Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મહાવીર તિઘુત્તો સાહિળપચાદિળ ) જંબુદ્વીપ નામના દ્વીપમાં-મધ્યજબૂદ્વીપમાં જે ભરત ક્ષેત્ર છે અને તેમાં પણ જ્યાં આમલકલ્પ નામે નગરી છે તેમજ તેમાં આપ્રસાલવન નામે ઉદ્યાન છે ત્યાં જાઓ. કેમકે ત્યાં શ્રવણ ભગવાન મહાવીર વિરાજમાન છે ત્યાં જઈને તમે તેઓશ્રીની ત્રણ પ્રદક્ષિણા કરે (પિત્તા વંદ) પ્રદક્ષિણા કરીને તેમને વંદન કરે (જમણ) તેઓશ્રીને નમસ્કાર કરે. (ચંદ્રિત્તાં બમરિત્તા સારું સારું નામ ચારૂં સદ) વંદના તેમજ નમસ્કાર કરીને પોતાના નામ-ગોત્રના ઉચ્ચારણ કરે. (ત્તિ મળસ માવો મહાવીર सव्वओ समंता जोयाणपरिमंडल जे किंचितणं वा, पत्तं वा कटुं वा सक्करं वा, असुइवा, अचोक्खं वा. पूइयं वा दुन्भिगधं वा त सव्वं आहुणिय २ एगंते एडह) પોતપોતાના નામ ગોત્રનાં ઉચ્ચારણ કરીને તમે શ્રમણ ભગવાન મહાવીરની પાસે એક જન જેટલી ગોળ આકાર ભૂમિને સારી રીતે જે કંઈ ત્યાં તૃણ પહેલાં હોય, પાનાં પડેલાં હેય, લાકડાંઓ પડેલાં હોય કેઈ પણ જાતની અપવિત્ર વસ્તુ પડેલી હોય, મલિન વસ્તુ હોય કે સડી ગયેલી દુર્ગંધ મારતી વસ્તુ પડેલી હોય તે બધીને ત્યાંથી લઈને દૂર કઈ એકાંત સ્થાનમાં નાખી દો. (एडित्ता पञ्चोदगं णाइमट्टियं पविरलपप्फुसिय रयरेणुविणासण दिव्वं सुरभिगंधोदगवास વાનરૂ) નાખીને પછી તમે ત્યાં એવા દિવ્ય સુરભિ અચિત્ત ગોદક (સુગંધિત પાણ) ની વર્ષા કરો કે જે વર્ષમાં પાણી વધારે પડતું વર્ષે નહી કે જેથી જમીન કાદવવાળી થઈ જાય. માટી સહેજ ભીની થઈ જાય આ પ્રમાણે આછી આછી વરસાવે. (વાણિત્તા પરચું, ખટ્ટર, મરચું, વાંસતરચું પરંતર દ) આ જાતની સચિત્ત વૃષ્ટિ કરીને તમે તે સ્થાનને નિહતરજ વાળું, નષ્ટ રજવાળું, ઉપશાંત રજવાળું અને પ્રશાંત રજવાળું બનાવી દો (રિત્તા થઇચમાસુqभूयस्स बिंटवाइस्स दसद्धवण्णस्स कुसुमस्स जाणुस्सेहप्पमाणमित्तं ओहिं वासं वासह) આ પ્રમાણે કરીને તમે બધા દેદિપ્યમાન અચિત્ત જળકમળો અને સ્થળ કમળની પુષ્કળ પ્રમાણમાં વર્ષા કરે. ત્યાર પછી તૃત (ડીટા) સહિત એવાં પાંચ વર્ણના જાન્સેલ પ્રમાણમાત્રામાં વર્ષા કરે. (વાસિત્તા ઘારાગુરુપવરવુંદુથતુ હવમઘમઘંतगंधुद्धयाभिरामं सुगधवरग धियं गधवट्टिभूय, दिव्वं सुरवराभिगमणजोग्ग करेह,
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
૨૧