Book Title: Sthambhan Parshwanath Charitra
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Jain Sasti Vanchanmala
Catalog link: https://jainqq.org/explore/035272/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ GebIII Tolkalä p *alclobllo to?llal313 deshè&2-7620 : 198 ક 1962. ૩૦૦૪૮૪૬ અને ધાન્યનાથ 17 ને ઉ સસ્તી નાગનુંબાળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સસ્તી વાંચનમાળા નં. ૨૨. વર્ષ. ૬ ઠું. સં. ૧૯૮૪. શ્રી ભન પાર્શ્વનાથ ચારિત્ર, લેખક મલાલ ન્યાલચંદ શાહ. પ્રકાશક; જૈન સસ્તી વાંચનમાળા ભાવનગર. વીર સં. ૨૫૩ વિક્રમ સં. ૧૯૮૩ કિરૂ. ૧-૪-૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ :: D આભાર. શ્રીકચ્છ આસ(ખીચ્ય નિવાસી શેઠ કારશીભાઇ વીજપાળભાઇ » કે જેમના હેાળા વેપાર રંગુનમાં છે. જેમણે રંગુનમાં એક પ્રમાણીક પ્રતિષ્ઠિત વ્યાપારી તરીકે નામના મેળવી છે તેમણે પોતાના ધર્મપત્નિ સ્વ૦ બેન રતન મ્હેનની યાદગીરી નિમિત્તે આ પુસ્તકની પ્રથમથી અઢીસે નક્લ લઈને અમારા કાને સહાનુભૂતિ આપી છે તે માટે તેઓશ્રીના આભાર માનીયે છીએ. લી પ્રકાશક -:-:-: 1 20 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ સ્વ૦ હેન રતનબાઇ, તે શેઠ કારશી વીજપાલનાં ધર્મપત્નિ-આસબીઆ ATTI જન્મ સં, ૧૯૩૬ લગ્ન સં. ૧૯૪૯ ફાગણ સુદી ૨ સ્વર્ગવાસ સં. ૧૯૮૩ વૈશાખ સુદી ૧૪ Shree Sudanese Gyamhanga a wwwmaraoyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ. અ. સા. સ્વ સ્થ ન રતનન્હેન આસાંખીઆ. ( કચ્છ ) તમારી હૈયાતી નહિ છતાં તમને આ પુસ્તક અર્પણું કરવાની ઇચ્છા થવાનુ` કારણ તમારા સદ્ગુણા છે અને તમારા તેવા સગુણાનું અનુકરણ બીજી મ્હેતા પણુ કરશે. નાનપણથી જ ધર્મપ્રેમ, સાદા, સરળતા અને ઉચ્ચ જ્ઞાન મેળવેલ હેાવાથી તમારા ગૃહવ્યવહારમાં પણ કુટુંબીજનેને ( બ ંને પક્ષને ) સંપૂર્ણ સતાષ આપી તમારૂં નામ અમર કરી ગયાં છે. 0 શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ તા તમારૂં નિત્યનું કાર્યં હતું. તે પ્રતિ તમારા અગાઢ પ્રેમ હતા. આવું ધર્મચુસ્તપણું, ધર્માં પ્રેમના અંગે તમને વ્હાલુ હતુ. તે જ શ્રી સ્થ ંભન પાર્શ્વનાથ ચરિત્રનું પુસ્તક તમને સમર્પી તમારા આત્માની પરમ શાંતિ ઇચ્છું છું. લી ધર્મબંધુ, . અચરતલાલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ અ. સ. સ્વર્ગસ્થ બેન રતનબાઈનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર. સ્વર્ગવાસ પછી પણ જેમના જીવનની યાદગીરી કુટુંબી જનોને અને સહવાસમાં આવેલ દરેકને રહે છે તેનું કારણ તેમનાં સારાં કૃત્ય, શુદ્ધ હદય અને ધર્મપરાયણતા છે. તેવાં પુરૂષ કે સ્ત્રીઓની જીવનરેખા પુસ્તકમાં લેવાથી વાચકવર્ગ તેવી ગુણીયલ વ્યક્તિનું અનુકરણ કરે તે જ અમારી ભાવના છે. રતનબહેનને જન્મ શ્રી કચ્છી જૈન વિશા ઓશવાળ જ્ઞાતિમાં શ્રી બીદડા મુકામે શેઠલધાભાઈના પતિના માણેકબાઈની કુક્ષીએ સં. ૧૯૩૬માં થયો હતો. આ જ્ઞાતિમાં બલકે કચ્છ દેશમાં કેળવણી પ્રથમથી જ ઓછી છતાં સ્ત્રીઓ કે પુરૂષો સ્વભાવીક સરળ હદયી હોય છે તેમ રતન બેનને અભ્યાસ નાનપણમાં નહિ છતાં પુણ્યશાળી જીવ હોવાથી બાલ્યાવસ્થાથી જ તેમનું જીવન ધાર્મિક સંસ્કાર મેળવવા તત્પર રહેતું હતું. તેમની ૧૩ વર્ષની ઉમ્મરે તેમનાં લગ્ન સં. ૧૯૪૯ના ફાગણ સુદી રના રાજ કચ્છ આસાંબી નિવાસી શેઠ વીજપાલભાઈ નેણશીભાઈના સુપુત્ર શેઠ કરશીભાઈની સાથે થયાં હતાં. અહીં શેઠ કરશીભાઈના જીવનનો ટુંક પરિચય આપવાની જરૂર પડે છે. કચ્છ આસબીઆ ગામમાં શેઠ નેણશીભાઈનું કુટુંબ પ્રતિષ્ઠાપાત્ર, ખાનદાન અને ધર્મપ્રેમી ગણાય છે. શેઠ નેણશીભાઈને ચાર પુત્ર હતા તેમાનાં નાના પુત્ર રત્ન શેઠ વીજપાલભાઈને ત્યાં મારશીભાઈને જન્મ સં. ૧૯૨૯ ના ભાદ્રપદ વદી નવમીના રોજ થયો હતો. | વિજપાલ શેઠ સ્વભાવે સરળ, ધર્મપરાયણ, સાચા વ્યાપારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ હતા. તેમના આવા ગુણા કારશીભાઈને બાલ્યાવસ્થાથી જ વારસામાં મળ્યા હતા વળી તેમના માતુશ્રી હીરબાઇએ તે ગુણાનું વધુ સીંચન કર્યું" હતુ. આવા ઉચ્ચ ગુણાની સાથે તેમનામાં ખાસ ગુણા તા એ છે કે અનેક પ્રતિકુળ સજોગામાં પણ ધીરજ, સાહસ અને પ્રમાણીતાથી તેઓ આગળ વધી રગુનમાં એક નામાંક્તિ વ્યાપારી તરીકે પેાતાનુ જીવન આદર્શો કરી શકયા છે. આપ બળથી મેળવેલી લક્ષ્મીના સદવ્યય દરેક કાર્યોમાં ઉદાર દીલથી કરી રહ્યા છે. તેમની ઉદાર સખાવતા જાહેર કરવા પણ જેમની ઇચ્છા થતી નથી તેવું તે તેમનું સરળ હૃદય છે. આવી ઉત્તમ વ્યકિતધર્મપ્રેમી નરરત્ન સાથે રતનન્હેનના લગ્ન થયાં હતાં. રતનમ્હેનના લગ્ન થયા બાદ એક ખાનદાન કુટુંબમાં રતન ( ઝવેરાત ) વધુ પ્રકાશે તેમ રતન મ્હેન શેઠ કારશીભાઇના ઉચ્ચ વિચાર, સત્યતા, સરળતા, સાહિત્ય પ્રેમ, આદિ ગુણાએ અલંકૃત થઈ જીવન ઉજ્વળ બનાવી શક્યાં. ગુજરાતી, ધાર્મિક વીગેરે અભ્યાસ શરૂ કરી ગુજરાતી સાત ચોપડી તેમજ ધાર્મ↑ક પ્રતિક્રમણાદિ વીગેરૈના સારો અભ્યાસ કરવા ઉપરાંત તે આવશ્યક ક્રિયા પણ ચુકતાં નહાતાં કુદરતૉ રીતે જ તેમના ધર્મ પ્રેમ વધતેજ ગયે. પ્રતિષ્ઠીત કુટુબમાં દરેક પ્રકારની સગવડતા હેાય તેમાં નવાઈ શું ! આવી દરેક પ્રકારની સામગ્રીમાં મેાજશાખ કે વૈભવી જીવન નહિ મનાવતાં રતન હેન સામાયક, પ્રતિક્રમણ નવસ્મરણુ સ્તંત્ર વીગેરે ભણવા ગણવાનુ તેમજ ધાર્મિક પુસ્તકા વાંચવામાં સમયને સદુપ ચાગ કરતાં હતાં ધરમાં નાકરા, મોટર, ગાડી, ઘેાડા, વૈભવ છતાં રતન મ્હેનની સાદાઇ હૃદ વગરની હતી, જાતે જ ગૃહકાય કરવાની ટેવ સાથે દરેકથી મીલનસારપણું કાઇપણ જાતની મેઢાઇ જ નહિ. આવા તેમના ગુણાથી બંને પક્ષમાં તેમણે કુટુંબી કરવાનું દરેક પ્રકારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ જનેને સારે પ્રેમ મેળવ્યો હતો. ધર્મચુસ્ત એટલા બધાં હવા સાથે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણું તે તેમની એક આવશ્યક ક્રિયા હતી. પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથ પ્રભુના તો તેઓ અનન્ય ભકિતવાળાં હતાં. કુદરતે રતન બહેનને તેમના આવા ઉચ્ચગુણો નિર્ભય, નિષ્કપટી જીવનથી દરેક જાતને વૈભવ આપે હતા તેમને એક પુત્ર ભાઈ રવજીભાઈ, કે જેમની ઉમર હાલ ૩૧ વર્ષની છે. તેમને પણ બે પુત્રો નામે શાંતીલાલ અને જેઠાલાલ તેમ જ ત્રણ પુત્રી નામે સુંદરબાઈ, કેશરબાઈ અને નિર્મળાબાઈ નામે છેઆવી કુટુંબની વીશાળતા દરેક પ્રકારની સ્મૃદ્ધિ તેમનાં સાસુ હીરબાઈ (શેઠ કેરશીભાઈનાં વૃદ્ધ માતુશ્રી) પણ મેળવી શક્યાં. સંસારનો ઉભય પ્રકારને લ્હાવો લઈ રહ્યાં છે. સારા હિંદુસ્તાનમાં આવાં કુટુંબ કે જ્યાં માતા-પિતા, પુત્ર-પુત્રી, પ્રપૌત્ર પ્રપૌત્રી વગેરે સંપત્તિ-વૈભવમાં નીરખવાને સમય કોઈક જ ભાગ્યશાળીને મળે છે. પુર્વાની પુરી પુણ્યાઈને યોગે જ આવી સામગ્રી મળે છે. અને ટકે છે. અધુરી પુણ્યાઈમાં કંઈકને કંઈક સંસારીક વ્યાધિ ઉભી જ હોય છે. જ્યારે રતન બહેન જેવા પુણ્યશાળીને આ વૈભવ સાંપડ્યો હતો. આવા સ્વર્ગીય સુખમાં પણ રતનબહેન પિતાનું કર્તવ્ય ચુક્યાં નહોતાં. શ્રી શત્રુંજય, શ્રી ગિરનાર, સમેતશિખરજીની મોટી યાત્રાઓ કરવા ઉપરાંત ઘણા ગામનાં જિનાલયનાં દર્શનનો લાભ તેમણે લીધો હતો. આટલી શ્રીમંતાઈમાં નિરાભીમાનને ખાસ ગુણ વળગી રહ્યો હતો ગરીબ, અભ્યાગત, લુલાં, લંગડા, ભુખ્યા દુખ્યાને હજાર કામ પડતાં મુકીને સતિષથી જમાડતાં. આધુનીક બહેને ગમે તે શ્રીમંત હેકે ગમે તે સાધારણ છે. તેમણે આવાં ઉગ્નજીવનમાંથી ઘણું ગ્રહણ કરવાનું છે. સરળ હદયી, વાત્સલ્યભાવ, નિરાભીમાન વગેરે ગુણેને શણગારરૂ૫ માની તદરૂપ થવાની જરૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ આવી રીતે રતન બેનના ઉચ્ચ જીવનથી શેઠ કારશીભાઇનું જીવન પણ સંસારની આધિ વ્યાધિથી મુકત હતું. નિશ્ચિત હતું. દંપતિ જીવન સુખ સંપતિ અને ધામક કૃત્યથી પસાર થતું હતું. કલશ કે ઉપાધીનું તે સ્વપ્ન પણ નહતું. આવું આજ સુખી જીવન દરેક પ્રકારને વૈભવ કુદરતને નહિ ગમ્યા હોય તેમ આ કુટુંબ રંગુનથી સગા સંબંધીના લગ્ન નિમિત્તે દેશમાં (આસાબીયા કચ્છમાં ) આવ્યા. કે થોડા જ દિવસમાં રતન બહેનને પેટમાં અસાધારણ વાયુ દુખાવે ઉત્પન્ન થયો. માને કે જીવલેણ રોગ થય. કુટુંબીજને તેમના આ વ્યાધિથી હતાશ થઈ ગયા પરંતુ કુદરતને જે વાત ન ગમી ત્યાં મનુષ્યનું શું ગજું. શેઠ કરશીભાઈ ધૈર્યશાલી, ધર્મપ્રેમી હેવાથી તેમજ અભ્યાસી હેવાથી તેમનાં પત્નિ રતન બહેનને ધાર્મિક સૂત્રો, સ્તોત્ર, સઝાય વિગેરે સંભળાવી તેમનું દુઃખ ઓછું કરતા હતા. આખરે સર્વે કુટુંબી જનોને, સગા સબંધીઓને ખમાવી રતન બહેને સં. ૧૯૮૩ના વૈશાખ સુદી ૧૪ શનીવારના રાત્રીના લગભગ નવ વાગે બીદડા મુકામે (પિતાને મોસાળ ) દેહ ત્યાગ કર્યો. આવાં અંતીમ સમયે પણ તેમનું જીવન કેટલું ધર્મમય છે તે વિચારવા જેવું છે. અંત સમયે પોતાને જીવ મોહ-માયામાં, પુત્રાદિ પ્રેમમાં ન પડી જાય. માટે તેમણે સિને આગલે દિવસે આસાંબીયા રવાના કર્યા. આવાં સ્ત્રી રત્નની જીવન રેખા લખતાં અમારી કલમ પણ ચાલતી નથી કે આવી ઉત્તમ સન્નારીઓ કેમ અપાયુષી હશે ! પરમાત્મા તેમના આત્માને પરમ શાંતી આપે તે ઇચ્છવા સાથે સ્ત્રીઓનાં આવાં ઉચ્ચ જીવન દરેક સ્ત્રીઓ વાંચી સાર ગ્રહણ કરી પિતાના જીવનને ઉચ્ચ બનાવી કુટુંબમાં વાત્સલ્યભાવના વધારે એજ અમા ઈચ્છીએ છીએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. જગતમાં મનુષ્ય જીવન માટે ઇતિહાસ એ ઘણીજ ઉપયોગી વસ્તુ છે. મનુષ્યને વ્યવહારિક તેમજ ધાર્મિક કે નૈતિક જીવન વિકાસ ઈતિહાસના આધારે છે. કેમકે ભૂતકાળની બનેલી ઘટનાઓ માનવ જીવન ઉપર કોઈ અનેરી જ અસર કરે છે. આ સ્થંભનપાશ્વનાથ નામના પુસ્તકમાં જેટલું મળી શક્યો તેટલે સંપૂર્ણ ઈતિહાસ વિગતવાર આપવામાં આવ્યો છે. એ પ્રતિમા કયારથી ઉત્પન્ન થઈ? કેના સમયમાં ઉત્પન્ન થઈ? કોણે ઉત્પન્ન કરી–ભરાવી એ સંબંધી જે જે મળી શકયું તેની વાનગી આ પુસ્તકમાં ગુંથી અમર કરી છે. ઈતિહાસમાં પણ કઈ સ્થળે બે વાતે જ્યારે જોવામાં આવે ત્યારે સમાજની જાણ ખાતર બને વાત પ્રગટ કરવી જેથી વાંચકને સ્વયં નિશ્ચય કરી લેવાની સગવડતા થાય. તેમજ એ પ્રતિમા ક્યાં કયાં પૂજા, સ્થંભન પાર્શ્વનાથ નામ શાથી પડયું?એમણે શું ચમત્કાર બતાવ્યો ? જગતમાં એ મહાન પ્રતિમાથી ક્યા ક્યા મહાન પુરૂષોને લાભ થયે? વગેરે સવે બીનાઓ સત્ય એતિહાસિક ઘટનાઓ રસમય શૈલીથી આળેખી સમાજને અર્પણ કરવામાં આવે છે. આવું અપૂર્વ સહિત્ય જૈન સમાજમાં ઉચ્ચ સ્થાન મેળવે-સમાજ એને સત્કાર કરે ? ઘણાં ઉપયોગી અને ઐતિહાસિક ગ્રંથના દોહનરૂપે આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રભાવક ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ, જેને ઇતિહાસ, જૈન ધર્મને પ્રાચિન ઇતિહાસ ભા. ૧ લે, ત્રિશશિલાકાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ પુરૂષ ચરિત્ર, રામ યશોધરરાસ, ચતુર્વિશતિ પ્રબંધ, પાર્શ્વનાથના ચમ ત્યારે, આદિ પુસ્તકના આધારે તેમજ ઉપદેશપ્રાસાદ, ઉપદેશસપ્તતિકાનું અવલોકન કરીને આ નવીન સાહિત્યને સમાજને લાભ આપવામાં આવે છે. સમાજ આવા અપૂર્વ સાહિત્યને તન, મન અને ધનથી સહાય આપી એને સત્કાર કરે ! શ્રી સ્વંભનપાર્શ્વનાથ જ્યારથી ઉત્પન્ન થયા ત્યારથી તે આજે ખંભાતમાં પૂજાય છે ત્યાં લગીને સંપૂર્ણ ઈતિહાસ વાચકને આમાંથી મલી શકશે, તે સિવાય ખંભાતને લગતી કેટલીક હકીક્ત, સ્થંભનપુર નગર ક્યારે વસ્ય? તે પણ તમને જાણવાનું મળશે. ઉપરાંત બીજું કેટલુંક ઐતિહાસિક સાહિત્ય તમને મળી શકશે. રસમયભાષા વાપરી આકર્ષક બનાવવા માટે પુરતી કાળજી રાખવામાં આવી છે. બની શકે તેટલી કાળજી છતાં, તેમજ શાસન સેવાની હૈયામાં રહેલી ઉત્કૃષ્ટ ભકિત સમાજ આગળ ઠલવતાં છદ્મસ્થપણુથી, દૃષ્ટિ દેષથી કાંઈ ભૂલ થવા પામી હોય તે જાણકાર વિદ્વાને સુધારીને વાંચશે બાકી અમારે તો એ માટે મિથ્યાદુષ્કત હોયજ ? કેમકે શાસન સેવાની ભાવના લક્ષ્યમાં રાખીને આ પ્રયાસ થયેલ છે. અને એવી અનેરી અણમેલી ભાવના સમાજની પ્રત્યેક વ્યક્તિમાં સ્થલનપાનાથના પ્રભાવથી ઉત્પન્ન થાઓ ! એ પાર્શ્વનાથ આપણા મંગલિક માટે થાઓ ? એજ પ્રાર્થના ? લેખક. મણલાલ ન્યાલચંદ શાહ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. હૈ હૈ ૮ ૦ = ૮૯ હ હ = પ્રકરણ વિષય. ખંડ ૧ લે. સમુદ્ર કિનારે રામ-લક્ષ્મણ... શ્રી પાર્શ્વનાથ .. રાવણને પૂર્વ પરિચય રાવણ દિગવિજય • • • • શ્રી સ્થંભન પાર્શ્વનાથ લંકામાં ... .. યુદ્ધને ત્રીજો દિવસ • ૮ મું લક્ષ્મણની મુચ્છ અને વિશલ્યા બહુરૂપી વિદ્યા .. સીતાજીને ખાતર .. તે પછી શું? . અઠ્ઠાઈ મહેત્સવ ... રામ લક્ષ્મણ પર્વ પરિચય રામ-લક્ષ્મણ ... ક ૧૫ મું રાજ્યાભિષેક અને છેવટ . ... ખંડ ૨ જે. ,, ૧ લું દ્વારિકામાં શ્રીકૃષ્ણ.. ... .. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com . = ક ૧૧ મું સ ટ = . 6. e. 2. ર . ૧૦૬ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ + ૮ ૧ ૮ عه بی بی بی بی بی بی بی بی بی A ૧૬૨ , ૨ જું કૈપાયનરૂપ • • ૧૧૩ , ૩ જુ દ્વારિકા તારે ખાતર , ૪ થું દ્વારિકાદહન , ૫ મું મૃત્યુની વાટે ... ૧૨૯ હા કૃષ્ણ! . ••• ૧૩૯ કૃષ્ણ બળભદ્ર પૂર્વ પરિચય... ૧૪૬ , ૮ મું કૃષ્ણ અને બળભદ્ર. ૧૫૩ કંસવધ ... કૃણ બળભદ્ર ૧૭૨ , ૧૧ મું મુક્તિને માટે ૧૮૦ - - ૧૨ મું છેવટે શું ? .... ... ,, ૧૩ મું મુકિતમાં .. ૧૯૦ ખંડ ત્રીજે. • ૧ લું ધનપતિ સાર્થવાહ- ૨ જું દરિયાઈ મુસાફરી .... સમુદ્રના તેજાનમાં... શ્રી સ્થંભન પાર્શ્વનાથ ૨૧૨ • ૫ મું કાન્તિપુરમાં ... ૨૧૬ છે ૬ ડું વચગાળામાં–શું.” ૨૨૧ ખંડ છે. , ૧ લું પાદલિતાચાર્ય .. . ર૩૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૧૮૬ જી હ (બ. હ હ Page #15 -------------------------------------------------------------------------- ________________ 323 "" :> .. .. ,, " . ૮ મુ » ૯–૧૦ મું , ૧૧ સુ .. 14 ,, ,, 33 .. ' 21 ૩ જી. " ૬ છું. ૧ લુ ૨ જી ૩ જીં ܡ ವ್ પ મુ ' '00 9 હું હું. ગુજરાતના નાથ. ૮ મુ ૯ સુ ૧૨ નાગાર્જુન એક લાભની ખાતર પ્રાભાવિક પુત્રને માટે એ વૈરાટયા દેવી કાણુ ? એ નાગાર્જુન કાણુ ? શ્રી સ્થંભન.પાર્શ્વનાથ ... ... ... ... 400 ... કાટીવેધી રસ સિદ્ધિને માટે શાલિવાહન એક રસિદ્ધિને કારણે ? ખડ પાંચમા. શાસનની ભક્તિને માટે અભયદેવસૂરિ પુષ્ટિના રાગ અનશન શ્રી સ્થંભન પાર્શ્વનાથ ઇતિહાસ પરિચય ... 138 ... ... : ... 100 ... ... ... : : ... : : ... અભયદેવસિર સ્થંભનપુરમાં સ્થંભન પાનાય છેવટનું ! ... ... ... : : ... ... : : : : ... : : ... : ... :: ... ... ... ૨૩૫ ૨૩૯ ૨૪૪ ૨૪૮ ૨૫૪ ૨૫૮ ૨૬૩ ૨૦૧ ૨૮૭ 619 ૨૯૪ ૩૦૦ ૩૦૫ ૩૧૦ ૩૧૫ ૩રર' ૩૨૮ ૩૩૪ ૩૪૧ થી ૩૪૦ = my Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ॐ ही श्री पार्श्वनाथाय नमः શ્રીસ્થંભન-પાર્શ્વનાથ. ખંડ ૧ લો. પ્રકરણ ૧ લું સમુદ્રકિનારે રામલક્ષમણ – (આ વાર્તાને સમય આજથી લગભગ છ લાખ વર્ષની પૂર્વને હતા.) સેરઠે. સાગર સુખ ન હય, રાતદિવસ હિલોળ; હાલક હેલક હોય, હૈયે હમારા હે સખે? સ્પં. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) હા ભયંકર પ્રલય કાળના પવનથી ઉદ્ધૃત થયેલાં સમુદ્રનાં મેાજા' અરસ પરસ અથડાઈ રહ્યા થકાં ગર્જના ઉપર ગર્જના કરી રહ્યાં હતાં. અંદર રહેલાં જળજ તુએ ક્ષણમાં જળની સપાટી ઉપર ડાકીયું કરતાં તેા ક્ષણમાં સમુદ્રના અથાગ જળમાં અદૃશ્ય થઈ જતાં હતાં. રાવણની લંકાનગરીનું રક્ષણ કરવાને વચમાં આડા પડેલા આ સમુદ્ર પાતાની ભયંકર ગર્જનાથી જગતના જનાને ડરાવતા હાય એમ રાવણના મિત્ર બની રહ્યો હતા. ભાગ્યવંત માણસનું પ્રાલબ્ધ જ્યારે પૂર્ણ જોરમાં હાય ત્યારે દુનિયાની સર્વે વસ્તુઓ એને અનુકુળ અને આધિન રહે છે. એ નિયમને અનુસરીને લંકાનગરીનું રક્ષણ કરવાને કીજ્ઞાની મા અથાગ જળથી ભરેલા સમુદ્ર વચ્ચે પડેલ હતા. એટલુંજ નહી પણ તેની અ ંદર રહેલાં જલચારી જનાવરી પણ જાણે રાવણનાં સૈનિકા જ ન હાય તેમ ત્યાં આવતાં મનુષ્યેાના શિકાર કરવાને માં ફાડીને કાકડાળે વાટ જોઇ રહ્યાં હતાં. અત્યારે સમુદ્રને કિનારે અસંખ્ય માણુસાનુ લશ્કર પડાવ નાંખીને પડેલું છે. અનેક નાના-માટા તથુએ, રહેવા ચેાગ્ય સ્થાનકેામાં ગાઠવાઇ ગયા છે. સૈનિકા, સુન્નટા, રથી અને મહારથી પુરૂષાએ નિર્ભયપણે કરીને આસપાસની ભયંકર જગ્યાએ પણ ભય રહીત કરી દીધી છે. રાવણના બંધુ સમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) સમુદ્ર પણ જાણે આ સૈન્યથી ક્ષેભ પામ્યો હોય તેમ પોતાનાં ભયંકર મેજાએ આકાશમાં ઉછાળ, કાનને ફાડી નાખે તેવી ઘેર ગર્જના કરી સૈનિકોને ડરાવી રહ્યો હતે. અંદર રહેલાં જલજંતુઓ તે સ્તબ્ધ જ થઈ ગયાં હતાં; કારણકે શત્રુના સુભટેએ સમુદ્ર અને સેતુ એ બન્ને રાવણના પ્રસિદ્ધ મિત્રને દેવિક શક્તિથી બાંધી લીધા છે. આવા બળવાન સુભટે જેના વિદ્યમાન છે, એવા મહા પરાક્રમી પુરૂષો તથા એના સૈનિકોને આપણે શું કરી શકીશું? એમ વિચારતાં ક્ષણમાં–જળજંતુઓ જળની સપાટી ઉપર આવી ડોકીયું કરીને એ વિશાળ સૈન્યને જોતાં ભયથી તેજ ક્ષણે એ અથાગ જળમાં ગરક થઈ જતા હતા. સેનિકે, સુભટો અને વિદ્યાધરોના પરિવારથી ભરપુર આ છાવણીમાં અત્યારે વિશ્રાંતિ હોવાથી સર્વ કે મનમાનતી મેજમાં પડેલા હતા. કોઈ આરામમાં હતા. કઈ ખાનપાનમાં હતા. તે કઈ નજીક જંગલમાં ખેલી રહ્યા હતા. કેમકે પુન્ય. વંત અને પરાક્રમી મહારાજ જેના શિરે હોય તેના સેવકને ચિતા શી ? આ સમયે દેવ સમાન આકૃતિવાળા ફક્ત બે પુરૂષ કંઈક ચિંતાતુર વદને સમુદ્રના કિનારા ઉપર ફરતા, ચંદ્રના નિર્મળ પ્રકાશથી વનમાં નવપલ્લવિત થયેલી વિવિધ તરૂલતાએને નિહાળી રહ્યા હતા. “વડીલ બંધુ! સમુદ્રનાં વિચિત્ર મેજ આકાશ પર્યત કેવા ઉછળી રહ્યા છે? ” લઘુ બાંધવે કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) હા! બંધુ! આપણું સૈન્યને આ ભયંકર સમુદ્રમાંથી પાર ઉતારી, દશાનન સાથે યુદ્ધ કરીને જાનકીને લાવવાની છે?” વડીલ બાંધવે કહ્યું. એ બને નવયુવાન જણાતા સુંદર પુરૂષે વિશ્વમાં અદ્વિતીય વીર ગણાતા રામચંદ્રજી અને લક્ષ્મણ હતા. ન્હાની ઉમ્મર છતાં અપૂર્વ પરાક્રમથી સમસ્ત જગતમાં એમણે પિતાનું નામ પ્રસિદ્ધ કર્યું હતું. દેવતાધિષ્ઠિત એવા વાવર્ત અને અરણુવર્ણ ધનુષ્ય ઉપર બાણ ચઢાવીને વિદ્યાધોને આશ્ચર્યચકિત કર્યા હતા. તે સિવાય જુલ્મી–રાક્ષસોને પણ સંહાર કર્યો હતો. પિતાની આજ્ઞાથી હમણાં તે બાર વર્ષ પર્યત વનવાસ ભેગવવાને નિકળ્યા હતા. દંડકારણ્યમાં ગદાવરી નદીના કાંઠાના રમણીય વનની પર્ણકુટીમાં રહેતાં એમને કેટલાંક વર્ષ વહી ગયા હતાં. એક દિવસ લક્ષ્મણ વનમાં વનફલ મેળવવાને ફરતા હતા, એટલામાં સૂર્યહ્રાસ ખર્શ એમના જોવામાં આવ્યું. અને એ અતિરથી મહાવીર પુરૂષે જોવાની ખાતર ખ્યાનમાંથી બહાર ખેંચી કાઢયું. આવું અપૂર્વ ખ જોઈ એની પરીક્ષા કરવાને એમનું મન લલચાયું ને એક વંશજાળ ઉપર અજમાયસ કરતાં એકજ ઘાએ તેને કાપી નાંખ્યું. તે સાથે તેની આડમાં રહી તપ કરતા એક મનુષ્યનો સંહાર થઈ ગયે. જેથી લક્ષ્મણને ઘણે પસ્તા થયે; પરન્તુ હવે કાંઈ ઉપાય નહોતે. પશ્ચાત્તાપ કરતાં એ સૂર્યહ્રાસ ખગ લઈને વડીલ બંધુ પાસે આવી સર્વે હકીકત કહી બતાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) દીર્ઘદશી ધીર રામે કહ્યું:–“બંધુ! હવે આપણે સાવધાનપણે રહેવું જોઈએ. કારણકે સૂર્યહ્રાસ ખર્ગના સાધનાર કે પુરૂષને તમારે હાથે સંહાર થઈ ગયો છે. હમેશાં ભવિતવ્યતા અન્યથા થતી નથી, પણ એના ઉત્તર સાધકને ખબર પડતાં તેની તરફથી આતનો ભય રહેશે. જેથી વનમાં આ પણે ઘણું સાવધ રહેવું પડશે.” સૂર્યહ્રાસ ખડ્ઝનો સાધનાર તે ખર રાક્ષસનો પુત્ર શબુક હતો. એને નાશ થયેલે જાણે એની માતા કે જે રાવ ણની બેન સૂર્પણખા હતી તે પોતાના પતિ ખરને રામ-લક્ષ્મમુને વધ કરવાને ઉશ્કેરવા લાગી. જેથી ચાર હજાર રાક્ષસને સાથે લઈ ખર રાક્ષસ રામચંદ્ર ઉપર ચઢી આવ્યું અને યુદ્ધ કરતાં લક્ષમણને હાથે માર્યો ગયે. તેને બંધુ દૂષણ પણ લડતાં લડતાં એજ રસ્તે ગયે. જેથી રાવણની બેન સુર્પણખા રડતી કકળતી અને કેશ તેડતી વિધવા વેશે રાવણની સભામાં આવીને પિકાર કરવા લાગી અને પિતાનું વેર વાળવાના ન્હાને રાવણને સીતાનું હરણ કરવાને લલચાવ્યો. સીતાજીના રૂ૫ ગુણની વાત સાંભળીને રાવણની બુદ્ધિમાં વિકાર ઉત્પન્ન થયે. રાવણને સીતાની રટના લાગી અને ત્યારથી જ તેની પડતીની શરૂઆત થઈ. અમુક પ્રસંગ મેળવી રાવણ સીતાને લંકામાં ઉપાડી ગયે અને પોતાની પત્ની થવાને સીતાને ઘણું સમજાવ્યું, પણ એ સતી શિરેમણિએ લંપટ રાવણના એક પણ શબ્દની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ પરવા નહીં કરતાં તેને ધુત્કારી કાઢયે અને પ્રીય પતિ રામ નીજ જપમાળા જપવા લાગી. રામ અને લક્ષ્મણ સીતાની શોધ કરતાં કરતાં વાનરદ્વિપમાં કિષ્કિધા નગરી તરફ આવ્યા. ત્યાં સુગ્રીવને મેળાપ થયા. સુગ્રીવના કાર્યમાં રામે મદદ કરવાથી સુગ્રીવ એમને ભક્ત થયે. સુગ્રીવની આજ્ઞાથી નળ, અંગદ, હનુમંત આદિ ઘણા પરાક્રમી સુભટે તેમજ બીજા સૈન્યને પરિવાર સીતાની શોધમાં મોકલવામાં આવ્યા. આખરે હનુમંત લંકામાં જઈને સીતાની ભાળ લઈ આવ્યા. રાવણના આ અકાર્યને બદલે લેવા વિદ્યાધરે-વાનરેની સૈન્યના પરિવાર સાથે રામ લમણે લંકા ઉપર ચડાઈ કરવાને તૈયારી કરી. અવિચિછાપ પ્રયાણ કરતા તેઓ હાલમાં લંકા નગરીના કિલ્લાને જેનાં મેજા અથડાઈ રહ્યાં છે એવા ભયંકર સમુદ્રના કિનારા ઉપર પડાવ નાંખીને રહ્યા છે. અને સમુદ્ર તરીને સામે પાર જઈ સીતાજીને મેળવવાની વાત બને બંધુઓ કરી રહ્યા છે. સીતાજીના હરણ થવા પછી રામચંદ્રજી ઉદાસ રહેતા હતા. કામ સિવાય ઓછું બોલતા. સીતાજીની શોધ સિવાય કેઈપણ બીજી પ્રવૃત્તિમાં તે ઓછે ભાગ લેતા. અત્યારે સમુ ને કિનારે બને બાંધવો વિચાર કરતા આમતેમ ફરે છે ત્યાં રામચંદ્રજીએ કહ્યું –આ કાર્યમાં દેવીક શક્તિની જરૂર છે કે જેના સાંનિધ્યથી આપણા કામની ફતેહ થાય ! ૧ વાનર ચિનહવાળા વીરસૈનિકો–મનુષ્ય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ). અવશ્ય ! વડીલ બંધુ! આપનું કથન સર્વીશે સત્ય અને મનનીય છે. આ સમુદ્ર ઉપર આપણે સહેલાઈથી પાજ બાંધી શકીએ તે માટે આપણે કોની આરાધના કરીશું.” લક્ષમણ (નારાયણ) બેલ્યા. કયા દેવનું આરાધન કરવું તે માટે હજી મેં નક્કી કર્યું નથી. પણ જે સમય જાય છે એમાં આપણે જલદીથી એક નિર્ણય ઉપર આવી જવું જોઈએ.” એમ વાત કરતા બને બંધુઓ ચાલ્યા જાય છે. એટલામાં ત્યાં સમુદ્રને કિનારે દૂરથી દેવ વિમાન સમાન હીરા, માણેક અને સુવર્ણ જડીત એક ભવ્ય મંદિર દષ્ટિગોચર થયું. પ્રભાવના કરવા લાયક પંકાયેલાં પુસ્તક. અમારા દરેક પ્રસંગોમાં વહેંચાય છે. કારણકે તે બાળકને નેતિક અને ધાર્મિક જ્ઞાન આપી ચારીત્રવાન બનાવે છે. લગભગ ૧૫-૨૦ જાતનાં પુસ્તક મળી શકશે. લખે – જૈન સસ્તી વાંચનમાળા. રાધનપુરી બજારમ્ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું. શ્રી પાર્શ્વનાથ – વડીલ બંધુ ! આ શું ? દેવ વિમાન સમાન જણાતું આ કેનું ભવન હશે ?” લક્ષમણે જીજ્ઞાસાથી પૂછ્યું. કઈ અલૈકિક જીન મંદિર જાય છે. માટે ચાલે પરમાત્માના દર્શન કરીને પાવન થઈએ અને આત્માને શુદ્ધ કરીએ ?” હા, ચાલે.” અને બાંધવે વાત કરતા મંદિર પાસે આવી પહોંચ્યા. મંદિરની અલોકિક રચના, મનુષ્યની વસ્તિ વગરને નિર્જન પ્રદેશ છતાં એની શોભા, સ્વચ્છતા અનુપમ હતાં. બન્ને બંધુઓ મંદિરમાં દાખલ થઈ ભગવંતની અદભૂત પ્રતિમાનાં દર્શન કરી નિસિહીના શબ્દચ્ચારપૂર્વક વિનયાવનત થઈ પ્રણામપૂર્વક ભક્તિભાવે સ્તુતિ કરી.” બાંધવ! પ્રતિમા તે કઈ અલૈકિક-ટાભાવિક છે. નહી વારૂ?” લક્ષ્મણે પૂછ્યું. હા, બંધુ. પાર્શ્વનાથ ભગવાનની આ પ્રતિમા છે.” રામ બેલ્યા. શા ઉપરથી આપ એમ કહે છે?” લમણે કહ્યું “સપનું લંછન અને મસ્તકે સપની ફણા એ ભાવ તીર્થંકર પાનાથને જ હોય એમ મેં સાંભળ્યું છે.” સને ખુલસે કમા. . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) હમેશાં દેવતાઓથી પૂજાતી આ પ્રભાવિક પ્રતિમા ભાગ્યયોગેજ માનવેને દષ્ટિગોચર થતી હતી. કારણકે સામાન્યપણે આવા નિર્જન પ્રદેશમાં અન્ય મનુષ્યનું આવાગમન જ દુર્લભ હોય તે પછી દર્શનને લાભ તે ક્યાંથી જ મેળવી શકે ! વળી લંકા નગરી સમુદ્રના કિનારા ઉપર હોવાથી રાક્ષસેને નિવાસ આ પ્રદેશમાં વધારે હતો. એ રાક્ષસે ક્રૂર, નિર્દય, પરાક્રમી હોવા છતાં ધર્મરહિત, દયારહિત, નિર્વસ પરિણામવાળા, તીવ્ર કષાયવંત અને માયાવંત હાઇ ગમે તે કરવાને શક્તિવંત હતા. આવા જુલ્મી રાક્ષસોના ત્રાસથી આ પ્રદેશમાં કઈ સામાન્ય માણસ ફરકી શકતું નહી. આવા નિર્જન પ્રદેશમાં ભગવાનની હમેશાં પૂજાતી અપૂર્વ પ્રતિમા જેઈને રામના હદયમાં કુદરતી વિચાર કર્યો કે જે પ્રતિમાની દેવતાઓ પણ પૂજા કરે છે એમાં કંઈ પણ અપૂર્વ મહામ્યપ્રભાવપણું) હોવું જોઈએ. તે આપણે પણ આફતના સમયમાં આરાધન કર્યું હોય તે આપણું કાર્યસિદ્ધિ કેમ ન થાય! સાધક જે સમર્થ હોય અને ભગવંત પણ પ્રભાવિક હોય તે સુવર્ણમાં સુગંધ મળ્યાની માફક અલપકાળમાં જ કાર્યની સિદ્ધિ થઈ જાય છે. પુણ્યથી જ આ ચાગ પ્રાણીઓને સંસારમાં પ્રાપ્ત થાય છે.” એમ વિચાર કરતાં રામે લક્ષમણને કહ્યું. “બંધુ? અત્યારે એક વિચાર મારા હૃદયમાં સ્કુરે છે?” “વિશ્વમાં અદ્વિતીય વીર અને ધીર એવા અનંત શક્તિવાન આ ભગવાનનું જ આપણે શરણ અંગીકાર કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ (૧૦ ] એમનું જ આરાધન કરીને ભવસમુદ્રની માફક આપણે આ સમુદ્રની પાર ઉતરીયે.” રામચંદ્રજીએ પોતાને વિચાર જણાવ્યો. હા બંધુ. આપનું કહેવું બરાબર છે. આ ભગવંતને જોતાં જ મારૂં હદય સ્વયમેવ ઉલસે છે–અંતર હરખે છે."* નારાયણ બોલ્યા. -“જગતમાં ઉત્તમ વસ્તુઓ ભાગ્યયોગેજ મળી શકે છે.. મને તે લાગે છે કે અહીં સ્થિર થઈ આ અપૂર્વ પ્રતિમાનું આરાધન તે અવશ્ય કરવું જ.” રામ નિશ્ચયપૂર્વક બેલ્યા. ઠીક છે. તે પછી “મજ સૌન' શુભ મુહુર્તો આપણે બન્ને આ ભગવાન સામે એકાગ્રચિત્તે ધ્યાન ધરીને. આપણું કાર્ય શીધ્ર પૂરું કરીએ?” નારાયણે કહ્યું. પ્રભુ પાર્શ્વનાથનું આરાધન કરવાનો નિશ્ચય કરી એ. બને મહાભૂજ પુરૂષ સન્યની વ્યવસ્થા કરવાને છાવણીમાં આવ્યા અને પિતાના તંબુમાં સુગ્રીવ, ભામંડલ, જાંબુવાન હનુમંત આદિ સર્વ વિદ્યાધરને બોલાવ્યા. અલ્પ સમયમાં એ સર્વ મહારથી સુભટે રામ લક્ષમણની આગળ આવીને હાજર થયા, અને પ્રણામ કરી તેમની આજ્ઞા મેળવી સન્મુખ બેઠા. પિતાના મુખ્ય મુખ્ય પરાક્રમી પુરૂષને ઉદેશી રામચંદ્રજીએ પ્રથમ મંત્રણા ચલાવવા માંડી. “બંધુઓ, કહો. આ સમુદ્રનું ઉલ્લંઘન કરીને આપણે લંકામાં શી રીતે જવું? લંકામાં જવા માટે આપણે સમુદ્ર ઉપર પાજ માંખીને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ (૧૧) તેજ ફાવી શકીયે, તે સિવાય તે આવા ભયંકર સમુદ્રને સામે પાર જવું અશક્ય છે. માટે કોઇ એ ઉપાય જવામાં આવે કે જેથી આપણે આવા તેફાની સમુદ્ર ઉપર પણ પાજ બાંધી શકીએ.” સુગ્રીવે પિતાને અભિપ્રાય આપે. અંહ, આપ આજ્ઞા કરે તે એવા તોફાની સમુદ્ર ઉપર પણ અમે પાજ બાંધીને, અમારી શક્તિને ચમત્કાર આપને બતાવીયે.” બીજા સુભટે નલ નીલ વગેરે બાલ્યા ને હુકમની આતુરતાથી રાહ જોવા લાગ્યા. શું આવા ઉછળતા મોજાંવાળા સમુદ્ર ઉપર તમે પાજપુલ) બાંધી શકે તેમ છે?” ઉત્સુકતાથી લમણે (નારાયણે) પૂછયું. હાજી. આપ હુકમ કરો એટલે અમે અને અમારા સર્વ વિદ્યાધરે-વાનરો એ કાર્યમાં ત્વરાથી લાગી જઈએ.” ફરીને નલ, નીલ, અંગદ આદિ સુભટે (વાન) બેસ્યા. “બંધુ! એક વખત આપણે એમનું સાહસ તે જોઈએ કે સમુદ્ર ઉપર એ બધા કેવી રીતે પાજ બાંધી શકે છે?” લક્ષ્મણે વડીલ બંધુની સંમતિ માગી. “ લક્ષ્મણ ! એમને મરથ પૂર્ણ થા ?” રામની આજ્ઞા થતાં તરતજ લક્ષ્મણે નલ, નીલ, અંગદ આદિ વિદ્યાધરને હુકમ આપી દીધું. એટલે તેઓ મહેાટી હેટ છલંગે ભરતા અનેક સુભટોથી પરિણિત થઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) સંમુદ્ર તટે આવ્યા. સર્વ કેાઈ પાતપેાતાની શક્તિથી પ તા તેડીને, વૃક્ષેા ઉખેડીને, મ્હોટી મ્હાટી શીલાએ ઉપાડીને સમુદ્રમાં નાખી પુલ ખાંધવા લાગ્યા. પણ સમુદ્રમાં પડતાંની સાથેજ એ બધું ગરક થઇ જવા લાગ્યું. એ પરાક્રમીઓએ ઘણા ઘણા ઉપાય કર્યા, અનેક યુક્તિએ અજમાવી; પણ સમુદ્રના અથાગ જળ અને ઉછળતાં મેાજાની આગળ એક પણ યુક્તિ કામ ન આવી. મહા મુશ્કેલીએ એક વખત ગાઠવેલું તે બીજી લઇ આવતાં તા જળના વેગના પ્રવાહથી કયાંય તણાઈ જતુ હતુ. જાણે રાવણના અનુજ ખંધુ ન હાય એમ રાવણના કાર્ય માં મદદગાર થઈને વિદ્યાધરાના સ પરિશ્રમે ક્ષણ માત્રમાં એ સમુદ્ર નાશ કરી નાંખતા હતા. પુલનું કામ દુ:સાધ્ય જાણીને આખરે રામચંદ્રજી પાસે આવીને કોઇ બીજો ઉપાય કરવાને વિજ્ઞપ્તિ કરી. જુએ ! આ સામે દેવવિમાન સમું મંદિર જણાય છે તે ? એ કાનુ છે તે તમે જાણ્ણા છે ? ” રામચંદ્રજીયે પૂછ્યું . << tr “ હા ? એ પ્રભુ પાર્શ્વનાથજીનું મંદિર છે. એમાં અલૈાકિક પ્રભાવવાળી એ પ્રતિમા નિરંતર દેવતાઓથી સેવાયલી છે. ” ત્યાં બેઠેલ સમુદ્ર અને સેતુ રાજા કે જેને નલ અને નિલ યુદ્ધમાં જીતી લાવ્યા હતા. અને હમણાં એ રામના સેવક થયા હતા તે પૈકી સમુદ્ર રાજાએ કહ્યું, ૐ સમુદ્રને કિનારે આવેલા વેલ પર પર્વતની ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ (૧૩) આવેલા વેલંધર નગરનો એ સમુદ્ર રાજા હતા, સેતુ એને ભાઈ યુવરાજ હતા. “આ મંદિર અહીંયાં કયારથી થયું છે તે સંબંધી તમે કાંઈ જાણે છે કે?” રામચંદ્રજીએ પૂછ્યું. ' સાંભળ્યું છે કે આ પ્રતિમા આષાઢી શ્રાવકે ભરાવી હતી. એ પ્રતિમા એવી પ્રભાવિક છે કે જેને કેટલાક સમય પછી સુધર્મા દેવલોકના સ્વામીએ પોતાના વાસભુવનમાં રાખીને સાઠ હજાર વર્ષ પર્યત પૂજી. પછી પાતાલપતિ ધરણે પાસે આવી, તેમણે આ સુંદર મંદિર બંધાવી અહીંયાં સ્થાપન કરી છે. ત્યારથી નિયમિતપણે નાગ દેવતાઓથી હમેશાં આ પ્રતિમા પૂજાતી આવી છે, એ ઘણું પ્રભાવિક છે. ” સમુદ્ર રાજાએ પોતે જાણતા હતા તેટલું કહી સંભળાવ્યું. “ ત્યારે તમે સર્વે અહીંયાં નિરાંતે રહે, આપણા સન્યની વ્યવસ્થા રાખે અને હું બંધુ લક્ષમણ સહીત એક કાર્યમાં જોડાઉં?” રામચંદ્ર ગંભિરતા ધારણ કરીને સૂચવ્યું. અને તે કાર્ય ? ” સર્વેયે ઉત્સુકતાથી પૂછયું. “તે કાર્ય એ કે હું અને લક્ષમણ બન્ને એ ભગવંતની આગળ ધ્યાન ધરીને રહીએ. કઈરીતે આ સમુદ્રનાં અથાગ જળ થંભાઈ જાય તે જ આપણે એની ઉપર પાજ બાંધી શકીયે. માટે એ ભગવંત પ્રસન્ન થાય તેજ આપણું કામ સિદ્ધ થાય. સમુદ્રનું જળ થંભાઇ જાય ત્યાં લગી અમે એકાગ્રચિત્તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ (૧૪) ધ્યાનમાં રહીશું. તમે સર્વે આસપાસ ધ્યાન રાખતા નિરંતર એ રાવણ નિશાચરથી સાવધ રહેજે અને આપણું આ સન્યનું ભય થકી રક્ષણ કરજે.” રામચંદ્રજીની આવી અભુત સલાહ સાંભળીને સર્વે તાજુબ થયા. સ્વામી ! એ ઘણું કષ્ટસાધ્ય કાર્ય છે. સમુદ્ર-મહેન્દ્ર ગંભિરતા પૂર્વક બોલ્યા. ગમે તેવું કષ્ટસાધ્ય કાર્ય પણ પ્રયત્નને આધિન છે. આત્મા પિતાના સત્વથી–પરાક્રમથી બ્રહ્માંડને પણ ખળભળાવે છે. દુ:સાધ્ય કાર્ય પણ સિદ્ધ કરે છે. અમે પણ એ કાર્ય અવશ્ય સિદ્ધ કરશું. એ પ્રભુના પસાયથી સમુદ્રના આકાશમાં ઉછળતાં પાણું થંભાવી દેશું.” એમ બોલતા આવેશમાં રામચંદ્રજી ઉભા થઈ ગયા. લક્ષ્મણ પણ ઉડ્યા અને તે સાથે સર્વે રાજાઓ પણ ઉભા થયા. રામ અને લક્ષમણું સર્વ પ્રકારની વ્યવસ્થા કરીને તપસ્વી જેવાં વસ્ત્રો પહેરી એ જીન ભુવનમાં આવ્યા. બંને બાંધવ ભગવાનની સમક્ષ અભિગ્રહ લઈને ધ્યાન ધરવા લાગ્યા-એકાગ્ર ચિર પ્રભુમાં લીન થયા. “હે વિશ્વ વત્સલ? હે જગવલ્લભ? વિશ્વમાં અદ્વિતીય વીર? તમારા પ્રભાવથી સમુદ્રનું આકાશમાં ઉછળતું આ જળ થંભાઈ જાય કે જેથી અમે એની ઉપર પાજ બાંધી લંકામાં જઈ રાવણ પાસેથી સીતાજીને છોડાવી શકીએ. !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ . રાવણના પૂર્વ પરિચયઃ— આ સમયે આઠમે પ્રતિ વાસુદેવ રાવણુ ભરતક્ષેત્રના ત્રણ ખંડ ઉપર પેાતાની સત્તા જમાવી વિશ્વમાં અદ્વિતીય વીર તરીકે પ્રસિદ્ધ થયા હતા. તે સમયમાં જે જે નાના મેટા રાજાએ રાજ્યની હકુમત ભાગવતાં હતાં. તે સને યુદ્ધમાં જીતી લઇને રાવણે પેાતાના તાબેદાર બનાવ્યા હતા. સમર્થ વિદ્યાધર રાજાઓના ગર્વ પણ તેણે ઉતાર્યા હતા. જેથી કાઇપણ રાજા કે વિદ્યાધર રાવણુની આજ્ઞા ઉલ્લ ઘવાને સમર્થ નહાતાં. પૂર્વે શ્રી અજીતનાથ નામે ખીજા તીર્થંકર ચેાથા આરાના લગભગ મધ્ય સમયમાં થયા. તેમના સમયમાં વૈતાઢ્ય પર્યંત ઉપર આવેલા રથનુપુર નગરમાં પૂર્ણ મેઘ નામે વિદ્યાધર રાજા હતા. તેણે ગગનવલ્લભ નગરના રાજા સુàાચનને તેની પુત્રી સુકેશા પેાતાનો સાથે નહીં પરણાવવાથી યુદ્ધ કરી લડાઈમાં મારી નાખ્યા. જેથી સુલેાચનના પુત્ર સહસ્રનયન પેાતાની બેન તથા સારભૂત દ્રવ્ય અને પરિવારને લઇને નાશી કેાઇ એકાંત સ્થાનકે રહ્યો અને સગર ચક્રવર્તીને પોતાની બેન સુકેશા પરણાવી. તેથી સુગર ચક્રવર્તીએ સર્વે વિદ્યાધરાના અધિપતિ સ્થા પીને સહસ્રનયનને તેના બાપની ગાદીએ બેસાડ્યો, સહસ્રનયને ચક્રીની મદદથી પૂર્ણ મેઘને મારી નાખ્યા . જેથી તેના પુત્ર ધનવાહન ભયના માર્યો જ્યાં ત્યાં છુપાતા ફરતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ (૧૬) એક દિવસ ભગવંત શ્રી અજીતનાથના સમવસરણમાં તેઓ સર્વે દેશના સાંભળવાને આવ્યા. સહસ્રનયન ધનવાહનને જોઇને એને મારવાને ધસી આવ્યા પણુ ભગવંતના સમવસરણમાં ભગવંતને જોતાં જ વેરના નાશ થઇ ગયા. 66 ભગવતના શ્રીમુખે એના પૂર્વ ભવ સાંભળવાથી ત્યાં બેઠેલા રાક્ષસેાના રાજા ભીમે ઉઠીને ધનવાહનને આલિંગન દીધું. અને કહ્યું કે- પૂર્વ ભવે તું મારા અત્યંત પ્રિય પુત્ર હતા. જેથી આ ભવમાં તને હું પુત્ર તરીકે માનુ છું. અને જણાવું છું કે સાતસે જોજન લાંબે-પહાળા એવા સર્વે દ્વિપામાં મુકુટમણિ સમાન રાક્ષસદ્વિપ છે. એની વચ્ચેાવચ્ચ નવજોજન ઉંચા અને પાંચસે જોજનની પરિધિવાળા ગેાળાકારે ત્રિકુટ નામે પર્વત છે. તે ઉપર મે એક સુવર્ણ મય લ કા નગરી હાલમાંજ વસાવી છે. જેને સેાનાના કીલ્લે છે ને દેવા પણ જીતી ન શકે એવી એ સમુદ્રથી વીંટાયેલી અભેદ્ય છે, મકાના પણ સુવર્ણનાંજ બનાવીને તૈયાર કર્યો છે. ઘરનાં તારણા વગેરે પણ કનકનાંજ છે. એવી એ સેાનામય `લકા નગરી છે. વળી ખીજી તેનાથી પેલી તરફ છ જોજન દૂર સવાસા જોજન સમચારસ એવી પાતાલ લંકા નામે નગરી પણ મે વસાવી છે. એને નિલ ટિક રત્નાના કીલ્લા છે. એ બન્ને નગરીએ હું તને આપી દઉં છું. મારા લશ્કરની મદદવટે સુખપૂર્વક તું ત્યાંનું રાજ્ય ભાગવ ? એ બધું આ ભગવાનના દર્શનના પ્રભાવથીજ તને મળ્યું એમ સમજજે.” એમકહીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ (૧૭) નવરત્નને અમુલ્ય હાર અને કેટલીક રાક્ષસી વિદ્યા આપી. ધનવાહન વિનયપૂર્વક તે લઈને ભગવંત અજીતનાથને નમીને રાક્ષસદ્વિપમાં આવ્યો અને બન્ને લંકાનું રાજ્ય ભોગવવા લાગે. એ ધનવાહન વિદ્યાધરને વંશ ત્યારથી રાક્ષસદ્વિપના રાજ્યવર્ડને રાક્ષસી વિદ્યાવડે રાક્ષસ એ ઉપનામથી ઓળખાવા લાગે. એ ધનવાહન રાક્ષસ ઘણું કાલપર્યત રાજ્ય ભેગાવીને પિતાના પુત્ર મહારાક્ષસને ગાદી સ્થાપી અજીતનાથ સ્વામી પાસે દીક્ષા લઈને મોક્ષે ગયે. મહારાક્ષસ પણ પોતાના પુત્ર દેવરાક્ષસને પિતાનો ઉત્તરાધિકારી બનાવી દીક્ષા લઈ સિદ્ધિ પદને વર્યો. અનુક્રમે ઘણા રાજાએ પરંપરાએ થયા. અગીયારમા તીર્થંકર શ્રેયાંસનાથ ભગવાનના તીર્થમાં રાક્ષસદ્વિપની લંકા નગરીમાં કીર્તિધવલ નામે રાજા થયે. તેમના સમયમાં વૈતાઢ્ય પર્વતના મેઘપુર નગરને અતિદ્ર નામે વિદ્યાધરેનો રાજા હતા. તેણે પોતાની પુત્રી દેવી કીર્તિ. ધવલ રાજાને આપી. અનિંદ્ર વિદ્યાધરેશને શ્રીકંઠ નામે પુત્ર હતો. રાક્ષસ કુળમાં કન્યા આપવાથી બીજા વિદ્યાધર રાજાઓ સાથે અનિંદ્રને વેર થયું. જેથી શ્રીકંઠ વિદ્યાધર રત્નપુર નગરના પુત્તર રાજાની પધ્રા નામે વિદ્યાધરી બાળાનું હરણ કરીને કીર્તિધવલને શરણે આવ્યા અને ત્યાંજ એના કહેવાથી રહ્યો. અનુક્રમે કીર્તિધવલે રાક્ષસદ્વિપની આથમણું દિશાએ આવેલ ત્રણસેં જેજનના પ્રમાણવાળે વાનરદ્વિપ કે જે ઘણે સુંદર અને રમણીય હતો ત્યાં કિષ્કિધા નામની નગરી વસા સ્થ. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ (૧૮) વીને શ્રીકંઠને આપી દીધું. ત્યારથી શ્રીકંઠ વાનરદ્વિપને અધિપતિ થયે. કિકિંધ પર્વત ઉપર શ્રીકંઠે ઘણું વાનરે મોટા શરીરવાળા અને મનહર ફળો ખાનારા જોયા. રાજાને વાનરો ઉપર પ્રીતિ થવાથી લેકમાં પડહ વગડાવ્યું કે “કેઈએ વાનરેને મારવા નહી. બલકે એને અન્ન-પાછું આપતા રહેવું.” જેથી લોકો વાનરે ઉપર પ્રીતિ કરવા લાગ્યા. કેમકે “યથા રાજા તથા પ્રજ’ એ પ્રમાણે ત્યાંના લોકે ચિત્રમાં, ધજાઉપર, છત્રોમાં અને વાસણ ઉપર પણ વાનરનાંજ ચિત્ર ચિતરવા લાગ્યા. પિતાના કપડામાં પણ વાનરની છાપ રાખવા લાગ્યા. જેથી વાનરના ચિન્હવડે તેમજ વાનરદ્વિપના રાજ્યવડે ત્યાંના રહેવાસી વિદ્યાધરો અને મનુષ્ય વાનર એ નામથી જગતમાં વિખ્યાત થયા. અને રાક્ષસી વિદ્યાવડે કરીને રાક્ષસદ્વિપ થકી ત્યાંના વિદ્યારે રાક્ષસ તરીકે વિખ્યાતિ પામ્યા. અનુક્રમે શ્રીકંઠ પિતાના પુત્ર વાકંઠને કિકિંધાનું રાજ્ય આપીને દિક્ષા લઈ મેક્ષે ગયો. તે પછી તેના વંશમાં અનેક રાજાઓ થયા. છેલ્લાં મુનિસુવ્રત સ્વામીના તીર્થમાં ઘનેદધિ નામે રાજા થયે. રાક્ષસદ્વિપમાં પણ કીર્તિધવલ પછી ઘણા રાજાઓ થયા અને મુનિસુવ્રત સ્વામીના તીર્થમાં ઘોદધિને સમવયસ્ક તડિકેશ નામે રાજા થયે. પરંપરાએ મિત્રાચારી પણ તેમની અવિચિછન્નપણે ચાલી આવતી હતી. તડિકેશ પછી લંકાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ). ગાદીએ સુકેશ આવ્યો અને ઘનેદાધ પછી કિષ્કિધાની ગાદી ઉપર કિષ્કિધિ આવ્યા. તે બન્ને દીક્ષા લઈને પરમ પદ-મેક્ષને પામ્યા. તે સમયે વૈતાઢ્યના રથનુપુર નગરમાં અશનિવેગ નામે મહા બળવાન વિદ્યાધરપતિ રાજ્ય કરતો હતો. તેને વિજયસિંહ, વિદ્યુવેગ, સહસ્ત્રાર આદિ ઘણા-પુત્ર થયા હતા. એકદા આદિત્યપુર નગરના રાજા મંદિરમાળીની પુત્રી શ્રીમાળાને સ્વયંવર મંડપ થયે, એમાં સર્વે વિદ્યાધરને બોલાવ્યા. પણ શ્રીમાળાએ પિતાની વરમાળા કિષ્ક્રિય કુમારને પહેરાવી. જેથી વિજયસિંહ કોંધાતુર થઈને કિકિંધ કુમારને મારવા ધસ્યા. ત્યાં મોટું યુદ્ધ થયું. એમાં કિષ્કિના અનુજ બંધુ અંધકે વિજયસિંહને મારી નાખ્યું. તે પછી કિકિધિ પિતાના બંધુઓને લઈને શ્રીમાળાને વાનરદ્વિપમાં તેડી લાવ્યો. તેની સાથે તેને મિત્ર સુકેશ પણ પાછો લંકામાં આવ્યું. પુત્રના મરણની વાત સાંભળીને અશનિવેગ પ્રબળ સૈન્ય સાથે વાનરદ્વિપ ઉપર ચડી આવ્યા ને સમસ્ત વાનરે તથા રાક્ષસને કુટવા માંડ્યા. પિતાના પુત્રને મારનાર અંધકને એણે મારી નાખ્યા. ભયંકર યુદ્ધને પરિણામે મુકેશ અને કિકિંધ પિતાના પરિવાર સાથે અશનિવેગના ભયથી પાતાળ લંકામાં નાશી ગયા, હર્ષ પામેલે અશનિવેગ શત્રુઓને નાશ કરીને લંકાની ગાદી ઉપર નિઘત નામના વિદ્યાધરને બેસાડી પોતે અમરાવતીમાં ઈદ્ર આવે તેમ પોતાના નગર રથનુપુરમાં આવ્યો. અન્યદા વૈરાગ્ય ઉત્પન્ન થવાથી એણે પોતાની ગાદી ઉપર પોતાના પુત્ર સહસ્ત્રારને બેસાડીને દીક્ષા લીધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ (૨૦) પાતાળમાં ભરાયેલા સુકેશને ઇંદ્રાણી નામે સ્ત્રીથી માળી, સુમાળી ને માહ્યવાન નામે ત્રણ પુત્રા થયા. ને કિષ્કિંધીને સુમાળાથકી આદિત્યરજા ને રૂક્ષરજા એ એ પરાક્રમી પુત્રો થયા. સુકેશના પુત્રાએ લકાની પોતાની ગાદીની વાત સાંભળીને ક્રોધથી જ્વલિત થતા લકામાં આવીને નિર્ધાત ખેચરની સાથે યુદ્ધ કર્યું. યુદ્ધમાં એ ખેચરને મારી નાખીને માળી લંકા નગરીના રાજા થયે. ને પેાતાના મિત્ર આદિત્યરજાને માળી રાજાએ કિકિયીના કહેવાથી કિષ્કિંધાની ગાદી ઉપર બેસાડ્યો. બન્ને જણાએ પિતાની ગુમાવેલી રાજ્યગાદી પુન: પ્રાપ્ત કરી અને નિર તર સુખ ભોગવવા લાગ્યા. વૈતાઢય પર્વત ઉપરના રથનુપુર નગરના રાજા અશિનવેગના પુત્ર સહસ્ત્રારને ઇંદ્ર નામે પુત્ર ઉત્પન્ન થયા. સાક્ષાત્ તે ઇંદ્ર જેવા પરાક્રમી થયેા. યાવનવય આવતાં જ પિતાએ એને ગાદી સોંપી દીધી, એટલે એ પરાક્રમી ઇંદ્રે સર્વે વિદ્યાધર રાજાઓને લીલા માત્રમાં જીતી લીધા તે પેાતાને સાક્ષાત્ ઇંદ્ર માનવા લાગ્યા. ઇંદ્રની માફ્ક ચાર દિગ્પાલા, સાત સેના, ત્રણ પ્રકારની પદા, વાયુધ, ઐરાવણુ હાથી, રભાદિક વારાંગનાઓ, બૃહસ્પતિ નામે મત્રી અને નેગમેષી નામે સેનાપતિ એમ સ તેણે સ્થાપન કર્યું. એણે સેામ વિદ્યાધરપતિને પૂર્વ દિશાના દિગ્પાલ કર્યાં. યમરાજાને દક્ષિણ દિશાના દિગ્પાલ કર્યા. વરૂણ નામે વિદ્યાધરને પશ્ચિમ દિશાના ક્રિપાલ કર્યો ને કુબેર વિદ્યાધરપતિને ઉત્તર દિશાને. એવી રીતે ઇંદ્રની માફક પેાતાને ઈંદ્ર માનતે તે રાજ્ય કરતા હતા. તેની આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) પ્રતાપી પઢીને લકાપતિ માળી રાજા સહન કરી શકયા નહી, જેથી ખંધુ આદિ સુભટા સહીત ઇંદ્ર સામે યુદ્ધ કરવાને આણ્યે. યુદ્ધમાં ઇંદ્રે માળીરાજાને મારી નાંખ્યા. માળીના મરણથી સુમાળી સહિત રાક્ષસેા અને વાનરે ત્રાસ પામીને પાતાલ લકામાં જતા રહ્યા. લંકાની ગાદી ઇંદ્રે કોશિકા અને વિશ્રવાના પુત્ર વૈશ્રવણને આપી દીધી. વેશ્રવણ લંકામાં રહીને ઇંદ્રની મહેરબાનીથી મળેલું. રાજ્યસુખ લાગવવા લાગ્યા. સુમાળીની સ્રી પ્રીતિમતિને રત્નશ્રવા નામે એક મહા પરાક્રમી પુત્ર થયા. યાવનવય આવતાં તે વિદ્યા સિદ્ધ કરવાને કુસુમેાદ્યાનમાં એકાંત સ્થાનકે જપ કરવાને બેઠા. એ જપમાળાના ફળમાં રત્નશ્રવાને કૈાશિકાની નાની બેન કૈકસી નામે વિદ્યાધર ખાળા મળી. રત્નશ્રવા એને પરણ્યા ને પુષ્પક વિમાનમાં બેસી અનેક પ્રકારે એની સાથે સુખ ભાગવવા લાગ્યા. એ કૈકસીએ કેશરીસિંહના સ્વપ્નથી સૂચિત મહા પરાક્રમી પુત્રને જન્મ આપ્યુંા. જન્મતાં જ એ પુત્ર સુતિકામાંથી ઉછળીને નીચે પડયા ને ચરણાઘાતથી ભૂમિને દખાવીને ઉભા થઈ ત્યાં પાસે રહેલા કરડીયામાંથી પૂર્વે રાક્ષસેાના પતિ ભીમેન્દ્રે આપેલાનવરત્નના હાર બહાર ખેંચી કાઢીને ગળામાં પહેરી લીધા. પુત્રનુ આવું પરાક્રમ જોઇને પરિવાર સહિત કૈકસી વિસ્મય પામી, ને સ્વામીને તે વાત કહી. કે “ તમારા પૂવજ મેઘવાહનને જે હાર ભીમેન્દ્રે આપ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) હતા તે ઉપાડવાની આજે કેાઇનામાં તાકાત નથી અને નિધાનની માફક હ ંમેશાં એની પૂજા થતી હતી. એક હજાર નાગકુમારી-દેવતાએ એની રક્ષા કરતા હતા તે હાર તમારા આ ખાળશિશુએ લીલામાત્રમાં પહેરી લીધે.. ” સ્ત્રીનું વચન સાંભળીને રત્નશ્રવાએ પુત્રની સામે જોયુ તે એ નવમાણિકયમાં નવ મુખ દેખાયાં ને દશમું મુળ મુખ એમ પુત્રને દશ મુખવાળા જોતાં દશાનન એવું નામ પિતાએ પાડયું અને સ્ત્રીને કહ્યુ કે “ પૂર્વે જ્ઞાની મુનિએ કહ્યું છે કે તમારા કુળમાં જે નવમાણિક્યના હાર પહેરશે તે અચકી( પ્રતિ વાસુદેવ ) થશે. ” ત્યારપછી કૈકસીને સૂર્ય સ્વપ્નથી સૂચિત કુંભકર્ણ નામે પુત્ર થયા ને ચંદ્રકળા પુત્રી થઇ. લેાકમાં તે સુર્પણખાને નામે પ્રસિદ્ધ થઈ. કેટલેક સમયે ચંદ્ર સ્વપ્નથી સૂચિત વિભિષણ નામે ઉત્તમ પુત્ર થયા. કઇંક અધિક સેાળ ધનુષ્યની કાયાવાળા ત્રણે બાંધવા ખાધ્યવયને યાગ્ય ક્રીડા કરતા મેટા થવા લાગ્યા. જૈન ઐતિહાસિક પુસ્તકા કયાં છે ? જૈન સસ્તિ વાંચનમાળાએ પાંચ વર્ષમાં આવાં પંદર–વીશ જાતનાં ઋતિહાસિક પુસ્તા ગ્રાહકને આપ્યાં છે. વાર્ષિક રૂા. ૩) દરેક જૈને ખરચી આ લાભ લેવા ગ્રાહક તુરત થવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું. રાવણ દિવિજયઃ એક વખતે રાવણ- દશાનન) પોતાના અનુજ બંધુએની સાથે માતાની પાસે બેઠા હતા. તેવામાં સહસા આકાશ તરફ તેની નજર ગઈ તો વિમાનમાં બેસીને આવતા એક અતિ સમૃદ્ધિવાન પુરૂષને દીઠે. એટલે એણે માતાને પૂછ્યું. “માતા ? આ કેણ છે ? કેવું એનું અદ્ભુત ભાગ્ય છે ?” “બેટા! શું તુંય એ આપણા શત્રુને વખાણે છે?” માતાએ ગગદીત કંઠે કહ્યું. “માતાજી? એમ કેમ કહો છો?” દશાનને ઉત્સુકતાથી પૂછ્યું. અનુજ બંધુઓ પણ સાંભળવા અતિ આતુરવંત દેખાયા. અવસર આવેલ જેઈને માતા કૈકસી બોલી. “બેટા દશાનન ? એક દિવસ એ સમૃદ્ધિ આપણું હતી ? લંકાનું રાજ્ય આપણા વડીલોની કે પરંપરાથી ચાલ્યું આવતું હતું?” હું લંકા શું? રાજ્ય શું? આપણે તે પાતાલ લંકામાં રહીયે છીએ, માતા?” ત્રણે બંધુઓ અજાયબ થયા ને દશાનનને પૂછયું. “વત્સ? દમનએ આપણું લંકાનું રાજ્ય પડાવી લીધું એટલે આપણે પરાભવ પામીને તેમની દયાથી અહીંયા જીવીએ છીએ.” માતાએ કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ (૨૪) હે.... એમની દયાથી ? પૃથ્વી તે વીર પુરૂષની છે-તલવારની છે. માતા, જરી વિસ્તારથી સમજાવે એ કેમ બન્યું !” દશાનને પૂછ્યું. “પ્રિય પુત્ર ! સાંભળ. આ વિમાનમાં બેઠેલે પરાક્રમી પુરૂષ મારી મોટી બેન કોશિકાને પુત્ર વૈશ્રવણ છે. વૈતાઢય પર્વત ઉપર રહેલા રથનુપુર રાજા ઈંદ્ર સવે વિદ્યાધરને સ્વામી છે. તેને આ મુખ્ય સુભટ છે. એ મદ્દત ઇંદ્ર રાજાએ તારા પિતામહ સુમાળીના ભાઈ માળી રાજાને મારી નાખીને રાક્ષસદ્વિપ સહીત લંકા નગરી આ વૈશ્રવણને આપી છે. ત્યારથી હે વત્સ ! લંકા નગરી મેળવવાનો અભિલાષ હદચમાં રાખીને તારા પિતા અહીયાં રહેલા છે. નીતિ છે કે માથે સમર્થ શત્રુ ગાજતે હોય તે સમયે બુદ્ધિવંત પુરૂષ કાલક્ષેપ કરીને સારા સમયની રાહ જોવી જોઈએ.” માતાએ પોતાની પૂર્વ સ્થીતિનું કાંઈક સ્મરણ પુત્રોની આગળ કહી સંભળાવ્યું ને રડવા લાગી. “માતા? રડ નહી. એ શત્રુઓની સ્ત્રીઓને રડાવી એનાં આંસુથી હું તારા ચરણ પખાલીશ. એ નક્કી માનજે. પ્રથમ એકવાર કહે કે એ લંકાની ગાદી આપણું પરંપરામાંથી ચાલી આવે છે કે પિતાજીને જ પ્રાપ્ત થઈ હતી?” દશાનન ગર્જનાપૂર્વક બધે! “વત્સ? પર્વે અજીતનાથ સ્વામીના સમવસરણમાં વ્યંતર નિકાયમની રાક્ષસ નિકાયના ઇદ્ર ભીમે આપણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫ ). પૂર્વજ મેઘવાહન-ધનવાહનને જેવાથી પૂર્વ ભવના પુત્રને સ્નેહથી ભેટીને આ રાક્ષસદ્વિપ સહીત લંકા નગરી અને પાતાલ લંકાનું રાજ્ય આપ્યું હતું. તે સિવાય રાક્ષસી વિદ્યા અને આ નવ માણિકય રત્નનો હાર પણ એમણે જ આગ્યો હતો કે જે હાર અત્યારે તારા ગળામાં શોભી રહ્યો છે. ત્યારથી એ ગાદી આપણું કુળમાં પરંપરા ચાલી આવતી હતી. તેને વૈતાઢયના સ્વામી ઇંદ્ર રાજાએ આપણું વડીલ માળી રાજા પાસેથી પડાવી લીધી. ” માતાએ ટુંક વિવેચનથી સમજાવ્યું. માતા ! માતા ! આટલું બધું બન્યું છતાં તમે અમને તે હજી કાંઈ જણાવતાં નથી. આહ ! આપણી ગાદી પડાવીને શું એ શત્રુઓ સુખપૂર્વક વિચરી શકશે?” દશાનન ગર્જના કરતે બોલ્યા. વત્સ? લંકાની ગાદી ઉપર તને બેઠેલો હું મંદભાગિની ક્યારે જોઈશ? તારા કારાગ્રહમાં પૂરાયેલા એ લંકાના લુંટારાને જોઈને હું કયારે ખુશી થઈશ?” માતાએ જણાવ્યું. “માતા? માતા ? ખેદ ન કરે. શું તમારા પુત્રોનું પરાક્રમ તમે જાણતા નથી ? આ બળવાન દશાનન આગળ ઇદ્ર, વૈશ્રવણ અને અન્ય વિદ્યાધરે કેણ માત્ર છે? હા ! સુતલો સિંહ જેમ અજાણપણે ગજેંદ્રોની ગર્જના સહન કરે એમ અજાણ્યા એવા મારા ભાઈ દશાનને શત્રુઓના હાથમાં રહેલું લંકાનું રાજ્ય અજાણપણે સહન કર્યું છે. અરે ! એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬ ) મહાભૂજ દશાનન અને આર્ય કુંભકર્ણ વૈશ્રવણને ગર્વ ઉતારવાને સમર્થ છે. ” રેષપૂર્વક વિભીષણે કહ્યું. આહા ! માતા ! માતા ! તું વાથી પણ કઠોર હૃદયવાળી છે કે આવું દુશલ્ય ચિરકાળ થયાં ધારણ કરે છે. હવે જે, લીલામાત્રમાં એ ઇંદ્રાદિક સર્વે વિદ્યાધરોને હું મારા બાહુએ કરીને હણું નાખું તે? મારે મન એ સર્વે તૃણસમાન છે. જોકે ભૂજાના પરાક્રમથી એ શત્રુઓને જીતવાને સમર્થ છું. છતાં આપણું કુળમાં આવેલી વિદ્યાઓ આપણે સાધવી જોઈએ.” એમ કહીને માતાની રજા મેળવી અનુજ બંધુએની સાથે દશાનન ભીમ નામના અરણ્યમાં ગયો. ત્યાં ત્રણે બાંધો ધ્યાન ધરી એકાગ્રચિત્ત જાપ કરતાં નાસિકા ઉપર સ્થીર દષ્ટિ રાખીને બેઠા. જબુદ્વીપને અધિષ્ઠાયક એમને ચલાયમાન કરવા આવ્યા, પણ દશાનન લેશ પણ ડગે નહીં. દેવતાએ અનેક ઉપસર્ગ કર્યા ત્યારે કુંભકર્ણ ને વિભીષણનાં મન જરા ક્ષોભ પામી ગયાં પણ તત્વને જાણનાર રાવણ ડગ્યો નહી. પરિણામે એક હજાર વિદ્યાઓ દશાનન પાસે હાથ જડી આવીને ઉભી રહી–તેને પ્રસન્ન થઈ. પાંચ વિદ્યાઓ કુંભકર્ણને સિદ્ધ થઈ, ચાર વિદ્યાઓ વિભીષણને સાધ્ય થઈ. તે પછી દશાનને ઉપવાસ કરીને ચંદ્રહાસ ખર્ચ મેળ અને મય વિદ્યાધર રાજાની પુત્રી મદદરી રાવણના ગુણેથી પ્રસન્ન થઈને દશાનનને વરી. એની સાથે સુખ ભોગવતે રાવણુ કાલ વ્યતિત કરતે હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) થોડા કલમાં મંદદરી સિવાય રાવણ બીજી છ હજાર વિદ્યાધર બાળાઓને એક સાથે પરણ્ય અને તેઓની સાથે પિતાની રાજધાની સ્વયંપ્રભા નગરમાં આવ્યો. કુંભકર્ણ અને વિભીષણ પણ ગ્ય વિદ્યાધર કન્યાઓને પરણ્યા. રાવણને સંસારસુખ ભેગવતાં મંદદરીથી ઈંદ્રજીત અને મેઘવાહન નામે બે પુત્રો ઉત્પન્ન થયા. હવે પૂર્વનું વેર યાદ કરીને દશાનન મેટી રાક્ષની સેના લઈને અનુજબંધુઓ સાથે લંકા ઉપર ચઢી આવ્યો. વૈશ્રવણ પણ મોટી સેના સાથે યુદ્ધભૂમિમાં આવ્યું. પરસ્પર યુદ્ધ થતાં રાવણે વૈશ્રવણની સેનાને નાશ કરીને યુદ્ધમાં વૈશ્રવણને હાલ હવાલ કરી નાખે. એટલે એ વીર પુરૂષ વેશ્રવણે ક્રોધાગ્નિ શાંત કરી શસ્ત્રો કે કી દઈને વૈરાગ્યથી ત્યાં જ દીક્ષા અંગીકાર કરી પંચમુષ્ટીલેચ કર્યો. તરતજ રાવણે ત્યાં આવીને એ પુરૂષના પગમાં પડી પોતાને અપરાધ ખમાળે. એમનું રાજ્ય એમને પાછું લેવા વિનંતિ કરી પણ તેજ ભવમાં મુક્તિ જનારા ત્યાગી વૈશ્રવણે તે ઉપર કાંઈ ધ્યાન ન આપતાં પ્રતિમા ધરીને રહ્યા. રાવણે તે પછી લંકામાં ગાદી સ્થાપન કરી ને વૈશ્રવણનું પુષ્પક વિમાન પણ ગ્રહણ કર્યું. પછી તે પોતાના મિત્રો કિર્કિધાનગરીના રાજા આદિત્યરાજા ને રક્ષરજા કે જેમને ઈદ્રના દિગ પાલ યમરાજાએ બંદિવાન બનાવીને કારાગ્રહમાં નાખ્યા હતા ને કિષ્કિધાનગરી ઉપર પિતાને પરાક્રમી માનતે યમરાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ (૨૮ ) હકુમત ચલાવતા હતા તેની ઉપર લશ્કર સહિત ચઢ. યુદ્ધમાં યમરાજાને માંડ માંડ જીવતાં નાશી જવાની તક મળી જેથી તે ઇંદ્રને શરણે ગયે. ઇંદ્રે તેને બીજું નગર આપ્યું. ત્યાં રહીને તે રાજ્ય કરવા લાગે. અહીયાં આદિત્યરાજા ને રૂક્ષરજાને તેમની ગાદી ઉપર સ્થાપી દશાનન લંકામાં આવ્યા. કાળે કરીને વાનરપતિ આદિત્યરજાને ઇંદુમાલિની સ્ત્રી થકી વાલી અને સુગ્રીવ એ બે પરાક્રમી પુત્રો થયા. ને શ્રી પ્રભાનામે પુત્રી થઈ. રૂક્ષરજાને નલ, નીલ એ બે જગદ્વિખ્યાત પુત્ર થયા. રાજા આદિત્યરજા પોતાના પરાક્રમી પુત્ર વાલીને રાજય ઉપર બેસાડી દીક્ષા લઈને મોક્ષે ગયા. રાવણ એક સમે મેરૂ પર્વત ઉપર ગયું હતું. તે સમયે ખર નામનો ખેચર એની બેન સુર્પણખાનું હરણ કરીને પાતાલ લંકામાં ઉપાડી ગયે. ત્યાં રહેલા આદિત્યરજાના પુત્ર ચંદ્રોદરને કાઢી મુકીને તે નગરી કબજે કરી ત્યાં રહી રાજ્ય કરવા લા. રાવણ આવ્યો, તેને ખબર પડતાંજ ક્રોધથી એને મારવા જતો હતો પણ મંદદર આદિએ સમજાવવાથી ક્રોધ શાંત થયે ને મય અને મારિચ નામના બે રાક્ષસોને મેકલીને ચંદ્રણખા પર સાથે પરણાવી દીધી. પછી ખર વિદ્યાધર પાતાલ લંકામાં રહીને રાવણની આજ્ઞા પાળતો સુખે રાજ્ય કરવા લાગ્યું. કાઢી મુકેલો ચંદ્રોદર તો મરણ પામે, પણ તેની સ્ત્રી અનુરાધા ગર્ભવાળી હોવાથી પૂર્ણ માસે એને પુત્ર પ્રસ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ (૨૯). તે વિરાધ નામે પ્રસિદ્ધ થયે. અનુકમે તે થવનવય પામ્યું ને પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. એ અરસામાં રાવણને ખબર પડી કે કિષ્કિયાનગરીને વાલીરાજા મહા બળવાન છે ને પિતાની આજ્ઞા માનતો નથી. જેથી તેને શિક્ષા કરવાને તે બંધુઓ સહીત મોટા પરીવાર સાથે તેની ઉપર ચઢી આવ્યું. યુદ્ધમાં અનેક માણસોને સંહાર થતે જોઈને બને વીરે લશ્કરને રોકીને પોતેજ સામસામે યુદ્ધ કરવા લાગ્યા. રાવણે જે જે શસ્ત્રો મુકયાં તે વાલીએ વ્યર્થ કરી નાખ્યાં. છેવટે ચંદ્રહાસ ખડ્ઝ ખેંચ્યું ને મારવા ધયે. વાળીએ ખગ્ન સહીત રાવણને લીલામાત્રમાં ઉપાડીને દડાની માફક બગલમાં દબાવી ચાર સમુદ્ર સહીત પૃથ્વી ફરી આવીને રાવણને છોડી દીધો. રાવણ પરાજીત થવાથી વિલખે થયે. પછી વાલી રાજા રાવણના દેખતાંજ પિતાના લઘુ બાંધવ સુગ્રીવને કિષ્કિધાની ગાદીએ બેસાડી પિતે દિક્ષા લઈ ચાલી નીકળ્યા. સુગ્રીવે રાવણની આજ્ઞા માનીને પોતાની બેન શ્રીપ્રભા એને પરણાવી. શ્રી પ્રભાને લઈ રાવણ લંકામાં ગયા. એક દિવસ રાવણ નિત્યાલોક નગરના રાજાની કન્યા રતવતીને પરણવાને પુષ્પક વિમાનમાં બેસીને ચાલ્યો. અષ્ટાપદ પર્વત ઉપર થઈને જતાં રાવણનું વિમાન થંભાઈ ગયું. એણે નીચે જોયું તો વાલી મુનિને એકાગ્રચિત્તે ધ્યાન ધરતા-કાઉસગ્ગ મુદ્રાએ જોયા. પૂર્વનું વેર સંભાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦) રીને હજારવિદ્યાઓનું સ્મરણ કરતે એમને નાશ કરવાને માટે આ અષ્ટાપદ પર્વત વાલી મુનિ સહીત લવણ સમુદ્રમાં ફેંકી દેવાને તે પૃથ્વીને ફાડીને અષ્ટાપદની નીચે આવીને ઉપાડ. તીર્થના રક્ષણ માટે વાળી મુનિએ કાઉસગધ્યાને ઉભાં ઊભાં માત્ર પગના અંગુઠાથી ગિરિને જરા દબાવ્યું. ત્યાં તો રાવણનાં ગાત્રે શિથિલ થઈ ગયાં. મુખમાંથી રૂધિર વમવા માંડયું ને ભૂજાઓ ભાગી પડવા લાગી. રાડ પાડીને રાવણ રેવા લાગ્યા. ત્યારથી તે રાવણને નામે ઓળખાયે. દયાળુ મુનિએ એને છોડી દીધું. તરતજ રાવણે બહાર આવીને વાલી મુનિને ખમાવ્યા, તેમની ક્ષમા માગી. ભરતમહારાજાએ કરાવેલા ચૈત્યમાં દર્શન કરવા ગયે. રૂષભાદિક અહં તેની અષ્ટપ્રકારી પૂજા કરી ભકિતપૂર્વક નાટારંગ કર્યો. એ ભક્તિથી પ્રસન્ન થઈને ધરણે એને અમેઘ વિજયા શક્તિ અને રૂપવિકારિણી વિદ્યા આપી પોતે પોતાને સ્થાનકે ગયા. રાવણ પણ નિત્યાલોકમાં જઈ રત્નાવળીને પરણીને લંકામાં ગયા. ઉપર રાવણ દિગવિજય કરવાને નિક. ચંદ હજાર વિદ્યાધરની સાથે ખર રાજા પાતાલ લંકા પતિ તથા સુગ્રીવ પણ પોતાની સેના લઈને સાથે ચાલ્યા. સર્વે વિદ્યાધરે અને રાજાઓને જીતતા તે વિધ્યગિરિની તળેટીએ રેવા જીના કિનારા ઉપર આવ્યો. ત્યાંને સુંદર દેખાવ જોઈ પડાવ નાંખે. ત્યાં રેવાજીમાં વિહાર કરતા માહિષ્મતીના રાજા સહસાંશુને જીતીને બાંધી લીધો. પણ પાછળથી એના પિતાના કહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ (૩૧) વાથી રાવણે એનું ગૌરવ વધાર્યું, પણ એ મહાભૂજ સહસ્ત્રાંશુએ પુત્રને ગાદી આપીને વત ગ્રહણ કર્યું. તે સમયે સાથે દીક્ષા લેવાના વ્રતવાળા અયોધ્યાના પતિ અનરણ્ય રાજાએ પણ પોતાના પુત્ર દશરથને ગાદી ઉપર સ્થાપી દીક્ષા લીધી. તે પછી નારદના કહેવાથી રાવણુ રાજાએ યજ્ઞમાં છને વધ કરનાર મરૂતરાજાને જીતીને મથુરામાં આવ્યું. ત્યાંને રાજા હરિવાહના પુત્ર સહીત રાવણની સામે આવ્યા ને ભેટયું મુકીને નપે. - દિવિજય કરતાં રાવણને લંકા છેડયાને અઢાર વર્ષ વહી ગયાં. પૃથ્વી દબાવનાર ઈદ્રના દિગપાલ નલકુબેરને પણ એણે દબાવ્યા. અહીંયાંથી એને આશાળી વિદ્યા પ્રાપ્ત થઈ. સુદર્શન ચક્ર મળ્યું. તે પછી જગતને જીતવાને સમર્થ રાવણ રથનુપુર ઉપર ચડા. ઈદ્રની સાથે મહાભયંકર યુદ્ધ થયું. યુદ્ધમાં ઈંદ્રને જીતીને પાંજરામાં પુરી દીધો. એવી રીતે ઈદ્રને જીતીને રાવણ વતાયની બને એણિઓને નાયક થઈને લંકામાં ગયે. ઇંદ્રના પિતા સહસ્ત્રાર પરિવાર સહીત લંકામાં આવી રાવણને નમ્યો ને પુત્ર ઇંદ્રને રાવણની શરતો માન્ય કરાવી છુટે કરાવ્યા; પરંતુ એ પરાક્રમી ઇંદ્ર પોતાના પુત્ર દત્તવીર્યને ગાદી ઉપર બેસાડી દીક્ષા લઈને મોક્ષે ગયે. વરૂણ રાજાએ રાવણની આજ્ઞા નહી માનવાથી તેને જીતવાને વતાયગિરિ ઉપર આવેલા આદિત્યપુરના રાજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ (૩૨) પ્રહલાદને હુકમ કર્યો. રાવણને હુકમ થવાથી એને પુત્ર પવન નંજય વરૂણને જીતવાને ચાલ્યા. પવનંજયે વરૂણને જીતીને રાવણને આજ્ઞાધિન બનાવ્યું. એ પવનંજ્યને અંજના સુંદરીથી મહાબળવંત હનુમંત નામે પુત્ર ઉત્પન્ન થયે. વનવયમાં તે વાનરપતિ સુગ્રીવને માનિતે સુભટ ને રાવણનો પરમપ્રિય સનેહી તેમજ પાછળથી એ રામચંદ્રજીને ભક્ત થયે. મહા પરાક્રમી રાવણે પિતાને જીતવા ગ્ય એકપણ રાજા બાકી રાખે નહોતો. અભંગ આજ્ઞાવડે રાજ્ય કરતાં રાવણને ઘણાં વરસ–મેં સેંકડાઓ વ્યતીત થઈ ગયા ને વન અવસ્થા વ્યતિક્રમીને પ્રાઢ અવસ્થામાં આવ્યું. તે સમયે દશરથ રાજાને રામ લક્ષમણ-આઠમા બળદેવ ને વાસુદેવને જન્મ થયે. વૈવનવયમાં રામચંદ્રજી સીતાજીને વર્યા. તે પછી પિતાની આજ્ઞાથી રામચંદ્રજી વનમાં જવાને નિકળ્યા. તેમની સાથે લક્ષ્મણ અને સીતાજી પણ નીકળ્યાં. વનમાંથી રાવણે એનની સમજાવટથી સીતાનું હરણ કર્યું. અહીંથી જ એ વિશ્વ વિજયી વીરની પડતીની શરૂઆત થઈ. રાવણને જીતવાને રામચંદ્રજી લક્ષમણ સહીત વાનરે અને વિદ્યાધરની સાથે લંકા ઉપર ચઢાઈ કરવાને નીકળેલા તે સમુદ્રને કિનારે પડાવ નાખીને રહેલા આપણે શરૂઆતમાંજ જોઈ ગયા છીએ. -- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું. સ્થંભન પાર્શ્વનાથ – રામ લક્ષમણને પાર્શ્વનાથના મંદિરમાં એકાગ્રચિત્તે ધ્યાન ધરતાં સાત માસ જેટલે કાળ વહી ગયે. સકલ પરિવારનાં મન આ લાંબે ગાળે પડવાથી અધિરાં થઈ રહ્યાં હતાં. પરીણામ માટે સુગ્રીવ આદિ સર્વે રાજાનાં મન આતુર હતાં. પિતાના સ્વામીનું કાર્ય સત્વર સિદ્ધ થાય તે માટે સૈન્યમાં અમારી પડહ વગડાવી સે યથાશકિત તપ, જપ ને વ્રત કરવા લાગ્યા. અને ધ્યાનમાં રહેલા અને બાંધવેની નિયમિતપણે રક્ષા કરતા રહ્યા. પાતયામિ યાતે કાર્ય સાધયામિ' એ મહાપુરૂષોને એકજ નિશ્ચય હોય છે, તે મુજબ આ બંને પરાક્રમી બાંધ કાર્ય સિદ્ધ થાય ત્યારે જ ઉઠવું એવો અભિગ્રહ કરીને જ બેઠા હતા. ધ્યાનમાં એવી તે એકાગ્રતા લગાવી હતી કે બ્રહ્માંડની કેઈપણ શકિત એમને ચલાયમાન કરવાને શકિતમાન નહતી. એવી રીતે ધ્યાનમાં ને ધ્યાનમાં સાત માસને નવદિવસ વહીગયા. નવમા દિવસની મધ્ય રાત્રીના સમયે મૃત્યુલેકમાં સર્વત્ર ૧ ગઈ ચોવીસીમાં થયેલા સેળમા તીર્થંકર નેમિનાથના શાસનમાં રરરર વર્ષ વીત્યે ગૌડવાસી આષાઢી શ્રાવકે આ પ્રતિમા ભરાવી છે એ પ્રતિમા પાછળ લેખ છે. કોઈ બીજું પણ કહે છે. સ્પૃ. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪ ) શાંતિ પથરાયલી હતી. એવા સમયમાં મને આંધવાના એકાગ્ર ધ્યાનથી અને અપૂર્વ આત્મબળથી પાતાળ લાકમાં પન્નગ( નાગકુમાર ) નિકાયના પતિ નાગરાજનું સિંહાસન પવનથી સમુદ્રમાં જેમ વહાણુ ડાલાયમાન થાય તેમ ડાલાયમાન થયું. જેથી પન્નગપતિ સર્વે નાગકુમારેા સાથે આશ્ચર્ય ચકિત થઈ વિચારમાં પડયા. અરે મારૂં સિંહાસન કાણે ડાલાળ્યું ? મારા આનંદમાં કાણે ભંગાણ પડાવ્યું? પન્નગપતિ ( નાગરાજ ) ભડકી ઉઠયા. તરતજ અવધિજ્ઞાનના ઉપયેગ મુકીને જોયું. “અહા ! આતા આઠમા બળદેવ ને વાસુદેવ રામ લક્ષ્મણ સીતા જીને રાવણ પાસેથી છેડવવાને લંકામાં જવા માટે હમણાં સમુદ્રના તટ ઉપર પડાવ નાંખીને રહેલા છે અને ત્યાં આગળ પાર્શ્વનાથ પ્રભુના મારા કરાવેલા મંદિરમાં સાત સાત માસ થયાં ધ્યાન ધરીને સમુદ્રનાં અથાગ જળ થંભાવવાની ઇચ્છાથી એકાચિત્તે ભકિત કરી રહ્યા છે. ” એ પ્રમાણે મનમાં વિચારીને નાગપતિએ મસ્તક ધુણાવ્યું ! “ સ્વામિન ? કારણ આપના જાણવામાં આવ્યું? ” પ્રધાન સમાન સામાનિક દેવતાઓએ પૂછ્યું અને ઉત્તર સાંભળવાને સર્વે નાગદેવેાનાં હૃદય તલસી રહ્યાં. "" “પ્રિય દેવા? આઠમા ખળદેવ અને વાસુદેવ આપણા કરાવેલા ભગવાન પાર્શ્વનાથજીના મંદિરમાં સમુદ્રનાં જળ સ્થશાવવાને એકાગ્રચિત્તે સાત સાત માસ થયાં ધ્યાન ધરતા બેઠા છે. “ સમુદ્રનાં જળ સ્થભાવવાનુ તેમને શું પ્રયોજવ હશે ? ” એક દેવે વચ્ચે પ્રશ્ન કર્યો? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ (૩૫) “સમુદ્રના અમુક ભાગ ઉપર પાજ બાંધીને સેના સહીત રામ-લક્ષમણ લંકામાં જઈ રાવણ પાસેથી સીતાજીને લાવવા ઈચ્છે છે. અને સુલેહથી સીતા નહી આપે તે મહા યુદ્ધ થશે. ” નાગપતિએ કહ્યું. એ વિશ્વવિજયી વીર રાવણને લડાઈ કરીને બંને બાંધવે જીતી શકશે?” અવશ્ય. પરીણામે લક્ષ્મણ રાવણને મારીને આઠમા વાસુદેવ તરીકે પ્રગટ થશે. અને જગતમાં નારાયણના અવતાર તરીકે ગણાશે. રામચંદ્રજી આઠમા બળદેવ તરીકે પ્રસિદ્ધ થશે. એમના અંગરક્ષકે પ્રાત:કાળ થતાં મારા પ્રભાવથી સમુદ્રનું જળ થંભાયલું જોશે. ખુશી થતા તેઓ રામ-લક્ષમણને ખબર આપશે. જેથી રામ-લક્ષમણ ધ્યાનમુક્ત થઈ અથાગ જળના આકાશમાં ઉછળતાં મોજાંને એકદમ સ્થીર થયેલાં જોઈ આશ્ચર્ય પામશે. અને ભગવંત શ્રી પાર્શ્વનાથજીનું એ કેટી વિદ્યાધર સહીતરામ-લક્ષમણ સ્તુતિ કરીને “ સ્થંભન પાર્શ્વનાથ” એવું સાર્થકનામ સ્થાપન કરશે. ત્યારથી ભાવી કાળમાં એ પ્રભુ જ્યાં પ્રગટ થશે ત્યાં સ્થંભન પાશ્વનાથને નામે ઓળખાશે. પન્નગરાજની અમૃત જેવી મીઠી વાણી સાંભળીને સર્વે દેવો પ્રસન્ન થયા. આ તરફ પગરાજના પ્રભાવથી સમુદ્રનું જળ પ્રભાતમાં સ્થંભાઈ ગયું. ! પ્રાત:કાળમાં અરૂણની પ્રભા જગત ઉપર પ્રસરવા લાગી. એવા સમયમાં ચપળ વૃત્તિવાળા વાનરે અને વિદ્યાધર નિંદ્રાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ (૩૬) માંથી જાગતાં આશ્ચર્ય પામ્યા! હંમેશાંની માફક આજે કયાંક સમુદ્રની ગર્જના સંભળાતી નહોતી. જેથી તેઓ ઉત્સુક મનવાળા થઈ સમુદ્રના કિનારા તરફ દોડ્યા. કિનારે આવીને શું જુવે છે તે સમુદ્ર જાણે ઘણું દિવસ ઘંઘાટ કરી કંટાળીને શાંતિથી આરામ લેતે હાય તેમ નિસ્તબ્ધ જણાયે. જળની સ્થીરતા સ્થળ જેવી જણાઈ. વિદ્યાધરે અને વાનરો તાજુબ થયા ને સૈન્યમાં સમાચાર આપવા નાચતા-કુદતા દેડ્યા. અલ્પ સમયમાં સમસ્ત સૈન્યમાં આ સમાચાર પ્રસરી ગયા. જેથી બધા સમુદ્ર જેવાને ઉલટ્યા. સુગ્રીવ, નળ, નીલ, અંગદ, સમુદ્ર, સેતુ, વિરાધ અને ભામંડલાદિક સર્વે વિદ્યાધરપતિઓ પણ આવી રીતે સ્વામીનું કાર્ય સિદ્ધ થયેલું જોઈને તાજુબ થયા. એક તરફ સેન્યને પાજ બાંધવાને આજ્ઞા આપી. ને વિદ્યાધર નાયકે સ્વામીને ખબર કરવાને મંદિર તરફ આવી પહોંચ્યા. આજે સાત માસ ને દશમા દિવસને પ્રાત:કાળ હતે. આજનો દિવસ કેક અલાકક જણાયે. એકાગ્રચિત્તે ધ્યાનમાં લયલીન થતાં રામ-લક્ષમણને આજે સાત માસ ઉપર નવ દિવસ વહી ગયા હતા. જ્યારે આજે દશમા દિવસની શરૂઆત હતી. તેવામાં મંદિરમાં મોટી દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ. ધનધનાટ સાથે એક દિવ્ય પુરૂષ એ જ્યોતિપુંજમાંથી પ્રગટ થઈને બોલ્યા “વીર પુરૂષે ! તમારું ધ્યાન પૂર્ણ કરે અને કહો તમારું કયું વાંછિત કરૂં ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ (૩૭) પન્નગરાજ ! અમારાં સભાગ્ય કે આજે તમારાં સાક્ષાત્ અમને દર્શન થયાં. તમારી શક્તિ અને સ્વર્ગની સુખ સમૃદ્ધિનું વર્ણન મનુષ્ય વાણુથી થવું અશક્ય છે.” પન્નગ. રાજની સ્તુતિ કરતાં વડીલ બંધુ રામચંદ્રજી બેલ્યા. “ કહો શી ઈચછા છે!” અવધિજ્ઞાન વડે જાણતા છતાં ધ્યાનના ઉદ્દેશને પન્નગરાજે રામચંદ્રજીથી જાણવા ઈચ્છા કરી. પિતાને વિજયી કહેવડાવતો વીર માની રાવણુ મારી ધર્મપત્ની સીતાને કપટથી હરીને લંકામાં ઉપાડી ગયો છે, જેથી સીતાને લાવવા માટે સૈન્ય સાથે લંકામાં જવા સારૂ અહીંયાં પડાવ નાખીને અમે રહ્યા છીએ. સમુદ્ર ઉપર પાજ બાંધીને સુખપૂર્વક ઓળંગીયે ત્યાં સુધી આપ સમુદ્રનું જલ થંભાવી ઘો? જેથી આપના પસાયથી અમે લંકામાં જઈ અમારું કાર્ય સિદ્ધ કરીયે ! રામચંદ્રજીયે વિજ્ઞપ્તિ કરી. વીર પુરૂષે ! આપની ઈચ્છા હોય તે શ્રીમતી સીતાજીને હમણાં જ અહીંયાં આપની પાસે હાજર કરું! અથવા કહે તે રાવણને પરિવાર સહીત બાંધી તમારા ચરણમાં રજુ કરું ! કહો તે આખી લંકા નગરીજ સમુદ્રના પેલા કિનારેથી ઉપાડીને આ કિનારા ઉપર મુકી દઉં?” નાગરાજે આવેશપૂર્વક કહ્યું. ધરણરાજ? એ સવે આપમાં સંભવિત છે. છતાં આપની શક્તિનો ઉપયોગ કરાવવા કરતાં અમે અમારા પરાક્રમથી રાવણ પાસેથી સીતાજીને છોડાવીયે એમાંજ અમારી શક્તિનું વિશ્વમાં માપ થઈ શકશે. માત્ર આપ આપના પ્રભાવથી સમુદ્ર ના અથાગ જળ થંભાવવા કૃપા કરશે.” રામચંદ્રજી બોલ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) "" તથાસ્તુ ” કહેતાંજ પન્નગરાજ અદશ્ય થઈ સ્વસ્થા નકે ગયા. એટલામાં તે સુગ્રીવ આદિ વિદ્યાધરા હર્ષ થી પ્રસન્ન મનવાળા થયેલા ત્યાં આવી પહોંચ્યા. રામ-લક્ષ્મણ ધ્યાન પૂર્ણ કરીને મંદિરમાંથી ભગવાનને નમીને જેવા બહાર નિકળતા હતા તેવાજ ત્યાં મળ્યા ને વધામણી આપી. રામ લક્ષ્મણ પણ એ વધામણી સાંભળીને ખુશી થયા અને સમુદ્રના તટ ઉપર આવ્યા.. આકાશમાં ઉછળતાંને ભયંકર ગરવ કરતાં એ મહાન માજા અત્યારે સ્થીર થઇ ગયાં હાવાથી પાજ આંધવાનું કાર્ય સપાટાબંધ ચલાવવાનું શરૂ થઇ ગયું હતું. ખપેારના રામ-લક્ષ્મણ, વિદ્યાધરા અને વિદ્યાધર પતિઆની સાથે ભગવત પાર્શ્વનાથના મદિરમાં આવ્યા. પૂજા અચો વગેરે કરી ભાવપૂર્ણાંક સ્તુતિ કરી. એ બન્ને બાંધવાએ ભગવાન પાર્શ્વનાથને ‘સ્થંભનપાશ્વનાથ' નામ આપી હથી વધાવ્યા. સર્વે વિદ્યાધરપતિ અને વિદ્યાધરાએ સ્વામીના ખેલ ઉચકી લીધેા. સ્થંભન પાર્શ્વનાથની જય ’ ના વિયવ ત ધ્વનિથી આકાશમાં પણ એના પડઘા પડવા લાગ્યા. મેટા પુરૂયાના માર્ગ નું ખીજાએ અનુકરણ કરે છે એવા સામાન્ય નિયમ હાવાથી ભગવન ત્યારથી જગતમાં દેવ મનુષ્યા અને વિદ્યાપરાથી પૂજાતા સ્થંભનપાર્શ્વનાથ એ નામે વિખ્યાત થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ હું લંકામાં સમુદ્ર ઉપર જેમ જેમ પાક તૈયાર થતી ગઈ તેમ તેમ રામ-લક્ષ્મણ વિદ્યાધર સહીત લંકાની નજીક આવતા ગયા. અનુક્રમે પાજ પુરી થતાં તેઓ સમુદ્રના કિનારા ઉપર ઉતરી ગયા અને લંકાની નજીક હંસદ્વીપમાં રામ-લક્ષ્મણની આજ્ઞાથી એમનું અસંખ્ય સન્ય છાવણું નાખીને પડયું અને ત્યાંના રાજાને જીતી લીધું. સૈન્ય સહીત રામ-લક્ષ્મણના આગમનથી લંકા નગરીમાં કોલાહલ થયે. અને નગરજનોને ભયની શંકા થવા લાગી. રામનું સૈન્ય આવી રીતે નજીકમાં આવી પહોચેલું હોવાથી રાવણના સામતે હસ્ત, પ્રહસ્ત, મારિચ, મય, સારણ વગેરે હજારો રાક્ષસો યુદ્ધ કરવાને તૈયાર થયા. રાવણ પણ યુદ્ધનાં વાજીંત્ર વગડાવીને યુદ્ધની તૈયારી કરવા લાગ્યું. તે સમયે રાવણને અનુજબંધુ વિભીષણ રાવણની પાસે આવી વિનયથી સમજાવવા લાગ્યો. “હે બાંધવ! ક્ષણભર તું પ્રસન્ન થા? ને મારું હિતકારી વચન સાંભળ? પૂર્વે સીતાનું - હરણ કરીને તે આપણા નિર્મળ કુલને કલંક લગાડયું એ કાર્ય તે વગર વિચારે કરેલું છે. પરસ્ત્રીનું હરણ કરીને આ રામ લક્ષમણુને તે જાણી જોઈને યુદ્ધ માટે નેતર્યા છે. એ રામચંદ્ર પોતાની સ્ત્રીને લેવા આવેલા છે તો તું તેમનું આતિથ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ (૪૦) કરી સીતાને અર્પણ કર ? નહિતો એ રામ-લક્ષમણ આપણું કુળને ઘાણ કાઢીને સીતાને લેશે તે ખરાજ? એમણે સાહસગતિ વિદ્યાધરને માર્યો. આપણું બનેવી ખરવિદ્યાધરને પણ માર્યો. એમનું પરાક્રમ તે ધરે રહ્યું પણ એમને દૂત થઈને આવેલ હનુમંતનું પરાક્રમ પણ શું તું ભૂલી ગયો? ઈંદ્રથી પણ અધિક એવી આ સંપત્તિનો સીતાજીની ખાતર શામાટે નાશ કરવા ઈચ્છે છે?” વિભીષણનાં વચન સાંભળીને ક્રોધથી આરકત નયને કરતાં ઇંદ્રજીત બાલ્યો. “અરે વિભીષણ કાકા? તમે તો જન્મથીજ બીકણ છે? અને એથી આપણું કુળને પણ તમે દુષીત કર્યું છે. ઈદ્રને પણ ગર્વ તેડનારા મારા સમર્થ પિતા માટે આવી કાયર સંભાવના કરતાં શરમાતા નથી ? ખરેખાત તમેને એ રામે લાંચ આપીને ભેળવ્યા છે. અન્યથા તમારા એથી આવા વાકય ન નીકળે?” - મને તે કોઈ શત્રુઓએ ભેળવ્યું નથી પણ જણાય છે કે તુંજ કુળને નાશ કરનાર-કરાવનાર શત્રુરૂપે પુત્ર અવતર્યો છે. આ તારે પિતા જન્માંધની માફક કામથી અંધ થઈ ગયે છે. રે રાવણ ! યાદ રાખ ! આવા નહીં કરવા યંગ્ય સ્વછંદી આચરણથી તું અલ્પકાળમાંજ પતીત થઈશ. એ નારી સમજજે.” વિભીષણ રેષપૂર્વક બો. અનુજબંધુનાં કટુક વચન સાંભળીને રાવણ કોયથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ (૪૧) રાતે પીળો થતે ને અધર ડસને ખડુગ ખેંચીને વિભીષણને મારવાને ધો. વિભીષણે પણ હાથીની જેમ મેટો થંભ ઉપાડીને રાવણની સામે થયે એટલે કુંભકર્ણ અને ઇંદ્રજીતે વચમાં પડીને એમને યુદ્ધ કરતાં અટકાવીને બન્નેને જુદા પાડ્યા અને ત્યાંથી જતાં જતાં રાવણે કહ્યું કે “વિભીષણ? મારી નગરી સવર ત્યાગ કરી ચાલ્યા જા !” રાવણને હકમ સાંભળીને વિભીષણ લંકા નગરીની બહાર નીકળે. તેની પછવાડે રાક્ષસો અને વિદ્યાધરની ત્રીસ કેટી સંખ્યા ચાલી નિકળી. લંકામાંથી નિકળીને રામચંદ્રની છાવણમાં વિભીષણને આવતે જોઈને સુગ્રીવાદિ વરે ક્ષોભ પામી ગયા. કેમકે ડાકણની જેમ શત્રુઓ ઉપર એકદમ વિશ્વાસ આવતું નથી. નજીક આવતાં વિભીષણે દૂત મેકલીને પિતાના આવાગમનના સમાચાર રામને કહેવડાવ્યા. દૂતના મુખેથી વાણું સાંભળીને રામે વિશ્વાસપાત્ર સુગ્રીવના સામે જોયું. એટલે સુગ્રીવ બલ્ય, “હે દેવ? જો કે રાક્ષસે જન્મથી જ માયાવી અને પ્રકૃતિએ શુદ્ર હોય છે; છતાં આ વિભીષણ અહીંયાં આવે છે તે ભલે આવે, અમે પ્રચ્છન્ન (ગુપ્ત) પણ એને શુભાશુભ ભાવ જાણી લેવા પ્રયત્ન કરીશું.” સ્વામી ! રાક્ષસકુળમાં આ વિભીષણ એક ધાર્મિક નર છે. સીતા આપને માનપૂર્વક પાછી મેંપવાને રાવણને પ્રાર્થના કરતાં ક્રોધથી અપમાન કરીને કાઢી મુકેલે આપને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ (૪૨) શરણે આવ્યાના ખબર આવ્યા છે. ” વિશાળ નામના એક ખેચરે ખરી હકીકત રજુ કરી. રામે મસલત ચલાવી. પ્રતિહારી મેાકલીને વિભીષણને પેાતાની પાસે એલાબ્યા. વિભીષણ છાવણીમાં આવીને રામના ચરણમાં નમી પડયેા. રામ પણ ગારવથી અને ભેટયા. તે વારે ગદ્દગદીત કંઠે વિભીષણ ખેલ્યા. હૈ પ્રભુ ? મારા અન્યાયી. અને છેડીને આજે હું તમારે શરણે આવ્યો છું. માટે મને પણ સુગ્રીવના જેવા ભકત ગણીને કાર્યની આજ્ઞા આપે ? ” ( “ હે વિભીષણુ ? તમારા વડીલ બંધુએ સમજીને સીતાજીને અમારે સ્વાધીન કીધી હાત તે પરસ્પર સુલેહ અને માન સચવાત, પણ ભવિતવ્યતા બળવાન છે. હજારી જાનની ખુવારી થવા સાથે રાવણની લંકા જીતીને તેના રાજ્યમુકુટ અમે તમારે શિર સ્થાપન કરશુ એ નિ:સદેહ માનજો. ” રામચન્દ્રે વિભીષણને પોતાના અભિપ્રાય કહી સંભળાવ્યું. હું સદ્વીપમાં આઠ દિવસની રાકાણ કરીને રામ-લક્ષ્મણુ સૈન્ય સહીત લંકાની બહાર મેદાનમાં વીશ ચેાજન ભૂમિને રૂખીને યુદ્ધ કરવાને સજ્જ થઇ રહ્યા. રાવણુના સુભટા પણ કાઈ હાથી ઉપર કાઇ અશ્વ ઉપર કાઇ રથમાં બેસીને તે કોઈ મહિષ ઉપર ચડીને તૈયાર થઈને નિકળ્યા. રાવણુ પશુ રાષથી રકત નયન કરીને વિવિધ આયુધાથી પૂર્ણ એવા રથમાં બેસીને યુદ્ધ માટે આવ્યા. તે વખતે જાણે ખીને યમ હાય એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ (૪૩) જણાતું હતું. ભાનુકર્ણ—કુંભકર્ણ પણ હાથમાં ત્રિશુળ ધારીને રાવણના અંગરક્ષક થઈને રહ્યા. ઇંદ્રજીત અને મેઘકુમાર રાવણની બે ભુજાઓ હોય એમ એની બન્ને બાજુએ ઉભા રહ્યા. બીજા મહા પરાક્રમી પુત્રે, કેટી ગમે સામંતો-મય, મારિચ, સુંદ, શુક, સારણ આદિ સુભટે મેટા સૈન્ય સાથે આવીને હાજર થયા. એ પ્રમાણે સહસ્ત્ર અક્ષાહિણી સેનાની ઉડતી રજથી ચારે દિશાઓમાં અંધકાર છવાઈ થયે. અનુક્રમે બન્ને સૈન્યમાં સામસામે ભયંકર યુદ્ધ જામ્યું. રાવણના સુભટે હસ્ત અને પ્રહસ્ત સેનાના નાયક હતા. રામની સેનાના નાયક નલ અને નીલ હતા. અલ્પ સમયમાં યુદ્ધ કરતાં નલે હસ્તને અને નીલે પ્રહસ્તને યમપુરીમાં પહચતા કર્યા. હસ્ત અને પ્રહસ્ત મરાયાથી રાવણના સુભટો મારિચ, સિંહજઘન, સ્વયંભુ, સારણ, શુક, ચંદ્ર સિંહરથ, મકર, આદિ રણસંગ્રામમાં દોડી આવ્યા. તેમની સાથે મદનાંકુર, સંતાપ, પ્રથિત, આક્રોશ, નંદન, દુરિત અને પુષ્પાપ આદિ વાનર સુભટો યુદ્ધ કરવા લાગ્યા. યુદ્ધમાં મારિચ રાક્ષસે સંતાપ વાનરને, નંદન વાનરે જવર રાક્ષસને, ઉલામ રાક્ષસે વિM વાનરને, દુરિત વાનરે શુક રાક્ષસને અને સિંહજઘન રાક્ષસે પ્રથિત વાનરને પ્રહારથી ઘાયલ કર્યા. એટલામાં સૂર્ય અસ્ત થવાથી રામ અને રાવણનું પહેલા દિવસનું યુદ્ધ પૂર્ણ થયું. ને સૈનિકે પિતાપિતાના મરણ પામેલા સંબંધીઓ અને સ્નેહીઓને શોધવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ (૪) બીજા દિવસનો પ્રાતઃકાલ થતાં પાછું દેવ અને દાનવોનું યુદ્ધ શરૂ થયું. આજે સેનાનાયક તરીકે રાવણ પતેજ યુદ્ધ ભૂમિમાં આવ્યો હતો. શત્રુઓને તૃણ સમાન ગણ અને પિતાના સૈનિકે અને સેનાપતિઓને જેતે રેષથી ભયંકર ગર્જના કરતા તે કપીઓમાં યમ સામે ભયંકર દેખાવા લાગે. એને જોઈને રામના પરાક્રમી સર્વે સુભટો યુદ્ધ કરવાને આવ્યા. રાવણના હુંકારથી પ્રેરાયલા રાક્ષસોએ પરાક્રમથી વાનરનું સિન્ય હઠાવી દીધું. પિતાના સૈન્યને ભંગ થવાથી ગુસ્સે થયેલા સુગ્રીવે પિતાનું ધનુષ્ય ચડાવ્યું ને રાવણની સામે ચાલ્યું. તેને અટકાવીને હનુમંત રાવણની સામે આવ્યો. એ મહાભૂજ હનુમંતે વજાની જેવી અભેદ્ય એવી રાક્ષસોની સેનામાં પ્રવેશ કર્યો. એટલામાં ધનુર્ધારી ને મહાદય માળી નામે રાક્ષસ હનુમંત ઉપર ધસી આવ્યું. હનુમંત અને માળીનું યુદ્ધ ચાલતાં આખરે માળીને અસ્ત્ર રહીત કરીને હનુમંતે શીથીલ કરી નાખ્યો. એટલામાં વજોદર રાક્ષસ હનુમંત ઉપર ધસી આવ્યો. તેની સાથે યુદ્ધ કરતાં હનુમતે વજોદરને પણ પ્રાણુ રહિત કર્યો. વજોદરના મરણથી રાવણને પુત્ર જાંબુમાલી હનુમંતની સામે આવ્યે, હનુમતે ક્રોધ કરી એને રથ, ઘોડા અને સારથિ વિનાને કરીને મેટા મુગળને ઘા કરી જમીન ઉપર પાડા. તે જોઈને મહાદર રાક્ષસ હનુમંતની સામે આવ્યે. બીજા રાક્ષસોએ પણ હનુમંતને મારવાની ઈચ્છાથી આજુબાજુએ ઘેરી લીધા. પણ બાકળામાં કુશળ હનુમંતે બાણ થી કેઈની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ (૪૫) ભુજામાં, કાઇના મુખમાં, કાઇના ચરણમાં, કોઇના હૃદયમાં તે કોઇને કુક્ષીમાં પ્રહારા કરી. સે કડા રાક્ષસેાની મધ્યમાં એકલા વીર મારૂતિ ( હનુમંત ) ઘુમતે સર્વે ને તૃણુ સમાન ગણતા પરિણામે સર્વ રાક્ષસેાને હરાવી યુદ્ધભૂમિમાંથી નસાડી મુકયા. રાક્ષસોના નાસવાથી ક્રોધ પામેલા કુંભકર્ણ સ્વયંસેવ યુદ્ધભૂમિ ઉપર દોડયા. અને કેાઇને ચરણના પ્રહારથી, કાઇને સુષ્ટિના ઘાતથી, કાઇને કાણીના મારથી, કોઈને લપડાકથી, કાઈને સુગળના ઘાથી, કેાઈને ત્રિશુળથી કાઇને પરસ્પર અળાવીને એમ અનેક રીતે પિયાનેા સંહાર કરવા લાગ્યા. કલ્પાંત કાળના સમુદ્ર સમાન રાવણના અનુજબ કુંભકર્ણે ના હાથે સૈન્યના સંહાર થતા જોઇને સુગ્રીવ એની સામે દાડયા ને ભામંડલ, અંગદ, દધિમુખ, મહેદ્ર આદિ સુભટએ પણ યુદ્ધભૂમિ ઉપર દોડી આવીને કુંભકર્ણને ઘેરી લીધેા. કું ભક અને સુગ્રીવનું અસ્ત્રયુદ્ધ ચાલ્યું. છેવટે સુગ્રીવે કું ભકણ ના સારથિ અશ્વને અને રથને ગદાથી હણી નાખ્યા. જેથી રવિનાના કુંભકણું હાથમાં મુદ્ગળ લઇને સુગ્રીવ ઉપર દોડયા. કુંભકર્ણના અંગના ધસારા અને ધક્કાથી ઘણા પિએ પડી ગયા. અને સુગ્રીવના રથને સુગળના ઘાથી ચૂર્ણ કરી નાખ્યા. એટલે સુગ્રીવે કુંભકર્ણ ઉપર એક મેાટી શિલા નાખી જેને કુંભકર્ણે સુગળના ધાથી ચૂર્ણ કરી નાખી. પછી સુગ્રીવે તડતડાત શબ્દ કરતું વિદ્યુત અસ્ર કુંભકર્ણ ઉપર ફે કયું જેના પ્રહારથી કુંભકર્ણ અવનત મુખ કરી ધૂળ ચાટવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ પિતાને અનુજબંધુ કુંભકર્ણ મુછિત થવાથી યમરાજ જેવા રાવણને યુદ્ધભૂમિ તરફ આવતાં અટકાવી ઇંદ્રજીત યુદ્ધભૂમિ ઉપર આવ્યું. ઇંદ્રજીતને જોઈને કપિ ભયભીત થઈને નાસવા લાગ્યા. એટલે સુગ્રીવ ઇંદ્રજીતની સામે આવ્યું ને ભામંડલ મેઘવાહનની સામે આવ્યા. અનુક્રમે તેમનું યુદ્ધ ચાલતાં ઇંદ્રજીત અને મેઘવાહને અતિ ઉગ્ર નાગપાશવડે સુગ્રીવ અને ભામંડલને બાંધી લીધા. એટલામાં કુંભકર્ણની મૂછો વળતાં હનુમંત ઉપર ગદાને સખત પ્રહાર કર્યો. જેથી હનુમંત મુછખાઈને પૃથ્વી ઉપર પડવાથી કુંભકર્ણ તેને કુક્ષીમાં દબાવ્યો. તે સમયે વિભીષણે રામને કહ્યું “હે સ્વામી? સુગ્રીવ, ભામંડલ અને હનુમંતને શત્રુઓના હાથમાંથી છોડાવવાની - જરૂર છે માટે હું જઈને તેમને છોડાવી લાવું? રામની આજ્ઞા મળતાં વિભીષણ, ઇંદ્રજીત અને મેઘવાહનની સામે આવ્યો અને વીર અંગદ કુંભકર્ણની સામે થયે. કુંભકર્ણ અંગદને મારવાને હાથ ઉંચે કર્યો એટલે મારૂતિ કાંખમાંથી નિકળીને ઉડી ગયા. હવે વિભીષણને યુદ્ધ કરવાને આવતે જોઈ છત અને મેઘવાહન વિચાર કરવા લાગ્યા કે-“કાકાની સાથે યુદ્ધ કરવું એગ્ય નથી. વળી સુગ્રીવ અને ભામંડળ તો નાગના બંધની અવશ્ય મરણ પામશે માટે એમને મુકીને આપણે ખસી જઈએ.” એમ ધારી બને બાંધવે રણભૂમિ છોડીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ (૪૭) જતા રહ્યા. એટલે વિભીષણ સુગ્રીવ અને ભામંડલની પાસે આવ્યા. રામ-લક્ષ્મણ પણ એમનાં બંધન જોઈને શેકવાળા થયા. દરમ્યાન પૂર્વે સુવર્ણનિકાયના દેવ મહાલચને રામને વરદાન આપ્યું હતું તે યાદ આવવાથી રામે આ વખતે એનું સ્મરણ કર્યું. જેથી દેવે ત્યાં પ્રગટ થઈ રામને સિંહનિનાદા વિદ્યા, હળ મુશળ ને રથ આપ્યા. અને લક્ષ્મણને ગારૂડી વિદ્યા, રથ અને વિદ્વદના નામે ગદા ઉપરાંત બીજાં પણ વારૂણ, આગ્નેય, વાયવ્ય વગેરે દિવ્ય અસ્ત્રો આપીને સ્વસ્થાનકે ગયા. લક્ષ્મણ-( નારાયણ) ગારૂડી વિદ્યાનું સ્મરણ કરતા ગરૂડ ઉપર બેસીને સુગ્રીવ અને ભામંડલની પાસે આવ્યા. કે ગરૂડને જોઈને નાગપાશના સર્પો તરત જ પલાયન કરી ગયા. એ રીતે સુગ્રીવ અને ભામંડલ બંધનમુક્ત થયા ને સન્યમાં જયજયકાર થયે. અને બીજા દિવસનું યુદ્ધ પણ સમાપ્ત થયું. ભ== = = = = == * રાજનું ઉપયોગી. જેન નિત્ય પાઠ સંગ્રહ. ગ- ૪ કિં. રૂા. -૧૦-૦ પ્રભાતમાં સ્મરણ કરવા યે... નવસ્મરણ, બીજ તેત્ર, દે, રાસે તેમજ ઘણી બાબતના સંગ્રહવાળું આ પુસ્તક એક વખત મંગાવનાર તરત જ સામટી નકલ મંગાવી લહાણી કરવાની ઈચ્છા કરે છે. મંગાવી ખાત્રી કરે સે નલના રૂા. ૫૦) લખઃ-એન સસ્તી વાચનમાળા-વાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું. યુદ્ધને ત્રીજે દિવસ– ત્રીજા દિવસને પ્રાત:કાળ થતાં રામ અને રાવણનાં સૈન્ય સમરાંગણમાં આવ્યાં, પ્રલયકાળના સમાન દારૂણ યુદ્ધ શરૂ થયું. રાક્ષસેએ પોતાના અતિ પ્રબળ ધસારાથી વાનર સૈન્યમાં ક્ષે ઉત્પન્ન કર્યો. સેનાને નાશ ભાગ કરતી જોઈને સુગ્રીવાદિ પરાક્રમી વીર રાક્ષસ સેના ઉપર ધસી આવ્યા. એટલે ગરૂડેથી સર્પોની જેમ,જળથી કાચા ઘડાની જેમ રાક્ષસ પરાભવ પામી ગયા. રાક્ષસોને એવી રીતે ભંગ થતે જોઈ પર્વત સરખે રાવણ કોધ કરતે રથના ધ્વનિથી પૃથ્વીને ફાડી નાખતા હોય તેમ યુદ્ધભૂમિ ઉપર આવ્યો. તેની સામે યુદ્ધ કરવાને આવતા રામચંદ્રજીને નિષેધીને વિભીષણ પોતે યુદ્ધ કરવાને આવ્યું. બને બાંધવાનું વીર પુરૂષને પણ આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવું યુદ્ધ થતાં પૂર્વે “અરે વિભીષણ? પિતાની આત્મરક્ષા કરનાર સામે ઠીક તારૂં કાસળ કાઢી નાખવાને મારી સામે મેકલ્યો છે. પણ મારી દયાથી તું જીવતે જતો રહે. એ રામ-લક્ષ્મણને તે હું સભ્ય સહીત મારી નાખીશ.” રાવણે ગર્જના કરી. “માણસનું ધાર્યું કાંઈ પણ થતું નથી. ભાવી થવાનું હશે તેજ થશે. રામ પોતે સ્વયમેવ તારી સામે આવતા હતા. પણ મેં જ એમને અટકાવ્યા છે. હજી પણ સમજીને આપણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ (૪૯) કુલને ક્ષય થતું અટકાવવા હે વડીલ બંધુ? સીતાજીને માનપૂર્વક રામને સ્વાધીન કર ?” રાવણનાં વચનનો વિભીષણે શાંતિથી જવાબ આપે. અરે દુબુદ્ધિ રાંકડા ? મારા બળને જાણતાં છતાં તું મને શીખામણ આપે છે? મેં તો માત્ર બ્રાતૃહત્યાના ભયથી જ તને કહ્યું છે પણ હવે મારું પરાક્રમ જે?” રાવણે ક્રોધથી એ મુજબ તાડના કરીને ધનુષ્યને ટંકાર કર્યો અને ભયંકર અસ્ત્રો વરસાવવા લાગ્યું. તે સમયે ઇંદ્રજીત, કુંભકર્ણ ને બીજા રાક્ષસે પણ સ્વામીભક્તિથી દેડી આવ્યા. જગને ક્ષે ઉત્પન્ન કરે એવું ઘર યુદ્ધ પ્રવત્યું. કુંભકર્ણ સામે રામ, ઇંદ્રજીત સામે લક્ષ્મણ, સિંહજઘનની સામે નીલ, ઘટેદર સામે દુર્મષ, દુર્મતિની સામે સ્વયંભુ, શંભુની સામે નલ, મય રાક્ષસની સામે અંગદ, ચંદ્રનની સામે સ્કંદ, વિશ્વની સામે ચંદ્રોદરને પુત્ર વિરાધ, કેતુની સામે ભામંડલ, જંબુમાલીની સામે શ્રીદત્ત, કુંભકર્ણના પુત્ર કુંભની સામે હનુમંત, સુમાલીની સામે સુગ્રીવ, ધુમ્રાક્ષની સામે કુંદ ને સારણની સામે વાલીને પુત્ર ચંદ્રરમિ એ પ્રમાણે રાક્ષસો સામે તેમના બબરીયા વાનરપતીઓ અને વિદ્યારે ઉછળી ઉછળીને યુદ્ધ કરવા લાગ્યા. જેમ ફાવે તેમ અસ્ત્રો શસ્ત્રો વિદ્યા તેમજ બળ, યુકિતનો ઉપયોગ કરવા લાગ્યા. મહાભયંકર યુદ્ધ ચાલતાં ઇંદ્રજીતે લક્ષ્મણ ઉપર તામસાસ્ત્ર મુકયું એટલે લક્ષમણે પવનાસ્ત્રવડે એનું નિવારણ કર્યું. ને નાગપાશનું અસ્ત્ર મૂકીને રહ્યું. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ (૫૦ ) ઈંદ્રજીતને એ તો બાંધે કે તે શ્વાસ લેવાને પણ અશક્ત થતાં પૃથ્વી ઉપર પડી ગયે. લક્ષમણની આજ્ઞાથી વિરાધ ઇંદ્રજીતને ઉંચકીને પોતાના રથમાં નાખી છાવણીમાં લઈ ગયા. રામે પણ નાગપાશના અસ્ત્રથી કુંભકર્ણને બાંધી છાવણીમાં મોકલાવી દીધો. આ બનાવ જોઈ રાવણને હાડે હાડ લાગી ગઈ. ક્રોધ અને શેકથી આકુલ વ્યાકુલ થતા વિભીષણની ઉપર જય. લક્ષ્મીને સૂચન કરનારૂં ત્રિશૂળ મૂકયું. એ ત્રિશૂળને આવતાંજ લક્ષમણે છેદી નાંખ્યું. રાવણે ગુસ્સે થઈને વિજયને આપનારી અને ધરણે આપેલી અમેઘ વિજયશકિતને હાથમાં લઈને ભમાવી. ધગધગ શબ્દ કરતી, ને તડતડ થતી પ્રલયકાળના વિદ્યુત્પાત સમી શક્તિને રાવણે છેડવાની તૈયારી કરી. એ વખતે એનું તેજ જોઈને દેવતાઓ ખસી ગયા, સૈનિક ભય પામીને નેત્રો બંધ કરવા લાગ્યા. પરાક્રમી વીર પુરૂ પણ એનું દુસહ તેજ સહન કરી શક્યા નહિ. એ દિવ્ય શકિતનું અપૂર્વ તેજ જોઈ રામ બોલ્યા “ બંધુ? આ દિવ્ય. શક્તિ જે વિભીષણ ઉપર પડશે તે જરૂર એનો નાશ થઈ જશે. માટે આશ્રિતને કેઈપણ રીતે બચાવવાની જરૂર છે. રામનાં વચન સાંભળીને ગરૂડ ઉપર બેઠેલા લક્ષ્મણ (-નારાયણ) વિભીષણને પાછળ રાખીને આગળ આવ્યા એટલે રાવણ બેલ. “અરે લક્ષમણુ! આ શકિત મેં તને મારવા બેલાવી નથી. છતાં તું વિભીષણને બચાવવા આડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ (48) પડે છે તેા તુ પણ લેતા જા ? ” એમ કહીને રાવણે વજાની માફ્ક - એ અભેદ્યશકિતને ભમાવીને લક્ષ્મણ ઉપર ડી. લક્ષ્મણની ઉપર ધસી આવતી એ વિજયાશકિત ઉપર સુગ્રીવ, હનુમંત, ભામંડલ, વિરાધ અને ખુદ રામ-લક્ષ્મણે અનેક અસ્રો તથા અમેાધ ખાણેા ફેંક્યા. પણ કાઇ શસ્ત્ર કે ખાણુ એ શકિતના વેગને સ્ખલના પહોંચાડી શક્યાં નહીં. ધસી આવતી એ ધરણેદ્રની અમેઘ વિજયાશકિત લક્ષ્મણુ ઉપર પડી. તેના:સખ્ત આઘાતથી લક્ષ્મણ પૃથ્વી ઉપર પડી ગયા. જેથી તેમના સૈન્યમાં હાહાકાર થયા. તરતજ રામ ક્રોધ કરીને રાવણુ ઉપર ધસ્યા ને રાવણના રથ ભાંગી નાખ્યા એટલે તે ખીજા રથમાં બેઠા. અદ્ભુત પરાક્રમવાળા રામે ક્રોધથી એવી રીતે પાંચવાર રાવણના રથ ભાંગી નાખ્યા. યુદ્ધ કરતાં રાવણે વિચાર્યું કે “ હુવે મારે વ્યર્થ યુદ્ધના પ્રયાસ કરવાનુ શું પ્રયેાજન છે ? કેમકે લક્ષ્મણ ઉપર અતિ પ્રીતિવાળા રામ લક્ષ્મણના મરણુથી પાતે પશુ ઝુરી ઝુરીને મરી જશે. જેથી યુદ્ધ કરવું કે ના કરવું તે બધું સરખું જ છે.” એમ વિચારતા રાવણુ પાતાની છાવણીમાં આવ્યા. ત્યાં સૈન્યની વ્યવસ્થા કરીને તથા શત્રુની છાવણીની તપાસ રાખવાને ગુપ્તચરાની ચેાજના કરીને રાવણ લંકામાં ચાલ્યા ગયા. તેની સાથે સૂર્ય પણ અસ્તાચલ તરફ જવાની તૈયારી કરી રહ્યો. લક્ષ્મણ ( નારાયણજી ) તેા વિજયાશકિતના પ્રહારથી નિશ્ચેષ્ટ થઈને જમીન ઉપર પડયા હતા. જેથી રામનું વિશાળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ( પર ) સૈન્ય અત્યારે શેકસાગરમાં ડુબેલું હતું. બધા સમજતા હતા કે આ શકિતના પ્રતાપ એવા તેા ઉગ્ર છે કે એના ઘાથી કાઇ બચી શકે નહીં. જેની ઉપર પડે એ તે મરણને શરણુ જ થાય જેથી આખા સૈન્યમાં હાહાકાર વતાં સર્વેની આંખમાં અશ્રુ વહેતાં હતાં. પશુ, પંખી ને વૃક્ષે પણ ગમગીનીવાળા જણાતાં હતાં. શું તમને સારા વાંચનની જરૂર છે ? જો તમે સાચા જૈન હા, તમેાને સાચા જૈન તરીકેનું અભિમાન હાય, તમારા પૂર્વ પુરૂષો પ્રતિ તમને સપૂર્ણ સદ્દભાવ હાય અને જૈન મહા પુરૂષોના પ્રાચીન ઇતિહાસથી વાકેગાર રહેવુ હાય એટલુંજ નહીં પણ જૈન ધર્મ અને જૈન મહાપુરૂષો માટે આક્ષેપ કરનાર જૈનેતર લેખકાને મહાત કરવાની અપૂર્વ શક્તિ મેળવવી હાય તા એકવાર જૈન સસ્તી વાંચનમાળા ની ગ્રાહક શ્રેણીમાં નામ નેાંધાવવા ખાસ ભલામણ છે. ગ્રાહક થનારને રૂા. ૩) માં એક હજાર પૃષ્ટના વાંચનને લાભ મળે છે. આજસુધીમાં ૧૫ થી ૨૦ પુસ્તકા બહાર પડી ચુકયાં છે. લખાઃ—જૈન સસ્તી વાંચનમાળા. રાધનપુરી બજાર—ભાષનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું. લક્ષ્મણની મૂછ અને વિશલ્યા - રાવણ લંકામાં ગયે એટલે રામ, બંધુ લક્ષમણની પાસે આવ્યા. ત્યાં લક્ષમણને જોતાંજ “હા! બાંધવ લક્ષ્મણ ! લમણ!!” બેલનાં મૂચ્છિત થઈ પૃથ્વી ઉપર પડી ગયા. તે વારે સુગ્રીવ વગેરે વીર પુરૂષોએ આવીને રામની ઉપર શીતળ જળનું સિંચન કર્યું. કેટલીકવારે સંજ્ઞા પ્રાપ્ત થતાં રામ, લક્ષમણની પાસે બેસી તેનું મસ્તક ખોળામાં લઈને અત્યંત વિલાપ કરવા લાગ્યા. હા બાંધવ લક્ષ્મણ! બોલ, બોલ વીર, એકવાર બાલ! અરે આપણી પ્રીતિને શું એટલી વારમાં તું ભૂલી ગયે? બેલ, બંધુ, માત્ર એકજવાર બોલી મને ખુશી કર ! હે વિશ્વવત્સલ ! જે આ સુગ્રીવ વગેરે અનુચરે તારે પડતો બોલ ઝીલવાને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમને કંઈપણ આજ્ઞા સંભળાવ. શું રાવણ રણમાંથી જીવતો જતો રહ્યો એથી તે તે માનતા ધરી નથી ને? તે જે રાવણને હમણાં જ મારી નાખું છું. “અરે દુર રાવણ? ઉભું રહે, ઉભું રહે, શિયાળની માફક કયાં છટકી જાય છે? વીર હોય તે સામે આવી તારું બળ બતાવ.” એમ બોલતાં જનુનમાં આવી રામે ધનુષ્યનું આસ્ફાલન કર્યું. તે વારે સુગ્રીવાદિ વીર પુરૂષો બાલ્યા. “સ્વા મિન? આતો રાત્રી છે! નિશાચર રાવણ તા અત્યારે લંકામાં જતો રહ્યો છે ને અમારા સ્વામી લક્ષ્મણ શક્તિના પ્રહારથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ (૫૪) બેશુદ્ધ થયેલા છે તે માટે કેઈ ઉપાય ચિંત.” સુગ્રીવનાં વચન સાંભળીને શુદ્ધિમાં આવેલા રામ વિલાપ કરતાં લક્ષ્મણ ઉપર પડયા. “હા! હા ! એ દુષ્ટ વિધિ ! તે આ શું કર્યું? પ્રિયાનું હરણ થયું, અનુજ બંધુ યુદ્ધ કરતાં રણમાં પડે અને તે બધાં દુ:ખ જેવાને હું જીવતો રહ્યો. રે દુષ્ટ હદય ! તું કેમ ફાટતું નથી? હે રામ તું હજી સુધી જીવીતને શામાટે ધારણ કરે છે? હાય ! બાંધવ! અયોધ્યામાં જઈને તારી માતાને હું લક્ષમણ કયાંથી પાછા આપીશ? અથવા તે વીરા ! જે તારી ગતિ તેજ મારી ગતિ ! તારા સિવાય જગતમાં આવીને મારે હવે શું કરવું છે ? જ્યાં તું ત્યાં જ હું.” એમ વિલાપ કરતાં રામ સુગ્રીવ તરફ ફરીને બેલ્યા. “હે સુગ્રીવ ! હે ભામંડલ ! હે હનુમાન ! હે નલ! હે અંગદ ! હે વિરાધ ! તમે હવે સિા તમારે સ્થાનકે જાવ? અને મિત્ર વિભીષણ ! કાલે સવારની પ્રભાતે રાવણને મારીને લંકાનો તાજ તમને પહેરાવી હું મારા અનુજ બાંધવ લક્ષમણુની પછવાડે જઈશ. કેમકે લક્ષમણ વગર આ ભવમાં મારે જીવિત અને સીતા શા કામનાં છે?” રામના એ વચનમાં નિશ્ચય જણાતા હતા. ગંભિરતાપૂર્વક એક એક વચન બોલાતું હતું. સર્વે જાણતા હતા કે સત્યપ્રતિજ્ઞ રામ જે બોલે છે તેજ પ્રમાણે વર્તે છે. બોલેલું અન્યથા કલ્પાંતે પણ કરતા નથી. રામનાં આ દુખપૂર્ણ વચનથી સમસ્ત સૈન્ય ખળ ભળી રહ્યું. ચોધાર આંસુએ રડવા લાગ્યું. સ્વામીના દુઃખે દુઃખી થઈને અનાથ-રંક બની ગયું-ઉદાસ ગમગીન થઈ રહ્યું. પ્રભ? મેરૂપર્વત સમા ધીર વીર થઈને આપ આવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ( ૫૫ ) અધૈર્ય કેમ રાખા છે ? આ શિતથી હણાયેલા પુરૂષ એક રાત્રી સુધી જીવે છે. માટે જ્યાં સુધી રાત્રિ વહી ગઇ નથી ત્યાં લગી કંઈપણ ઉપાય કરીને લક્ષ્મણના માટે ઇલાજ કરા ? ” વિભીષણે કહ્યું. "" વિભીષણનાં એવાં વચન સાંભળીને રામે તે પ્રમાણે તેયારી કરવા માંડી. એટલે સુગ્રીવાદિ કવિઓએ વિદ્યાના ખળથી રામ-લક્ષ્મણની ચાતરમ્ ચાર ચાર દ્વારવાળા સાત કીલ્લા કર્યો ને પૂર્વ દિશાના દ્વારપર સુગ્રીવ, હનુમાન, તર, કું ૪, દષિમુખ, ગવાક્ષ અને ગવય રહ્યા. ઉત્તર દિશાના દ્વાર ઉપર અંગદ, કુ, અંગ, મહેંદ્ર, વિહંગમ, સુશેષ ને ચંદ્રરશ્મિ અનુક્રમે રહ્યા. પશ્ચિમદિશાના દ્વાર ઉપર નીલ, સમરશીલ, દુર, મન્મથ, જય, વિજય ને સંભવ રહ્યા અને દક્ષિણ દિશાના દ્વાર ઉપર ભામંડલ, વિરાધ, ગજ, ભુવનજીત, નળ, મેદ અને વિભીષણ રહ્યા. એવી રીતે રામ અને લક્ષ્મણને વચમાં રાખીને સુગ્રીવ વગેરે રાજાએ જાગૃતપણે રક્ષણ કરવામાં સાવધ રહ્યા. આ અવસરે કાઇએ સીતાજીને લક્ષ્મણ મૂતિ થયાના સમાચાર આપ્યા અને કહ્યું કે “ રાવણની વિજ્યા શક્તિથી લક્ષ્મણુ હણાયલા છેને રામચંદ્રજી પ્રાત:કાળે ભાઇના સ્નેહથી મૃત્યુ . પામશે. ” વજ્રથી પણ ભયંકર એવી કઠેર વાણી સાંભળીને પવનથી હણાયેલી લતાની જેમ સીતાજી મૂર્છા પામી પૃથ્વી ઉપર પડી ગયાં એટલે વિદ્યાધરીઆએ જળ સિ’ચીને એમને સાવધ કર્યાં. સાવધ થયેલાં સીતા કરૂણ સ્વરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ (૫૬) વિલાપ કરવા લાગ્યાં. “હા વત્સ લક્ષ્મણ ! તમારા મેટા ભાઈને મુકીને તમે એક્લા કયાં ગયા? અરે! તમારા વગર એક મુહૂર્ત માત્ર પણ રામ હવે જગતમાં રહી શકશે નહી. એ તમારી ઉપર એમનો સ્નેહ છે. અથવા તે હા ! જગતમાં હું જ મંદ ભાગિણી છું. મને ધિક્કાર થાઓ કે દેવ જેવા દિયર અને સ્વામીને ગુમાવી બેઠી ! મારે માટે એમને આવું કષ્ટ પ્રાપ્ત થયું. હા ! હા! પૃથ્વી તું મને માર્ગ આપ કે તારા ઉદરમાં હું સમાઈ જાઉં ? અરે દુષ્ટ હદય ? તું પણ હવે વિડિર્ણ થઈ જા ? તૂટી જા ?” આ પ્રમાણે સતીઓમાં શિરોમણિ સીતાને વિલાપ કરતાં જોઈને એક દયાળુ વિદ્યાધરી અવકિની વિદ્યાવડે ભવિષ્ય જોઈને બોલી. “હે દેવી ! શેક કરશો નહી? તમારા દિયર લક્ષ્મણ આવતી કાલે પ્રભાતે નવજીવન પામશે અને રામની સાથે આવીને તમને તેડી જશે. તેની આવી વાણી સાંભળીને સીતાજી કાંઈક સ્વસ્થ થયાં. પોતાની અમેઘવિજ્યા શકિતથી લક્ષ્મણને રણમાં સુતા જાણીને રાવણને ક્ષણવાર હર્ષ થયા. વળી પાછો પોતાના ભાઈ પુત્ર, મિત્રને સંભારીને રૂદન કરવા લાગ્યું. “હા ! વત્સ કુંભકર્ણ ? તું મારે જ આત્મા હતો. હા, પુત્ર ઇંદ્રજીત? મેઘવાહન? તમે મારા બે બાહુ સ્વરૂપ હતા. હા, વત્સ જાંબુમાલી ? તું મારા જેજ પરાક્રમી હતે. તમે સર્વે પરાક્રમી છતાં કેમ બંધનને પ્રાપ્ત થયા?” રાવણ વારંવાર મૂચ્છ પામતા અને પરિવારને સંભારતે રૂદન કરવા લાગ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ (૫૭) હવે અહીંયાં રામ-લક્ષમણની છાવણમાં–શિબિરમાં પહેલા કીલ્લાના દક્ષિણ દરવાજાના દ્વારપાલ ભામંડલ પાસે એક વિદ્યાધર આવીને કહેવા લાગ્યું “હે ભામંડલ? જે તમે રામના હિતસ્વી છે તે અત્યારે જ મને રામનું દર્શન કરાવે? હું તેમને લક્ષ્મણના સજીવનને ઉપાય કહીશ.” વિદ્યાધરનાં એવાં વચન સાંભળીને ભામંડલ તેને રામની પાસે તેડી ગયે. એટલે તે વિદ્યાધર રામને નમીને હાથ જોડી કહેવા લાગ્યું “હે સ્વામી? સંગીતપુર નગરના સ્વામી શશિ મંડલનો હું પ્રતિચંદ્ર નામે પુત્ર છું. એક દિવસ સ્ત્રી સાથે હું ક્રિીડા કરતા આકાશ માર્ગે જતો હતો તેવામાં સહસ્ત્રવિજય નામના વિદ્યાધરે મને જે, ને સ્ત્રીના કારણે અમારે બન્નેને યુદ્ધ થયું. યુદ્ધમાં શકિત મારીને મને પૃથ્વી ઉપર પાડી નાખે. તે વખતે મહેંદ્રોદય નામના ઉદ્યાનમાં મને આળોટતે જેમાં અધ્યાપતિ ભરત રાજાએ કેઈ સુગંધિત જળ લાવીને મને સિંચ્યું એટલે પરગ્રહમાંથી જેમ ચાર નિકળે તેમ મારા શરીરમાંથી એ શક્તિ બહાર નિકળી ગઇ. ને મારે ઘા રૂજાઈ ગમે. મેં આશ્ચર્ય પામીને એ સુગંધિત જળનું માહાસ્ય તમારા અનુજ બંધુને પૂછયું એટલે તે બોલ્યા “એક દિવસ વિંધ્ય સાર્થવાહ અહીંયા આવ્યો. તેની સાથે એક પાડે હતે. તે અતિ ભારથી તુટી પડયે ને નગરના લોકો એના મસ્તક ઉપર પગ મુકીને ચાલવા લાગ્યા. અનુક્રમે તે પાડે પીડા ખમતે અકામનિ જેરાએ મરણ પામી ભુવનપતિ નિકાયમાં વાયુકુમાર નિકાયને દેવ થયે. અવધિજ્ઞાનથી પિતાનું મરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ (૫૮) જાણીને એણે મારા નગરમાં–દેશમાં વિવિધ જાતના રોગ - ત્પન્ન કર્યા; પરન્તુ દ્રોણમેઘ નામે રાજ મારે મા થતું હતું ને મારી ભૂમિમાં રહેતું હતું, છતાં એના રાજ્યમાં રેગ ઉત્પન્ન થયે નહીં. ત્યારે મેં તેનું કારણ પૂછ્યું. એટલે એણે જણાવ્યું કે એ બધે મારી પુત્રી વિશલ્યાને પ્રતાપ છે.” જેથી મેં એનું સ્નાત્ર જળ લાવીને સીંચન કરવા માંડયું ને લેક નિરેગી થઈ ગયા. અન્યદા જ્ઞાની ગુરૂ સત્યભૂતિ નામના ચારણ મુનિને તેનું કારણ પૂછતાં તેમણે કહ્યું કે એ બધું એના તપનું ફલ છે. રામના અનુજ બંધુ લક્ષમણ એને ભક્તો થશે.” આ પ્રમાણે કહીને વિશલ્યાનું સ્નાત્ર જળ મને અર્પણ કર્યું. જેના સિંચનથી મારી ભૂમિ પણ નિરોગી થઈ ગઈ. એજ સ્નાત્ર જળથી આજે અમે પણ અક્ષત અંગવાળા થયા.” ભરત મહારાજ એ પ્રમાણે તે સમયે બોલ્યા હતા. જેથી મને અને તેમને તે ખાત્રી થઈ છે માટે સૂર્યોદય અગાઉ તે વિશલ્યાનું સ્નાત્ર જળ આપે તો જરૂર લક્ષમણુને આરામ થશે.” પ્રતિચંદ્ર વિદ્યાધરે નમ્રતાથી નિવેદન કર્યું. રામે તરતજ વિશલ્યાનું સ્નાત્ર જળ લાવવાને માટે ભામંડલ, હનુમાન, અંગદને ભારતની પાસે જવાની આજ્ઞા કરી. એટલે પવનથી પણ અધિક વેગવાળા તે ત્રણે વીરે વિમાનમાં બેસીને અધ્યામાં આવ્યા. રાજ મહેલમાં ભરતને સુતેલા જોઈ તેમને જગાડવાને માટે આકાશમાં રહી દીવ્ય સંગીત કરવા માંડયું એટલે ભરત જાગીને જુવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com વિમાનમાં અસ્તને સલામ કરવામાં આવ્યા . મહરિ જઈ તેમને કે ભરત જ Page #74 -------------------------------------------------------------------------- ________________ (૫૯) તે પોતાની પાસે ઉભેલા નમસ્કાર કરતા ભામંડલ, હનુમંત ને અંગદને જોયા. ભરતે સંભ્રમથી ઉઠીને અકસ્માતું રાત્રીએ આવવાનું કારણ જણાવ્યું. તે વારે ભામંડલે સર્વે હકીકત ટુંકમાં કહી સંભળાવી. એટલે મારા ત્યાં આવવાથી કાર્ય સિદ્ધ થશે એમ જાણીને ભરત એમના વિમાનમાં બેસીને કેતુક મંગલ નગરે આવ્યા. ત્યાં ભરતે દ્રોણમેઘની પાસે વિશલ્યાની માગણી કરી. દ્રોણમેઘે પણ એક હજાર કન્યા સહિત વિશલ્યાને લક્ષમણ સાથે વિવાહ કરવાને આપી. પછી ભામંડલ વગેરે ભરતને અયોધ્યામાં મુકીને વિશલ્યા સહિત રામની પાસે ત્વરાથી આવી પહોંચ્યા. પ્રજવલિત દીપકની ત સમું ભામંડલનું વિમાન આવતું જોઈને ક્ષણભર સૈ કોઈને સૂર્યોદયનો ભ્રમ થયે અને લક્ષમણનું મરણ જાણીને હાહાકાર કરવા લાગ્યા. રામ પણ મુકતકંઠે વિલાપ કરવા લાગ્યા. એટલામાં તે ભામંડલ આદિ વિરે વિશલ્યા સહિત આવી પહોંચ્યા. ને વિશલ્યાને લક્ષમણ પાસે મુકી દીધી. વિશલ્યાએ લક્ષ્મણ પાસે આવીને એ મુછિત પણ સુંદર દેખાતા શરીર ઉપર હાથ ફેરવ્યું એટલે ધનુષ્યમાંથી બાણ છુટે તેમ લક્ષ્મણના શરીરમાંથી એ મહાશક્તિ બહાર નીકળી. તે સમયે બાજ પક્ષી જેમ ચકલીને પકડે તેમ હતુ. મંતે આકાશમાં ઉછળતી એ શક્તિને ઉછળીને પકડી લીધી. એટલે શક્તિ બેલી “હે વીર પુરૂષ? મને છેડી દે? હું પ્રકૃતિ વિદ્યાની બેન છું ? ધરણેન્દ્ર અને રાવણને આપેલી છે. તેથી હું અહીંયા આવી છું. પણ વિશલ્યાના પૂર્વભવના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ (૬૦ ) તપતેજને નહી સહન કરવાથી હું ચાલી જાઉં છું. હું તે નિરપરાધી છું ?” શકિતનાં વચન સાંભળી હનુમતે એને છોડી દીધી. એટલે તે અંતધ્યાન થઈ ગઈ.વિશલ્યાએ ફરી ફરી લક્ષમણને શરીરે પોતાને સુકમલ હાથ ફેરવ્યો અને ગશીર્ષ ચંદનનું વિલેપન કર્યું. એટલે તત્કાળ ત્રણ રૂજાઈ ગયા. અને લક્ષમણ નિદ્રામાંથી જાગ્યા હોય એમ તુરતજ બેઠા થયા. રામ હર્ષાવેશથી અનુજ બંધુને આલિંગન દઈને ભેટી પડ્યા. ને વિશલ્યાને સર્વે વૃત્તાન્ત લક્ષમણને કહી સંભળાવ્યો. વિશત્યાના સ્નાત્રજળનું પોતાના અને રાવણના ઘવાયેલા સૈન્ય ઉપર સિંચન કર્યું. એટલે તેઓ તરતજ સારા થઈ ગયા. રામની આજ્ઞાથી લક્ષમણ તે સમયે એક હજાર કન્યાઓ સહિત વિધિપૂર્વક પરણ્યા ને વિદ્યાધરેએ લક્ષ્મણના નવજીવનને તથા વિવાહને જગતને આશ્ચર્યકારક મહેત્સવ કર્યો. પ્રતિભાસુંદરી - યાને = પૂર્વકર્મનું પ્રાબલ્ય. નામનું પુસ્તક પુરૂષોને તેમજ સ્ત્રીઓને નવું ચૈતન્ય આપે છે. કિં. રૂ. ૧-૪-૦ લખો –શ્રી જન સસ્તી વાંચનમાળા–ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું. બહુરૂપી વિધા લક્ષ્મણના સજીવન થયાના સમાચાર તરતજ માતમીદારાદ્વારા રાવણને મળવાથી રાવણે સભામાં પોતાના મંત્રીઆને જણાવ્યું કે હું ધારતા હતા કે શકિતની પીડાથી લક્ષ્મણ પ્રાત:કાળે મરણ પામશે; તેમજ રામ પણ એના સ્નેહથી ઝુરી ઝુરીને દેહ છોડશે એટલે વાનરા વીગેરે પાતપોતાને સ્થાનકે નાશી જશે. કુંભક, ઈંદ્રજીત આદિ મારા ખંધુ અને પુત્રા સ્વયંમૈવ મારી પાસે આવશે. વિધિની વિચિત્રતાથી લક્ષ્મણ સજીવન થયેા જણાય છે તેા હવે કુંભકર્ણ વિગેરે વીરાને કયા પ્રકારથી કેવી રીતે છે।ડવવા ? ” રાવણે મત્રીઓની સલાહ પૂછી. ,, “ સીતાજીને છેડયા વગર કુભદિ વીરાના છુટકારે થવા સંભવત નથી. માટે હે સ્વામી ! જે થયું તે થયુ ં. આપણા કુળની રક્ષા કરવા રામના અનુનય કર્યા સિવાય બીજો ઉપાય જોવાતા નથી. ” મત્રીએ ખેલ્યા, પણ તેમનાં વચને રાવણને નહીં રૂચવાથી તેમની અવજ્ઞા કરીને સામત નામના એક દૂતને આજ્ઞા કરી કે “ રામની પાસે જઇ શામ, દામ, ભેદ અને દંડપૂર્વક એમને સમજાવ ? ” રાવણુના હુકમને શીરે ધરતા સામંત દૂત રામની, છાવણી નજીક આવીને દ્વારપાળની આજ્ઞા મેળવી રામની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ (૬૨) સભામાં આવ્યું. નમસ્કાર કરીને સુગ્રીવ વગેરે વિર સુભટને નીહાળતો નમ્ર વાણીથી બે “હે રાજન ! ભરતાર્ધપતિ રાવણે આપને કહેવડાયું છે કે તમે મારા બંધુઓ વગેરેને છુટા કરે અને સીતા મને આપવાને હા કહે જેથી હું તમને મારૂં અર્ધ રાજ્ય અને ત્રણ હજાર કન્યાઓ આપીશ. અન્યથા તમારૂં આ સૈન્ય અને જીવિત કાંઈપણ રહેવા દઈશ નહીં ! દૂતની વાણી સાંભળીને રામ બોલ્યા. “હે દૂત ! મારે રાજ્યનું કે રાવણની ત્રણ હજાર કન્યાઓનું કાંઈ પ્રજન નથી. માત્ર રાવણ સીતાજીનું પૂજન કરીને તેને અહીંયા મેકલાવે. એટલે તેના બંધુ અને પુત્રને હું છોડી મુકીશ.” “હે રામ? તમને આવી ખોટી હઠ કરવી યુકત નથી. માત્ર એક સ્ત્રીને સારૂ અનેક પ્રાણને સંહાર શું કામ કરાવે છે? રાવણથી મરાએલ લક્ષ્મણ એકવાર કદાચ સજીવન થયા તે શું પણ હવે ફરીને આપ લક્ષ્મણ અને વાનરાદિક શી રીતે જીવી શકશે? સમજે છે કે એકલે રાવણ બધા વિશ્વને હજુવાને સમર્થ છે તે ?” દૂત દમ ભરાવતે બોલ્ય. રે અધમ ? તું ભૂલે છે. એ વખત વહી ગયે. ભ્રકુટી ચડાવતા એલા નારાયણ પિતે જ બધા વિશ્વને પહોંચવાને સમર્થ છે?” રામે કહ્યું. “ અરે દુષ્ટ ! તારે મુખે તારા સ્વામીનાં ખાટાં બણગાં કેમ ફેંકે છે. એનો બધો પરિવાર તા પકડાઈ ગયો છે. માત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ (૬૩) એ એકજ કઠોળમાં કેરડુ માફક રહી ગયો છે, છતાં હજી એના ખોટાં પરાક્રમ ગાતાં લાજતો નથી સત્વર જા, એ રાવણને પૃથ્વી ચાટતા કરવા જલદી મોકલ? તેને મારવાને મારા બાહુઓ સ્કૂરાયમાન થઈ રહ્યા છે. લક્ષ્મણે ગર્જના કરી. ત કાંઈક બોલવા જતું હતું. પરંતુ વાનરેએ ઉઠી ગળચી પકડીને સભામાંથી બહાર કાઢી મૂકે. સામંતે રાવણની પાસે આવીને રામ-લક્ષમણનાં સર્વે વચનો કહી સંભળાવ્યાં તે વારે રાવણે પુનઃ મંત્રીઓને પૂછયું. “કહે હવે શું કરવું?” “રામની માગણી મુજબ સીતાજીને પગે પડી સેપી દેવા એજ ઠીક છે? વિપરિત ફળનું પરિણામ તે જોયું. હવે અનુકુળ થઈ ફલ જુઓ. મહારાજા ? સમજે ! હજી તમારા પુત્રો અને બંધુઓ અક્ષય છે. તેમની સાથે આ રાજ્ય સંપત્તિ પણ વૃદ્ધિ પામશે” મંત્રીઓનાં વચન સાંભળીને પણ રાવણનું હૃદય નમ્ર થયું નહીં ને પ્રતિપક્ષીઓના નાશ માટે ચિંતા કરવા લાગ્યા. આખરે એણે બહુરૂપિણે વિદ્યા સાધવાને નિશ્ચય કર્યો. કષાયે શાંત કરીને તે શાંતિનાથ ભગવાનના ચિત્યમાં સ્નાનથી શુદ્ધ થઈને ગયે. જળકલશથી પ્રભુનું સ્નાત્ર કર્યું, ને ગશીર્ષ ચંદનનું વિલેપન કરી દિવ્ય પુષ્પ વડે પૂજા તથા સ્તુતિ કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ( ૬૪ ) હાથમાં અક્ષમાલા—( નાકારવાળી ) લઇને પ્રભુની સામે રત્નશિલા પર બેસીને રાવણે વિદ્યા સાધન કરવાના પ્રારંભ કર્યા. તે સમયે મ ંદોદરીએ યમદંડ નામના દ્વારપાળને મેલાવીને આજ્ઞા કરી કે “ સર્વે નગરવાસીજના આઠ દિવસ પંત યા ધમ પાળે, એ પ્રમાણે ઢઢારા પીટાવે. મદાદરીની આજ્ઞા પ્રમાણે દ્વારપાળે લંકામાં પડતુ વજડાવતાં લેાકેા દયા પાળવામાં ને ધર્મ ધ્યાનમાં તત્પર બન્યા. 77 આ ખખર ગુપ્તચરા મારક્ત સુગ્રીવના જાણવામાં આવ્યાથી તેણે રામચંદ્રજીને કહ્યુ કે “ હે પ્રભુ ? જ્યાં સુધી રાવણુ બહુરૂપી વિદ્યા સાધ્ય ન કરે ત્યાં સુધીમાં ધ્યાનભંગ કરીને અને સાધતા અટકાવવા જરૂર છે. ” "( સુગ્રીવ ! ધ્યાન પરાયણ રાવણના એવી સ્થીતિમાં નિગ્રહ કરવા એ નીતિ વિરૂદ્ધ છે. ” રામે હસીને કહ્યુ. "" રામ-લક્ષ્મણુથી `ગુપ્ત રીતે અંગદ આદિ કપિલરાએ લકામાં આવીને શાંતિનાથ ભગવાનના ચૈત્યમાં ધ્યાનસ્થ રાવણને અનેક ઉપસર્ગો કર્યો તાપણુ રાવણુ ધ્યાનથી ચલીત થયા નહી. - “ અરે રાવણ ? રામથી ભય પામીને હવે તુ વિદ્યા સાધન કરતાં શરમાતા નથી ? જો, જે, તે તે અમારા સ્વામીથી છાનીરીતે છેતરીને સીતાનુ હરણું કર્યું પણ અમે તા તારા દેખતાં જ મંદોદરીને હરી જઈએ છીએ. તારામાં તાકાત હાય તેા છેડાવ ! ” અંગદે પાણી ચઢાવતાં કહ્યું. 27 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ (૬૫) રોષપૂર્વક રાવણની નજર આગળ મંદોદરીને ટીટેડીની જેમ કેશવડે ખેંચી. કરૂણુસ્વરથી રૂદન કરતી મંદોદરી રાવણને છોડાવવાની અરજી કરવા લાગી. તે પણ તત્વને જાણનારો રાવણ લેશ પણ ચલાયમાન થયે નહી, તેમ જ મદદરીના સામે મનથી પણ જોયું નહી. અગંદ વગેરે કપિ એાએ રાવણને ધ્યાનભંગ કરવાને અનેક રીતે પજજો; છતાં રાવણનું દ્રઢ મન લેશ માત્ર ચલાયમાન ન થયું. પ્રસન્ન થયેલી બહુરૂપી વિદ્યા આકાશમાં પ્રકાશ કરતી પ્રગટ થતી બોલી “હે માનદ ? હું તને પ્રસન્ન થઈ છું. કહે તારું શું પ્રિય કરૂં? કહે તે બધું વિશ્વ તારે વશ કરી આપું ? કહે તે રામ-લક્ષ્મણને બાંધીને તારી આગળ હાજર કરૂં ?” “હે દેવી ? એ બધું તમારામાં સંભવે છે? પણ અત્યારે તે જાઓ. જ્યારે મને જરૂર પડે અને તમને યાદ કરું ત્યારે આવજે?” રાવણનાં એ પ્રમાણેનાં વચન સાંભળીને “ તથાસ્તુ' કહીને બહુરૂપી વિદ્યા અદશ્ય થઈ ગઈ. સર્વે વાનરે પવનની જેમ ઉડીને પોતાની છાવણમાં આવ્યા. રાવણ પોતાનું કાર્ય પૂર્ણ કરી બહાર આવતા અગંદ અને મંદોદરીને વૃત્તાંત સાંભળીને હુંકારપૂર્વક અભિમાનની મસ્તીમાં સ્નાન ભજન કરીને દેવરમણ ઉદ્યાનમાં જઈને સીતાને કહ્યું. “હે સુંદરી? હમણાં સુધી પરદારા સેવનના નિયમભંગની બીકે મેં તારી ઈચ્છા વિરૂદ્ધન કર્યું. પણ હવે તેવી સ્થ. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ બીક છેડી દઈને તારા પતિ અને દિયરને મારી બલાત્કારે તારે સંગ કરીશ.” રાવણનાં એવાં આક્ષેપ વચન સાંભળીને જાનકીને મૂચ્છી આવતાં ભૂમી ઉપર પડી ગઈ ડીવારે સંજ્ઞા પ્રાપ્ત થતાં એ મહા સતીએ અભિગ્રહ કર્યો કે “જે રામ–લક્ષ્મણનું અશુભ હું સાંભળું ત્યારથી મારે પણ અનશન વ્રત છે?” સીતાને આ અભિગ્રહ સાંભળીને રાવણે મનમાં વિચાર કરવા લાગ્યું. “ઓહ! આ સીતાને રામની સાથે કે અપૂર્વ સ્નેહ છે? મારે સીતા ઉપર રાગ કરે એ પત્થર ઉપર કમળ રેપવા જેવું છે. હા? મેં બંધુ વિભીષણની અવજ્ઞા કરી એ સારું ન કર્યું. પૂર્વે જ્ઞાનીએ પણ કહ્યું હતું કે હવે પછી થનારા રામ-લક્ષ્મણને હાથે જાનકીના નિમિત્તે તમારે વિનાશ થશે. આજે એ સમય સાક્ષાત્ આવી પહોંચે છે. ભવિતવ્યતાએ મને ભૂલ છે, જ્ઞાનીનું સ્થાન સત્ય જ હોય, પરદારાને મેં નિયમ લીધે છતાં બલાત્કારે સીતાનું હરણ કરીને નિયમ ભંગ કર્યો. વિભીષણનું કહેણ ન માન્યું. ઉત્તમ એવા મારા મંત્રીઓનું મેં અપમાન કર્યું, કહ્યું છે કે “વિનાશકાળે વિપરિત બુદ્ધિ” ઉન્નતિના સમયે મનુષ્યની સદબુદ્ધિ રહે છે, ભાવી અવનતિ આવવાની હોય ત્યારે અનીતિનું આચરણ થાય છે. અસ્પૃદયના સમયમાં જ્યારે નલકુબેરને હું જીતવા ગયા તે સમયે પશ્વિની સમાન તેની સ્ત્રી ઉપરંભા મારા ઉપર અનુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ (૬૭) રાગિણું થઈ મને વરવાને કેવી આતુર હતી. સીતા કરતાં એમાં શું ખામી હતી? છતાં પરસ્ત્રીની બુદ્ધિથી મેં એને છડી એના સ્વામીને ગેરવથી પાછી આપી હતી. અસ્પૃદયના સમયમાં મને એવી સદ્દબુદ્ધિ હતી. આજે પણ હું તો એને એ જ છું. પણ સમય બદલાય છે. અભ્યદયના સમયમાં મારી ઉપર સ્નેહવાળી એવી પરસ્ત્રીને મેં છેડી દીધી જ્યારે આજે મને ધિક્કારતી આ સીતાનું મેં બલાત્કારે હરણ કર્યું છે. માટે સમજાય છે કે ભવિતવ્યતા અન્યથા નજ થાય. વિધિએ જે નીમણ કર્યું હશે તે અવશ્ય થશે, સીતાને હરી લાવીને મેં મારા કુળમાં કલંક લગાડયું છે. પરંતુ હવે કરવું શું? જે સીતાને છોડી દઉં તે લેકમાં મારી હાંસી થાય કે વિશ્વ વિજયી રાવણે રામથી ડરીને સીતા પાછી આપી. અત્યારે તે સાપે છછુંદર ગળ્યા જેવી વાત છે. એને છોડી દેવી એ લાભકારી નથી તેમજ રાખવી પણ ઊંચિત નથી. કોઈ રીતે રામને સીતા મારે અર્પણ તે કરવી જ જોઈએ. એ સતી સીતા મરતાં લગી પણ મારા સામું જોશે નહી, માટે રામ લક્ષ્મણને યુદ્ધમાં જીતીને અહીંયાં લાવી સીતા અર્પણ કરી એમનું માન વધારૂં? તેજ જગતમાં મારું એ કાર્ય ધર્મ અને યશને વધારનારૂં થશે.” એમ વિચારતે મનસ્વી, અભિમાની રાવણ પણ લંકામાં ચાલ્યા ગયા. અને સુખપૂર્વક કાંઈ કાંઈ નવા વિચાર કરતાં એણે રાત્રિ નિર્ગમન કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું. સીતાને ખાતરઃ— પ્રાત:કાલના સમય થતાં રાવણ પોતાના સૈન્ય સહિત અપશુકન થયા છતાં યુદ્ધ કરવાને ચાહ્યેા. રાવણને આવતા જોઇને રામનુ સૈન્ય પણ સજજ થઇ ગયું ને રાવણના સત્કાર કરવાને રણમાં આયુધા ખખડાવતુ ઉભું રહ્યુ, એટલામાં રાવણુનુ સૈન્ય આવી પહેચ્યુ એટલે રામ અને રાવણનુ ભયંકર યુદ્ધ પ્રવૃત્યુ. સવે રાક્ષસાને પોતાના ખાણેાથી ફઇની પુણીની જેમ ઉડાડી લક્ષ્મણ રાવણની સામે આવ્યા, ને રાવણ અને લક્ષ્મણુનું ઘાર યુદ્ધ પ્રવğ. લક્ષ્મણનાં ઉપરા ઉપર ખાણુ! મેઘની માફક પડતાં જોઇ રાવણ એના પરાક્રમથી ચિત્તમાં ચમત્કાર પામ્યા અને પેાતાના જયમાં આશંકા થઇ. અનેક મહાવીરાને એણે માર્યા હતા—દમાવ્યા હતા, પણ આજેજ એની આંખ ઉઘડી હતી કે આ પરાક્રમ અદ્ભૂત હતું. પૃથ્વીના સર્વે રાજાઓને એણે હરાવ્યા હતા પણ આજેજ એણે જોયું કે પેાતાને હરાવનારા પણ પૃથ્વી ઉપર એક પરા૩મી વીર ઉત્પન્ન થયા છે. વિજયને સર્વસ્વ હક્ક પેાતાને સ્વાધિન રાખનારાવિશ્વવિજયી રાવણ આજે એ હુક્કે ખીજાની પાસે જતા જોવા લાગ્યા એક નાના ક્ષીરકઠે બાળક લક્ષ્મણનું આવું અપૂર્વ રણકાશલ્ય જોઈ તેને જ્ઞાનીનાં વચને સાંભરી આવ્યાં છતાં માની પુરૂષાને મન હારીને જીવવું એ મૃત્યુ તુલ્ય છે. તેથી રાવણે બહુરૂપીવિદ્યાનું સ્મરણ કર્યું. તરત જ એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ (૬૯) વિદ્યા રાવણની આગળ આવીને પ્રગટ થઈ. તેના વડે રાવણે અનેક નાનાં મોટાં ભયંકર રૂપ વિકુવ્ય–બનાવ્યાં. પૃથ્વી ઉપર આકાશમાં, પિતાની પાછળ, આગળ, બન્ને બાજુએ અનેક પ્રકારનાં આયુધ વર્ષાવતા અનેક રાવણે યુદ્ધમાં એ ગરૂડ. ગામી નારાયણ-લક્ષમણના જોવામાં આવ્યા. પરંતુ એથી લક્ષ્મણ રંજ માત્ર પણ આશ્ચર્ય પામ્યા નહી ને વિશેષ પ્રકારે તીર્ણ બાણ મારતાં અનેક રાવણની મધ્યમાં પતે એકલા ધનુધરી થઈને નિર્ભયપણે યુદ્ધ કરવા લાગ્યા. એ અનેકરૂપ રાવણને મારવા લાગ્યા. વાસુદેવ લક્ષ્મણના અસહ્ય મારથી અનેક રૂપે પ્રગટ થયેલે રાવણ અનેક હાથે લડતાં છતાં પણ અકળાઈ ગયેા. એણે જે જે દિવ્ય આયુધ નાખ્યાં તે સર્વે ગરૂડ ઉપર બેઠેલા લક્ષ્મણજીએ વ્યર્થ કરી નાખ્યાં. ને ઉપરથી બાણે મારીને રાવણને મુંઝવી દીધો. રાવણ વૃદ્ધાવસ્થાનો પરૂણે-મેમાન હતું. લક્ષ્મણ હજી ઉગતા યુવાન હતા. રાવણ યુદ્ધનીતિન પંડિત હતો, લક્ષ્મણ હજી શીખાઉ જેવા હતા. રાવણે અત્યાર આગમચ ઘણું યુદ્ધોમાં અનુભવ લઈને યુદ્ધની તાલિમ–છળભેદની તાલિમ લીધેલી હતી. લક્ષમણ અનુભવમાં હજી શરૂઆત જ કરતા હતા. એણે લક્ષ્મણને જીતવાના, ભય પમાડવાના અનેક પ્રયત્નો કર્યા, પણ એ સર્વે પ્રયત્ન એના નિષ્ફળ ગયા. જેથી આકુળ વ્યાકુળ થયેલા રાવણે પિતાનાં સર્વે અમેઘ અસ્ત્રો ખુટી જવાથી છેવટે એણે છેલ્લું ચકરત્નનું સ્મરણ કર્યું. હજાર આરાવાળું તે સહસ્ત્ર દેવોથી અધિષ્ઠિત એ ચક્ર જાજવલ્યમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ( ૭૦ ) થતું દેવ મનુષ્ય અને વિદ્યાધરાને ભય પમાડતું રાવણની આગળ આવીને ઉભું રહ્યુ. રાષથી રાતાં નેત્ર કરતા રાવણે એ ચક્ર હાથમાં લઇને અંગુલીના ટેરવાપર રાખીને આકાશમાં ભમાવવા માંડયું. ચક્ર એ રાવણની છેલ્લામાં છેલ્લી આશા હતી. એનું આ આખરનું જીવિતવ્ય હતુ. અને ખાત્રી હતી કે આ અમેાધ ચક્રથી લક્ષ્મણ હંમેશને માટે જગતમાંથી અસ્ત થઇ જશે. પરંતુ અલ્પજ્ઞ મનુષ્યને ક્યાંથી ખખર હાય કે માનવીની ઈચ્છા જીદ્દી હાય છે ત્યારે વિધિની મરજી પણ એથીય જુદી હાય છે. વિશ્વ વિજયી રાવણુ ગમે તેવા વીર ને પરાક્રમી છતાં એ મનુષ્ય હતા. મનુષ્યને ભાવી થતા પડકારની કયાંથી ખબર હાય ? સાક્ષાત્ અનર્થ જોતાં છતાં–ઉત્તમ જનાની અનેક પ્રકારે સમજાવટ છતાં પણ એની ધારણા તા કાંઇ જુદીજ હતી. ચક્રને ભમાવતાં રાવણ એ. “ અરે લક્ષ્મણ ! હજી પણ કહું છું કે આ મારા ચક્રને તું શિકાર ન થા ! મારી આજ્ઞા માની સુખે તું તારે વતન જા ? ” “ અરે મૂર્ખ ? તારૂં સર્વ કુટુંબ પરવા, તારાં અસ્ત્રો ખુટયાં; છતાં આ એક ચક્રની મદદથી આટલે બધા ગાજે છે તા છે. એને ? અને જો એનું પરાક્રમ કે એ શુ કરે છે ? ” લક્ષ્મણનાંગ ભર્યા વચન સાંભળીને રાવણે ચક્રને ભમાવીને લક્ષ્મણ ઉપર છેડીમૂકયુ. વેગપુક ધસ્યુ આવતુ ચક્રને અટકાવવાને રામના અનેક વીરાએ ખાણા, અસ્ત્રો મારવા માંડયાં, પણ કાઇની પરવાહ ન કરતાં એ ચક્ર લક્ષ્મણુની પાસે આવીને અને ત્રણ પ્રદક્ષિણા દઇને એના જમણા હાથ ઉપર આવીને રહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ (૭૧) રાવણ આ ચમત્કાર જોઇને વિચારમાં પડયો ને ખેદ પામ્યું. “ અહા ! આખરે જ્ઞાનીનું વચન આજે સત્ય થયું. તેમજ વિભીષણ આદિને વિચાર-નિર્ણય પણું સાચે પડે. રાવણને ખેદયુકત જોઇને વિભીષણ છે. “બાંધવી હજી કંઈ બગડી ગયું નથી. જીવવાની ઈચ્છા હોય તે સીતાજીને છોડી મૂક?” વિભીષણનું વચન સાંભળીને રાવણ ગર્જના કરતે બે. “ અરે એ ચક? એક લેહને ટુકડે હું એક મુષ્ટિથી એ ચક સહીત લક્ષ્મણને હણું નાખીશ.” એમ બોલતે એ મહામાની રાવણ રથમાંથી કુદી પડીને લક્ષમણ ઉપર ધર્યો. લક્ષમણે ચક્ર ભમાવીને તરત જ રાવણ ઉપર મુકયું એ ચક રાવણની ઉપર આવ્યું. આજ સુધી અત્યંત લાલિત્ય કરેલું એનું ચક્ર આજે એનું જ દુશ્મન બન્યું. ખરું છે કે આતના સમયમાં અંતરનાં સગાં પણ અળગાં થાય છે-શત્રુ બને છે. રાવણ એ ચક્ર ઉપર જે મુષ્ટિને ઘા કરવા જાય છે એવામાં એ ચકે કેળાના ફળની જેમ એની છાતી ફાડી નાખી. તે જ સમયે જેઠ માસની કૃષ્ણ એકાદશીએ દિવસના પાછલા પહારે રાવણ ચાદ હજાર વર્ષ પર્યત પિતાનું આયુષ્ય ભેગવી –ચત્યુ પામી ચોથી નરક પૃથ્વીમાં નારકીપણે ઉત્પન્ન થયે. તે સમયે આકાશમાં જય જય શબ્દ કરતા દેવતાએાએ લક્ષ્મણ ઉપર પુષ્પની વૃષ્ટિ કરી ને વાનરે હર્ષથી નય કરવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું. તે પછી શું – રાવણના મૃત્યુ પછી રાવણના આશ્રિત સર્વ રાક્ષસે. ભયથી આકુળવ્યાકુળ થઈને જ્યાં ત્યાં નાશભાગ કરવા લાગ્યા. તેમને વિભીષણે બોલાવીને આશ્વાસન આપ્યું. “ હે રાક્ષસ વીરે? ગભરાવ ના ! આ રામ ને લક્ષમણ આઠમા બલદેવ અને વાસુદેવ થયા છે. રાવણની માફક આ પરાક્રમી બાંધ પણ ત્રણ ખંડ ધરતીના સ્વામી થયા છે એમ સમજે. માટે તે તમારે શરણ કરવા છે. માટે નિ:શંક થઈને એમને શરણે જાઓ? તે તમને અભય વચન આપશે.” વિભીષણનું એવું શાંતિ કરનારૂં વચન સાંભળીને રાક્ષસો રામ લક્ષમણને શરણે આવ્યા ને પિતાનાં હથીયાર એમના શરણમાં મુકી દીધાં વીર પુરૂષોને ક્રોધ ત્યાં લગી જ રહે છે કે શત્રુ શરણે નથી આવ્યું. એ મહા પરાક્રમી રાવણ એક વખત જે વિશ્વમાં અદ્વિતીય ગર્જના કરતે શત્રુઓ રૂપી મહાન ગજેન્દ્રોને ધ્રુજાવતે હતે. સમર્થ છત્રધારી રાજાઓ પણ જેના હુકમ માત્રથી કંપતા હતા. એ પ્રચંડ આજ્ઞાકારી વીરમાની સવણ અત્યા રે જમીન ઉપર પડે છે. એના શરીર ઉપર અનેક માખીઓ બણબણવા છતાં તેને ઉરાડવા જેટલી પણ તાકાત છે માં નહોતી. એ જગતને કંપાવનારાં એ દશ મસ્તકે આજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ( ૭૩ ) રણમાં રખડતાં હતાં. શત્રુનાગને હરનારી એ વીર ભૂજાએ નિ:Âષ્ટ આજે રણમાં અસ્તવ્યસ્ત પડી હતી. પેાતાના વડીલ અધુ વીરમાની રાવણની આ સ્થીતિ જોઇને વિભીષણ કુંભકઢિ અનુજ મધુએ દોડી આવ્યા. શેકથી આક્રંદ કરવા લાગ્યા ઈંદ્રજીત, મેઘવાહન આદિ પુત્રા પણ રાવણના મૃત શરીર આગળ છાતી કુટતા પેાકાર કરવા લાગ્યા. માદરી આદિ રાવણની હજારા રાણીએ રાવણના રણમાં પડયાના સમાચાર સાંભળીને રૂદન કરતી, છાતી કૂટતી સંગ્રામ ભૂમિ ઉપર દોડી આવી સમસ્ત લંકા શાક સાગરમાં ડૂબી ગઇ. રાવણુના ગુણે! સાંભારી સંભારીને આજે બધા રડતા હતા. એ વીરમાની પુરૂષના રાજ્યમાં પાતે કેવા સુખી, સંતેાષી હતા. તે સર્વે આજે એમને યાદ આવવા લાગ્યું. એના પરાક્રમ, એનુ તેજ, ગારવ એ બધું યાદ આવવા લાગ્યું. અંધુ મરણના અસહ્ય આધાતથી વિભીષણ રાવણુના મૃત ક્લેવર ઉપર પડી પડીને મુકતકંઠે રડયા. “ હા ! માંધવ ! એટલ ! ખેલ !! એકજવાર ખેલ ! તુ આ શરીર છેડીને કયાં ગયા. વિશ્વમાં અદ્વિતીય પરાક્રમી વીર ! હે વીર માની ! મરણને સાક્ષાત્ સામે ઉભેલુ જોતાં છતાં તું તારા નિશ્ર્ચયથી, સાહસથી ના ડર્યા ને આખરે અમને રડતાં મૂકીને તું ચાલ્યા ગયા. હા ? તેં જગતની સામ્રાજ્ય લક્ષ્મીને તૃણુ સમાન ગણી પણ જાણતા છતાં શત્રુને નમતું ન આપ્યું આધિનતા ન સ્વીકારી. ડે વીર ! દુનીયાના વીર પુરૂષામાં તુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ (૭૪) મુગટમણિ સમાન છે. માની પુરૂમાં તું અગ્રેસર છે. તારે વિચાર એક હતા, એક નિશ્ચય હતો. તેથીજ તું જગતમાં સાહસીક અને અદ્વિતીય વીર હતે. અમે તે કાયર ક્ષક્ષણમાં વિચારે બદલનારા નિ:સત્વ પુરૂષ છીએ. હે માની ! હે કુલમાં મુગુટરૂપ ? તારા જેવો સાદર જતાં જગતમાં આજે અમારે સર્વસ્વ નાશ પામ્યું.” વિભીષણે વિલાપ કરતાં કરતાં શેકના તીવ્ર આવેશથી એકદમ કટારી ખેંચી કાઢી પિતાના હદયમાં હલરાવી દેવા હાથ ઉપાડ. એ ઉંચે થયેલે હાથ એકદમ રામે પકડી લીધો. “હાં ! હાં!! વિભીષણ? રાક્ષસોમાં ઉત્તમ મુકુટ સમાન આ રાવણને શામાટે શોક કરે છે. એ પરાક્રમી સાથે યુદ્ધભૂમિ ઉપર બાથ ભીડવાને દેવતાઓ પણ શંકા પામતા હતા, તે માનવની તે શી તાકાત ? અંતપર્યત જેણે પોતાનું અપૂર્વ પરાક્રમ બતાવીને જગતને આશ્ચર્ય ચકિત કર્યા છે એ તે ખરેખર મૃત્યુ પામ્યા છતાં અક્ષય કીર્તિને ખાટી ગયો છે. એ વીરમાની પુરૂષ કદાચ અમને સીતા સંપીને જીવતો રહ્યો હોત તો એ જીવતર પણ મુવા સમાન હતું. બ૯ મુવા કરતાં પણ અધિક દુઃખદાયક હતું. કેમકે જગતમાં વિરપુરૂષની તે માત્ર એકજ સ્થીતિ હોય છે. વિશ્વમાં અદ્વિતીય વિજય અથવા તે મૃત્યુ ! વિજય એ તે એને જન્મસિદ્ધ હક્ક હોય છે. એના જીવતાં એ વિજય કોઇ એની પાસેથી લઈ શકતું નથી. આજ સુધી જેણે જગતમાં અપૂર્વ પરાક્રમ બતાવ્યું છે ને અંતમાં પણ જેણે પોતાના પરાક્રમથી આપણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ (૭૫) સર્વે ને અજાયબ કીધા છે એવા વીરપુરૂષના મરણને હે વિભીષણ? શોક હેાય?” રામના વચનથી બોધ પામેલા વિભીષણ અને રાવણને પારવારે અમ્રપાત કરતે, ગશીર્ષ ચંદનના કાષ્ટની ચિતા રચીને અને તેને કપૂર તથા અગર આદિ ઉત્તમ વસ્તુઓથી મિશ્રિત કરીને અગ્નિ પ્રદીપ્ત કરી રાવણના શરીરને અગ્નીસંસ્કાર કર્યો. રામે પસરોવરમાં આવીને સ્નાન કરી જરા ઉષ્ણ એવા અશ્રુજલથી રાવણને જલાંજલિ આપી. રાવણનું મૃત્યુકાર્ય સમાપ્ત થયા પછી રામચંદ્રજીએ વિભીષણ આદિ રાવણના બંધુઓને કહ્યું કે “હે વીરે? તમારા પરાક્રમી બંધુ રાવણનું રાજ્ય તમે સંભાળે? અમારે તમારા રાજ્યનું પ્રયોજન નથી. તમારું કલ્યાણ થાઓ ?” રામની અમૃતથી પણ અધિક મીઠાશવાળી મધુરવાણું સાંભળીને કુંભકર્ણ આદિ રાવણના બંધુઓ વિસ્મય પામતા બોલ્યા. “હે મહાભૂજ ! અમારે સંસારમાં અસારભૂત એવા આ રાજ્યની જરૂર નથી. મોક્ષમાર્ગને આપનારી એવી દિક્ષાને અમે અંગીકાર કરશું.” એવામાં કુસુમાયુધ ઉદ્યાનમાં અપ્રમેયબલ નામે ચતુ. જ્ઞાનધારી મુનિ તેમના મને ભાવ જાણીને આવ્યા. ભવિતવ્યતાને યોગે તેજ રાત્રીએ ત્યાં તેમને કેવલજ્ઞાન થયું, એટલે દેવતાઓએ તેમને મહોત્સવ કર્યો. પ્રાત:કાલે રામલક્ષ્મણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ( ૭૬ ) કુંભકર્ણ, વિભિષણ આદિએ આવીને એમને વંદના કરીને ધર્મોપદેશ સાંભળે તથા ઇંદ્રજીત અને મેઘવાહને પોતાને પૂર્વભવ ગુરૂને પૂછયે. ગુરૂને મુખે પૂર્વભવને વૃત્તાંત સાંભળીને કુંભકર્ણ, ઇંદ્રજીત, મેઘવાહન અને સંદેદરી વગેરેએ તત્કાળ દીક્ષા ગ્રહણ કરી. એ મહામુનિઓ ભારંડપક્ષીની માફક તરતજ વિહાર કરી ગયા. રામ-લક્ષ્મણ પણ એ મુનિઓને નમીને વિભીષણ ને સુગ્રીવ આદિ વિરેની સાથે લંકામાં આવ્યા. વિભીષણ છડીદારની માફક આગળ ચાલીને રામને લંકાનગરીને માર્ગ બતાવતે હતો ને વિદ્યાધરીઓ રામ-લક્ષમણનાં મંગલ ગીતે ગાતી હતી. અનુક્રમે દેવરમણ ઉદ્યાનમાં ગયા તે હનુમાને જેવાં વર્ણવ્યાં હતાં તેવાંજ સીતાજીને રામ-લક્ષમણે દીઠા.એટલે રામ હર્ષથી સીતાજીને મળ્યા. લક્ષ્મણ દૂરથીજ નમ્યા. તેમની સાથે ભામંડલ વગેરે બીજા વિદ્યાધરે પણ સીતાજીને નમ્યા. એ દેવરમણ ઉદ્યાનમાંથી રામ સીતાની સાથે ભુવનાલંકાર હાથી ઉપર બેસીને રાવણના મંદિરમાં આવ્યા. ત્યાં હજારે હીરામણિમય થંભયુક્ત એવા શ્રી શાંતિનાથ પ્રભુના ચૈત્યમાં આવીને ભગવાનને નમ્યા. ને સ્નાનથી શુદ્ધ થઈ પૂજાગ્ય વસ્ત્રો પહેરી રામે લક્ષ્મણ અને સીતાજીની સાથે ભગવાનની પૂજા કરી. પછી વિભીષણની ઈચ્છાથી રામ-લક્ષ્મણ અને સીતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ (૭૭) વિભીષણને ઘેર ગયા. ત્યાં બધા પરિવાર સાથે રામે દેવાર્શન, સ્નાન ને ભેજન આદિ કાર્ય કર્યું. રામે પોતાનું વચન યાદ કરીને લંકાની ગાદી ઉપર વિભીષણને રાજ્યાભિષેક કર્યો. પછી ઈંદ્ર જેમ સુધર્મા સભામાં આવે તેમ વિભીષણને લંકાની ગાદી ઉપર બેસાડીને રામ લક્ષમણ ને સીતા સાથે રાવણને મંદિરે આવ્યા. કેટલેક વખત રામ લંકામાં સુખપૂર્વક રહ્યા. પછી તેઓ પિતાને વતન આવવાને વિભીષણની આજ્ઞા માગીને તૈયારી કરવા લાગ્યા. શુભ દિવસે સુગ્રીવ, હનુમંત આદિ વિરેની સાથે સમુદ્રનું ઉલ્લંઘન કરીને તેઓ થંભન પાર્શ્વનાથના મંદિર આગળ આવ્યા. ત્યાં સકળ સૈન્યને પડાવ નાખવાને હુકમ કર્યો. વિભીષણ પણ તેમની સાથે જ હતા. k- Kw == = = == = == = = = વિધિયુક્ત પંચપ્રતિકમણુ. કે જે વાંચી જવાથી પ્રતિક્રમણ થઈ શકે ! શું છે. દેવસરાઈ-પાક્ષીક-માસીક અને સંવ-શું [ સારી પ્રતિક્રમણ પણ વાંચો જવાથી થઈ શકે ! છે. પાકું પૂંઠે શ્રી મહાવીર સ્વામીના સુંદર ફેટા સાથે. કી. રૂા ૧-૪-૦ ICCIONAISUS. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ના પ્રકરણ ૧૨ મું. અઠ્ઠાઈ મહત્સવ– સીતાને લઈને પાછા ફરેલા રામ અત્યારે ખુશીમાં હતા. વિભીષણ આદિ સુભટોની આગળ રામે આ ભગવાનના માહાતમ્યનાં વખાણ કરવા માંડયાં. વિભીષણ! આ વિશાળ સમુદ્ર ઉપર અમે પાજ બાંધીને અમારું સકલ સૈન્ય સમુદ્રની પાર ઉતારી લંકાની નજીક આયુંએ બધું કેમ બન્યું તે તમે જાણો છો કે?” “આવા તોફાની સમુદ્રપર પાજ બાંધવાનું કામ મુશ્કેલ ભર્યું છે. તમે પાજ કેવી રીતે બાંધી તે સમજાતું નથી.” વિભીષણે સમુદ્ર ઉપર પાજ બાંધવાનું સાંભળી તેને મન કંક આશ્ચર્ય થતાં કહ્યું. તે બધું આ ભગવાનના માહાસ્યથી બન્યું. આ ભગવાન પાર્શ્વનાથના માહાઓથી અમે તેફાની સમુદ્રનું આકાશમાં ઉછળતું જળ થંભાવી દીધું. પછી તેની ઉપર અમારા સુભટોએ પાજ બાંધીને સકલ સૈન્યને પેલે પાર ઉતાર્યું.” “ આશ્ચર્ય ! ભગવાનને ચમત્કાર તે કાંઈક અદ્ભુત જણાય છે ને ?” વચમાં સીતાજી બોલ્યાં. બેશક ! અદૂભૂતજ ! જેથી અમે આ પાર્શ્વનાથ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ (૭૯) જીનું નામ “સ્થંભન પાર્શ્વનાથ પાડયું છે. વિભીષણ! આ ભગવાન અમારા જીવનું જીવન છે. પ્રાણનું ચિતન્ય છે. સ્થંભન પાર્શ્વનાથ તમારા રાજ્યની હદમાં છે. માટે એમની પૂજાદિક સામગ્રી હમેશ સાચવતા રહેજો. તમે પણ સંસાર સાગરથી પાર ઉતરવાને અર્થે એ ભગવાનને હમેશાં સેવજો ! જો કે એ ભગવાન તે નાગકુમારના દેવેથી હમેશાં સત્કાર પામતાં પૂજાતાજ રહે છે. છતાં મનુષ્ય લેકમાં પણ આવા પ્રગટ પ્રભાવવાળા ભગવાનને ભવ્ય પ્રાણીઓ પૂજતા રહે છે તેઓ પણ ગ્ય લાભ મેળવે. તમે આ ભગવાનને પૂજશે એટલે આ દેશની સકલ પ્રજાનું ધ્યાન આ ભગવાન તરફ આકર્ષાશે. એ નિમિત્તે પ્રજાનું પણ શુભ થશે. એ સ્થંભન પાર્શ્વનાથનું મહામ્ય પણ જગત વિખ્યાત થશે.” રામચંદ્રજીએ સ્થભન પાર્શ્વનાથનું મહાઓ વર્ણવતાં એમનું માહાસ્ય વધારવાની આજ્ઞા પણ વિભીષણને સંભળાવી દીધી. વિભીષણ રામનું વચન સાંભળીને પ્રસન્ન થયા. સ્વામીન ? આ મંદિર, આ ભગવાન પાર્શ્વનાથ તે અમારા રાક્ષસ અને વાનરદ્વીપનું નાક છે. અમારા પણ એ પૂજ્ય છે. અમે પણ જે કે જાણતા તે હતા; છતાં પ્રમાદને લઈને એમના મહાત્મ્ય તરફ અમારે ખ્યાલ ગયે નહેાતે; છતાં એ પણ અમારા તે આરાધ્ય દેવજ છે. મેં જ્ઞાનગુરૂને મેં સાંભળ્યું છે કે હવે પછી થવાના એવા આ પાર્શ્વનાથ તીર્થકર ઘણાજ પ્રભાવવાળા–પ્રગટ પ્રભાવવાળા છે. દરેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ( ૮૦ ) તીર્થકરેમાં પણ એ પરીસાદાની પાસજી કહેવાય છે. આ લેકને પરલોકના સુખાથી જીવને એ જાગતા કલ્પવૃક્ષ સમાન છે. અમે તે એમનું મહાઓ કાને સાંભળ્યું હતું, આપને તો એને પ્રત્યક્ષ અનુભવ થયો છે.” વિભીષણે કહ્યું. તીર્થકર અચિંત્ય પ્રભાવવાળા જ હોય છે. જે યુને તમારા બંધુ રાવણે શાંતિનાથ ભગવાનની આગળ ધ્યાન કરતાં : અલપકાળમાંજ બહુરૂપી વિદ્યા પ્રગટ કરી. આ પાર્થ નાથના પ્રભાવે અમે સમુદ્રનું જલ થંભાવ્યું ને ઉપર પાજ બાંધી શક્યા. એ અનંત શક્તિવાળાઓને પ્રભાવ આપણી અલ્પમતિથી ઘણું જ અગોચર જણાય છે.” રામે કહ્યું. આપનું કહેવું સત્ય છે. લક્ષમણુજીને વાગેલી અમેઘ વિજ્યાશકિત કે જે સુદર્શન ચક કરતાં પણ રાવણને અતિ ઉપયોગી થઈ એ શક્તિ પણ ભગવંત ભકિતનું જ ફલ હતું.” વિભીષણે કહ્યું. “એટલે ?” રામે પૂછ્યું. “એક દિવસ રાવણ અંત:પુર સહિત અષ્ટાપદ પર્વત ઉપર શ્રી આદિનાથને વંદન કરવાને ગયા હતા. ત્યાં ભક્તિથી પોતે વીણા વગાડતા હતા ને મંદોદરી નૃત્ય કરતાં હતાં, એ નાટારંગમાં રાવણુ અને મંદરી એવાં તો એકાગ્રચિત્તવાળાં હતાં કે જગતનું બીજુ સર્વ કંઈ તે ભૂલી ગયાં હતાં. એ નાટક જેવાને દેવતાઓ પણ વિમાને બેસીને આકાશમાં ઉભા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ (૮૧) નાગલાકના સ્વામી નાગનાથ પણ ત્યાં ઉભા ઉભા રાવણનુ આ નાટ્ય જોઈ રહ્યા હતા. એ અવસરે વીણા વગાડતાં વીણાની એકતાંત તુટી ગઈ. જેથી એ મહાભૂજ રાવણે સાથળમાંથી નસ ખેંચી કાઢી અને એ તાંત સાથે તાંત ખેલવી દીધી, પણ મંદોદરીના નાટ્યમાં ભંગ પડવા દીધા નહીં. આ કાય રાવણે એવી તે લઘુ લાઘવી કળાથી કર્યુ કે વીણાના સૂરને પણ ખેતાલ થવા દીધા નહીં. એની એવી દ્રઢ ભક્તિથી નાગપતિ પ્રસન્ન થયા ને આ અમેાઘ વિજ્યાશક્તિ આપી. ” વિભીષણે કહ્યું. “ અતા અને બાહ્ય ફળ મળ્યું; પરન્તુ અભ્ય તર આત્મલના લાભ તેા કેટલા બધા થયા હશે એતા જ્ઞાની જાણે ? ” રામચંદ્રજી માલ્યા. એવી રીતે વાર્તાલાપ કરતા તે ભગવંતના ગુણેાનું વારંવાર સ્મરણ કરવા લાગ્યા. તે પછી ભગવંતના મહિમા વધા રવા સારૂ રામ-લક્ષ્મણે ભગવતની આગળ અનેક પ્રકારની રચના રચીને મેટા અઠ્ઠાઇ મહાત્સવ કર્યો, દેશ પરદેશના સર્વે લેાકેા ત્યાં એકત્ર થયા. રામલક્ષ્મણે ભગવતની ભક્તિ નિમિત્તે અનગળ દ્રવ્યના વ્યય કર્યો. સીતાજી પાછાં પ્રામ થયાં, તેના હ આજે પૂર્ણ રીતે પ્રગટ કર્યો. મહેાત્સવમાં દેશ વિદેશનુ અસ ંખ્ય માનવ એકઠું સ્વ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ (૮૨) મળ્યું હતું. રેજના નજીક રહેનારા લાખો અને ઉત્સવમાં ભાગ લેતા ને રાત્રિએ પિતાને સ્થાનકે જતા હતા. અબજો માણસની એ મેદનીમાં રામચંદ્રજીએ ભગવાન પાર્શ્વનાથને સ્થંભન પાર્શ્વનાથ તરીકે જાહેર કર્યા. એ અસંખ્ય માણ એ રામચંદ્રજીનો પડતો બેલ ઝીલી લીધો ને સ્થંભન પાર્શ્વનાથની જયઘોષણું આકાશમાં ગજવી. જગતમાં સ્થંભન પાશ્વનાથનું મહાસ્ય વધ્યું. જેમ નંદિશ્વરાદિક દ્વિપમાં દેવતાઓ પ્રભુને અઠ્ઠાઈ મહોત્સવ કરે છે, તેવી રીતે રામચંદ્રજીએ પણ અનગળ ઋદ્ધિનો વ્યય કરીને આઠ દિવસ પર્યત ભગવાનને અપૂર્વ મહત્સવ પ્રવર્તાવ્યો. જેમાં વિભીષણને સુગ્રીવાદિક સર્વે રાક્ષસ, વાનરે અને વિદ્યાધરેએ ભાગ લઇને એ મહોત્સવને અધિક શોભાવ્યું. રામ-લક્ષ્મણ જેટલા દિવસ ત્યાં રહ્યા ત્યાં લગી પ્રતિદિવસ સ્નાત્ર કરીને ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરતા હતા. એ પૂજામાં સીતાજી પણ સાથે જ રહેતાં. સ્વામિના કાર્યને અનુસરનારા વિભીષણ ને સુગ્રીવ આદિ વીરે પણ ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરવા લાગ્યા. રામલક્ષ્મણ ત્યાં આવેલી કેટલીક ખેચર કન્યાઓ સાથે વિધિ પૂર્વક પરણ્યા. સુખ–ભેગવતા કેટલાક દિવસો પયંત ત્યાં રહ્યા. તે સમયમાં વિધ્યસ્થલી ઉપર કાઉસગ્ગ ધ્યાને રહેલા ઇંદ્રજીત અને મેઘવાહન મુનિ કેવલ જ્ઞાન પામીને મુક્તિલક્ષ્મીને વર્યા. ત્યાં મેઘરથ નામે તીર્થ થયું અને નર્મદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ (૮૩) નદીમાં કુંભકર્ણ સિદ્ધિપદ પામ્યા જેથી ત્યાં પૃષ્ટરક્ષિત નામે તીર્થ થયું. રાવણ, કુંભકર્ણ ને વિભીષણ એમનું કાંઈક અધિક સેળ ધનુષ્ય ઉચું શરીર હતું. વિષ્ણુ પ્રતિવિષ્ણુ સ્વાભાવિક રીતેજ શરીરે શ્યામ સુંદર છતાં મહા તેજસ્વી ને કાંતિવાળા હોય છે. રાવણનું આયુષ્ય ચાર હજાર વર્ષનું હતું. વાસુદેવ ને પ્રતિવાસુદેવ જે જમાનામાં જન્મે છે તે જમાનામાં મધ્યમ આયુષ્ય ઉત્પન્ન થાય છે. ત્યારે બળભદ્રબળદેવનું આયુષ્ય ઉત્કૃષ્ટ લગભગ હોય છે. વાસુદેવ પ્રભાવિક વાસુદેવને એનાજ ચક્રથી મારી નાખે એ અનાદિ કાળને સ્વભાવિક નિયમ છે. પ્રભાવના કરવા લાયક પંકાયેલાં પુસ્તકે અમારાજ દરેક પ્રસંગોમાં વહેંચાય છે. કારણ કે તે ! બાળકોને નૈતિક અને ધાર્મિક જ્ઞાન આપી ચારિત્રવાન બનાવે છે. લગભગ ૧૫-૨૦ જાતનાં પુસ્તકે મળી શકશે. લખે–જૈન સસ્તી વાંચનમાળા. રાધનપુરી બજાર–ભાવનગરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું. રામલક્ષ્મણ પૂર્વપરિચય – ત્રીજા આરાના અંતમાં નાભિ કુલગરના પુત્ર પ્રથમ તીર્થકર રૂષભદેવના રાજ્યાભિષેક સમયે ઇંદ્રની આજ્ઞાથી કુબેરે વિનિતા નામે બાર જોજન લાંબી પહેલી નગરી વસાવી હતી. એનું બીજું નામ અયોધ્યા પડયું હતું. રૂષભદેવ ભગવાન પછી તેમના પુત્ર ભરત ચક્રવતી અયોધ્યાના રાજા થયા ચોથા આરાની શરૂઆતમાં એ પ્રથમ ચકવત્તી” હતા. તે પછી તેમની પાટે તેમને પુત્ર સૂર્યયશા થયે. એ સૂર્યયશાથી જગતમાં સૂર્યવંશ ચાલ્યો. ને રૂષભદેવના બીજા પુત્ર બાહુબલીને તેમના પુત્ર ચંદ્રયશાથી ચંદ્રવંશ પ્રવત્ય, સૂર્ય વંશમાં અનુક્રમે તેમની પછી ચેથા આરામાં અસંખ્ય રાજાઓ થઈ ગયા. જેમાંથી કેટલાક મોક્ષે ગયા કેટલાક સ્વર્ગ ગયા. લગભગ ચોથા આરાના મધ્ય સમયમાં બીજા અજીતનાથ તીર્થકર, સગર ચક્રવત્તિ પણ એજ વંશમાં અયોધ્યામાં થયા હતા. તે પછી ચોથા તિર્થંકર શ્રી અભિનંદન અને ચદમાં શ્રી અનંતનાથ પણ આ અયોધ્યામાં જ થયા હતા. પરંપરાએ સૂર્યવંશ એ પ્રમાણે ચાલ્યા આવતો હતો ને તેમનું કુલ ઈક્વાકુ હતું. ચોથા આરાના અંત સમયમાં વીશમા મુનિસુવ્રત સ્વામી રાજગૃહી નગરીમાં થયા. તે સમયે અયોધ્યાની ગાદી. ઉપર સૂર્યવંશની પરંપરાએ વિજય નામે રાજા થયો. તેને હેમચુલા પતીથી વજાબાહુ અને પુરંદર એ બે કુમારો થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ( ૮૫ ) વાબાહુએ ગુણસાગર નામના મુનિની પાસે દીક્ષા અંગીકાર કરી. એ વાત સાંભળીને વિજય રાજાએ પણ પુરંદરને રાજ્યાભિષેક કરીને નિવણમેહ નામના મુનિ પાસે દીક્ષા લીધી. પુરંદરને પૃથ્વી રાણથી કીર્તિધર નામે પુત્ર થયો. એ કીર્તિધરને રાજ્ય સોંપીને પુરંદરે દીક્ષા લીધી. ને આત્મકાર્ય સાધ્યું. કીર્તિધર રાજાને સહદેવી નામે રાણું હતી. તે તેની સાથે સંસારસુખમાં કાળ નિર્ગમન કરતો હતો. એક દિવસ એને દીક્ષા લેવાની ઈચ્છા થઈ. પણ પુત્ર ન થયેલ હોવાથી મંત્રીઓએ રાજાને ગાદીવારસ થાય ત્યાં લગી થોભી જવા કહ્યું. જેથી તે મન નહી છતાં કારાગ્રહની માફક ગૃહવાસમાં રહ્યો. કેટલેક કાળ જતાં સહદેવી રાણુને સુકેશલ નામે પુત્ર થયો. રાણીએ પુત્રને ગોપવી દીધું. છતાં એ બાલકના જન્મની વાત રાજાને કાન આવી પહોંચી. કેમકે ઉદય પામેલ સૂર્ય ક્યારે પણ છુપાવ્યો છુપાતો નથી. જેથી કીર્તિધર રાજાએ સુકેશલને પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસાડી વિ. જયસેનસૂરિ પાસે દીક્ષાગ્રહણ કરી. તીવ્ર તપસ્યા કરતા અનેક પરિસહ સહન કરતા એ કીર્તિધર રાજર્ષિ ગુરૂની આજ્ઞા માગીને એકદા વિહાર કરતા હતા. અનુક્રમે કીર્તિધર મુનિ માપવાસને પારણે ફરતા ફરતા અયોધ્યા-સાકેતપુર નગરમાં આવ્યા. મધ્યાન્હ સમયે ભીક્ષા માટે નગરમાં ભમવા લાગ્યા. એટલામાં રાજમહેલ ઉપર રહેલી સહદેવી રાણીએ રાજાને જેવાથી તેણીએ વિચાર્યું કે “ પતિએ તે દીક્ષા લીધી ને પુત્ર પણ જે એના બાપને આ સ્થીતિમાં જે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ( ૮૬ ) દીક્ષા લેવાને તત્પર થશે તા હું “પાછી પુત્ર વગરની થઇ જઈશ, ને આ પૃથ્વી ધણી વગરની થઇ જશે, માટે રાજ્યના હિત સારૂ આ મુનિ મારા પતિ છે, વ્રતધારી છે, નિરપરાધી છે છતાં નગરમાંથી એમને કાઢી મુકાવવા જોઇએ. ” એમ વિચારીને સહદેવીએ સીપાહે। મારફતે એમને બહાર કઢાવ્યા. એ વ્રતધારી સ્વામીને નગરની બહાર કાઢી મુકેલા જાણીને સુકેાશલની ધાવમાતા છુટે માંએ રડવા લાગી. જેથી રાજા સુકેાશલે એને પૂછ્યુ કે “ તુ કેમ રડે છે ? ” એટલે શાકયુક્ત ગદ્ગદ્ સ્વરે તેણી એટલી. “ હે વત્સ ! જ્યારે તમે માળક હતા ત્યારે તમારા પિતાએ તમને રાજ્ય ઉપર બેસારીને દીક્ષા લીધી હતી. તેએ હમણાં ભીક્ષાને માટે આપણા નગરમાં આવ્યા હતા. તેમનુ દર્શન થતાંજ તમે વ્રત ગ્રહણ કરશેા એવી આશંકા પામીને તમારી માતાએ એમને નગર બહાર કઢાવ્યા છે. એ દુ:ખથી હું રૂદન કરૂં છું. "" tr ધાવમાતાનાં એવાં વચન સાંભળીને સુકેાશલ વિરક્ત થઈને પિતાની પાસે આવ્યા ને અજલી જોડીને વ્રતની યાચના કરી. તે વખતે એની પત્ની ચિત્રમાળા ગર્ભિણી હતી. તેણી મંત્રીઓની સાથે આવીને કહેવા લાગી. “ હે સ્વામી ? આ અનાથ રાજ્યના ત્યાગ કરવા તમારે યાગ્ય નથી. ’’ ચિત્રમાળાનાં એવાં વચન સાંભળીને સુકેાશલ ખેલ્યેા. “ દેવી ? તારા ઉદરમાં ગર્ભ રૂપે જે પુત્ર છે તેના મે` રાજ્યાજે ભિષેક કરી દીધા છે. કેમકે ભવિષ્યકાળમાં પણ ભૂતકાળના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ( ૮૭ ) ઉપચાર થાય છે.” આ પ્રમાણે કહીને સર્વે લેકોને સમજાવી સુકોશલે દીક્ષા ગ્રહણ કરીને મહા આકરી તપસ્યા કરવા લાગ્યા. મમતા રહીત કષાય વજીત એ પિતાપુત્ર સાથેજ પૃથ્વીતળને પવિત્ર કરતા વિહાર કરતા હતા અને ધ્યાનમાં સ્થિર રહીને દુષ્કર્મોનું દહન કરતા હતા. પુત્રના વિયોગથી ખેદ પામેલી સહદેવી આધ્યાન કરવા લાગી. ને એ આર્તધ્યાનમાંજ મરણ પામીને કઈ પર્વતની ગુફામાં વાઘણ થઈ. પિતાના શરીરમાં પણ નિ:સ્પૃહ સુકોશલ અને કીર્તિધર મુનિ એક પર્વતની ગુફામાં ચોમાસું રહ્યા. જ્યારે કાર્તિક માસ આવ્યા ત્યારે બન્ને પારણું કરવાને ચાલ્યા. માર્ગમાંજ યમદુતી સમી પિલી દુષ્ટ વાઘણે તેમને જોયા. એટલે જાતિસ્વભાવે કરીને મુખ ફાડતી એ મુનિઓને મારવાને ધસી. વાઘણનો ઉપદ્રવ પોતાની ઉપર આવી પડેલે જોઈને એ બન્ને મુનિઓ ધર્મધ્યાનમાં તત્પર રહીને ત્યાંજ કાઉસગ્મધ્યાને રહ્યા. વાઘણું પ્રથમ વિજળીની પેઠે સુકોશલ મુનિની ઉપર પડી. ને પ્રહાર કરી એમને જમીન ઉપર પાડી નાખ્યા. પિતાના નખરૂ૫ વાથી એમનું શરીર એ વાઘણે વિદારી નાખ્યું. મરૂ દેશમાં તૃષાતુર થયેલી વટેમાર્ગ સ્ત્રી જેમ પાણી પીએ એમ આ દુષ્ટા એના રૂધિરનું પાન કરવા લાગી. દાંતથી તડતડ તેડીને તેમનું માંસ ભક્ષણ કરવા લાગી. આવી સર્વ ચેષ્ટાઓ કરતી એ વાઘણ મુનિના શરીરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ < ( ૮૮ ) વિનાશ કરવા લાગી. છતાં આ મને કર્મ ક્ષયમાં સહાય કરનારી છે. ’ એમ માનીને આ સુનિ મનમાં લેશમાત્ર પણ ગ્લાનિ પામ્યા નહી. અને મનમાં શુભ ધ્યાન ધરવા લાગ્યા. આ પ્રમાણે વાઘણુથી ભક્ષણ કરાતા મુનિ શુકલધ્યાનવડે કેવલજ્ઞાન પામીને તરતજ આયુષ્ય પૂર્ણ કરી મુક્તિએ ગયા. તેવીજ રીતે વાઘણુથી વિદ્યારાતા કીર્તિધર મુનિ પણ કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને શિવસુખના ભાજન થયા. ચિત્રમાલાને પુત્ર પ્રસબ્યા એનું હિરણ્યગર્ભ એવુ નામ પાડયું. જ્યારે યાવન વયમાં આવ્યા ત્યારે મૃગલાચની મૃગાવતીને પરણ્યા. એ મૃગાવતીથી એને નઘુષ નામે પુત્ર થયેા. એટલે નઘુષને રાજય ઉપર બેસાડીને હિરણ્યગર્ભે વિમલક્રુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. નઘુષ રાજાને સિંહિકા નામે પત્ની હતી. એક વખતે સિંહિકાને રાજ્યમાં મુકીને પોતે ઉત્તર દિશાના રાજાઓને જીતવાને ચાલ્યા એટલે દક્ષિણ દિશાના રાજાએ નઘુષ રાજ્યમાં નથી એમ જાણી એકત્ર થઇને અપેાધ્યા ઉપર ચઢી આવ્યા. એટલે સિંહિકા રાણીએ પુરૂષની જેમ તેમની સામે થઇ તેઓને જીતીને નસાડી મુક્યા. થુ સિંહણા હાથીઓને નથી મારતી ? નથુષ રાજા ઉત્તર દેશના રાજાઓને જીતીને અયાખ્યામાં આવ્યા ત્યારે પેાતાની પત્નીએ કરેલા વિજયનું વૃત્તાંત સાંભન્યું. જેથી તેને વિચાર થયા કે “ મારા જેવા પરાક્રમીને પણ આવું કાર્ય કરવું દુષ્કર છે તે આ સ્રીએ આ કામ શી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ (૮૯) રીતે કર્યું? માટે જરૂર આ સ્ત્રીમાં કેંક દૂષણ જણાય છે.” એ પ્રમાણે નિશ્ચય કરીને નઘુષ રાજાએ એક સમયની અતિ ખારી સિંહિકાને તજી દીધી. એક દિવસ નઘુષ રાજાને દાહવર ઉત્પન્ન થયે. તે કઈ પણ ઉપચારે શાંત થયો નહી. તે સમયે સિંહિકા પોતાનું સતીપણું જણાવવા અને પતિની પીડા શમાવવાને જળ લઈને પતિની પાસે આવી ને હાથમાં જળ લઈને બોલી કે “હે નાથ? તમારા વિના બીજા કોઈ પણ પુરૂષને મેં ક્યારે પણ ઈર્યો ન હોય તો આ જળસિંચનથી તમારે જવર અત્યારે ચાલ્યા જજે.” આ પ્રમાણે કહીને એ જળથી સ્વામીના શરીર ઉપર અભિષેક કર્યો અલ્પ સમયમાં રાજા અમૃતથી સિંચાયે હેય એમ રેગમુક્ત થઈ ગયું. રાજાએ રાણીને પૂર્વની માફક પાછા સ્વીકાર કર્યો. કેટલેક કાળે નઘુષરાજાને સિંહિકાથી સોદાસ નામે પુત્ર થયે. તે એગ્ય ઉમરનો થતાં નઘુષ રાજાએ એને અયોધ્યાની ગાદીએ બેસારીને દીક્ષા ગ્રહણ કરી. સદાસ રાજ માંસાહારી હતા ને પર્વ દિવસોમાં પણ એને ત્યાગ કરી શકતો નહિ. જેથી મંત્રીઓએ કહ્યું કે “હે રાજન્ ? અહં તેના અઠ્ઠાઈ મહોત્સવના પ્રસંગે તમારા પૂર્વજો માંસ ખાતા નહીં માટે તમારે પણ ખાવું નહી.” મંત્રીઓનું કથન દાસે સ્વીકાર્યું પણ તે માંસ પ્રિય હોવાથી માંસ વગર રહી શકતે નહી. જેથી રસોઈઆને આજ્ઞા કરી કે “તારે ગુપ્ત રીતે અવશ્ય માંસ લાવવું. હવે મંત્રીઓએ નગરમાં અમારી શેષણ ફેરવવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ (૯૦) રસોઈયાને કયાંથી પણ માંસ મલ્યું નહી. જેથી એક મરેલું બાળક તેના જેવામાં આવતાં તેણે એનું માંસ સુધારીને સેદાસને આપ્યું. એ માંસને ખાતે સૈદાસ એનાં વખાણ કરવા લાગ્યું. “આહા? શું સ્વાદિષ્ટ માંસ છે.” એમ વખાણતાં એણે રસોઈયાને પૂછયું કે “આ કયા જીવનું માંસ છે ? ” તેણે કહ્યું કે “એ નરમાંસ છે.” રાજાએ કહ્યું કે “હવેથી તું મને રેજ નરમાં જ સુધારીને આપતો રહેજે.” રાજાની વાણી સાંભળીને રસોઈયાએ દરરોજ નગરના બાલકનું હરણ કરવા માંડયું. આ વાતની મંત્રીઓ અને સરદારોને ખબર પડતાં સર્વેએ એકત્ર થઈને રાજાને પદભ્રષ્ટ કરીને અરણ્યમાં કાઢી મૂક્યો અને તેના પુત્ર સિંહરથને ગાદી, ઉપર બેસાડ્યો. સોદાસ નરમાંસ ભક્ષણ કરતા પિશાચની માફક જ્યાં ત્યાં ભટકવા લાગ્યો. એક દિવસે સેદાસે દક્ષિણે દિશામાં ભટકતાં ભટકતાં એક મહર્ષિને જોયા. તેમની પાસેથી એણે ધર્મ સાંભળ્યો. એના હદયમાં બરાબર પરિણમ્યો. જેથી એ પરમ શ્રાવક થયો. અનુકેમે તે મહાપુર નગરમાં આવ્યું. ત્યાંને રાજા અપુત્ર મરણ પામવાથી મંત્રીઓએ પાંચ દિવ્ય પ્રગટ કરવા વડે સદાસને રાજ્યાભિષેક કર્યો. જેથી સોદાસ ત્યાં રાજા થયા. પછી દાસે દુત મોકલીને સિંહરથ રાજાને કહેવડાવ્યું કે “તું મારી આજ્ઞા માન્ય કર?” સિંહરથ રાજાએ દુતને તિરસ્કાર કરી કાઢી મુકયે. તે દુતે આવીને સદાસને યથાર્થ વાત કહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ (૯૧) સંભળાવી. પછી બન્ને રાજાઓએ એક બીજા ઉપર ચઢાઈ કરવાની તૈયારી કરીને યુદ્ધ માટે પ્રયાણ કર્યું. બન્નેનાં લશ્કર માર્ગમાં એકઠાં મલ્યાં, મેટું યુદ્ધ થયું યુદ્ધમાં સાદાસે સિંહરથ રાજાને જીતીને પકડી લીધો. પુત્રને પોતાનું રાજ્ય આપીને બન્ને રાજ્યને માલેક બનાવી સોદાસે દીક્ષા અંગીકાર કરી. એ સિંહરથને અનુક્રમે બ્રહ્મરથ નામે પુત્ર થયે. એ પછી અનુકમે બ્રહ્મરથને ચતુર્મુખ પુત્ર થયે. એને હેમરથ, શતરથ, ઉદયપૃથુ, વારિરથ, ઈદુરથ, આદિત્યરથ, માંધાતા, વીરસેન, પ્રતિમન્યુ, પવબંધુ, રવિન્યુ, વસંતતિલક, કુબેરદત્ત, કુંથુ, શરભ, કિરદ, સિંહદશન. હિરણ્યકશિપુ, પુજસ્થળ, કાકુસ્થળ, અને રઘુ એમ એક પછી એક રાજાઓ પરંપરાએ થયા. એમાં કેટલાક મોક્ષે ગયાં ને કેટલાક સ્વર્ગે ગયા. રઘુરાજાને પરાક્રમીમાં શિરોમણિ એ અનરણ્ય –અજય નામે રાજા થયો. એ રાજાએ પોતાના પરાક્રમથી ઘણા શત્રુઓને જીતીને આધિન કર્યા હતા. અજય રાજાને પૃથ્વીદેવી રાણીથી અનંતરથ અને દશરથ એ બે પુત્રો થયા. અનરણ્ય રાજાને સહસ્ત્રકિરણ નામે માહિષ્મતીને રાજા મિત્ર હતે. સહસ્ત્રકિરણે રાવણ સાથેના યુદ્ધમાં પિતાને પરાજય થવાથી વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. તેની સાથેની દઢ મિત્રતાથી માત્ર એક માસના પુત્ર દશરથને રાજ્યલક્ષ્મીને ભાર સેંપીને પોતાના જ્યેષ્ઠ પુત્ર અનંતરથની સાથે અજય રાજાએ દીક્ષા ગ્રહણ કરી. અનરણ્યરાજા તીવ્ર તપ કરીને સકલ કર્મોને ક્ષય કરીને મેક્ષે ગયા ને અનંતરથ રાજર્ષિ પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ ( ૯૨ ) દશરથ રાજા અનુક્રમે બાલ્યાવસ્થામાંથી વૃદ્ધિ પામતા ચાવન વયમાં આવ્યા. ત્યારે કુશસ્થળ નગરના રાજા સુકેાશલની અમૃતપ્રભારાણીથી જન્મેલી અપરાજીતા–કૈાશલ્યા નામની કન્યા સાથે પરણ્યા. બીજી કમલસ’કુલ નગરના રાજા સુખ તિલકની મિત્રાદેવી રાણીથી જન્મેલી સુમિત્રા નામે કન્યાને પરણ્યા. ત્રીજી સુપ્રભા નામે રાજકન્યા પરણ્યા. . વિવેકી જનામાં શિરામિણ એવા દશરથ ત્રણે રાજકન્યાઓ સાથે ધમ અને અને ખાધ કર્યાં વગર વિષયસુખ ભાગવવા લાગ્યા. આ સમયે ત્રણ ખંડના અધિપતિ પ્રતિવાસુદેવ રાવણે કેાઇ નિમિત્તિઓને મુખે સાંભળ્યુ કે “ હવે પછી થનારી જાનકીને નિમિત્તે હુવે પછી થનારા દશરથના પુત્રાથી તમારી નાશ થશે.” એવાં વચન સાંભળીને રાવણના અનુજ બધુ વિભીષણ દશરથને મારી નાંખવાને અચેાધ્યા તરફ આવ્યા. આ વૃત્તાંત નારદે સાંભળવાથી તેમણે દશરથ અને જનકરાજાને ચેતવી દીધા. જેથી તેએ અને કાપડીને વેશે ત્યાંથી ચાલ્યા ગયા. વિભીષણ અયાખ્યામાં આબ્યા. એણે અંધારામાં રહેલી દશરથની લેખ્યમય મૂત્તિને ખડ્ગથી છેદી નાંખી. નગરમાં સાચે સાચા કાલાડુલ થયા. ગૂઢ હૃદયવાળામંત્રીઓએ દશરથની સર્વે ઉત્તર ક્રીયા કરી કે જેથી શત્રુ વહેમાય નહી. દશરથ રાજાનું મૃત્યુ જાણીને વિભીષણ પ્રસન્ન હૃદયે જનકને માર્યાં વગર લંકામાં ચાલ્યા ગયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું. રામ-લક્ષ્મણ હવે જનક અને ઈક્વાકુ દશરથ ફરતા ફરતા ઉત્તર દેશમાં આવ્યા. ત્યાં કેતુકમંગલ નગરના શુભમતિ રાજની પૃથ્વી રાણીથી જન્મેલી દ્રોણમેઘની બેન કૈકેયીને સ્વયંવર મંડપ સાંભળીને આ બને તે નગરમાં ગયા. હરિપ્ટન પ્રમુખ અનેક રાજાએ ત્યાં આવ્યા હતા. તેમની મધ્ય માં આ બન્ને રાજાઓ પણ બેઠા. અનુકમે કૈકેયી રત્નાલંકારથી વિભૂષિત થઈને સ્વયંવર મંડપમાં આવી. ને મંડપમાં ફરવા લાગી. પણ કઈ રાજા તેની ધ્યાનમાં આવ્યે નહિ. જેથી તેણે દશરથ પાસે આવી તેને જોઈને એનું મન પ્રસન્ન થવાથી વરમાળા દશરથના કંઠમાં નાંખી. એક કાપડીના કંઠમાં વરમાળા પડેલી જોઈને હરિવાહન વગેરે રાજાએ ગુસ્સે થઈ ગયા. અને બધા પોત પોતાના સૈન્ય સહિત એ કાપડી સામે લડવાને ઉભા થઈ ગયા. આ તરફ શુભમતિ રાજા દશરથના પક્ષમાં હતો. સેનાનાયક દશરથે કૈકેયીને કહ્યું કે– “પ્રિયા! તું સારથી થા, તો આ શત્રુઓને હું મારી નાંખું” એ સાંભળીને કેકેયી ઘોડાની રાશ પકડીને એક મોટા રથ ઉપર બેઠી. કારણકે એ બુદ્ધિમતિ રમણી ઑતેર કળામાં પ્રવીણ હતી. પછી દશરથ રાજા ધનુષ્ય બાણ ને બખ્તર સજીને રથ ઉપર ચડયા. પોતે એકાકી હતા છતાં શત્રુઓને તૃણની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ જેમ ગણીને તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ક્ષણમાત્રમાં સર્વે રાજાઓને એ રથીએ જીતી લીધા. ને તેમને જાનૈયા બનાવી દશરથ રાજા કૈકેઈને પરણ્યા. કૈકેયીની રથ હાંકવાની ચાલાકી જેઈને દશરથે એને વર માગવાને કહ્યું કેકેયીએ વચન લઈને જ્યારે સમય આવશે ત્યારે માંગીશ” એમ કહીને પતાવ્યું. " શત્રુઓના સિન્યને લઈને દશરથ રાજા મગધ દેશમાં ગયે. ત્યાંના માગધપતિને જીતી લઈ રાજગૃહમાં ગાદી સ્થાપીને રહ્યો અને અયોધ્યાથી અપરાજીતા વગેરે સ્ત્રીઓને પણ ત્યાં બેલાવી લીધી. ચારે રાણુઓ સાથે ભેગગવતાં એ રાજાને સુખમાંજ કાલ વ્યતીત થતો હતો. કાળાન્તરે દશરથ રાજા પરિવાર સહિત અધ્યામાં આવીને રહ્યા. અન્યદા અપરાજીતા-કેશલ્યા રાણીએ રાત્રિના શેષ ભાગે બળભદ્રના જન્મને સૂચવનારાં, હાથી, સિંહ, ચંદ્રને સૂર્ય એ ચાર સ્વપ્ન જોયાં. તે સમયે કોઈ મહદ્ધિક દેવ પાંચમા બ્રહ્મદેવલોકમાંથી ચવીને કૌશલ્યાની કુખમાં ઉત્પન્ન થયે પૂર્ણ માસે સંપૂર્ણ લક્ષણવાળા પુત્રને અપરાજીતાએ જન્મ આપે. રાજાએ “પ” એવું એનું નામ પાડયું છતાં લોકમાં તે રામ એ નામથી પ્રખ્યાત થયા. પંદર હજાર વર્ષના આયુષ્યવાળે એ પુત્ર સાભાગ્યપણથી જગતને વલ્લભ ધો. એક દિવસ સુમિત્રારાણુએ શેષ રાત્રિને ભાગે સાત સ્વપનાં જોયાં. હાથી, સિંહ, ચંદ્ર સૂર્ય, અગ્નિ, લક્ષ્મી ને સસુદ્ર. એ સાતે અનુક્રમે જોયાં. તે સમયે એક પરમદ્ધિક દેવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ( ૭૫) " દેવલાકમાંથી ચવીને સુમિત્રાના ઉદરમાં ઉત્પન્ન થયા. પૂ માસે પુત્રપણે જન્મ થયેા ચાર હજાર વર્ષોંના આયુષ્યવાળા એ પુત્રનુ રાજાએ ‘ નારાયણ ' એવું નામ પાડયું. લાકમાં એ લક્ષ્મણના નામે વિખ્યાત થયે જે જગતમાં આઠમા વાસુદેવ તરીકે પ્રસિદ્ધ થયા. ત્યારપછી કેટલેક સમયે કૈકેયીએ ભરત નામે પુત્રને જન્મ આપ્યા ને સુપ્રભાએ શત્રુઘ્નનામે પુત્રના જન્મ આપ્યા. ધાવમાતાએથી લાલન પાલન કરાતા પુત્રા માલ્યાવસ્થાનું ઉલ્લંઘન કરીને તારૂણ્ય વયમાં આવ્યા. એ સમયે . અ બર દેશના અનાર્ય મ્લેચ્છàાકે આવીને જનક રાજાની ભૂમિમાં ઉપદ્રવ કરવા લાગ્યા. તેમને નાશ કરવાને અસમં એવા જનકરાજાએ દશરથની મદદ માગી મિત્રને મદદ કરવાને દશરથરાજા તૈયાર થયા એટલે શૂરવીરામાં શિરેામણિ રામે પિતાને નિવારી પોતેજ ચઢાઇ કરવાની માગણી કરી. પિતાની આજ્ઞા મેળવી અનુજ અંધુ સહિત રામ મેાટા સૈન્ય સાથે મિથિલા પુરીએ ગયા. સૈન્ય સહિત રામને આવતા જોઇન મ્લેચ્છ રાજાઓ કાપ કરીને તેમને મારવા ધસ્યા. પણ રામે એમને પેાતાના ખાણાના મારાથો મા માંજ અટકાવ્યા. તીવ્ર ખાણેાના ઘા વાગવાથી મ્લેચ્છે જેને જેમ ફાવ્યું તેમ નાશી ગયા. જેથી જનકરાજા અને એની પ્રજા સુખી થઇ. રામનું પરાક્રમ જોઇ હર્ષ પામેલા જનકરાજાએ પેાતાની પુત્રી સીતા રામચંદ્રને આપી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ એ સમયે વૈતાઢય પર્વત ઉપરની દક્ષિણ એણિના વિદ્યા ધરપતિ ચંદ્રગતિએ જનકને પોતાની પાસે બેલાવી સીતાની પિતાના પુત્ર ભામંડલ માટે માગણી કરી. એટલે જનકરાજાએ રામને આપેલી છે એમ જણાવ્યું. ચંદ્રગતિએ એને ઘણે સમજાવ્યે પણ જનક એકનો બે ન થયા. ત્યારે ચંદ્રગતિએ તેને કહ્યું કે–આ મારી પાસે વાવર્ત ને અવાવર્ત એ બે ધનુષ્ય સહસયક્ષેથી અધિષ્ઠિત છે. તે હમેશાં દેવતાની આથી અમારા ઘરમાં પૂજાય છે. એ ધનુષ્યો હવે થવાના બળદેવ અને વાસુદેવને ઉપયોગી થવાના છે. માટે તમે તેને લઈ જાવ? જે તે બેમાંથી એકને પણ રામ ચઢાવે તે અમે યુદ્ધ વગર એનાથી પરાજિત થઈ ગયા એમ સમજવું. પછી તમારી પુત્રી સીતા સુખે તેને પરણે.” આ પ્રમાણે જનક પાસે પ્રતિજ્ઞા કરાવી તેને મિથિલા પહોંચાડી દીધે. જોકે રાત્રીમાં બનેલા આ વૃત્તાંત પોતાની પત્ની વિદેહીને જણાવ્યું અને થોડા દિવસમાં સ્વયંવર મંડપની તૈયારી કરીને દેશપરદેશના રાજાઓને તેડુ કર્યું. રામ લક્ષ્મણને પણ તેડાવ્યા. સ્વયંવર મંડપમાં બેઠેલા સર્વે રાજાઓમાંથી કઈ પણ ધનુષ્ય ચઢાવવાને સમર્થ થયે નહી. જેથી રામે વળાવત્ત ધનુષ્ય ચઢાવ્યું ને લક્ષ્મણે અર્ણવાવ ધનુષ્ય ચઢાવ્યું. તે જોઈને લેકે વિરમય પામી ગયા. ને સીતાએ રામના કંઠમાં વરમાળા નાખી. બીજા વિદ્યાધરએ પિતાની અઢાર કન્યાઓ લમણને આપી ને ચંદ્રગતિ વગેરે વિદ્યાધર પતિએ ગુસ્સાથી હતા.' પિતપતાના સ્થાનકે ગયા. પછી જનકે દશરથ રાજાને તેડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ( ૯૭ ) વ્યા ને મોટા મહોત્સવ પૂર્વક સીતાનું રામ સાથે લગ્ન કર્યું. ને દશરથ પરિવાર સાથે અયેાધ્યા ગયા. ચાર જ્ઞાનના ધારણ કરનારા સત્યભૂતિ મુનિની અમૃતમય વાણી સાંભળીને દશરથ રાજાએ રામને રાજ્ય ઉપર બેસાડવાની તૈયારી કરી. આ વખતે દાસીની શિખવણીથી કૈકેયીરાણીએ રાજા પાસે પાતાનું પૂર્વ વચન માગ્યું અને જણાવ્યુ કે ‘ મારા પુત્ર ભરત ગાદીએ બેસે ને રામ ચૈાદ વર્ષ વનમાં જાય ’ સત્ય પ્રતિજ્ઞ દશરથે તે વાત પુત્રને જણાવી જેથી રામ વનમાં જવાને તૈયાર થયા તેમની સાથે સીતા અને લક્ષ્મણ ચાલી નીકળ્યાં. અચેાધ્યાની ગાદી ઉપર ભરતના રાજ્યાભિષેક થયા ને દશરથે મેટા પરિવાર સાથે દ્વીક્ષા લીધી. રામ, લક્ષ્મણ ને સીતા સાથે ચિત્રકુટ પર્વતને ઉદ્ય ઘીને અવતી દેશમાં આવ્યા ત્યાં અવતી દેશના સિહાદર રાજાને એમણે જીતી લીધેા. ત્યાંથી ક્રૂરતાં કરતાં અનુક્રમે તે ત્રણે જણાં વિજયપુર નગરે આવ્યાં. અહીંના રાજા મહીધરની પુત્રી વનમાલાને લક્ષ્મણ પરણ્યા. અહીંથી ક્ષેમાંજલિ નગરીએ આવ્યા અને બહારના ઉદ્યાનમાં તેઓ ઉતર્યા. એટલામાં ઉંચે સ્વરે થતી એક ઉર્દુઘાષા એમના સાંભળવામાં આવી કે ‘ જે પુરૂષ રાજાની શકિતના પ્રહાર સહન કરશે એને રાજા પેાતાની કન્યા પરણા રૂ. ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) વશે” તે સાંભળીને લક્ષમણ રાજસભામાં આવ્યા ને બે પ્રહાર હાથ ઉપર, બે કાખમાં ને એક દાંત ઉપર એમ પાંચ પ્રહાર રાજકન્યા છતપદ્યાના મનની સાથે ગ્રહણ કર્યા. રામ લક્ષ્મણ ત્યાંથી સીતાને લઈને આગળ ચાલ્યા અને દંડકારણ્યમાં આવ્યા. ત્યાં એક મોટા પર્વતની ગુહામાં નિવાસ કરીને ગૃહની માફક સ્વસ્થપણે રહ્યા. નજીકની વંશનાલમાં સુર્યહાસ ખડગ મેલવવાને પાતાલ લંકાના અધિપતિ ખર રાક્ષસના પુત્ર શબુકને ઉંધે માથે તપ કરતાં બાર વર્ષ વ્યતીત થયાં હતાં. એટલામાં ફરતાં લમણે સુર્યહાસ ખડગ જોયું અને તેની અજમાયશ કરવા જતાં એ જ બુકને ઘાત થઈ ગયે જેથી એને પીતા પર રાક્ષસ ચંદ હજાર વિદ્યાધરોની સાથે રામ લક્ષ્મણ ઉપર ચડી આવ્યા યુદ્ધમાં રામ લક્ષ્મણે સૈન્ય સહિત ખર રાક્ષસને મારી ના જેથી સુર્પણખાએ રાવણની સભામાં જઈને સીતાનું હરણ કરવાને એને ઉશ્કેર્યો. રાવણ લાગ સાધીને સીતાને ઉપાડી ચાલતો થયો અને લંકાના દેવરમણ ઉદ્યાનમાં રાખી એને પિતાની કરવાને વારંવાર સમજાવી પણ એ મહાસતી રામ સિવાય બીજું કાંઈ ચિંતવતી નહી. રાવણની સામે પણ જેતી નહી. શામ, દામ, દંડ અને ભેદ ભય તેનાં એક પણ વચન ઉપર એણે લક્ષ્ય આપ્યું નહી. રાવણના સિંહનાદથી ભોળવાયેલા લક્ષમણ રામને સા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) કરવાને દોડયા કે સીતાનું હરણ થઈ ગયું પાછળથી શત્રુને મારીને રામ લક્ષમણ પાછા આવીને જુએ તે જાનકી ગેબ! એની શોધ કરતા વનમાં તે શેકાકુલ થઈને રખડવા લાગ્યા પછી વિરાધની સાથે તેઓ પાતાલ લંકામાં આવ્યા ને લક્ષ્મણે ખરના પુત્ર સુંદને નસાડીને વિરાધને પાતાલ લંકાની ગાદીએ બેસાડો. સુંદ નાશીને રાવણને શરણે ગયે રામ લક્ષ્મણ પણ થડે સમય પાતાલ લંકામાં રહ્યા. વાનરદ્વીપમાં કિષ્કિધા નગરીમાં સુગ્રીવવિદ્યાધર રાજ્ય કરતું હતું. એક દિવસ સાહસગતિ નામને વિદ્યાધર સુગ્રીવની સ્ત્રી તારાના લોભે સુગ્રીવનું રૂપ કરીને રાજ્યમાં દાખલ થયે એટલામાં સાચે સુગ્રીવ આવી પહોંચે એક સાથે બે સુગ્રીવ જોઈને સર્વે વિસ્મય પામ્યા સાચે સુગ્રીવ કેવું હશે તે કઈ જાણું શકયું નહી. હવે ખોટો સુગ્રીવ સાહસગતિ રાજ્ય કરવા લાગ્યા ને સાચો સુગ્રીવ બહાર હવા ખાવા લાગ્યા. એ સુગ્રીવ જેવાથી ને સાચે સુગ્રીવ કોણ હશે તે નહી જાણવાથી વાળીકુમારે અતઃપુરમાં જતાં એ સુગ્રીવને અટકાવ્યું. જેથી અંતઃપુર પવિત્ર રહ્યું હતું. હવે સાચે સુગ્રીવ એક દિવસ પોતાના મિત્ર વિરાધને રાજ્ય મળેલું સાંભળીને પાતાળ લંકામાં આવ્યો અને બને મિત્ર મલ્યા, વિરાધે સુગ્રીવને રામચંદ્ર આગળ લઈ જઈને નમસ્કાર કરાવ્યો સુગ્રીવની ઓળખાણ કરાવી સુગ્રીવે પણ પિતાના દુઃખની વાત કહી જેથી રામ લક્ષ્મણ સુગ્રીવની સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૦ ) કિકિંધા નગરીએ આવ્યા. તે રામની નજર આગળ અને સુગ્રીવનું મલયુદ્ધ થયું. યુદ્વપૂર્ણ જોરમાં હતું તે સમયે રામે વજાવ ધનુષ્યને ટંકારવ કર્યો જેથી સાહસગતિ વિદ્યાધરની રૂપપરાવત્તિની વિદ્યા નષ્ટ પામી ગઈ ને મૂળરૂપે તે પ્રગટ થઈ ગયે રામે એ વ્યભિચારીને તિરસ્કાર કરીને એકજ બાણથી એને મારી નાખે ને સુગ્રીવને કિંન્કિંધાની ગાદી પર બેસાર્યો. સુગ્રીવે હનુમાન દ્વારા તપાસ કરાવીને રાવણ સીતાને હરી ગયો છે એવા સમાચાર રામને આપ્યા ત્યારે રામ બાલ્યા કે “લંકા કેટલી દૂર છે? કયાં આવી?” રામનાં વચન સાંભળીને સુગ્રીવ આદિ વીર પુરૂષે મૈન રહ્યા આખરે સુગ્રીવ બ. લંકા દૂર હોય તેય શું અથવા નજીક હોય તે પણ શું ? જગતને વિજય કરનાર એ રાવણની આગળ અમે સર્વે તૃણ સમાન છીએ. “ભદ્ર! એ ચિંતા તમારે કરવી નહી તમે અમને સ્થાનકજ બતાવે ! પછી લક્ષ્મણના બાણે એના ગળાના રૂધીરનું પાન કરશે. તે તમે અલ્પ કાળમાં જોશો. ?” રામ બોલ્યા. તે સમયે જાંબવાના નામે વાનર વિદ્યાધર બે “તમારામાં એ સર્વે વાત સંભવે છે છતાં “જે કેટી શિલા ઉપાડશે તે રાવણને મારશે એવું અનલવી નામના જ્ઞાની મુનિએ કહ્યું છે માટે અમારાવિશ્વાસની ખાતર કેટી શિલ્લા તમે ઉપાડે?” તે પછી લક્ષમણને લઈને સર્વે વાનરે વિદ્યાધરે મગધShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) દેશમાં કેટિશિલા પાસે આવ્યા ને લક્ષ્મણે લત્તાની માફક એ શિલાને ઉપાડી એ જોઇને બધાને ખાતરી થઈ પછી આકાશ માગે તે સર્વે રામની પાસે આવ્યા. સવે એ વિચાર કરીને લંકામાં દૂત મોકલવાની ગાઠવણ કરી તે મુજખ હનુમ તને મા કલ્યા. વીર હનુમંત લંકામાં જઈને સીતાજીને રામની મુદ્રિકા આપી, રામને આપવા સારૂં સીતાજીને ચુડામણિ માગી લીધેા ને રામની પાસે આવીને સીતાજીના સમાચાર આપ્યા. જેથી રામ લક્ષ્મણુ સુગ્રીવાદિક વીર સુલટાને લઇને લંકા ઉપર વિજય કરવાને માટે ચાલ્યા, અનુક્રમે તે સમુદ્ર ને કિનારે છાવણી નાખીને રહ્યા. હનુમ ંતનું બીજું નામ મારૂતિ હતુ. વૈતાઢયગિરિ ઉપર આવેલા આદિત્યપુર નગરના વિદ્યાધર પતિ પ્રહલાદને પવનજય નામે પુત્ર હતા તેને અજના સતીથી ઉત્પન્ન થયેલે આ વીર મારૂતિ-હનુમંત હતા એને એના પરાક્રમથી પ્રસન્ન થઈને રાવણે પેાતાની ભત્રીજી અને ગકુસુમા પરણાવી હતી. પરાક્રમી વરૂણ સાથેની લડાઇમાં રાવણને વિજય અપાવનાર આ વીર મારિત પોતે જ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ મું. રાજ્યાભિષેક ને છેવટ – રાવણને નાશ કરીને રામ લક્ષ્મણ સીતાની સાથે સમુદ્રના કિનારા ઉપર આવ્યા અને શ્રી સ્થંભન પાર્શ્વનાથ આગળ એમણે અઠ્ઠાઈ ઓચ્છવ કરી પિતાને આનંદ વ્યકત કર્યો. તે આપણે જોઈ ગયા છીએ. ત્યારપછી વિભીષણ, સુગ્રીવ ને ભામંડલ પ્રમુખ રાજાઓની સાથે રામ લક્ષ્મણ વિમાનમાં બેસીને અયોધ્યામાં આવ્યા. પુષ્પક વિમાનમાં બેસીની આવતા પોતાના બંધુઓને જોઈને ભરત ને શત્રુઘ ગજેંદ્ર ઉપર બેસીને સામા આવ્યા. ભરત નજીક આવ્યા એટલે પુષ્પકવિમાન ઇંદ્રની આજ્ઞાથી પાલક વિમાનની જેમ પૃથ્વી ઉપર નીચે ઉતર્યું. એટલે ભરત ગજેન્દ્ર ઉપરથી નીચે ઉતરી પડયા. એટલે ઉત્કંઠિત એવા રામ લક્ષ્મણ પણ પુષ્પક વિમાનમાંથી નીચે ઉતર્યા, ભરતરાજા રામના પગમાં પડયા. ભરતને ઉભા કરીને રામ ભરત સાથે મલ્યા. સુખશાંતિના સમાચાર પૂછ્યા. શત્રુદ્ધ પણ રામના ચરણમાં પડયા તેમને રામે ઉઠાડ્યા. પછી ભરત અને શત્રુઘ લક્ષ્મણને નમ્યા, ચારે બાંધો સ્નેહના સદ્દભાવથી ગાઢપણે મલ્યા. પછી રામ ત્રણે અનુજ બંધુઓની સાથે પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યામાં આવ્યા. અનેક પ્રકારે વાર્દિ2 વાગવા લાગ્યાં. નગરમાં લેકોએ પણ મટે ઓચછવ કર્યો. નગરજનોથી પૂજાતા રામ લક્ષ્મણ રાજમહેલમાં આવ્યા એટલે પુષ્પક વિમાનમાંથી ઉતરીને માતૃગૃહમાં ગયા. રામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૩) લક્ષમણે પ્રથમ કેશલ્યા માતાને ને તે પછી બીજી માતાઓને પ્રણામ કર્યા. પછવાડે સીતા, વિશલ્યા વગેરેએ અપરાજિતા અને બીજી સાસુઓને વંદન કર્યું સાસુએ તેમને આશિષ આપી. માતા કૈશલ્યા લક્ષ્મણને પ્રણામ જીલતાં બોલ્યાં. હે વત્સ! સારા ભાગ્યે મને તારૂં દર્શન થયું છે. તું ફરીને જન્મ્યો એમ જ હું તો માનું છું. કેમકે તું વિદેશગમન કરી વિજયલક્ષ્મીને સાથે તેડી લાવે છે, આ રામ અને સીતાએ તારી સેવાથી જ વનનાં અનેક પ્રકારનાં કષ્ટ ઉલ્લંઘન કયાં છે.” માતા ! વનમાં આયંબંધુ રામ અને સીતાએ મારૂં લાલનપાલન કરેલું છે. જેથી વનમાં હું તે સુખમાં જ હતે. ઉલટું મારા સ્વછંદ આચારથી રામને દુશ્મન સાથે વેર થયું સીતાનું હરણ થયું. પરંતુ તમારા પુયે જ અમે શત્રુઓને મારીને કુશલપણે ઘેર આવ્યા છીએ.” લમણે કહ્યું. ભરતે પણ રામ લક્ષમણુના આગમન નિમિત્તનો માટે મહોત્સવ કર્યો. અન્યદા ભરત મહારાજ રામને જબરાઈથી રાજ્યભાર સેંપીને વ્રત લેવાને તૈયાર થયા, એટલે લક્ષ્મણે ઉઠીને તેમને રોક્યા અને સમજાવ્યા. પરંતુ એ દઢ નિશ્ચયવાળા ભરતનો નિશ્ચય અપૂર્વ હતો, રામ લક્ષ્મણની આજ્ઞાથી સીતા વિશલ્યા આદિ રમણીઓએ વ્રતને મેહ ભુલવવાને જળક્રીડા કરવાને માગણી કરી તેમને અતિ આગ્રહ જાણીને ભરત અંત:પુર સહીત કીડા કરવા ગયા. વિરક્ત છતાં એ મહા પુરૂષે કીડા સરોવરમાં એમની સાથે જળક્રીડા કરી ભરત મહારાજ સાવરને કાંઠે આવ્યા. એટલામાં ભુવનાલંકાર નામે હાથી આલાન સ્થંભનું ઉમ્મુલન કરીને નાઠે તે ભરતને જોઈ મદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૪ ) રહીત થઈ ગયે, રામ લક્ષમણ એને પકડવાને પછવાડે આવ્યા હતા તેમણે પકડીને મહાવતને આપે. મહાવતે એને બાંધે કોઈ જ્ઞાની મુનિ પાસે ભરતે પોતાના પૂર્વભવ સાંભળે. એથી એમને અધિક વૈરાગ્ય થયે એક હજાર રાજાઓની સાથે ભરત રાજાએ દીક્ષા ગ્રહણ કરી. અંતે ત્રણ કેડ મુનિવરોની સાથે ભારત સિદ્ધગિરિ ઉપર શિવસુખને વર્યો. ભરતે જ્યારે દીક્ષા લીધી ત્યારે અનેક રાજાઓએ, પ્રજાએ અને વિદ્યાધરોએ રામચંદ્રજીને રાજ્ય સ્વીકારવા પ્રાર્થના કરી. ત્યારે રામે સર્વે રાજાઓને આજ્ઞા કરી કે આ લક્ષમણ વાસુદેવ છે માટે તમે સર્વે રાજાઓ એમને વાસુદેવપણને અભિષેક કરે. તરતજ મેટા મહોત્સવપૂર્વકનારાયણને વાસુદેવપણુનો અભિષેક કર્યો, અને રામચંદ્રજીને પણ બળદેવપણાને અભિષેક કર્યો, દેશપરદેશના અર્ધ ભરતના સર્વે રાજાઓને વિદ્યાધરના અધિપતિઓએ આવીને ભેટણ મુકયાં પિતપોતાની કન્યાઓ લક્ષ્મણને પરણાવી. એવી રીતે ભેળ હજાર મુગુટબદ્ધ રાજાએ રામ અને લક્ષમણુના ચરણમાં નમ્યા ને તેમની આજ્ઞા એ સર્વે રાજાઓએ મસ્તકને વિષે ધારણ કરી જગતમાં આઠમા બળદેવ અને વાસુદેવ રામલક્ષ્મણ પ્રસિદ્ધ થયા–ભરતાધના સ્વામી થયા. રામે સર્વેને પોતપોતાનું ઈચ્છિત આપીને ભક્તિવાન એવા સામંતોને ખુશી કર્યા. વિભીષણને ક્રમાનુગત રાક્ષસદ્વીપ સુગ્રીવને એકપિદ્વીપ, મારૂતિને શ્રીપુરનગર, વિરાધને પાતાલલંકા, નીલને રૂક્ષપુર, પ્રતિસૂર્યને જીપુર, એમ સર્વને એમનું ઈચ્છિત આપીને શત્રુનને તેનું ઈચિત માગવા કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૫) એટલે શત્રુને મથુરાં માગી. જેથી તેણે મથુરાંને રામની આજ્ઞાથી મધુરાજાને મારીને લઇ લીધી, નારાયણને અનુક્રમે સેાળહજાર રાણીઓ થઇ એમાં વનમાળા, વિશલ્યા પ્રમુખ આઠ પટરાણીઓ થઇ, રામચ'દ્ધને ચાર પટરાણીએ સીતા વગેરે હતી. સર્વે રાજાએ પાતપેાતાને દેશ રહ્યા થકા પણ રામની આજ્ઞાના સ્વપ્નમાં શ્રી અનાદર કરતા નહી. રાવણુની આજ્ઞાની માક લક્ષ્મણુની આજ્ઞા ભરતના અર્ધ ભાગમાં કાઇ પણ વિરાધવાને સમર્થ થતું નહી. વિભીષણ અને સુગ્રીવ પાતપાતના દ્વિપે રહ્યા રાજ્યનું પાલન કરવા લાગ્યા. એ બન્નેના મધ્યમાં સમુદ્રના તટ ઉપર રહેલા શ્રીસ્થલન પાર્શ્વનાથના મહિમા રાક્ષસેા અને વાનરામાં અધિક જાગૃત થયા. જેથી તેઓ વારવાર ભગવાનની ભક્તિ કરી પેાતાના આત્માને કૃતાર્થ કરતા હતા. તે છતાં એ ભગવાન પાર્શ્વનાથ નાગ કુમારાથી પણ સેવાતા હતા. ત્રિખંડાધિ પદ્મ અને લક્ષ્મણનુ ં વચન યાદ રાખીને વિભીષણ અને સુગ્રીવ આઢિનરપતિએ ભગવાનની સેવા પૂજા કરતા હતા. પર્વ દિવસે અઠ્ઠાઇ ઓચ્છવ કરી દેવતાની માફક જન્મ કૃતાર્થ કરતા હતા. રામ લક્ષ્મણ પણુ કાઇ કાઇ સમયે પેાતાના રાજ્યમાં ફરવા નિકળતા ત્યારે શ્રીસ્થ ંભન પાર્શ્વનાથનાં દર્શીન અવશ્ય કરવાને આવતા હતા. એવી રીતે એ આઠમા બળદેવને વાસુદેવ મનુષ્ય લેાકમાં દેવતાની માફ્ક સુખમાં કાળ વ્યતીત કરતા હતા. ********* Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૨ જો. –-889 – પ્રકરણ ૧ લું દ્વારિકામાં શ્રીકૃષ્ણ (આ વાર્તાને સમય આજથી લગભગ સિત્યાસી હજાર વર્ષને છે.) નવમા વાસુદેવ શ્રીકૃષ્ણ એક દિવસ પિતાના રાજ્યમાં ફરવા નિકળેલા, ફરતાં ફરતાં યાત્રાઓ કરતાં તે અનુક્રમે સમુદ્રને કિનારે આવ્યા તે ત્યાં દેવનિર્મિત એવું અપૂર્વમંદિર એમના જોવામાં આવ્યું. શ્રીકૃષ્ણ આવું સુંદર મંદિર જોઈ હદયમાં ખુશી થયા. ને પાંચ અભિગમ સાચવતા મંદિરની અંદર પેઠા. ભગવાનની અલૌકિક પ્રતિમા જોઈને ખુશી થયા. આ મંદિર સમુદ્રને કાંઠે નિર્જનપ્રદેશમાં હતું છતાં પ્રતિદિવસ ભગવાનની પૂજા થતી. આજે પણ તાજી પૂજા જોઈને શ્રી કૃષ્ણ વિચારમાં પડયા. “ઓહો? આવા ભયંકર આણ્યમાં માનવ . પ્રાણીને સંચાર દુઃખકરીને થઈ શકે તેમ છે. છતાં ભગવાન ની પૂજાતે તાજ જણાય છે. પૂજા કરવાને કૅણ આવતું હશે ? અથવા તે આવા અપૂર્વમાહામ્યવાળા આ ભગવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૭ ) કાણુ હશે. આ પ્રભુને જોતાંજ હૃદયમાં કેમ શાંતિ થાય છે. જાણે અતરના ત્રિવિધ તાપ દુર થાય છે. ધન્ય છે એ મનુષ્યને કે જે નિર ંતર આ ભગવાનને પૂજે છે. છતાં એને મારે જોવાતા જોઇએ કે એ માનવ કાણુ છે કે આ પ્રભુને નિર ંતર પૂજે છે અથવાતા કાઇ રાક્ષસ વિદ્યાધર કે દેવતાએ બગવાનને પૂજે છે. જો આ પ્રભુ દેવતાઓથી પૂજાતા હાય તા ખચીત માટા પ્રભાવવાળા હાવા જોઇએ જેમનુ દર્શન પણ પ્રાણીઓના હૃદયમાં આટલું બધું પરિવર્તન કરનારૂ હાય તેના પ્રભાવ પણ અદ્ભૂત હાય જ ! એમ વિચારતા શ્રીકૃષ્ણ મંદિરના એક અંતર–ગુહ્ય ભાગમાં છુપાઇ ગયા. બરાબર સમયે પાતાળવાસી નાગકુમાર નિકાયના દિવ્યવેશધારી દેવતાઓ ભગવંતની આગળ આવ્યા એમની પૂજા ભક્તિ કરીને હર્ષ થી પ્રફુલ્લિત હૃદયવડે નાટારંગ કરવા લાગ્યા. એમનેા નાટારંગ પૂર્ણ થયા એટલે આ સર્વે પ્રછન્ન જોતા શ્રીકૃષ્ણે પણ તરતજ તેમની આગળ પ્રગટ થયા. મેાટા પ્રભાવવાળા અને ભારતધર્મના સ્વામી એવા ત્રણખંડના અધિપતિને જોતાંજ દેવતાએ એમને એળખીને પ્રસન્ન થયા. અને મળ્યા. શ્રીકૃષ્ણે એ નાગકુમાર દેવને આ પ્રભુ કાણુ છે ? અને તેમનુ મહાત્મ્ય શું છે એ સંબંધી પૂછ્યું. તેના જવાખમાં એક નાગકુમાર-વાસુકી દેવતાએ ભક્તિથી જેનાં રામરાય વિકસ્વર થયા છે એવા ભક્તિના અતિરેકવર્ડ કરીને કહ્યું, વાસુદેવ ? આ ભગવાનનું મહાત્મ્ય અપૂર્વ છે. પૂર્વે વીશમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com tr Page #123 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) તીર્થકર મોક્ષે ગયા ત્યાર પછી લગભગ બે હજાર બને બાવીશ વર્ષે આ પ્રતિમા અષાઢી શ્રાવકે ભરાવી, પોતાના આત્મહિતને નિમિત્તે એની સેવા પૂજા કરવા લાગ્યો. તે પછી આ ભગવાનને એંશી હજાર વર્ષ પર્યત સુધમાં દેવલોકના સ્વામી શકેંદ્ર પૂજ્યા. પછી અમારા સ્વામી નાગરાજ-ધરણે છે એ ભગવાનને પૂજ્યા ને અહીયાં આ અદ્દભૂત મંદિર બંધાવી ને એમણે પ્રભુને સ્થાપ્યા. ત્યારથી અમે નિરંતર પ્રભુની સેવા ભક્તિ કરીએ છીએ, અમારો દેવભવ આ પ્રભુની ભક્તિ વડે સફળ કરી છીએ.” દેવતાની આવી અમૃતથી પણ મીઠી વાણી સાંભળીને શ્રીકૃષ્ણ બોલ્યા “આ ભગવાન કર્યું નામ ધારણ કરે છે. સર્ષની ઉણા ઉપરથી તે એ પાશ્વનાથ છે. એમ અનુમાન થાય છે. શ્રીકૃષ્ણની વાણી સાંભળીને દેવતાઓએ કહ્યું. “સત્ય છે આ પ્રભુ પાર્શ્વનાથ હવે પછી થવાના તેવીશમાં તીર્થકર છે. અત્યારે બાવીસમા તીર્થકર શ્રી નેમનાથ તીર્થ કર ભવ્યજીને પ્રતિબંધ કરતા પૃથ્વીને પાવન કરી રહ્યા છે ભાવીકાલમાં આ ભગવાન સો વર્ષને આવખે ઉત્પન્ન થશે અને સંસારમાં કૈંક ભવ્યજનને ઉધાર કરીને શિવવધુ વરશે. જગતમાં એ અનેક નામે જગપ્રસિદ્ધ થયા છે-થશે. એમને માટે પ્રભાવ આ અવસર્પિણમાં જાગતોજ છે. તમે જેમ પ્રતિવિષ્ણુના યુદ્ધ સમયે જરા રાક્ષસનો નાશ કરવાને શ્રી નેમિકુમારના કહેવાથી ધરણંદ્રનું–અમારા સ્વામીનું આરાધન કરી પાર્શ્વનાથની અપૂર્વ પ્રતિમા પ્રાપ્ત કરી તેના સ્નાત્ર જળથી જરા નિવારી યુદ્ધભૂમિ ઉપર જરાસંધને મારીને વિજય મેળવ્યું અને એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ (૧૯) પાર્શ્વનાથ જગતમાં શ્રી સંખેશ્વર પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ થયા. એમ છે ઉત્તમ આ પ્રભુ પણ થંભન પાર્શ્વનાથ તરીકે જગતમાં પૂજાય છે!” ત્યારે તો તેમનું એ નામ પણ કઈ અપૂર્વ સંજોગોમાં જ પડયું જણાય છે ને વારૂ!” શ્રીકૃષ્ણ બાલ્યા. એમજ છે તમારી પૂર્વે થયેલા આઠમા વાસુદેવ અને બળદેવી લક્ષ્મણ અને રામચંદ્ર પિતાની આજ્ઞાથી વનમાં નિકળ્યા હતા. કેમકે ઉત્તમ પુરૂષોને પણ દુ:ખ આવે છે. અનુક્રમે તેમની સાથે રામચંદ્રની પત્ની સીતા પણ હતાં. તે સમયે પ્રતિવાસુદેવ સાહસિકમાં શિરેમણિ રાવણ હતે સીતાને અપૂર્વ સોંદર્યની પ્રતિમા ધારીને એનું હરણ કરી લંકામાં ઉપાડી ગયે. રામ લક્ષ્મણ એને જીતવા સારૂં લંકા ઉપર ચડાઈ કરીને અનેક સૈન્યથી પરવર્યા છતાં અહીંથી આવીને અટક્યા. સૈન્યને પેલેપાર કેમ ઉતારવું એ માટે બને બાંધ ચિંતાતુર હતા. તરતજ આ ભગવાનનું આરાધન કરીને એમણે સમુદ્રનાં જલ થંભાવી દીધાને એની ઉપર પાજ બાંધીને અસંખ્ય સૈન્ય સાથે એ બન્ને બાંધ સમુદ્ર તરીને પેલેપાર ગયા. ને યુદ્ધમાં રાવણને મારીને સીતાજીને તેડી પાછા અહીં ૧ કેઈક આચાર્યો એમ માને છે કે કુંથુનાથના સમયમાં મમ્મણ નામના એછીયે પિતાને મોક્ષ પાર્શ્વનાથથી હેવાથી ભક્તિને માટે આ પ્રતિમા ભરાવી છે તત્વ કેવલજ્ઞાની જાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ (૧૦) આવ્યા ભગવાનનું સ્થભન પાર્શ્વનાથ એવુ' નામ સ્થાપ્યુ. લેાકમાં એમનું મહાત્મ્ય વધ્યું મુનિત્રત સ્વામીના મેાક્ષગમન પછી લગભગ પાંચ લાખ વર્ષે એ થયા. એ શમ લક્ષમણુ પછી કેટલાક કાળે એકવીશમાં નિમનાથ તીર્થ કર દશ હજાર વર્ષના આયુષ્યવાળા થયા. મુનિસુવ્રત સ્વામી મેાક્ષે ગયા ત્યાર પછી છ લાખ વર્ષે મિનાથ માક્ષે ગયા. એ નમિનાથ પ્રભુના સમય માં દશમા હિરષેણુ ચક્રવતી પણ દશ હજાર વર્ષના આયુંષ્ય વાળા થયા. દીક્ષા લઇને એ મેાક્ષે ગયા તેમની પછી નમિનાથના શાસનમાં કેટલાક કાળે અગીયારમા જય નામે ચક્રવિ રાજગૃહ નગરમાં થયા. ત્રણ હજાર વર્ષના આયુષ્યવાળા એપણુ દીક્ષા લઈને મેક્ષે ગયા તેપછી હાલમાં આવીશમા તીર્થંકર શ્રીનેમિ પ્રભુ વિચરે છે. તેમના સમયમાં મહાભૂજ તમે છેલ્લા વાસુદેવ થયા છે. એ રામ લક્ષ્મણે તમારી માફક આ પ્રતિમાજીના પ્રભાવથી સમુદ્ર તરીને પ્રતિવાસુદેવ ઉપર જીત મેળવી આ પ્રભુને દીર્ઘ કાળથી અમે પૂજતા આવ્યા છીએ. ” દેવતાના મુખેથી આ પ્રમાણે ભગવતનું અદ્દભૂત પરાક્રમ સાંભળીને શ્રી કૃષ્ણનુ મન આ પ્રતિમા તરફ આકયુ. એને દ્વારિકા લઈ જવાનું મન થયું. દેવ જો તમારી રજા હેાય તે આ પ્રતિમાજી હું દ્વારિકામાં લઈ જાઉં ? ને મારા પૂર્વે થયેલા રામલક્ષ્મણે જેમ આ ભગવાનને પૂજ્યા તેમ હું પણુ ભગવાનને પૂછને કૃતાર્થ થાઉં ? ” કૃષ્ણુજીએ પ્રતિમાને દ્વારિકામાં લઇ જવાની માગણી કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ (૧૧) શ્રીકૃષ્ણ? જગતમાં અતુલ્ય સંપદાવાળા તમે આ ભગવાનને પૂજે એ સર્વથા અમેને ઈષ્ટ છે. તમારા જેવા સાધમી બંધુ અને બીજા કયાંથી પ્રાપ્ત થવાના હતા. પરન્તુ જેમ પ્રથમ દર્શન કરતાં તમને આ ભગવાન તરફ પૂજ્યભાવ ઉત્પન્ન થયે તેમ અમારા પણ એ પ્રાણ સ્વરૂપ છે. સંસારી મનુષ્યને અથવા તે દેવોને એથી કરીને અધિક બીજી કઈ વસ્તુ હોઈ શકે ? ભદધિ તરવાની સીધી સડક તે તીર્થકરની ભકિતજ છે. આંટી ઘૂંટીમાં તો મુંજવણ ઉત્પન્ન થાય તેમાં પણ અમારે દેવતાઓને તે માત્ર એ તીર્થકરજ અવલંબન-આધારભૂત છે. જે મનુષ્ય તે અનેક રીતે મેક્ષ માર્ગને મેળવી શકે છે. દેવતાઓ માત્ર તીર્થકરની ભકિત સિવાય વ્રત, તપ કે જપ કંઈપણ કરી શકતા નથી. આવા અનેક રીતે પુજવાયેગ્ય ભગવંતને અમે તમને આપવાને જે કે સંમત્ત તે નથી છતાં પણ તમે અમારા સાધર્મિક છે. મનુષ્યોમાં શ્રેષ્ઠ છે માટે અમારા સ્વામીની રજા લઈને આ પ્રભુને જે તેમની રજા હશે તે આપશું.” દેવતાનાં એવાં વચન સાંભળીને શ્રીકૃષ્ણ એમાં સંમત થયા તરતજ એક દેવ પિતાનાં વાસ ભુવનમાં જઈ ધરણેન્દ્રની સંમત્તિ લઈ આવ્યે ને એમની આજ્ઞાથી શ્રીકૃષ્ણના મનોરથ સફળ થયા. “મુરારિ? અમારા સ્વામીએ આ પ્રતિમા તમને આપી જેથી અમને જણાય છે કે ભાવી કાળમાં આ પ્રતિમાજી જગતમાં ઘણું પ્રાભાવિક થશે નહીંતર અમારા સ્વાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૨) મિની અન્યથા પ્રવૃત્તિ હેય નહી.” નાગ દેવતાએ એમ કહીને એ સ્થંભન પાર્શ્વનાથ વાસુદેવને અર્પણ કર્યો. તે પછી સર્વે દેવતાઓ શ્રીકૃષ્ણને ભલામણ કરીને પોતાની નાગકુમાર નિકાયમાં ચાલ્યા ગયા. શ્રીકૃષ્ણ પણ પ્રતિમાજી પ્રાપ્ત કરીને જેના મનમાં આનંદને ઉભરે સમાતો નથી એવા તે ભગવાનને લઈને દ્વારિકામાં આવ્યા. દ્વારિકામાં પોતાના મહેલની નજીક સુવર્ણનું મંદિર કરાવીને મણું માણેકથી જડીત તરણું બાંધ્યા. રંગમંડપમાં મણમય, રત્નમય સ્થંભ બંધાવ્યા. એવા દીવ્ય મંદિરમાં સ્થંભન પાર્શ્વનાથને પધરાવ્યા. અને રોજ વાસુદેવ બળભદ્ર સાથે એમની ભકિત કરવા લાગ્યા. બળભદ્રને સ્થંભન પાર્શ્વનાથને ટૂંક ઈતિહાસ કહી સંભળાવ્યે. શ્રી કણને લીધે એમનું આખું કુટુંબ ને દ્વારિકાના સમુદ્રવિજયાદિ સર્વે યાદ એ સ્થંભન પાર્શ્વનાથના ભક્ત બન્યા. અનેક રીતે અનેકજને એમની ભકિત કરવા લાગ્યા. કેમકે શ્રીકૃષ્ણના એ પ્રાણ હતા-જીવન હતા. એ પ્રમાણે શ્રીસ્થંભન પાર્શ્વનાથની સેવા કરતાં શ્રીકૃષ્ણને કેટલાય સમય સુખમાં વહી ગયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જશું. દ્વૈપાયન રૂષિઃ—— એક દિવસે દેશનાને અંતે વિનયવાન્ શ્રી કૃષ્ણજીએ શ્રી નેમિનાથને નમસ્કાર કરી અજલી જોડીને પૂછ્યું. “ ભગવન ? આ સુ ંદર સુવણૅ મયી દ્વારિકાના, યાદવેાના ને મારા શી રીતે વિનાશ થશે તે આપ કૃપા કરીને કહેા ? ” cu “ હરિ ! આવી ભવિષ્યવાણી સાંભળીને શું કરશેા ? જે ભાવી ખનવાનુ હાય છે તે અવશ્ય બન્યાંજ કરે છે. ” શ્રી નેમિનાથ ખેલ્યા. “ પ્રભુ ! મારી એ જીજ્ઞાસા છે કે દ્વારિકા, યાદવા અને હું કાલના પ્રભાવથી નાશ પામથ્રુ કે કાઇ ખીજાવડે અમે નાશ પામશુ. ,, “ મુરારી! શા પુરની બહાર એક આશ્રમમાં પારાસર નામે તાપસ રડે છે કેઇ વખતે એણે યમુનાદ્વીપમાં જઈને નીચ કન્યાનું સેવન કર્યું. તેનાથી એને દ્વીપાયન નામે પુત્ર થયેા. બ્રહ્મચર્ય ના પાલનાર, અને ઇંદ્રિયાનું દમન કરનાર એ ઢીપાયન ઋષિ ચાઢવાના સ્નેહથી દ્વારિકાની સમીપે રહેશે. તેને કોઇ વાર શાંખ વગેરે તારા યમારા મિદરાથી મદાનમત્ત થઇને મારશે જેથી કેપાયમાન થયેલા દ્વીપાયન યાદવા સ્વ. ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ (૧૧૪) સહીત દ્વારિકાને બાળી નાખશે. તમારા ભાઈ જરાકુમારના બાણથી તમારે નાશ થશે.” પ્રભુનાં એવાં વચન સાંભળીને યાદ જરાકુમારને કુલમાં અંગારા સમાન જાણુને તેના તરફ તિરસ્કારથી જોવા લાગ્યા. તે સમયે જરાકુમાર પણ ઉભો થઈને બે. “આહા! યાદવકુલમાં મુગુટમણિ સમા શ્રીકૃષ્ણને મારે હાથે વિનાશ! અફસોસ ! મારે જ હાથે બંધુને ઘાત ! હું પણ વાસુદેવને પુત્ર છું છતાં વિધિએ આ શું થેગ સાળે? માટે ભગવાનનું વચન અન્યથા કરવાનો હું પ્રયત્ન કરૂં?” એમ બેલસે ધનુષ્યબાણ લઈને તે વનમાં ચાલ્યા ગયા. દ્વીપાયન પણ ભગવાનનાં વચન સાંભળીને દ્વારિકામાં આ ને શ્રી કૃષ્ણને કહીને લોકોને મદિરા પીવાને નિષેધ કર્યો. વાસુદેવની આજ્ઞાથી સર્વે મદિરા નગરની બહાર ઘણે દૂર કાદંબરી અટવીની નજીક શિલાકુમાં નાખી દીધી. - એવા સમયમાં બળભદ્રજીને સારથી સિદ્ધાર્થ બળભદ્રને અરજ કરવા લાગ્યું કે “હે સ્વામિન ! દ્વારિકા અને યાદવેનું આવું ભયંકર ભવિષ્ય હું શી રીતે જોઈ શકીશ? મને પ્રભુને શરણે જવા દ્યો.” હે અનધ ! તારે એ ભાવ યુકત છે. જો કે તારા જે વફાદાર માણસ મને મલ મુશ્કેલ છે છતાં હું તને રજા આપું છું. પણ જે તું દેવલોકમાં દેવપણે ઉપજે અને કોઈ સમયે મને વિપત્તિ આવે તે મને પ્રતિબોધ કજો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ (૧૧૫ ) બળભદ્રની વાણી કબુલ કરીને સિદ્ધાર્થ પ્રભુની પાસે દીક્ષા લઈને છ માસ પર્યત તીવ્ર તપ કરીને સ્વર્ગ ગયો. કેટલાય વર્ષો પસાર થઈ ગયા. ભાવીના પ્રચ્છન્નપણે થતા પડકાર કયારે પ્રગટ થશે એ ગમે તેવો શકિતવાન માનવી પણ જાણ વાને કયાંથી સમર્થ હેય. લાંબા કાળે શિલા કુંડામાં પડેલી મદિરા અતિ સ્વાદિષ્ટ થઈ એક વખતે વૈશાખ માસની ગ્રીષ્મ રૂતુમાં શાંખકુમારને એક સેવક ત્યાં આવી ચડયે અને એણે પીધી. ઘણી જ સ્વાદિષ્ટ લાગવાથી એણે શબકુમારને વાત કરી. થોડી મસકમાં સાથે લાવ્યા હતા તે શાંબકુમારને ભેટ કરી. કુમાર પીને ઘણેજ ખુશી થયો ને બીજે દિવસે શાંબ યાદવોના કુમાર સાથે એ મદિરાના સ્થાનકે આવ્યો. કાદંબરી ગુફા પાસે આવીને વૃક્ષની કે જેમાં શાંબ યાદવ કુમારે સાથે ખેલવા લાગ્યા ને સેવકે પાસે મદિરા મંગાવીને પોતે પીધી. બીજાઓને પાવા લાગ્યા એવી રીતે સર્વે યાદવકુમારે મદીરા પીને મદેન્મત્ત થયા. મદિરામાં મસ્ત થયેલા તેઓ ફરતા હતા એટલામાં તપ કરતા દ્વીપાયન રૂષિ યાદવકુમારેના જેવામાં આવ્યા. એટલે શબકુમાર બોલ્યા. એહ! જે આ દુષ્ટ દ્વીપાયન ! એ આપણ નગરીનો નાશ કરનાર છે? માટે એ નાશ કરે તે પહેલાં આપણે જ એને મારી નાખીએ. યદુકુમારે ! હંશીયાર !” શબની હાકલ થઈ કે તરતજ સર્વે યદુકુમારેએ પત્થરાથી, ઢેખારાથી, પાકુઓથી, લપડાકથી, અને મુષ્ટિએથી દ્વીપાયનને મારવા માંડયે એને ખુબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ (૧૧૬) માર્યો, પીટયો, અર્ધમૃત . મુવા સરખે થયે એટલે સર્વે યદુકુમારે શ્રી કૃષ્ણના ભયથી દ્વારિકામાં આવીને પિતપતાના ઘરમાં પેશી ગયા. આ સર્વે સમાચાર કૃષ્ણના જાણવામાં આવ્યા જેથી તે ખેદયુક્ત થઈને વિચાર કરવા લાગ્યા. “અહો ! આ કુમા રેએ કુળને નાશ કરનારૂં કેવું અનુચિત કાર્ય કર્યું. હવે ઝટ જઈને દ્વીપાયનને મનાવો જોઈએ. અન્યથા તે કાંઈ અનુચિત કાર્ય કરી બેસશે.” એમ વિચારી બળભદ્રને કૃષ્ણ દ્વીપા યન પાસે આવ્યા ને ઉન્મત હાથીને જેમ માવત શાંત કરે તેમ શ્રીકૃષ્ણ શાંત વચનેએ દ્વીપાયન રૂષિને સમજાવવા લાગ્યા. “હે મહાત્મન ! મદિરાથી અંધ થયેલા મારા પુત્ર એ આપને માટે અપરાધ કર્યો છે. પણ તે મોટા મનવાળા ! તમે એમને ક્ષમા આપ !” કૃષ્ણ અનેક રીતે શાંત વચનેયે એને સમજાવવા લાગ્યા પણ એ ત્રિદંડીને ઉગ્રક્રોધ શાંત થયો નહી. “હે કૃષ્ણ! હવે તમારૂં વચન કાંઈ પણ મને અસર કરશે નહીં જે થવાનું હતું તે થઈ ગયું કેમકે તમારા પુત્રએ મને માર્યો ત્યારેજ દ્વારિકાને યાદ સહીત બાળી નાંખવાનું મેં નિયાણું કર્યું છે. ફકત તમારા બે જણ સિવાય સર્વે યાદવેને હું મારી નાખીશ.” પોતાના નિશ્ચળ અવાજથી દ્વીપાયને કહ્યું એ નિશ્ચય અપૂર્વ હતો. અંતરનાં ક્રોધાગ્નિથી ધમધમતાં એ વચન હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ (૧૧૭) રૂષિનો આ નિશ્ચય જાણીને રામે-બળભદ્રે શ્રીકૃષ્ણને કહ્યું. “હે બંધુ ! એ સંન્યાસીને હવે વૃથા શું મનાવે છે? જેઓનાં મુખ, નાસિકાને હાથ વાંકા હાય, હેઠ, દાંત અને નાસિકા જાડી હોય. જેમની ઈદ્રિય વિલક્ષણ હોય, જે હીન અંગવાળો હેય તેઓ કદિ પણ શાંતિ પામતા નથી. ભવિબમાં જે બનવાનું છે તે કયારે પણ અન્યથા થતું નથી. તે હવે એને વધારે કહેવાથી સયું.” વડીલબંધુ રામનાં એવાં વચન સાંભળીને શ્રી કૃષ્ણ બંધુની સાથે નગરમાં આવ્યાં દ્વારિકામાં તરતજ એના નિયાણાની વાર્તા પ્રગટ થઈ ગઈ. સ્ત્રીઓનું આભૂષણ પ્રતિભાસુંદરી–ગમે તેવી સુરત સ્ત્રીઓ પણ આ પુસ્તકના વાંચનથી એક આદર્શ ગૃહીણું થઈ શકે છે. તેવું રસીક, બોધપ્રદ અને શાંતી અને વીરરસ આપનારું આ પુસ્તક છે. કિંમત રૂ. ૧--૦ સગુણી સુશીલા–આ પુસ્તકના વાંચનથી સ્ત્રીઓ ગૃહમદિર દીપાવી, સહનશીલતા, પતિભકિત–આદિ ગુણ મેળવી જીવનને ઉચ્ચ બનાવી શકે છે. કિંમત રૂા. ૧-૨–૦ લખો – જૈન સસ્તી વાંચન માળા. રાધનપુરી બજાર ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ મકરણ ૩ . દ્વારિકા તારે ખાતર ! દ્વૈપાયનના નિયાણાથી લેાકેાના મન ચિંતાતુર હતાં યાદવાને દ્વારિકાના પેાતાના નાશ પ્રત્યક્ષ દેખાવા લાગ્યા, પણ શું કરે ? એ દેવાધિન વસ્તુને દૂર કરવાને મનુષ્યની કે દેવની કાઇ પણ શકિત કામ લાગે તેમ નથી. છતાં મનુષ્યા અચાવની અનેક પ્રકારની તૈયારીઓ તેા કરે છે તેમ દ્વારિકાના લેાકેા, યાદવા અને શ્રી કૃષ્ણ દ્વારિકાનું, યાદવાનુ કેવી રીતે રક્ષણ કરવુ તે માટે કંઇ ઉપાય શેાધવા લાગ્યા. એટલામાં રેવતાચલ ગિરનાર પર્વત રૂપ શ્રી નેમિનાથ ભગવાન સમવસર્યા. શ્રીકૃષ્ણે યાદવેાના મેાટા પરિવાર સાથે ભગવંતને વદન કરીને ધર્મોપદેશ સાંભળવા બેઠા દેશનાને 'તે વૈરાગ્ય પાસીને પ્રદ્યુમ્ન, શાંખ, નિષધ આદિ કુમારોએ ભગવાન પાસે દીક્ષા લીધી તેમજ રૂકિમણી, જા ંબુવતી વગેરે કૃષ્ણની પટ્ટરાણીઓએ પણ ઘણી યાદવ સ્ત્રીએ સાથે દીક્ષા અંગીકાર કરી પછી ભગવંતને નમીને કૃષ્ણે દ્વારિકાનું ભવિષ્ય પૂછ્યું રેથી ભગવતે કહ્યું કે “ આજથી ખારમે વરસે દ્વારિકાના નાશ થશે. 99 ભગવ’તનુ વચન સાંભળીને કૃષ્ણ વિલખા થયા. હૃદયમાં બહુ પરિતાપ પામ્યા “ મને ધિક્કાર છે કે આ સાંભળતાં છતાં હું રાજ્ય લુબ્ધ રહ્યો નત અંગીકાર કરવાને પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૯ ) સમર્થ થતા નથી. સમુદ્રવિજ્ય વગેરેને ધન્યછે કે જેમણે પ્રથમથી દીક્ષા લઈને આત્મ કાર્ય સાધ્યું. ” અંતરમાં અતિ દુભાતાં ને શાક કરતા હિરને જાણીને ભગવાન નેમિનાથ મેલ્યા. “હરિ ! શામાટે ખેદ કરેા છે ? પૂર્વભવના નિયાણાથી વાસુદેવે કયારે પણ દીક્ષા લેતા નથી. સંસારમાં અતિ આસકત હાવાથી દરેક વાસુદેવાને અવશ્ય નરકગામી થવું પડે છે. ” ભગવંત ! હું અહીયાંથી કયાં જઈશ ? કૃષ્ણે પુછ્યું. તમે પણ અહીંયાનું આયુષ્ય પુર્ણ થતાં ત્રીજી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થશેા. ” ભગવંત નેમિનાથનુ વચન સાંભળી કૃષ્ણ અહુ દુ:ખી થઇ ગયા. ઃઃ હા ! હા ! સ્વામી ! તમારા જેવા મારે માથે નાથ છતાં હું તમારા ખાંધવ થઇને નરકમાં જઈશ. ” કૃષ્ણ શાક કરવા લાગ્યા. ' “ અવશ્ય ! હે વાસુદેવ ! એ નરક પૃથ્વીમાંથી નિકળીને તમે આ ભવથી પાંચમા ભવમાં આજ ભરતક્ષેત્રમાં ખરમા ‘ અમમ ’ નામે તીર્થંકર થશેા તમારા અધુ ખળલગ્ન અહીંથી પાંચમાં દેવલેાકે જશે ત્યાંથી ચવીને મનુષ્ય થશે ત્યાંથી દેવ થશે ને તે પછી પાંચમે ભવે ઉત્સર્પિણી કાલમાં આ ભરતક્ષેત્રમાં રાજા થશે ને તમારા તીમાં માક્ષે જશે. ( કાઈ સ્થાનકે ચાદમા નિ:પુલાક તીર્થંકર થશે એમ પણ મૃત્યું છે ) ભવિતવ્યતા બળવાન છે કર્મોને આધિન રહેલા જીવાનુ દુ:ખ ટાળવાને કોઈ સમર્થ નથી.” ભગવંતે મુરારિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ (920) કહ્યું ભગવન અન્યત્ર વિહાર કરી ગયા. ને કૃષ્ણ પરિવાર સહીત દ્વારિકામાં આવ્યા. લેાકેાને ધર્મમાં જાગૃત રહેવાને આ ધેાષણા કરાવીને સાવધાન કર્યો જેથી સર્વે લેાકેા દ્વારિકાના મચાવ માટે તપ, જપ, વ્રત, નિયમ વગેરે યથાશકિત ધર્મ કાર્ય માં ઉદ્યમ કરવા લાગ્યા. પ્રાણીઓને જીવિતથી અધિક ખીજું શું વ્હાલુ હાય છે ? કઇ નહીં. યાદવ કુમારાના મૂઢમારથી મરવા પડેલે। દ્વૈપાયન મૃત્યુ પામીને ભુવનપતિ નિકાયમાંની પાંચમી અગ્નિકુમારન– કાયમા દેવપણે ઉત્પન્ન થયા. ઉત્પન્ન થતાંજ અવધિજ્ઞાનથી પૂવોનું વેર સાંભારતે તે દ્વારિકામાં આળ્યેા. પરન્તુ સર્વે લેાકા વ્રતમાં-ધર્મ માં તત્પર હાવાથી એ ધર્મ પ્રભાવે કરીને દેવનુ કાંઇંપણુ ચાલી શકયું નહી. લેાકેા ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપસ્યા કરતા ભગવાનની ભક્તિમાં એવા તેા લયલીન-ભક્તિમાન હતા કે દેવતા તેમનુ કંઇ પણ અનિષ્ટ કરવાને શક્તિવાન થયા નહી. છતાં એમના નાશ કરવાની તક શેાધતા દેવતા પેાતાના દેવલાકનાં અપૂર્વ સુખ છેડીને દ્વારિકામાં અગીયાર વર્ષ પર્યંત રહ્યો. પ્રાણીઓને વેરના સંબંધ ઘણુાજ કલેશ કારક હાય છે. વેર એ એમને એવી તેા મીઠી ચીજ જણાય છે. કે શત્રુને જ્યારે તે ઠાર કરે છે ત્યારેજ એને નિરાંત વળે છે, સુખ, ભાગ કુટુંબ, પ્રિયા અને પુત્ર કરતાં પશુ વેરની વસુલાતને વેરાંધ પ્રાણી ઉંચામાં ઊંચી વસ્તુ ગણે છે. દ્વૈપાયન પણ એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૧ ) વેરથી અધ હતા દ્વારિકાને, યાદવાને નાશ કરવા એજ તેના એક નિશ્ચય હતા. અગીયાર વર્ષનાં વ્હાણાં જોત જતાંમાં વહી ગયાં છતાં એ નિશ્ચય જરાય ડગ્યા નહાતા. એ લેાકેા ક્યારે ધમ થી પતીત થાય અને પેાતાને લાગ મળે, માત્ર એવા સમયનીજ રાહ જોતા હતા વેરની વસુલાત આગળ દેવલાકના સુખાને પણ તૃણસમાં ગણતા હતા. અગીયાર વર્ષ વહી ગયાં ને ખારમા વર્ષના દિવસે એક પછી એક પસાર થવા લાગ્યા. એટલે ભાવીભાવને ચાગે લેાકાએ ધાર્યું કે “ આપણા તપથી દ્વૈપાયન ભ્રષ્ટ થઇને નાશી ગયા ને આપણે જીવતા રહ્યા માટે સ્વેચ્છાએ રમીયે, ખેલીયે ને કીડા કરીએ એવા વિચાર ઉપર આવીને તેઓ સ્વચ્છંદપણામાં આસક્ત થયા તપ, જપને પ્રભુ ભક્તિ સવે કઈ છેડી દીધું. મદ્યપાન કરવા લાગ્યા. અભક્ષ્યને પણ ખાવા લાગ્યા. અનેક પ્રકારના સંસારના પાપમય વ્યાપારમાં તે આગળ ને આગળ વધવા લાગ્યા. યાદવાની ને દ્વારકાવાસી નગરજનેાની આવી ચેષ્ટા જોઈને દ્વૈપાયન મનમાં ખુશી થયા. ” હાશ! અગીયાર અગીયાર વર્ષે પણ આજે મારી ફત્તેહ થઇ (ધીરજનાં ફળ હમેશાં મીઠાં જ હાય ) જે સમયની હું રાહ જોતા હતા તે સમય આજે મને અનાયાસે પ્રાપ્ત થયે ને એ લેાકેાનુ ભાગ્ય પરવારી ગયું. નક્કી હવે એમનું આવી બન્યું છે” એમ મનમાં ચિતવતા પૂના દ્વૈપાયન રૂષિ દ્વારિકાના નાશ માટે હવે તૈયાર થઇ ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) શું કરીયે ? સુવર્ણ મયી દ્વારકાની ભવિતવ્યતા જ એવી હતી. શ્રી કૃષ્ણને પેાતાની આંખે-પેાતાની આ દ્વારીકાને મળતી–સળગતી જોવાનું ભાવી પડકાર કરી રહ્યું હતું. એનું અંજળ આવી પહોંચ્યુ. એટલે લેાકેાની મનેાવૃત્તિ ફ્રી ગઇ. અને ધર્મ ધ્યાનની જે શુભ લાગણી હતી તે પણ નષ્ટ થઇ ગઈ. માણસ જ્યારે જુદી જ ધારણામાં રમે છે ત્યારે વિધિના રાહ ઘાટ વળી એનાથીય જુદા હેાય છે. બિચારા માનવીનુ ત્યાં શું ચાલી શકે ? સૌ કોઈને પસંદ પડી. જૈન નિત્ય પાઠ સંગ્રહુઃ—પ્રભાતમાં સ્મરણુ કરવા ચેાગ્ય નવસ્મરણુ ઉપરાંત ખીજાં સ્તાન્ત્ર, છંદ, રાસ વિગેરે ધણી બાબતાને સમહ આ પુસ્તકમાં કરવામાં આવ્યા છે. જેથી દરેક બંધુને આ પુસ્તક ઘણું જ ઉપયાગી અને સગવડતાવાળુ` છે. કિં. રૂ૫ ૦–૧૦–૦ સેા નકલના રૂા ૫૦=૦૦ પચ પ્રતિક્રમણ પાઢ સાઇઝ:—આ પુસ્તક મેટા અક્ષરમાં છૂપાયેલ છતાં તેનું કદ અને બાઇન્ડીંગ એટલુ સુંદર કરવામાં આવ્યું છે કે તેની માગણી દરેક સ્થળેથી ઉપરાઉપર આવે છે. આ તેની ત્રીજી આવૃત્તિ છે. પાંચ પ્રતિક્રમણ ઉપરાંત ઘણા ઉપયોગી વિષયા દાખલ કરવામાં આવ્યા છે. કિં. રૂ! ૦-૧૦-૦ સેા નલના રૂા ૫૦-૦-૦ લખાઃ—જૈન સસ્તી વાંચનમાળા, રાધનપુરી બજાર—ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું. દ્વારિકા દહન– દ્વારિકા દહનને સમય નજીક આવવાથી રામકૃષ્ણથી પૂજાતા શ્રીસ્થંભન પાર્શ્વનાથ અધિષ્ઠાયક દેવતાએ ભગવંતના ભક્ત જનને સ્વપ્ન આપવાથી એ માણસે થંભન પાર્શ્વ નાથની પ્રતિમાને રાત્રિને સમયેજ કોઈને પણ જણાવ્યા વગર સમુદ્રમાં પધરાવી દીધી. પ્રાત:કાળને સમય થયો ને રામકૃષ્ણ દર્શન કરવા આવ્યા તે પ્રતિમા ગેબ ! રામકૃષ્ણ ચમક્યા. ભાવી અનર્થના પડકારો જાણી અંતરમાં ખેદ થયે પણ એ અનના પડકારે, એ ભાવી અંધકારના પડદાઓ, દૂર કરવાની એ સમર્થ પુરૂપેની શક્તિ નહોતી. નગરમાં જે જે પ્રભાવિક વસ્તુઓ હતી તે સર્વે અદશ્ય થઈ ગઈ. શ્રીસ્થંભન પાશ્વ નાથની એ અદ્ભુત પ્રતિમા સમુદ્રના અથાગ જળમાં અત્યારે તે ગરક થઈ ગઈ. કૈપાયન દેવ વેરની વસુલાત લેવાને દ્વારિકા ઉપર ધસી આવ્યું. એણે દ્વારિકામાં અનેક પ્રકારના ઉપદ્રવ ઉત્પન્ન કર્યા. શરૂઆતમાં મેઘવૃષ્ટિની માફક આકાશમાંથી અગ્નિની વૃષ્ટિ થવા લાગી આખી નગરી ક્ષોભ પામી ગઈ, સત્યાનાશ, સર્વ નાશને આરંભ થઈ ચુક્યા હતા જોકેએ જાણ્યું કે દ્વૈપાયને પુરેપુરૂ વેર વાળવા માંડયું હતું. પૃથ્વી પણ કંપવા લાગી. ઉપરા ઉપરી ધરતીકંપ થતા ને મકાન જમીનદોસ્ત થતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૪ ) હતાં. ઘરમાં, ગેાખમાં, ભીંતમાં, પછીતમાં રહેલી પત્થર, કાષ્ટાદિકની મૂર્તિએ હસવા લાગી. સૂર્ય મ`ડલમાં છિદ્ર જોવામાં આવ્યું. ચંદ્ર સૂર્યનાં વારંવાર ગ્રહણ થવા લાગ્યાં. ભીંતામાં ચિત્રેલા દેવતા અને દેવીએ અટ્ટહાસ કરવા લાગ્યાં. ધુમાડાના ગોટેગેાટ ફેલાવા લાગ્યાં. અધુરામાં પુરા હિંસક જાનવરે નગરજનેાને હેરાન કરવા લાગ્યાં. એ સમયે સ્વયં દ્વૈપાયનદેવ પણ શાકિની, ડાકિની, ભૂત અને વૈતાલાને સાથે લઇને નગરમાં કરવા લાગ્યા. નગરજના આ ભયંકર દશ્યા જોવા લાગ્યા. રામ કૃષ્ણનાં એ પ્રભાવિક હલ, ચક્ર, આદિ રતો અદૃશ્ય થઈ ગયાં. દ્વૈપાયને નગરમાં ભમતા સ ંવવાયુ ઉત્પન્ન કર્યો. એ વાયુએ કાષ્ટને તૃણ વગેરે બધેથી લાવી લાવીને નગરીમાં નાંખવા માંડ્યાં. તેમજ જે લેાકેા મેાતના ભયથી નગરીની બહાર નાશી જતા હતા તેમને પણ પાછા લાવી લાવીને નગરીમાં નાખ્યા. સર્વે દિશામાંથી વૃક્ષાને ઉખેડીને નગરીમાં નાંખી આખી નગરી કાષ્ટથી ભરી દીધી. તેમજ સાઠ કુલકાટી બહાર રહેલાને મહેાતેર કુલકાટી દ્વારકામાં રહેનારા એ સર્વેને એકઠા કરીને એ દ્વૈપાયન અસુરે દ્વારિકામાં અગ્નિ પ્રગટ કર્યા. પ્રલયકાળના અગ્નિ સમે એ અગ્નિ બધા વિશ્વને અધકારથી પૂરી દેતા ધર્ ર્ શબ્દ કરતા દ્વારિકાને ખાળવા લાગ્યા. એનું ભક્ષણ કરવા લાગ્યા. દેવતાની અપૂર્વ શક્તિથી ખાલકથી તે વૃદ્ધ પર્યંત બધા લેાકેા એડીથી જાણે ધાણા હોય એમ પાતાની જગામેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૫) એક ડગલું પણ ચાલવાને સમર્થ થયા નહી. દુઃખની ચીસેચીસ મુકતાં લાખ કુટુંબને પણ અત્યારે કઈ બચાવી શકે તેમ નહોતું. આ સમયે રામકૃષ્ણ વસુદેવ, દેવકી અને રોહિણીને અગ્નિમાંથી બહાર કાઢવાને, રથમાં બેસાર્યા, પણ વાદી જેમ સર્પને ઈંભિત કરે એમ દેવતાએ એ રથના ઘોડાને સ્થંભાવી દીધા જેથી એક ડગલું પણ ચાલવાને તે સમર્થ થયા નહી. જ્યારે ઘડા કે વૃષભે કઈ રથ ખેંચવાને સમર્થ થયા નહી, તે વારે રામ અને કૃષ્ણ બન્ને અશ્વો અને બળદોને છોડી દઈ પિતે રથ ખેંચવા લાગ્યા. એટલે રથની ધરી ત ત શબ્દ કરી લાકડાના કટકાની જેમ ભાગી પડી. છતાં પણ એવા રથને ખેંચતા માંડમાંડ રામ કૃષ્ણ નગરના દરવાજા પાસે આવ્યા એટલે દેવશક્તિથી નગરના દરવાજા બંધ થઈ ગયા. રામે એક પગની લાત લગાવીને દરવાજાનાં કમાડ ભાંગી નાંખ્યાં. ને રથને ગઢ બહાર ખેંચવા માંડ્યો પણ રથ પૃથ્વીમાં ગરક થઈ ગયો. જે કોઈ પણ રીતે બહાર નીકળ્યા નહી. છતાં રામ ને કૃષ્ણ માતાપિતાને બચાવવાને અતિ પરાક્રમ કરીને રથને ખેંચવા લાગ્યા. તેવામાં એ કૈપાયનદેવ તેમની આગળ પ્રગટ થઈને બોલ્યો “ અરે રામકૃષ્ણ! તમને આ શો મેહ થયો છે? મેં તમને કહ્યું'તું તે સંભાળે કે તમારા બે જણ સિવાય આ નગરીમાંથી કોઈ ત્રીજે અગ્નિથી બચી શકશે નહી. કારણકે મારા તપનું ફલ હું એવી રીતે નિયાણું કરીને હારી ગયે છું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ “કૈપાયનનાં વચન સાંભળીને એ માતાપિતા ગદગદીત કઠે બાલ્યાં. વત્સ ! તમે તે હવે ચાલ્યા જાવ ! તમે બે બાંધવે જીવતા હશો તે બધા યાદવે જીવતા જ છે. હવે વધારે પ્રયત્ન કરવાથી સર્યું ? તમે તે અમને બચાવવાને પ્રયત્ન કરવામાં ઉણપ રાખી નથી પણ ભવિતવ્યતા જ બળવાન છે. ત્યાં બળવાન માણસને શું ઉપાય ? અમે પ્રભુની પાસે દીક્ષા ન લીધી તે એનું ફલ હવે ભેગવશું.” માતાપિતાનાં એવાં વચન સાંભળ્યા છતાં પણુ રામ કૃષ્ણ ત્યાં જ ઉભા રહ્યા. કેમકે સ્નેહ એ શું દુષ્ય વસ્તુ છે. હવે વસુદેવ, દેવકીજી ને રોહિણીએ મૃત્યુને યેગ્ય આરાધના કરવા માંડી. “અત્યારથી અમારે જગત્ પ્રભુ શ્રી નેમનાથનું શરણ છે. ચતુર્વિધ આહારનાં અમે પચ્ચખાણ કરીએ છીએ, જગતપ્રસિદ્ધ ચાર શરણ, અરિહંત, સિદ્ધ, સાધુ ને કેવલી પ્રરૂપિત ધર્મ અમે અંગીકાર કરીયે છીએ. અમે કોઈના નથી, જગતમાં કેઈ અમારૂં નથી.” એ પ્રકારે આરાધના કરીને નવકાર મંત્રના ધ્યાનમાં તેઓ એક ચિત્ત થઈ ગયાં-મરણને માટે તૈયાર થઈને રહ્યાં, એટલે દ્વૈપાયને તેમની ઉપર મેઘની જેમ અગ્નિને વરસાદ વરસાવ્યે જેથી ત્રણે જણ મૃત્યુ પામીને દેવકે ગયાં. માતાપિતાના શેકથી વિહવલ થયેલા રામકૃષ્ણ નગરની બહાર નીકળીને જીર્ણોદ્યાનમાં આવ્યા. ત્યાં રહીને ઉભા ઉભા બળતી એ એક વખતની સુવર્ણમયી દ્વારિકા જેવા લાગ્યા. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૭). મણુમય, રન્નમય, માણેકમય દિવાલે અગ્નિથી ભસ્મ થતી પાષાણુના ચુર્ણની જેમ મુકે થતી હતી. બાવનાચંદન ને ગશીર્ષ ચંદનના અપૂર્વ સુગંધ વર્ષના સ્તંભ ધારાની જેમ બળી ખાખ થઈ જતા હતા. કલ્લાના એ હીરા ને માણેક જડ્યા કાંગરાઓ તડતડ શબ્દ કરતા તુટી પડતા હતા. મકાનોનાં તળીયાં ફટ ફટ ફુટતાં હતાં. પ્રલયકાલમાં જેમ સર્વે કાર્ણવ રૂપ થઈ જાય એમ સર્વે નગરી એકાનલ રૂપ થઈ જતી હતી. નગરમાં અગ્નિની જવાળાઓ પોતાનું વૈતાળ સ્વરૂપે પ્રગટ કરીને નાચતી હતી. એમાં અનેક પ્રકારની ગર્જનાઓ થતી હતી. વિસ્તાર પામતે ધુમાડો નગરને અંધકારમય કરી દેતે હતે. દ્વારિકાની આવી દુ:ખદાયક સ્થિતિ જોતા કૃષ્ણ બળાપ કરવા લાગ્યા. લોકો શરણને માટે રક્ષણ માટે બુમો ઉપર બુ. પાડતા હતા. પણ એ સમર્થ કૃષ્ણની આજે શક્તિ નહોતી કે તેમને બચાવી શકે. એમના મનમાં કૈકૈ થઈ જતું હતું. એમનું અંતર દુઃખથી–શકથી ઘણું જ કળકળતું હતું. બધા વિશ્વને વિજય કરવામાં પોતે સમર્થ છતાં કૃષ્ણ આજે એકપણ મનુષ્યને બચાવી શકતા નહોતા. “હા ! હે રામ ! હે કૃષ્ણ! અમને બચાવ! અમારું રક્ષણ કરે!” એવા અનેક દીન જનેના પોકારો તેમને કાને અથડાતા હતા. છતાં તે શું કરે ? એ સમૃદ્ધ દ્વારિકાને અશ્રુવાળી આંખે જોતા ઉભા હતા. “હા! બાંધવ! નપુંસક એવા મને ધિક્કાર છે કે આ બળતી નગરીને તટસ્થપણે હું જોયા કરું છું. પ્રજાના અનાથ પોકારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૮ ) હું સાંભળ્યા કરું છું. હાય ! બંધુ! મારૂં સત્વ, પરાક્રમ બધું કયાં ગયું. મારાં એ દેવધિષિત આયુધો પણ ક્યાં જતાં રહ્યાં? કે નિ:સત્વની માફક હું આ બધું જોયા કરું છું. આર્ય! આ સર્વે હું કેવીરીતે સહન કરૂં ? કયાં જાઉં?” હરિ ! ખેદ ના કરે. ભગવાન નેમિનાથે જે ભવિષ્ય કહ્યું હતું તે જ પ્રમાણે બન્યું છે. કેમકે ભાવી કદાપિ અન્યથા થતું નથી. હવે આપણે ચાલે આગળ જઈએ. આપણા બાળસ્નેહી પડે આપણા અંતરના સગા છે તેમના રાજયમાં આપણે જઈએ.” બળબદ્ર અનુજ બંધુને આશ્વાસન આપતાં બોલ્યા અને ત્યાંથી આગળ ચાલ્યા. હા ! આપણે ત્યાં પણ શું મેં લઈને જશું કેમકે આપણું સમૃદ્ધિના સમયમાં મેં તેમને દેશનિકાલ કર્યા છે.” હરિ બોલ્યા. “છતાં બંધવ! સત્પરૂ હૃદયમાં ઉપકારનું જ સ્મરણ કરે છે. નઠારા સ્વપનની જેમ કયારે પણ અપરાધને સંભાળતા નથી. અનેકવાર આપણે એમને સત્કાર કરેલું હોવાથી એ આપણી ઉલટી પૂજા કરશે.” બલભદ્રનાં વચન સાંભળીને પાંડુ મથુરાને રસ્તે ચાલ્યા. બન્ને પરાક્રમી બાંધ પગપાળા, એકાકી નૈરૂત્ય દિશાના માર્ગે પ્રયાણ કરી ગયા. રામ કૃષ્ણની સ્ત્રીઓ અને પુત્ર જેમણે પ્રથમ દીક્ષા લીધી નહાતી તેઓ શ્રી નેમિનાથને સંભારતાં એમનું શરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૯) અંગીકાર કરી અનશન કરી અગ્નિના ઉપદ્રવ વડે જ એ બધાં મૃત્યુ પામી ગયાં. એવી રીતે સાઠ કુલકેટી અને બહેતર કુલકેટી યાદવો બળીને ભસ્મ થઈ ગયાં. છ માસ લગી અવિચ્છિન્નપણે દ્વારિકાનગરી આગથી બળ્યા કરી. પછી એ ભસ્મીભૂત થયેલી દ્વારિકાની રાખડી ઉપર લવણ સમુદ્રનાં અથાગ જળનાં મેજા ફરીવળ્યાં. એક વખતની અણમોલી નગરીનું નામ નિશાન પણ એ રીતે નાબુદ થયું. પ્રકરણ ૫ મુ. મૃત્યુની વાટે – કેઈએક નગરના મધ્ય ભાગમાં એક દિવ્ય આકૃતિવાળે પુરૂષ ચાલ્યા જાય છે. એની દેવ સમાન આકૃતિ જોઈ લોકો અનેક પ્રકારની કલ્પના કરે છે કે “આ પુરૂષ તે કોણ હશે? શું મનુષ્યનું આવું અથાગ સ્વરૂપનગરીના લકે તો વિચાર કરતાજ રહ્યા ને તે ઉત્તમ પુરૂષ આગળ ચાલ્યા ગયા. એણે એક કદાઈની દુકાનેથી પોતાની મુદ્રિકા આપીને અનેક જાતની મીઠાઈ લીધી. એવી રીતે ભેજનની વસ્તુ લઈને એ પુરૂષ અનુક્રમે નગરની બહાર જવા લાગ્યું. તેને વારંવાર જેવાથી લેકના જાણવામાં આવ્યું કે હાં ! હાં ! આ પુરૂષ તે બીજા સ્પે. ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ (૧૩૦ ) કોઈ નહી પણ બળભદ્ર પિતે જ હોવા જોઈએ. કેમકે દ્વારિકા બળીને ખાખ થઈ ગયેલી હોવાથી તેમજ એની રાખડી પણ સમુદ્રમાં તણાઈ ગઈ હતી. જેથી ત્યાંથી નિકળેલા બળભદ્ર ભમતા ભમતા અહીંયાં આવ્યા જણાય છે.” બળભદ્ર નગરના દરવાજા પાસે આવ્યા. નગરનું નામ હસ્તિકલ્પ હતું. અહીંયા ધૃતરાષ્ટ્રના પુત્ર અચ્છદંતનું રાજ્ય હતું. પૂર્વે જ્યારે પાંડેએ શ્રીકૃષ્ણને આશ્રય લઈને કરને વિનાશ કર્યો ત્યારે આ અચ્છદંતને બાળક જાણીને માત્ર રહેવા દીધું હતું. એ અચ્છદંતને રક્ષકોએ બળભદ્રના આગમનના સમાચાર આપ્યા. “કે બળભદ્ર જે કઈ પુરૂષ ચોરની જેમ મહા મુલ્યવાળાં વીંટી અને કડુ આપીને ભેજનની વસ્તુઓ ખરીદી નગર બહાર જાય છે, તે બળભદ્ર અગર તેના જે કઈ બીજે હવે જોઈએ. હે સ્વામીન ? અમે આપને જાહેર કરીએ છીએ. પિતાના દુશ્મનનું નામ સાંભળ્યું. આમ એકાકી ચાલી ચલાવીને નગરમાં આવેલો જોઈ અચ્છદંતરાજાએ નગરના દરવાજા બંધ કરાવી દીધા અને સૈન્ય લઈને બળભદ્રને મારવા ધ. સકલ સૈન્ય સાથે આ અચ્છદંતને આવતે જોઈને બળભદ્ર પૈર્યતાથી ખાવાની વસ્તુઓ બાજુ ઉપર મુકીને આલાનથંભ ઉખેડી સિંહનાદ કરીને સૈન્યને મારવા લાગ્યો. સિંહનાદ સાંભળીને શ્રીકૃષ્ણ એકદમ નગર તરફ દેહયા. પણ નગરીના દરવાજા બંધ હતા જેથી એક પાહુપ્રહાજરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૧ ) લીલામાત્રમાં દરવાજા ભાંગી નાંખ્યા. સમુદ્રમાં જેમ એને ગ્રાસ કરવાને વડવાનલ પેસે તેમ કૃષ્ણનગરમાં પેઠા. કૃષ્ણ તે દરવાજાની મોટી ભૂગલ લઈને સૈનિકોને મારી નાંખ્યા. અને અછદંતને બાંધીને કુટવા માંડે. તેથી કૃષ્ણના પગમાં પડીને એણે ક્ષમા માગી ત્યારે રામકૃણે કહ્યું. “અરે મુખ? અમારી ભૂજાનું પરાક્રમ કાંઈ નાશ પામ્યું નથી. તે જાણતાં છતાં પણ આ શું હ્યું? જા નિશ્ચળ થઈને તારું રાજ્ય ભેગવ, તારા ભયંકર અપરાધ છતાં અમે તને છોડી મુકયે છીએ આપ્રમાણે કહીને અચ્છદંતને છોડી મુકો. ને બન્ને બાંધવે નગરની બહાર ઉદ્યાનમાં આવીને જોજન કરવા લાગ્યા. ભેજન કર્યા પછી થોડીક વાર વિશ્રાંતિ લઈને આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં તે દક્ષિણ દિશાએ વૈશંબીનગરીના વનમાં આવ્યા. મદ્યપાન અને લવણ સહીત અતિ તિખી ભોજન કરવાથી ગ્રીષ્મરૂતુના વેગથી અહીંયાં આવતાં જ શ્રીકૃષ્ણને શ્રમથી, શોકથી અને સકલ પુણ્યને ક્ષય થઈ જવાથી અતિ આકરી તૃષા ઉત્પન્ન થઈ જેથી તે બળભદ્રને કહેવા લાગ્યા. “ભાઈ ! અતી તૃષાથી મારૂં તાળવું સુકાઈ જાય છે જેથી આ છાંયાવાળા વનમાંથી હવે આગળ ચાલવાને હું જરાય પણ સમર્થ નથી.” બંધુ ! હું ઉતાવળે જળ લઈને આવું છું, તમે આ વૃક્ષની નીચે આરામ . પણ જાગતા રહેજે. પ્રમાદ સેવ નહી.” એમ કહીને બળભદ્ર જળ શોધવાને ચાલ્યા ગયા. શ્રી કૃષ્ણ પણ અતિ શ્રમિત અને તૃષાતુર હોવાથી એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૨ ) પગ બીજા જાનુ ઉપર ચઢાવીને રસ્તા ઉપર રહેલા માટા તરૂવરની નીચે પીળું વસ્ત્ર આઢીને સુતા. ને ક્ષણવારમાં એ વનની મંદ મંદ પવનની આનઃજનક લહેરીએથી શાંતિ પામતા નિદ્રાવશ થઇ ગયા. અહીંયાં રામને પાણી લેવા જતાં અપશુકન થવા લાગ્યા. જેથી પાછા વળી આવી શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા “ બાંધવ? હું જળ લઈને આવું ત્યાં લગી ક્ષણુ માત્ર પણ પ્રમાદ સેવશે નહી. ' પછી આકાશ તરફ઼ નજર કરતાં બળભદ્ર ખેલ્યા. હું વનદેવીએ ! મારા અનુજ અઘુ આજે તમારે શરણે છે. માટે એ વિશ્વવત્સલ પુરૂષની રક્ષા કરજો. ” આ પ્રમાણે કહીને રામ જળ લેવાને ચાલ્યા ગયા. જળની શેાધમાં કેટલાય દૂર જતા રહ્યા. હાથમાં ધનુષ્યને ધારણ કરનારા અને વ્યાઘ્રચર્મના વસ્ત્ર પહેરનારા એક શિકારી જેવા જણાતા પુરૂષ વનમાં ક્રતાં કરતાં અહીં આવી ચઢ્યો, શિકારની શેાધમાં ભમતા એ શિકારીએ દૂરથીકૃષ્ણજીના ચરણમાં પદ્મ ચમકતું જોઈ મૃગલાની બુદ્ધિએ તરતજ એના શિકાર કરવા ઝેરખાણુ ચડાવ્યું. અને છેડી મુકયું જે માશુ સડસડાટ કરતુ ચરણને આરપાર ભેદીને બહાર નીકળી ગયું. માણુ વાગવાની પીડાથી કૃષ્ણ નિદ્રામાંથી એકદમ બેઠા થઈ ગયા અને ખેલ્યાં. અરે! મને નિરપરાધીને કયા ક્રુષ્ણે આમ . છલ કરીને ખાણુ માર્યું. પૂર્વે કયારે પણ મને કાઇએ આવી રીતે પ્રહાર કર્યાં નથી,. ને મેં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૩) આવી રીતે છળથી કોઈને માર્યો નથી, માટે જે છે તે પિતાનું નામ કહે. ” આ પ્રમાણે કૃષ્ણજીનાં શબ્દો સાંભળીને શિકારી કે મનુષ્યનો વધ થયો છે એમ સમજો અને વૃક્ષની ધટામાં રહીને બોલ્યા કે “ હરિવંશમાં ઉત્પન્ન થયેલા દશમા દશાઈ વસુદવનો હું જરાદેવી સ્ત્રીથી જન્મેલે જરાકુમાર નામે પુત્ર છું. રામકૃષ્ણને અગ્રજ-મોટો ભાઈ ૬. શ્રી નેમિનાથનાં વચન સાંભળીને શ્રી કૃષ્ણની રક્ષા કરવા ખાતર હું આ વનમાં આવ્યો છું. અહીંઆ રહેતાં મને આજકાલ કરતાં બાર બાર વર્ષનાં વહાણું વહી ગયાં પણ મેં અહીંયાં કે મનુષ્ય પ્રાણી જોયું નથી તે આમ મનુષ્યની માફક બોલનારા તમે કેણ છો ? ” જરા કુમારે પિતાની ટુંક હકીકત કહી સંભળાવી એ માણસનું ઓળખાણ માગ્યું. અરે! પુરૂષ રૂપ વ્યાધ્ર બંધુ! આમ આવ! આમ આવ! તું જેને માટે વન વન રખડે છે. એ જ તારે બંધુ હું કૃણું છું. હે બાંધવ! તારે એ બાર બાર વર્ષને પ્રયાસ આજે વ્યર્થ ગ છે ને ભગવાન શ્રી નેમિનાથનાં ભવિષ્ય કથન જે સત્ય થયાં છે તે ? ” કૃષ્ણ જરા કુમારને ઓળખીને બેલ્યા એને પોતાની પાસે બોલાવ્યો. શ્રી કૃષ્ણનું નામ સાંભળીને જરા કુમાર ચમક. શું તમે કૃષ્ણ?” એમ બોલતો જરા કુમાર કૃષ્ણની પાસે દેડી આવ્યા અને કૃષ્ણને જોઈ તે તત્કાળ મુચ્છિત થઈ ગયો. કેટલીક વારે માંડ માંડ સંજ્ઞા મેળવીને તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ (૧૩૪) રૂદન કરવા લાગ્યો ને કૃષ્ણને પૂછવા લાગ્યો. “અરે બંધવ! તમે અહીંયાં કયાંથી ? ને આ શું થયું? શું દ્વારિકા દહન થઈ ગઈ. ને યાદવેને ક્ષય થઈ ગયો. અરે ! તમારી અવસ્થા જેતાં નેમિનેશ્વરની ભવિષ્યવાણી અક્ષરેઅક્ષર સત્ય થઈ હોય એમ જણાય છે. ” જરાકુમારની વાણી સાંભળીને શ્રી કૃષ્ણ દ્વારીકા દહનને ટુંક ઈતિહાસ માંડ માંડ કહી સંભળાવ્યું એટલે જરાકુમાર રૂદન કરતાં બોલ્યો, “અરે ભાઈ! શત્રુને ગ્ય એવું મેં આ કેવું અનુચિત કાર્ય કર્યું ! યાદના મુગુટમણિ એવા તમારા સરખા વિશ્વવત્સલ પુરૂષની નાનાભાઈની મેં હત્યા કરી જેથી નરક ભૂમિમાં પણ મને જગ્યા મળશે નહી. હા ! દુષ્ટ દેવ ! તે આ શું કર્યું? કે તમારી રક્ષા માટે મેં વનવાસ સ્વીકાર્યો પણ મને કયાંથી ખબર કે એ દુષ્ટ વિધિએ તમારા કાળરૂપે મને જ કપેલે છે. નહીતર હું જ આત્મઘાત કરીને મરી જાત. હે પૃથ્વી ! તું ફાટી જા કે તારા ઉદરમાં થઈને હું સ્વદેહેજ દુઃખ ભેગવવાને નરક લોકમાં જાઉ. ભાઈની હત્યા કરીને હવે મારે સંસારમાં જીવતાં રહેવું એ મને નરકથી પણ અધિક દુ:ખદાઈ છે. અરે ! તે વખતે ભગવંતનું વચન સાંભળીને હું મરી કેમ ન ગયે? કારણ કે તમે વિદ્યમાન છતાં હું કદાચ મરીજાત તો મારા નાશથી દુન્યાને કંઈ ખોટ પડત નહી.” એ પ્રમાણે વિલાપ કરતા જરાકુમારને શ્રી કૃષ્ણ આશ્વાસન આપતાં કહેવા લાગ્યા કે “ ભાઈ ! હવે શોક કરવાથી શું ફાયદો? કારણો મે તેવો પુરૂષ પણ વિધાતાનું ઉલ્લંઘન કરી શક્તો નથી. જે બનવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૫) હોય છે તે અવશ્યમેવ બન્યાજ કરે છે. આપણા વિશાળ યાદવકુટુંબમાં માત્ર હવે તમે એકજ બાકી છે. માટે ચિરકાલ પર્યત જીવોને અહીંથી ચાલ્યા જાઓ. કેમકે જે રામબલભદ્રઅહીંયાં આવી પહોંચશે તે આ કૃત્ય જાણીને તમને અવશ્ય મારી નાખશે. માટે આ મારૂં કસ્તુક્ષરત્ન નિશાની તરીકે લઈને તમે પાંડ પાસે જાવ અને સર્વે વૃત્તાંત તેમને સંભળાવજે. તેઓ જરૂર તમને મદદ કરશે. અહીંથી જાવ તો અવળે પગલે જજે કે જેથી રામ તમારાં પગલાં શોધતા આવી શકે નહી. મારા વચનથી સર્વે પાંડને ખમાવજે.” એવી રીતે શ્રીકૃષ્ણની સમજાવટથી જરાકુમાર એમની પાસેથી કૈસ્તુભરત્ન લઈને કૃષ્ણના ચરણમાંથી પિતાનું બાણ ખેંચી કાઢીને ત્યાંથી પાંડુ મથુરા ચાલ્યા ગયા. જરાકુમારના ગયા પછી એકલાં પડેલા કૃષ્ણ વનમાં ચરસુની વેદનાથી આકુળ વ્યાકુળ થવા લાગ્યા. કેવું પરિવર્તન જગતમાં આજસુધી અદ્વિતીય સત્તા ભેગવનાર હવે અલ્પ સમયને મેમાન હતો ને જગત ઉપર સ્વતંત્રપણે હુકમત વિશાળ વૈભવ દીઘ કાળ પર્યત ભેગવી હતી. તે દુનિયાને ત્યાગ કરવાને સમય હવે નજીક આવ્યું હતું સમૃદ્ધિવાળા કૃષ્ણ અને અત્યારના કૃણ એના એ જ હતા પણ સમય બીજો હતા. એ સમર્થ કૃષ્ણ પાસે મૃત્યુને સમયે અત્યારે કોઈ નહોતું. ત્રખંડ ધરતી ઉપર એશ્વર્ય જોગવનાર વનમાં અત્યારે શ્રીકૃષ્ણ એકલાં જ હતા. અરે! છાયાની માફક હંમેશાં સાથે રહેનાર બલભદ્ર પણ અત્યારે અલગ થયા હતા. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ (૧૩૬) હજારે સ્ત્રી, પુત્રને સેવકેમાંથી અત્યારે કોઈ પાસે નહોતું. હા ! એ દુષ્ટ વિધિને શું કહીયે, ત્રણ ખંડ પૃથ્વીને ભગવનાર અત્યારે જળ વગર તલસતો હતે. પાણીને બદલે કહેલાં Qધ હાજર થતાં તેને માટે અત્યારે નજીવું પાછું પણ એના નશીબમાં નહતું. દુ:ખની વ્યાધિથી તરફડતાં કૃષ્ણને મૃત્યુઘંટ વાગી ચુક્યો હતે. અંતસમય નજીક આવ્યું જાણુ ભગવંત નેમિનાથનું સ્મરણ કરવા માંડ્યું. “અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને મન વચન ને કાયાથી નમસ્કાર કર્યો. વળી જેણે અમારા જેવા પાપીઓને ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરી ધર્મતીર્થ પ્રવર્તાવ્યું. એવા શ્રી નેમિભગવંતને મારે નમસ્કાર. થાઓ એ પ્રમાણે બોલતાં શ્રીકૃષ્ણ તણના સંથારામાં જાનું ઉપર ચરણ મુકીને સુતા ને વસ્ત્ર ઓઢીને ચિંતવવા લાગ્યા કે – ભગવંત નેમીનાથ, વરદત્ત આદિ ગણધરે, પ્રદ્યુમ્ન વગેરે મારા કુમારે અને રૂક્ષમણિ ઈત્યાદિક મારી સ્ત્રીઓને ધન્ય છે કે જેમણે સંસારૂ રૂપ કારાગારને ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરી. અરે ! કષાઓથી પરાભવ પામેલા મને ધિક્કાર છે કે હું કોઈ પણ ત્યાગ કરવાને શક્તિવાન ન થયો. આ અમુલ્ય માનવભવ બધો એળેજ ગયે.” ઇત્યાદિક શુભ ભાવના ભાવતાં વ્યાધિની પીડાથી શ્રીહરીનું સર્વ અંગ ભગ્ન થવા લાગ્યું. પાપના ઉદયે કરીને પીડા એમને અધિક થવા લાગી. નરકગતિમાં જવાનું હોવાથી એની અનૂપૂવી ઉદય આવી. જે ગતિમાં એમને જવાનું હતું તે ગતિને ચગ્ય વેશ્યાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૭ ) અયવસ્યાય એમને ઉત્પન્ન થયા. જેથી કૃષ્ણ કાપથી આકુળ વ્યાકુળ થયા છતાં વિવેક ભ્રષ્ટ થઈ ગયા. “ અરે ! વિશ્વમાં અદ્વિતીય વિજય મેળવનાર એવા હું કે જેના દેવતા કે મનુષ્યા ફાઇ પણ પરાભવ કરવાને શક્તિમાન ન હતા. તેને દ્વેપાયને કેમ માઠી અવસ્થાએ પહોંચાડયા ! હા એ દુષ્ટ જો અત્યારે મારી નજર આગળ હેય તા જરૂર હું એને મારી નાખું. મારા જેવા પરાક્રમી આગળ એ તુચ્છ દ્વૈપાયન કાણુ માત્ર છે વળી મારાથી નાશ પામતા એ દ્વૈપાયનનુ રક્ષણ કરવાને જગતમાં ખીજો કોઇ સમર્થ છે ? હા ! એ દુષ્ટે મને કેવા હાલ હવાલ કરી નાખ્યા. ” એક તરફ તૃષાની આકરી વેદના વાસુદેવને હેરાન કરતી હતી. બીજી તરફ ખાણુની પીડા એમને અસહ્ય થતી હતી. અસંખ્ય માણસેાના પિરવારવાળા અત્યારે મૃત્યુ શૈયા ઉપર એકલાજ સુતા હતા. આવ્યા ત્યારે પણ એકલાજ હતા. જાવાને વખતે પણ સંસારમાં એ વિશ્વ વત્સલ પુરૂષ એકલાજ હતા. અત્યારે રૌદ્ર ધ્યાનમાં તત્પર થઇને, દ્વેપાયન ઉપર મનમાં અતિ ક્રોધ કરતા વાસુદેવ જલ જલ કરતા એક હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને આ દુન્યામાંથી હંમેશને માટે કુચ કરી ગયા. શુભાશુભ કરેલા કર્માના હિસાબ ચુકવવાને પર લેાકને માર્ગે પ્રયાણ કરી ગયા. એ ખળભદ્ર જળ લઇને આવે તે પહેલાંજ હાર મૃત્યુ પામી ગયા. ભયંકર યુદ્ધોમાં શત્રુઓના અનેક પ્રહારો જીલનારા કૃષ્ણ માત્ર જરા કુમારના નજીવા માણુના આઘાતથી હુમેશને માટે મૃત્યુની શય્યા ઉપર સુતા જ રહ્યા. કૃષ્ણના નામને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૮ ) ઓળખાવતુ એ શ્યામ સુંદર શરીર છેડીને ચિરકાળ પર્યંત એમાં રહીને સુખભોગવનારા સમર્થ આત્મા દુ:ખ ભાગવવાને ચાલ્યા ગયા. એ નિર્જીવ શરીર અહીયાં પડી રહ્યું. આત્મા વગરના એ શરીરના હવે કાંઈ ઉપયાગ ન હતા. કંસના કારાગૃહમાં જન્મ્યા પછી શ્રીકૃષ્ણે સાળ વ કુમારપણામાં રહ્યા, છપ્પન વર્ષ મંડલિકપણામાં અને નવસેાને અઠ્ઠાવીશ વર્ષ જરાસંધના નાશ કર્યો પછી અ ચક્રીપણામાં એમણે પસાર કર્યો. નેમીનાથ ભગવાનના એ અવિરત શ્રાવક હતા. એવી રીતે એક હજાર વર્ષ પર્યંત આ જગતમાં ઈંદ્ર સમી સાહેબી ભાગવીને આ ભરતક્ષેત્રના એ છેલ્લા વાસુદેવ પેાતાની ભૂમી છેાડીને પર ભૂમીમાં ગયા. દેવ વિચિત્રતા તે જુએ કે મૃત્યુ સમયે વિધિએ ખળભદ્રને પણ એમનાથી જુદા પાડયા. એમના દુશ્મનાના મુખ હંમેશને માટે ઉજ્જવળ થયાં. મિત્રાને હમેશાં રડતા છેડીને એ કૃષ્ણ ચાલ્યા ગયા. જગતમાં એવા અપૂર્વ શૈાભાગ્યશાલીનું મરણુ એવી રીતે ઘણુ ંજ વિચિત્ર થયુ. સંસારનુ નાટક તે જુઓ કે શ્રીકૃષ્ણ જેવા સમર્થ પુરૂષનુ મરણ પણ કેવી રીતે થયું ? ~~ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ હું હા? કૃષ્ણ!' બળભદ્ર તે જળ લેવાને ગયા હતા. આસપાસ અનેક જગ્યાએ તપાસ કરતાં મહામુશ્કેલીએ કેટલી વારે જળનાં દર્શન થતાં કમલના પાંદડાંને પત્રપુટ–દડી બનાવી એમાં જલ ભરીને કૃષ્ણની પાસે ત્વરાથી આવવા લાગ્યા. પરંતુ માર્ગમાં એમને અનેક પ્રકારના અપશુકન થયા. જેથી અનેક પ્રકારના સંકલ્પવિક૯પ કરતા તે કૃષ્ણની પાસે આવ્યા. પિતાના બંધુને વસ્ત્ર ઓઢીને નિરાંતે સુતેલા જાણી બળભદ્ર તેની પાસે થોડીક વાર બેઠકે એ સુખે સૂઈ ગયા છે તે ભલે સુવે.” એમ વિચારતા પાસે બેઠા. થોડીક વાર થઈ એટલામાં તો એમના શરીર ઉપર માખીઓ બણબણતી જોઈને સંભ્રમથી એમના શરીર ઉપરથી વસ્ત્ર ખેંચી લીધું. તેવામાં એપ્રિયબાંધવનું વિવર્ણ થઈ ગયેલું મૃતફ્લેવર જોઈને બળભદ્ર છેદેલા વૃક્ષની જેમ મૂચ્છ ખાઈને પૃથ્વી ઉપર તુટી પડયા. કોઈ પણ પ્રકારે વનના મંદમંદ વાયુથી સંજ્ઞા મેલવીને બળભદ્દે મોટે સિંહનાદ કર્યો જેની ભયંકર ગર્જનાથી વાઘ, ચિત્તને સિંહ જેવાં શિકારી પ્રાણીઓ પણ ત્રાસ પામી ગયા, ભયથી આસપાસ નાસવા લાગ્યાં. વૃક્ષે કંપવા લાગ્યા એ સિંહનાદથી બધુ વન ખળભળી ઉઠયું સિંહનાદની સાથે જ એ વીર પુરૂષે ગર્જના કરી “જે પાપીએ વિશ્વમાં વીર એવ. સુખે સુતેલા મારા બંધુને મારી નાખ્યો છે એ પિતાના આત્માને જણ. અને જે તે ખરેખર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૦ ) " બળવાન હેાય તે મારી સામે આવે! પણ ખરી ખલવાન હાય એ તે સુતેલા ઉપર, ખાળક ઉપર, પ્રમાદી અને સ્ત્રીને પ્રહાર કરતા નથી. ' આપ્રમાણે આક્રોશકરતા રામ વનમાં ભમવા લાગ્યા પણ કોઇ મનુષ્યના પત્તો લાગ્યા નહી જેથી પાછા આવીને મેહથી મુંજાયેલા એ રામકૃષ્ણના મૃત શરીર ઉપર પડીને રૂદન કરતાં વનનાં પશુ પંખીઓ ને પણ રડાવવા લાગ્યા “અરે ભાઈ ! આ શું કર્યું ? તમે કેમ મારી સાથે ખેલતા નથી, કનિષ્ટ છતાં પણ ગુણાવડે કરીને હે ગર્વિષ્ટ ! હું વિશ્વ શ્રેષ્ટ ! તમે ક્યાં છે ? હા ! વિશ્વમાં અદ્વિતીય વીર નર ! તમારા વિષેગે આ ભરતક્ષેત્ર અત્યારે નધણીયાતુ થઇ ગયું ! બધે અરાજકર્તા રૂપી શ્યામતા પ્રસરી રહી. અરે ખાંધવ ! એકવાર એલેા ! એલા ! શા માટે મારાથી માન ધારીને એઠા છે ? તમે તેા કહેતા હતા કે તમારા વગર હું રહી શકતા નથી, ને અત્યારે તા તમે ઉત્તર સરખા પણુ મને આપતા નથી, શું કાંઇ મારે। અપરાધ થયા ? તેથી તમે રીસાયા છે કે બીજી કાંઇ કારણ છે. અથવા તેા જલ લાવતાં વાર લાંગી તેથી હશે, માંધવ ? એ બધુ અત્યારે ભૂલી જાઓને ઉઠા. કેમકે સૂર્ય અત્યારે અસ્તાચલ તરફ જાય છે. જેથી મહાપુરૂષાને આ સમય સુવાના નથો. હા ! કૃષ્ણ ! બેઠા થાઓ ! બેઠા થાઓ ! ખાંધવ સાથે આટલે બધા વિરોધ ! હા ! વિશ્વવત્સલ પુરૂષ જાગા ! જાગા ! કાલરાત્રિ સમી ભયંકરરાત્રી જુએ પડકારા કરી રહી છે. આપણને એકાકી સમજી આપણી વીરતાને નહી જાણનારી તે આપણને ડરાવી રહી છે. હાય ! મુરારિ ! છેવટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૧ ) શત્રુઓને થ્રુ તમે હસાવશેા જ ! મિત્રાને રડતાજ રાખશે કેશુ ? બંધુ ! આવું કરવુ, એ તમારા સરખા વિવેકી જનને યુકત નથી. એ શત્રુએ આપણી મશ્કરી કરશે. આપણને હસશે. માટે ઝટ ઉઠે કે આપણે આગળ ચાલવાની તૈયારી કરીયે. "" રડતા અને વિલાપ કરતા ખળભદ્ર વારંવાર સુચ્છો ખાવા લાગ્યા. કેમકે એમના અધુ–સ્નેહ અપૂર્વ હતા. બળદેવ અને વાસુદેવને એક ખીજામાં એવાતા ગાઢ સ્નેહ હાય છે કે અન્ને એક ખીજા વગર જગતમાં રહી શકતા નથી. જેથી એ વીરપુરૂષ ખાળકની માર્કે રડી પડતાને ખંધુને ઉંઘમાંથી જગાડતા હોય એમ જગાડવા લાગ્યા. પણ માહમુગ્ધ મળશદ્રને ક્યાંથી ખખર હાય કે એક વખતના પોતાના પ્રિય બંધુ હુ ંમેશને માટે માતની ગેાદમાં સુતા હતા. મૃત્યુની કારમી નિંઢમાં પડેલા સમથ પુરૂષા જાગ્યા નથી. જાગવાના નથી. એવી રીતે રૂદન કરતાં ખળભદ્રે આખીરાત્રી બંધુના શખ આગળ વ્યતીત કરી. બીજા દિવસના પ્રભાતે પાછા જેમ ઉંઘમાંથી અંધુને જગાડતા હાય તેમ ઢઢાળીને જગાડવા લાગ્યા. “ બાંધવ ! જાગે ! જીએ સૂર્ય કેટલા બધા આકાશમાં ચડી ગયા છે. માટે આપણે પણ હવે આપણી મુસાફરી શરૂ કરીએ. અરે હૅરિ ! આવા દીર્ઘકાલ પર્યંત તે અમેલા હાય. ઉઠા ! ઉઠા ! '” વારવાર ખેાલતા ખળભદ્રને ખંધુ તરફથી કાંઈપણ જવાબ મળ્યેા નહી. ત્યારે રામ સ્નેહથી માહિત થઈને અને ખાંધે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ (૧૪ર ) ચડાવી જંગલમાં પરિભ્રમણ કરવા લાગ્યા. દરરોજ પુષ્પાદિથી એ મૃત શરીરની પૂજા કરતાં બલરામને છ માસનાં હાણ વહી ગયાં. | સ્નેહ એ સંસારમાં દુત્યજ્ય વસ્તુ છે. આહા ! યુદ્ધના મેદાનમાં શત્રુઓનાં ભયંકર લેહમય બંધનો છેદનારે માણસ પણ સ્નેહના બંધનને તોડી શકતો નથી. તેના પાસથી બંધાયેલે પ્રાણું નહી કરવા યોગ્ય કાર્ય કરે છે. કેમકે નેહ એ સંસારમાં પ્રાણીઓને અભેદ્ય બંધન છે. એટલે જ તે દુઃખે તજી શકાય તેવું છે. નેહનું મોટામાં મોટું બંધન બળદેવ અને વાસુદેવોને જ હોય છે. અરસપરસ એ બંધને જે સ્નેહ હોય છે તે તેમને પ્રિયા, પુત્ર કે અન્ય નજીકનાં સંબંધી જનમાં પણ હોતું નથી. જગતમાં સ્નેહનું તીવ્રમાં તીવ્ર બંધન તે વાસુદેવ અને બલદેવનું જ? બળરામને એવી રીતે અટન કરતાં જ્યારે છમાસ પૂરાથયા ને વર્ષાકાળ આવ્યું તે સમયે બળભદ્રને સિદ્ધાર્થ નામે સારથી બળરામની રજા લઈને દેવ થયે હતો. તેણે અવધિજ્ઞાનથી પિતાના સ્વામી બલરામને કૃષ્ણનું મૃત કલેવર લઈને ફરતા જોયા. જેથી પિતાના વચન પ્રમાણે આફતના સમયમાં બલરામને બંધ કરવાને મૃત્યે લોકમાં આવ્યા પહેલાં એમણે માગી લીધું હતું કે, મારા સંકટના સમયમાં જે તું દેવ થાય તે મને મદદ કરજે. એમ વિચારીને તે દેવ સત્વર પૃથ્વીઉપર આવ્યું. અને બલભદ્રના માર્ગમાં પર્વત ઉપરથી ઉતરતો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૩) એક રથ તૈયાર કર્યો. પોતે કુટુંબિક બનીને પર્વત ઉપરથી ઉતરતા એવા રથને એણે ભાંગી નાખ્યા પછી એ પત્થરના ભાગેલા રથને સાંધવાની મહેનત કરવા લાગ્યા. રસ્તામાં એને પાષાણુને રથ સાંધતો જાઈને બલરામ બોલ્યા. “અરે મુખ! વિષમગિરિ ઉપરથી ઉતરતાં જેના ખડખંડ ટુકડા થઈ ગયા છે. એવા આ પાષાણના રથને તું શું સાંધવાને ઇચ્છે છે?” બળરામની વાણી સાંભળીને દેવતા છે. હે મહાપુરૂષ! “હજારે યુદ્ધમાં નહી હણાયેલ પુરૂષ યુદ્ધ વિના મરી જાય. અને તે જે પાછો સજીવન થાય તો આ મારો રથ પણ અવશ્ય સજ થાય.”દેવતાની એવી વાણું સાંભળતાં પણ બળરામે કાંઈ ગણુકાયું નહી, ને આગલ ચાલ્યા. આગળ ચાલતાં બળરામે એક સામાન્ય જે જાતે પુરૂષ જે, જે પાષાણ ઉપર કમલનું વાવેતર કરતે હતે. એને જોઈને બલરામ બોલ્યા? “ભલા માણસ! શું પાષાણુ ઉપર તે કમલે ઉગતાં હશે? તું નકામી આવી ખાટી મહેનત કેમ કરે છે?” “આર્ય ! તમે તે બીજાનીજ ભુલે જોતા લાગે છે. તમારી પુંઠલ દવ લાગી રહ્યો છે એને તો તમે જોઈ શક્તા નથી. પરોપદેશે પાંડિત્ય ! “દેવતાએ કહ્યું. કેમ વારૂ! શું હું ખોટું કહું છું ? “બલરામ બોલ્યા.” “ખોટું નહીતો ત્યારે સાચુ? જુઓ તમારી ખાંધે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ (૧૪૪) રહેલ અનુજ બંધુ પાછે જીવશે તે પત્થર ઉપર પણ કમલ ઉગશે. “એની એવી વાણી સાંભળતાં પણ બળદેવ કંઈ પણ ન ગણકારતાં આગળ ચાલ્યા ગયા. આગળ શું જોયું? એક માણસ બની ગયેલા વૃક્ષને જળ વડે સિંચન કરતા હતા તેને જોઈને બળદેવે કહ્યું. “અરે મુઢ! આ બળી ગયેલા વૃક્ષને શું તું નવલપ કરવા ધારે છે કે ? ” હા ! તમારી કાંધે રહેલું આ શબ જે ફરીને આવશે તે મારું વૃક્ષ પણ નવપલ્લવ થશે” છતાં રામને કાંઈ બોધ થયે નહી ને આગળ ચાલ્યા. એટલે તેમણે એક વાળને આ મૃતગાયના મુખમાં ઘાસ નાખીને તેને ખવાડતો દીઠાજેથી બળભદ્ર બોલ્યા. “અરે ભેળા? આ હાડકાં ખખડતી મરેલી ગાયના મૅમાં તું ઘાસ નાખે છે તો તે ખાશે કે ?” “જે તમારે અનુજ બંધુ જીવતે થશે તે આ મૃતગાય પણ સજીવન થશે.” દેવતાએ કહ્યું. વારંવાર આ પ્રમાણે સાંભળવાથી બળરામ વિચારમાં પડયા કે “શું ત્યારે મારે અનુજ બંધુ મરી ગયે છે? જેથી આ જુદાજુદા માણસે એક સરખેજ જવાબ આપે છે. “સ્નેહનું તીવ્ર બંધન કૈકશિથિલ થવાથી બળરામને એ પ્રમાણે વિચાર થયો. એટલે દેવતા તરતજ પોતાના મૂળ સ્વરૂપમાં–સિદ્ધાર્થ સારથિના રૂપમાં પ્રગટ થયે. અને બોલ્યા “હું તમારે સારથિ સિદ્ધાર્થ છું. તમારી રજાથી દીક્ષા લઈને તપસ્યા કરતે આયુષ્ય ક્ષયે હું દેવ પણે ઉપન્યો છું. તમે પૂર્વે મારી પાસે કરેલી માગણું યાદ છે કે તે માગણને અનુસારે હું તમને બંધ કરવાને આવ્યો છું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૫) બળરામે સિદ્ધાર્થ સારથિને ઓળખ્યો અને તેનાં વચન સાભળીને કેક તેને ભાન આવ્યું. ગદગદીત કંઠે એણે કહ્યું “સિદ્ધાર્થ! શું ત્યારે મારે અનુજ બંધુ મરી ગયે? એને કોણે માર્યો? એમ બેલતા એમની આંખમાંથી આંસુ નીકળી પડયાં, બળરામ રડી પડયા. પૂર્વે નેમિપ્રભુએ કહ્યું હતું તે યાદ છે કે, જરાકુમારથી કૃષ્ણનું મૃત્યુ થશે. અત્યારે તે ભવિષ્ય કથન સત્ય થયું છે. કેમકે તીર્થકરેનું અમેઘ વચન ક્યારે પણ અન્યથા થતું નથી.” એમ કહીને જરાકુમાર સંબંધી ટુંક હકિકત કહી સંભળાવી ને કહ્યું કે “કૃષ્ણ અંતસમયે પિતાનું કૈસ્તુભ રત્ન નિશાની તરીકે આપીને પાંડ પાસે જરાકુમારને મોકલ્યો છે.” બાંધવના મરણુ શોકથી વિહવલ થયેલા દુઃખી બલરામે તે સમયે દેવતારૂપ સિદ્ધાર્થને કહ્યું કે “હે સિદ્ધાર્થ ! તમે અહીંયાં આવીને મને બાધ કર્યો તે ઘણું સારૂ કર્યું છે. કહે. હવે આવા દુ:ખના સમયમાં મારે શું કરવું? ભાઈનું મરણ હવે ક્ષણભર પણ સહેવાને હું સમર્થ નથી.” “ શ્રી નેમીનાથપ્રભુના વિવેકી બાંધવ એવા તમારે હવે દીક્ષા લેવી એજ ઉચિત છે.” સિદ્ધાર્થે કહ્યું “બહુ સારૂ એમ કહીને એની વાણી બળરામે અંગીકાર કરી. પછી બળરામે સિદ્ધાર્થ દેવતાની સાથે સિંધુ અને સમુદ્રના સંગમને સ્થાનકે આવીને કૃષ્ણના શરીરને અગ્નિસંસ્કાર કર્યો. સ્મૃ. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૬ ) જ્ઞાનથી મળરામના દીક્ષાના મનેારથ જાણીને એક વિદ્યાધર મુનિને શ્રીનેમિભગવતે એમની પાસે મેાકલ્યા. રામે એમની પાસે દીક્ષા લીધી ને તુ ંગિકાના શિખર ઉપર જઈને તપ કરવા લાગ્યા. ત્યાં સિદ્ધાર્થ દેવ એમના રક્ષક થઇ ને રહ્યો. -- પ્રકરણ ૭ મું. શ્રી કૃષ્ણ બળભદ્ર પૂર્વ પરિચયઃ— આ ભરતક્ષેત્રમાં મથુરા નામે શ્રેષ્ઠ નગરી હતી. ત્યાં હરિવંશને વિષે પ્રખ્યાત એવા સત્યવચની વસુ રાજાના પુત્ર મુહુધ્વજ રાજા થયા તે પછી એની ગાદીએ અનેક રાજાએ થઇ ગયા. અનુક્રમે ય”નામે એક રાજા થયા યને સ જેવા પ્રતાપી શૂર નામે પુત્ર થયેા. એ શૂર રાજાને શૈર અને સુવીર નામે બે પુત્રા થયા. શૂર રાજાએ શૈારને મથુરાના રાજ્ય ઉપર બેસાડી સુવીરને યુવરાજ પદવી આપી અને પેતે વૈરાગ્ય આવવાથી દીક્ષા ગ્રહણ કરી. હવે શારિ પેાતાના અનુજ ખંધુ સુવીરને મથુરાનું રાજ્ય આપીને પાતે કુઈત્તદેશમાં ગયા. ત્યાં એણે શાપુર નામે નગર વસાવ્યુ. શારિ રાજાને અંધક વૃષ્ણુિ આદિ પુત્રા થયા. અને સુવીરને ભેાજવૃષ્ણુિ વગેરે પરાક્રમી પુત્રા થયા. પરાક્રમી સુવીર પેાતાના પુત્ર ભેાજવૃષ્ણુિને મથુરાનું રાજ્ય આપીને પાતે સિંધુ દેશમાં સાવીરપુરનગર વસાવીને રહ્યો અને સૈારિ રાજા પોતાના પુત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ (૧૪૭) અંધકવૃષ્ણિને રાજ્ય આપી સુપ્રતિષ મુનિની પાસે દીક્ષા લઈને મોક્ષે ગયે. મથુરામાં રાજ્ય કરતાં ભેજવૃષ્ણિને ઉગ્રસેન નામે પુત્ર થયે ને શાર્યપુરના અંધકવૃષ્ણિને સુભદ્રા રાણથી દશ પુત્રે થયા. સમુદ્રવિજય, અભ્ય, સ્તિમિત, સાગહિમવાન, અચલ, ધરણ, પૂરણ, અભિચંદ્ર અને વસુદેવ તેમનાં નામ હતાં. વૈવનવયમાં જગતમાં તે દશે પુત્રે દર્શાહ તરીકે પ્રસિદ્ધ થયા. તેમને કુંતિ અને મા િએ નામે બે બેને ઉત્પન્ન થઈ. એ બે બંનેમાંથી કુંતિ પાંડુ રાજાને ને માદ્રિ દમધેષ રાજાને આપી. અંધકવૃષ્ણિ રાજા સમુદ્રવિજયને રાજ્ય ઉપર બેસાડી દીક્ષા ગ્રહણ કરી કર્મને ક્ષય કરીને મુક્તિ પામ્યા. ભેજવૃષ્ણુિએ દીક્ષા લેવાથી એને પુત્ર ઉગ્રસેન મથુરાને રાજા થયે એને ધારણ નામે પટરાણી હતી. અનુક્રમે ધારણું રાણુને ગર્ભ રહ્યો ગર્ભના પ્રભાવથી પતિનું માંસ ખાવાને એને દેહદ ઉત્પન્ન થયે. રાજાએ કેઈ પ્રકારથી એ દેહદ-અભિલાષ રાણીને પૂર્ણ કર્યો, પુત્ર ઉત્પન્ન થતાં એને પિતાને મારનાર જાણીને કાંસાની પેટીમાં મુકી રાજાના નામની બે મુદ્રિકા અને પત્રિકા સાથે રાખી એ પેટી રત્નથી ભરાવી યમુનાના અથાગ જળમાં એને વહેતી મુકાવી શહેર ૨માં રાણીને પુત્ર જન્મીને મૃત્યુ પામે એવી રીતે જાહેર થયું. પેટી તણાતી, તણાતી, શાર્યપુરમાં આવી. કેઈ સુભદ્ર નામને પુરૂષ પ્રાત:કાળે નદીના તટ ઉપર શા માટે આવેલે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૮) એણે આ પેટી જે. જળથી બહાર કાઢી ઉઘાડતાં જ અંદર કાગળ, રત્નની બે મુદ્રિકા, રત્નો અને સુંદર બાળક જોઈને તે વિસ્મય પામ્યું. પછી તે ખુશી થઈને બાળકની સાથે પેટી વગેરે પિતાને ઘેર લઈ ગયે. ઈદુ નામની પોતાની પત્નીને બાળક અર્પણ કર્યો. અને દંપતિએ કાંસાની પેટીમાંથી નીકળે માટે કંસ એનું નામ પાડયું. અનુકમે તે બાલ્યાવસ્થામાં આવ્યો ત્યારે લોકોનાં બાળકોને તે મારવા-કુટવા લાગે જેથી રોજ એને ઠપકો આવવા લાગ્યો. દશ વર્ષનો થયો ત્યારે દંપતિએ વસુદેવના સેવક તરીકે રખાવ્યે બળથી તે કંસ વસુદેવને પ્રિય થઈ પડે. વસુદેવની સાથે રહી બધી જાતની કળાઓ તે શીખે. ક્રમે ક્રમે તે વનવયમાં આવ્યું. એ અરસામાં પૂર્વે શુકિતમતિનગરના વસુ રાજાને નવમે સુવસુ નામે પુત્ર નાગપુર જતો રહ્યો. તેને વૃહદ્રથી નામે પુત્ર થયો હતો તે રાજગૃહનગરમાં રહીને રાજ્ય કરવા લાગે. તેની સંતતિમાં અનુક્રમે બ્રહદ્રથ નામે રાજા થયો તેને પુત્ર જરાસંઘ પ્રચંડ આજ્ઞાવાળે ત્રણ ખંડ ભારતને સ્વામી પ્રતિવાસુદેવ થયે, એણે સમુદ્રવિજય રાજાને આજ્ઞા કરી કે “વૈતાઢય પર્વત પાસે સિંહપુર નામે નગર છે ત્યાંના સિંહ રાજાને બાંધી લાવે. એને બાંધી લાવનારને હું મારી પુત્રી છવયશા અને એક સમૃદ્ધિવાન નગર આપીશ.” પછી સમુદ્રવિજયની આજ્ઞા લઈને વસુદેવ અને કંસ સૈન્ય સહીત ત્યાં ગયા ને સિંહ રાજાને યુદ્ધમાં જીતીને બાંધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૯ ) લીધેા. કુશળ ક્ષેમ પેાતાને નગરે આવ્યા. સમુદ્રવિજય કસ અને વસુદેવને લઇ સિંહ રાજાની સાથે રાજગૃહ નગરે આવ્યા જરાસંઘે પ્રસન્ન થઈને પરાકમી કંસને પેાતાની પુત્રી પરણાવી ને તેની ઈચ્છા મુજબ એના પિતાનુ મથુરાનગર માગવાથી જરાસંઘે તે આપ્યું. જરાસ ઘે આપેલા સૈન્યથી ક સ મથુરામાં આવ્યે ને પેાતાના પિતા ઉગ્રસેન રાજાને ખાંધીને પાંજરામાં પૂરીને પાતે રાજા થયેા. જરાસંઘે સત્કારથી વિદાય કરેલા સમુદ્રવિજય પણ પેાતાના બંધુ સાથે પોતાના નગરે જઇને સુખે સમાધે રાજ્ય કરવા લાગ્યા. ઘેાડા સમય ખાદ વસુદેવ રીસાઇને પરદેશ ચાલ્યા ગયા, ત્યાં મનુષ્ય અને વિદ્યાધરાની અનેક કન્યાએ સાથે એમણે પાણિ ગ્રહણ કર્યું . પરદેશમાં ફરતાં ફરતાં તે અરિષ્ટપુર નગરે ગયા. ત્યાંના રાજા રૂધિરની કન્યા રાહિણીના સ્વયંવર મંડપ હતા, જેથી વસુદેવ મંડપમાં જઇને કુબ્જ જેવા વેશ કરીને વાજિંત્ર વગાડવા લાગ્યા. ાહિણીએ ક્તી કરતી ત્યાં આવીને એના કંઠમાં વરમાળ નાખી દીધી. તેથી ત્યાં આવેલા રાજાઆમાં માટેા કોલાહલ થયે રાહિણી એક વાજિંત્ર વગાડનારને વરી જેથી સર્વે એનુ ઉપહાસ્ય કરવા લાગ્યા. સર્વે રાજાએ એ વાદૅિત્ર વગાડનારને મારવા ધસ્યા. વાદિંત્ર વગાડનાર યુદ્ધ કળાના મહારથી હાવાથી રૂની પુણીની જેમ સર્વેને હરાવી દીધા. એણે શત્રુજય રાજાને જીતી દંતવક્રને લગ્ન કર્યા ને શલ્યને હુકાવી દીધે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ (૧૫૦ ) વાંદિંત્ર વગાડનારને આ પરાક્રમી જાણુંને જરાસંઘે સમુદ્રવિજયને આજ્ઞા કરી કે “આ કેઈ સામાન્ય માણસ જણાતો નથી. જેથી બીજા રાજાઓ એને જીતવા શક્તિવાન નથી, માટે તમે જ એને જીતીને આ કન્યા .” જરાસંઘનું એવું વચન સાંભળીને સમુદ્રવિજય બોલ્યા. “રાજન ! મારે પરસ્ત્રી જોઈતી નથી પણ તમારી આજ્ઞાથી એ બલવાન નરની સાથે હું યુદ્ધ કરીશ” આ પ્રમાણે કહીને તેની સાથે યુદ્ધ શરૂ કર્યું. પણ સમુદ્રવિજયને ખબર નહોતી કે આ મારો ભાઈ વસુદેવ છે. યુદ્ધમાં સમુદ્રવિજય પણ જ્યારે જીતવાને સમર્થ થયા નહી ત્યારે તેમણે ધાર્યું કે “આ કે મારા કરતાં પણ સમર્થ પુરૂષ છે” યુદ્ધમાં મંદ ઉત્સાહવાળા સમુદ્રવિજય રથમાં બેઠા હતા ત્યાં એક બાણ આવીને તેમના ચરણ આગળ પડયું. સમુદ્રવિજયે ચમકીને બાણ સામે જોયું હાથમાં લઈએના અક્ષરે વાંચ્યા કે “કાંઈપણુ મિશ કાઢીને પરદેશ ગયેલે તમારો અનુજ બાંધવ વસુદેવ તમને નમસ્કાર કરે છે” સમુદ્રવિજય તો ખુશી થયા ને રથમાંથી ઉતરીને ભાઈને મળવાને દેડ્યા. વસુદેવ પણ સામે આવીને વડીલ બંધુના ચરણમાં પડયા. વસુદેવ મૂળરૂપે પ્રગટ થયા. રૂધિરરાજા પણ આવે જમાઈ મલવાથી ખુશી થયા. જરાસંઘે પણ એને પિતાના સામંતને ભાઈ જામ્યો એટલે પિતાને કેપ શાંત થઈ ગયે. મેટા મહોત્સવ પૂર્વક રેહિણું અને વસુદેવનાં લગ્ન થયાં. એટલે જરાસંઘ વગેરે રાજાએ પોતપોતાને સ્થાનકે ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ (૧૫૧ ) સમુદ્રવિજ્ય પણ પોતાના બંધુઓ સાથે વસુદેવ અને રોહિણને લઈને પોતાના નગરમાં ગયા. તે પછી કાળાન્તરે વસુદેવ કેસની મદદથી મૃત્તિકાવતી નગરીના દેવક રાજાની દેવકીનામે પુત્રીને પરણ્યા. દેવકીજીને પરણને વસુદેવ કંસની સાથે મથુરા આવ્યા ત્યાં કંસે વસુદેવના લગ્ન નિમિત્તે માટે મહત્સવ કર્યો. એ અરસામાં કંસના અનુજ બંધુ અને ઉગ્રસેન રાજાના કુમાર અતિમુકતે પિતાનું દુઃખ જોઈને પૂર્વે દીક્ષા ગ્રહણ કરી હતી તે એમને ઘેર-કંસને ઘેર વહોરવાને આવ્યા. મદિરાથી ઉન્મત્ત થયેલી કંસની રાણી જીવયા પિતાના દિયરને આવેલા જોઈને બેલી. “અરે દિયરજી! આવ! આ ! આજે ઉત્સવને દિવસે ભલે આવ્યા. હવે મારી સાથે નૃત્ય કરો-ગાયન કરે.” એમ કરીને મુનિના કંઠમાં વળગી પડી. ગ્રહસ્થની જેમ તેમની ઘણું કદર્થના કરી. જેથી જ્ઞાની એવા અતિમુક્ત મુનિએ જ્ઞાનથી જોઈને કહ્યું કે, “હે છવયશા ! જેના નિમિત્તે આ ઓચ્છવ થાય છે તેને સાતમો ગર્ભ તારા પતિ અને પિતાનો નાશ કરશે.” વા જેવી ભયંકર વાણી સાંભળીને જીવયશાને મદ જતો રહ્યો. મુનિને એણે છોડી દીધા. એટલે મુનિ ચાલ્યા ગયા. તરતજ પોતાના પતિને આ સમાચાર જણાવ્યા. સાથે સાથે એને કોઈપણ ઉપાય થતો હોય તે કરવાને સૂચવ્યું. પ્રિયાની વાણી સાંભળીને કંસે વિચાર્યું. “કદિ શકેંદ્રનું અમેધ વા કયારે પણ નિષ્ફળ થાય પણ જ્ઞાનીનું જ્ઞાનથી જેઈને કહેલું ભવિષ્ય વચન અન્યથા થતું નથી. તે પણ જ્યાં સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૨ ) આ સમાચાર કે।ઇએ જાણ્યા નથી ત્યાં લગીમાં વસુદેવની પાસે દેવકીજીના સાતગો માગીલઉં. જો વસુદેવ માગણી કરવા છતાં સાતે ગર્ભ નહી આપશે તે! બીજો કાંઇ પ્રયત્ન કરીશ. જેથી મારા આત્માનુ કુષલ થાય. ” એમ વિચારતાં કંસ જોકે પેાતે મદ સહીત હતા છતાં શાંતિમય દેખાવ કરતા તે દૂરથી હાથ જોડતા વસુદેવપાસે આવ્યેા. વસુદેવે તેને ઉભા થઇને માન આપ્યુ. ને ક ંસને કહ્યું “ કેમ કાંઈ કહેવા આવ્યા હા એમ જણાય છે. મેલા શું તમારી ઈચ્છાછે ? તમારૂ મન હું' પ્રસન્ન કરીશ. ” વસુદેવની વાણી સાંભળીને 'સ મેલ્યા. “ મિત્ર ! પૂર્વે જીવયશ! અપાવીને મારી ઉપર તમે માટા ઉપકાર કર્યો છે. તા હવે મારી ખીજી ઇચ્છા એવી છે કે દેવકીના પ્રથમ સાતે ગર્ભ મને આપો.” સરલ મનવાળા વસુદેવે તે વચનુ કંસનુ માન્ય કર્યું. ર “ હું ખંધુ ! તારી ઇચ્છા પ્રમાણેજ થાઓ ! મારા અને તારા પુત્રામાં મારે કાંઇ અંતર નથી.” મૂળવાતને નહી જાણનારા દેવકીજી એલ્યાં. “ પ્રિયા ! તે કહ્યું તે સત્ય જ છે. તારા સાતે ગ` જન્મ પામતાં કંસને આધિન થાઓ ! ” વસુદેવે પણ એમાં અનુમતિ આપી. ૮ આહા ! તમારા મારી ઉપર કેટલા માટા ઉપકાર થયા. ” આ પ્રમાણે કહીને કંસ વસુદેવ સાથે મદિરાપાન કરી પાતાને ઘેર ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ (૧૫૩) પાછળથી જ્યારે મુનિનુ ભવિષ્ય કથન વસુદેવ અને દેવકીજીના સાંભળવામાં આવ્યું ત્યારે પશ્ચાત્તાપ થયેાકે. કંસે મને ઠગી લીધા. પેાતે આપેલા વચન માટે અતિ પસ્તાવા કરવા લાગ્યા. ” “ ખેર ! જેવી વિતાવ્યતા ! કસ ગમે તેટલેા ખચાવ શેષસે પણ વિધિ નિર્માણુ ક્યારે પણ અન્યથા થશે નહી. દેવકીના એ સાતમે ગર્ભ કાઈ રીતે વિધિની મરજીથી રક્ષણ પામશે. જન્સી ગમે ત્યાં એ વૃદ્ધિ પામીને. શત્રુના મદને હરનારા વિશ્વમાં સમર્થ થશે. જ્ઞાની મુનિનુ ભવિષ્ય કથન સત્ય થશે. તે પછી એ દૈવિવિધમાં પણ બ્ય વિચાર કરવા વડે કરીને છુ. ? ” વસુદેવે દેવકીજીના મનનું સમાશ્વાન કર્યું. ૩> પ્રકરણ ૮ મું. કૃષ્ણ અને બલભદ્ર વસુદેવને રાહિણી સ્ત્રી થકી હાથી, સિંહું, ચંદ્ર અને સુર્ય એ ચાર સ્વપ્નસુચિત એક પરાક્રમી પુત્રના જન્મ થયા. વસુદેવે એના માટે જન્મમહાત્સવ કરીને ખલભદ્ર એવું નામ પાડયું. જગતમાં એ બલરામ અથવા ખલદેવ તરીકે પ્રસિદ્ધ થયા. દેવકીજીના છએ ગર્ભ કંસને આપવામાં આવ્યા તે છએ ગર્ભો કંસે શત્રુની જેમ મારી નાંખ્યા વસ્તુત: એ છએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૪ ) ગર્ભ દેવકીના મૃત પુત્રા હતા. એના તરતના જન્મેલા પુત્રા તે ભઠ્ઠલપુરમાં નાગ સારથિને ત્યાં સુલસા શેઠાણીને નેગમેષી દેવતાએ આપ્યા અને એના મૃત પુત્ર દેવકીને ત્યાં મુકવામાં આવતા દેવતાની શક્તિથી કહા કે વિધિની મરજીથી કહા અન્નેને પ્રસુતીકાળ સાથેજ આવતા. એ મરેલા ગર્ભને કસ મારી નાંખી મનમાં પ્રસન્ન થતા હતા. હવે દેવકીજીને સાતમા ગર્ભ રહ્યો, તે વારે વસુદેવને સૂચવનારાં સાત સ્વપ્ના દેવકીજીએ જોયાં. સિડુ, હાથી, અગ્નિ, ધ્વજ, વિમાન, પદ્મસરાવર ને ચંદ્ર એ સ્વપ્ના જોઇને જાગ્યાં, કોઇ ઉત્તમ ગ એમની કુક્ષિમાં ઉત્પન્ન થયા. પ્રાત: કાળે પતિને એ વાત કહી સંભળાવી પુત્રના જન્મ થાય ત્યારે અને કઇ રીતે યમ સમા ભાઇથી સહીસલામત બચાવવાની ગુપ્ત વ્યવસ્થા કરવી. પૂર્ણ માસે કૃષ્ણવ વાળા પુત્રના દેવકીએ જન્મ આપ્યા. જે પુત્ર જન્મતાં જ દેવસાનિધ્યથી શત્રુઓની ષ્ટિના નાસ કરનારા થયા. જ્યારે તેના જન્મ થયા ત્યારે કૃષ્ણના તેના પક્ષના દેવતાઓએ કંસના ચાકીદારાને નિદ્વાવશ કરી દીધા. એટલે દેવકીએ પુત્રના જન્મ થતાં વસુદેવને ખેાલાવીને કહ્યુ કે, “ પાપી કંસે મારા છ પુત્રાને તમને વચનથી માંષી લઈને મારી નાંખ્યાં પણ આ પુત્રનુ કાઇપણ રીતે રક્ષણ કરા, માલકની રક્ષા માટે માયા કરવી એમાં પાપ લાગતું નથી. મારા આ બાળકને તમે ગાકુળમાં નંદને ઘેર લઈ જા. ત્યાં એ માશાળની જેમ મેાટા થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૫) તે બહુજ સારે વિચાર કર્યો. ” એમ બોલતા વસુદેવ તે બાલકને લઈને નિકળ્યા. પહેરેગીર નિદ્રાવશ હતા એટલે કાંઈ ચિંતા નહોતી. બાળકના પૂર્વભવના મિત્ર દેવતા, એના પુણ્યથી આકર્ષાયેલા દેવતા એને સહાયકારી હતા. ચાલતા ચાલતા તે નગરના દરવાજા પાસે આવ્યા ત્યાં પાંજરામાં રહેલા ઉગ્રસેન-કંસના પિતાએ “આ શું?” એમ સંભ્રમથી વસુદેવને પૂછયું. “ આ કંસને શત્રુ છે.” એમ કહીને તે બાલક, વસુદેવે ઉગ્રસેનને બતાવ્યો ને ઉમેર્યું કે “હે રાજન ! આ બાલકથી તમારા શત્રુનો નિગ્રહ થશે તમારા ભાગ્યનો ઉદય થશે. પણ આ વાર્તા કઈને કહેશે નહી.” એમજ થાઓ.” ઉગ્રસેન બોલ્યા. દરવાજામાંથી બહાર નીકળી વસુદેવ નંદને ઘેર ગયા. તે સમયે નંદની પત્ની યશોદાએ પણ પુત્રીનો જન્મ આપે હતા. એટલે વસુદેવે પુત્ર આપીને પુત્રી લઈ લીધી. તે પોતાને સ્થાનકે આવીને દેવકીની પાસે મુકી દીધી. વસુદેવ આ પ્રમાણે ફેરફાર કરીને બહાર આવી પિતાની જગાએ જઈ સૂઈ ગયા એટલે પુત્રીના રડવાથી કંસના પુરૂષે જાગી ઉઠયા અને “શું જમ્મુ ?” એમ પૂછતાં અંદર આવ્યા. તે પુત્રી જન્મેલ જેવામાં આવી. તેને લઈને તેઓ-આ રક્ષકો કંસની પાસે ગયા. તેને જોઈને કંસ વિચારવા લાગ્યું કે, “એહ! સાતમે ગર્ભ મને મારનાર હતું એ તે આ સ્ત્રી થયે માટે નક્કી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૬) મુનિનું વચન અન્યથા થયું તેા હવે આ છેાકરીને નાહક શા માટે મારવી. ” એમ વિચારી ખાલિકાની એક ખાજીની નાસિકા છેદીને દેવકીને સોંપી દીધી. હવે કૃષ્ણઅંગને લીધે કૃષ્ણ એ નામે એળખાતા દેવકીને પુત્ર નંદને ઘેર વૃદ્ધિ પામવા લાગ્યા. એક માસ થયે એટલે દેવકીને પુત્રનુ મુખ જોવાની ઇચ્છા થઇ, જેથી વસુદેવને કહ્યું કે, “ હે સ્વામિન્ ! પુત્રનું મુખ જોવાની ઉત્કંઠાવાળી હું ગોકુળમાં જવા ઇચ્છું છું. "" “ તમે અકસ્માત જશેા તેા વાત કુટી જશે ને ક ંસના જાણવામાં આવતાં માટે ઉપદ્રવ થશે. ” વસુદેવે કહ્યું. માટે કાંઈ કારણ જાહેર કરી જવુ ઠીક છે જેથી બીજા કાઇને એની ગંધ પણ આવે નહી. ,, “ ત્યારે શું નિમિત્ત કાઢીને અમારે જવું ? ” દેવકીએ પૂછ્યું. ઘણી સ્ત્રીની સાથે ગાયાને પૂજવાને મ્હાને તમે ગાકુળ જાઓ. એ ગાપૂજાને કારણે તમે જશેા તા . ખખર પડશે નહીં. ” વસુદેવે ઉપાય મતાન્યેા. '' દેવકીજી ગાપૂજાનુ નિમિત્ત કાઢીને ઘણી સ્ત્રીઓની સાથે ગાકુળ આવ્યાં. ત્યાં નંદને ઘેર હૃદયમાં શ્રીવત્સના લક્ષણુવાળા નીલકમળ જેવી કાંતિવાળા ને કર ચરણમાં ચક્રાદિકના ચિન્હા વાળેા પુત્ર યશોદાના ખેાળામાં રમતા જોયા. તે પછી વાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ (૧૫૭) વાર દેવકીજી પૂજાના નિમિત્તે ગોકુળમાં આવવા લાગી ત્યારથી લેકમાં સ્ત્રીઓમાં પૂજાનું વ્રત શરૂ થયું. અન્યદા શકુની અને પુતના નામે બે વિદ્યાધરીઓ વસુદેવને અપકાર કરવાને શક્તિવાન ન થવાથી તેના પુત્ર ઉપર વેર લેવાને ગોકુળમાં આવીને યશોદા અને નંદ વગરના એકલા બાલુડા કનૈયાને જોઈને શકુનીએ ગાડામાં બેસીને કૃષ્ણને દબાવ્યા ને વિષલિપી સ્તન પુતનાએ કૃષ્ણના મેંમાં મુકયું તે વખતે કૃષ્ણના મિત્ર દેવતાએ એનાજ ગાડાવડે એને મારી નાંખી, નંદ ઘેર આવ્યું ત્યારે આ બધું જોયું જેથી અપાર શક કરવા લાગ્યું અને પોતાના સેવક ગોવાળોને પૂછ્યું કે “આ ગાડું કેમ વિખાઈ ગયું ! આ રૂધિરથી વ્યાસ કલેવરવાળી રાક્ષસી સ્ત્રીઓ કોણ છે?” “હે સ્વામિન્ ! બાલ છતાં પણ તમારા આ બળવાન બાળકે ગાડુ વિખેરી નાખીને એણે એલેજ આ બે વિદ્યાધરીએને મારી નાંખી ” એ સાંભળીને બંદે કૃષ્ણનાં સર્વે અંગ જોયાં તે અક્ષત હતાં એટલામાં યશોદા આવી તેને નંદે કહ્યું “તું પુત્રને એકલે મુકીને કયાં જાય છે? જે તેં થોડે વખત પુત્રને આજે એકલો મુકયે તે સંકટમાં આવી પડયે” પતિના આવા વચન સાંભળીને ગાડુ અને વિદ્યાધરીઓને જોઈ દુઃખી થયેલી યશોદાયે રડાપીટ કરતાં કૃષ્ણ પાસે આવીને તેને તેડી લીધે. કે દિવસે વળી એક દેરડી કૃષ્ણના પેટ સાથે બાંધીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૮ ) તે દોરડી એક ખાંડણીઆ સાથે બાંધી તેના ભાગી જવાથી બીતી બીતી જસદા પાડેસીને ઘેર ગઈએટલામાં સૂર્ય વિદ્યાધરનો પુત્ર એને મારવા આવ્યા તે એ પોતે જ મરી ગયે. એવામાં નંદ યશોદા સહિત ઘેર આવ્યા. તેમણે ધુળથી ભરેલા કૃષ્ણને જોયા. બધા વાળાએ ઉદર-પેટ ઉપર કૃષ્ણને દેરડી બાંધેલી હેવાથી દાદરને નામે એને બોલાવવા લાગ્યા, બાલુડી અવસ્થામાં એ કૃષ્ણ શેવાળ અને ગોપાંગનાઓને બહુ જ વલ્લભ થયા. કૃષ્ણ રમત કરતાં દહીનું મંથન કરવાની ગોળીમાંથી ગોવાળોનું માખણ ખાઈ જતા હતા. બાલ્યાવસ્થામાં ગેવાળો અને ગોપાંગનાઓ સાથે અનેક પ્રકારની ક્રીડા કરતા કૃષ્ણ આનંદમાં દિવસે વ્યતિત કરતા ને વાંસળીને નાદે સર્વને ઘેલા બનાવતા હતા. સમુદ્રવિજયાદિક દશ દશાહએ પણ નંદપુત્ર કૃષ્ણનું પરાક્રમ સાંભળ્યું કે “એને જબરજસ્ત રાક્ષસીએને મારી નાંખી, ગાંડુ ભાંગી નાખ્યું ને અજુન જાતિનાં બે વૃક્ષને છેદી નાંખ્યા. જેથી વસુદેવ વિચારમાં પડ્યા.” મારા પુત્રને મેં ગેપ છે છતાં એના પરાક્રમથી બાલ્યાવસ્થામાં પણ છુપે રહેશે નહીં. કંસના જાણવામાં આવતાં રખે એનું અપમંગલ કરે ? એ બાળકની રક્ષા માટે મારા અકુર વગેરે પુત્રોમાંથી એકને મોકલું, પણ કંસ એમને ઓળખતે હોવાથી ‘ઉલટો શક પડશે, હાં ! હાં ! બલરામને કંસ ઓળખતે નથી માટે એને જ મેક ઠીક છે.” આ પ્રમાણે વિચાર કરીને રોહિણી સહિત રામને શાર્યપુરથી તેડી લાવવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ અને કૃષ્ણ યુદ્ધ"દનાં પૂછે (૧૫૯) માણસ મોકલ્યું. બલભદ્ર આવ્યા એટલે વસુદેવે એને ખાનગીમાં સર્વે હકીક્ત સમજાવી શિખામણ આપી નંદને ત્યાં એને પણ પુત્રપણે અપર્ણ કર્યો. દશ ધનુષ્ય (ચાર હાથનું ધનુષ્ય) ઉંચા શરીરવાળા કૃષ્ણ અને બલરામ સાથે રમતા એમને ગાઢ પ્રીતિ થઈ. બલરામની પાસે કૃષ્ણ યુદ્ધની સર્વે કળાઓ શિખ્યા, રમતાં રમતાં કેશવ-કૃષ્ણ મદેન્મત્ત બળદનાં પૂછ પકડીને એને સ્થંભાવતા. રામ નાના બંધુનું પરાક્રમ જાણતા હોવાથી તે જોયા કરતા ને એમને અટકાવતા. કઈ વખતે ગોપીઓ સાથે કીડા કરી રાસલીલા રમતા ને બંસી વગાડતા, બંસીના એ મીઠા નાદમાં સર્વ કઈ એકચિત્ત થતાં, તે કઈ વખતે નૃત્ય કરતા, બાલકને ગ્ય લીલા કરતાં કૃષ્ણ તે બળરામ સાથે સુખમાં દશ વર્ષ વીતી ગયાં. એ અરસામાં સાર્યપુરમાં સમુદ્રવિજય રાજાને ત્યાં શિવાદેવી રાણ થકી ચિદ સ્વને સૂચિત કૃષ્ણવર્ણવાળા અને શંખ લાંછનયુક્ત પુત્રને જન્મ થયો. પિતાએ નેમિ એવું એમનું નામ રાખ્યું, એ નિમિત્તે વસુદેવે પણ મથુરામાં મોટે ઓચ્છવ કર્યો. એક દિવસ નાક છેદેલી કન્યા જોઈને કંસ ચમક્યા. ૧ હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મી, કુલની માળા, ચક, સર્ય, ધજા, કુંભ, પઘસરોવર, સમુદ્ર, વિમાન, રત્નને ઢગલે ને અગ્નિ એ ચાદ સ્વપ્ન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧૬૦) ભાવી અંધકારને પડકાર એને ડંખ્યા કરતું હતું. તે યાદ આવવાથી ભયભીત થઈને ઘેર આવી કેઈ ઉત્તમ નિમિત્તિ. એને બોલાવીને પૂછ્યું કે “મારૂં મૃત્યુ સ્વાભાવિક થશે કે કેમ? દેવકીના સાતમા ગર્ભથી મારું મૃત્યુ થશે એવું એક જ્ઞાનીએ કહ્યું હતું તે સત્ય થશે કે કેમ ? ” જ્ઞાનીનું વચન કયારે પણ અન્યથા–ખોટું થતું નથી માટે તમારે શત્રુ દેવકીનો સાતમે ગર્ભ કયાંય પણ વૃદ્ધિ પામે છે એ જાણજે. તેની પરીક્ષા કરવી હોય તે તમારો અરિષ્ટ નામે બળવાન બળદ અને કેશી નામે અશ્વ તેમ જ ખર અને મેષ એને છૂટા મૂકે. પર્વત જેવા દઢ એ ચારેને જે લીલા માત્રમાં મારી નાંખે તે જ દેવકીનો સાતમે ગર્ભ તમને હણનારે તમારે શત્રુ જાણજે. કેમકે જ્ઞાનીઓએ પણ કહ્યું છે કે “ભૂજા બળમાં વાસુદેવે એકલે હાથે બધા જગતને જીતવાને સમર્થ હોય છે. એ બાળ વાસુદેવ મહા કુર એવા યમુના નદીમાં રહેલા કાળાનાગને પણ દમશે, તમારા ચાણુરમઠ્ઠને મારશે તેમ જ ચંપક અને પદ્યોત્તર નામે બે હાથીઓને પણ મારશે એ જ તમને પણ મારશે.” નિમિત્તિયાનાં આવાં વચન સાંભળીને કંસે એને અણગમતા પરૂણાની જેમ વિદાય કરી શત્રુને જાણવા અરિષ્ટાદિ ચારે પશુઓને દાવનમાં છુટા મુકી દીધાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું. કંસ વધા– મદદ્ધર અરિષ્ટ બળદ વૃંદાવનને રાજા હોય તેમ અનેક વૃક્ષનું ઉમ્મુલન કરતે જતા આવતા ગોપ લોકેને ત્રાસ પમાડતે ને એમની ગાયને શીંગડાના અગ્રભાગથી હેરાન કરતે એમના કૈક ઘીના ઘડાઓ ઢળવા લાગ્યો જેથી ગેપ અને પાંગનાઓ બુમેબુમ પાડતાં ને નાશભાગ કરતાં “હે કૃષ્ણ? હે રામ” અમારી રક્ષા કરો રક્ષા કરે? એવા અતિ દિન સ્વરેએ પિકારતા જેમ ફાવે તેમ એ અરિષ્ટના ભયથી નાશવા લાગ્યા. તેમને આવો કકળાટ સાંભળીને સંભ્રમથી “આ શું?” એમ બોલતા કૃષ્ણ રામ સહિત ત્યાં દોડી ગયા તે પેલા મહા બળવાન અરિષ્ટ બળદને તોફાન કરતાં એમણે જે એને જોતાં જ એ બાળ કૃષ્ણની આંખ ફાટી ચમકી એણે તરતજ અળદને પડકાર્યો. . એ બાળ કનૈયાને અગીયાર વર્ષની ઉમરના બાળકને પહાડ સમા બળવાન બળદ તરફ ધસ્તે જોઈ ગોવાળે ભય પામ્યા ને કૃષ્ણને નિવારવા–અટકાવવા લાગ્યા. અનેક વૃદ્ધો એને સમજાવ્યું. “અમારે ગાયનું કામ નથી એ થી પણ જોતું નથી.” એ પરાક્રમી કૃષણે અળદને તીખા મીઠા સ્પૃ. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૨ ) શબ્દોથી પેાતાના તરફ આકર્ષ્યા. એક નાનકડા બાળકને પાતા તરફ પડકારતા જોઇ--સાંભળી શીંગડાંને નમાવી, પુચ્છને ઉચ્ચું કરતા એ અરિષ્ટ બાળગેાવિંદ સામે દોઢયા પેાતાની ઉપર પડતાં બળદનાં એશીંગડા કૃષ્ણે પકડી લીધા ને પેાતાના નાજુક પણ વામય હાથે ગળું વાળી દઈને શ્વાસેાશ્વાસ વગરનેા કરી મારી નાંખ્યા. એ મૃત્યુની વાટે ગયેલા બળદને જોઇને આક્રંદ કરતા ગેાવાળા ખુશી થયા ને ભેટયા. “ વાહુ મારા બાલુડા કનૈયા ? ” એક દિવસ કૃષ્ણે વનમાં ગેાવાળાની સાથે ક્રીડા કરતા હતા એવામાં કેશી નામે ખળવાન અશ્વ ત્યાં આવી અનેક પ્રકારનાં તાફાન કરવા લાગ્યા. કૃષ્ણે એની તાડના કરી જેથી તે કૃષ્ણને મારવાને એની ઉપર ધસ્યા. એ સુખ ફાડેલા ને કરવતી જેવા દાંતવાળા અશ્વના મુખમાં કૃષ્ણે પોતાના વા જેવા હાથ નાંખ્યા ને ગળાપર્યંત અંદર લઇ જઈને હાથ વડે એનુ મુખ જ ફાડી નાંખ્યુ. એટલે પ્રાણરહિત થઇને પૃથ્વી ઉપર પછડાયેા. તરફડતાં એના પ્રાણ યમપુરીમાં રવાને થયા. આકી રહેલા કસના પરાક્રમી ખરસ ને મેઢા ત્યાં આવ્યા એમને પણ હિરએ પડકાર કરીને મારી નાંખ્યા. લીલામાત્રમાં શ્રી કૃષ્ણે એના પ્રાણ હરી લીધા. આ બધાના નાશ સાંભળતાં જ કંસના રામ રમી ગયા. એ મથુરાપતિના રાજ્યમુકુટ હવે ડગમગતા હાય એમ પેાતાને લાગ્યુ. પેાતાની નજર આગળ એની ખરાખર પરીક્ષા કરવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૩ ) જોઇએ એમ વિચારી રાજસભાના મડપના વિશાળ ચાકમાં શાંર્ગ ધનુષ્ય પૂજાના નિમિત્તે સ્થાપન કર્યું. તેની ઉપાસના માટે પેાતાની બેન સત્યભામા જે કુમારિકા હતી, તેને બેસારીને મેાટા ઉત્સવ આરંભ્યા. દેશ પરદેશ તા મેકલીને કસે ઉર્દૂધેાષણા કરાવી કે “ જે કાઇ વીર પુરૂષ આ શાંડ્ઝ ધનુષ્યને ચડાવશે એને દેવાંગના સમી આ સત્યભામા આપવામાં આવશે. ” સત્યભામાને પરણવાને દૂર દૂર દેશના રાજાએ એ સ્વયંવર મડપમાં આન્યા પણ શાંફ્ળ ધનુષ્યને ચડાવવાને કોઇ પણ સમથ થયા નહીં. સમથ પુરૂષને જણનારી તા જગતમાં એક જ હાય ! વસુદેવની સ્ત્રી મદનવેગાના પુત્ર અનાધૃષ્ટિએ આ વાત સાંભળીને એ માની ધનુષ્ય ચડાવવાને ચાલ્યેા. તે ગેાકુળમાં આવીને રામકૃષ્ણને મલ્યે. એક રાત્રિ એમની સાથે રહીને પ્રભાતે રસ્તા બતાવવાને અનાધૃષ્ટિ કૃષ્ણને લઇને ચાલ્યે.. મામાં વૃક્ષેાથી સંઘટિત એવા કિલષ્ટ માર્ગમાં ચાલતાં મેાટા વડલા સાથે એ અનાવૃષ્ટિના રથ ભરાઈ ગયા એ રથને વડલાથી છુટા કરવાને અનાધૃષ્ટિ સમથ થયા નહીં એટલે કૃષ્ણે લીલામાત્રમાં એ વૃક્ષને ભાંગી નાંખીને રથને મેકળા કર્યો અનાવૃષ્ટિ કૃષ્ણનું પરાક્રમ જોઇને ખુશી થયા. ખન્ને જણા મથુરામાં જ્યાં અનેક રાજાએ બેઠા છે તેવી શાઙ્ગ ધનુષ્યવાળી સભામાં આવ્યા ને એક જગાએ બેઠા. અનાવૃષ્ટિએ ધનુષ્ય ઉપાડવાના પ્રયાસ ઘણા કર્યો, પણ તે સમર્થ થયા નહીં. બધા રાજાઓ એની મશ્કરી કરવા લાગ્યા. એની મશ્ક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ (૧૬૪) રીને નહીં સહન કરનાર કૃષ્ણ ઉઠીને તે ધનુષ્ય ઉપાડી લઈને કુંડલાકારે એને વાળી દીધું. પછી અનાવૃષ્ટિ કૃષ્ણની સાથે રથમાં બેસીને ગોકુળમાં ગયા ત્યાં કૃષ્ણજીને મુકી, પોતે શૈર્યપુર ગયે. ધનુષ્ય કેણે ચડાવ્યું તે મથુરા પતિ કંસના ધ્યાનમાં રહ્યું નહીં પણ કોઈ બાળકે એને લીલામાત્રમાં વાળી દીધું.ચડાવી દીધું. જેથી તે અજાયબ થયે–એક બાળકનું આટલું બધું બળ ! જન શ્રુતિ–લક પરંપરાએ એના સાંભળવામાં આવ્યું કે “નંદના પુત્રે ધનુષ્ય ચડાવ્યું” જ્યારે કંસે નંદના પુત્રનું નામ સાંભળ્યું એટલે એને હદયમાં બહુ દુઃખ થયું. “આહા! એવા ગોવાળીયાના નાનકડા બાળકનું આવું અપૂર્વ પરાક્રમ? એમ ચિંતવતાં તેણે ધનુષ્યને મહત્સવ કરવાના નિમિત્તે સર્વ રાજાઓને પાછા બાલાવ્યા. અખાડામાં મલેને પિતાના બાહુયુદ્ધની કળા દેખાડવાની આજ્ઞા કરી. દેશ દેશના રાજાઓ આવીને મંડપમાં બેઠા હતા–જરાસંધનું વિશાળ સૈન્ય કંસની મદદ માટે એને પડખે ઉભું હતું. વસુદેવે પણ સમય વિચારીને આ પ્રસંગે પિતાના વડીલ બાંધવે સમુદ્રવિજયાદિકને તેમજ અક્રૂર વગેરે પુત્રને ત્યાં બેલાવ્યા હતા. પરાક્રમી કંસરાજે તેમને સત્કાર કરીને ઉંચા માંચા ઉપર બેસાર્યા. પ્રસંગ કટોકટીને હતે. - મલ્લયુદ્ધની વાર્તા કૃષણના સાંભળવામાં આવી છે અગીયાર વર્ષના કૃષ્ણ ત્યાં જવાને ઉત્સુક થયા જેથી એમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ (૧૬૫ ) રામને કહ્યું. “બાંધવ! આપણે મથુરામાં ચાલે. મલ્લયુદ્ધનું કેતુક જોવા જઈએ !” હા બાંધવ ચાલે?” રામ–અલરામ સમજીને વિવેકી હતા, પોતે કૃષ્ણ પોતાનો હાલે અનુજ બંધુ છે તે જાણતા હતા. એ હાલો અનુજ બંધુ વાસુદેવ થશે તે પણ એમને ખબર હતા. બળરામે જાયું કે કંસને મારવાનો સમય હવે આવી પહોંચે છે. આ મેક ફરી ફરી હાથ આવતો નથી. માટે કૃષ્ણને વેરની સ્મૃતિ કરાવી કંસની ઓળખાણ આપવી જોઈએ. કંસની સામે કનૈયાને પડકાર જોઈએ. રામે યશેદાને કહ્યું. “માતા ! અમારે મથુરા જવું છે માટે સ્નાન, ખાનપાનની તૈયારી કરો.” યશોદાએ રામનું વચન સાંભળ્યું પણ કૃષ્ણને તોફાનમાં જવા દેવાની જસેદાની મરજી ન હોવાથી એ વાત ધ્યાનમાં લીધી નહીં. તે જાણતી હતી કે છોકરે તેફાની છે ત્યાં વળી મોટાઓ સાથે તોફાન કરી બેસશે. પણ એને ક્યાં ખબર હતી કે એ તે બાળપણામાંથી જ જગતને જીતવાને જન્મેલે છે–સર્વે રાજા મહારાજાનો મદ ઉતારવાને એ પૃથ્વી ઉપર આવ્યો છે. યશોદાને બેદરકાર જોઈને રામને અવસર મળે જોઈ બોલ્યા. “દાસી ! એટલીવારમાં શું તું હજી મારા હુકમનો અનાદર કરે છે. અમને જવાના કાર્યમાં શામાટે વિલંબ કરે છે?” પિતાની માતા પ્રત્યે રામનાં આવાં કટુક વચન સાંભળીને કૃષ્ણને બહુ દુ:ખ થયું. જેથી તે નિસ્તેજ થઈ ગયાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ (૧૬૬ ) ઉદાસ ઉદાસ થઈ ગયા. બળરામ એને યમુનાના કાંઠે લઈ ગયા. કૃષ્ણને ઉદાસ ચહેરો બલરામની ધ્યાનમાં હતા જેથી માર્ગમાં ચાલતા બલરામે પૂછ્યું “વત્સ ! શા માટે ખેદ કરે છે? તારે તેજવંત ચહેરે આટલો બધો ફીક્કો કેમ છે?” બલરામનાં વચન સાંભળીને કૃષ્ણ ગદગદ કંઠે બોલ્યા. બાંધવ! તમે મારી માતાને દાસી કહીને કેમ બોલાવી?” - હવે રામે એને સમજાવવા માંડયું “વત્સ! એ કાંઈ તારી ખરી માતા નથી ! તેમ નંદ ગોપાળ તારે પિતા નથી પણ દેવક રાજાની પુત્રી દેવકીજી તારી માતા છે અને વિશ્વમાં અદ્વીતીય વીર તેમજ મહા સભાગ્યવાન વસુદેવ આપણા પિતા છે. પ્રતિ માસે એ તારી વહાલી માતા તને જેવાને આવે છે. વચનથી બંધાઈ ગયેલા આપણું પિતા વસુદેવ હાલમાં મથુરામાં છે, સમજ કે કંસના નજર કેદખાનામાં છે. હું તારે મોટા ભાઈ છું તારી ઉપર વાત્સલ્યભાવવાળા પિતાએ બાલ્યાવસ્થામાં તારી રક્ષા કરવાને મને અહીં મોકલ્યા છે.” ઓહ! આ તમે શું કહે છે? શું મારાં માતા પિતા દેવકીજી અને વસુદેવ છે.પિતા એવા સમર્થ છતાં કયા શત્રુની ભીતિએ મને અહીં ગેપ છે!” મથુરાપતિ કંસની પ્રતિવિઠ્ઠ જરાસંઘના જમાઈની? એણે તારા છ ભાઈઓને જન્મતાં જ મારી નાંખ્યા તને સાતમા ભાઈને મારવાને પણ એણે અનેક પ્રયત્ન કર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ (૧૬૭) છતાં તારા પુણ્ય તું રક્ષા છે. પિતાએ જન્મતાંજ અહીંયા રાખીને તારું રક્ષણ કર્યું છે.” વગેરે સર્વે હકિકત વિસ્તારથી કૃષ્ણને કહી સંભળાવી. ક્રોધથી ધમધમતા એ અગીયાર વર્ષના કૃણે ત્યાં જ કંસને મારો પ્રતિજ્ઞા કરી એટલામાં તેઓ નદીના કાંઠે આવ્યા. નદીમાં ન્હાવાને કૃષ્ણ યમુનાના અથાગ જળમાં ભુસ્કો માર્યો. કંસને પ્રિય બાંધવ હોય એ કાલિયનાગ યમુનામાં અથાગ જલમાં આજસુધી જગતને તૃણ સમાન ગણતો, મસ્તપણે રહેતો હતો તે આ નાનકડા શ્યામસુંદર ગોવિંદને જઈને એમને ડસવાને ધર્યો. એની ફણિમણિના ઝબકારાથી કૃષ્ણ બળરામને “આ શું હશે.” એમ પૂછછું. એ કાલિનાગ? કંસને મિત્ર? માર માર ?” બળરામ ગર્યા ને ગોવિંદ એને મર્મ સમજી ગયા. સર્પને પોતાની તરફ ધસી આવતો જોઈ “આવ ? આવ? એ કંસના હાલામાં વ્હાલા મિત્ર? તને એના જવાના માર્ગમાં પહેલેથી જ વિદાય કરી દઉં.” કૃણે પડકાર કર્યો. કાલિય નાગ જે ડંખ દેવાને તલ કે ગેવિંદે કમલનાલની માફક એને પકડીને વાળી દીધા–પિતાના કમલસમાં નાજુક છતાં વજમય હાથાએ એને ભચરડી દઈ. મદરહીત કરી નાંખ્યો. પછી એને પાણુમાં છૂટે મુકીને નાસિકાઓથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૮) નાથી લીધે અને કૃષ્ણ એના ઉપર ચડી બેઠા પાણીમાં એને ઘણીવાર ફેરવ્યું. જ્યારે એ તદ્દન નિર્જીવ થઈ ગયે એટલે દયાળુ કૃણે બંધુના કહેવાથી એને છોડી દીધું. હજારે ગોકુળ અને મથુરાના માણસે યમુનાના તટ ઉપર રહ્યાં રહ્યાં આ બનાવ જોતા હતા. બ્રાહ્મણે –ગોપ—અને ગોપાંગનાઓને આ કૃષ્ણના બળને જોઈ તાજી થઈ ગયાં. કૃષ્ણ સ્નાન કરીને બહાર નિકળ્યા એટલે બ્રાહ્મણ, ગેપ લકે એને વીંટાઈ વન્યા. રામ કૃષ્ણએમની સાથે મથુરા તરફ ચાલ્યા. તેઓ નગરના દરવાજા લગભગ આવી પહોંચ્યા. કંસે આ બે ભાઈનું પરાક્રમ સાંભળ્યું જેથી મહાવતને શીખવી રાખ્યું હતું કે એ બન્ને રામ કૃષ્ણ ગોવાળો આવે કે તારે પદ્યોત્તરને ચંપક નામના બે હાથીઓ એમની ઉપર છેડી મુકવા. એ મુજબ એ બે એમને મારવાને દેડ્યા. પદ્યોત્તર બાળ કૃષ્ણની સામે દોડ્યો. ચંપક રામની તરફ દોડ્યો. લીલામાત્રમાં એના દાંત ખેંચી કાઢીને મુષ્ટિના પ્રહારથી બન્ને હાથીએને રામ કૃષ્ણ મારી નાંખીને આગળ ચાલ્યા. આખા નગરમાં આ પરાક્રમી બાંધવા માટે હેહા થઈ રહી. સુભટે પણ એમને માગ દેવા લાગ્યા નગરમાં ચાલતા. એમને જોઈને નગરજનો વિસ્મય પામ્યા. ને બોલ્યા કે “એહે? આતે નંદના પુત્રો? શું પરાક્રમી છે?” ગોવાળેની સાથે નિર્ભયપણે અખાડામાં આવ્યા ત્યાં એક મંચથી બેઠેલા લોકોને ઉઠાડી બન્ને બંધુએ બેઠા. રામે કૃષ્ણને કંસશત્રુ ઓળખાવ્યા. પિતાના સમુદ્રવિ જ્યાદિક કાકાઓ અને પિતા સર્વેને બતાવ્યા એટલામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૯ ) અખાડામાં મયુદ્ધ શરૂ થયુ. થાડીકવાર એ રમત થયા પછી કેસની સંજ્ઞાથી પર્વતની માફક ભયંકર આકૃતિવાળા ચાણ મદ્ય ઉભુંા થઇને આણ્યે.. “ જે કાઇ વીરપુરૂષ હાય–પરાક્રમી હાય તે મારી સાથે યુદ્ધ કરવાને ઉતરે ? ” તેના આ શબ્દો પેલા તેજસ્વી ખાળકૃષ્ણુ સહન કરી શક્યા નહીં. તરતજ કરસ્ફોટ કરતા એ અખાડામાં કુદી પડયા અને એ પર્વત જેવા ભયંકર યુદ્ધ માટે પુરૂષને પડકાર્યો. એના પરાક્રમને નહીં જાણનારા સર્વે લેાકેાનાં મન દુભાયાં. પણ એટલામાં તેા કૃષ્ણ અને ચારૂણમલનું યુદ્ધ જામ્યું. બન્નેને ભયંકર રીતે લડતા જોઇ પૃથ્વી ક્ષેાભ પામી ગઇ. કંસે મુકિને સંજ્ઞા કરવાથી તે મુષ્ટિકમલૢ કૃષ્ણને મારવાને ચાણુમદ્યની મદદે ધસી આવ્યેા. મુષ્ટિકને કૃષ્ણ ઉપર ધસેલા જોઈ આ તરફથી રામ એકદમ અખાડામાં કુદી પડ્યા “ એ ખાયલા ? આમ આવ ? આમ આવ ? ત્યાં શું જાય છે ? રામના તીખાં પડકાર સાંભળીને મુકિમણૂ વજ્ર જેવી મુષ્ટિ ઉગામતા રામ તરફ ધસ્યા. રામે એને મુષ્ટિ સહીત ઉપાડીને જમીન ઉપર પટકયા. ખન્નેનુ યુદ્ધ જામ્યુ. યુદ્ધમાં કૃષ્ણે ચારને મારી નાંખ્યા ને રામે સુષ્ટિકને મારી નાખ્યા. "" કંસે પેાતાના સૈનિકેાને, સુલટાને ને રાજાને આજ્ઞા કરી કે “ આ બન્ને બાળકાને મારી નાખેા ? એ નંદ ગાવાળીનું સર્વસ્વ હરી લાવા ? ” કંસનાં આવાં કટુ વચના સાંભળીને કૃષ્ણ ક્રોધ પામ્યા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #185 -------------------------------------------------------------------------- ________________ (૧૭૦) છતાં અખાડામાંથી કુદ્યા અને જ્યાં કંસ બેઠા હતા ત્યાં આવ્યા અને ગળચીમાંથી પકડ્યો “પાપી? આ ચાણુર મરા છતાં હજી તું પોતાને મરેલે માનતા નથી કે ?” એમ બેલતાં એના કેશ ખેંચીને એને પૃથ્વી ઉપર પાડી નાંખે અને એને મુગુટ જમીન ઉપર પડી ગયે એને નીચે પછાડી એની છાતી ઉપર પિતાને પગ રાખી, દબાવી કૃષ્ણ બોલ્યા. “અરે અધમ? વ્યર્થ તેં મારા છ બંધુઓને મારીને હત્યાઓ કરી. આજે તું જ હવે મે તને મેમાન છે. તેને મારનાર આ કૃષ્ણ હયાત છે. હવે તમારૂ રક્ષણ કરવાને કોણ સમર્થ છે?” કંસને જમીન ઉપર પટકી તેના છાતી ઉપર એ બાળકૃષ્ણને ચડી બેઠેલા જોઈ બધા ત્યાં ક્ષોભ પામી ગયા, ને કંસના સુભટો સૈનિકે વિવિધ આયુધે લઈને એ બાળકૃષ્ણ ઉપર તુટી પડ્યા. બલરામ અત્યાર સુધી માધ્યસ્થ ભાવથી મામા ભાણેજનું ઠંદ્વયુદ્ધ જોતા હતા તે આ લોકો કૃષ્ણને મારવા જતા જોઈને એક મોટે થંભ ઉખેડીને હાથમાં ધરી રાખી કૃષ્ણને પડખે ઉભા અને પડકાર્યો. મધપુડાની માખીઓ. જેમ નાશી જાય એમ બળદેવના મારથી એ હજારે, લાખો સુભટો કંસને એના ભાગ્ય ઉપર છોડીને જીવતા નાસી ગયા. પછી કૃષ્ણ હજારે રાજાઓ, સરદાર અને સુભટના દેખતાં જ કંસના માથા ઉપર ચરણ મુકીને મારી નાંખ્યો. પછી સમુદ્ર જેમ ઓવાલને બહાર કાઢી નાંખે તેમ એને કેશથી ખેંચીને રંગમંડપમાં ફેંકી દીધો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૧ ) આ બનાવથી જરાસંધનું સૈન્ય કૃષ્ણને પકડવાને આવ્યુ. તેની સામે સમુદ્રવિજયનું સૈન્ય તૈયાર થઈ ગયુ. યુદ્ધમાં જરાસંધના ભાડુતી સૈનિકે હારીને નાશી ગયા. સમુદ્રવિજય આદિ દશા કૃષ્ણ અને રામને એળખીને વાત્સલ્યભાવ ધરતા વસુદેવને ઘેર ગયા. ઊગ્રસેનને એમની ગાદીએ બેસાડ્યા. ઉગ્રસેને સત્યભામા કૃષ્ણને આપી. રડાયેલી કસની પત્ની જીવયશા પેાતાના પિતા જરાસંધને ઘેર ગઇ ને સવે હકીકત રડતાં રડતાં કહી સંભળાવી. જરાસંધે એને ધિરજ આપીને કહ્યું કે એ યાદવાની સ્ત્રીઓને હું રામ કૃષ્ણને મારીને રડાવીશ. ” એમ કહીને તેણે સેામક નામના રાજાને બધી વાત સમજાવીને મથુરામાં સમુદ્રવિજય પાસે મેકલ્યે. સેામક રાજાએ આવીને સર્વે વાત કહીને રામ કૃષ્ણની માગણી કરી. પણ સમુદ્રવિજયે તે આપ્યા નહીં પછી સામક રાજા ગુસ્સે થઇને ચાલ્યા ગયા. બીજે દીવસે સમુદ્રવિજયે પેાતાના બાંધવાને એકઠા કરીને હિતકારક એવા કાઝુકિ નિમિત્તિઆને ખેોલાવીને પૂછ્યુ “ હે મહાશય ! ત્રણ ખંડના સ્વામી જરાસંધની સાથે અમારે વિગ્રહ ઉભા થયા છે તેા પરિણામ શું આવશે તે કહેા ? ” “ હે રાજેદ્ર ? આ પરાક્રમી રામ કૃષ્ણ ઘેાડા સમયમાં એને મારીને એની સામ્રાજ્યલક્ષ્મીના-ત્રણ ખંડ ભરતના અધિપતિ થશે એ નિશ્ચય છે. છતાં હમણાં તમે પશ્ચિમ દિશા તરફ સમુદ્રને ઉદ્દેશીને જાએ. ત્યાં જતાં જ તમારા શત્રુના ક્ષયના આરંભ થશે. સત્યભામાને જે ઠેકાણે બે પુત્ર સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ (૧૭૨) જમે ત્યાં નગરી વસાવીને રહેજે.” નિમિનિઆનાં વચન સાંભળીને સમુદ્રવિજય સર્વે યાદવોના પરિવાર સાથે અગીયાર કુલકટી યાદવને લઈને મથુરાથી ચાલી શૌરપુરી આવ્યા. ત્યાંથી સાત કુલકટી યાદવે એમની સાથે ચાલ્યા. પ્રકરણ ૧૦ મું. કૃષ્ણ બળભદ્રા કેટલાક વર્ષો બાદ કૃષ્ણ અને બળભદ્ર મગધાધિપ અર્ધ ભરતના સ્વામી-અર્ધ ચકી જરાસંઘને મારીને પિતે ત્રણ ખંડના ધણ થયા. ને જગતનું ઐશ્વર્ય જોગવવા લાગ્યા. " ' તે પછી સમુદ્રવિજયના કુમાર નેમિનાથે દીક્ષા ગ્રહણ કરી, કેવલજ્ઞાન પામીને બાવીસમા તીર્થંકર થયા, દશે દર્શાહ-સમુદ્ર વિજયાદિક. કૃષ્ણ અને બળભદ્ર-વાસુદેવને બળદેવ પ્રદ્યુમન વગેરે કુમારે એ સર્વે નેમિનાથના શ્રાવક થયા. શિવાદેવી, રોહિણી, દેવકીને રુકિમણી વગેરે સ્ત્રીઓ શ્રાવિકાઓ થઈ. જરાસંઘ સાથેના યુદ્ધમાં પાંડવે કૃષ્ણના પક્ષમાં ઉભા હતા. ને કરે જરાસંઘના? જરાસંઘની સાથે કરવને ક્ષય થવાથી હસ્તિનાપુરની ગાદીએ પિતાની ફાઈના પુત્ર પાંડને કૃષ્ણ બેસાડયા. તેઓ ત્યાં રહીને સુખે રાજ્ય કરવા લાગ્યાં.” • ૧ જરાસંધ અને કૃષ્ણ વાસુદેવના યુદ્ધની હકીક્ત અમારા છપાવેલા શ્રી સંખેશ્વર પાર્શ્વનાથ ચરિત્રમાં આવેલી છે તે વાંચવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૩ ) એકદા નારદના કહેવાથી ધાતકીખડના ભરતક્ષેત્રમાં અમરકંકા નગરીના રાજા પક્ષોત્તર પાતાળવાસી દેવનુ આરાધન કરીને તેની માતે પાંડવાની સ્ત્રી દ્વીપદીને પેાતાને ત્યાં હરી લાગ્યે ને એને પેાતાની સ્ત્રી થવાને સમજાવી, મહાસતી દ્નાપદી એક માસના અવિધ માગીને રહેવા લાગી. પાંડ વાને ખબર પડતાં ઢાપદીની ઘણી તપાસ કરી પણ ક્યાંય પત્તો લાગ્યા નહીં. જેથી તેઓ કૃષ્ણ પાસે દ્વારિકા આવ્યા ને દ્રૌપદી હરાયાના સમાચાર આવ્યા. એવામાં નારદ મુનિ ત્યાં આવ્યા. તેમને શ્રી કૃષ્ણે દ્રોપદીની હકીકત પૂછી. “ કે ઢાપદી તમે ક્યાંયે જોઇ ? '' “હુ ધાતકીખંડમાં અમરકકા નગરીએ ગયા ત્યાં પદ્મોત્તર રાજાના ઘરે દ્વાપદીને મે જોઇ ” નારદજી આ પ્રમાણે કહીને ત્યાંથી ચાલ્યા ગયા. પછી કૃષ્ણે પાંડવાની સાથે મેાટા સૈન્ય સહિત માગધ નામના પૂર્વ સાગરના તટ ઉપર આવ્યા. ત્યાં પડાવ નાંખીને રહ્યા. શ્રીકૃષ્ણે એના તટ ઉપર બેસીને લવણુ સમુદ્રના અષ્ટિષ્ઠાયક સુસ્થિતદેવની આરાધના કરી એટલે તરતજ તે ત્યાં પ્રગટ થયા અને મલ્યેા. ’” કૃષ્ણ ? કહેા, તમારૂં શું કાર્ય કરૂ ? ” “ હે દેવી પદ્મનાભ રાજાએ દ્વૈપદીનું હરણ કર્યું છે માટે જેમ અમે એને મેળવી શકીયે એમ કરે ? ” “હિર ? પદ્મનાભને એના પૂર્વભવના મિત્ર દેવે દ્રોપદી લઇને સાંપી છે. કહેાતા તેને લાવીને સોંપું. અથવા તે ખળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ (૧૭૪) વાહન સહિત એ પદ્મનાભને સમુદ્રમાં ફેંકી દઈને દ્રોપદી તમારે હવાલે કરૂં ? ” સુસ્થિત દેવે કહ્યું. તમારૂં એ સર્વે કથન સત્ય છે. પણ તમારે એમ કરવાની કશી જરૂર નથી. માત્ર પાંચ પાંડવ અને હું એમ છ જણના રથ તમારા જલની ઉપર જઈ શકે? એ માગ કરી આપે કે જેથી અમે એ અધમને જીતીને દ્રોપદી લઈ આવીએ?” તથાસ્તુ?” સુસ્થિતદેવ અદશ થઈ ગયે ને એ રથ જલની સપાટી ઉપર પૃથ્વીની જેમ ચાલ્યા. ને એ લવણ સમુદ્રનું ઉલ્લંઘન કરીને ધાતકીખંડની અમરકંકા નગરીએ આવ્યા. નગરીની બહારના ઉદ્યાનમાં રહીને કૃણે પોતાના સારથિ દારૂકને સમજાવીને પદ્મનાભની સભામાં મોકલ્યો. દારૂક તરતજ ત્યાં ગયે. સભામાં રાજા સિંહાસન ઉપર બેઠે હતો ત્યાં પહોંચી જઈ તેના ચરણુપીઠને પિતાના ચરણથી દબાવત, ભયંકર ભ્રકુટિ ચડાવતો તે ભાલાના અગ્ર ભાગથી કૃષ્ણના લેખને આપતે બોલ્યા. “અરે પા? જેમને કૃષ્ણ વાસદેવની સહાય છે એવા પાંડવોની સ્ત્રી દ્રપદીને તું જંબુદ્વીપના ભરતક્ષેત્રમાંથી હરી લાવ્યું છે તે કૃષ્ણ પાંડવોની સાથે સમુદ્રે આપેલા માર્ગે અહીંયા આવેલા છે. જે જીવવાને ઈચ્છતો હે તે દ્રૌપદીને સવર કૃષ્ણને ચરણે સેંપી દે ?” એ કૃષ્ણ જબુદ્વીપને વાસુદેવ હશે. મારી આગળ એ કેણ માત્ર છે. હું એ છએ જણને લીલા માત્રમાં જતી લઈશ. માટે જ એમને યુદ્ધ કરવાને મેકલ?” પદ્યરાજાનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ (૧૭૫ ) વચન સાંભળીને દારૂકે તે સર્વે વચને કૃષ્ણ પાસે આવીને કહ્યાં એટલામાં પદ્યરાજા પોતાના સૈન્યના પરિવાર સાથે યુદ્ધ કરવાને નગરની બહાર નીકળે. એટલે પ્રથમ પાંડ એની સાથે યુદ્ધ કરવાને આવ્યા. યુદ્ધમાં પાંચે પાંડ એનાથી હારી ગયા. એટલે કૃષ્ણ યુદ્ધ ભૂમિમાં આવ્યા. એમણે પાંચ જન્ય શંખ કુંક એટલે પદ્મનાભના સૈન્યને ત્રીજો ભાગ તુટી ગયો. પછી કૃષ્ણ શાર્ગ ધનુષ્યનો ટંકારવ કરવાથી તેને બ્રહમાંડ ફાડી નાખે એ ઘર નાદ ઉત્પન્ન થયો. બીજે ત્રીજો ભાગ એ ધનુષ્ય ટંકારવથી તુટી ગયો જ્યારે શેષ ત્રીજો ભાગ રહ્યો એટલે પરાજા રણભૂમિ ઉપરથી નિકળીને નાઠો. નગરમાં પેસી જઈને લોઢાના એ મજબુત અર્ગલાવાળા દરાવજા બંધ કરાવી દીધાં. એની પછવાડે ક્રોધ કરતાં કૃષ્ણ રથ ઉપરથી ઉતરી પડયાને સમુદધાત વડે દેવતા બીજું રૂપ ધારણ કરે એમ નરસિંહનું રૂપ ધારણ કરીને યમરાજની માફક નગરના કેટ તરફ ધસ્યા. ભયંકર દાઢેથી મુખ ફાડતા અને ભયંકર ગર્જના કરતા હરિ ઘાતકીખંડને ભ કરતા દરવાજા પાસે આવ્યા તે દરવાજો બંધ જે ચરણના એકજ પ્રહારે એ મજબુત દરવાજે તેડી પાડ કીલ્લાને અગ્ર ભાગ તુટી પડ્યા આખી અમરકંકા નગરી કંપાયમાન થઈ ગઈ. દેવાલયે તુટી પડયાં. ને કલાની દીવાલે પણ ભાંગી પડી. નગરમાં પ્રવેશ કરતા અને રાજમહેલ તરફ દેડતા આ યામ સમાન નરસિંહને જોઈને નગરના લેકે નાશી ગયા. કઈ ખાડામાં સંતાઈ ગયા કેટલાક જલમાં પેસી ગયા. એની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ (૧૭૬) ગજેનાથી એને જેવાથી સુચ્છ પામી ગયા. પાછળ ધસ્યા આવતા કૃષ્ણ-નરસિંહને જોઈને ભય પામેલે પધરાજા પ. દીના શરણમાં આવ્યું એને પગે પડયો. હે માત? હે દેવી મારે અપરાધ ક્ષમા કર ? મારું રક્ષણ કર ?” હે રાજન્ ? સ્ત્રીનાં કપડાં પહેરી મને આગળ કરીને કૃષ્ણને શરણે જઈશ તે જીવીશ અન્યથા એ તને જરૂર મારી નાંખશે.” દ્રૌપદીનાં વચન સાંભળીને રાજાએ ત્વરાથી સ્ત્રીના કપડાં પહેરી લીધાં ને દ્રૌપદીને આગળ કરીને નમ્યું એટલે શરણે આવેલી જાણીને કૃષ્ણ એને છોડી દીધો ને દ્રપદીને લઈને પાંડ સાથે જેમ આવ્યા હતા તેમ અહીંયાંથી સત્વર ચાલ્યા ગયા. આ વખતે ધાતકીમાં ચંપાનગરીના પૂર્ણભદ્ર નામે ઉદ્યાનમાં ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામી સમવસર્યા હતા. જેમની પર્ષદામાં ત્યાંના કપિલ વાસુદેવ દેશના સાંભળતા બેઠા હતા. તેમણે શંખને નાદ, એ ધનુષ્યને ટંકારવ સાંભળવાથી ભગવાનને પૂછયું પ્રભુ? આ મારા જે શંખને દ્વનિ કોને છે?” ભગવાન મુનિસુવ્રતસ્વામીએ કૃષ્ણ વાસુદેવને સર્વે અધિકાર કહી સંભળાવ્યું. એટલે કપિલ વાસુદેવ એમને સત્કાર કરવાને ઉઠ્યા. તે વારે પ્રભુ બોલ્યા હે વાસુદેવ? એકજ સ્થાનકે બે તીર્થકરો, બે ચક્રવત્તીઓ, બે વાસુદેવ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૭ ) કારણયાગે એક ક્ષેત્રમાં આવ્યા છતાં મળી શકે નહી. ” અરિહંતનાં આવાં વચન સાંભળ્યા છતાં કપિલ વાસુદેવ કૃષ્ણને જોવાની ઉત્કંઠાવાળા એમના રથને ચીલે ચીલે ચાલીને સમુદ્રતટ ઉપર આવ્યા તે દૂરથી સમુદ્ર ઉપર જતા તેમના રથે કપિલ વાસુદેવના જોવામાં આવ્યા. એટલે વાસુદેવે કાંઠે ઉભા રહીને શંખધ્વનિ કર્યો કે “ હું કપિલ વાસુદેવ તમારા સત્કાર કરવાને ઉભા છ` આવા ? આપણે મિત્રની માફક મળીયે. ” આવા સ્પષ્ટ અક્ષરા તેમણે કૃષ્ણને કહ્યા જેથી તેના ઉત્તરમાં કૃષ્ણે શંખનાદમાં કહ્યું કે “ અમે દૂર ગયા છીએ માટે તમારે કાંઇ ખેલવું નહીં. ” એવા શબ્દોમાં શંખ પૂર્યો. એ શંખને નિ સાંભળીને કપિલ વાસુદેવ પાછા ફર્યો. અમરકકા નગરીમાં આવીને પદ્મરાજાને એ વાસુદેવે રાજ્યભ્રષ્ટ કરી એના પુત્રને ગાદીએ બેસાડ્યો. h r '' અહીંયાં કૃષ્ણ વાસુદેવ સમુદ્ર ઉતરીને પાંડવા પ્રત્યે ખેલ્યા કે “ પાંડવા ? હું સુસ્થિત દેવ સાથે વાત કરી લઉં ત્યાં સુધીમાં તમે આ નાવમાં બેસીને ગંગા ઉતરી જાઓ ને મારે માટે એક જણ નાવ લઇને આવજો. ” કૃષ્ણના ઉત્તર સાંભળીને પાંડવા ઢાપદી સાથે નાવમાં બેસીને ખાસઠ જોજન વિસ્તારવાળા ગંગાના ભયંકર જલપ્રવાહનું ઉલ્લંઘન કરીને કિનારે આવ્યા. પણ કૃષ્ણનું ખલજોવાને એમણે નાવ માકલ્યુ નહી ને કિનારા ઉપર રહ્યા. સ્થ. ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૮ ) કૃષ્ણ કાર્યથી કૃતકૃત્ય થઈને પછી ગંગાને તીરે આવ્યા પણ નાવ મલે નહી. એટલે એક ભુજા ઉપર અશ્વ સહિત રથ રાખીને બીજે હાથે જલ તરવા માંડયું. તરતાં તરતાં ગંગાના મધ્ય જલમાં આવ્યા એટલે પોતે થાકી જવાથી વિચારવા લાગ્યા કે “આહા ? પાંડવો ઘણું શક્તિવાળા કે નાવ વગર ગંગા તરીને ચાલ્યા ગયા.” કૃષ્ણને ચિંતાતુર જાણુને ગંગાદેવી તરત ત્યાં પ્રગટ થઈને સ્થળ બનાવી આપ્યું ત્યાં વિસામે લઈને પછી હરિ તરતા તરતા ગંગાને કિનારે આવ્યા, કિનારે આવીને એમણે પાંડવોને પૂછયું કે તમે ગંગા નાવ વગર કેવી રીતે તય? “ અમે તો નાવથી ગંગા ઉતર્યા?” પાંડવોએ કહ્યું. ત્યારે નાવ મારે માટે કેમ ના મેકલાવી ? ” કૃષ્ણ ફરીને પૂછયું. તમારા બલની પરિક્ષા કરવાને અમે નાવ મોકલી નહીં.” પાંડ બોલ્યા. તે સાંભળી કૃષ્ણ કપ પામ્યા છતા બેલ્યા “અરે ? તમે સમુદ્ર તરવામાં કે અમરકંકા નગરી જીતવામાં શું મારૂં બલ જોયું નહોતું કે ?એમ બેલતા કૃષ્ણ ભયંકર લેહ દંડથી એમના પાંચ રથ ચુર્ણ કરી નાંખ્યા. અને “રથમર્દન એ નામે ત્યાં નગર વસાવ્યું. પછી કૃષણે પાંડને દેશપાર ર્યા. અને પોતે પોતાની છાવણીમાં આવીને સર્વેની સાથે દ્વારિકા આવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ (૧૭) પાંડવોએ પણ દ્રોપદીની સાથે પિતાને નગર આવીને માતા કુંતાને એ વૃત્તાંત કહી સંભળાવ્યું જેથી કુંતાજી દ્વારિકામાં આવ્યાં ને કૃષ્ણને સમજાવ્યા. “તમે દેશપાર કરેલા મારા પુત્ર ક્યાં રહેશે? ભરતાર્ધમાં એવી કઈ જગ્યા છે કે જે તમારી ન હોય.” દક્ષિણ સમુદ્રના તટઉપર મથુરાનામે નવી નગરી વસાવીને ત્યાં તમારા પુત્રે સુખેથી રહે”કૃષ્ણજીએ કહ્યું. કુંતાએ પાંડને કૃષ્ણની આજ્ઞા કહી સંભળાવી એટલે પાંડવો પાંડુ દેશમાં ગયા. ખાલી પડેલી હસ્તિનાપુરની ગાદી ઉપર કૃષ્ણ પોતાની બેન સુભદ્રાના પુત્ર અભિમન્યુના પુત્ર પરિક્ષિતને રાજ્યાભિષે કર્યો. શ્રીકૃષ્ણ પોતાના દેશમાં ફરવા નીકળતાં અનુક્રમે સમુદ્રને કિનારે આવ્યા ત્યાં શ્રીસ્થંભન પાર્શ્વનાથનાં દર્શન થયાંનેનાગકુમાર દેવતાઓની રજા લઈને એ સ્થંભન પાર્શ્વનાથને શ્રીકૃષ્ણ દ્વારિકામાં લાવ્યા ને સુવર્ણ મંદિરમાં પધરાવી નિરંતર એમને પૂજવા લાગ્યા. કઈ પણ જાતનાં જૈન ધર્મનાં પુસ્તકે અમે મોકલી શકીશું અને અમારા ગ્રાહકેને ફાયદો કરી આપીશું. | (” લખે –જેન સસ્તી વાંચન માળા. ભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું. મુક્તિને માટે તે પછી દ્વારિકા દહન થઈ ગઈ અને કૃષ્ણ બળભદ્ર એ બન્ને ત્યાંથી કેવા સંજોગોમાં નિકળ્યા અને કૃષ્ણ વાસુદેવની કેવી સ્થીતિ થઈ તે પૂર્વે વાંચી ગયા છીએ. એ છેલ્લા વાસુદેવના અંત સમય પછી બલરામ કેટલેક માસે સિદ્ધાર્થ દેવથી પ્રતિબોધ પામીને શ્રી નેમિનાથે મોકલેલા વિદ્યાચારણમુનિની પાસે એમણે દીક્ષા લીધી. અને તંગિકા શિખર ઉપર રહીને તીવ્ર તપ કરવા લાગ્યા. એક વખતે બલરામમુનિ મા ખમણને પારણે કોઈ નગરમાં પેઠા. નગરમાં પેસતાં કુવાના કાંઠા ઉપર એક સ્ત્રી પિતાના બાળક સાથે ઉભી હતી. એણે બળરામનું રૂપ જોતાં જોતાં પિતાના બાળકને ઘડાને બદલે કુવામાં નાંખે. બળરામે આ અનર્થ જોઈને તરતજ એ સ્ત્રી પાસે આવી તેને સમજાવી છોકરાને બચાવ્યા. અને પોતે વિચાર કરવા લાગ્યા. કે આ મારા રૂપને ધિક્કાર છે. કે જેથી બીજાને તે દુ:ખદાયક થાય છે હવેથી હું ગામ કે નગરમાં કયાંય પ્રવેશ કરીશ નહીં ને માત્ર વનમાં કાષ્ટાદિક લેવા આવનારા લોકો પાસેથી જે મળશે એનું પારણું કરીશ. “ એમ ચિંતવી દીક્ષા લીધા વગર તરતજ વનમાં ચાલ્યા ગયા. અને ત્યાં રહીને દુસ્તર તપ આચર્યો. વનમાં આવતા લોકો પાસેથી જે કાંઈ પિતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૧ ) ખપત આહાર મલતે તે ઉપર નિર્વાહ ચલાવતા હતા. ધન્ય છે એવા મહા પુરૂષને? એક વખતે વનમાં કાષ્ટાદિક લેવા આવનારા લોકોએ પિોત પોતાના રાજા પાસે જઈને કહ્યું હે “હે સ્વામી! વનમાં કોઈ દેવ સમે પુરૂષ ઘેર તપ કરે છે.” લેકેની આવી વાણું સાંભળીને રાજા શંકાતુર થયા કે “શું અમારા રાજ્ય પડાવી લેવાની ઈચ્છા નથી કરતો એ માટે આપણે એને મારી નાંખીએ “આવું વિચારી તેઓ એક સાથે લશ્કર સહિત બળરામમુનિ ઉપર ચઢી આવ્યા. આજે બળરામમુનિના કષાયે તે શાંત ભાવમાં હતા વીતરાગ હતા શરીરને ચાહતો આજે નાશ થાઓ વા યુગાંતરે ? તેની પરવા તેમને ઓછીજ હતી. મૃત્યુનો એમને લેશ પણ ભય નથી. જીવવાની એમને દરકાર નહતી. જીવન અને મરણ, કનક અને કથીર, સ્ત્રી અને પાષાણ, એ સર્વેમાં પરાક્રમી બળરામમુનિ અત્યારે નિસ્પૃહ હતા. એ સવે મેહમાયા ભાઈના જીવતાં લગીજ એમને રહી હતી. દરેક વાસુદેવની પહેલાં બળદેવનો જન્મ થાય છે. અને વાસુદેવના મરણ પછી દરેક બળદેવ પિતાને અથાગ પરીવાર છતાં એ બંધુ વિરહના અસહ્ય કષ્ટ ભેગવવાને અસમર્થ હોવાથી એમને એ અસહા આઘાત થાય છે કે તેઓ જીવી પણ શકે નહી. છતાં આયુષ્યના બળવત્તરપણુથી એ પ્રાણ પરલોકમાં નહી જતાં શોકનો એ તીવ્ર આવેગ નરમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૨ ) પડતાં તરતજ દીક્ષા લઇને સંસારનાં એ માહમાયાનાં બંધનાને સત્વર છેઢીનાખીને મુક્તિમાં જાયછે કેાઈ દેવલાકમાં પણ જાય છે. પણ વાસુદેવા પૂર્વભવના ‘નિયાણાથી દીક્ષા લેવાને સમર્થ થતા નથી એથી સંસારમાં એમની અતિશય આસક્તિ-પ્રીતિ રહેવાથી એમને અવશ્ય અધેાગામી થવું પડે છે. આડુ શી મેાહની વિચિત્રતા જુદા જુદા રાજાની સેનાએ બળરામમુનિ ઉપર ધસી આવતી જોઇને એમના રક્ષક સિદ્ધાર્થ દેવ એણે અનેક સિંહા વિષુો અને તેએ ગઈ નાકરતા સીપાઇએ ઉપર દોડ્યા. સીપાઇએ સુભટા પેાતાને ખાવા આવતા સિંહાને જોઈને મુઠીઓ વાળીને નાસી ગયા. મુનિ આવા પ્રભાત જોઈ સ રાજાએ ભયસાથે આશ્ચર્ય પામ્યા. મનમાંથી એ વેરબુદ્ધિ દૂર કરીને ખળરામમુનિપાસે ખમાવવાને આવ્યા, સિંહા પણુ અદૃશ્ય થઈ ગયાં. ભક્તિથી ખળરામમુનિને નમી ખમાવીને સર્વે રાજાએ પેાત પેાતાને સ્થાનકે ચાલ્યા ગયા. ત્યારથી ખળભદ્રમુનિ જગતમાં ‘ નરસિંહ ’ એ નામે પ્રસિદ્ધ થયા. એ બળરામની શાંતિ, એમનુ તપ, તેજ, કષાયરહિત પણું વૈરાગ્ય પણ –વીતરાગપણુ જોઇને વનનાં ક્રુર પ્રાણીઓવ્યાપ્રાર્દિક પણ શાંતિ પામી ગયાં. કેટલાક ભદ્રભાવી થયાકેટલાક શ્રાવક જેવા ગુણવાળા થયા. આબધા મળરામમુનિના અતિશયના પ્રભાવ હતા કે જેથી જાતિવેર પણ એ ક્રુરપશુએ ભૂલી ગયાં હતાં. એમાં એક મૃગ તે જાતિસ્મરણ જ્ઞાન પામીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ (૧૮૩) તે એ બળરામને શિષ્ય-ભકત બની ગયો હતો કે સદા એને એ સાથી રહેતું. મૃગ વનમાં ભમીને કઈ કાષ્ટાદિક લેવા આવનારાની શોધ કરતે, તેમની તપાસ કરીને રામમુનિને ત્યાં તેડી જતેને આહારને જેગ કરાવતે એવીરીતે તિર્યંચ છતાં એ મૃગલે નિરંતર રામમુનિની ભકિત કરતે શુભ પરિણુમે રહેતા હતા. કેમકે ગમે તે જીવ ધર્મ પામી શકે છે. કે દિવસે કેટલાક રથકારે ઉત્તમ જાતિનાં કાષ્ઠલેવાને તે વનમાં આવ્યા તેઓએ સારામાં સારાં વૃક્ષો છેદયાં. મૃગલાએ તેમને જોઈને સદ્ય રામમુનિને સંજ્ઞાથી જણાવ્યું. એટલે તેના આગ્રહથી તેઓ જાગૃત થયા ને એવામાં તે રથકારે ભેજન કરવાને બેઠા કે મૃગલાને આગળ કરીને બળરામમુનિ માસખમણને પારણે ત્યાં આવ્યા. તે રથકારોમાં જે અગ્રેસર હતો તે બળરામમુનિને જોઈને ઘણે હર્ષ પામે. આવા અરણ્યમાં સાક્ષાત્ કલ્પવૃક્ષ સમા આ કેઈમહામુનિ છે. અહે કેવું એમનું રૂ૫? કેવું તેજ ? પૈયે? અદભૂત સમતા ? ખરે આજનો દિવસ મારી આખી જીંદગીમાં કૃતાર્થ થયે?” આ પ્રમાણે ચિંતવતા રથકાર જેનાં પાંચે અંગનાં મરાય હર્ષથી વ્યાપી રહ્યા છે એવા તે મુનિને પંચાંગ પ્રણામ કરીને આહારપાણી આપવા લાગ્યો. રથકારની શુદ્ધ ભાવના જોઈને બલરામે વિચાર્યું કે “ ખચીત આ કેઈ શુદ્ધ બુદ્ધિવાળો શ્રાવક છે તેથીજ જે કાર્ય વડે સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે એવી ભાવભકિતથી મને ભિક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ -( ૧૮૪ ) ,, આપવાને ઉદ્યમવાળા થયા છે. માટે એની વૃદ્ધિ પામતી રિણામની ધારા ખંડીત ન થાય એવીરીતે ભિક્ષા ગ્રહણ કરૂ. ’ એમ વિચારતા કરૂણાનિધાન એવા એ મહામુનિ જોકે પેાતાના શરીરમાં પણ નિરપેક્ષ હતા છતાં એના લાભની ખાતર ભિક્ષા ગ્રહણ કરવા લાગ્યા. પેલા મૃગલા મુનિને વહેારતા જોઇ તથા રથકારને ઉત્તમ ભાવથી ભાતપાણી આપતા જોઇને ઉંચુ મુખ કરી નેત્રમાં અશ્રુ જલ લાવીને ચિતવવા લાગ્યા. “ તપ એ એકજ આશ્રયવાળા અને શરીરને વિષે પણ નિસ્પૃહ એવા આ મહામુનિ કેવા દયાના ભંડાર છે કે જેમણે આહાર વહેારીને આ રથકાર ઉપર કૃપા કરી. અહેા આ વનને છેદનારા રથકારને પણ ધન્ય છે કે જેણે આવા ઉત્તમ પાત્ર મહામુનિને અન્નપાણી વહેારાવીને પોતાના માનવ જન્મનુ શુભ ફલ પ્રાપ્ત કર્યું`ં. માત્ર હું એકજ મદ ભાગી છું કે આવું તપ કરવાને કે આવા ઉત્તમ મહામુ નિને પ્રતિલાભિત કરવાને હું સમર્થ થયા નહી. હા ? હા ? મારા તિર્યંચ પણાને ધિક્કારછે ? ધિક્કાર છે ? ” મુનિના અને રથકારના શુભ ભાવ જોઇને મૃગલા પણ એ પ્રમાણે ચિંતવવા લાગ્યા. "" ખળરામમુનિ, રથકાર અને મૃગલે એ ત્રણ અત્યારે શુભ ભાવમાં હતા. રામ આહારપાણી લેતા હતા. રથકાર આહાર આપતા હતા મૃગલે એની અનુમેાદના કરતા હતા. એ અરસામાં તેઓ જે વૃક્ષની ડાળ નીચે ઉભા હતા તેના અ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ (૧૮૫) ભાગ કાપેલે હોવાથી મોટા પવનથી બાકીનો ભાગ કપાઈને તેમની ઉપર પડ્યો. શુભ ભાવમાં રક્ત થયેલા એ ત્રણે જણું તત્કાળ મૃત્યુ પામી ગયા ને બ્રહ્મનામના પાંચમા દેવલોકમાં પક્વોત્તર નામના વિમાનને વિષે દેવપણે ઉત્પન્ન થયા. રામ કૃષ્ણજીના મરણ પછી સે વર્ષ પર્યત દીક્ષા પર્યાય પાળીને સ્વર્ગે ગયા. તેમનું આયુષ્ય લગભગ બારસો વરસનું હતું. કૃષ્ણજીના મરણ પછી એમણે તરતજ ચારિત્ર ગ્રહણ કરીને પોતાનું આત્મકાર્ય સાધન કર્યું. એમની પહેલાં થયેલા રામ વગેરે આઠે બળદેવ બંધુના મરણ પછી દીક્ષા અંગીકાર કરીને મોક્ષગતિને પામ્યા છે. ત્યારે નવમા બળદેવ પંચમ દેવલેકમાં ગયા ત્યાંથી મનુષ્ય થશે પછી દેવથઈને ત્યાંથી પાછા મનુષ્ય થઈને કૃષ્ણ જ્યારે આ ભરતક્ષેત્રની આવતી ચાવીશીમાં–ઉત્સર્પિણી કાળમાં બારમા તીર્થકર થશે ત્યારે તેમના તીર્થમાં મેક્ષ પામશે-બીજે ઠેકાણે નિષ્કલાક નામે ચદમા તીર્થકર થશે એમ પણ કહ્યું છે. સત્ય તો કેવલ જ્ઞાની જાણે? બળદેવની માતાઓ ચાર સ્વમાં જુવે છે. હળ, મુશળ અને ગદા આદિ એનાં શસ્ત્રો અને શરીરે સુવર્ણ સમા હોય છે. વાસુદેવની માતા સાત સ્વમાં જુએ છે. સુદર્શન ચક્ર, ધનુષ્ય, ખર્શ, ગદા, પાંચજન્ય શંખ વિગેરે એનાં હથીયારે દેવાધિષિત હોય છે. એ એમના સિવાય બીજા કોઈના ઉપયોગમાં આવતાં નથી. વાસુદેવની સાથે જ એ દેવાધિષ્ઠિત શસ્ત્રો અદ્રશ્ય થઈ જાય છે. એમની સમૃદ્ધિ કાંઈ એમના પુત્ર પાસે રહેતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ *( ૧૮૬) નથી. વાસુદેવો હંમેશાં શ્યામ સુંદર શરીરવાળા ને ગરૂડગામી હોય છે. તેમજ પત વસ્ત્રને ધારણ કરનાર હોય છે. ગરૂડની વજાવાળે રથ, અક્ષયબાણે, કસ્તુભમણિ હાર, મુગટ વગેરે બધાં વાસુદેનાં એ પ્રભાવિક હોય છે. તે સિવાય રામને પણ વનમાલા, મુશલ નીમવસ્ત્ર, નાળધ્વજ રથ હળ વગેરે હોય છે. અતિરથી પુરૂષ તે એજ કહેવાય ! – – પ્રકરણ ૧૨ મું. છેવટે શું ?' બળરામમુનિ પાંચમાં દેવકમાં ઉત્પન્ન થયા ઉત્પન્ન થતાંજ અવધિજ્ઞાનથી બંધુ સ્નેહે બાંધવ ક્યાં છે એ જોયું. ત્રીજી નરપૃથ્વીમાં બાંધવ કૃષ્ણને દુઃખ જોગવતાં જઈને ભાઈના સ્નેહથી મેહિત થયેલા બળરામ દેવ વૈકિય શરીર કરીને નિમેષ માત્રમાં કૃષ્ણની પાસે આવ્યા. ભાઈને આલંગન કરીને બોલ્યા. “ભાઈ? હું તમારો ભાઈ બલભદ્ર છું ને તમારી રક્ષા કરવાને હું દેવલોકમાંથી આવ્યો છું. માટે કહે તમારી પ્રીતિને માટે હું શું કરું!” આ પ્રમાણે કહીને કૃષ્ણના શરીરને પિતાના હાથવડે એ દેવે ઉપાડયું એટલે તે પારાની જેમ વિશીર્ણ થઈને પૃથ્વી ઉપર પડ્યા ને પાછા મળી ગયા. બન્ને બાંધમાં આજે કેટલું અંતર ? કૃષ્ણ પ્રથમ આલિંગનથી જ ઓળખેલા ને પોતાનું નામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૭) કહેવાથી તથા ઉદ્ધાર કરવાથી બરાબર પિછાણેલા રામને સંભ્રમથી ઉઠીને નમસ્કાર કર્યો. એટલે બળરામ બેલ્યા. “હે બાંધવ! પૂર્વે શ્રી નેમિભગવતે જે કહ્યું હતું કે વિષયસુખ એ દુઃખને આપનાર છે. હા? બંધુ ? તમારા સંબંધમાં એ સર્વે આજે હું પ્રશ્ય જોઉ છું. હા? હરિ? કર્મથી ગાઢ બંધને બંધાયેલા તમને હું પણ દેવલોકમાં લઈ જવાને સમર્થ નથી. હવે હું તમારું શું પ્રીયકરૂં ? બાંધવ? પૂર્વે જન્મથી તે અંતપર્યત જેમ આપણે સાથે જ હતા તેમ અહીંયાં પણ હું તમારી સાથે રહીશ.” બાંધવ? તમારા અહીંયાં રહેવાથી પણ મને શું લાભ થવાનો છે? કેમકે તમે પાસે છતાં પણ મેં આ નરકનું જેટલું આયુષ્ય બાંધેલું છે તેટલુ અયશ્ય જોગવવાનું છે. માટે કરતાં એ દેવનાં દુર્લભ સુખે તજીને તમારે અહીંયાં રહેવાની કાંઈ જરૂર નથી. હા? મેટાભાઈ? જાઓ મારૂં લાગ્યું મને ભેગવવા ઘો? નાહક તમે શાને હેરાન થાઓ?” કૃષ્ણ દુઃખી થતા બોલ્યા. “હા? બંધું તમારું આવું દુઃખ જોઈને મારા જીગ ૨માં કંઈ કંઈ થઈ જાય છે. અરે દુન્યામાં પણ આખરના સમયમાં આપણું અપકીર્તિ થઈ. એ દ્વારિકા બળી ગઈ. કુટુંબ, સમૃદ્ધિ સર્વે નાશ પામી ગઈ. બંધુ ? જલ જલ કરતા તમે વનમાં એકાકીપણે પ્રાણ તજી દીધા. આખરે તમે આ દુ:ખદાયક સ્થીતિમાં ઘણું કાલ પર્યત દુ:ખ ભોગવવાને અહીયાં ઉત્પન્ન થયા. ” બળરામ દેવ બોલ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૮) પિતાના વડીલ બંધુને પિતાના દુઃખે દુઃખી થતા જોઈને કૃષ્ણ બાલ્યા. “બંધુ ? દુઃખી શામાટે થાઓ છે? દરેક વાસુદેવેની હમેશાં મારી માફક જ સ્થીતિ હોય છે. એમની ભવિતવ્યતાજ એવી બુરી હોય છે. છતાં મને આ નરકમૃથ્વીનાં દુખ કરતાં એક દુઃખ અધિક પીડે છે.” કૃષ્ણ કહ્યું. “અને તે દુઃખ? કહો મારાથી સાધ્ય થશે તો હું ઉપાય કરીશ.” રામે કહ્યું. વડીલ બંધુ? મને નરકમાં ઉપજવાની પીડા કરતાં મારી આવી અવસ્થા જોઈને શત્રુઓને હર્ષ અને સુહ૬–મિત્રોને ગ્લાની થઈ છે. તે મને વધારે દુઃખ આપે છે. માટે ભાઈ? તમે ભરતક્ષેત્રમાં જાઓ ને ત્યાંના મનુષ્યને શંખ, શાર્ગ ધનુષ્ય, ચક્ર, ગદાને ધારણ કરનારા તેમજ પીતવસ્ત્ર ધારી એવા ગરૂડ ચિન્હવાળા મને વિમાનમાં બેઠેલ બતાવે મારી સાથેજ હળ તથા મુશલને ધરનાર, નીલવસ્ત્ર ધારી, તાલવૃક્ષના ચિન્હવાળા, એવા તમે બેઠેલા ઠેકઠેકાણે બતાવે, અને કહે કે “અદ્યાપિ રામકૃષ્ણ અવિચ્છિન્નપણે વિહાર કરતા સ્વર્ગ લોકમાં વિદ્યમાન છે. જેથી શત્રુ લેકેનો આપણા ઉપરનો અભાવ દૂર થઈ જાય. બલકે લોકો આપણું ભક્તિ પૂજા કરનારા થઈ જાય.” કૃષ્ણ નવીન માર્ગ બતાવ્યું. આ પ્રમાણે કૃષ્ણનું વચન સાંભળીને રામ તરતજ ભારતક્ષેત્રમાં આવ્યા. અને આકાશમાં રહીને બન્ને સ્વરૂપ કૃષ્ણ જેવાં કહ્યાં હતાં તેવાં પ્રગટ કરીને વિમાનમાં બેઠેલાં લેકોને બતાવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૯ ) લાગ્યા. અને ઉચ્ચ સ્વરે કહેવા લાગ્યા કે “ હું લેાકેા ? તમે અમારી રામ કૃષ્ણની પ્રતિમા બનાવીને ભક્તિ ભાવથી પૂજે. કેમકે અમેજ આ જગતને ઉત્પન્ન કરનારા. સંહારનારા ને સ્થીતિમાં રાખનારા છીએ અમે દેવલાકમાંથી અહીંયા આવીએ છીએ સ્વેચ્છાએ મનુષ્ય ક્રીડા કરીને પાછા અમારી માયા અમે સ‘કેલી દેવલેાકમાં વૈકુંઠમાં જઇએ છીએ. અમેજ દ્વારિદ્રા રચી હતી પાછી વૈકુંઠમાં સ્વર્ગમાં જવાની ઇચ્છા થતાં અમેજ એ માયા સહરી લીધી. અમારા સિવાય બીજો કોઇ કો હુર્તો નથી. મનુષ્યાને તેમના પુણ્યના કુલ રૂપે અમેજ સ્વર્ગ આપનારા છીએ. “ ગામેગામ ભરતક્ષેત્રમાં આવી ઉદ્ઘાષણા થવાથી લાકે રામ કૃષ્ણની પ્રતિમા મનાવીને પૂજવા લાગ્યા. જેવા ખરી ભક્તિથી એ પ્રતિમાઓને પૂજતા એમને બળરામ દેવ મોટા લાભ આપવા લાગ્યા જેથી લેાકેામાં એમનુ એટલુ તા માહાત્મ્ય વૃદ્ધિ પામ્યું કે લગભગ ભરતક્ષેત્રના અ ભાગમાં બધે ઠેકાણે એ રામ કૃષ્ણની પ્રતિમાએ પૂજાવા લાગી, લેાકેા એના ભક્ત થયા. આ પ્રમાણે નાના ભાઇના સ્નેહથી ખળરામે એના વચન પ્રમાણે આખા ભરતક્ષેત્રમાં પેાતાની કીર્ત્તિ અને પૂજા ફેલાવી. બ્રાહ્મણ પડિતાએ એ માહાત્મ્ય ની શાસ્ત્રમાં ગુ ંથણી કરીને પોતાના આજીવકાના સાધન તરીકે એના ઉપયોગ કરી એનુ માહાત્મ્ય પાછળથી વધારી દીધું જે દિન પ્રતિદિન વધતુ આજપર્ય ંત ચાલ્યું આવ્યુ છે. એ માહાત્મ્યને વધારીને રામ લાઇને દુ:ખે કચવાતા મને બ્રહ્મ દેવલેાકમાં ગયા. = Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું. મુક્તિમાં.'— કૃષ્ણને બાણ મારનાર જરાકુમાર કૃષ્ણ પાસેથી કૌસ્તુભમણિ લઈને અનુકમે પાંડુ મથુરામાં પહોંચે. ત્યાં પાંડવોની સભામાં આવીને એ કૈસ્તુભરત્ન આપી દ્વારિકા દહન કૃષ્ણજીનું મરણ વગેરે વિગતવાર હકિકત કહી સંભળાવી. કૃષ્ણની, દ્વારિકાની, યાદવોની વાત સાંભળીને પાંડા શેકામગ્ન થઈ ગયા. “આહા? કે સમય હતે ને આજે શું સમય આવ્યો? બધા વિશ્વ ઉપર એકલે હાથે વિજય કરનાર એ અતિરથી ધનુધરી પુરૂષ આજે દુન્યા ઉપરજ નથી. એ પરાકમી બળરામ આજે ભાઈના દુખથી રાજપાટ છોડીને વનેવન રખડતા હશે. “શેકાકુળ પાંડ અનેક રીતે વિલાપ કરવા લાગ્યા. સહોદર બંધુના જેમ એક વર્ષ કૃષ્ણનો શેક પાળ્યો. પછી તેઓ દીક્ષા લેવાની ઈચ્છાવાળા થયા, તેમનો આ આશય શાનથી જાણીને શ્રીનેમિભગવંતે ચાર જ્ઞાનના ધરનારા એવા ધર્મઘોષ સૂરિને પાંચસે શિષ્યોના પરિવાર સાથે ત્યાં મોકલ્યા. તેમના આવવાથી જરાકુમારને પાંડુ મથુરાની ગાદી ઉપર બેસાડીને દ્વૈપદી સહિત એ પાંચે પાંડવોએ તેમની પાસે દીક્ષા લીધી. ને અભિગ્રહ સહિત તેઓ તપ કરવા લાગ્યા. ભીમે એ અભિગ્રહ કર્યો કે જે કઈ ભાલાની અણિ ઉપર મને આહાર આપે તેજ લે.”એ અભિગ્રહ એમને છ માસે પૂર્ણ થયે. અગીયાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ (૧૯૧ ) અંગના ધારણ કરનારા પાંડે વિહાર કરતા નેમિનાથ પ્રભુને વાંદવાને ચાલ્યા. નેમિનાથ પ્રભુને કેવલ જ્ઞાન થયા પછી અઢાર હજાર સાધુઓ થયા. ને ચાલીશ હજાર સાધ્વીઓ થઈ ચારસેં ચંદ પૂર્વજ્ઞાની, પંદરસેં અવધિજ્ઞાની, તેટલાજ વૈકિય લબ્ધિવાળા, તેટલાજ કેવલ જ્ઞાનવાળા ને એક હજાર મન:પર્યવ જ્ઞાની, આઠસે વાદ લબ્ધિ કરનારા ને એક લાખને અગણોત્તેર હજાર બાર વ્રતધારી શ્રાવકે ત્રણ લાખ ને ઓગણચાલીસ હજાર શ્રાવિકાઓ એટલે પરિવાર થયે. પ્રભુ પોતાનો નિવણુમુક્તિ સમય જાણીને રૈવતગિરિ ઉપર અનેક સુરા સુરે સહિત સમવસર્યા. ઈદ્રોએ રચેલા સમવસરણમાં નેમિનાથ ભગવાને બેસીને છેલ્લી દેશના આપી. એ દેશના સાંભળીને બેધપામી કેટલાકે દીક્ષા લીધી. કેટલાક શ્રાવક થયા કેટલાક ભદ્રકભાવી થયા. પછી પાંચસે છત્રીશ મુનિઓની સાથે પ્રભુએ એ રેવતગિરિ ઉપર એક માસનું પાદપગમ અનશન કર્યું. ને અષાઢ માસની શુકલ અષ્ટમીએ ચિત્રા નક્ષત્રે સાયંકાલે શેલેશી ધ્યાનને પ્રાપ્ત થયેલા ભગવાન મુનિઓની સાથે અવ્યય પદમુક્તિપદને પામ્યા. - કૃષ્ણજીના શાંબ પ્રધુમન વગેરે કુમારે, એમની આઠે પટરાણીઓ, ભગવંત નેમિનાથના બંધુઓ, રાજીમતિ વગેરે સાધ્વીએ, બીજા કેટલાક વ્રતધારી મુનિઓ પણ મુક્તિએ ગયા નેમિનાથનાં માતાપિતા શિવાદેવી અને સમુદ્રવિજ્ય મહેંદ્ર દેવલોકમાં ગયાં. બીજા દશાહ મહાદ્ધિક દેવ થયા. ભગવંત નેમિનાથ કોમારપણામાં ત્રણસે વર્ષ, ને છદ્મસ્થ તથા કેવલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૨) પણમાં સાતસે વર્ષ–એમ એકહજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને કૃષ્ણના મરણ પછી અગીયાર વર્ષ વીતીગયાં ત્યારે મોક્ષે ગયા. વીશમા મુનિસુવ્રતસ્વામી મોક્ષે ગયા પછી એકવીશમાં નમિનાથનું નિર્વાણ છ લાખ વર્ષે થયું અને નમિનાથ પછી બાવીશમા નેમનાથનું નિવાર્ણ પાંચ લાખ વર્ષે થયું. શ્રી મુનિસુવ્રત સ્વામીના શાસનમાં ઘણેકાલે રામ લક્ષમણ આઠમા બળદેવ ને વાસુદેવ થયા. તેમની પછી થોડાકાળે નમિનાથ એકવીસમા તીર્થંકર થયા અને બાવીસમા તીર્થકરના વારામાં રામ અને કૃષ્ણ છેલ્લા બળદેવને વાસુદેવ થયા. પાંડ વિહાર કરતા હસ્તિકલ્પનગરે આવ્યા ત્યાંથી રેવતાચલ બાર જોજન દૂર રહ્યું એટલે પ્રભાતે નેમિનાથનાં દર્શન કરીને જ માસિક તપનું પારાણું કરશું. એ અભિગ્રહ ધર્યો એટલામાં એમણે સાંભળ્યું કે ભગવંત તે મુક્તિ ગયા. એ સાંભળીને શેક કરતા પાંડવે સિદ્ધગિરિ ઉપર આવ્યા. ત્યાં અનશણ કરીને વિશકોડ મુનીની સાથે મેક્ષપદ પામ્યા. સાધ્વી દ્રોપદીજી મૃત્યુ પામીને બ્રહ્યનામના પાંચમા દેવલોકે ગયાં. દ્વારિકાના દહન સમયે શ્રીસ્થંભનપાનાથની પ્રતિમા પણ તેના અધિષ્ઠાયકના પ્રભાવથી સમુદ્રમાં પધરાવવામાં આવી હતી, ગઈ વીશમાં થયેલા સોળમાં તીર્થકર નમિનાથના શાસનમાં ગડદેશવાસી આષાઢી શ્રાવકે નમિ પછી ૨૨૨૨ વર્ષે રામેશ્વર, ચારૂપ અને સ્થંભન પાર્શ્વનાથ એ ત્રણ પ્રતિમા ભરાવી હતી એ પ્રાચિન લેખ પ્રતિમાં પાછળ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ ખેડ ત્રીજો. પ્રકરણ ૧ લું. ધનપતિ સાર્થવાહ.” “ જગતમાં વ્યાપાર વગર લક્ષ્મીની પ્રાપ્તિ પ્રાણુને દૂર્લભ છે. ભાગ્ય ફળવાનું હોય દ્રવ્ય પ્રાપ્ત થવાનું હોય તે એક વ્યાપાર દ્વારાજ ! અને મારે પણ અહીંયા ગામમાં રહીને વ્યાપાર કરવા કરતાં દેશ દેશાવર સાથે સંબંધ રાખીને વ્યાપાર કર એ જ ઠીક છે. કેમકે પ્રયત્ન કર્યા વગર ભાગ્ય ફલદાયક થતું નથી. હર હંમેશને મનુષ્યને જે પ્રયત્ન હેયતે દેવ અનુકુળ થાયજ! જમીન સાથેનો વેપારતે બહોળા પ્રમાણમાં કર્યો. પણ હવે કરીયાણાનું એકાદું મેટું વહાણ ભરીને પરદેશમાં જવાદે. ભાગ્યને અજમાવવા દે. કેમકે પૈસે એજ આજે દુન્યાને પરમેશ્વર છે. જગતમાં મોટામાં મોટી વસ્તુ તે ધન છે. વિદ્વાને પણ દ્રવ્યની ઈચ્છાએ ધનવાનને નમતા આવે છે. ખુશામત કરતા આવે છે. ગમે તે પણ દ્રવ્યવાન માણસ માટે ગણાય છે. ગાંડે હાય, દિવાને હેય, ગમે તે હોય છતાં જેને લક્ષમી વરેલી છે એના ભાગ્યની બલિહારી છે. માટે જગતમાં માણસે દ્રવ્ય મેળવવાને હરેક બાને પ્રયત્ન કરે. નિતિ Ú. ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૪) કારે પણ દ્રવ્ય પ્રાપ્ત કરવા માટે પિતાને મત આપતા જણાવે છે કે. अजरामरवत् प्राज्ञो, विद्यामर्थ च चिंतयेत् । गृहीतएव केशेषु, मृत्युना धर्म माचरेत् ॥१॥ ભાવાર્થ “ જગતમાં વિદ્યા અને લક્ષમી એ બન્ને વસ્તુ પિતાને અજર અને અમર ધારીને ડાહ્યા માણસે ઉપાજન કરવી જોઈએ. અને ધર્મ પણ જાણે મૃત્યુએ આપણા કેશ પકડ્યા છે એમ સમજીને પ્રતિ દિવસ જાગ્રતપણે કરવું જોઈએ | માટે લક્ષ્મી જગતમાં સર્વે રીતે ઉપયોગી છે. અરે ધર્મરાધન પણ લક્ષમી સંબંધી નચિંતાઈ હોય તે જ થઈ શકે. ગરીબ માણસ અથવા તે ધનને માટે ગુલામગિરિ કરતે જંજાળી માણસ સંસારની ફિકરમાં ફસાઈને ધર્મારાધન નજ કરી શકે.! માટે સંસારમાં ગૃહસ્થને તે અતિ ઉપયોગિ વસ્તુ જે કોઈ પણ હોય તો તે એકજ ધન અને તે જેકે મારી પાસે પુષ્કળ છે છતાં મારે એક દરીયાઈ ખેપ કરવી જોઈએ પછી નિરાંતે ધર્મનું આરાધન કરતાં હું મારા આત્માને ધર્મને માર્ગે જેડીશ. “એક નગરના વિશાળ મકાનમાં એક શ્રીમંત માણસ પિતાના વૈભવને છાજતી ઠકુરાઈ ભગવતે દિવાનખાનામાં વિચાર કરતો બેઠા હતા. આગળ નાના મોટા દરેક મેતા, કારકુને પોત પોતાનું કામ કરી રહ્યા હતા. શેઠની આગળ પણ કેટલાક મોટા પગારવાળા મેતાઓ બેઠેલા હતા. કેમકે દેશ પરદેશ એમને વહીવટ હતે. મેટામોટા શહેરમાં આ શેઠની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) દુકાને-પેઢીઓ ચાલતી હતી. રોજની એકજ દુકાને લાખની ઉથલ પાથલ માસમમાં થયાં કરતી હતી. આવી ત્રાદ્ધિ છતાં– વૈભવ–ઠકુરાઈ છતાં શેઠને હજી સમુદ્રની મુસાફરીને શેખ હત–ભવિતવ્યતા બળવાન હતી સામાન્ય રીતે નજર કરતાં શેઠની વય ભરયુવાનીમાં હોય એમ જણાતું હતું. વળી આશા, ઉત્સાહ, જીવનમાં રસ, શેખ, વિપાર અધિક હતાં લક્ષ્મીને માટે તે પ્રભુની–દેવની એમની ઉપર રહેમ હતી. પિતે પણ મહેનતું, જાતે કામ કરનારા, બુદ્ધિશાળી, અને ધંધામાં બાહેશ, દીર્ધ દષ્ટિવાળા ને ઉત્સાહી હતા. દુન્યાનેવ્યાપારને લાંબ અનુભવ મેલવીને ઘડાયેલા–કસાયેલા હતા. જમીન ઉપરનો આવે લાંબો વેપાર છતાં ભવિતવ્યતાના બળે આજે સમુદ્ર માતે પોતે જાતે મુસાફરી કરવાનો વિચાર તેમને કુર્યો હતેા.. આવા મોટા વ્યવસાયી છતાં જૈન ધર્મ ઉપર, તેમની ભક્તિ, શ્રદ્ધા અપૂર્વ હતાં. પોતે પણ ભાગ્યવંત હતા. ધર્મના પ્રભાવનાં પ્રગટફલ કંઈક એમના અનુભવમાં આવેલાં હોવાથી ધર્મ ઉપર એમની અચલ શ્રદ્ધા હતી. એનાજ પ્રભાવથી પોતે ધનવાન થયા છે સંસારમાં કંઈકમાન અકરામને પણ પામેલા છે. છતાં સંસારની વાસનાઓમાં શેઠ કંઈક પ્રીતિ વાળા હોવાથી એ મેહનાં ગાઢબંધને–સંસાર સુખનાં તીવ્ર બંધને એમનાં હજી નરમ પડ્યાં નહોતાં. કાંતિના સમુહ વાળું એ નગરનું નામ મંતિપુર હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૬ ) સામાન્ય રીતે પણ લેાકેા વ્યાપાર રોજગાર ને ઉદ્યમે સુખી ને સંતાષી હતા. છતાં અનેક વ્યવહારીઓ એવા પણ હતા કે જેમને લક્ષ્મી સ્યય વરેલી હતી. જ્યાં લક્ષ્મી વરેલી હતી ત્યાં સરસ્વતિ પગે ચાલીને એની ખુશામત કરવાને જતી હતી. અને તેલક્ષ્મીને રીજ્યે પેાતે'રીજાતી હતી. એને ખીજ્યે સરસ્વતી દુભાતી હતી; કાંતિપુર નગરના વ્યવહારી શેઠીયાઆમાંના આપણી ચાલુ વાર્તાના નાયક .એક હતા. લેાકા એમને ધનપતિ અથવા ધનદત્તને નામે આળખતા હતા. ધનપતિ તે ખરેખર ધનનાજ પતિ હતા. સ્વર્ગના ધનપતિ કુબેરના જાણે અનુજ ખંધુ હાય એમ એ માનવ લેાકના હતા. ધનપતિ સાથે વાહ જેમ ધનથી ભરેલા હતા તેમ સંસા૨માં પણ કુટુંબ કબિલાના—સગાં વ્હાલાંના પરિવારવાળા હાવાથી ન્યાતિ જાતિમાં પણ એ અગ્રેસર હતા. ટુકમાં સંસારની સર્વ પ્રકારની સામગ્રી એમને અનુકુલ હતી. માણસને જ્યાં સુધી પેાતાનું પુણ્ય ઉદયમાં હાયછે ત્યાં લગી સવે કાઇ અનુકુળ હાય છે. જગત તા અનુકુળ હાયછે એટલુ જ નહી પણ કેટલીક દૈવિક શક્તિએ પણ એના પુણ્ય ઉદયથી એને અનુકુળ થાય છે. એ તેા લાભમાંજ લેખ હાય ! સંમુદ્રની મુસાફરી કરવાના વિચાર શેઠને ઉત્પન્ન થતાંજ મનમાં એમણે જવાના ખાસ નિશ્ચય કર્યો. અને તરતજ સાવધ થયા પેાતાના કામ કરનારા નાના મેટા દરેક માસા તરફ્ તીક્ષ્ણ દ્રષ્ટી ફેંકી. મનમાં વિચાર થયા કે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૭ ) “ પાતે પરદેશ જશે તે ઘરના વ્યાપાર ખરાખર ચાલશે કે ? આ ભાડુતી માણસે પોતાને દગા તેા નહી કરે ને ? છતાં પેઢીના મુખ્ય મેતાએ ઠરેલ હાવાથી વિશ્વાસ કરવા જેવા હતા. નિમકહલાલ હતા. એટલે શેઠને ઘરસંબધી ચિંતા ઓછીહતી-નિરાંત હતી. એમણે તરત પેાતાની પાસે બેઠેલા માણસામાંથી પોતાના મુખ્ય મેતામાંથી એકને હાક મારી. ” મેાકમચંદ ! ,, “ જી ? ” ખેલતાંની સાથેજ મેાકમચદે શેઠ શુ મેલે છે તે તરફ પુરતું ધ્યાન આપ્યું. મેકમચંદ્ર વૃદ્ધ અને ઠરેલ હતા. પેાતાના શેઠના પિતાની વારીના એ જુના, જાણીતા મે પ્રમાણિક હતા. જેથી આ જુવાન શેઠને મેકમચંદ અને એના કેટલાક સ્નેહીઓ તરફ પુરતા ભફ્સા હતા. “ આજે મારા હૃદયમાં એક નવાજ વિચાર સ્ફુર્યો છે. હા જોઇએ વારૂ એમાં તમારા શું અભિપ્રાય છે!” એ જીવાન શેઠ મેલ્યા. એમના હાર્ડ હસ્તા હતા. અંતરમાં ઉત્સાહ હતેા. યુવાનીની ઉત્સુકતા અને કંઇક આતુરતા હતી. “ અને તે વિચાર, શેઠજી! મેતાએ ઉત્સુકપણાયે પૂછ્યું.’ “ આપણા જમીનના દેશ પરદેશના વ્યાપાર ખાતાના વહીવટ તમે ધ્યાન રાખીને ચલાવા તે મારે દરિયાઈ મુસા ફરી કરવાની ઇચ્છા છે ! ” “ દરિયાની મુસાફરી કરવાનુ કાંઇ કારણ ! ” મેાકમચઢે પૂછ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૮ ) વ્યાપારની વૃદ્ધિ સારૂં ! આજ સુધી આપણે જમીન મારફતે જે વ્યાપાર કર્યો તેમ સમુદ્ર માર્કતે કર્યો નથી. માટે એકાદિ દયાઈ સફર કરવાની મારી ઈચ્છા થાય એ સ્વાભાવિક છે કે સમુદ્રની એક મુસાફરીમાં હું ઘણાં બંદરે સાથે વ્યાપાર કરી આવું ! નસીબ બળ અજમાવી જેઉ!”શેઠ બોલ્યા. “શેઠજી! કયા દુખે તમારે આવા વિચાર કરવાની જરૂર પડે છે. સમુદ્રની મુસાફરીમાં કેટલાંય સંકટ રહેલાં છે-જીવનનાં જોખમ રહેલાં છે. એ ખ્યાલ કદાચ તમને નહી હોય, ભાગ્યમાં જે મળવાનું હશે તે જે જલમાં મળવાનું હશે તે થલમાં પણ મળશેજ પ્રભુની તમારા ઉપર મહેરેબાની છે આટલું છતાં શા માટે અધિક મેળવવાની લુપતા રાખે છે ! વૃદ્ધ મેહકમચંદ શેઠને સમજાવવા માંડયા.” “ મકમચંદ ! સંસારી માણસે દ્રવ્ય ચિંતવાણું માટે એના અનેક ઉપાય જવા જોઈએ. હરેક બાને ધન ઉપાર્જન કરવામાં એણે પ્રમાદી નહી થવું. વિધિ ઈચ્છાએ કદાચ એમાં આપણે વધારે કમાંશું તે મુક્ત હાથે વાપરશું ! પણ મારે એક સમુદ્રની મુસાફરી તો અવશ્ય કરવી. ” શેઠ! તમારે જે એવો દઢ આગ્રહ હોય તે હું તમને સમજાવવાને લાચાર છું ! પણ ઘરમાંથી રજા લેજે તે સિવાય પોતાનાં સગાંવહાલાં વગેરે સર્વેને નિમંત્રીને એમની રજા લઈને શુભ મુહ માલનાં હાણે ભરીને તેમજ બીજા પણ વ્યાપારીઓને જેમને સાથે આવવું હોય, તેમને ભાડું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ (૧૯) નક્કી કરીને સાથે લેતા જાઓ!” કચવાતા મને મેતાએ અનુમતિ આપી. કુટુંબ–સગાં હાલાં માટે તમારે ચિંતા કરવી નહી. પણ તમે આપણા વ્યાપારનું કાર્ય બરાબર સંભાળીને કરજે. તમારી મહેરબાનીને આપણે કોઈ પણ માણસ દુરૂપયોગ કરી પેઢીને ધકે ન લગાડે એ માટે સંભાળીને કામકાજ કરજે.” “મારાથી બનશે ત્યાં સુધી હું ગફલત નહિ થવા દઉં પછીતે ભાવી બલવાન છે.” મેતે બોલ્યા “ ઠીક ત્યારે ! તમે આપણું મોટાં મોટાં હાણ તૈયાર કરાવો–અને સુધરાવે. શહેરમાં દાંડી પીટા કે જેને પરદેશમાં વ્યાપાર કરવા આવવું હેય તેને અમારી સાથે ભાડાને ઠરાવ નક્કી કરી જ. “ધનપતિશેઠ મોકમચંદને બહાણ તૈયાર કરાવવાની ને શહેરમાં દાંત પીટાવાની સૂચના આપી દીધી. એક રીતે પિતાના કાર્યની શરૂઆતને એ રીતે અમલ પણ કરી દીધો. શેઠ અને મેતાની ધીમે સાદે થતી આ વાતચીત નજીકમાં બેઠેલા મેતાઓ તથા કારકુનોને સાંભળવામાં આવી. એકથી બીજા કાને જતાં લગભગ આખી પેઢીમાં શેઠના પરદેશ ગમનની વાત વાયુવેગે પ્રસરી ગઈ. શેઠની મુસાફરી એ રીતે જાહેર થઈ ગઈ. સમય થઈ જવાથી શેઠ પોતાના મકાને ચાલ્યા ગયા ને પેઢી પણ તેમની પછી થોડીકવારે બંધ કરવામાં આવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું દરિયાઈ મુસાફરી સમય સમયનું કાર્ય કર્યા જ કરે છે. પૂર્વની ઘટના બન્યા પછી આજે કેટલાક દિવસે વહી ગયા છે એ દરમીયાનમાં શેઠે સમુદ્ર ખેડવાની દરેક જોઇતી સામગ્રી તૈયાર કરી લીધી નાના મોટા હજારે વ્યાપારી ભાડૂતે એમની સાથે પરદેશમાં લાભ લેવાને માટે તૈયાર થઈ ગયા જેથી શેઠને શરૂઆતમાં જ ભાડાને તડાકે ઠીક પડે. મોટાં મોટાં મજબુત બહાણે તૈયાર થયાં એટલે શેઠે ઉત્તમ જોશીને તેડાવીને મુહુર્ત જેવડાવ્યું જેશીએ નજીકમાં આવતું ને સારામાં સારે લાભ આપનારૂં મુહર્ત બતાવ્યું જે ઘડી, પળ મહત્ત સાચવવાનું હતું તે સર્વે શેઠને બતાવ્યું–સમજાવ્યું. એટલે શેઠે તેમનો સત્કાર કરી વિદાય કર્યો. શેઠે પિતાના માણસેને એ સમાચાર જણાવીને પરદેશ આવનારા સર્વે નાના મેટા વ્યાપારીઓને તૈયાર થવાને સૂચવ્યા હતા. પોતે પણ પરદેશ ચડાવવા યોગ્ય ખરીદીના હક માણસને આપી દીધા હતા. જે મુજબ માલ વ્હાણેમાં ભરાયે જતે હતે. સમય સમી સાંજને હતું કે પિત પિતાની દુકાને બંધ કરીને પોતાના ઘર ભણી જતા હતા. નેકરે આખા દિવસના પરિશ્રમથી કંટાળીને થાક્યા પાક્યા ચાલતાં નજરે પડતા હતા. જો કે અંધકારનું જોર જણાતું તો હતું છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) સમી સાંજનો સમય હોવાથી તે મનુષ્યને અવરજવર માલુમ પડવાથી મધ્યરાત્રી જેવી એ અંધકારમાં ભયંકરતા નહતી. એવા સમયમાં કાંતિપુર નગરના એક વિશાળ મહાલયમાં એક રમણું ચિંતાતુર જણાતી અત્યારે નજરે પડતી હતી. એનું રૂપ અથાગ હતું. જુવાનીને મદ પણ ઘણે હતે ભાગ્ય, સૌભાગ્ય, અધિક હતાં છતાં આ નવવન લલના અત્યારે ચિંતાતુર હતી. લક્ષ્મી, વૈભવ, સૌભાગ્ય, દાસદાસી સવે કંઈ હતું તે છતાં અત્યારે આ રમશું વિચારના વમળમાં પડેલી હતી. “અરે પતિ તે પરદેશ જાય છે અને તે પણ સમુદ્રની મુસાફરીએ? કેવી એની સાહસિક વૃત્તિ? આટલી બધી દોલત, આવો વૈભવ છતાં એવી તે કેવી એમની લોભવૃત્તિ? એમને કેમ સમજાવીએ ? શી રીતે સમજાવીએ? ક્યા ઉપાયે જતા અટકાવીયે ? હા ! પ્રભુ! પ્રભુ ! મારાપતિને સન્મતિ આપો? એમનું રક્ષણ કરે ! એમના વિશે આ અથાગ વેવ, દાસ, દાસી બધું મારે શું કામનું છે? સતિને સાચું ધન તો એકજ પતિ છે. પતિ એજ સતી સ્ત્રીની ગતિ છે હા ! એ લેભી પતિએ આજે મારા કરતાં પણ લકમી વ્હાલી ગણું પુરૂષ તે પુરૂષજ! સંસારના અનેક સંજોગ વિજેગમાં ગુંથાયેલે પુરૂષ સ્ત્રીના અંતરમાં રહેલી પતિ ભકિતને જાણવાને ક્યાંથી સમર્થ હોય? સતી સ્ત્રીઓ તો પતિને પરમેશ્વરની માફક ગણુને પૂજે છે. છતાં એ પુરૂષના હદયના ક્ષણીક પલટાઓ પલટાતાં ક્યાં વાર લાગે છે? મારી એવી તે શું કસુર પડી કે પતી મને તજીને આજે પરદેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૨ ) જાય છે. અરે મને છેડી દે છે અમારી કુલ ૪માગત લક્ષ્મીને તજી દે છે એટલું બધું શામાટે ? પરદેશમાં સમુદ્રના તફાનમાં અજાણ્યા અનેક ધુત્ત લેાકેાના સમાગમમાં કઇ વખતે શુ આત ઉભી થશે એ થ્રુ સ્વામી નહિ સમજતા હોય ? છતાં એ સમુદ્રની મુસાફરી કરવાનું સાહસ કરી રહ્યા છે. ” ઇત્યાદિ વિચારના વમળમાં ઉતરી ગયેલી એ રમણી વિચારમાં એવી તે એકાગ્ર હતી કે તેની પાસે ખીજુ કાણુ આવ્યુ કે આવે છે એની પણ એને ખબર નહતી. પરંતુ અત્યારે એક એના અંતરના સગા એને નિરખી રહ્યો હતા. બન્ને એક ખીજા ઉપર પ્રીતિ વાળા હતાં છતાં સ ંજોગેાને લઈને અત્યારે વિચારો એક બીજાના ભિન્ન હતાં. પુરૂષે નજીક આવીને પ્રિયાને માથે હાથ મુકયા કે એની વિચાર નિદ્રા ઉડી ને એક્દમ ઉભી થઇ ગઈ. ’” પ્રિયા ? શામાટે આટલી બધી ચિંતાતુર છે ? ” પુરૂષે પૂછ્યું પુરૂષ તે ધનપતિ પોતે હતેા આ રમણી એની સ્ત્રી હતી. પેાતાની મુસાફરીના દિવસ નજીક આવ્યે હાવાથી અત્યારે ધનપતિ પત્નીને સમજાવી રજા લેવાને આન્યા હતા. ગમે તે રીતે પણ રજા નહી આપવી એ પત્નીના નિશ્ચય હતા મન્નેના પાત પેાતાના નિશ્ચય દૃઢ હતા હાર જીત તા વિધિને હાથ હતી. ,, “ સ્વામી ? કઇ નહી એ તા સહેજ ? ” પત્નીએ ટુકમાં પતાવ્યું. “ હશે ? જો તુ પ્રસન્ન હેાય તે આજે હું તને એક વાત કહેવા માગુ છું ! ” પતિએ મૂળવાતની શરૂઆત કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૩ ) હું પ્રસન્ન હાઉ કે ના હાઉ. એની તમારે કયાં પરવા છે ? તેણીએ કહ્યુ. “ શા માટે એમ બેલે છે, પ્રિયા ! કહે, દુન્યામાં કઇ ચીજની તને ન્યુનતા છે ? તારાથી મારે કઇ ભિન્નતા છે ? છતાં તુ શાને ખિન્ન થાય છે. હાય સ ંસારમાં માણસાને અનેક જાતના સ ંજોગ વિજોગમાંથી પસાર થવું પડે છે. પુણ્યવત માણસાને સુખ આવે છે તેમ છતાં દુ:ખ પણ આવે છે. શુ તુ એવા એક નજીવા દુઃખથી આટલી બધી મુંજાય છે. ” ધનપતિએ અને કઇક સમજાવવા માંડી. “ ના ? ના ખાસ એવુ તેા કાંઈ પણ નથી છતાં ગમે તેમને તેા પણ હું અખળા કંઇક એવુ હોય તેા લાગી આવે તા ખરૂ જને ? ,, “ છતાં એવા સમય આવે તે ધિરજ ધરીને રહીયે ! જો આવતી કાલે હું પરદેશ જવાની ઇચ્છા રાખુ છુ એ મુસાફરી કરવાની હું તારી પાસે આજે રજા માગું છું. તે હું પણ તમારી સાથે આવીશ, દેહથી છાયા ભિન્ન રહી શકતી નથી. જળવિના એકલી માછલી જીવી શકતી નથી. '' રમણીએ સાથે આવવાની મરજી જણાવી. 66 “ પરદેશમાં અને તેમાં પણ સમુદ્રની મુસાફીએ તને સાથે કેમ લઇ જવાય ? પુરૂષને વિદેશમાં સ્રીની ખાતર અનેક મુશ્કેલીએ સહન કરવી પડે છે સુખ કરતાં દુ:ખનુ કારણ એ વિશેષ મને છે રામ લક્ષ્મણ જેવા સમર્થ્યને પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) સીતા માટે કેટલું શોસવું પડયું હતું પાંડવોને વનમાં દ્વિપદી માટે કેટલી કાળજી રાખવી પડતી હતી. એવા સમર્થ પુરૂષ પણ સ્ત્રીઓને સાથે રાખી આફતમાં ફસાયા તે આપણું અલ્પ શકિતવાળા મનુષ્યનું શું ગજુ! પ્રિયા એ હઠ તું છોડી દે. તું જે ઘરે હોઈશ તો હું દેશાવરથી ઝટ પાછો ઘેર આવીશ ને એ થેડા વિયેગના દિવસે પૂર્ણ થતાં પાછા સૂખના દિવસો શરૂ થશે.” ધનપતિએ દત આપીને સમજાવવા માંડી. પણ આટલું બધું ધન છતાં તમને ધન કમાવાની કેમ મુચ્છ વધી છે. શું મારા કરતાં લક્ષ્મી વહાલી ગણું છે? કંઈ સમજાતું નથી કેવા અજબ માણસ છે!!” કુદરતી જ મને એ વિચાર સર્યો છે કે મારે સમુદ્રની મુસાફરી કરવી ને એ વેપારને પણ અનુભવ લે. માણસે જમીને જગતમાં લેવા ગ્ય દરેક અનુભવે લેવા જોઈએ.” ધનપતિ સાર્થવાહે કહ્યું. તે પછી તમે જ્યારે આટ આટલા માણસને સાથે લઈ જાય છે તે હું એક તમને વધારે પડીશ? એ સમુદ્રની ઉચ્છળતી લહેરીઓ હું પણ જઈશ ?' ભલી થઈને સમજ કે એ વિદેશમાં વનિતાઓનું કામ નહી સ્ત્રીઓ તે ઘરમાં જ શોભે. હું તારા લીધે વહેલો ઘેર આવીશ. આપણું ઘર સંભાળીને આપણા ઘરને મે સાચવીને રહેજે. પતિએ પત્નીએ કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ પણ પૂરા કરીને ચરણે રહે છે રકઝક (૨૫) હા? સ્વામિન? તમારા વિજોગે મારા દીવસો કેમ જશે? મારું શું થશે ? ” સ સારૂં થશે. પતીને વિજેગે સતી પ્રભુની સેવા કરે છે. અનંત શક્તિમાન પરમાત્માના ચરણે રહે છે. ધૈર્ય ધારીને એવા દિવસે પણ પૂરા કરે છે.” રકઝકમાં કેટલોક સમય પસાર થઈ ગયો કે સ્ત્રીને આગ્રહ દ્રઢ હતું છતાં મધ્યરાત્રી પર્યત પુરૂષે સમજાવીને એને ઠેકાણે આણું હતી. આખરે સ્ત્રી તે સ્ત્રીજ? એ કયાં સુધી પતી આગળ પોતાને દુરાગ્રહ-હઠાગ્રહ રાખી શકે. એણે સમજીને પતીને રજા આપી. અને જેમ બને તેમ ઘેર જલદી પાછા ફરવાની ભલામણ કરી. બીજે દિવસે પોતાના કુટુંબને નિમંત્રીને તેને ખાનપાનથી સંતેષી પોતાનો વિચાર તેમની આગળ રજુ કર્યો. ને તેમની રજા માગી. પોતાના ઘરના વડેરાઓને ભલામણ કરી. તથા જેમને વ્યાપાર અથે સાથે આપવાની ઈચ્છા હોય તેમને આવવાનું પણ જણાવ્યું. ને એવી રીતે કુટુંબની પણ રજા મેલવી. એવી રીતે કુટુંબ વગેરેની રજા મેલવીને ધનપતિ સાથે વાહે શુભ મુહુ વ્હાણની મુસાફરી શરૂ કરી. માલથી એનાં વહાણ ભરેલાં હતાં, તેમજ નાનામોટા વ્યાપારીઓના માલથી પણ જહાજ ખીચોખીચ હતાં. | વહાણના હંકારનારા વહાણવટીઓ-ખારવાઓ અનુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૬). ભવી મુશ્કેલીમાં સમુદ્રના તોફાનમાં હાણનું કેવી રીતે રક્ષણ કરવું એને માટે શું શું સાધન અજમાવવાં, કયે વખતે કયા સાધનનો ઉપગ કર વગેરે જહાજ કળાના જાણકાર હતા. એક ખાર થાયે તો બીજો એને વિશ્રાંતિ આપવાને તૈયાર રહેતો હતો. વહાણવટીઓ અને તેને સહાય કરનાર કારિગરે જોઈએ. તે કરતાં પણ મુશ્કેલીમાં કામ લાગે તે માટે વધારે પ્રમાણમાં રાખ્યા હતા. સામગ્રીઓ-હાણને મુશ્કેલીમાં મદદ કરનારી નાની મોટી વસ્તુઓ પણ અધિક પ્રમાણમાં રાખવામાં આવી હતી. પ્રકરણ ૩ જુ. સમુદ્રના તેફાનમાં, – સમુદ્રના અથાગ જલમાં રસ્તો કાપતાં હાણે ચાલ્યાં જતાં. પવન અનુકુળ હોવાથી થોડા દિવસમાં તો રહાણે પિતાના નગરથી કેટલાંય દૂર નીકળી ગયાં, એ મુસાફરી કરતાં ધૂણે ખરે સમુદ્ર ઓળંગી ગયાં અત્યારે એમની એવી મુસાફરી હતી કે એમની ચારેકોર સમુદ્રનાં ભયંકર મેં જાઓ એમના હાણેને અથડાઈ રહ્યાં હતાં. લ્હાણુ ક્યાંથી આવતું હતું ને કયાં જતું હતું તેની પણ એમને ખબર નહોતી છતાં ખારવાને એમની મુસાફરી એમના લક્ષ્ય બહાર નહોતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ (૨૦૭) તેતે અચુક દિશાએજ વ્હાણને હંકારે જતા હતા. એવાં ઉછળતાં જાંઓ વચ્ચે પણ એમનાં વહાણ એમની ચાલાકીથી નિર્ભયપણે પસાર થતાં હતાં. સમુદ્રની લહેરીઓ, એનાં મેજા જોઈ બેસારૂઓને ગમત પડતી હતી. કેટલાતો એમાંજ આનંદ મેલવતા હતા. કેટલાક ઝાઝમાં સરખે સરખા મિત્રો મળીને વાતેમાં મેજ માણતા હતા. જેનું ચિત્ત જેનાથી પ્રસન્ન થાય એવી રીતે તેઓ ખુશ મિજાજમાં પોતાને સમય વ્યતીત કરતા હતા. કેાઈ વ્યાપારના ભાવી અનેક તરંગે કરતા આમ કરશું ને તેમ કરશું ઇત્યાદિ મને રથમાં મશગુલ હતા એવી રીતે સર્વે કઈ પોતપોતાની પ્રવૃત્તિમાં મશગુલ હતાં. માણસની ઈચ્છા કરતાં વિધિની ઇચ્છાઓ જગતમાં માનવીના ભાવીને માટે કાંઈ જુદી જ હોય છે. મનુષ્યને પોતાની કલ્પનાથી અગોચર એવા સંજોગે એ વિધિની ઈચ્છાએ ઉત્પન્ન થાય છે ને ધારેલું સર્વે ધૂળધાણું થઈ જાય છે. લગભગ એ મધ્ય સમુદ્રમાં આવેલાં વ્હાણે તોફાનના વમળમાં પડ્યા સર્વેના હર્ષને નાશ કરનાર પ્રલય કાળને વાયુ એકાએક વાવા લાગ્યા. ને એ પ્રચંડ પવનથી આકાશમાં ઉછળતાં મોજાએ ભયંકર ગરવ કરતાં હાણેને થપાટે મારી ડામાડેલ કરી મુક્યાં લેકોનું ધ્યાન ખેંચાણું કે દરિયામાં તોફાન શરૂ થયું છે. જેથી તેમના આનંદમાં એકદમ ભંગાણ પડયું અને સર્વે જ હાણની ગતિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ (૨૦૮ ) સમુદ્રના તૈકાનને એકચિતે જોવા લાગ્યા. ખારવાઓ પોતાની ચતુરાઈના ભંડાર ઠલવવા લાગ્યા ને એવી મુશ્કેલીમાં પણ હાણેને આગળજ ધપાવતા રહ્યા. છતાં પણ દેવની ઈચ્છા એમને માટે કાંઈ જુદીજ નિર્માણ હતી. એ વહાણ પણ એકાએક થંભાઈ ગયાં. હાણવટીઓએ એને ચલાવવાને અનેક પ્રકારની કેશીશ અજમાવી છતાં એ સર્વે વ્યર્થ ગઈ. આખરે ખારવાઓ થાક્યા ને તૈફાન શાંત થાય ત્યાં લગી બહાણ ચલાવવાની કેશીષ એમણે છેડી દીધી. અને એ તોફાનમાં રહાણેને કેવી રીતે સલામત રાખવાં તેટલા પુરતું જ તેઓ ધ્યાન આપવા લાગ્યા–ગભરાયેલા લોકોને ધિરજ દેવા લાગ્યા. દિવસ ઉપર દિવસ એમને પસાર થવા લાગે છતાં તોફાન તે કાયમ જ હતું અને વહાણે પણ કયારે અને કયે સમયે ડુબી જશે એમ ખારવાઓને પણ લાગ્યું તે છતાં તેમની મહેનત ચાલુ હતી. જો કે ખારવાઓ તે જાણતા જ હતા કે આવા તોફાનમાંથી બચવા માટે તે માત્ર એક દેવે છાજ બળવાન હતી. તે સિવાય તે સર્વેને માથે હવે સમુદ્વનાં આ અથાગ જળ ફરી વળવાનાં હતાં એવી ખાતરી હતી. તે છતાં તેઓ દરેકને હિમત આપતા હતા. " “ ભાઈઓ ? મુંજશે નહીં? તોફાન શાંત થશે કે આપણું વહાણ તરતજ આગળ ચાલશે. બીજી કાંઈ ધાસ્તી નથી.” છતાં તેફાનની પણ સામે થઈને ગતિ કરનારાં આવાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ (૨૦) સારામાં સારાં ઝાઝની ગતિ કેમ સ્મલિત થઈ ગઈ તે એમના જાણવામાં પણ આવ્યું નહીં અને એથી ખારવાઓ પણ મુંજાતા હતા. આટઆટલી ધીરજ છતાં લેકેએ તો ભયની કલ્પના કરી લીધી હતી. તેમના મગજમાં પણ એક વાત ઉતરી હતી કે સંસારમાં આ માનવ ભવના નાટકની તેમની લીલા પુરી થતી હતી. જેથી તેઓ બિચારા શોકથી આકુળ વ્યાકુળ થઈ ગયા હતા. પિતાનાં હાણેને સમુદ્રમાં ગરક થયેલાં જોઈ અને લોકોને આકુળ વ્યાકુળ થયેલા જાણું ધનપતિ શેઠ હાણેની સ્થીતિ જાણવાને ખારવાઓના વડાની પાસે આવ્યા. અને એકાંતમાં હાણે સંબંધી સ્થીતિ પૂછવા લાગે ત્યારે ખારવાઓના વડાએ જણાવ્યું કે “ શેઠજી ? વહાણે તેકાનમાં બરાબર સપડાયાં છે. સમજે કે સર્વેની ઉપર મતનાં નગારાં વાગી રહ્યાં છે.” ત્યારે એમના બચાવને કઈ પણ માગે તમને જણ નથી. શેઠે પૂછયું. “ જરાય નહી? જુઓની , શેઠ ? સમુદ્ર કેટલે બધે મસ્તીમાં છે. આ પ્રલય કાળને પ્રચંડ વાયુ એની મદદમાં છે. અત્યાર લગી વહાણે થોભાવ્યા તે માત્ર અમારી કળા કેશલ્યને પ્રતાપેજ ! બાકી તે હવે આખર વખતે બધા પ્રભુ સ્પે. ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૦ ) પ્રાર્થના કરે એજ અમારી તે ઈચ્છા છે. એ વડાએ આખરી અંજામ શેઠને સંભળાવી બતાવ્યો. “ નહી? એમ ન બેલ ? કઈ પણ તારી હકમત લડાવ? ને આ સર્વે માણસને બચાવ? હું તને તારા મેં માગ્યું ઈનામ આપીશ. ” શેઠે એને લાલચ બતાવીને બચાવને માર્ગ એના હાથમાં જતા હોય તે કાઢવાને સૂચવ્યું. પ્રભુનું ભજન કરે ? રામની માળા જપે? આવા મતના સકંજામાં સપડાયેલાં કેઈ ઝાઝ આજ લગીમાં તે બચ્યાં નથી. એ તે વિધિની મરજી હોય તોજ સહીસલામત રહી શકે પણ જુઓ છો ને વિધિએ તે આજે શત્રુની ગરજ સારી આ સર્વેના જીવન નાટકની દોરી હવે પૂરી થવા આવી. શું કરીએ ? અમારે કોઈ પણ ઉપાય નથી કે અમે વહાણને સલામત રાખી શકીયે. ” નિરાશ થતાં એ ખારવાએ દુ:ખભર્યા ઉદ્દગાર કાઢ્યા. ભલા ખારવા? કહે આ વહાણને અહીંયાં થોભાવવામાં તારી શું મતલબ છે. ધીરે ધીરે હાણુ આગળ ચાલે તે તને કંઈ હરકત છે? કે આ તોફાનની ખાતરજ તે ભાવ્યાં છે. ” શેઠે કહ્યું. “શેઠ સાહેબ ? આ કહાણ અહીંયાં કેમ થંભ્યા એ તે માત્ર એક પ્રભુજ જાણી શકે. “ હાણુ કંઇ મારી ઈચ્છાથી મેં થંભાવ્યાં નથી પણ એ પ્રભુની ઈચ્છાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૧ ) અહીંયાં અટકયાં છે. જેમ સમુદ્રદેવ કાપ્યા છે. આ વાયુદેવ એને મદદગાર થયા છે એમજ કાઇ દ્યેવે આપણાં વ્હાણ અત્યારે સ્થભાવ્યાં છે જે કોડા ઉપાયે પણ ચાલી શકતાં નથી. અથવા તા આપણા ઝાઝમાં ઘણું! ભાર હાવાથી તે ચાલી શકતાં નથી જો ભાર આછે કરવામાં આવે તે કદાચ ચાલી શકે ખરાં? ” છેવટે એ ખારવાએ વ્હાણુ ચલાવવાને નવા કાઢ્યો. મા “ ભાર તે શી રીતે એછે થાય ? કાંઇ કાઈના માલ ઓછા ફેંકી દેવાય છે. માણસેાને તે સહીસલામત રાખવાં જોઇએ. ” ખિન્ન હૃદયે શેઠ મેલ્યા. ,, ન “ જો એમ ન ખની શકે તેા સર્વે જણા જીવવાની આશાને તજી દ્યો, અંત સમયે એક જ પ્રભુનુ ં શરણ અંગીકાર કરી લ્યે.. ” ખારવાએ છેવટનું પરખાવ્યું, ,, તે છતાં શેઠે ખારવાઓને વ્હાણા મચાવવાને છેલ્લામાં છેલ્લા પ્રયત્નો અજમાવવાની ભલામણ કરીને પાતે પાતાના સ્થાનકે આવ્યા. શેઠના ઉત્સાહ મંદ પડી ગયા હતા. જીવનના અંત સમયમાં જેમ આત્માને વ્યાકુળતા થાય છે એમ એમનું ચિત્ત વિહવળ થઇ ગયુ. જોતજોતામાં એક માસ વહી ગયા.’ છતાં ન તા તાાન નરમ પડયું. ન તા ઝાઝ આગળ ચાલી શકવાને શક્તિવાન થયાં, આખરે વહાણ ડુબે એવી ભયંકર પરિસ્થીતિ સર્વેના જોવામાં આવી. ~>< Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું. શ્રી સ્થંભન પાર્શ્વનાથ એ અથાગ મેજાંના ઉછળતા જળના વેગ ધસારાબંધ ઝાઝમાં પણ પડતા જેમ જેમ ઝાઝમાં પાણી ભરાતું તેમ તેમ એ લેકે અને ખારવાઓ ભરી ભરીને સમુદ્રમાં ફેંકી દેતા. જેથી એવા તોફાનમાં પણ મહિના પર્યત વહાણે તોફાનમાં ત્યાં હતાં. નાના મોટા વ્યાપારીઓ મતના ભયથી પાછા ભાગતા પ્રભુની પ્રાર્થના કરી રહ્યા હતા. ઝાઝની ડુબવાની તૈયારીમાં હોવાથી ધનપતિ સાથે વાહ પોતાની નિંદા કરતો એ ઝાઝના છેલ્લા ફલક ઉપર આવ્યા. “હા! હા! મેં દ્રવ્યના લાભે આ સર્વેને બેસાડ્યા. અને ભાર કેટલે વળે છે એની પણ દરકાર કરી નહી. તે આજે આ સ્થિતિ ઉપસ્થિત થઈ. મારા એક તુચ્છ લાભની ખાતર આ સર્વે જીવોની હિંસા અત્યારે મારે જોવી પડશે. મારે પણ બરે મતે મરવું પડશે. અરે! મરણની તે પરવા નહી પરંતુ, આ સર્વે મારા નિમિત્તે મરી જાય, એ ભયંકર પાપ લઈને હું પણ પરલેકે પ્રયાણ કરી મારા આત્માને અગતીએ પહોંચાડીશ. હા ? ધિક્કાર છે મને ! કે દ્રવ્યના લોભે આ શું કર્યું ! હવે તે આ ઝાઝ ડુબે તે પહેલાં હું જ જલમાં પડી આપઘાત કરીને મરી જાઉં કે જેથી એમનાં આકંદ મારે સાંભળવા પડે નહી. આ કપાયમાન થયેલા સમુદ્રદેવને હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com આ સર્વે જીવી છે. અરે ! ભયંકર Page #228 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૩ ) મારા જ ભાગ આપું, કે જેથી પ્રસન્ન થઇને એ દેવ આ સર્વેને સહીસલામત રાખે. ” એમ ચિતવતા ધનપતિ સા વાહ સમુદ્રમાં જ પાપાત કરવાને તૈયાર થઇ ગયા. અને જેવા તે લક ઉપરથી સમુદ્રના જળમાં ગરક થવા જાય છે. તેવામાં એક મોટી ગર્જના થતાં સાવાહ થંભી ગયા. “ હા ! હા ! સાર્થવાહ ! સાહસ કરમા. તારા આ વહાણુ મેં સ્થંભાળ્યાં છે. સમુદ્રનુ ભયંકર તફાન અને આ પ્રલયકાળના પ્રકાપ એ સવ` મારાજ પ્રભાવ છે. ” આકાશવાણી થઇ. અને સર્વે લેાકેા અજાયખ થયા. “ આપ કાણુ છે ? અને શા માટે આપે અમારાં વ્હાણુ થભાવ્યાં છે?” સા વાહે આકાશ તરફ ષ્ટિ નાખીને કહ્યું. “ સાથે વાહ ! તારાં વ્હાણુ સ્થંભવાનું કારણુ સાંભળ તારાં વ્હાણુની નીચે અથાગ જળના ઉંડાણમાં શ્રી સ્થ ંભણુ પાર્શ્વનાથની પ્રતિમા રહેલી છે, એના પ્રભાવથી તારાં વ્હાણુ સ્થંભ્યા છે. હું તેમના અધિષ્ઠાયક દેવ છું. જવાબ મળ્યા. દેવ ! ભગવાનની પ્રતિમા આવા અથાગ જલમાં કયાંથી ? આવા તાકાની સમુદ્રમાં એ કેવી રીતે આવી ? ” ધનપતિ સાથૅ વાહે પૂછ્યું. 66 પૂર્વે એ પ્રતિમા દ્વારિકામાં હતી ત્યાં છેલ્લા વિનુ, શ્રીકૃષ્ણ, સમુદ્ર, વિજ્રયાક્રિક દશેદશાહ સહિત પૂજા કરતા હતા. કેટલેાક સમય પૂજ્યા પછી દ્વારિકાના દહન સમયે અધિષ્ઠાત્મકના પ્રભાથી સમુદ્રમાં પધરાવવામાં આવી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૪) સમુદ્રમાં રહેલી એ પ્રતિમા આજલગી પ્રથમ વરૂણદેવથી પૂજાણું તે પછી નાગકુમારના દેવોથી પૂજાણું. હમણું હે સાથેવાહ! તારા ભાગ્ય થકી એ પ્રતિમા તારા નગરમાં આવવા ઈચ્છે છે. માટે કાંતિપુરનગરમાં લઈ જઈને એની સેવા કરજે, કે જેથી તારા ભાગ્યને ઉદય થશે. તારી સવે આફતો દૂર થશે.” આકાશવાણું સ્પષ્ટ રીતે સંભાળીને અધિષ્ઠાયક દેવ અદ્રશ્ય થઈ ગયો. અધિષ્ઠાયકની એ પ્રમાણેની વાણું સાંભળીને સાર્થવાહ અતિ પ્રસન્ન થયે. સમુદ્રનું તોફાન પણ શાંત થતું હતું. એ પ્રચંડ વાયુ અદ્રશ્ય થઈ ગયા હતા એ સર્વે દેવમાયા દેવે સંકેલી લીધી હોવાથી પ્રસન્ન થયેલા સાર્થવાહે નાવિકેને સમુદ્રમાં ઉતાર્યા. ને સાત કાચા સુતરને તાતણે એ પ્રતિમા ખેંચાઈને ઉપર આવી, હાણમાં એને લઈ લીધી. ભગવાન સ્વંભણુ પાર્શ્વનાથનાં દર્શન કરીને લોકો અતિ પ્રસન્ન થયા. એમનાં હમેશાં દર્શન કરતાં પણ એમની આંખે અતૃપ્ત રહેવા લાગી, એવી પ્રતિમા અદભૂત હતી. સર્વે લેકે એના દર્શનથી ન ધરાતાં એની પૂજા કરવા લાગ્યા. અને થંભાયેલાં હાણ પણ જેમ કેદખાનામાંથી કેદી છુટે એમ મુક્ત થયાં. એ થંભણુપાશ્વનાથના પ્રભાવે એમની ઉપર આવેલું આફતનું વાદળ એવીરીતે વીખરાયું. અને જે લોકે થોડા સમય પહેલાં મૃત્યુની વાટ જોતા હતા તે આનંદમાં મશગુલ બની ગયા.શેઠને મેટા ભાગ્યવંત માનતા કે એમનું બહુ માન કરવા લાગ્યા. વિધિનો કે વિચિત્ર પ્રભાવ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૫) હવે ઝાઝ અનુકુળ પવને અને અસ્ખલિત ગતિએ આગળ ચાલવા માંડયાં. કાઇ પણ પ્રકારના વિઘ્ન વગર તે દરીયાને માર્ગ કાપતાં એક મોટા બંદરના ખારામાં આવીને લંગરાણા. ને ત્યાં સર્વ લેાકેાએ આવીને નગરના લેાકેા સાથે માલની લેવડદેવડ કરીને વ્યાપાર કરવા માંડયા. ધનપતિ સા વાહે રાજાને જઇને ભેટછું મુકયું. જેથી રાજાએ એનુ દાણુ માફ કર્યું. તે પછી સાથ વાહે પણ પોતાના માલના ભાવ આવતાં એનાં નાણાં કરી દીધાં. અને ત્યાંથી પેાતાને કીફાયત જણાતા માલ ખરીદ કર્યા. ક્રયવિક્રયના સાદો કરતાં એ બંદરમાં કેટલાક દિવસ પ ત એ વ્યાપારીએ રહ્યા અને વ્યાપાર કરીને પેાત પેાતાના નશીખની અજમાયશ કરી. એક દિવસે કેટલાક વ્યાપારીઓએ સાવાને કહ્યું કે “ શેઠજી ! હવે આપણે સ્વદેશ તરફ સીધાવીએ તેા સારૂ ! આપણને અહીયાં આવ્યાને આજે કેટલાક સમય વહી ગયા છે. જેથી સ્વદેશ તરફનું આકર્ષણ થાય એ સ્વભાવિક છે. ’’ “ ઠીક છે ! તમારી ઇચ્છા હશે તેા જેમ મને તેમ જલદીથી તૈયારી કરીને હું સર્વેને સમાચાર જણાવીશ. મારી પણ વૃત્તિ તા હતીજ એમાં તમે યાદી આપી “ શેઠે કહ્યું. “ અમારી માફ્ક સર્વેની વૃત્તિતા સ્વદેશ તરફ ઉત્ક’ઠાવાળી છે કિંતુ કેટલાક વ્યાપારને લેાલે લાભ થવાથી દ્રવ્ય ચિંતામાજ મશગુલ રહ્યાછે. પરન્તુ તમે ત્વરા કરશે એટલે તેઓ પણ જલદી પોતાનું કામકાજ આટાપી તૈયાર થશે. ” એ લેાકેાએ જણાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૬ ) “ તેમાટે તમારે કાળજી રાખવી નહી. એમને સ્વદેશમાં આવવું હશે તે એમની મેળે ઝટ તૈયાર થશે. આપણી ગરજે કાઇ આવશે નહી ને એમને માટે આપણે વ્હાણુ થાભાજી પણ નહી. ” શેઠે કહ્યું ને તેમને રજા આપી. "" તે પછી ઘેાડાક દિવસેામાં ધનપતિ સાથે વાહે પેાતાની તૈયારીઓ કરીને સર્વને જણાવી દીધું કે આપણે હવે થાડાક દિવસેામાં સ્વદેશ તરફ્ જવાનુ છે માટે તૈયાર થવુ. તે પછી કેટલાક દિવસેા વહી ગયા ને તેમનાં ઝાઝુ એ ખંદરથી રવાને થયાં. == પ્રકરણ ૫ મું. કાંતિપુરમાં— દેશપરદેશની મુસાફરી કરતાં ને જુદાં જુદાં ખંદરા સાથે પરિચય પાડી પેાતાના વ્યાપાર વધારતાં અનુક્રમે કેટલેક કાળે ધનપતિ સાવાહનાં ઝાઝુ કાંતિપુરનગરે આવ્યા. નગરના લેાકેા નાના મોટા વ્યાપારીઓનાં સગાં વ્હાલાં સા વાહનું કુટુંબ મંડળ વગેરે પોતપાતાના સંબધીઓને મળવાને સૈા સમુદ્રના તટ ઉપર આવ્યું. પરદેશની મુસાફરીએ ગયેલા નાના મોટા સવે વ્યાપારીએ પેાતપોતાના સાથીઆને વ્હાણુમાંથી ઉતરીને કિનારે આવી મલ્યા વાજતે ગાજતે શ્રી થંભણપાર્શ્વનાથની પ્રતિમાને લઇને સર્વે પોતપોતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ (૨૧૭ ) પરિવાર સાથે નગરમાં આવ્યા. ને ભગવાનને એક સુંદર મકાનમાં પણ તરીકે પધરાવ્યા. સર્વે નાના મોટા વ્યવહારીઆઓ ભગવંતને નમીને પિતાપિતાને ઘેર ગયા. સાર્થવાહે પોતાને વહીવટ થોડા દિવસમાં તપાસી લીધે અને જે જે માણસોએ પિતાની ગેરહાજરીમાં ખંતથી મહેનત કરી હતી, પ્રમાણિકપણે વ્યાપારમાં વફાદારી બતાવીને સેવા બતાવી હતી તે સર્વેને ઈનામ આપીને ખુશી કર્યા. પતાના મુખ્ય મેતા મેકમચંદને પણ સંતુષ્ટ કર્યો અને પેઢીને વહીવટ દેશ પરદેશને ચાલ્યો આવતે જે કંઈ સંબંધ જોઈ તપાસીને પોતાનું સમુદ્રની મુસાફરીમાં પ્રાપ્ત થયેલું દ્રવ્ય પેઢીમાંથી લીધેલ માલ, વ્યાપારમાં થયેલ નફ, મુસાફરીને લગતે કુલ ખર્ચ વગેરે સર્વે હિસાબ સાર્થવાહે મકમચંદને સમજાવ્યો એ કામમાંથી નિવૃત્ત થયા પછી એણે કાંતિપુરમાં એક મોટું ભવ્ય જીનાલય બંધાવવા માંડયું દેશપરદેશથી ઉત્તમ કારિગરોને બોલાવીને એવી સુંદર કારિગરીવાળું તે ભવ્ય જીનાલય બંધાવ્યું કે જેની ભકિત નિમિતે એ વ્યવહારીયાએ એમાં ઘણું દ્રવ્ય ખચી નાખ્યું. જ્યારે મંદિર તૈયાર થયું ત્યારે એની રોનક કાંઈ જુદી જ હતી. નગરના લોકે એની કારિગરી જોઇને તાજુબ થતા હતા. સાર્થવાહ એમાં અધિક ધનને વ્યય કરીને પોતાની અપૂર્વ પ્રભુ ભકિત બતાવી આપી હતી. કાંતિપુરનાં મંદિરમાં આ એક સર્વ શ્રેષ્ટ નમુનેદાર મંદિર હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૮ ) તે પછી શુભ મુહુર્ત જોવરાવીને સાવાડે એ શ્રી સ્થ ભણાપાર્શ્વનાથની પ્રતિષ્ઠા નિમિતે મોટા અઠ્ઠાઇ મહેાત્સવ આરંભ્યા દેશ પરદેશથી આજી ખાજુના ગામમાંથી હજારા લાક ત્યાં એકત્ર થયું. આઠ દિવસ પર્યંત મોટા ઉત્સવ ચાલ્યા. પરદેશી સ્વામિભાઇએ માટે સર્વ પ્રકારની સગવડ કરવામાં આવી રાજ વિવિધ પ્રકારની પકવાન્નની વાનીઓથી સ્વામિ અંધુઓના મન તૃપ્ત થવા લાગ્યાં. નગરમાં આઠે દિવસ અમારી પહુ વગાડવામાં આવ્યે ઘણે ભાગે લેાકેા આ આચ્છવમાં ભાગ લેવા લાગ્યા. એવા મોટા જીભ મહેાસપૂર્વક ભગવાનને નવીન મંદિરમાં શુભ દિવસે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. ચાતરમ્ જૈન ધર્મની વિજય ધ્વજા ફ્રકવા લાગી. એ સ્થ ભણુપાર્શ્વનાથની જય એલાવી મહેાત્સવ પૂર્ણ થતાં સવે લેાકેા પોતપોતાને સ્થાનકે ચાલ્યા ગયા. * X X X પૂર્વની ઘટના બન્યા પછી આજે ત્રણ ચાર દશકા વહી ગયા એ ત્રીશ વર્ષના જુવાન સમૃદ્ધિવાન સાવાહ આજે વનમાંથી પણ વિહાર કરીને બહાર નીકળી ગયા છે. લક્ષ્મી એની એ છે, વૈભવ અથાગ છે. પુત્ર પાત્રાદિકના પરિવાર પણ વિસ્તાર પામેલા છે, શેઠ પણ વેપાર રાજગાર છેકરાઓને ભળાવી ધર્મ ધ્યાનમાં જ-એ સ્થંભનપાર્શ્વનાથની ભક્તિમાં જ પેાતાના કાળ વ્યતીત કરે છે. એ પ્રતિમાના દ્વી કાળના પર ૧ આ પ્રતિમા અહીંયા બે હજાર વર્ષ પર્યંત રહી પછી નાગાઈન લઇ ગયા. એમ ઉપદેશ પ્રાસાદમાં કહ્યું છે. તત્વ તેા કેવલી જાણે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ (૨૧૯) ચયથી–એની સેવા-પુજા-ભક્તિથી શેઠનું મન સંસાર ઉપરથી વિરકતપણાને પામી ગયું છે અને જેન ધર્મમાં જ જ્ઞાનને અભ્યાસ કરવામાં જ નિરંતર પ્રીતિવાળા રહે છે. પૂર્વના શુભ કૃત્યના પસાયે આ ભવમાં અનુકુળ થયેલી સામગ્રીને તે ઠીક ઠીક લાભ લેતા હતા એ થંભણે પાર્શ્વનાથના તેઓ તે ભકત હતા જ બલકે તેમના વડે નાના મોટા બીજા નાગરિકોની પણ ભગવાનમાં અપુર્વ શ્રદ્ધા હતી. જેથી લોકમાં એમનું મોટું માહય પ્રગટ થયું દુર દેશાવરથી લોકો સ્થંભણપાશ્વ નાથનાં દર્શન કરવાને આવતા હતા. ભાવીક લેક અનેક પ્રકારે એમની ભકિત કરીને સંસાર સાગરથી પાર ઉતરતા હતા. એ ચાર દાયકાઓમાં સાર્થવાહ સંસારના અનેક વમ. ળમાં ફસાયા, કંઈ કંઈ આફતો સમયને અનુસરીને એમની jઠળ લાગેલી છતાં થંભણ પાશ્વનાથના પ્રતાપે એ પતાની ધારણામાં આખરે ફતેહ પામતા. ગમે તેવી મુશ્કેલીએમાંથી પણ તે પાર ઉતરી જતા પૂર્વ કરતાં પણ લક્ષ્મી અથાગ હતી. પરિવાર બહેળે છતાં આજ્ઞાંકિત હતું જેથી એકંદરે સંસારમાં શેઠને દરેક પ્રકારની અનુકુળતા હોવાથી તેઓ સુખે સુખે એકાગ્રપણે સંસારી કાર્યોથી ફારેગ થઈને ધર્મ કાર્યમાં–પ્રભુ ભકિતમાં હવે લીન રહેતા હતા. જગતમાં એવો નિયમ હોય છે કે કુટુંબમાં અગ્રેસર ગણાતો પુરૂષ જેવા પ્રકારના વર્તનવાળે હોય છે તેવી છાપ સમગ્ર કુટુંબ કબિલા ઉપર પડે છે. ધર્મનાં એ પ્રભુની પરમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૦ ) ભકિતનાં અનુપમ ફળ તાદશ્ય જોયેલાં હેાવાથી ધનપતિ તા પ્રભુના જ ભકત હતા જાણે પ્રભુ-થ ભણુપાર્શ્વ નાથની ભકિત કરવાને જ જગતમાં આવ્યા ન હાય ! એવી એમની એકાગ્રતા હતા એ પ્રભુ ભકિતના પ્રતાપે સ'સારની ક્ષુદ્ર વાસનાએ એમની માઁ પડી ગઇ હતી પરમ શાભાગ્યવતી શિવવધુને વરવાની સામગ્રી એમણે એકઠી કરી હતી. તેમની આવી પ્રવૃત્તિની અસર તેના કુટુંબ ઉપર પણ સંપૂર્ણ પણે થવા પામી હતી એ જુવાન છેાકરાએ પુત્રવધુએ પ્રભુભકિતનું માહાત્મ્ય સમજતાં હતાં સંસારના કાર્ય માંથી પરવારી એમની ભિકત કરવાના એછે અધિકા પણ અવકાશ મેળવતા હતા પુત્રાના પુત્રા પણ કાલુ કાલુ ખેલતાં પ્રભુના ચરણુમાં રમતા હતા શેઠાણી પણ પ્રભુભક્તિમાં ધાર્મિક પ્રવૃતિમાં શેઠની સાથે જ રહીને મનુષ્ય જન્મ સલ કરતાં હતાં એ પ્રભુ ભકિતના માહાત્મ્યથી, તેમના સારા આચાર વિચારથી વસ્તુ તત્વના જાણપણાથી કાંતિપુરમાં આ કુટુંબ અગ્રેસર ગણાતું ન્યાતમાં, જગતમાં, જાતમાં, વ્યવહારમાં એ કુટુ એ પેાતાનું ગૈારવ અધિક પણે જાળવી રાખ્યુ ને રાજાએ પણ એ ગૈારવમાં અધિક વધારે કર્યો. એવી રીતે એ સુખી કુટુંબ ધર્મ અને કામ અખાધ પણે સાધન કરતુ પેાતાના કાલ સુખમાં વ્યતીત કરતુ હતું એવા સુખમાં તેમને કેટલેાક સમય પસાર થઇ ગયા. DIONIC Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬તું. • વચગાળામાં——શું? ' નવમા વાસુદેવના મૃત્યુ સમય પછી અગીયાર વર્ષ વહી ગયાં . એટલે ખાવીશમા તીર્થંકર નેમિનાથ મુક્તિમાં ગયા. થાડાજ સમયમાં વીશકોડની સાથે પાંડવા સિદ્ધાચળ ઉપર સિદ્ધપદ્મને વયા. અને વાસુદેવના મરણ પછી સે। વર્ષ પર્યંત લગભગ દીક્ષા પર્યાય પાળીને મળરામ પાંચમે દેવલાકે ગયા. એમનું દશ ધનુષ્યનું શરીરનું પ્રમાણ હતુ. આયુષ્ય માટે પૂર્વે વ્યાખ્યા કરવામાં આવી છે. નિમ પછી નેમિ નિર્વાણુ પાંચ લાખ વર્ષે થયેલુ. શ્રી નેમિનાથના મુક્તગમન પછી એમની પાછળ અવિચ્છિન્ન પણે એમનુ શાસન ચાલ્યુ. એમના શાસનમાં કેટલાક કાળ વહી ગયા ત્યારે આ ભરતક્ષેત્રમાં પાંચાલ ( ૫ જામ ) દેશના કાંપિયપુર નગરના બ્રહ્મરાજાની ચેહ્વણા રાણીથી ચાદ સ્વપ્ને સૂચિત ખારમાં ચક્રવત્તી બ્રહ્મદત્તના જન્મ થયા સાત ધનુષ્યના શરીર પ્રમાણવાળા અને સાતસે વર્ષના આયુષ્ય પ્રમાણવાળાએ બ્રહ્મદત્તે યાવનવયમાં અનુક્રમે છખંડ પૃથ્વીને સાધી અને આખા ભરતક્ષેત્રના છેલ્લા ચક્રવત્તી થયા. પૂર્વના નિયાણાના દ્રઢ બંધનથી એ ચક્રવત્તી દીક્ષાલેવાને સમર્થ થયા નહી ને સંસારના વિષયસુખમાં રક્ત રહીને અંત સમયે કેટલીક ભાવ હિંસાના દ્રઢ અયવસાયથી સાતસેા વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ (૨૨) આયુષ્ય પૂર્ણ કરીને સાતમી નરક પૃથ્વીમાં તેત્રીશ સાગર પમને આવખે નારકપણે ઉત્પન્ન થયા. તે પછી પણ કંઈક કાળ વહી ગયે છતાં નેમિપ્રભુનું શાસન અવિચ્છિન્ન પણે ચાલ્યું આવતું હતું. ચોથા આરાના લગભગ અંતમાં કાશી દેશની વાણારસી નગરી ગંગા નદીના કિનારા ઉપર આવેલી, ત્યાં ઇવાકુ વંશમાં અશ્વસેન નામે મહા પ્રતાપી રાજા થયો એ નેમિનાથને શ્રાવક હતું. વામાદેવી નામે એ રાજાને રાણી હતી. ચાદ સ્વને સૂચિત એવામારાણુએ એક અદ્વિતીય પરાક્રમવાળા, નીલ કાંતિએ કરીને યુક્ત પુત્રને જન્મ આપે જેમનું શરીર પ્રમાણુ નવ હાથનું ને સો વર્ષનું આયુષ્ય પ્રમાણુ હતું જેમને સપનું લંછન છે એવા એ વામારાષ્ટ્રના કુમાર પાઉં નાથ જગતમાં ત્રેવીસમા તીર્થંકર તરીકે પ્રસીદ્ધ થયા. ત્રીસ વર્ષની ઉમરે દીક્ષા ગ્રહણ કરી ચોરાસી દિવસ ગયા એટલે તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. લગભગ સીત્તેર વર્ષ પર્યત કેવલી પર્યાય પાળીને તીર્થકર નામ કર્મ ખપાવી સે વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી બાવીશમા ને મનાથ મુક્તિમાં ગયા ત્યારથી તે ત્યાસી હજાર સાતસોને પચ્ચાસ વર્ષ ગયાં એટલે મુક્તિમાં ગયા. પાર્શ્વનાથ તીર્થકર થયા ત્યાં લગી નેમિનાથનું શાસન ચાલ્યું આવ્યું તે પછી પાર્શ્વનાથે ચતુર્વિધ સંઘને ધર્મની દેશના આપીને મંદ પડેલી જાતને સતેજ કરી. પાર્શ્વનાથના પિતા અશ્વસેન રાજા નેમિનાથના શ્રાવક હતા. તે પાર્શ્વનાથના શ્રાવક થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ (૨૩) શ્રી પાર્શ્વનાથ મુક્તિ ગયા ત્યારથી તેમનું શાસન ચાલ્યું. એમની પછી ૧૭૦ મે વર્ષે વીર ભગવાનના પંચમ ગણધર સુધર્મા સ્વામીને બ્રાહ્મણ વંશમાં જન્મ થયે. ભગવાન વીર ના અગીયાર ગણધર બ્રાહ્મણ વશમાં ઉત્પન્ન થયેલા અને ચોદ વિદ્યાના જાણનારા હતા. પાર્શ્વનાથના મુક્તિગમન પછી ચોથા આરાના અંતમાં ૧૭૮મેં વર્ષે વીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીને જન્મ થયો. એમણે માતાપિતાના દેવલોક ગમન પછી ૩૦ મેં વર્ષે દીક્ષા ગ્રહણ કરી. બાર વર્ષ પછી એમને કેવલજ્ઞાન થયું અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી પૂર્વની પ્રણાલિકામાં સુધારો કર્યો ત્યારથી ભગવાન મહાવીરનું શાસન ચાલ્યું. કેવલજ્ઞાનપણે વિહાર કરતાં ભગવાન મહાવીરને ચેદ વર્ષ વીતી ગયાં તે અરસામાં કપિલ વસ્તુ નગરના રાજા શુદ્ધોદનને કુમાર ગૈાતમબુદ્ધ સંસાર ઉપર વિરક્તભાવ આવવાથી સંન્યાસી થઈને ચાલી નીકળેલે. એણે પ્રયાગ આગળ જંગલમાં એક જગ્યાએ બેસીને તપ કર્યું. છેવટે તપથી કંટાળી પાછો ભેજન માર્ગમાં પ્રવ ને જગતમાં પોતે બુદ્ધ તરીકે પ્રગટ થઈ પિતાને બદ્ધ નામે નવીન મત ચલાવ્યું. એ ગૌતમ બુદ્ધ પાર્શ્વનાથ પછી ૨૩૪ વર્ષે ને વીર ભગવાનને કેવલજ્ઞાન થયાં તે ૧૪ વર્ષ થયાં ત્યારે મરણ પામ્યા. મહાવીરે એને શુદ્ધ તત્વની ઘણું એક મિમાંસા સમજાવી પણ એને પોતાના મતના મેહથી કાંઈ પસંદ પડયું નહી. ગામShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ (૨૪) બુદ્ધના અવસાન પછી મહાવીર ભગવાન ૧૬ વર્ષ પર્યત કેવલીપણે જગતમાં વિચર્યા. મહાવીરસ્વામીના સમયમાં જેમ ૌતમબુધે પોતાને નવીન પંથ ચલાવે. વળી બીજા પણ ગૌતમ હતા જે મહાવીર પરમાત્માના મુખ્ય ગણધર હતા. ૌતમબુદ્ધને આ ગેમ-ઈદ્રભૂતિ જુદા જ હતા. તે સિવાય ત્રીજા પણ ગેમ એક થયા છે. પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં થયેલા ચારવ્રતવાળા અને ચિત્રવિચિત્ર વસ્ત્રવાળા કેશકુમાર ગણધરને એક સમયે શ્રી મહાવીરના પટ્ટધર શૈતમ ગણધર સાથે સંમિ. લન થઈ ગયું. પરસ્પર ધર્મ ચર્ચા કરતાં એ સરલ મનવાળા કેશીકુમારે ગૌતમ ગણધરના કહેવાથી શ્રી મહાવીરનું શાસન માન્ય રાખ્યું. ચારવ્રત હતાં તેને બદલે પોતાની પરંપરામાં પાંચવ્રત દાખલ કરીને કપડાં વગેરે મૈતમની માફક ધારણ કર્યા. એ કેશીકુમાર વેતાંબીનગરીના પ્રખ્યાત પરદેશી રાજાના ગુરૂ હતા. જેમ મહાવીરના સમયમાં બૌદ્ધ ધર્મ ચલાવ્યા અને તેના શિષ્ય એ એને વધાર્યો. તેમ મહાવીરના સમયમાં ગોશાલાએ અને જમાલીએ પોતાના નવામત ચલાવ્યા હતા. પણુ આગળ જતાં એને પિષણ નહી મલવાથી સૂકાઈ ગયા. ચોથે આરે પૂર્ણ થવાની તૈયારીમાં હતું. લગભગ એનાં સાડા ત્રણ વર્ષ શેષ રહ્યાં ત્યારે શ્રી મહાવીર ભગવાન પાવાપુરી નગરીમાં આસો વદી ૦)) ને દિવસે મેક્ષે ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ ( રર૫), ને બીજે દિવસે પ્રાત:કાળે ગોતમ ગણધરને કેવલજ્ઞાન થયું. ને શ્રી મહાવીરના પ્રથમ પટ્ટધર શ્રી સુધર્માસ્વામી થયા. ભગવંતે ગચ્છની સર્વે ભલામણ એમને કરી હતી. એ જ અરસામાં સુધર્માસ્વામીએ જંબુકુમાર અને પ્રભવસ્વામીને પર૭મનુષ્ય સાથે દીક્ષા આપી હતી. એતિહાસિક દષ્ટિએ શ્રી મહાવીર સ્વામીના સમયમાં અવંતીની ગાદી ઉપર ચંડપ્રદ્યોત રાજા હતા. તેની ગાદી ઉપર એના પિત્ર પાલકને લગભગ એ જ સમયમાં રાજ્યાભિષેક થયે. પાંચમા આરાની શરૂઆતમાં મગધ દેશની ગાદીઉપર બિંબિસાર-શ્રેણિકનો પ્રખ્યાત પુત્ર અજાતશત્રુ (અશોકચંદ્ર) રાજાને પુત્ર ઉદાયી રાજા હતો. શ્રી મહાવીર પછી બાર વર્ષે ગતમસ્વામી મેક્ષે ગયા. અને તેજ વર્ષમાં સુધર્માસ્વામીને કેવલજ્ઞાન થયુંને જંબુસ્વામી સુધર્માસ્વામી પછી બીજા પટ્ટધર થયા. જંબુસ્વામી ગ૭ની ચિંતામાં પડયા. સુધર્માસ્વામી મહાવીર પછી વીશ વર્ષે મેક્ષે ગયા. ને એકવીશમા વર્ષે જંબુસ્વામીને કેવલજ્ઞાન થયું. ૬૪ મેં વર્ષે તે મોક્ષે ગયા. મહાવીર સ્વામી પછી લગભગ ૪૪ વર્ષે પ્રભવસ્વામી યુગપ્રધાન થયા. અને ૭૦ વર્ષે પ્રભવસ્વામી સ્વર્ગલોકમાં ગયા. છેલ્લા કેવલી જંબુસ્વામી થયા. મહાવીર પછી ૬૦ મેં વર્ષે અવંતીની ગાદી ઉપર રહેલા સ્થ. ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ (૨૨૬) પાલકના રાજ્યને નાશ થયે અને મગધની ગાદી ઉપર આવેલા નવનંદની આણ વર્તાઈ-એ ગાદી ખાલસા થઈ. મહાવીર પછી ૬૪ વર્ષે જંબુસ્વામી મોક્ષે ગયા અને ત્યારથી આ ભરતક્ષેત્રમાંથી મુક્તિનો માર્ગ બંધ થઈ ગયે. તે સમયથી મુક્તિને એગ્ય જે દશ વસ્તુઓ પહેલું સંઘયણ, પ્રથમ સંસ્થાન, કેવલજ્ઞાન, કેવલદર્શન, પરમાવધિ, મન:પર્યવ, ક્ષાયકચારિત્ર આદિ વિચ્છેદ થઈ ગઈ. પ્રભવ સ્વામીએ જે વરસમાં જ બુસ્વામીનું નિર્વાણ થયું તે જ વર્ષમાં શäભવસ્વામી નામના બ્રાહ્મણને દીક્ષા આપી, જે બીજા યુગપ્રધાન થયા. મહાવીર સ્વામી પછી ૭૦ વર્ષે શય્યભવસૂરિને ગચ્છની ચિંતા ભળાવી પ્રભવસ્વામી સ્વર્ગલેકમાં ગયા. શ્રી પાર્શ્વનાથની છઠ્ઠી પાટે થયેલા શ્રી રત્નપ્રભસૂરિએ ઉપકેશ પટ્ટણમાં મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરી તેમ જ ઓશવાલ અને શ્રીમાલીની પણ તે જ અરસામાં તેમણે સ્થાપના કરી. કેરેટા ગામમાં પણ શ્રી મહાવીરની સ્થાપના કરી. તે પછી પાંચ વર્ષ વહી ગયાં એટલે ૭૫ વર્ષે શäભવસૂરિ યુગપ્રધાન થયા. એમણે પોતાના બાળપુત્ર મનકના આત્મકલ્યાણ માટે સિદ્ધાંતમાંથી આચાર વિચારના સાર રૂપ દશવૈકાલિક સૂત્ર બનાવ્યું, વીર પછી ૮૪ મેં વર્ષે યશોભદ્રને દીક્ષા આપી. ભગવંતના નિર્વાણને અઠ્ઠાણું વર્ષ ગયાં એટલે શય્યભવસ્વામી યશોભદ્રસ્વામીને ગચ્છને ભાર ભળાવી સ્વર્ગલેકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૭) ગયા ને ભગવંતના એ પાંચમા પટ્ટધર થયા. એજ વર્ષે માં યશાભદ્રસુરિ યુગપ્રધાન થયા. યશાભદ્રસૂરિએ વીર સંવત ૧૦૮ માં સભૂતિવિજયને દીક્ષા આપી અને ૧૩૯ માં પ્રતિષ્ઠાનપુરના રહીશ બ્રાહ્મણુ પંડિત ભદ્રખાહુ અને વરાહને દીક્ષા આપી; પરન્તુ વરાહે દીક્ષા છેડી દ્વીધી. સ ંભૂતિવિજય તેમ જ ભદ્રબાહુ પાછળથી યુગ પ્રધાન થયા. વીર સંવત ૧૪૮ માં યશેાભદ્રસૂરિ સંભૂતિવિજયને પટ્ટધર સ્થાપી દેવલામાં ગયા. એ સ ભૂતિવિજયસૂરિએ સ, ૬૪૬ માં સ્ફુલિભદ્ર નામના નાગર બ્રાહ્મણ જે મગધેશ્વર નવમાનંદના મહા અમાત્ય શકડાલ મંત્રીના પુત્ર હતા તેને દીક્ષા આપી. ભગવતના નિર્વાણુને ૧૫૬ વર્ષ ગયાં એટલે સભૂતિ વિજય સ્વ લેાકમાં જવાથી યુગપ્રધાન ભદ્રબાહુ ગચ્છનાયક થયા. સભૂતિવિજય અને ભદ્રબાહુસ્વામીને મહાવીરના એકજ પટ્ટધર છઠ્ઠા પટ્ટધર ગણવામાં આવ્યા છે. એ ભદ્રબાહુસ્વામીએ વરાહ વ્યંતરના જૈન શાસન ઉપર થતા મરકી વગેરેના ઉપદ્રવ નિવારવાને સાત ગાથાનું.... ઉવસગ્ગહરં ’ નામનુ પાર્શ્વનાથનું ચમત્કારિક સ્તાત્ર અનાવ્યુ, જેના પ્રભાવે વરાહના ઉપદ્રવ શાંત થઇ ગયા ને શાસનની અધિક પ્રભાવના થઇ. સ ંવત ૧૭૦મા વર્ષે ભદ્રબાહુ, સ્થુલીભદ્રને મહાવીરના સાતમા પટ્ટધર સ્થાપી ગચ્છની ચિંતા ભળાવી સ્વગે 6 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ (૨૨૮) ગયા. એ સ્થૂલિભદ્ર યુગપ્રધાન થયા. સ્થૂલિભદ્ર પૂર્વમાં છેલ્લા ચાર પૂર્વધારી થયા. શ્રી મહાવીર સ્વામી પછી એમના બે પટ્ટધર સુધમસ્વામી ને જબુસ્વામી કેવળપદવી પામી મુક્તિમાં ગયા ને પ્રભવસ્વામી, શય્યભવસ્વામી, યશોભદ્રસૂરિ, સંભૂતિવિજય, ” ભદ્રબાહુ ને સ્થલિભદ્ર એ છ યુગપ્રધાને શ્રુતપૂર્વ ચિદપૂર્વના જાણ થયા. જંબુસ્વામીથી જેમ કેવલજ્ઞાનને નાશ થયે તેમ સ્થૂલિભદ્રથી વૈદપૂર્વને વિચ્છેદ થયે. એમણે વીર સંવત ૧૭૯ માં આર્ય મહાગિરિને દીક્ષા આપી. તે સિવાય આર્ય સુહસ્તિ નામે બીજા શિષ્ય પણ હતા. આ બે શિખે એમના પરિવારમાં મુખ્ય હતા. સ્થૂલિભદ્ર સ્વામી વીર સંવત ૨૧૫ મા (૨૧૯ મતાંતરે) વર્ષે આર્ય મહાગિરિને ગચ્છનો ભાર સોંપીને સ્વર્ગમાં ગયા ને આર્ય મહાગિરિ યુગપ્રધાન થયા. આર્યમહાગિરિ પણ આર્ય સુહસ્તિને પટ્ટધર સ્થાપીને પિતે જનકલપીની તુલના કરતા વિહાર કરવા લાગ્યા. અનુક્રમે સં. ૨૪૯ મે વર્ષે ગજેન્દ્રપુરમાં આર્યમહાગિરિ સ્વર્ગે પધાર્યા ને ગચ્છનાયક શ્રી આર્ય સુહસ્તિ સ્વામી થયા. એ મહાવીરના આઠમા પટ્ટધર થયા. સંપ્રતિરાજાના એ ગુરૂ હતા. - નવમા ધનનંદને જીતીને ચાણક્યની મદદથી ચંદ્રગુપ્ત મગધેશ્વર ભારતેશ્વર થયો હતો. તેની પછી એને પુત્ર બિંદુસાર વીર સંવત ૨૩૫ માં મગધેશ્વર થયે. ને ૨૬૩માં બિંદુસાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) પુત્ર અશોક મગધના તખ્ત ઉપર આવ્યા. એ સમયમાં ભારતવર્ષમાં મગધનું તખ્ત સાર્વભૌમ ગણાતું હતું, અશકે પિતાના પત્ર સંપ્રતિને બાલ્યાવસ્થામાં જોગવવાને અવંતિઉજજન આપ્યું હતું. ત્યાં રહી એ બાલકુમાર રાજ્યકીડા કરતો હતો. અહીંયાં એને આર્ય સુહસ્તિસ્વામીને મેલાપ થયા. સંપ્રતિએ સૂરિને પોતાના ગુરુ તરીકે સ્થાપ્યા. વીર સંવત ૨૯૧–૨૯૨ માં સુહસ્તિસ્વામી, સુસ્થિત અને સુપ્રતિબદ્ધને ગચ્છનો ભાર ભળાવી સ્વર્ગે ગયા. એમણે સુરિમંત્રનો ક્રેડવાર જાપ કરવાથી આજ સુધી વીર ભગવાનના સાધુઓ નિગ્રંથ કહેવાતા તે હવે કટિકગચ્છને નામે એાળખાવા લાગ્યા. અર્થાત્ નિર્ચથગચ્છનું નામ કોટિકગ૭ પડયું. સુસ્થિતને સુપ્રતિબદ્ધ એ મહાવીરના નવમા પટ્ટધર થયા. વીર સંવત ૩૦૫ માં અશોકના મૃત્યુ પછી સંપ્રતિ સાર્વમત્વ રાજ્ય પામીને ભારતેશ્વર થયે. ઉમાસ્વાતી વાચક આ સમયમાં થયા હોય એમ સંભવે છે. સુસ્થિત અને સુપ્રતિબદ્ધની પાટે ઈંદ્રદિનસૂરિ થયા તે મહાવીરની ૧૦ મી પાટે થયા છે. એ અરસામાં વીર સંવત ૩૨૭ માં સંપ્રતિ રાજાનું મૃત્યુ થતાં મર્યવંશનો નાશ થયે અને મગધની ગાદી પુષ્પમિત્રના હાથમાં આવી. ઇંદ્રદિસૂરિની પાટે દિન્નસૂરિ થયા. તેમની પાટે વજા. સ્વામીના ગુરૂ અને મહાવીરના બારમા પટ્ટધર સહગિરિ સ્વામી થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ (૩૦) એ સમયમાં વીર સંવત ૩૩૬ માં એથની સંવત્સરી કરનાર પહેલા કાલિકાચાર્ય થયા. વીર સંવત ૩૭૬ થી ૩૮૬ માં પન્નવણ સૂત્રના કરનારા બીજા કાલિકાચાર્ય વિદ્યમાન હતા અને વીર સંવત ૪૫૩ માં ત્રીજા કાલિકાચાર્ય અવંતીના રાજા ગર્દભભિલેને શિક્ષા કરનાર થયા. પુષ્પમિત્ર પાસેથી ૩૫૩ માં અવંતીની ગાદી બલમિત્ર અને ભાનુમિત્રને મળી. એમની પાસેથી ૪૧૩ માં નભવાહનને મળી. તે પછી ગર્દભભિલ્લના હાથમાં અવંતિની ગાદી આવી તેની પાસેથી શક લેકોએ ૪૫૩ માં જીતી લીધી. અને તેમની પછી વિકમના હાથમાં આવી. એ વિકમે મહાવીર સંવત ૪૭૦ માં પિતાને સંવત સિદ્ધસેનદિવાકર સૂરિની સહાયથી ચલાવ્યું. અપૂર્વ જ્યોતિષી. જ્યોતિષ શાસ્ત્ર એ આપણું આર્યાવર્તને અદ્દભૂત ચમત્કાર છે જ્યોતિષ શાસ્ત્રની ઘણું ખરી હકીકતો આબાદ સાચી પડતી જોઈ નાસ્તિકે–પણ મોંમાં આંગળી નાંખે છે. આવા જ્યોતિષ શાસ્ત્રના એક મુકુટ સમાન વર્ષ પ્રબંધ અને અષ્ટાંગ નિમિત્ત નામનો ગુજરાતી ભાષાને ગ્રંથ પ્રગટ થઈ ચૂક્યું છે. કીં. રૂા. ૮-૦૦ જૈન સસ્તી વાંચનમાળા રાધનપુરી બજાર–ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૪ થો. – – પ્રકરણ ૧લું. પાદલિતાચાર્ય – દસ વર્ષની ઉમ્મરના પાદલિપ્ત સૂરિ વિદ્યાધર વંશમાં થયેલા કાલિકાચાર્યના પરિવારમાં નાગતિ સૂરિના શિષ્ય હતા. એ નાગહસ્તિ સૂરિની કૃપાએ આકાશગામિની વિદ્યાને પામેલા દશ વર્ષના પાદલિપ્ત સૂરિ હંમેશાં શત્રુંજય ગિરિનારાદિ પંચતીર્થની યાત્રા કરતા હતા. રસ વિરસ ભેંજન કરતા એ સૂરિ મોટા પ્રભાવવાળા થયા. એક વખત એ સૂરિ વિહાર કરતા કરતા પાટલીપુત્ર નગરમાં આવ્યા. ત્યાં તે સમયે મુફંડ નામને રાજા રાજ્ય કરતો હતે. સેંકડે મોટા મોટા પંડિતે એનો પગાર ખાતા હતા. તેમણે સાંભળ્યું કે જેમાં પ્રખ્યાત થયેલા આચાર્ય પાદલિત સૂરિ નગરને સિમાડે આવીને ઉતર્યા છે. એ ઉમ્મરે નાને છતાં વિદ્યાએ કરીને ગરિષ્ઠ છે તે એમની પરિક્ષા કરવી જોઈએ એ વિચાર કરી પાટલીપુત્રના પંડિતાએ રાજાની અનુમતિ લઈને એક સેનાના કોળામાં થીજેલું ઘી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ ( ર૩ર) ભરીને આચાર્યની પાસે મોકલ્યું. આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિ થીજેલા ઘીથી ભરેલું કાળું જોઈને વિચારમાં પડ્યા. છે કે નકકી પંડિતે અને રાજાએ મારી પરીક્ષા માટે આ મેલેલ છે તે એમને ચમત્કાર બતાવ જોઈએ.એમ વિચારી એ થીજેલા ઘીમાં બાવળીયાની એક ભેટી શૂળ ઘંચીને તે કાળું રાજદરબારમાં પાછું મેકલ્યું. ઘીમાં મોટી શૂળ ઘેચેલી જેઈને પંડિતોએ જાણ્યું કે “એ મહા સમર્થ છે. આપણું હદય એમણે પારખી લીધું. ” પંડિતની સલાહથી રાજાએ વાજતે ગાજતે સામૈયું કરી સૂરિને નગરના ઉપાશ્રયમાં લાવ્યા. એક દિવસ મુરૂંડ રાજાએ ઘીમાં શૂળ ઘાલીને વાડકી પાછી મેકલવાનું ગુરૂને કારણ પૂછ્યું એના જવાબમાં ગુરૂએ જણાવ્યું કે-“તમારો વાડકીમાં ઘી ભરીને મોકલવાને આશય એવો હતો કે મારૂં નગર પંડિતથી ઉભરાઈ જાય છે. માટે વિચાર કરીને આવજે. તેના જવાબમાં શૂળ ઘંચીને મેં જણાવ્યું કે “જેમ ઘીની વાડકીમાં શૂળ પાધરી ઉતરી જાય છે તેમ હું પણ પંડિતેના અંતઃકરણમાં પ્રવેશ કરીશ.” રાજા આ ગુરૂને ચમત્કારિક પ્રભાવ જોઈને ઘણે ખુશી થયે. ને તેમને પોતાના ગુરૂ કરીને માન્યા. કેટલાક સમય પછી મુફંડ રાજાને શૂળને રોગ થય. વૈદ્યોની દવા એમને અસર કરી શકી નહી, દરેક વૈદ્યોએ હારી ને રાજાની ચિકિત્સા કરવી છેડી દીધી. તે સમયે નિરૂપાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૩ ) થયેલા મંત્રી મંડલની વિન ંતિથી પાદલિપ્ત સૂરિએ રાજાના એ ભંયકર રાગ ક્ષણમાત્રમાં મટાડી દીધા. રાજાના રોગની આ પ્રમાણે શાંતિ થવાથી સૂરીશ્વરની પ્રખ્યાતિ અધિકપણે થઇ એકતા વિદ્વત્તાથી એમણે એ નગરમાં પેાતાના વિજ્યસ્થભ રાખ્યા હતા. એમનાં વ્યાખ્યાન સાંભળવાને ઉપાશ્રયમાં કે મ્હોટી સભાઓમાં માણસાની અસાધારણ ભીડ થતી હતી. લેાકેા એમની વિદ્નેત્તાનાં ઘણાં વખાણુ કરતા હતા. એવા એ આચાય જ્યાં જતા ત્યાં પેાતાના અતિશયે કરીને પ્રભાવિક પણે પૂજાતા હતા. ,, એક દિવસ રાજાએ સભામાં સૂરિજીને કહ્યું કે “ વિનય તે રાજકુલમાંજછે. ” એ જવાબમાં સૂરિજીએ કહ્યું કે “ નહી, ગુરૂકુળમાં છે. ’ tr તેની પરિક્ષા કરવાને ગુરૂએ રાજાને કહ્યું કે આપના પરમભક્ત રાજપુત્ર હાય તેને ખેલાવા અને આજ્ઞા કરી કે “ગંગા પૂર્વ ભણી વહે છે કે પશ્ચિમ ભણી ?’’ તેની તપાસ કરી સત્વર ખબર આપેા. રાજાએ એ મુજબ રાજપુત્રને આજ્ઞા કરી. રાજપુત્ર રાજાની આજ્ઞા સાંભળી તરતજ જવામ આપ્યા કે હે સ્વામી ! એમાં તપાસ શી કરવાની હતી, માલક પણ જાણે છે કે ગંગા પૂ વાહિની છે. મેં પણ પૂર્વ માં પ્રવાહિત થતી જોઈ છે.’ રાજપુત્રના જવાબ સાંભળીને રાજા માન રહ્યો. તેપછી સૂરિએ પોતાના એક સાધુને ગંગાના પ્રવાહની તપાસ કરવાને મેકલ્યા. સાધુએ ગ ંગા નદીના કાંઠે જઈનેપ્રવાહૅમાં દંડ નાખીને તપાસ કરી કે ગંગા પૂર્વવાહિનીજ છે. પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૪ ) ગુરૂ પાસે આવીને તે કહેવા લાગ્યા કે “ મેં પૂર્વે ગ ંગાને પૂર્વ વાહિની સાંભળીજ હતી તેજ પ્રમાણે આજે મને જોતાં જણાયું તે આપને કહુ છુ ગગા પૂર્વ વાહિની છે. બાકી એમાં તત્વ હાય તે તે આપજ જાણે! ! ” આવાં વિનયયુક્ત વચન સાંભળી રાજાએ ગુરૂકુલમાં વધારેવિનય છે એવી વાત સ્વીકારી. એકદા ત્યાંથી વિહાર કરતા સૂરિ પેાતાના શિષ્યાના પરિ વાર સાથે ‘લાથન’ આવ્યા. ત્યાં એક સમયે સૂરિ ઉપાશ્રયમાં એકાંતે બેઠા હતા. તે સમયે તેમની વિદ્વત્તા સાંભળીને કેટલાક પતિ એમની સાથે વાદ કરવાને આવ્યા. શિષ્યા બહાર સ્થ`ડિલ ગયા હાવાથી અને ગુરૂ એકાંતે બેઠા હોવાથી વિજનપણ્ જોઇને એ વાદિ પડતાએ મરઘડું લાવ્યુ. એટલે સૂરિજી મીયા એવા ખીલાડાના શબ્દ ખેલતા બહાર નિકબ્યા એટલે વાદીઓ-પડિતા એમને પગે પડયા. આ ખખુટાચાર્યના ઉપાધ્યાય મહેદ્રે જે બ્રાહ્મણાને પૂર્વે ભડકાવ્યા હતા ને તેથી તેમનાં કેટલાંક કુટુ એ સંન્યાસી થઈ ગયાં હતાં તેમનાં કેટલાંક સ્વજન સંબંધી પાટલીપુત્રમાં વસતાં હતાં. જે પૂર્વ વેરને લઈને જૈન તિઓને હમેશાં ઉપદ્રવ કરતા હતા. આ વાત પાદલિપ્ત સૂરિના સાંભળવામાં આવવાથી પાતે આકાશમાર્ગે ઉડીને પાટલીપુત્રમાં ગયા. ત્યાં જઈને સાધુની પીડા દૂર કરી દીધી. અનુક્રમે સૂરિ વિહાર કરતાં ભરૂચ ગયા. ત્યાં આર્ય ખમુદ્રના સંપ્રદાયમાંથી સર્વે કલા શીખ્યા, ને વાદિઓના દર્પને હણનાર એવા જૈન શાસનમાં મોટા પ્રભાવિક પુરૂષ થયા. ac Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ - નાગાર્જુન.” પાદલિપ્તસૂરિ આકાશગામિની વિદ્યાવડે ગગનમાર્ગે ચાલતા એક દિવસ રાષ્ટ્રદેશમાં આવ્યા. એ સમયે એમની ઘણી કીર્તિ સાંભળીને નાગાર્જુન નામને મહાન યેગી પરિવ્રાજક આ વિદ્યા મેળવવાના લેભે એમની પાસે આવી એમને નયે, પિતાનાજ સ્વરૂપે એમને શિષ્ય–ભક્ત થયે. ઓષધિ વિજ્ઞાનમાં, નાગાર્જુન પાદલિપ્તસૂરિથી ઉતરે તેમ નહોતું. છતાં સૂરીશ્વરમાં અધિક શક્તિ એ હતી કે સ્વપગે કેટલીક ઔષધિઓનું વિલેપન કરીને એના બળથી આકાશમાગે ગમન કરીને અષ્ટાપદ વગેરે તીર્થના દર્શન કરી આવતા હતા. નાગાર્જુનમાં એ શક્તિ નહોતી. જેથી ગુરૂની આવી અપૂર્વ શક્તિ જોઈ એ વિચારસાગરમાં ડોલ્યા કરતે પણ કાંઈ તત્વની માલુમ પડતી નહી. છતાં પોતાની મતલબ પાર પાડવી એ નાગાને યોગીને દ્રઢ નિશ્ચય હતે. એને માટે ગમે તેટલી આફતે ભલે સહન કરવી પડે તે સહન કરવાને પોતે તૈયાર હતે. ગુરૂ પાદલિપ્તસૂરિ જ્યારે અષ્ટાપદ વગેરે તીર્થોનાં દર્શન કરીને સ્વસ્થાનકે આવતા ત્યારે તેમના ચરણ પખાલવાને ઘણા શિષ્યો તૈયાર રહેતા હતા. એમાં હવે નાગાર્જુન પ્રથમ ગુરૂની સમક્ષ આવીને ઉભે રહેવા લાગ્યા. એમના ચરણ પખાલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૬) એ ચરણદક બહાર લઈ જઈને એકાંતમાં પિતેજ પરઠવવા લઈ જતો. ત્યાં પરઠવતી વખતે એ ચરણોદકને ચાખતે, એની વાસના લેતે,એમાં કઈ કઈ વનસ્પતિઓ આવેલી છે એ ઓળખવાને અથાગ પ્રયત્ન કરતા હતા. દરરેજના આવા અભ્યાસથી નાગાર્જુને પોતાની બુદ્ધિથી એને સાત વનસ્પતિઓ શોધી કાઢી. અને તેને લેપ કરી પિતે પણ ઉડવાને પ્રયત્ન કરવા લાગ્યા. ગુરૂગમ વગર નાગાર્જુન સહેજસાજ ઉડ્યા તે ખરે પણ પાછો તરતજ નીચે પડ્યો. જેથી એણે વિચાર્યું કે “કેઈ ઔષધિની ન્યૂનતા હોવી જોઈએ” જ્યારે તે માટે તેણે ખાત્રી કરી લીધી ત્યારે પુષ્ઠ વિચાર કરીને જે ઔષધિ જે કાળે અને જે નક્ષત્રે લાવવી જોઈએ તે પ્રમાણે લાવીને એને લેપ તૈયાર કરી પગે પડશે. આ વખતે પ્રથમ કરતાં ના ન જરા વધારે ઉંચે ગમે એટલામાં ચકખાતાં મોટા ખાડામાં જઈ પડ્યો ને શરીરે પણ ઘાયલ થયે. ખાડામાં ઉગેલી વનસ્પતિના ઘસારાથી શરીરે ઉજરડા પડીને લેહી નીકળવા માંડયું. ઉંડી ખભાણમાં દબાઈ જવાથી આપબળે ઉઠીને બહાર નિકળાય એમ નહી હોવાથી નાસીપાસ થઈને નાગાર્જુન જગલની ખુલ્લી હવા ખાતે ખાડામાં પડી રહ્યા. હવે વખતસર નાગાર્જુન આશ્રમમાં-ઉપાશ્રયમાં નહી આવવાથી પાદલિપ્તસૂરિએ શિષ્યોને શોધવાને મોકલ્યા. જંગલમાં શોધતા શોધતા શિષ્યો એક ગોવાલણના કહેવાથી તે ખાડા પાસે આવ્યા. નાગાર્જુન એમની દષ્ટિએ પો જેમ તેમ કરીને મહા પ્રયને તેઓએ નાગાર્જુનને ખાડામાંથી બહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ (૨૩૭) ખેંચી કાઢ્યો. ને ડાળીમાં સુવાડી ગુરૂની પાસે લાવ્યા. કમકમાટી ઉપજાવે એવી નાગાર્જુનની સ્થીતિ જેઈ ગુરૂએ પૂછયું. “વત્સ ! તારી આવી સ્થીતિ કેમ થઈ !” પ્ર મારા સરખા અ૫ મતિવાળા શિષ્ય ઉપર કોપાયમાન ન થાઓ તે એક વાત કહું!” નાગાર્જુને બીહતાં બીહતાં કહ્યું. બેધડક કહે! એ તે તારે શું ગુન્હો છે કે મારે ગુસ્સે થવું પડે!” સૂરીશ્વરે ધીરજ આપી. પ્રભે ! આકાશમાર્ગે આપની પક્ષીના સરખી ઉડવાની શક્તિ જોઇને એ શક્તિ ગ્રહણ કરવા તરફ મારું મન લેભાયું. જેથી આપનું તીર્થરૂપ ચરણદક જમીન ઉપર નહીં પરઠવતાં તેનું આચમન કરી, એની સુવાસ લેવાવડે કરીને મહાકણે એમાં સમાયેલી વનસ્પતિઓ મેં શોધી કાઢી, અનુકમે એકને સાત વનસ્પતિઓ શોધી કાઢી એનો લેપ કરીને મેં ઉડવા માંડયું તેથી આ સ્થીતિને પામ્યો છું. ” નાગાર્જુને વસ્તુસ્થીતિનું ટુંક સ્વરૂપ કહી બતાવ્યું. નાગાર્જુનની વાત સાંભળીને અને તેનું બુદ્ધિ કૌશલ્ય જોઈ પાદલિપ્તસૂરિ મનમાં આનંદ પામ્યા. અને વિચાર્યું કે મારા સર્વે શિષ્યમાં આની બરાબરી કરે તે કોઈ પણ શિષ્ય નથી. માટે આજ શિષ્ય આકાશગામિની વિદ્યાને યોગ્ય પાત્ર છે.” એમ વિચારીને નાગાર્જુન પ્રત્યે બેલ્યા. “હે વત્સ ! તારી આવી બુદ્ધિની તીક્ષ્ણતા જોઈ હું પ્રસન્ન થયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ ( ર૩૮) છું. તારી મેળવેલી સર્વે ઔષધિઓ સત્ય છે. પણ માત્ર એટલીજ ન્યૂનતા છે કે એ સર્વે ઔષધિની મેળવણું સાડી ચોખાના ધાવણમાં થવી જોઈતી હતી. સાઠી ચેખાના ધોવણમાં વાટી લેપ કરવાથી માણસ નિર્વિને આકાશમાં ગમન કરી શકે છે. ” પાદલિપ્તસૂરિનાં વચન સાંભળીને વંદન કરતે નાગાન છે. “ ગુરૂ ! આપે આકાશગામીની વિદ્યા શિખવી એ માટે આપને આભાર માનું છું.” એમ કહી ગુરૂને ઉપકાર માન્ય. નાગાર્જુન શરીરે નિરેગી થયે ને ગુરૂના કહેવા પ્રમાણે ઔષધિઓનું વિલેપન કરીને નિર્વિઘપણે આકાશમાં ગમન કરવા લાગ્યો. ગુરૂના ઉપદેશે એ ભેગી છતાં પરમાર્હત થયે અને ગુરૂની ભક્તિ નિમિત્તે સૈરાષ્ટ્રમાં શત્રુજ્ય પર્વતની તલાટી પાસે એણે પાદલિપ્તપુર નામે નગર વસાવ્યું જે આગળ જતાં પાલિતાણું એ નામે પ્રસિદ્ધ થયું. વિનયવાન નાગાર્જુન એકાંત ગુરૂને ભક્ત હતો. પિોતે અખુટ બુદ્ધિનિધાન છતાં ગુરૂની આગળ એ લધુ થઈને રહેતો. જરીયે વિદ્યાને ગર્વ ગુરૂને બતાવતે નહી. ને એમની સેવા ભક્તિમાં એક નાના શિષ્યની માફક હમેશાં સાવધ રહેતે. એ વિનયનું ફલ એને તરતજ મલ્યું. ગુરૂએ પ્રસન્ન થઈને આકાશગામીની વિદ્યામાં અપૂર્ણ રહેલી શક્તિ પૂર્ણ કરી. પોતાના સ્વાર્થ પૂર્ણ થયા છતાં નાગાર્જુન આજકાલના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૯ ) 6 ગરજાઉ શિષ્યના જેવા નિકન્યા નહી કે · ગરજ સરી એટલે વૈદ્ય વેરી.’ એના અંતરમાં જૈનધર્મ પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા હતી. તેના જીવનમાં ગુરૂભક્તિ માટે અપૂર્વ રસના ઝરા વહેતા હતા. હવેનાગાર્જુન પૃથ્વી ઉપર સ્વેચ્છાએ પરિભ્રમણ કરતા દક્ષિણ દેશમાં આવ્યા. ત્યાંના પ્રતિષ્ઠાનપુર નગરના શાલિવાહન રાજાના ગુરૂ થયા. રાજાને એ ચેાગીની કેટલીક કળાઓ શિખવતા હતા. કેટલીક નાગાર્જુનની અપૂર્વ શક્તિએથી એને રાજાએ ગુરૂ કરીને સ્થાપ્યા હતા. તે પ્રકરણ ૩ . • એક લાભની ખાતર ! ' કેટલેાક સમય જોત જોતામાં પસાર થયા. અતિદાન કરવાની ઈચ્છાએ નાગાર્જુન ચેાગીને એક દિવસ રસસિદ્ધિ કેાટીવેધી રસ બનાવવાની ઇચ્છા થઇ કે જેથી રસવેષીના પ્રતા પથી જોઇએ તેટલું સુવણૅ મનાવી શકાય. જેથી એણે વનસ્પતિએ લાવીને એના અખતરા કરવા માંડ્યા. સ્વેદન, મન, મારણ, જારણુ ઇત્યાદિક ઘણું કર્યુ પણ રસે સ્થીરતા પકડી નહી જેથી એણે શુરૂ પાદલિપ્તસૂરિને પૂછ્યું કે “રસ સ્થીરતા કેવી રીતે ગ્રહણ કરે ? ” તે સમયે ગુરૂએ કહ્યું કે “ દુષ્ટ દૈવતનું નિર્દેલન કરવામાં તત્પર એવી પાર્શ્વનાથની પ્રતિમા સન્મુખ કેટલીક એની ક્રિયા કરવી પડે છે. “ ગુરૂએ મેઘમપણે વાત કહી. t Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ 66 ( ૨૪૦) cr “ કેવી ક્રિયા કરવાથી રસ સ્થીર થાય, ગુરૂ મહારાજ ! નાગાર્જુને પૂછ્યું. ગુરૂ મહારાજ વિચારમાં પડ્યા. ‘આને આવી માટી વિદ્યાનું પાત્ર બનાવવાથી જરૂરએ અનથ કરશે ’ છતાં નાગાર્જુનની દૃઢ ભક્તિભાવથી પ્રસન્ન થયેલા ગુરૂએ જણાવ્યુ કે “ નાગાર્જુન ! મારી મરજી નથી તે છતાં હું તને મતાવુ છું માટે સાંભળ ! કાટી વેધી રસ ત્યારેજ સિદ્ધ થાયકે મહાપ્રભાવવાળી પા નાથની પ્રતિમાની દૃષ્ટિ સમીપ સર્વ લક્ષણા યુક્ત કેાઈ પદ્મિની સ્ત્રીદ્વિવ્ય ઔષધિઓના રસથી શુદ્ધ કરેલા પારાનું મન કરે તેા તેથી કાટીવેધીરસ ઉત્પન્ન થાય. ગુરૂનુ એવુ વચન સાંભળીને નાગાર્જીન ગુરૂએ કહેલી આધિએ લેવામાં સાવધ રહ્યો. ગુરૂએ કહ્યા પ્રમાણે સવે ઓષધિએ તેણે પ્રાપ્ત કરી. હવે મહાપ્રભાવવાળી પાર્શ્વનાથની પ્રતિમા ક્યાં હશે તેની તપાસ કરવાને નાગાર્જુન ચિંતામાં પડ્યો. ઘેાડીવારમાં એને કંઇ સ્મરણમાં આવતાં તેણે પોતાના પિતા વાસુકી—નાગદેવતાનું આરાધન કર્યું. જેથી તે પ્રત્યક્ષ થયા અને તેને પૂછ્યું. “ પિતાજી ! પાર્શ્વનાથની પ્રભાવવાળી પ્રતિમા ક્યાં હશે! ” “ હે પુત્ર ! મનુષ્ય ભવમાં પ્રભુ સ્મરણુ ન કરતાં તને આવા સંકટ ભરેલાં કાર્ય ને કેમ માહ થયા ! પ્રત્યક્ષ થયેલા નાગાધિરાજે કહ્યું, પિતાનું વચન સાંભળી નાગાર્જુન શુ` જવાબ દેવા તે માટે ગભરાઇ વિચારમાં પડ્યો. છતાં પાતે પહોંચેલી માયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ (૨૪૧ ) હેવાથી એણે પિતાને કહ્યું કે, “હે પિતાજી! એક દિવસ અમારે ગુરૂ શિષ્યને પૃથ્વી ઉપર રહેલા સર્વે દેવાદિક સંબધે વાદ વિવાદ ચાલતો હતો. એમાં ગુરૂને મુખે મહાપ્રભાવવાળી પાર્શ્વનાથની પ્રતિમા અદ્યાપિ પણ જગતમાં છે એમ સાંભળ્યું છે. ગુરૂના ઘણા શિષ્ય એ પ્રતિમા મેળવવાનો પ્રયત્નમાં નિષ્ફળ જવાથી મેં એ પ્રાપ્ત કરવાની ઉત્કંઠાથી બીડું ઝડપ્યું છે. માટેજ આપને પૂછું છું કે એ પ્રતિમા ક્યાં છે !” નાગાર્જુને વાતને ગોઠવી કાઢીને કહી સંભળાવી. નાગાર્જુનની હિંમત જોઈ એને પિતા એના ઉપર પ્રસન્ન થયા. અને જણાવ્યું કે “પૂર્વે રામ લક્ષમણ પછી દ્વારિકામાં એ પ્રતિમા શ્રી કૃષ્ણ વાસુદેવ લાવ્યા હતા. ને પોતે તથા સમુદ્રવિજ્યાદિક રાજાઓ એમને પૂજતા હતા. કેટલાક સમય એવી રીતે એ પ્રતિમા ત્યાં પૂજાણું ને છેવટે દ્વારિકાના દાહ સમયે અધિષ્ઠાયકની મરજીથી એ પ્રતિમા સમુદ્રમાં પધરાવવામાં આવી. ઘણે કાલ સમુદ્રમાં વરૂણુ તથા નાગકુમારોથી પૂજાતી હમણું તે પાછી પૃથ્વી ઉપર આવી છે.” નાગદેવતાએ કહ્યું. કઈ જગ્યા એ છે ? ક્યાં છે?” પુત્રે ઉત્સુકતાથી પૂછયું. પૂર્વે કાંતિપુરનગરના શ્રેષિ ધનપતિ સાર્થવાહનું બહાણ વ્યાપાર માટે દેશાવર જતું ત્યાં આવતું અટકી ગયું. સમુદ્રમાં સ્પં. ૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૨ ) મારુ તાફાન શરૂ થયું. એનાં જહાઝ ભયંકર મેાજા આથી ડામાડાલ થવા લાગ્યાં. ઉપરથી મુશળધાર વરસાદ વરસતા હતા. ને આકાશમાં વિજળીએ જમકારા લઈ રહી હતી. પ્રચંડ પવનથી દિરયા તેાફ઼ાનમાં હતા. એવી સ્થીતિમાં દેવની કૃપાથી એનાં વ્હાણુ સલામત રહ્યાં ને દેવતાના કહેવાથી સાત કાચા સુતરના તાંતણે તે પ્રતિમાને આકષીને ઉપર લાવ્યા. વ્યાપારમાં ઘણા નફા મેળવી શેઠ પેાતાને નગર કાંતિપુરમાં આવ્યા. ત્યાં મોટા ખરચે તૈયાર કરાવેલા દેવાલયમાં એની સ્થાપના કરી. અને પેાતે એ પ્રતિમાની ભાવથી આરા ધના કરવા લાગ્યા. આજે એ એના પ્રભાવથી અધિક સમૃદ્ધિવાત્ થયા છે.” નાગદેવતા આ પ્રમાણે કહીને અદ્રશ્ય થઇ ગયા. હવે નાગાર્જુન કાંતિપુરનગરમાં કેવી રીતે જવુ અને પ્રતિમાને કેવી રીતે હાથ કરવી એના વિચારમાં પડ્યો. યેાગીઓને માર્ગ નિસ્પૃહ છતાં આ નાગાર્જુન યાગી ભવિતન્યતાને ચેાગે લાભથી આકર્ષાયા. પ્રભુ સ્મરણુ મૂકી દ્રવ્યની ચિંતામાં પડ્યો હતા. દ્રશ્ય-અનગળ દ્રવ્ય મેળવવાના તે અનેક પ્રયાસેા કરતા હતા . અને તે દ્રવ્ય . જો રસસિદ્ધિ ચાય તે। અનાયાસે મળી શકે એવી એની મનેાવૃત્તિ હતી. પણ વિધિ ઇચ્છા બળવાન છે, જ્યાં ત્યાં માણસાને સંસારમાં વિન્ન કરનારૂં પૂર્વ કર્મ વિધિજ હાય છે. જે સારામાંથી કડવાસ ને ખાટામાંથી મીઠાશ અપે છે. દેવ સાનિધ્યવાળા માનવીનુ પણ એ વિધિના વિધાન આગળ કશું ન ચાલી શકે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૩ ) હવે નાગાર્જુને ગુરૂને કહ્યું કે, ” પ્રભુ ! એવા અદ્ભુત મહાત્મ્યવાળી પ્રતિમા હાલમાં કાંતિપુર નગરમાં છે માટે પ્રથમ એ પ્રતિમાને ઉપાડી લાવું ? ” નાગાર્જુન ! શા માટે આવી ખટપટમાં પડે છે ? એ દ્રવ્ય ચિંતા, કાટીવેધી રસ સંસારીયેાને માટે છે. એમાં અનેક વિધ્રો રહેલાં છે. માનવ ભવ મળ્યા છે તે પ્રભુ ભક્તિમાં એને અર્પણ કરી આ સંસારસમુદ્ર તરી જા ! આવી પાપપ્રવૃત્તિથી દૂર થા ! ” ગુરૂ પાદલિપ્તસૂરિએ એને સમજાવવા માંડ્યો. :6 “ પ્રભા ! આપનું કહેવું સત્ય છે; છતાં મારા મનમાં એમ થાય છે કે એક વખત એ પ્રગટ પ્રભાવવાળા પાર્શ્વનાથના પ્રભાવ તા મારે જોવેા છે કે રસસિદ્ધિ એમની દૃષ્ટિના પ્રતાપે થાય છે કે કેમ ! તે પછી હું મારૂં શેષ જીવન પ્રભુ ભક્તિમાં વીતાડીશ, પણ આટલું કાર્ય તેા અવશ્ય મારે પુરૂ કરવું એવી ઇચ્છા છે. ” નાગાર્જુને કહ્યું. “ જેવી તારી ઇચ્છા ! બાકી મને તેા તારી આ પ્રવૃત્તિ કાંઇ ઢીક જણાતી નથી. તું પણ એમાં શું કરે ! એતા ભવતવ્યતાજ મળવાન છે. મનુષ્ય જેવું ભાવી હાય તદનુસારેજ એની મનેવૃત્તિઓ પણ હેાય છે. ” સૂરિજીએ જણાવ્યું. tr પ્રો ! આપ સમા મારે ગુરૂ છે અને પિતા નાગદેવ છે. વળી હું પાતે પણ જગતમા કળા વિશારદ્ઘ, વિદ્યાવાન અને ગુણવાન છું તેા પછી સંસારમાં દ્રવ્ય પ્રાપ્તિનાં કારણેાથી શા માટે દૂર રહેવું ? એ દ્રવ્ય પ્રાપ્તિથી જગતનું દારિઘ દૂર થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૪) પારકાના દુઃખને નાશ કરવાથી આપણને પણ ઘણે લાભ થાય છે.” નાગાર્જુને દ્રવ્ય પ્રાપ્તિથી દાન કરવાની ભાવના કહી બતાવી. નાગાર્જુનનું વચન સાંભળીને ગુરૂ પાદલિપ્તસૂરિ મનરહ્યા ને નાગાર્જુન સ્થંભન પાર્શ્વનાથની પ્રતિમાને લેવાને આકાશગામી વિદ્યાએ કરીને ગગનમાર્ગે કાંતિપુર તરફ ચાલ્યા ગયે. પ્રકરણ ૪ થું. પ્રાભાવિક પુત્રને માટે ! સરયુ અને ગંગાના પ્રદેશ ઉપર આવેલા કેશલા નામના નગરમાં વિજ્યવર્મા નામે રાજા રાજ્ય કરતે હતો. એ નગરમાં ફુલચંદ નામે ધનિક નગરશેઠ હતે. સમૃદ્ધિ વિશાલ હોવાથી પ્રજામાં તેમજ રાજદરબારમાં શેઠનું માન સારું હતું-સગુણેના ભડાર રૂપ પ્રતિમાણ નામે એને સ્ત્રી હતી. લક્ષમીની મહેરબાની, શરીર નિરોગીપણું, અને સાનુકુળ દૈવના ગે આ યુગલ સુખી ને સંતોષી હોવાથી બન્ને સ્ત્રીપુરૂષ પ્રતિ દિવસ જનરાજની સેવા પૂજા કરતાં ધર્મ માર્ગમાં યથાશક્તિ પ્રવૃત્તિ કરતા હતાં. એવા સુખમાં કેટલાક કાલ વહી ગયો છતાં એમને પુત્ર થયે નહી જેથી એ શેઠ-શેઠાણુંને પુત્રની ચિંતા થવા લાગી. શેઠને એવામાં ભેગીએ વૈરોચ્યા દેવીનું આશધન બતાવ્યું. જેથી એમણે વૈચ્યા દેવીનું આરાધન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ | ( ર૪૫) કરવા માંડયું. થોડા દિવસ ગયા એટલે આઠમા ઉપવાસને અંતે વૈરૂટ્યા દેવી એની ભક્તિથી પ્રસન્ન થઈને કહેવા લાગી કે “હે વત્સ ! શા માટે મને સંભારી? તારી જે ઈચ્છા હોય તે કહે!” “દેવી ! મારે એક પુત્રની ઈચછા છે તે આપ !” શેઠે પુત્રની માગણી કરી. પુત્રને માટે તેને એક ઉપાય બતાવું તે સાંભળ! વિદ્યાધર વંશમાં કાલિકાચાર્ય નામે પ્રખ્યાત સૂરિ થયા. એમના શિષ્ય નાગહસ્તિસૂરિ હાલમાં આ નગરમાં આવેલ છે. એ મહા પ્રભાવિક કે જેના ખેલ-કફ વગેરે પણ ઔષધિપણાને પામેલા છે. તેમના ચરણનું ચરણોદક જે તારી સ્ત્રી પી જાય તે અવશ્ય તેને પુત્ર ઉત્પન્ન થાય.” એવું વરદાન આપીને વૈરૂટ્યાદેવી અદ્રશ્ય થઈ ગયાં. દેવીના વચનથી ખુશી થતા શેઠ પોતાના ઘેર આવ્યા ને એ સર્વે હકીક્ત શેઠાણને કહી સંભળાવી. એટલે શેઠાણી પ્રતિમાણા નાગહસ્તિસૂરિના ઉપાશ્રયે ગુરૂનું ચરણદક પીવાની ઈચ્છાએ ગયાં. ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં જ ગુરૂને એક શિષ્ય શેઠાણને સામે મળે. એને શેઠાણીએ પૂછ્યું. “હે મુનિ! તમારા હાથમાં આ શું છે?” “આ ગુરૂનું ચરણાદક છે. પરઠવવાનું છે.” શિષ્ય કહું. એ ગુરૂનું ચરાદક હોય તો મને આપે ! ”શેઠાજીએ કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ (૨૪૬ ) “ભલે તમે યે. અને તમારું ઈચ્છિત પરિપૂર્ણ થાઓ!” એમ બેલતાં શિષ્ય શેઠાણને એ ગુરૂનું શરણુજલ આપી દીધું. શેઠાણી એ જલ પીગયાં અને પછી ગુરૂને ઉપાશ્રયમાં વંદન કરવાને આવ્યાં. વંદન કરી સુખશાતા પૂછી ઉભા રહ્યાં તે સમયે જ્ઞાનના પ્રભાવથી જાણુંને ગુરૂ બોલ્યા. “શેઠાણું ! તમારે પહેલે પુત્ર તમારાથી દશ જોજન દૂર રહેશે. અને નવ છોકરા મોટી સમૃદ્ધિના ભતા થશે.” શેઠાણીએ ગુરૂની ભવિષ્યવાણી સાંભળી. પ્રભો ! મારે જે પ્રથમ પુત્ર થશે તે હું આપને આપી દઈશ.” શેઠાણીએ કહ્યું. શેઠાણી ઘેર આવ્યાં. કાળે કરીને શેઠાણીને ગર્ભ રહ્યો. ને નાગે આવીને સ્વમામાં દર્શન દીધું જેથી પૂર્ણ માસે પુત્રને જન્મ થતાંજ એનું નાગેંદ્ર સ્વપ્રથી સૂચિત નાગે એવું નામ પાડયું. પત્નીની અનુમતિથી શેઠે ગુરૂને એ વાત નિવેદન કરી તેવારે ગુરૂએ કહ્યું કે “એ પુત્ર હાલમાં અમારે માટે તમારેજ ઉછેરીને માટે કરો.” ગુરૂનું વચન સાંભળીને શેઠ ઘેર આવ્યા ને પત્નીને તે સમાચાર આપ્યા. તે પછી નાગેન્દ્ર અનુક્રમે લાલન પાલન કરાતે વૃદ્ધિ પામવા લાગ્યો. જયારે તેને સાત વર્ષ પુરાં થયા ને આઠમા વર્ષમાં આવ્યો ત્યારે શેઠે એને સૂરિજીને અર્પણ કર્યો. આઠ વર્ષની ઉમરના નાગેન્દ્રને સૂરિએ દીક્ષા આપી. અને મંડન નામના ઉપાધ્યાયને ભણવા માટે સેં. નાની વયમાં જ એ નાગૅદ્ર ગુરૂ-ઉપાધ્યાયને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૭) સાક્ષીભૂત રાખીને સર્વે વિદ્યામાં વિશારદ થયે. થોડા કાલમાં જ એ સકલ શાસ્ત્રમાં પારંગામી થયે. એક દિવસ ગુરૂએ એને જલ વહેરવા મોકલ્યો. તે વહેરીને આવ્યા પછી આલોયણા કરતી વખતે નીચેની ગાથા છે. अंबं तंबच्छिए, पुफियं पुप्फदंत पन्तीए। नवसालिकञ्जिअं, नववहुइ कुडएण महदिनम् ॥ १॥ ભાવાર્થ–“રક્ત કમળ સમા જેના નયન છે, ખીલેલી પુષ્પની કળી સમી મને હર જેની દંતપંક્તિઓ છે એવી કઈ ના રમણીએ તરતની રાંધેલી ડાંગરના ચેખાના ધોવણનું ઠારેલું પાણું મને ઘણું ભાવથી વહોરાવ્યું.' એ નાના બાળક નાગેની આવી વાણું સાંભળીને ગુરૂએ–નાગહસ્તિ સૂરિએ કહ્યું. “હવે તું પલિત (પ્રદિપ્ત ) થયે.” પ્રભે ! આપે જે કૃપા કરી એમાં માત્ર એક માત્રા ઉમેરે ! ને પવિત્તને બદલે પાલિપ્ત કરે નાગેઢે હાથ જેડીને ગુરૂને અરજ કરી. પાલિત એટલે પાલિત અર્થાત્ અંશ ગમનની વિદ્યા, આ નાના શિષ્યની આટલી બધી વિદ્વત્તા જોઈ ગુરૂ એના ઉપર પ્રસન્ન થયા. અને પગે લેપ કરવાની સર્વે વિદ્યા આપી એને આકાશગામી બનાવ્યું. તે પછી નાગૅદ્ર અનુક્રમે આકાશ માર્ગે ચાલતા રેજ શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૮ ) આદિ પાંચ પાંચ જાત્રાઓ કરતા હતા. ને નાગેન્દ્ર નામ છતાં પગે લેપ કરવાવડે આકાશગમન કરતા હોવાથી જગતમાં એ પાદલિપ્તને નામે પ્રસિદ્ધ થયા. દસ વર્ષની ઉમ્મરમાં સૂરિ નાગતિ સ્વામીએ એમની વિદ્વત્તા જોઈને એમના ગુણે એમને વૈરાગ્ય તથા આચાર્ય તુલ્ય એમની શક્તિ જાણુને એમને આચાર્યની પદવી આપી. એ પછી પાદલિતાચાર્ય દશ વર્ષના છતાં બહાળા શિષ્યાના પરિવાર સાથે ગુરૂની આજ્ઞાથી પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. ને જેમ જેમ વયમાં વધતા ગયા એમ એમનું પાંડિત્ય પણ વધતું જ ગયું. અનુક્રમે જેનામાં અનેક શક્તિઓ રહેલી છે. એવો નાગાર્જુન એમની આકાશગામી વિદ્યાના બળથી આકર્ષાઈ એ વિદ્યા પ્રાપ્ત કરવાને તે એમને શિષ્ય–ભક્ત થયે. પ્રકરણ ૫ મું. એ વેરેટ્યા દેવી કેણુ!' પૂર્વ પ નીખંડ નામના નગરમાં પદારથ નામે રાજ હતે. એને કાવતી નામે રાણી હતી. એ નગરમાં પદત્ત નામે એક શેઠ રહેતી હોય તેને પદ્યાયશા નામે એક સ્ત્રી હતી. તેમને પધ નામે પુત્ર થયે તે નગરમાં રહેનાર વરદત્ત નામના સાથે વાહે પોતાની વેરાયા નામની કન્યા પદ્યને આપી હતી. એકદા વેઢાને પિતા વરદત્ત સાર્થવાહ પિતાના સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ). સમેત પરદેશ જતું હતું. ત્યાં વનમાં જતાં દાવાગ્નિ પ્રગટ થવાથી એ સાથ સહીત બળીને ભસ્મ થઈ ગયે. વૈરેટયા એવી રીતે માબાપ વગરની થઈ ગઈ. વેરેટયાની સાસુ કંકાસી હોવાથી વૈરેટયાને હવે એકલી અટુલી જાણીને બહુ પજવતી હતી. કામકાજમાં નહી જેવી ભૂલ કાઢી નબાપી વગેરે બોલે બેલી એને ખબ ખીજવતી. ગરીબ બિચારી વૈરેટયા! સાસરામાં તો એનું કઈ નહેતું પણ પીયરમાંય કમનશીબે તે બધું પરવારી બેઠી હતી. જંગલમાં એ સામાન્ય નિયમ છે કે સ્ત્રીને રૂ૫, સંપત્તિ, ધન, તેજ, સાભાગ્ય, પ્રભુતા એટલાં વાનાં પિતાના પ્રભાવથી જ ઝળકે છે, પણ વૈરેટિયા એથી વંચિત હતી. અસિની ધારા અમાસાસુનાં તીક્ષણ વાગબાણેથી કલેજે વીંધાતી દેવને ઠપકે આપતી પોતાના દિવસો દુ:ખમાં વ્યતીત કરતી હતી. કેઈ દિવસ એને એ હેતે કે સાસુ તરફથી તેને પુષ્પાંજલિઓ ન મલતી હોય. સાસુ ગમે તેટલી એની નિંદા કરે, કડવાં વૅણ કહે, ન 'બાલવાનું બેલે, છતાં એને બોલવાને હકક હતાં. વરે સાંભળવાને! સાસુના એવા અનેક ઝેર ભરેલા ઘુટા પેટમાં ઉતારતી વેટિયા કઈ દિવસે સાસુની નિંદા કરતી કે તેને તે માત્ર એકજ વિચાર આવતે કે – " सब्बो पुच कयाणं, कम्मा पाक्दै फल विवागं । अबराहेसु गुणेसु, निमित्त परो होइस ॥१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૦ ) ભાવાર્થ–“ જગતમાં સર્વે પ્રાણીઓ પૂર્વે કરેલા શુભાશુભ કર્મને અનુસારે ફલ વિપાકને પામે છે. મનુષ્યથી અપરાધ અને ગુણે એ કર્મ અનુસારે જ થાય છે. બાકી અન્ય. તે નિમિત્ત માત્ર છે.” એવા દુખમાં ધીરજ ધરતાં એને કેટલાક કાળ વહી ગયે. તેવારે નાગે આપેલા સ્વમાનુસાર વૈરોટયાને ગર્ભ રહ્યો. એ ગર્ભના પ્રભાવથી એને પાયસ-ક્ષીરનું ભજન કરવાને દેહદ ઉત્પન્ન થયે. પરન્તુ સાસુના ઉગ્ર રેષથી એને. દેહદ પૂરો થાય એમ નહોતું. એક દિવસે એ નગરમાં નંદિલાચાર્ય નામના સૂરિ કેટલાક મુનિઓના પરિવારે ઉદ્યાનમાં આવીને ઉતર્યા. તેમને વંદના કરવાને વૈરેટયા ગઈ અને વંદના કરીને પિતાની સાસુ સાથે જે વિરોધ ચાલતું હતું તે કહી બતાવ્યું. એ જ્ઞાનીગુરૂ આગળ દુઃખ કહીને એણે હૃદયને હલકું કર્યું. આ દુઃખી સ્ત્રી ઉપર કરૂણા ભાવ આણતાં સૂરિ બોલ્યા. હે બાળા! પૂર્વકૃત કર્મને દેષ છે. પૂર્વના વિપાકે ઉદયમાં આવતાં તે માણસે ધીરજથી સહન કરી લેવાં જોઈએ. પરંતુ કોલ કરીને એવધારવાં નહીં, ક્રોધ એ તે સંસારને હેતુ છે. એ કેપ સંસાર મહાતાપ, કલહ, સંતાપ વગેરેનું કારણ છે. એનાથી પુણ્ય અને પરલોક સ્વર્ગલોક નાશ પામે છે અને નરકાદિક દારૂણ દુઃખને પ્રાણીઓ પ્રાપ્ત થાય છે. માટે તારે તે સમભાવથી સવે સહન કરી લેવું.” ગુરૂ મહારાજે કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com પારો સહન કરી લેવા એ કેસ Page #266 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૧ ) tr પ્રભુ ! મારી સાસુ હુ ંમેશાં નબાપી કહીને મને સ્હે મારે છે. વળી દરેકને મ્હાંએ કહેતી ફરે છે કે એને છેાકરો આવશે. આપ કહેા કે મને શું પ્રાપ્ત થશે ? પુત્ર કે પુત્રી ? વેરામ્યાએ ગળગળા અવાજે પૂછ્યું. ,, “ તને પુત્ર પ્રાપ્ત થશે. તે માટે તું નિર્ભીય રહેજે ! ” સૂરિએ આશ્વાસન આપતાં કહ્યું, ભગવન્ ! વળી એ ગર્ભના પ્રભાવથી મને પાયસ ભાજનના દોહદ ઉત્પન્ન થયા છે. તેા તે મારા દાદ પૂર્ણ થશે કે કેમ ! ’” ફરીને વેરામ્યાએ પૂછ્યું. '' (C હા ! એ તારા દેહુદ પણ પૂર્ણ થશે. ધીરજનાં ફૂલ મીઠાંજ મળશે. ” સૂરીશ્વરે જણાવ્યું. ,, ગુરૂનાં વચન સાંભળીને આનંદ પામતી વૈરાય્યા ઘેર ગઇ. પિતાના મરણ પછી આજ લગી એવું કેાઈ એને નહેાતુ મળ્યું કે જેની આગળ પેાતાના દુ:ખની વાત કહીને હૃદયને હલકુ કરી શકે ! આ ગુરૂ આગળ આત્મવૃત્તાંતના નિવેદનથી એને હૃદયમાં ઘણી શાંતિ થઇ. હવે કેટલાક દિવસ પછી ચૈત્રી પૂર્ણિમા આવતાં વૈરાટ્યાની સાસુ પદ્મયશાએ પુંડરિક તપનું ઉદ્યાપન-ઉજમણુ શરૂ કર્યુ તે દિવસે પાયસપૂર્ણ પ્રતિગ્રહણુ પતિને આપવામાં આવે છે. અને સાધર્મિક વાત્સલ્થ પણ કરવામાં આવે છે. સને-કુટુંબ ન્યાત જાતને રૂડા ભાજનથી સતાષવામાં આવ્યા, પણ પૂના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૨) કઈ વૈરના સંબંધથી વૈચ્યા વહુને તે નઠારંજ અન્ન ખાવાને મલ્યું. તે નઠારૂં અન્ન વહુએ ખાધું ન ખાધું કરીને થાળીમાં ઢાંકેલું પાયસન્ન સાસુ ને જાણે એમ છાનેમાને લઈ લીધું. અને ઘડામાં નાખી તે પાણી ભરવાને નદી કિનારે પાણી ભરવા ચાલી. ત્યાં ઘડે મૂકીને પોતે હાથપગ ધોવાને નદીમાં ગઈ એટલામાં પાતાલવાસી અલિંજર નામના નાગની પત્નીને ક્ષીરાજને દેહદ થવાથી તે શોધવાને પૃથ્વી ઉપર આવી. અનુક્રમે શોધતી શોધતી ત્યાં આવી ચડી. તે વૃક્ષની નીચે રહેલા ઘડામાં ક્ષીર જોઈને તે બધી ખાઈ ગઈ. તરતજ જે માગે આવી હતી તે માર્ગે પસાર થઈ ગઈ. હવે વૈચ્યા હાથપગ ધાઈને ઘડા પાસે આવી ઘડામાં જુએ છે તો ક્ષીરાન્ન ન મળે, તેમ છતાં એણે મનમાં જરા પણ શેક કે ગુસ્સો ન કર્યો. એક શબ્દ પણ અણજુગતે બોલી નહી. માત્ર એટલું જ બોલી કે“જેણે આ પાયસાન્ન ખાધું એને મને રથ સફલ થાઓ !” એવી આશિષ આપી. એ આશિષ વૃક્ષની એકે સંતાયેલી ના ગપત્નીએ સાંભળી. પછી પિતાના ભુવનમાં જઈને પિતાના પતિને સર્વે હકીકત કહી સંભળાવી. આ તરફ વૈચ્યા પણ ભવિતવ્યતાને વિચાર કરતી પાણીનું બેડું ભરીને પિતાને ઘેર ગઈ તેજ રાતના વેરેવ્યાની પાડે શણને એ નાગપત્નીએ સ્વનામાં દર્શન આપ્યું ને કહ્યું કે-“હું અલિંજર નાગની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૩ ) પત્ની છું. તારી પાડોશણુ વૈરેટ્યા એ મારી પુત્રી છે. એને ગર્ભના પ્રભાવથી ક્ષીર ખાવાનો મને રથ થયેલ છે. માટે તે તું પૂર્ણ કરજે અને એને કહેજે કે તારે પીયર નથી છતાં હું તને પીયર સમાન ઉપકાર કરીશ. તારી સાસુના અગ્નિસમા તાપથી તને શાંતિ આપીશ.” એ પ્રમાણે નાગપત્ની સ્વપ્ન આપીને અદ્રશ્ય થઈ ગઈ. પ્રાતઃકાળ થયે એટલે પાડોશણે દેવતાનું સ્વપ્ન યાદ કરીને વૈધ્યાને પિતાને ઘેર બેલાવી અને મીઠા શબ્દોથી એને આશ્વાસન આપી ક્ષીરનું ભોજન કરાવ્યું. એને દેહદ એ રીતે પૂર્ણ થયે. પૂર્ણ માસે એને પુત્રને પ્રસવ થયે. વૈચ્યાના પુત્રના નામ પાડવાને દિવસે એ અલિંજર નાગ પોતાના પરિવાર સાથે પૃથ્વી ઉપર આવ્યું. અને જ્યાં વૈધ્યાને પિતા રહેતું હતું ત્યાં મહેલ બંધાવીને રહ્યો. ગજ, અશ્વ, વાહન આદિ અપૂર્વ વૈભવવાળો એ નાગદેવ વૈચ્યાના કેડ પૂરવા લાગ્યો. જેથી એની સાસુ પણ વેચ્યાની ભક્તિ કરવા લાગી. પૂર્વે કરેલા અપરાધે ખમાવવા લાગી. દુનીયામાં એ નિયમ છે કે લેકે પૂજાયેલાને પૂજે છે. એ નાગદેવે એવી રીતે રેશમી વસ્ત્ર, રત્ન, સુવર્ણ, વગેરે વેરધ્યાને આપી પુત્રને નામકરણવિધિ કરાવ્યું. અને પછી તેઓ પિતાને સ્થાનકે ગયા. નાગના પ્રતાપથી જગતમાં ને સાસ રામાં વેઢાને પ્રભાવ વધ્યો. વૈચ્યાને પુત્ર નાગદત્ત જગતમાં આગળ જતાં મહા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ (૨૫૪) ભાગ્યવાળો થયો. વેચ્યાના સસરા પઘદ વ્રત ગ્રહણ કર્યું. ને તપ તપીને સ્વર્ગે ગયે. પાયશા નામે તેની પ્રિયા પણ તેની દેવી થઈ અંતસમયે વેચ્યા દેવીએ નાગૅદ્રનું-ફણિદ્રનું ધ્યાન ધરવાથી મરણ પામીને નાગકુમાર નિકાયમાં નાગરાજ-ધરણુંદ્રની પત્ની થઈ ત્યાં પણ તેનું નામ વેચ્યાજ રહ્યું. એ પેરે મા દેવીનું આરાધન કરીને કુલચંદ્ર શેઠે પ્રતિમાણ સ્ત્રીના ઉતાથી પુત્ર મેળવવાને ઉપાય પૂર્વે પૂછો હતો. દેવીએ તે માટે શું ઉપાય બતાવ્યું તે આપણે જોઈ ગયા છીએ. એ વિરેચ્યા જગત પ્રસિદ્ધ પદ્માવતીદેવી પોતે જ ! પ્રકરણ ૬ ઠું. એ નગાર્જુન કેણ!' રાષ્ટ્ર પ્રદેશમાં શત્રુંજયના એક શિખરસમા ઢેક પર્વત ઉપરની તળાટીમાં રણસિંહ કરીને કોઈ રાજા હતો. એને ભેપલા નામે એક અતિ લાવયવની પુત્રી થઈ. એ નાન પણ થીજ અતિ સુરૂપ હતી. જેવી રૂપવાળી તેવીજ એ ગુણવાન હતી. જેથી રાજાને તે પ્રાણુ સમાન હાલી લાગતી. ભેપલા જ્યારે પૂર્ણ યુવાવસ્થામાં આવી ત્યારે રણસિંહે એને માટે લાયક અને ગુણવાન એવા સરખે સરખા સ્વભાવવાળા વરની તપાસ કરવા માંડી. રાજાએ દેશ પરદેશ ગ્ય વરની ઘણુંય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ (૨૫૫ ) ખાજ કરી પણ ક્યાંય એવા લાયક વરના પત્તો લાગ્યો નહી. એક દિવસે ભાપલા સખીઓ સાથે શત્રુજ્ય પર્વતના ઉપવનમાં ફરવાને નીકળી. વર્ષાઋતુ હેાવાથી સૃષ્ટિની સુંદરતામાં કુદરતે પેાતાની અપૂર્વ શેાભાના સાથીયા પૂર્યા હતા. એથી એ માળા કુદરતની અલૈકિક રચના નિહાળતી તે પતના છેક ઉપલા શિખર નજીક આવી પહોંચી. ત્યાં મદારના પુષ્પ વન એની નજરે પડયુ. શૈવ ધર્મમાં ખાળા ચુસ્ત હોવાથી એણે દાસીએને આજ્ઞા કરી કે–“ આજે શ્રાવણ માસની પાંચમી છે. તે નિશાસમયે મારે શંકરનુ પૂજન કરવું છે. માટે આપણે આ મંદારનાં સુંદર પુષ્પાને વીણીયે, મંદારનાં પુષ્પા શંકરને વધારે પ્રિય હાય છે. ” રાજકન્યાની આજ્ઞાથી સવે દાસીઆએ જુદી જુદી દિશામાં મંદારનાં પુષ્પ વીણવાને લતાઓમાં પ્રવેશ કર્યો, શંકરની ભક્ત આ માળા પણ મદારનાં પુષ્પા વીણતી મનમાં યાવનના અનેક તર ગામાં વિહરતી આગળ આવી. વિતવ્યતાના યેાગે તે દિવસ નાગલેાકેાના આનંદ દ્વિવસ હતા. જેથી વાસુકીનાગ પોતાના નાગપિરવાર સાથે આ ઉપવનમાં આવેલેા હતેા. અત્યારે પેાતે એકલા મદાર વનમાં મેાજની લટારમાં ફરતા હતા. એવામાં રૂપ લાવણ્યની કારિગરી સમી આ અનુપમ ખાળાને એકાકી વાસુકીનાગે પુષ્પ વીણતી જોઇ મનુષ્ય ભવની એ અથાગ સુંદરતા, નવીન ઉગતી યાવનવય, શરીરનું લાલિત્ય, સુરમ્યપણું, ઘાટીલાપણું એવા આકર્ષીક અવયવા જોઇ નાગ મેહ પામી ગયા. “ આહ ! શું આ માળાનું સ્વરૂપ ! જાણે નાગકન્યા કે ગાંધ કન્યા અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ (૨૫૬) વિદ્યાધર બાળા !” એમ ચિંતવતે એના રૂપમાં લુખ્ય થયેલ નાગ એની સામે ચાલ્યા આવ્યું. રાજકન્યાએ પણ કઈ દિવસ નહી જોયેલો એ મનમેહક પુરૂષ જે. જરીક ડરીને પાછી હઠી. મનમાં ગણગણું. “અરે! આ દેવસમી કાંતિવાળો કેણ પુરૂષ હશે.” ધીરજ ધરીને એણે સામે આવેલા પુરૂષને પૂછયું. “કઈ દિવસ નહિ જોયેલા એવા દેવસમી કાંતિવાળા તમે કોણ છે? મારી નિયમિત પૂજાનું ફલ આપવા કૈલાસથી ઉતરી આવેલા શું શંકર તે નહાય !” પ્રિયે! હું એ કૈલાસને શંકર (મહાદેવ ) નહી કિત તારે શંકર (સુખને કરનાર) છું. તેમની કૃપાથી જગતમાં તું શીધ્ર પ્રસિદ્ધ થાય તેવું ઉત્તમ ફલ આપવાને હું વાસુકી નાગદેવ તારી પાસે આવ્યો છું. તેને તું પ્રિયપણે સ્વીકાર !” એ નાગદેવ વાસુકીએ રાગવશે કહ્યું. તમે નાગદેવ છે, અને શ્રી શંકરને ઉદ્દેશીને મને ફલ આપવા આવ્યા છે તે ખુશીથી સ્વીકારું છું. જાણે એ ફલથી મારે હિતુ પૂર્ણ પાર પડે એવું હોવું જોઈએ.” બાળાએ કહ્યું. “ તથાસ્તુ ! તારી મરજી માફક થશે.” નાગદેવે વરદાન આપ્યું. “તારા ગર્ભમાં જે પુત્ર થશે તે જગતમાં મેટે વૈદ્યશાસ્ત્રી અને રસકળાઓને જાણકાર થશે. પરંતુ એનું નામ તું સિદ્ધ નાગાર્જુન રાખજે.” વાસુકીનાગે એ પ્રમાણે વરદાન આપી એના ગર્ભના પિષણ માટે એને કેટલીક ઉત્તમ વનસ્પતિઓની ઓષધિઓ ખવરાવી નાગદેવ એની સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૭ ) સ્વેચ્છાપૂર્વક ભાગ લેાગવીને પોતાને સ્થાનકે ચાર્લ્સે ગયા. અને દેવની શક્તિથી ખાળા ગર્ભવતી થઇ. પૂર્ણ માસે ક્ષેાપલાએ સુ ંદર પુત્રના જન્મ આપ્યા. એનુ નામ એણે નાગાર્જુન રાખ્યું. બાળપણામાં એ ઘણી કળાઓ શીખ્યા. છતાં રસવિદ્યાને એને કુદરતી શાખ થયા. જેથી એને વૈદ્યવિદ્યાના અભ્યાસ કરવા માંડ્યો. અનેક પ્રકારની વનસ્પતિયાના ગુણદોષ જાણી તેને અનુભવી થયા. તેમજ જે જે નવીન કળા એના સાંભળવામાં આવતી એના એ અભ્યાસ કરીને શીખી લેતા. અનુક્રમે તે સમસ્ત ભરતખંડમાં મુસાફ઼ી કરીને જેટલી રસાયણ વિદ્યા એના જાણવામાં ને જોવામાં આવી તે બધી એણે શીખી લીધી. અને પૃથ્વી ઉપર એ સિદ્ધ એ નામે પ્રસિદ્ધ થયા. આટ આટલું શીખવા છતાં એને કળાની તૃપ્તિ થઇ નહી. જેથી નાગાજી ને જૈન માર્ગમાં પ્રખ્યાત થયેલા અને આકાશગામી વિદ્યાના પારંગામી એવા પાદલિપ્તસૂરિને ગુરૂ તરીકે ધાર્યા, અને એમની સેવા કરવાવડે આકાશગામીની વિદ્યા નાગાર્જુને આચાય પાસેથી કેવી રીતે મેળવી તે આપણે પહેલાં જોઇ ગયા છીએ. અનુક્રમે દક્ષિણદેશમાં પ્રતિષ્ઠાનપુર નગરમાં શાલિવાહન નામે પરાક્રમી રાજાના નાગાર્જુન ગુરૂ થયા. જેવા એ કળા વિશારદ હતા તેવાજ એ ધૃત્ત પણ હતા. જોગીના વેશ છતાં એ અનેક પ્રકારની રસ સિદ્ધ કરતા હતા. છેલાં સ્વ. ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ (૨૫૮) એણે કેટવેધી રસ સાધવાને થંભનપાર્શ્વનાથની પ્રતિમા મેળવવા માટે પોતાની બાજી વિસ્તારવા માંડી હતી. પ્રકરણ ૭ મું. શ્રી સ્થંભન પાર્શ્વનાથ – કાંતિપુર નગરમાં પોતાના વિશાળ મકાનની અંદર ધનપતિ શેઠ બેઠેલે છે. સામે એક સુંદર આસન ઉપર ઘડીમાં ટીપણું જેતે તે ક્ષણમાં અંગુલીને ટેરવે કંઈક ગણત્રી કરતો ને બ્રગટી સંકેચતે ચિત્ર વિચિત્ર આકૃતિ કરતો જેશી બેઠેલે હતે. શેઠ એની આગળ કંઈક પિતાનું ભવિષ્ય જેવરાવતા હતા. તિષ્ય સંબંધી કંઈક હકીકત પૂછતા હતા. પ્રભુ સાથેની લેણ દેણ પણ વાત વાતમાં શેઠે પૂછી લીધી. એ પ્રભુ સાથેની લેણ દેણની ગણત્રી કરતાં અચાનક જોશી એ મસ્તક ધુણાવ્યું. ને વચમાં ખલિત થયા. જેથી શેઠે એનું કારણ પૂછયું તેવારે જોશીએ કહ્યું “શેઠજી! પાર્શ્વનાથ સાથે તમારે લેણું દેણ સારી જ છે. એમના આગમન પછી તમને એકંદરે લાભ જ થયા છે. બાહેરથી તમે સમૃદ્ધવાન થયા છે. એ સમૃદ્ધ છતાં તમે પ્રભુના ભક્ત બનીને મુક્તિ રમણીને ૧સત્તરમા કુંથુનાથ સ્વામીના કહેવાથી આ પ્રતિમા મમ્મણ નામના વ્યવહારીએ ભરાવી છે એમ પણ કાઈ આચાર્યો માને છે. તત્વ તે કેવલી ભગવાન જાણે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ (૨૯) વરવાને પણ આતુર થયા છે. પણ..” જેશી આગળ બેલતાં અટકી ગયે. પણ કહીને કેમ અટકી ગયા શીરાજ ? જેવું ભાવી હોય તેવું કહી બતાવો ! તમારે સંકેચ પામવાની જરૂર નથી.”શેઠે જે શીરાજને જે વસ્તુતત્વ જાણતા હોય તે કહેવાને સૂચવ્યું. હું શું કહું ! દીલગીર છું કે આ પ્રભુ હવે તમારે ત્યાં રહેશે નહી!” હું શું કહ્યું જે શીરાજ !” શેઠ જોશીનું થન સાંભળીને ચમક્યા. આ ભગવાન હવે અહીંથી ઠાણાઓઠાણું કરશે, એવું ભવિષ્યમાં જોવાય છે.” જોશીએ ફરીવાર કહ્યું. “ શું ! ભગવાન અહીંથી અદ્રશ્ય થશે? કેવી રીતે થશે? કઈ હરી જશે કે સ્વયં દેવ શક્તિથી અદ્રશ્ય થશે જે શીરાજ ?” શેઠ દીલગીર થતાં ગદ્ગદ કંઠે બેલ્યા. શેઠજી! કઈ ધર્ત આ પ્રભાવિક ભગવાનને ઉપાડી જાય એમ જણાય છે. માટે ચોકી પહેરાનો બંદોબસ્ત રાખજે. કે જેથી એને લાગ ફાવે નહી.” જોશીએ સલાહ આપી. શેઠે જેશીને સત્કાર કરીને વિદાય ક્ય. અને મંદિરની રક્ષા માટે એમણે બરાબર બંદોબસ્ત કર્યો. પોતાના ચારે પુત્રોને ભગવંતની બાજુએ એમની રક્ષા કરવાને એમના અંગરક્ષક હોય એમ ગોઠવ્યા. અને પોતે પણ સાવધપણે નિરંતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ (૨૬૦ ) અવાર નવાર દેખરેખ રાખવા લાગ્યા કે જેથી રક્ષકોમાં જાગૃતિ રહે. એવી સ્થીતિમાં થોડા એક દિવસ પસાર થયા. ને એક નવીન બનાવ બન્ય. હવે નાગાર્જુન યોગીની સ્વારી અહીંયા આવી પહોંચી. એણે મંદિરમાં આવીને ભગવંતનાં દર્શન કર્યા. ને પછી બધી તપાસ કરી તો રક્ષાને પાકો બંદોબસ્ત હોવાથી નાગાજુનને તત્કાળ ભગવંતને ઉપાડી જવાને સમય પ્રાપ્ત થયો નહી. જેથી નાગાર્જુન કપટપણે સેવકવૃત્તિ બતાવતે ત્યાં રહ્યો ને ભગવંતની ભકિત કરવા લાગ્યો. જાણે પોતે પણગી છતાં શુદ્ધ શ્રાવક હોય એમ ઉપરનો આડંબર બતાવતે સર્વેને વિશ્વાસ ઉત્પન્ન કરવા લાગ્યો. અવસરે સર્વે શ્રાવકો સાથે મીઠી મીઠી વાત કરી એમનાં ચિત્તરંજન કરતા હતા. એમના મગજમાં પિતા માટે માન અને વિશ્વાસ ઉત્પન્ન થાય એવા ભાવ પેદા કરતા હતા. એક બાજુએ તે પ્રભુને ભક્ત થઈને સર્વેનું પ્રીતિ પાત્ર, વિશ્વાસનું સ્થાનક બન્યો. બીજી તરફથી એની મીઠી મીઠી વાતમાં લોકો ભેળવાવા લાગ્યા. કેટલાક દિવસ એમ કરતાં પસાર થઈ ગયા. કારણ કે શ્રાવકે એની ઉપર વિશ્વાસવાળા થાય (એના અંતરમાં તે પ્રતિમાને હરણ કરવાની તાલાવેલી લાગેલી હતી) એ સમયનીજ તે રાહ જોતા હતા. લોકોનું ધ્યાન, રક્ષા કરનારનું ધ્યાન કયારે બેધ્યાન થાય અને પોતાને લાગ ફાવે એજ એ ખેલાડી નાગાર્જુનને ખેલ હતું. તેયે નાગા ન ભાગ્યશાળી તે ખરે! કે આખરે એ સમય પણ આવી પહોંચે. નાગાર્જુનને ભગવાનને ઉપાડી જવાની અણમોલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ (૨૬૧ ) તક તે સમયે મળી. માને કે કુદરતે એને યારી આપી. હમણાં ભવિતવ્યતાજ ખુદ એને અનુકુળ થઈ હતી. એક સાયંકાળને સમયે કેટલાક પૂજારીઓનિંદ્રામાં ઘેરતા હતા. બીજા કેટલાક રક્ષા કરનારા ગેરહાજર હતા. એ સમયે પિતે મંદિરમાં પ્રવેશ કરી આમ તેમ જોતાં કોઈને ન જેવાથી ગભારામાં પ્રવેશીને ભગવંતને એકદમ ઉપાડીને આકાશમાર્ગે ચાલ્યો ગયો. ને ખંભાતની નજીક સેઢીનદીને કાંઠે ખાખરાના વનમાં એક નિર્ભય સ્થાનક શોધી કાઢીને ત્યાં નિવાસ કરી લગવાન સ્થંભન પાશ્વનાથને પણ ત્યાં સ્થાપ્યા. એવી રીતે નાગાન થંભન પાર્શ્વનાથની પ્રતિમા લાવવામાં તે ફત્તેહમંદ થયો. પણ આટલેથી એનું કાર્ય પતે એમ નહોતું. હજી એમની દષ્ટિ આગળ પારાનું મર્દન કરવાને એને પરિની સ્ત્રીની જરૂર હતી. એવી પવિની સ્ત્રી ક્યાં હશે એની એણે તપાસ કરવા માંડી. જેથી પ્રતિમાને ત્યાં કોઈ મુદ્દા સ્થાનકે પવને પદ્મિનીની શોધમાં નીકળી પડ્યો. આકાશમાગે ગમન કરતાં તે કોઈ સુંદરનગર જઈને ત્યાં ઉતર્યો અને લેકમાં પદ્મિની માટે પુછપરછ કરવા માંડી. જેથી લેકો તે એની મશ્કરી કરવા લાગ્યા. “કે ભાઈશ્રી પદ્મિની સ્ત્રી શોધવા નિકળ્યા છે. એમ પશ્વિની કાંઈ રસ્તામાં રખડતી નથી હોતી કે તમને ઝટ મળે. મહારાજ ! એવી પદ્મિનીનું ધ્યાન છેડી દઈને સ. ૧ કાંતિપુરનગરમાં બે હજાર વર્ષ સુધી પ્રતિમાજી રહ્યા પછી નાગાર્જુનઉપાડી ગયા. એવું ઉપદેશ પ્રાસાદમાં લખ્યું છે. તત્વ કેવલી જાણે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) ગુરૂને આશ્રય શોધી આત્માનું કલ્યાણ કરે.”લેકે એવી રીતે અનેક પ્રકારે નાગાજુનની મશ્કરી કરવા લાગ્યા. તેથી નાગાર્જુન એક વૃદ્ધ પુરૂષને ઉદ્દેશીને બોલ્યા કે હે વૃદ્ધ! આ યુવાનીયાઓ હું કરું છું તે જાણતા નથી તેથી જ મારી ચેષ્ટા કરે છે. તે હું સમજું છું.” “ત્યારે આપ કેણ છે જરી ઓળખાણ આપશે કે!” એ વૃદ્ધ પુરૂષે કહ્યું. પૃથ્વીને વિશે વાસુકી નાગને પુત્ર નાગાર્જુન જે કહેવાય છે તે હું પોતેજ છું.” એણે કહ્યું. નાગાર્જુન નામ સાંભળતાં જ પેલો વૃદ્ધ પુરૂષ એની સ્તુતિ કરતે એના પગમાં પડ્યો. અને પોતાના અપરાધની ક્ષમા માગી, “હે મહારાજ ! અજ્ઞાનથી થયેલે અમારો અ૫રાધ ક્ષમા કરે !” એ વૃદ્ધ પુરૂષને અનુસરીને યુવાનીઆઓએ પણ પોતાના અપરાધની ક્ષમા માગી. કેમકે નાગાર્જુનની ચમત્કારિક શક્તિએની વાત એમણે સાંભળી હતી. આજે પ્રત્યક્ષ આકાશમાંથી ઉતરતાં એને એ લોકોએ જોયું હતું. હવે જાણું જોઈને સિંહના મેંમાં કે હાથ નાખવા જાય. જગત તો ચમત્કારને નમસ્કાર કરતું આવ્યું છે. બળીયાને સૌ કેઈ નમીને ચાલે છે. જેથી નાગાર્જુનને ગુસ્સે કર્યો એમને પાલવે એમ ન હતું જેથી સર્વેએ ખમાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬૩) “હે વૃદ્ધ! એ માટે તમારે ફિકર કરવી નહી.” નાગાજુને કહ્યું. અમારાં ધન્ય ભાગ્ય કે આજે અમને આપનાં દર્શન થયાં અમે તમારી કીર્તિ ઘણી સાંભળી હતી. જેથી આપનાં દર્શન માટે અમે આતુર હતા. આજે અમારા મનના મનોરથ સફલ થયા.” વૃધે કહ્યું. “ તમારૂં કલ્યાણ થાઓ ” એમ કહીને નાગાર્જુન ત્યાંથી આકાશમાગે સર્વે જનની નજર આગળ જોત જોતામાં ચાલ્યો ગયો. – – પ્રકરણ ૮ મું. “કેટીધી રસસિદ્ધિને માટે !' માર્ગે ચાલતાં નાગાર્જુનને વિચાર થયે કે “ગામ ગપાટાનું મૂળ ભંગીને અખાડે હેય માટે ત્યાં જવાથી મારા મનના મનોરથ પૂર્ણ થશે. કાંઈક નવીન જાણવાનું મળશે.” એમ વિચારી એણે એક નગરમાં ઉતરી જ્યાં ભંગીલોકોને અખાડે હતા તે તરફ જઈ જોવે છે તો કેટલાકના હાથમાં ગાંજાની ચલમ રહી ગઈ છે. કઈ ભાંગના કટારા પર કટોરા ચઢાવે છે. કોઈ કસુંબામાં મશગુલ છે. કેટલાએક કેફની ધુનમાં બેધ્યાન છે. કે ટાઢા પહોરનાં ગપ્પાં મારી આનંદ કરી રહ્યા છે. ત્યાં નાગા ન એગીએ દાખલ થઈને રામરામ કર્યા. એમને યોગી–મShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬૪) હાત્મા ધારીને કેઈ ભાંગ તે કઈ કસુંબે તે કઈ ગાંજાની ચલમથી એમને આદર સત્કાર કરવા લાગ્યા. નાના પ્રકારની વાતે એમની વચ્ચે ચાલતી હતી એમાં આસ્તેથી નાગાર્જુને સ્ત્રી વિષયક વાર્તા દાખલ કરી. એની વાત ચાલતાં નાગાર્જુન બેલ્ય. “ હું નથી ધારતે કે આમાંથી કેઈએ પવિની સ્ત્રીને જોઈ હોય કે સાંભળી હોય !” “ અરે ! ગીરાજ? એમ શું કહે છે? અહીંથી સાઠ કેસ દૂર પ્રતિષ્ઠાનપુર નામે મોટું નગર છે. ત્યાંના રાજા શાલિવાહનની પ્રાપ્રિય અગના ચંદ્રલેખા એ એકજ વર્તમાનકાળમાં પવિત્ની તરીકે પ્રસિદ્ધ છે. એમાંથી એક અફીણી હતું તે એકદમ બોલી ઉઠ્યો. બસ, નાગાર્જુનની બધી મુંઝવણ મટી ગઈ. ત્યાંથી સને રામરામ કરી એમની મેમાનગતિ સ્વીકારતે તે આકાશમાગે ઝટ પ્રતિષ્ઠાનપુરમાં આવી પહેચો. શહેરમાં આવીને તે રાજાને ત્યાં એના કુમારને શિક્ષણ આપવાને ગુરૂ તરીકેઅધ્યાપક તરીકે રહ્યો. અને સમય પરત્વે એણે પવિનીનાં લક્ષણો, રૂપ, કાંતિ, ગુણ, વાણું, વગેરેથી એ પરિની સ્ત્રી છે એવી એને ખાતરી થઈ. હવે જેમ બને તેમ એનું હરણ કરવાને એની મનોવૃત્તિઓ તળે ઉપર થવા લાગી. પરંતુ રાણી ચંદ્રલેખા દિવસના સમયમાં સખીઓના મંડલમાં બેસીને જીવને આનંદ આપતી હતી ને રાત્રે તેણે પતી સેવામાં રોકાયેલી હોવાથી નાગાર્જુનને તેનું હરણ કરવાનો અવસર પ્રાપ્ત થતે નહીં. એમ કરતાં ત્યાં કેટલોક સમય વહી જવાથી એને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ (૨૬૫) ,, ધાસ્તી લાગી. કે “ રખે ચંદ્રલેખાનુ હરણ કરતાં પાશ્વનાથની પ્રતિમા ત્યાં હરાઇ ન જાય ! ” છતાં અનુકુળ સમય હાથમાં નહી આવવાથી કેટલાક દિવસે ત્યાંજ વહી ગયા. એક દિવસ અધિરી અનેલા નાગાર્જુન રાજારાણી શયનગૃહમાં આવે તે અગાઉ પોતે નિશાચરની માફ્ક અંદર દાખલ થઇને એક ખુણે ભરાઇ ગયા. હવે સમય થતાં રાજારાણી આવ્યા. તેઓ હુ ંમેશની માફ્ક નાના પ્રકારના ભાગેા ભાગવતાં, વાણીવિનાદી એક બીજાનાં દિલ મહેલાવતાં અત્તરાદિક સુગંધિ પદાર્થોથી ભરપુર એવા પલંગ ઉપર બન્ને નિદ્રાવશ થયાં. પ્રચ્છન્નપણે ઉભેલા નાગાર્જુન તેમની આ સર્વે ચેષ્ટા જોતા હતા અને તેઓ ક્યારે નિદ્રાવશ થાય એની રાહ જોતા હતા. બન્ને ઉંઘેલા જાણી આસ્તેથી નાગાર્જુન મહાર નીકળ્યો ને રાજા રાણી શય્યાગૃહમાં પાઠ્યાં હતાં તે ઓરડાનું દ્વાર તેણે પ્રથમથી સાંકળ દ્વીધા વગર રાખેલુ તે તરફ જઇને ખારા આગળ ઉભા રહી કાન દઇને આસ્તેથી તે કઇક સાંભળવા લાગ્યા. પણ સર્વત્ર શાંતિ હતી. મધ્યરાત્રીના સમય હતા. કાળા કામને સહાય કરનારી કાળીરાત્રી પૂર્ણ પણે જામેલી હતી. રાજા-રાણી રતિ ક્રીડાથી શ્રમિત થયેલા નિદ્રાદેવીને ખેાળે હતાં. રાજારાણી જાગૃત ન થાય એવીરીતે દ્વાર ઉઘાડીને નાગા જ્જુને અંદર દ્રષ્ટિ કરી તે તે ભરઉંઘમાં છે એવી ખાતરી ચઇ.એટલે અંદર પેઠા ને રત્નજડીત એ પલંગ આગળ જઈને ચંદ્રલેખાને અધ્ધર ઉચકી આકાશમાર્ગે ગમન કરતા તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ (૨૬૬) સેઢી નદીને કાંઠે આવ્યા. ત્યાં એક બાજુએ એને–પદ્મિનીને સુવાડી. અને પોતે પ્રતિમાની તપાસ કરવાને ગયો. એટલામાં ચંદ્રલેખાની આંખ ઉઘડી ગઈ અને જાગીને જોયું તે પોતે જંગલમાં ! એને આશ્ચર્ય થયું. તરતજ એ આ અભિનવ બનાવ જોઈ દહેશતની મારી મુચ્છ ખાઈ જમીન ઉપર પડી. વનના મંદમંદ પવનથી એને શુદ્ધિ આવી ત્યારે આજુબાજુએ જોતાં કોઈ દષ્ટિએ પડયું નહી જેથી અતિ ગભરાઈ ગઈ સ્થાનભષ્ટ થયેલી મૃગલીની જેમ ક્રૂર વનેચર પ્રાણીઓની ગર્જનાઓ સાંભળવાથી પધિની તે હાવરી બની ગઈ. બોલવા જાય તે કંઠ બંધાઈ જાય. જેવા જાય તે આંખે કાંઈ દેખી શકાય નહીં. ને સાંભળવા જાય તે કાન બહેર મારી ગયેલા. આવી અવસ્થામાં સપડાયેલી ચંદ્રલેખા પાછી બેભાન થતી ચાલી. એટલામાં નાગાર્જુન એની પાસે આવીને પ્રત્યક્ષ થયે અને ધીરજ આપતાં કહેવા લાગ્યું. “હે સતી! શા માટે ગભરાય છે! જે આ મહાપ્રભાવિક શ્રી પાર્શ્વનાથની પ્રતિમા સમક્ષ હું તને પ્રતિજ્ઞા પૂર્વક કહું છું કે “વિષયની કે અન્ય બીજા કેઈપણ પ્રકારની દુષ્ટ ઈચ્છાએ મેં તારૂં હરણ કર્યું નથી. પણ માત્ર તારે હાથે આ ભગવાનની દ્રષ્ટિસમુખ પારાનું મર્દન કરાવવું છે. તે માટેજ મેં તને અહીં આણી છે. બાકીતે તું મારે બહેન સમાન છે. માટે તારા મનના અન્ય સર્વે વિચારો દૂર કરી ભગવાનની આ પ્રતિમા સમક્ષ તું પારાનું મર્દન કર ! પ્રાત:કાળ થતાં પહેલાં હું તને તારા મહેલમાં પહોંચાડી દઈશ. માટે તું લેશ પણ ચિંતા રાખીશ નહી. પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬૭) એટલું તું યાદ રાખજે કે તારે આ વાત કોઈને કહેવી નહી, તેમ છતાં પણ જો તું કહીશ તો તારા પતિ અને પુત્રોના મૃત્યુ. ના નિમિત્ત રૂપ ગણાઈશ. એટલું જ નહી બલ્ક તારૂં વિસ્તાર પામેલું સામ્રાજ્ય પાયમાલ થઈ જશે ને એ બધો દોષ તારી ઉપર આવી પડશે. ” નાગાને પ્રગટ થઇને ચંદ્રલેખાને ધીરજ આપીને કાંઈક વસ્તુ સ્થીતિ સમજાવી. નાગાર્જુનનાં ભય ભરેલાં વચન સાંભળીને નિરાધાર થયેલી ચંદ્રલેખાએ એની વાત માન્ય કરી અને ખરલમાં પારાનું મર્દન કરવાને બેઠી. એનું હૃદય રડતું હતું. મનમાં એ અતિ મુંઝાતી હતી. અંતરમાં અનેક સંકલ્પ વિકલ્પ થયા કરતા હતા. આંખમાં આંસુ હતાં. ગમે તેવી સ્થીતિ છતાં નાગાર્જુનને હુકમ માન્યા વગર એને ચાલે એમ ન હતું. જેણએ સૂર્યના કિરણે પણ નહી જોયેલાં એને કાળ સમી કાળીરાત્રીએ જંગલમાં એકાકી પર પુરૂષના હુકમને માન આપી પારાનું મર્દન કરવું પડે એ શું ઓછું દુઃખ હતું ? વળી દરરોજનું આ દુ:ખ હતું. છમાસ પર્યત રોજ રાત્રીના નાગાર્જુન એને અહીંયાં લાવે ને આખી રાત પારાનું મન કરાવે, પ્રભાત થતાં એને સ્વસ્થાનકે મુકી આવે એ કાંઈ જેવું તેવું દુ:ખ નહોતું. આ તે કહેવાય પણ નહી ને સહેવાય પણ નહી! શું કરે ! વિધિ ઈચ્છા બળવાન હતી. દેવની ઈચ્છાને આધિન થયા વગર અત્યારે તે પવનીને છુટકો નહોતે. રોજ રાતના નાગાર્જુન એનું હરણ કરી જતે ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ ( ૬૮ ) પ્રાત:કાળ પહેલાં એને પાછી મૂકી જતો હતે. અનુક્રમે છે મહિને એનું કામ સિદ્ધ થયું ત્યાં લગી તેણે મનમાં અતિ દુ:ખ પામતી શરીરે કૃશ થતી ચાલી. સાપે છછુંદર ગળ્યું તે ગળાય પણ નહી ને કઢાય પણ નહી. એ દુ:ખની વાત એનાથી ન તે બીજાને કહેવાતી ન તે પિતે એને ઉપાય કરવાને સમર્થ થતી. શાલિવાહન રાજા પણ પોતાની પ્રિયાને કૃશ થતી જોઈને વૈદ્યો પાસે અનેક ઉપાય કરાવવા લાગ્યું, પણ જરાએ એથી ફાયદેથયે નહી. તેમ ધાસ્તીથી ચંદ્રલેખા કંઈ કહી શકતી પણ નહી. એક દિવસે રાતના શાલિવાહન રાજા એકાએક જાગૃત થતાં જુવે છે તે શયામાં ચંદ્રલેખા નહોતી. રાજા એકદમ સાવધ થય ને જોયું તો પલંગમાં પશ્વિની નહોતી. જેથી એને ઘણું આશ્ચર્ય થયું. “ઓહ ! આટલી રાતે એ કયાં ગઈ હશે?” આમ તેમ બધે તપાસ કરી પણ ક્યાંય પત્તો લાગ્યો નહી. જેથી રાજાને ઘણે ક્રોધ ચડ્યો ને નાગી તલવારે મહેલમાં એની શોધ કરવા લાગ્યા. “કે જે સપડાઈ જાય તો આ તલવારથી એને એના પાપનું પ્રાયશ્ચિત કરાવું –એના વ્યભિચારનું ફલ એને બતાવું.” પણ ચંદ્રલેખા તે સમયે મહેલમાં ક્યાંય પણ જણાઈ નહીં. રાજાએ પણ આખા મહેલમાં નીચે ઉપર, ખુણે ખાચરે, અને ઓરડાઓમાં શેષ કરવા માંડી પણ ક્યાંય એની ગંધ આવી નહીં. એવામાં પ્રાત:કાળ થવાથી પૂર્વ નાગાર્જુન ગુપ્ત રીતે ચંદ્રલેખાને પલંગ ઉપર સુવાડીને પલાયન થઈ ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ (ર૬૯) રાજા આ મહેલ જોઈને પાછો શય્યાભૂવનમાં આવ્યો તે ચંદ્રલેખાને પાસાભેર સુતેલી જોઈ. જેથી તે બે. “ દુ? વ્યભિચારિણ? તારું કાળું મેં મને ના બતાવ! જે, આ તલવાર તારૂં રક્ત પીવાને ટમટમી રહી છે. માટે તારે અંતકાળને સમયે-જે કે વ્યભિચારિણી સ્ત્રીને પ્રભુપ્રીતિ તે કયાંથી હોય છતાં–તને ચેતાવું છું કે તું છેલ્લાં તારા ઈષ્ટની સ્તુતિ કરી લે.” પ્રાણનાથ ? આ દુનીયામાં મારા ઈષ્ટદેવ કહો કે આરાધ્ય દેવ કહે તે આપનેજ ગણું છું. સ્ત્રીને પતિ સામે બીજે દેવ કોણ છે ? અને તેથી જ તમારી આગળ હાથ જોડીને પ્રાર્થને કરું છું કે હું કેવળ નિરપરાધી છું. મને લગાડેલાં વિશેષણથી હું મુક્ત છું. જે દુસહ સંકટમાં હું સપડાયેલી છું તે મારાથી કોઈની આગળ કહી શકાય તેમ નથી” રાણું ચંદ્રલેખા રાજાના ક્રોધથી થરથર કાંપતી હતી છતાં બીતે બીહતે પણ એણે રાજાની પ્રાર્થના કરી તેને સમજાવવા કેશીષ કરી. રાજા સકલ વિદ્યામાં પ્રવિણ હોવાથી તે સ્ત્રીના વચન ઉપર વિશ્વાસ નહી રાખનારે છતાં તેના વસ્ત્રાલંકારે, વદનને દેખાવ, મસ્તક ઉપરના કેશની સ્થાતિ વગેરેની પરીક્ષા કરતાં એને લાગ્યું કે સ્ત્રી નિર્દોષ છે. જેથી તલવાર એણે ફેંકી દીધી. અને એ દુઃસ્સહ સંકટના સંબંધમાં કંઈક એને પૂછવા લાગ્યો કે “તું એવા તે કયા સંકટમાં સપડાયું છે કે જેથી આમ સુકાતી જાય છે ? ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ (૨૦) “પ્રાણનાથ ! કૃપા કરીને એ પૂછશેજ નહી. એ કહેવાથી આપણા કુટુંબની, સામ્રાજ્યની ને પ્રાણની ભયંકર ખુવારી થશે. માટે મારી ઉપર વિશ્વાસ લાવીને આપ પૂ૭શજ ના !” રાણીએ રાજાને ઘણું સમજાવ્યું. પણ રાજાએ એની હઠ છોડી નહી ને વારંવાર એને પૂછવા લાગ્યું. રાણીએ જાણ્યું કે “હવે કહ્યા વગર છુટકો નથી.” એમ સમજી ખેદ કરતી ચંદ્રલેખા બોલી. “સ્વામિન્ ! જે બનવાકાળ હોય તે બને પણ તમારી અતિશય હઠ જોઈને હું લાચાર છું. સાંભળો! પ્રતિદિવસ રાતના નાગાર્જુન નામને યોગી આવીને મને આકાશમાગે ઉપાડી જાય છે ને ખંભાતનગર પાસે આવેલી સેઢી નદીના કાંઠા ઉપર લઈ જઈ ત્યાં શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા સામે કોટીવેધી રસ ઉત્પન્ન કરવાને પારાનું મારી પાસે મર્દન કરાવે છે. ને સૂર્યોદય પહેલાં તે મને અહીયાં મૂકી જાય છે. ” ચંદ્રલેખાએ આખરે સત્ય હકીકત કહી સંભળાવી. ચંદ્રલેખાની હકીકત સાંભળીને શાલિવાહન ઉંડા વિચા૨માં પડ્યો. આખરે કાંઈક વિચાર કરીને તે બોલ્યો કે, “હે પ્રિયા ! નાગાર્જુનને કોધ શમાવવા માટે આપણે આપણું બે પુત્રો સહીત ત્યાં જઈને સાષ્ટાંગદંડવત કરી એની માફી માગવી.” તમારે આ વિચાર ઘણેજ ઉત્તમ છે. જરૂર આજે આપણે એ પ્રમાણે કરવું.” રાણુએ કહ્યું ને પછી બન્ને જણાં જુદાં પડ્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૧ ). પ્રકરણ ૯ મુ. શાલિવાહન .” - દક્ષિણ દેશના પ્રતિષ્ઠાનપુર (પેંઠણ) નગરમાં પૂર્વે એક સમયે ત્રણ પરદેશી બ્રાહ્મણ મુસાફરોએ પ્રવેશ કર્યો. એ મુસાફરમાં બે પુરૂષો હતા અને એક સ્ત્રી હતી. તેઓ પોતાના વતનથી યાત્રા કરવાને નિકળેલા તે અનુકમે આ નગરમાં આવી ચડ્યા હતા. બે પુરૂષો તે સગા ભાઈઓ હતા, સ્ત્રી તે તેમની સાથે એમની સગી બેન હતી. બેન તરૂણ ઉગતી ઉમરની છતાં વિધિની વક્રતાએ કરીને પરણને તરતજ રંડાયેલી હતી. એ સુરૂપા સુભગા નામ પ્રમાણે જ સુરૂપા છતાં સાભાગ્યહીન હતી. તેઓ આ નગરમાં આવીને કઈ કુંભારને ત્યાં ઉતર્યા. કેટલાક સમય શહેર સારું હોવાથી તેઓ ત્યાં રહ્યાં અને હરકોઈ રીતે આજીવિકા ચલાવી પોતાનો નિર્વાહ કરતાં હતાં. એકદિવસ સુરૂપાસુભગા પાણી ભરવાને ગોદાવરી નદીના તટ ઉપર ગઈ. ત્યાં નાગહદ નામના આરેથી એ બાળા પાણી ભરવા લાગી. આ સમય સંધ્યાનો હતો. સવિતાનારાયણ આખા દિવસની મુસાફરીથી થાકીને કંટાળેલ હોઈ અસ્તાચલની એઠે છુપાઈને નિરાંતે વિશ્રાંતિ લેતો હતો. જેથી ગોવાળ ત્વરાથી પોતાનાં ઢેરેને લઈને નગરભણી હાંકે જતા હતા અને તેની ખરીઓથી ઉડેલી રજ-ધુળ આકાશમાં છવાઈને સૂર્યના એ મંદ પડી ગયેલા પ્રકાશને પણ ઝાંખો પાડતી હતી. પક્ષીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ને ત્યાં ઉતરી ન હતી. ના ચલાવી નથી તેઓ Page #287 -------------------------------------------------------------------------- ________________ ( ર૭ર) આખો દિવસ ચારો ચરીને આનંદથી કિલકિલ શબ્દ કરતાં પિતાના માળામાં જતાં હતાં. સાયંકાળ થઈ ગયેલ હોવાથી નાગહદ આગળ અત્યારે વિજનતા જણાતી હતી. અને તેથી આખો દિવસ કામિનીઓના ઘસારાથી એ ડેળાએલો જલપ્રવાહ અત્યારે સુરૂપાનું રૂપ જોઈ મેહ પામ્યું હોય અને નિરાંતે એનું અવલોકન કરતો હોય તેમ ધીમે ધીમે ગતિ કરી રહ્યો હતે. આ સેળ વરસની સુકોમળ પણ દેવ કોપથી વિધવા થયેલી સુરૂપ પોતાના નાજુક હાથે કેરી ગાગર લઈને મંદમંદ ડગલા ભરતી ગોદાવરીના તટે નાગહદ પાસે આવી. એ નવયૌવના બાળા સુરૂપા મેદાવરીનાં એ ખળખળ કરતાં જળનું અવલોકન કરતી તે ક્ષણમાં નદીના તટ ઉપર આવેલા ઉપવનની શોભાને જેતી–એ આખા દિવસના તાપથી કરમાંચેલાં પુષ્પોની સ્થીતિ નિહાળતી અને પિતાની પણ તેવી સ્થીતિ સમજી સુરૂપા ગંભિર બની જતી. પોતે વિધવા હોવાથી શરીર ઉપર માત્ર સાદાં વસ્ત્ર હતાં. અલંકારનું તે નામ પણ નહોતું; છતાં પણ અત્યારે ગોદાવરીના નાગહૃદમાંથી જલ ભરતાં તે ગોદાવરીના શણગાર રૂપ બની હતી. * કોરી ગાગરને એણે ડુંક જલ લઈને વીંછળવા માંડી. અને પછી ચોખું જલ ભરવાને પિતાનાં વસ્ત્ર ઊંચાં લઈને તે નાગહદના ઉંડા જલમાં ચાલી. ઢીંચણ બરાબર જલમાં આવીને વાંકી વળી ગાગરને જલમાં નમાવી પાણી ભરવા લાગી. વસંત ઋતુના મંદમંદ વાયુથી એના માથાના વસ્ત્રને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૩ ) ઈંડા ખસી ગયા હતા છતાં કોઈ પુરૂષ અહીંયાં નહી હાવાથી એને પરવા નહાતી. એ નાગહૃદનો અધિષ્ઠાયક નાગ નામના દેવ આ બાળાને આમ એકાકિની અને સુરૂપા જોઇને માહમુગ્ધ બન્ય અને અકસ્માત એ બ્રાહ્મણ માળા-બ્રહ્મતનયા આગળ પ્રગટ થયેા. જેમ વિજળીના તીવ્ર તેજમય ઝળકારાથી પુરૂષના નેત્રા મિચાઇ જાય તેમ આ વિધવા માળાનું સ્વરૂપ જોતાં એ નાગદેવનાં નેત્ર તેજથી અંજાઇ ગયાં. છતાં એ વારંવાર એની કાંતિનુ અવલાકન કરવા લાગ્યા. એકાંત હતી, સમયસાય કાળના હતા, મન્ને જલમાં ઉભેલાં હતાં, નવયેાવનથી મસ્ત હતાં. આશાનાં ભરેલાં હતાં. છતાં એક દેવ હતા જ્યારે ખીજી માનુષી હતી. કામદેવના તાપથી એવી એકાંત સ્થીતિમાં નાગદેવનુ મન સુરૂપાને ભેટવાને આતુર બન્યું. જેથી તે મ ંદમંદ ડગલાં ભરતા એની પાસે આવીને પ્રાર્થના કરવા લાગ્યા. “ માળા ! સર્વ શક્તિમાન ... દેવ છતાં આજે હદ્ભાગ્ય વાળા થઇને તારી મહેરખાની ચાહું છું ,, '' હું તા . એક વિધવા છું. મારાથી મહેરખાની થઇ શકેજ નહી, તમે દેવ થઇને આવું અધટત ખેલે એ શુ તમને ચેાગ્ય છે કે ? ” ખાળાએ કહ્યું. દેવની હાવભાવમય ચેષ્ટા છતાં સુરૂપા નિર્વિકાર હતી. પાતાનું શિયલત સાચવવાને અતિ આતુર હતી. સ્વ. ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૪ ) “ શું કરું? લાચાર છું ! તારા આ સેંદર્યમાં હું મુગ્ધ બન્યો છું ! એ મદન મોહન પુષ્પધન્વાને હું તાબેદાર થયો છું?” દેવે જણાવ્યું. છતાં તમારી માગણ હું માન્ય રાખી શકું તેમ નથી. સ્ત્રીને તે એક પતિ સિવાય બીજા કેઈનો આધાર નથી. તમે તમારે રસ્તે જાઓ. નાહક મને ન સતાઓ. સુરૂપાએ પોતાનો નિશ્ચય જણાવ્યું. “સુરૂપા? શામાટે મને નિરાશ કરે છે? સમજ ને મારું આતિથ્ય સ્વીકાર ! નાગદેવે ફરીને કહ્યું. “તે કદિ પણ નહી બને.” બાળાએ તેને તિરસ્કાર કરવા માંડયો. અરે ! આમ હું તને સમજાવું છું ત્યારે તું વળી જીદ્દી બને છે. સુરૂપા? તારે અવશ્ય મારું આતિથ્ય આજે સ્વીકારવું જ પડશે. મારી સાથે તારે મને કે કમને પણ સ્નેહ કરવું જ પડશે.” નાગદેવે કંઇક આવેશપૂર્વક કહ્યું. એને લાગ્યું કે આ જકી સ્ત્રી સમજાવી સમજે તેમ નથી. હું કદિપણું મારું શિયળવ્રત મુકીશ નહી. તમારી ધારણ કયારે પણ સફલ થશે નહી. » સુરૂપાના શબ્દો સાંભળી નાગદેવ એના પાસે જઈ જરાક હર્યો. તેણે મનમાં ધાર્યું કે “આ બાળા સમજાવી સમજશે નહી. માટે સમજાવ્યા વગર આપણે આપણું કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૫ ) કરી લેવુ. પેાતાની શક્તિની એ ખિચારીને ક્યાંથી ખબર હાય કે એની આગળ એ અમળાનું શું ગજુ ? '' એમ વિચારતા એ નાગદેવ એની પાસે આવ્યા અને એ નાજુક પુષ્પને પેાતાની મને ભૂજાએવડે ઉપાડી લીધુ. એની નામરજી છતાં એને હૈયા સાથે ચાંપતા, રમાડતા અને ચુંબન કરતા એ કિનારે આવ્યે અને પેાતાની શક્તિથી એક શય્યાગૃહ ઉત્પન્ન કરી તેમાં એને સુવાડી એની સાથે ઇચ્છાપૂર્વક વિહાર કર્યો. માળાએ પ્રથમ તે એના હાથમાંથી છૂટવાને તરડીયાં માર્યાં, પણ એ દેવસત્તા આગળ મનુષ્યની અ૫તિ વ્યર્થ હતી. જેથી એ સર્વે અટિત આચરણ સુરૂપાએ પણ સહન કર્યું. ભાવી ભાવને ચેગે સુરૂપા ગ વતી થઇ, કાઇક ઉત્તમ જીવ એ ગર્ભમાં આવીને ઉપજ્યેા. નાગદેવ એની સાથે વિહાર કરીને જ્યારે તૃપ્ત થયા ત્યારે અને છુટી કરીને કહ્યું કે “ તું પ્ીકર કરીશ નહી. પરન્તુ જ્યારે જ્યારે કઇ તને આફત આવે ત્યારે મને સંભારીશ તા હું તરતજ આવીને તારી આપદા દૂર કરીશ.” એમ કહી નાગદેવ પાતાળમાં ચાલ્યેા ગયા. શાયુક્ત એ વિધવા માળા પણ જળ ભરીને પોતાને ઉતારે આવી. હવે એના ઉદરમાં રહેલા ગર્ભ ધીમે ધીમે વધવા. લાગ્યા. એના વૈધવ્ય ધર્મના નાશ થયા. અપેાધ ઐશ્વર્ય નુ તેજ એના વદન ઉપર અને શરીર ઉપર ચમકવા લાગ્યું. છતાં શરમથી એણે ભાઇએને એ વાત કહી નહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૬ ) અન્ને ભાઇઓએ બેનની આવી સ્થિતિ જોઇ તે બન્નેને એક ખીજા માટે શક ઉત્પન્ન થયા. મોટા ભાઇએ મનમાં વિચાયું કે “ આની સાથે મારા નાના ભાઇએ કંઇક ગરબડ કરી એનું જ આ પરિણામ છે, કેમકે એના સિવાય ખીજા કાઇ પુરૂષ સાથે એને પિરચય નથી. એવા જ વિચાર નાના ભાઈના મગજમાં આવ્યા કે “ મોટા ભાઇએ જરૂર સગી એનની સાથે ગોટાળા કર્યાં. હા! શું:જગત છે ? વિષય કેવા આંધળા છે. કામદેવને આધિન થયેલા પુરૂષ પોતાનુ જરાએ હિત સંભાળતા નથી. વિવેક રહિત થઇને મદિરાથી અંધ થયેલાની માફક તે કેવા અનાચાર સેવી રહ્યો છે તે જોતાજ નથી. ખેર જેવી ભવિતવ્યતા ? છતાં મનમાં શંકા પામીને એક બીજા ખુલાસા કરી શકયા નહી ને સુ૫ સુભગાના ત્યાગ કરીને બન્ને જુદે જુદે દેશ જતા રહ્યા. વિધિ ઇચ્છા બળવાન છે. એકદી અટુલી નિરાધાર સુરૂપા પોતાના દેવને દોષ દેતી પારકાના કામકાજ કરીને નિર્વાહ કરવા લાગી અને પ્રારબ્ધ ઉપર ભરાંસા રાખીને સમય વ્યતીત કરતી હતી. ધીરજથી દુઃખાને સહન કરતી વૃદ્ધિ પામતા ગર્ભનું સુરૂપા પાષણ કરવા લાગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું. શાલિવાહન– ગર્ભનું પોષણ કરતાં સુરૂપાને કુંભારને ઘેર કેટલાક દિવસે વહી ગયા, ને પૂર્ણ માસે નાગદેવના પ્રભાવથી એણે મહા તેજસ્વી બાળકને જન્મ આપે. અનુકમે તે બાળક બાલ્યાવસ્થામાં બાળકને ગ્ય કીડા કરતાં વૃદ્ધિ પામવા લાગે. કુંભારને ઘેર ઉછરતે હોવાથી લોકો એને કુંભારનો પુત્ર માનવા લાગ્યા, શાલિવાહન એવું એ બાળકનું નામ પાડયું. બાળપણમાં એ બાળક માટીનાં હાથી, ઘોડા વગેરે તરેહતરેહ જાતિનાં રમકડાં બનાવીને છોકરાંને તે કૃત્રિમ હાથી ઘોડાનાં દાન આપતો. જેથી લોકોમાં સન્ ધાતુને અર્થે દાન કરવું એ હોવાથી તેમ જ વાહનનું દાન કરતે હેવાથી શરૂઆતમાં તે સાતવાહન નામે પ્રસિદ્ધ થયે. બાલક ગ્ય ક્રીડા કરતા સાતવાહન સુખમાં પિતાને કાલ નિર્ગમન કરતા હતા. તે જમાનામાં પૃથ્વી ઉપર પરાક્રમી અને પરદુઃખભંજન એ વિક્રમ રાજા અવંતી દેશની ઉજયિની નગરીમાં રાજ્ય કરતે હતે. દીર્ધકાળ પર્યત વિશાળ પૃથ્વીનું રાજ્ય ભોગવીને અવંતિપતિ હવે એક વૃદ્ધ થઈ ગયો હતો. જેથી રાજા વિક્રમ વિચારવા લાગ્યું કે “હવે મારી પછી આ વિશાળ પૃથ્વીને ભેગવનાર કોણ પરાક્રમી થશે ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) એ જાણવાના ઈરાદાથી એણે હોંશીયાર તિવિદ બ્રાહ્મ ને બોલાવી તેમને સત્કાર કરતાં વિકમે પૂછયું “ભૂદેવે ? કહો, મારી પછી આ પૃથ્વીને ભગવનારે કે પૃથ્વી ઉપર પેદા થયે છે કે શું ?” રાજાને આ પ્રશ્ન સાંભળીને બ્રાહ્મણ પંડિતે માંહેમાહે વિચાર કરવા લાગ્યા અને એક વૃદ્ધ બ્રાહ્મણે રાજાને જણાવ્યું. રાજાધિરાજ ? દક્ષિણ દેશમાં આવેલા પ્રતિષ્ઠાનપુર નગરમાં કુંભારને ઘેર એક બાળક છે. તે આપની પછી ઉજયિનીની ગાદીનો ભતા થશે.” એ બ્રાહ્મણના વિચારને બીજા બ્રાહ્મણોએ ટેકે આપે. જેથી રાજા વિક્રમને ચિંતા થઈ. બ્રાહ્મણને સત્કાર કરીને વિદાય કર્યો. બાળપણમાંથી એ ઉગતા સૂર્યના દાંત પાડી નાખવાને એણે વિચાર કર્યો. એ અરસામાં ઉજ્જયિનીમાં એક વૃદ્ધ પણ શ્રીમંત બ્રાહ્મણ મરવાને સૂતો એટલે એણે પોતાના ચાર પુત્રને બોલાવી સમજાવ્યું કે “વત્સ? મારા મરણ પછી મારી શય્યાના જમણા પાયાથી માંડીને ચાર પાયા તપાસજો. એમાં નીચે એકેક કલશ છે તે તમે ચારે જણું લઇ લેજે, તેનાથી તમારે નિર્વાહ કર.” એમ કહીને બ્રાહ્મણ રામશરણ થયા. એનું મૃત્યુકાર્ય કર્યા પછી તેરમે દિવસે ચારે પુત્રોએ સાથે મળીને પાયા નીચેની જમીન ખોદવા માંડી, તેમાંથી ચારે કલશ કાત્યા ને તેમાં શું છે તે જોવા લાગ્યા. તે પહેલા કલશમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ ( ર૯) સુવર્ણ નિકળ્યું, બીજામાંથી કાળી માટી મળી, ને ત્રીજામાંથી ઉંબી નીકળી; તેમજ ચોથા કલશમાંથી હાડકાં નીકળ્યાં. તે જેઈને મોટાની સાથે બધા વઢવા લાગ્યા અને એના સુવર્ણ માંથી ભાગ માગવા લાગ્યા, પરન્તુ એણે ભાગ આપવાની સાફ ના પાડી જેથી કજીઓ થયે. અનુક્રમે તેઓ અવંતિનાથ પાસે આવ્યા પણ એમનું સમાધાન ન થયું. જેથી ચારે જણ ઇન્સાફ કરાવવાને પરદેશ ગયા. પરદેશમાં ફરતાં ફરતાં અનુકમે મહારાષ્ટ્ર દેશમાં આવ્યા. ત્યાં એ ચારે બ્રાહ્મણે કુંભારને ઘેર આવીને ઉતર્યા. કે જ્યાં સાતવાહન હાથી, ઘોડા ને પદાતિની રમત કરતે રોજની નવી નવી કીડા કરતે હતો. ઇગિતાકારમાં કુશલ સાતવાહન એમને જોઈને બોલ્યો “ભૂદેવો ? નક્કી તમારા હૃદયમાં કંઈક શલ્ય ભરાયું હોય એમ લાગે છે.” હે સુભગ ! અમારા મનમાં ચિંતાનો સંતાપ છે એ તેં કેમ જાર્યુ?” એ ચારેમાંથી એક જણે કહ્યું. ઇગિતાકાર ઉપરથી.” તે બોલ્ય. “બરાબર છે. તે બુદ્ધિમાન ! અમે ચિંતામાંજ ડુબેલા છીએ, એથી જ અમે રખડતા રખડતા અહીયાં આવ્યા છીએ.” બ્રાહ્મણે કહ્યું. “ઠીક, ત્યારે કહે જોઉં તમારી એ શી ચિંતા છે વારૂ?” સાતવાહને પૂછ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮૦) “તને બાલકને કહેવાથી અમને શું લાભ?” તેમણે બાલક જાણીને સાતવાહનની ઉપેક્ષા કરતાં કહ્યું. હું બાલક છું એ વાત તે સત્ય છે. પણ તમારે તે કામથી કામ છે કે બાલક યા વૃદ્ધનું કામ છે? અરે ! સિંહના બાલકે મોટા ગજે દ્રો ઉપર પણ તલપ મારી એનાં કુંભસ્થળ વિદારે છે. નાનું સરખું વજી મોટા પર્વતને તેડી નાખે છે. દીપકની નાની ત ગાઢ અંધકારને ભેદી નાખે છે. તમારી ચિંતા મારાથી બનશે તે હું નીવારીશ. કહેવામાં તમારું શું જાય છે?” સાતવાહને કહ્યું. સાતવાહનનાં એવાં વચન સાંભળીને એ ચારે બ્રાહ્મણેએ પિતાને વૃત્તાંત ટૂંકમાં કહી બતાવ્યો. એ સાંભળીને હાસ્ય કરતે બાલક સાતવાહન છે. “ભૂદેવો ? તમારી વાર્તાને મમ મારા સમજવામાં આવ્યો છે. જે ઈન્સાફ ખુદ માલવિદેશ પણ ન કરી શકયે એ કહે તે હું તમને કરી આપું–તમારો ઝઘડો મટાડી આપું ? ” સાતવાહનનાં વચન સાંભળીને વિપ્રે ખુશી થયા. તમે ઝગડો મટાડી આપે તે અમારે તે એજ જોઈએ છે. અમારે બીજાનું શું કામ છે ! અમે તે માત્ર એજ જાણવા માગીએ છીએ કે અમારા પિતાએ આવા ભાગ પાડીને કેમ પક્ષપાત કર્યો હશે વારૂ?” બ્રાહ્મણે બેલ્યા. તમારા પિતાએ પક્ષપાત કર્યો નથી પણ ચારેને સરખું જ ધન આપ્યું છે. જેની જેમાં કુશળતા હતી તેને જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮૧ ) તેની સોંપણી કરી છે. ” સાતવાહનની વાણી સાંભળીને તેઆ અજમ થયા. “ શી રીતે ભલા; એ જરા સમજાવશે કે ? ” બ્રાહ્મઘેએ આતુરતાથી પૂછ્યુ’ જુએ સાંભળેા ? આ સુવર્ણ કલશમાં જે દ્રવ્ય છે તે મેટાને આપ્યું છે; તેમજ જેના કલશમાં માટી છે તેણે ક્ષેત્ર, ઘર, હાટ વગેરે લેવાં, જેના કલશમાં ખી રહેલી હાય એણે ધાન્યના કાઠારા લેવા. અને જેના કલશમાં હાડકાં હાય એણે ઘેાડા, ગાય, ભેંસ, બળદ, દાસ, દાસી વગેરે લેવાં. આ બધુ દ્રવ્ય એક દરે દરેકને સરખે ભાગે આવતું હાવાથી તમારા પિતાએ આ પ્રમાણે ભાગ પાડયા છે. ” સાતવાહનનાં વચન સાંભળીને બ્રાહ્મણા અજખ થયા. અને દરેકે પોતપાતાની મિલકત મેળવી જોઇ તે લગભગ સરખીજ માલૂમ પડી. જેથી એમના વિવાદના ત્યાં આગળજ અંત આવ્યા. પછી તેઓ એની રજા લઇને પોતાને ગામ આવ્યા ને એમના વિવાદનું નિરાકરણ થયું. એ વાર્તા આખા નગરમાં ફેલાઇ ગઇ— કૈઠે રાજાના કાન સુધી પહોંચી ગઇ. જેથી રાજા વિક્રમે એમને એપ્રલાવીને પૂછયું કે, “તમારા વાદનુ સમાધાન કાણે કર્યું ?” પ્રતિષ્ઠાનપુરમાં કુંભારને ત્યાં ઉછરતા એક લઘુવયના કુમારે અમારે વિવાદ પતાબ્યા. ” એમ કહીને ટુકમાં પેાતાની વાતનું આખુ સ્વરૂપ એમણે રાજાને કહી સ ંભળાવ્યું. રાજા વિક્રમે શાલિવાહન સાતવાહનની વાત સાંભળીને ct Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com cr Page #297 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮૨ ) ' એની ખાલકપણામાં આવી બુદ્ધિ કૈાશલ્યતા જોઇને વિચાર્યું કે “ જરૂર આ બાળક માટેા થતાં પરાક્રમી થશે ! માટે અત્યારથીજ એને માટે રસ્તા કરવા જોઇએ. ” પૂર્વે કહેલી જ્યાતિવિંદની વાણી પણ યાદ આવી. એટલે ભાવી કાળના પેાતાના પ્રતિપક્ષી સમજીને એના અંતરમાં ક્ષેાલ ઉત્પન્ન થયા. રાજા વિક્રમે બ્રાહ્મણીને રજા આપી અને હવે એને માટે પાતે શું કરવું? તે માટે વિચાર કરવા લાગ્યા. કેવી રીતે મારવા? માણસા મેાકલીને ગુપ્ત રીતે મરાવી નાંખવા કે જાહેર રીતે પકડીને મારવા? જો મારાએ માત ગુપ્તપણે મરાવી નાંખુ તે મારા યશને લાંચ્છન લાગે–મારા ક્ષત્રીય ધર્મની નિંદા થાય એમ વિચારીને એણે ચતુરંગ સેનાની તૈયારી કરાવી અને સાતવાહનને મારવાને પ્રતિષ્ઠાનપુર ઉપર ચડયા. આથી પ્રતિષ્ઠાનપુર નગરના લેાકેા ભય પામ્યા. પ્રતિષ્ઠાનપુરના રાજા પણ ગગલીત થયા. રાજા વિક્રમ કેમ ચડી આવે છે એ પણ એકદમ જાણવામાં આવ્યું નહીં, લેાકેા તા ભારે ચિતામાં પડયા. તે સમયમાં માલવદેશના એક દૂત કુંભારને ઘેર આવીને સાતવાહનને કહેવા લાગ્યા કે, “ કુમાર ? તમારે જે તૈયારી કરવી હાય તે કરજ્યેા. માલવપતિ આજે તમારી ઉપર કાખ્યા છે તે આવતી પ્રાત:કાળના સૂર્યોદય થતાં તમને હણશે. માટે લડાઈની જે કાંઈ તૈયારી કરવી હાય તે કરી રાખજો, ” આવી વાત સાંભળ્યા છતાં સાતવાહન ત રમતમાંજ મશગુલ રહ્યો ને દૂત તેા કહીને ચાલ્યા ગયા. હવે પ્રાત:કાળે માલવપતિએ સૈન્યવડે પ્રતિષ્ઠાનપુર નગ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #298 -------------------------------------------------------------------------- ________________ (૨૮૩) રને રૂંધી લીધું અને પોતે કેટલાક લશ્કરવડે કુંભારનું મકાન ચારે કેરથી ઘેરી લીધું અને સાતવાહનને બલાત્કારથી મારવાને પ્રયત્ન કરવા માંડયું. પોતાના દેવસમાપુત્રને મરતે જેઈ સુરૂપાએ નાગહદ આગળ જઈને નાગદેવનું સ્મરણ કર્યું. એટલે તરતજ તે એક મેટા ધડાકાની સાથે પૃથ્વીને ફાડી નાખતે પ્રગટ થયે અને કહ્યું. “કેમ મને યાદ કર્યો?” જવાબમાં સુપાએ સર્વે હકિકત કહી સંભળાવી. તે સાંભળીને નાગદેવ છે . “સુંદરી? હું હયાત છું ત્યાંલગીમાં કોણ એનું નામ લેવાને સમર્થ છે? એ વિકમ તે હવે જગતને થોડા દિવસને મેમાન છે.” એમ કહીને એની પાસેથી ઘડો લઈને પાતાળમાં ગયે. ત્યાંથી ઝટ પાછો આવી એ અમૃતથી ભરેલે ઘડે નાગદેવે સુરૂપાને આપતાં કહ્યું. “આ ઘડામાં અમૃત છે, જે છાંટવાથી સાતવાહને માટીનાં બનાવેલાં હાથી, ઘોડા, માણસો વગેરે ચેતનાયુક્ત સાચાં થઈ જશે ને એ વિક્રમના સૈન્યને હરાવશે. તે સિવાય એક મોટી શકિત આપી કહ્યું કે આ શકિતથી વિક્રમનું સૈન્ય માર ખાતું ભાગી જશે. ને આ કુંભના અમૃતથી સાતવાહન પ્રતિષ્ઠાનપુરની ગાદીએ બીરાજશે. વળી કામ પડતાં મને યાદ કરજે.” એમ કહીને નાગદેવ સ્વસ્થાને ચાલ્યો ગયો. અરૂપા અમૃતને ઘડો લઈને ઘેર આવી માટીનાં બનાવેલાં પુતળાં ઉપર છાંટવા માંડયું એટલે એ ચેતના પામી વિક્રમના સૈન્ય સાથે લડવા લાગ્યાં. અને શકિત સુરૂપાએ છુટા થયેલા સાતવાહનને આપી. એ શકિતવડે સાતવાહને પણ વિક્રમનું ઘણું સૈન્ય હણું નાંખ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ (૨૮) વિકમને એવી રીતે સાતવાહનના સૈન્ય સાથે મોટું યુદ્ધ થયું પણ સાતવાહનને દેવની સાનિધ્યતા હતી જેથી વિક્રમનું સૈન્ય હારી ગયું ને પોતે પરાભવ પાપે. હારતા એવા વિક્રમની પૂંઠે પડેલો સાતવાહન તાપીના ઉત્તર કિનારા લગી આવ્યો. પિતાનાં ઘણાં સૈન્યને નાશ થયેલો જોઈને વિક્રમને ઘણે ખેદ થયે. “અરે વિશ્વમાં વિજય મેળવવાને જેને એકજ માત્ર પોતાને હક્ક છે એવા મારો આ છેલ્લી અવસ્થામાં પ્રતિવાસુદેવની માફક પરાજય થયો એ ઠીક ન થયું. હવે મારે સમય વિચારી સંધી જ કરવી ઠીક છે. નહીતર હું પણ જોખમમાં આવી પડીશ.” એમ વિચારીને વિક્રમે શાલિવાહન સાથે સલાહ કરી કે “તાપીના ઉત્તર ભાગમાં બધે વિક્રમનું રાજ્ય પ્રવતે અને એની દક્ષિણ તરફ સર્વત્ર શાલિવાહનની આણ મનાય.” એ પ્રમાણે વિક્રમ સાથે કેલકરાર કરીને એણે પ્રતિકાનપુરમાં આવી પોતાની ગાદી સ્થાપી. દક્ષિણ દેશના નાના મેટા બીજા રાજાઓને જીતી લઈ તેમની હાજરી વચ્ચે પિતાને રાજ્યાભિષેક કરાવ્યે. સર્વે રાજાઓ-સરદારેએ એને નજરાણું ધર્યું. પ્રતિષ્ઠાનપુરને શણગારી ઈદ્રની અલકાપુરી જેવું બનાવ્યું. નગરની ચારે બાજુએ કીલે–ખાઈ વગેરે બનાવરાવ્યાં. સદ્દગુરૂના ઉપદેશથી જૈન તત્વમાં એને રૂચિ થવાથી ધર્મમાં પ્રીતિવાળો થયે જેથી પ્રતિષ્ઠાનપુરમાં મોટા મોટા જીન ચિત્ય કરાવ્યાં. એના પચાસ વીર સામંતોએ પણ જૈન ધર્મ સ્વીકારીને પિત પિતાના નગરમાં જીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ (૨૮૫ ). ચૈત્ય કરાવ્યાં. રાજા અને સામંતે જેન ધર્મમાં આવા ઉત્સાહવાળા થવાથી જૈનધર્મનું મહાઓ વધી ગયું. એક દિવસ રાજા શાલિવાહન ઘોડા ઉપર બેસીને નગર બહાર નદીના કિનારે ફરવા જતે હતો. તે નદીના કાંઠે આવ્યા એટલામાં કિનારા ઉપર આવેલું એક મતસ્ય એને જોઈને હસવા લાગ્યો, જેથી એને આશ્ચર્ય થયું. વિચાર્યું કે “મસ્ય કદિ હસે નહી અને હસે તે માટે ઉત્પાત થાય.” જેથી ભયભીત થયેલા રાજાએ નગરમાં આવીને સર્વે પંડિતને બેલાવીને એના હસવાનું કારણ પૂછ્યું પણ આ બાબતનું કેઈપણું સમાધાન કરી શકયું નહી. છેવટે તેણે કઈ જ્ઞાન સાગર નામના જૈન મુનિને પૂછ્યું કે “મસ્ય કેમ હસ્ય.? રાજાને પ્રશ્ન સાંભળીને જ્ઞાન સાગરે જ્ઞાનના અતિશયના પ્રભાવથી તે વૃત્તાંત જાણુને કહ્યું કે “રાજન? તમારા પૂર્વ ભવની વાત જાણીને એ હસ્યું.” “મારો પૂર્વ ભવ? તે શું વારં? મુનિરાજ ઝટ કહો, એ બધું શું છે?” રાજાએ પોતાના પૂર્વભવની વાત જાણવાના ઇરાદાથી આતુરતા દર્શાવી. “ પૂર્વ ભવમાં હે રાજન્ ? તું અહીંયાં લાકડાંને ભારે વેચનાર કઠીયાર હતો. હમેશાં ભારે વેચતાં જે પૈસા મળતા એને સાથે લાવી તું આનન્નીનું પાણી મેળવીને એને પિંડબનાવી ભજન કરતે હતે. એક દિવસ કઈ જૈન મુનિ માસShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮૬) ખમણ (મહિનાના ઉપવાસી) ને પારણે તારી આગળથી નગરમાં ગોચરી લેવાને જતા હતા તે તેં દીઠા. એમને જોઈ તને શ્રદ્ધા થવાથી એમને બોલાવી તેં એ સાથવાને પિંડ ભાવથી વહોરાવ્યો. અનુક્રમે તારે એ કઠીયારાનો દેહ આયુધ્ય પૂર્ણ થતાં ત્યાં પડી ગયે અને ત્યાંથી ચવીને તું શાલિવાહન થયે ને આ નગરનું સમુદ્ધિવાળું રાજ્ય પામ્યું. પેલા માસખમણના ઉપવાસ કરનાર મુનિ આયુષ્ય પૂર્ણ થતાં મેટા દેવ થયા છે. એ દેવે મત્સ્યના શરીરમાં પ્રવેશ કરીને પૂર્વે કાષ્ટવહન કરીને માંડમાંડ નિભાવ કરનાર તને આ ભવમાં મોટું રાજ્ય પામેલે જેઈને હાસ્ય કર્યું છે. જ્ઞાન સાગરે એ રીતે શાલિવાહનને પૂર્વભવ કહ્યો. રાજાને પણ પોતાને પૂર્વ ભવ સાંભળવાથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થતાં તેણે પોતાને પૂર્વભવ જે તે મુનિએ કહ્યું તેમજ હતું. જેથી તે રાજા દાનધર્મને વિષે અધિક તત્પર રહેવા લાગ્યો. વિદ્વાન ને કવિઓને સત્કાર કરતે શાલિવાહન પોતાનું રાજ્ય વધારતેજ ગયે. અનુક્રમે તે પવિની સ્ત્રીને પરણ્ય. તે સિવાય બીજી પણ એને કેટલીક રાણીઓ હતી. પશિનીથી એને બે પુત્રો થયા. તે સિવાય બીજા પણ એને અનેકપુત્રો થયા. રાજા એવી રીતે સંસારમાં સ્વર્ગ સમું સુખ ભોગવતે રાજ્ય ભગવતે હતે. એવામાં નાગાર્જુન નને એને મેળાપ થયું. રાજાએ એની કેટલીક અપૂર્વ શકિતઓ જોઈને એને ગુરૂ કરીને સ્થાપે. એજ શાલિવાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮૭ ) નની પદ્મિની સ્રી ચંદ્રલેખાને કાટીવેષી રસ સિદ્ધિ કરવાને નાગાર્જુન રાજ રાત્રિને :સમયે લાવતા ને પ્રાત:કાળે લઇ જતા હતા. પ્રકરણ ૧૧ મું. એક રસસિદ્ધિને કારણે— એક દિવસ સ્નાન ભાજન આદિ ક્રિયાથી પરવારીને રાજા નાગાર્જુન ચેગીની સેવામાં હાજર થવાને તૈયારી કરતા હતા એ અરસામાં ચાર મહા પિતા લાખલાખ શ્લાકના એકેક ગ્રંથ બનાવીને શાલિવાહનની પાસે આવ્યા ને શાલિવાહન આગળ પોત પોતાના ગ્રંથની ખૂબી વર્ણવવા લાગ્યા. પણ રાજાને જવાની ઉતાવળ હાવાથી તેમજ ગ્રંથ પણ માટે હાવાથી સંપૂર્ણ સાંભળવાના અત્યારે અવકાશ નથી તેમ જણાવી માત્ર ગ્રંથના ટુક સાર અને તે પણ માત્ર એકજ શ્લાકના ચાર પદમાં જણાવવાને આજ્ઞા ફરમાવી જેથી ચારે જણે પાતપોતાના ગ્રંથના ટુક સાર જણાવતાં શ્લાકનુ એકેક પાદ એલ્યા અને પોતાના ગ્રંથનું ગૈારવ પ્રગટ કર્યું. “ जीर्णे भोजनमात्रे यः कपिलः प्राणीनां दया, बृहस्पतिरविश्वासः पांचालः स्त्रीषु मार्दवं " ॥ १ ॥ ભાવા ——આત્રેય નામના પંડિત ખેલ્યા કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com '' મારા Page #303 -------------------------------------------------------------------------- ________________ (૨૮૮ ) વૈદક શાસ્ત્રને સાર એ છે કે “પૂર્વે ખાધેલું ભેજન જ્યાં લગી પાચન ન થાય ત્યાં લગી ફરીને ભોજન કરવું નહી” કપિલ નામના બીજા પંડિત બેલ્યા કે “મારા સાંખ્ય શાસ્ત્રનો એ સાર છે કે સર્વે પ્રાણીઓ ઉપર દયાભાવ રાખ” ત્રીજા બહપતિ પંડિત બેલ્યા કે “મારા નીતિશાસ્ત્રનો સાર એ છે કે એકદમ કેઈને વિશ્વાસકરે નહી” ચેથા પાંચાલ નામના પંડિત બોલ્યા કે “સ્ત્રીઓને વિષે કેમલપણું રાખવું?” ચારે પંડિતેને પિતાના ગ્રંથને ટુંક સાર સાંભળીને શાલિવાહન ઘણેજ પ્રસન્ન થયે ને તેમના ધાર્યા કરતાં એમની મને કામના અધિક પૂર્ણ કરી તેમને વિદાય કર્યો. તે પછી રાજા પિતાની પત્ની ચંદ્રલેખા ને પિતાના બે પુત્રે એ ચારે જણ વાયુ વેગી અશ્વો ઉપર ચઢીને નાગાજુ. નને પ્રસન્ન કરવાને ખંભાત તરફ ચાલ્યા અનુક્રમે વિકટ માગે ચાલતાં તેઓ સેઢી નદીને કાંઠે જ્યાં નાગાર્જુને યોગીને આ શ્રમ હતું ત્યાં આવી પહોંચ્યાં. એ ચારે નાગાર્જુનને સાષ્ટાંગદંડવત પ્રણામ કરી એની સ્તુતિ કરવા લાગ્યાં. ચતુર નાગા ન એ ચારેને સાથે આવવાનું કારણ સમજી ગયે. છતાં ઉપરથી આડંબર બતાવતો તે રાજાની સ્તુતિ ઝીલતે આશિર્વાદ આપવા લાગ્યું. નાગાર્જુનને પણ કેટીવેધીરસ સિદ્ધ થઈ ગયે હતું જેથી ચંદ્રલેખાની હવે એને જરૂર નહતી. રાજાએ પણ એની સ્તુતિ કરતાં કહ્યું કે “મહારાજ ? તમારે શરણે આવેલા અમ સેવકેના અપરાધની તમારે ક્ષમા કરવી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ (૨૮૯) રાજાએ નાગાર્જુનની એ પ્રમાણે સ્તુતિ કરીને થોડા સમયમાં એની સાથે ગાઢ મિત્રાચારી કરી લીધી. ને પોતાના અને પુત્રને કેટલીક કળા શીખવવા સારૂ નાગાર્જુનને સેંગ્યા. રાજારાણી નાગાર્જુનને વંદના કરીને ત્યાંથી વિદાય થઈ પોતાને વતન આવ્યા. રાજપુત્રો પણ નાગાર્જુન પાસે રહીને યુદ્ધ વિદ્યા તેમજ બીજી કળાઓ શીખવા લાગ્યા. છતાં એમની દષ્ટિ તે સિદ્ધ રસમાં લુબ્ધ થયેલી હતી. કેઈપણ પ્રપંચે તે સિદ્ધ રસના બે કુંપાઓ મેળવવાને તે બન્ને કુંવરે અતિ આતુર હતા. સમયની જ રાહ જોતા અને વખત આવતાં ગુરૂનો પણ ઘાત કરી નાંખવામાં આતુર થયેલા તે બન્ને રાજકુંવરો નાગા નની દરેક હીલચાલ ઉપર બારીક ધ્યાન આપતા હતા. આ તરફ નાગાર્જુન પણ સિદ્ધરસના બે કુંપાઓ પેલા બે રાજકુંવરથી છુપા રાખવાને રાત્રીને વિષે કઈ ગુપ્ત સ્થાનકે ચા. ઢેક પર્વતની ગુફામાં જઈને એ કુંપા સંતાઅને તે પાછો ફરતો હતો એવામાં એની પછવાડે પડેલા પેલા એ રાજકુંવરેએ એની રાંધનારી પાસેથી દલો કુરથી એનું મૃત્યુ જાણી લઈને દર્ભવતી અંધારી રાત્રીને લાભ લઈને એને મારવા માંડ્યો. એ દર્ભના અંકુરોના અસહ્ય આઘાતથી નાગાને ત્યાંજ મૃત્યુ પામી ગયો. અતુલ્ય મહે. નત કરીને મેળવેલા એ કુંપાએ ઢંક પર્વતની ગુફામાંજ રઘા ને એ રીતે એની કરેલી મહેનત બધી વ્યર્થ ગઈ.' સ્પં. ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) કેટીવેધી રસ સિદ્ધ થયા પછી નાગાર્જુને ભગવાનની પ્રતિમા ખાખરાના વનમાં એક ઝાડ નીચે બેંયરામાં ભંડારી દીધી હતી. નાગાજુનને ગુરૂ દક્ષિણામાં સ્વર્ગવાસ આપીને બને રાજપુત્રે ડંક પર્વતની ગુફામાં ગયા. ત્યાંથી નાગાર્જુને મુકેલા બે રસ કુંપાઓ શોધી કાઢયા. તે લઈને તેઓ સ્વદેશ તરફ ચાલતા થયા. ગુરૂનો ઘાત કરીને તે બન્ને રાજકુમારે ખુશી થતા ચાલ્યા, પણ એમના નશીબમાં પણ એ સિદ્ધરસ ભેગવવાને સરજાયું નહોતું. કોટીવેધરસને ભેગવવાને આ બને પાત્ર નથી એમ સમજીને એના અધિષ્ઠાયક દેવતાઓ અને રાજપુત્રોને મૃત્યુ યોગ્ય ઘાયલ કરીને રસના કુંપાએ પડાવી લીધા. મહા મુશ્કેલીએ આ કટીવેપીરસ નાગાર્જુને ઉત્પન્ન ર્યો એનું પરિણામ આખરે વિપરીત જ આવ્યું. એ નાગા ન શ્રી પાદલિપ્તસૂરિએ કહ્યું તેમ કંઈ ફાયદો નહી કાઢતાં મૃત્યુ પામી ગયે. વિશાળ સમૃદ્ધિવાળું રાજ્ય છતાં એ બન્ને રાજપુત્ર સિદ્ધરસના લેભમાંજ ગુરૂદ્રોહી થઈ મતના મેમાન થયા. મૃત્યુ સમયે એમને બહુ પશ્ચાત્તાપ થયે કે “ધિક્કાર છે આપણને! કે આવા કળાવિશારદ ગુરૂને દ્રોહ કર્યો–વિશ્વાસઘાત કર્યો. અરે! જે માણસે છ માસ પર્યત અતિ મહેનત લઈને રસ સિદ્ધ કર્યો. દુનીયાના ઉપકારને માટે જેણે આવું અપૂર્વ સાહસ કર્યું, એવા ઉત્તમ ગુરૂને દ્રોહ કર્યો એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ (૨૯૧ ) સારું કર્યું નહી. આ ભવમાં જ એનું ઉગ્ર ફલ અમેને મળ્યું. આવું પાપ કરવા છતાં અમારે એકે અર્થ સર્યો નહી. એ રસ પણ ગયે ને પૂર્વના પુણ્યથી મળેલું રાજ્ય પણ ગુમાવ્યું. હા ! દુદેવે કરીને અમેને આ શી કુબુદ્ધિ સુઝી. એક તો નાગા ન ઉત્તમ કલાપાત્ર હતો. બીજી રીતે અમારે માતુલ હતા. અમારી માતાએ એને ભાઈ કહીને બોલાવ્યા હતા.” એવી રીતને પશ્ચાતાપ કરતા એ બન્ને રાજકુમારે માર્ગમાં જ ઉભયભ્રષ્ટ થઈને મૃત્યુની વાટે ગયા. જે સ્થાને નાગાર્જુન યેગીએ પાશ્વનાથની દૃષ્ટિ સમુખ પારાનું સ્થંભન કર્યું. ત્યાં સ્તંભનક તીર્થ થયું; તેમજ સ્થંભનપુર નગર પણું વસ્યું. આજે પણ તે નગર સ્થ ભનપુર અથવા ખંભાતના નામથી ઓળખાય છે. નાગાર્જુન યોગીએ ગુરૂ શ્રી પાદલિપ્તસૂરિને ઉપકાર યાદ કરીને વિમલાચલ ઉપર જઈને ત્યાં ભગવાન શ્રી આદીશ્વરનાં દર્શન કરી પવિત્ર થઈ એ પર્વતની તળેટીમાં પાદલિપ્ત નામનું ગુરૂના નામવાળું નગર વસાવ્યું; તેમજ વિમલાચલ ઉપર એણે શ્રી વિર ભગવાનનું મંદિર બંધાવી ત્યાં પાદલિતસૂરિની મૂર્તિ પણ સ્થાપના કરી. કાલાંતરે ગુરૂના મુખથી શ્રી નેમિનાથનું ચરિત્ર સાંભળીને તેમાં વર્ણવ્યા પ્રમાણે ગિરનાર પર્વત ઉપર એણે પ્રભુના વિવાહ આદિકની રચના પૂર્વક મંદિર બંધાવ્યું. એવી રીતે આ સિદ્ધ નાગાર્જુને જેન શાસનમાં ઘણી જ ઉન્નતિ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯૨ ) હતી; તેમજ એ નાગાર્જુન યાગીએ ચેગીરત્નમાળા નામને ગ્રંથ પણ લખ્યા છે. નાગાર્જુન ચેાગીના ગુરૂ આ પાદલિપ્તસૂરિ વિદ્યાધર વશમાં કાલિકાચાર્યના પરિવારમાં થયેલા છે. શ્રીનાગરના એ શિષ્ય હતા. દશ વર્ષની વયમાં ગુરૂએ એમને આચાય પદ આપી પેાતાની પાટે સ્થાપી ગચ્છના ભાર એમને ભળાવી દીધેા, એવા એ સમર્થ હતા. એ પાલિસના પરિવારમાં જગત પ્રસિદ્ધ સિદ્ધસેન દિવાકરસૂરિ મહાત્ વિક્રમના ગુરૂ એ સમય પછી થયા. પાદલિપ્તાચાર્ય આકાશગામી વિદ્યાને બળે એક મુહુ માં અષ્ટાપદ, શત્રુંજય ને ગિરનારાદિક પંચતિથિની યાત્રા કરતા હતા. બાળક છતાં વાદીએના દને હરવામાં એ સમર્થ હતા. એમણે તરંગલાલા, નિર્વાણુ કલિકા તેમજ પ્રશ્ન પ્રકાશ નામનુ જ્યાતિષશાસ્ત્ર રચ્યું છે. પાદલિપ્તસૂરિ પણ વિક્રમ સમયના પહેલાં થયા છે. છેવટે આયુષ્યના અંત સમય જાણીને વિમલાચલ ઉપર પધાર્યા. ત્યાં અણુસણુ કરીને ખીજા દેવલાકે ગયા. શાલિવાહન રાજા માટે અનેક વાનગી છે. તેની ઉદારતાની વાનગી અહીયાં બતાવવામાં આવી નથી. માત્ર અહીંયા તેા પ્રસ ંગને અનુસરીને જોઇતીજ ઓળખાણ આપી છે. અને પાંચશે। તે રાણીઓ હતી. તેમજ વિક્રમના સંવતને લેાપ કરીને શાલિવાહન નામના પેાતાના સંવત્સર ચલાવ્યે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯૩) હતે. વિક્રમ પછી શાલિવાહનના સંવતમાં ૧૩૫ વર્ષનો ગાળે પડે છે. કંઈક ગેરસમજ ઉભી થાય એનું કારણ એટલું જ કે એ સમયમાં વિક્રમની માટે વિક્રમ પણ બે ત્રણ થયા છે તેથી શાલિવાહનના સમયમાં કયો વિકમ હશે એ અનિશ્ચિત હોવાથી આપણને એમ લાગે એ સંભવિત છે. નાગાર્જુનેગીએ પિતાનું કાર્ય સિદ્ધ થયા પછી એ સ્થંભન પાર્શ્વનાથની પ્રતિમા સેઢીનદીને કિનારે ખાખરાના ઝાડ તળે જમીનમાં ભંડારેલી તે ત્યાં ત્યાર પછી કેટલાક કાળ યક્ષો વડે પૂજાઈ હતી. સ્ત્રીઓનું આભૂષણ. પ્રતિભાસુંદરી–ગમે તેવી સુસ્ત સ્ત્રીઓ પણ આ પુસ્તકના વાંચનથી એક આદર્શ ગૃહીણ થઈ શકે છે. તેવું રસીક, બેધપ્રદ, શાંતિ અને વીરરસ આપનારું આ પુસ્તક છે. કિંમત રૂ. ૧-૪-૦ સગુણ સુશીલા–આ પુસ્તકના વાંચનથી સ્ત્રીઓ ગૃહમંદિર દીપાવી, સહનશીલતા, પતિભકિત–આદિ ગુણ મેળવી જીવનને ઉથ બનાવી શકે છે. કિંમત રૂા. ૧–૨–૦ લખે – જેન સસ્તી વાંચનમાળા. રાધનપુરી બજાર ભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ ખંડપ મો. – @ – - પ્રકરણ ૧ લું. શાસનની ભક્તિને માટે અભયદેવ સૂરિ– સમય મધ્ય રાત્રીનો હતો. જગતમાં અત્યારે સર્વત્ર શાંતિ હતી. રાત્રીને ઘેર અંધકાર પૃથ્વી ઉપર ગાઢપણે વિસ્તરાયેલો હતો. એવા અંધકારમાં પણ જ્યારે જગત નિદ્રાને ખાળે ઘેરતું હતું, ત્યારે એગીએ તે સમયે પણ જાગતા હતા. મેગીઓએ પ્રભુના વફાદાર ભક્તો ગમે ત્યારે અને ગમે તે સમયે જાગૃતજ હોય છે. સંસારી માનવ બાહ્ય પ્રવૃત્તિઓમાં પ્રીતિવાળા હોય છે. તેમનું જેટલું ધ્યાન દ્રવ્યપ્રાપ્તિમાં, સ્ત્રી પુત્રાદિકમાં, ને વ્યવહાર માર્ગમાં લાગેલું હોય છે તેટલું પરમાત્મામાં ન હોવાથી એઓ (બહિરાત્મા ) દિવસે પણ જાગતાં છતાં જ્ઞાનીઓને મન ઉઘેલાજ હોય છે. જ્ઞાનીઓ તે જ્ઞાનથી જોઈ રહ્યા છે કે એમને માનવભવ સંસારની બાહા પ્રવૃત્તિમાંજ ધર્મ કર્મ વગર વ્યર્થ જવાને છે જેથી તેઓ જાગે કે ઉઘે એ જ્ઞાનીઓને મન સરખું જ છે. ઉલટા જાગતા છતાં કેટલાક તે ક્રૂર અધ્યવસાયથી અનેક કુકર્મો કરીને અધોગામી થાય છે. એવા બીજાને દુઃખ કરનારા જીવ જાગતા હોય તેથી શું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ઉંધે કે એમને ધમ Page #310 -------------------------------------------------------------------------- ________________ ( ૫) જેઓ પરમાત્માના ધ્યાનમાં લીન છે, સંસારની સકલ ઉપાધિ છેડીને આત્મચિંતામાં જેઓ લાગેલા છે, સંસારની વસ્તુસ્થિતિ ઓળખી, સદસક્રનો ભેદ સમજી પોતાની વસ્તુ જે મહાન પુરૂષે ઓળખી ગયા છે. રાતદિવસ એનાજ ધ્યાનમાં જે મસ્ત રહ્યા છે, જેમને સંસારની કોઈ પણ આશા નથી, શુદ્ર ઈચ્છાઓના બંધને જે બંધાયા નથી એવા સંસારમાં રહ્યા થકી પણ મુક્તિનેજ જેનારા, ત્યાં જવાનીજ ઉત્કંઠાવાળા પ્રાણીઓ આ સંસારમાં ભલે ને ગમે તે જગાએ હોય છતાં એ જાગતાજ હોય છે. એવા જાગતા પુરૂષોમાંના એક મહાન પુરૂષ કેઈ વિશાળ નગરના ઉપાશ્રયમાં ધ્યાન કરતા બેઠા હતા. જે જમાનાની આપણે વાત કરીએ છીએ તે જમાનામાં આ પુરૂષ વિદ્વત્તામાં, ત્યાગવૃત્તિમાં, ચારિત્રબળમાં, વૈરાગ્યમાં અદ્વિતીય હતા. એવા અસાધારણ મહાત્માઓને વંદન કરવાને, કંઈક પૂછવાને દેવતાઓને પણ સ્વગથી આવવું પડે છે. એમના સર્વોત્તમ ગુણેને આધિન રહેવું પડે છે. તે છતાં એ પ્રભુના સ્વરૂપને ઓળખનારા મહાન પુરૂમાં નથી અભિમાન પ્રગટ થતું!નથી તે તેમના આચાર વિચારમાં શિથિલપણું થતું! એવા ઉચ્ચ સ્થીતિવાળા પ્રાય: અલપકષાયવંત આત્માઓ હેાય છે. એ મહાપુરૂષ તે શ્રી મહાવીર સ્વામીની પાંત્રીસમી પાટે થયેલા ઉદ્યોતન સૂરિના શિષ્ય વર્ધમાન સૂરિ. તેમના શિષ્ય જીનેશ્વર સૂરિ ને બુદ્ધિસાગર સૂરિ હતા. તેમાં જીનેશ્વર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ (૨૬) સૂરિના શિષ્ય શ્રી અભયદેવ સૂરિ હતા. સેળ વર્ષની વયમાં એમને શ્રી વદ્ધમાનસૂરિની આજ્ઞાથી શ્રી જીનેશ્વર સૂરિએ આચાર્ય પદવી આપી એવા એ જ્ઞાની, ગુણી ને ચારિત્રવાન હતા. તે જમાનાના ષશાસ્ત્રના એ જ્ઞાતા હતા. તેમજ જૈન દર્શનમાં જેટલાં અંગઉપાંગ હતાં એ તેમની તીવ્ર બુદ્ધિને વશ હતાં. તેથી એમનું જ્ઞાન ઘણું આગળ વધેલું હતું; છતાં જ્ઞાનીમાં જે અંધકારનું દૂષણ રહેલું તે થકી આ મહાન પુરૂષ રહીત હતા. એમને વૈરાગ્ય, એમની ગુરૂભક્તિ, અને પ્રભુભક્તિ સર્વે એમનાં અસાધારણ હતાં. કંઈક પૂર્વની શુભ પ્રકૃતિ અને આ ભવમાં એમાં મળેલી ગુરૂભક્તિ, દુધમાં સાકર મલવાની પેઠે આ મહાન પુરૂષને અધિક લાભદાયક થયાં હતાં. જેથીજ એમની ધારણ શક્તિ ઘણી જ અપૂર્વ ગણુતી હતી. વ્યાકરણમાં, ન્યાયમાં, સાહિત્યમાં, કાવ્યમાં, તર્કશાસ્ત્રમાં, છંદમાં આદિ અનેક શાસ્ત્રોમાં એમની બુદ્ધિ અસાધારણ કામ કરતી. ગમે ત્યારે ને ગમે તે વિષય ઉપર સામા મનુષ્યના ચિત્તને તે તે વિષય પરત્વે ક્ષેામ કરનારાં કાવ્ય લખી શકતા હતા. તાત્કાલિક બુદ્ધિથી ગમે ત્યારે નવીન શાસ્ત્રો બનાવી શકતા હતા. પૂર્વની નાગાર્જુનની ઘટના બન્યાને આજે કઈ જમાનાસકાઓ વહી ગયા છે. વિક્રમ સંવતનાં ૧૦૦૦ વર્ષ વીતી ગયાં ત્યારે એ સૈકાના અંતમાં અભયદેવ સૂરિ થયા. વિક્રમ સંવત ૧૦૮૮ માં સોળ વર્ષની ઉમ્મરે એ આચાર્ય થયા. ને એ સેંકે પણ પૂર્ણ થયે. એ જમાનામાં આપણે આ વાર્તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯૭) શરૂ થાય છે. આ સમયે જૈન સિદ્ધાંતની ટીકાની સ્થીતિ અસ્ત વ્યસ્ત હતી. દુષ્કાળ આદિક કારણેએ કરીને આગની ટીકાએને વિચછેદ થયો હતે. મૂળ સૂત્રો હતાં છતાં ટીકાઓના અભાવે વિદ્વાને પણ અભ્યાસ કરવાને મુંઝાતા હતા. માટે ટીકાઓની અતિ આવશ્યકતા હતી. જે ટીકાઓ રચવા માટે કોઈ એવા સમર્થ પુરૂષની જૈન દર્શનને આજે જરૂર હતી કે જે નિષ્પક્ષપાતી, નિસ્પૃહી ને તીર્થકરના માર્ગને જ અનુસરનાર હાય મહાન બુદ્ધિવંત, પ્રાણ ને સમગ્ર શાસ્ત્રોનો તત્ત્વવેત્તા હોય! વિક્રમને અગીયારમે સેકે એવી રીતે પૂરે થયે એવા સમયમાં આ મહાપુરૂષ એક દિવસની રાતના મધ્ય રાત્રીએ ધ્યાન ધરતા બેઠા છે. આ મહામાપુરૂષ આવી મધ્ય રાત્રીએ પણ પરમાત્માના ધ્યાનમાં લીન છે. અચાનક એ સમયે શાસનની અધિષ્ઠાયિકા દેવી એમની આગળ પ્રગટ થઇ. અને બેલી. “ પ્રભો ! જાગે છે કે ? ” હા ! જાણું છું.” સૂરિજી ધ્યાનમાંથી જાગૃત થતા બાલ્યા. ને પોતાની સામે દેવીને પ્રત્યક્ષ ઉભેલી જોઈને કંઇક નવાઈ પામ્યા. દેવી કેમ આવી હશે. એના મનમાં શું હશે! વિગેરે અનેક પ્રકારના તેઓ મનમાં વિચાર કરવા લાગ્યા.” ભગવાન ! આ નવ કેકડાં ઉકેલે !” એમ બોલતી દેવીએ અભયદેવસૂરિને સુતરનાં નવ કકડાં આપવા માંડ્યાં. તે કેકડાં સૂરીશ્વર લઈને તેને તપાસતાં બોલ્યા. “દેવી ! આ મહા ક્લિષ્ટ કામ છે. મારાથી એ શી રીતે બની શકે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯૮) ગુરૂ! આપને ગ્ય જાણુને જ હું કહું છું કે આપજ એની ગુંચવણ દૂર કરીને ઉકેલશે!” શાસનદેવીએ જણાવ્યું. એ ભેદભર્યું વાક્ય સાંભળીને એનું સ્પષ્ટકરણ કરવાને ગુરૂએ પૂછ્યું. “વારૂ, આમાં તત્વ શું છે તે કહેશો કે?” “ભગવદ્ ! કાલના દોષે કરીને આજે અગીયાર અંગ વિદ્યમાન છે. તેમાં માત્ર બે અંગનીજ ટીકા શીલાંકાચાર્યે કરેલી વિદ્યમાન છે. ને બાકીની નવ અંગની ટીકાઓ નાશ પામી ગઈ છે. તે એ નવઅંગની ટીકાઓ આપ રચીને સંઘ ઉપર ઉપકાર કરે ! એટલે અનુગ્રહ કરેશાસનદેવીએ એ ભેદનું સ્પષ્ટીકરણ કર્યું. શાસનદેવીનું કથન સાંભળીને એ મહાન વિદ્વાન સૂરીશ્વર પણ ક્ષોભ પામ્યા. આવું મહાભારત કાર્ય કરવાને પોતાની ગ્યતા નથી, છતાં દેવી શા માટે પિતાને ફરમાવે છે? અરે પોતાના કરતાં સમર્થ વિદ્વાને પણ જ્યાં ક્ષોભ પામી જાય, વસ્તુતત્ત્વની છણામાં જીણું સુક્ષ્મ બાબતમાં કેવલી ભાષીતથી કદાચ અન્યથા કથાઈ જાય તે ઉસૂત્ર ભાષણને દેષ લાગે અને એ દષથી અનંતે સંસાર પોતાને સંસારમાં રજળવાનું થાય. અનંત જન્મ, જરા અને મરણાદિકનાં ભયંકર સંકટો સહન કરવા પડે એવા ભયથી સૂરિ કમકમ્યા. જેથી તેઓશ્રી બોલ્યા. “હે માતા ! આવું ગહન કાર્ય કરવાને હું અ૫ બુદ્ધિવાળો શી રીતે સમથ થાઉં ! મેટામોટા વિદ્વાનની દ્રષ્ટિ પણ જેમાં ખુંચે નહી ને જ્યાં વારંવાર ભગવંતના કથનથી અન્યથા કથનનો સંભવ રહેવાથી ઉત્સુત્ર પ્રરૂપણને દેષ લાગે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯૯) મારે અનંતો સંસાર રખડવું પડે. જેથી મારાથી એ કાર્ય બનવું મુશ્કેલ છે, તેમજ બીજી તરફ આપની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ પણું મને તે યોગ્ય લાગતું નથી. અભયદેવસૂરિએ પોતાની લઘુતા બતાવતાં દેવીને કહ્યું. ભગવન! આપને એ કાર્યમાં એગ્ય જાણીને જ હું કહુ છું કે આપજ એ કાર્ય સંપૂર્ણપણે કરી શકશે.” દેવી એ કહ્યું. * તમારી ધારણ કદાચ સત્ય હશે; છતાં આજે એવા તીર્થકર કે જ્ઞાનીઓનો વિરહ પડે છે. જેથી કયાંય સંદેહ પડે તે શું કરવું ?” સૂરિજીએ કહ્યું. એ માટે આપે ચિંતા કરવી નહી. જ્યાં આપને સદેહ ઉત્પન્ન થાય એ સંદેહ આપ મને જણાવશે એટલે સીમંધરસ્વામીને પૂછીને હું તમને ખુલાસો આપીશ. જ્યાં સુધી આપનું ટીકાનું કાર્ય ચાલુ રહેશે ત્યાં લગી સ્મરણ માત્રમાં એક દૂતીની માફક હું તમારી આગળ હાજર થઈશ દેવીએ જણાવ્યું.” બહુ સારૂં. તમારું વચન હું અંગીકાર કરું છું.” અભયદેવસૂરિ બોલ્યા એટલે શાસનની અધિષ્ઠાયિકા દેવી તેજ ક્ષણે અદ્રશ્ય થઈ ગઈ. અનુક્રમે એ રાત્રી પણ વહી ગઈ. અને અભયદેવસૂરિએ શુભ દિવસ જઈને મંગલાચરણ પૂર્વક નવાંગીની ટીકાનું કાર્ય શરૂ કર્યું. એમના હૃદયમાં ઉત્સાહ હતો. શાસન માટે, તીર્થકરની વાણુ માટે પ્રેમ હતો. જ્ઞાન ઉપર એમને અતિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૦ ) શય શક્તિ હતી. શાસન દેવતાની એમને પૂર્ણ મદદ હતી. સર્વે સામગ્રી એમણે એકઠી કરીને એકચિત્તે પાતાના કાર્યની એમણે શરૂઆત કરી. પાતાનુ કાર્ય નિવિઘ્ને પરિપૂર્ણ થાય એ માટે એમણે આયખીલના તપને આરંભ કર્યો. == પ્રકરણ ૨ જું ‘ કુષ્ટિના રાગ. પૂર્વના મનાવ પછી કેટલેાક સમય વચમાં પસાર થઈ ગયા. કાલ કાંઇ કાઇની રાહ જોતાજ નથી, એતા નવાનુ જુનુ ને જુનું તે પુરાણું કરતા ચાલ્યા જાય છે. મહાન્ પુરૂષ અભયદેવસૂરિનું નવાંગવૃત્તિનું કાર્ય આજે પરિપૂર્ણ થયું છે. તેમાં પેાતાની કમુલાત પ્રમાણે શાસનદેવીએ પણ પ્રસંગવશાત્ મદદ કરી છે, જોકે નિર્વિઘ્ને કાર્ય તા કુત્તેમ થયું; પરન્તુ હમેશ આયંબિલ તપથી તેમજ રાત્રિના જાગરણથી ને રાત દિવસની સખ્ત મહેનતથી સૂરિજીના શરીરમાં રૂધિરના બગાડ થવાથી એમના શરીર ઉપર કુષ્ટ રાગે હુમલા કર્યાં. જેથી એમનું શરીર કાઢના રાગથી વ્યાપ્ત થયું. છતાં પણ એ મહાપુરૂષ પોતાના પુણ્ય કર્ત્તવ્યની અનુમાદના કરતા છતા અને આ કોઇ પૂર્વના પાપ કર્મ નાજ ઉદય છે એમ સમજતા ધૈર્ય - તાથી દુ:ખને સહન કરતા હતા. ગુણે કરીને ગંભિર એવા ઉત્તમ જ્ઞાનવત મહાપુરૂષોને દુ:ખ આવે તો શાક થતાનથી. સુખમાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૧ ) સગવડતામાં, સંસારની અનુકુળતામાં હર્ષ થતો નથી. એમની હષ્ટિ તે હમેશાં મધ્યસ્થ વૃત્તિવાળી જ હોય છે. સુખ દુઃખથી થતા આત્માના વિકારો હર્ષ, શોક એ તે અજ્ઞાનીઓને માટે જ હોય છે. દુઃખ આવતાં અજ્ઞાની અને શેક કરી અનેક ધમપછાડા કરે છે. ત્યારે જ્ઞાનવાન મનુષ્ય પ્રાપ્ત થયેલાં કમેને મધ્યસ્થભાવે ભેગવીને છૂટી જાય છે. કેમકે તે સમજે છે કે આ આત્માએ પૂર્વભવે ઉપજેલું મોટું પાપકર્મ કરજરૂપે ચુકવાય છે. એ કરજ ભરપાયે થતાં ફરી કાંઈ ચુકવવાનું રહેતું નથી. માટે એ કરજમાંથી મુક્ત થવાય તેમાં જ આત્મા નિવૃત્તિ મેળવી શકે છે. અભયદેવસૂરિ પણ પૂર્વભવને કોઈ વિપાક સમજી ધીરજથી એ કષ્ટને વ્યાધિ સહન કરવા લાગ્યા. જગતમાં દરદ અને દુશ્મન એ બન્નેની આંખે અંધ થયેલી હોય છે. તેઓ સારા કે ખોટા પુરૂષને ઓળખી શકતા નથી. એક સરખી રીતે જ જેની કેડે પડે છે એને અંત લઈ લે છે. જે એમ ન હોત તો જે થોડાજ સમય ઉપર તીર્થકર તરીકે પ્રગટ થયેલા છે એવા મહાવીર પ્રભુને દુ:ખ ભયંકર રીતે પાછળ પડતજ નહી. રૂષભદેવ ભગવાનને વર્ષદિવસ પર્યત નિરાહારપણે વિહરવું પડતજ નહી. આજે અભયદેવસૂરીશ્વર એવી જ રીતે કુષ્ટના રોગથી પીડાતા ને પોતાના પૂર્વકૃત કર્મની આલોચના કરતા એ દુષ્કતની નિંદા કરવા લાગ્યાં. દુખના સમયમાં પૈર્યતા એ માનવતાનો અપૂર્વ ગુણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૨ ) ધીરજથી સહન કરવા છતાં અને તેની ઉપર ગ્ય ચિકિત્સા કરવા છતાં પણ એ રોગ અસાધ્ય જણાય. ને પ્રતિદિન વૃદ્ધિ પામતા જ્યારે એણે ગંભિર રૂપ પકડયું ત્યારે તેને ચિતા થવા લાગી. સજનોનાં મન ગભરાવાં લાગ્યાં અને દુર્જનોઅન્ય દશનીએ એમની નિંદા કરવા લાગ્યા કે “ એ આચાર્યે પિતાની વિદ્વત્તાને ફાંકો રાખીને આગ પર ટીકાઓ લખીને ઉસૂત્ર પ્રરૂપણા કરી, જેથી શાસનદેવોએ એમને શિક્ષા કરી આવી ભયાનક સ્થીતિએ પહોંચાડ્યા છે. એતો એમને જ્ઞાનગર્વનું એ ફલ મલ્યું છે. ” સમાજ છે. સમાજમાં જેમ સજીનો પણ હોય, તેમ દુર્જને પણ હોય. ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા મનુષ્યો હોવાથી જેને જેમ રૂચે તેમ બોલતાં તેમને કણ અટકાવે ! જનશ્રુતિએ અન્યદર્શની લોકમાં તેમજ દુર્જન ઈર્ષ્યાળુ લેકમાં આ પ્રમાણે શાસન માટે પિતાને નિમિત્તે બેલાતું સાંભળીને અભયદેવસૂરિ મનમાં દિલગીર થયા. શારીરિક દુઃખ તે હતું જ એમાં માનસિક દુઃખે આવીને વધારે કર્યો. દુ:ખમાં હમેશાં દુઃખજ આવે છે, ને સુખની પાછળ સુપજ વહ્યું આવે છે, એ જગતનો નિયમ છે. માણસને એક ભૂલની પાછળ એના બચાવ માટે ઘણીએ ભૂલ કરવી પડે છે. એક પાપની પછવાડે અનેક પાપ કરવાં પડે છે. એક જુઠાણું ગઠવવાને અનેક જુઠાણુ ઉભાં કરવાં પડે છે. તેવી રીતે જ્યારે માણસને આપત્તિના કાળમાં એક દુઃખ આવે છે ત્યારે એની પછવાડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૩ ) ખીજા કઈક દુ:ખેા ઉત્પન્ન થાય છે. એવી દુનીયાની રીતિ છે. તેથીજ એક કિવએ કહ્યું છે કેઃ— एकस्य दुःखस्य न यावदन्तं । गच्छाम्यहं पारमिवार्णवस्य ॥ तावद्वितीयं समुपस्थितं मे । छिद्रेष्वनर्था बहुलीभवंति ॥ ભાવા—સમુદ્રના પારની માફક એક દુ:ખના પાર તા હજી પામ્યા નથી એટલામાં બીજી દુ:ખ ક્યાંથીય આવીને વળગી પડયું. માટે ખચીત છિદ્રમાં ઘણાંજ અન રહેલા હાય છે. ” આચાર્ય શ્રી એકતા કુષ્ટિના રાગે વ્યાપ્ત તા હતાજ, તેમાં વળી માનસિક ચિંતાએ તેમના ચિત્તને ડાળી નાખ્યું. પેાતાને નિમિત્ત શાસનની અવહેલના થતી જોઈને એમને પારાવાર દુ:ખ થયું. “ હા ધિક્કાર છે મને કે દુન લેાકેા મારે માટે ઉલટા શાસનની નિ ંદા કરે છે. હવે મારે જીવવાથી પણ શું ! સંસારમાં મેં પણ મારૂ' ક બ્ય સમાપ્ત કર્યું છે, આજના સમયને યાગ્ય મહાન કાર્ય કરીને શાસનસેવા કરી મારૂં જીવન મેં સલ કર્યું છે. હવે હું અનશન વ્રત અંગીકાર કરી કરેલાં કર્મના ઉદય - અંતસમય પર્યંત લાગવીશ. અનશન સ્વીકારી થેાડાજ સમયમાં આ શરીર સાથે એના પણ હું... અંત લાવીશ. “ ઇત્યાદિક વિચાર કરતાં અને એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૪) કુષ્ટિના વ્યાધી છતાં પણ માંડમાંડ વિહાર કરતા તેઓ એક દિવસ સન્નાણુ નામે ગામમાં આવ્યા. એમને પણ લાગ્યું કે ન્યાધિ હવે અસાધ્ય બની ગયે છે. વિહાર કરવા એ પણ લગભગ હવે અશકય જેવું હતુ અને રાગની પીડાથી શરીર અસ્વસ્થ, અશાંત બન્યું હતું. આટલું છતાં શાસનસેવા કરવા જતાં એમનું નામ બદનામ થતું એ પણ એમના હૃદયને અધિક સાલતું હતું. કાઇ પણ એવા ઉપાય નહાતા કે પાતે માથે આવેલું કલંક ઉતારી શકે. ને આવા કલંકના ભાર લઈને જીવવું એપણ એમને માટું દુ:ખ હતું. ત્રયેાદશીના દિવસ હતા. આવાં અસહ્ય કષ્ટોથી આવતી કાલે અનશન કરવુ એ એમના મનારથ હતા. દેશ પરદેશથી રાજના અનેક માણસે એમને પૂછવાને આવતા. જ્યાં જતા ત્યાં અનેક માણસા ગુરૂ ભક્તિ નિમિત્તે એમની સાથે રહેતા. શાસનના સ્થંભ સમા અનેક ભક્ત માણસા એમની ચિકિત્સા માટે સારામાં સારા ને હાંશીયાર વૈદ્યને લાવતા હતા. તેએ પણ આ અસાધ્ય વ્યાધિને નિરખીને લાચાર– નિરૂપાય અની જતા છતાં યથાશક્તિ દવા કરતા હતા. પણ એથી શું ? આરામને ને સૂરિરાજને હવે લગભગ ઘણુંજ છેટું પડી ગયું હતુ. છેલ્લાં નવાંગવૃત્તિ રચવા પહેલાં પણ સૂરિરાજ પ્રેાતાની વિદ્વત્તાથી શાસનમાં તેમજ અન્ય દનીઓમાં પણ પ્રસિદ્ધ હતા. એમની વિદ્વત્તા ઉપર, વાદ કરીને ખીજાને નિરૂત્તર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૫ ) બનાવવાની શક્તિ ઉપર એમના ત્યાગ વૈરાગ્યને એમની નિસ્પૃ હતા ઉપર જૈન કામ અને એના અગ્રેસરેા પીદાીદા હતા એમના ગુણેાથી આકર્ષાઇ એમના ભક્ત થયા હતા. જો કે લેાકેાની એમની ઉપર આવી અપૂર્વ શક્તિ તા હતીજ છતાં પણ જ્યારથી એમણે નવાંગી વૃત્તિ રચવાની શરૂઆત કરી ત્યારથી તા એમની પ્રસિદ્ધિ ઘણીજ વધી ગઈ, ઇર્ષ્યાળુ લેાકેા એમના કાઇ પણ છિદ્રની રાહ જોવા લાગ્યા. શત્રુએ એમનુ અનિષ્ટ ચિતવવા લાગ્યા. છતાં જૈન કામ તે એમના આવા મહાન કાર્ય થી અતિ ભક્તિમાન થઇ. મોટામોટા વિદ્વાન સાધુ-આચાર્યા ઉપાધ્યાયેાના દિલમાં એમને માટે માનવૃત્તિ જાગૃત થઇ. દેશ પરદેશમાં એમની અધિક નામના થઇ. છતાં એ પ્રસિદ્ધિની એ નામની દરકાર નહી કરતાં પાતે તે સ્વકબ્યમાં એક ચિત્ત થઇને અધિષ્ઠાયિકા દેવીની મદદથી શાસન સેવાનું કાર્ય એમણે પાર ઉતાર્યું હતું. પ્રકરણ ૩ અનશન. ત્રયેાદશીના દિવસે રિશ્વરે સંધ ભેગા કર્યાં. પાતાના ભક્ત શ્રાવકાને પણ ખેલાવી એમની આગળ એમણે પાતાના વિચાર જાહેર કર્યાં. સવે કોઇ ગુરૂના દુઃખે દુઃખી તા હતા જ. સ્વ. ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૬ ) એમનાં મન ઉદાસ હતાં–ચિત્ત અસ્થીર હતાં. ત્યાં ગુરૂએ સર્વેની સાથે ખમત ખામણાં કરતાં પોતાના અભિપ્રાય જણાવ્યા. પેાતાના સાધુ સાધ્વીના પરિવાર પણ આ સમયે હાજર હતા. ગુરૂભક્તિના રસપ્રવાહ સર્વેના હૃદયમાં એકસરખા હતા. જેથી ગુરૂના પ્રસ્તાવ સાંભળીને એમનાં ચિત્ત નારાજ થયાં. એમની આંખામાંથી અશ્રુ ટપકયાં. દુ:ખના સમયમાં જ્યારે માણસાના એકે ઉપાય કામ આવતા નથી એવા સમયમાં રડવુ એજ અલ્પ શક્તિવાળાઆનુ ખળ હેાય છે. સર્વેના મનમાં એમ હતુ કે સૂરિમહારાજ અનશનને મનેારથ તજી દે ? કોઇ દિવસ પણ એ રાગના અંત આવશે. કેાઇ એવા સ ંજોગે ઉભા થશે કે એ દૃષ્ટ રાગને રાત લઈને ભાગવુ પડશે. અરે ગમે તેવા કષ્ટથી અસાધ્ય રોગો પણ નાશ પામ્યા છે. એ જરીપુરાણા રાગે પણ કાળે કરીને નાશ પામીને માણસેા ફ્રીને પણ દીવ્ય શરીરવાળા થયા છે. તેવીજ રીતે આ રાગના પણ અંત આવશે છતાં કેવી રીતે અને કયારે અંત આવશે એ જાણવાનું માનવની અલ્પ શક્તિથી અગાચર હતું. ભવિષ્યના અંધકારમય પડદામાં પાયલુ હતુ. આપણી વાર્તાના નાયક અભયદેવસૂરિ ખડતરગચ્છના હાવા છતાં એમને પેાતાના ગચ્છના મમત્વભાવ નહાતા. ખીજા ગચ્છ ઉપર એમને દ્વેષભાવ ન હેાતા. દરેક સંપ્રદાયમાંથી જે સારૂ અને તીર્થંકરની વાણીને અનુસરનારૂ હાય તે તેમને માન્ય હતું. જેથી દરેક ગચ્છના વિદ્વાન માણુસેા, ગુણી માણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ (૩૦૭) સોની એ સેબત કરતા ને એમના ગુણ ગ્રહણ કરતા હતા. વિદ્વાનોનો પરિચય કરીને વિદ્વત્તાની આપ-લે કરતા હતા. જેથી ભિન્ન ભિન્ન ગ૭ના સાધુ સંપ્રદાયે પણ તેમના તરફ આકર્ષાયા હતા. અને વિદ્વાનો પણ એમને એગ્ય માન આપતા હતા. આવા કષ્ટના સમયમાં જે કે નિંદા કરનારા દ્વેષી લોકોએ એમને માથે અપવાદ મૂક્યું હતું, છતાં શાસનના સ્થંભ સમા બીજા નાયકોએ–પંડિતોએ એમની સમયને યેગ્ય સેવા વખાણી હતી. અને તેથી તેઓ હમેશાં એમની તબીયતના સમાચાર મંગાવતા. એમની શાંતિ માટે પ્રભુ પ્રાર્થના-શાસનદેવને વિનંતિ કરતા હતા. કોઈ મોટા મોટા વિદ્વાન મુનિરાજે એમને શાંતિ પૂછવાને પણ આવતા ને એમને ઝટ આરામ થાય એમ અંતરથી ઈચ્છતા . સન્નાણ ગામના વિશાળ ઉપાશ્રયમાં ચતુર્વિધ સંઘની ઠઠ જામી હતી; છતાં સર્વત્ર શાંતિ હતી. રેજના હજારે માણસ એમના દર્શને આવી સુખશાતા પૂછીને એમને દુ:ખે દુઃખી થતાં હતાં. ઉપાશ્રયની મધ્યમાં એક આસન ઉપર સૂરીશ્વર વ્યાધિથી પીડાતા આડે પડખે પડ્યા હતા. એમના આગળ સુખશાતા પૂછવા આવેલા મોટા મોટાવિદ્વાન સાધુઓ–આચાર્ય ઉપાધ્યાય વગેરે પદવીધરે બેઠા હતા. બીજી બાજુએ એમને વિનય સાચવતા દેશ પરદેશથી આવેલા ધનિકો બેઠેલા હતા. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૮ ) પછી અનુક્રમે સંઘના માણસેાની ઠઠ ચીકાર જામી હતી. એક માજુએ સાધ્વીએ અને શ્રાવિકાએ હતી. માણસાની ચિક્કાર ભરતી છતાં સર્વત્ર શાંતિ હતી. ગુરૂના દુ:ખે એમની મનેાવૃત્તિ પણ દુ:ખી હતી. સની શાંતિ વચ્ચે ગુરૂએ—સૂરિશ્વરે પેાતાના અભિપ્રાય આસ્તેથી વ્યક્ત કર્યો. “ ધ ખ ંધુએ ! મારા વ્યાધિ હવે અસાધ્ય છે તમે સર્વે ને હું છેલ્લાં ખમાવું છુ. આવતી કાલની પ્રભાતથી હું અનશન અંગીકાર કરવા ચાહું છું. ? ” ર આચાય જી ! શા માટે નિરાશ થાવ છે ! જો કે આપના રાગ અસાધ્ય છે જ ! છતાં આપ સમા એવા કઈ વ્યાધિ સારા થાય છે. દ્વીધ કાળના ઘર કરીને રહેલા રાગેા પણ એમના જતા રહ્યા છે. એમની જ ખરાખરીયા એક સૂરીરાજે એમને ધીરજ આપી. ,, “ એમનું કહેવું ખરાખર છે ગુરૂ મહારાજ ! આપ નિરાશ ન થાવ એને માટે વળી અમે કેાઇ ખીજા હોંશીયાર વૈદ્યોની તપાસ કરાવશું ! ” બે ત્રણ આગળ બેઠેલા શ્રાવકા મેલ્યા. “ અને કેાઇદિવસે પણ એના અંત તેા આવશેજ. પૂર્વે ઇક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલા, રામ લક્ષ્મણુ પૂર્વજ અજય રાજાના એકસાને સાત રાગેા શ્રી પાર્શ્વનાથના દર્શનમાત્રથી એના સ્નાત્રજળથી ભાગી નહાતા ગયા ? શ્રી કૃષ્ણના સૈન્યનીચાદવાની ઉપર પડેલી ભયંકર જરા રાક્ષસી પા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૯ ) ,, નાથના સ્નાત્રજળથી નાશી નથી ગઈ? ” બીજા વિદ્વાન મુનિરાજે કહ્યું “ એ મધા દૈવી ચમત્કારો હતા. પ્રગટ પ્રભાવા હતા. આજે તે પચમકાળ છે. આપણે ત્યાગીઓને એવી શી આ ળપંપાળ છે. જીવન અને મરણુ, સુખ અને દુ:ખ એ સર્વે નિસ્પૃહીઓને મધ્યસ્થ વૃત્તિએને સમાન છે. ” અભયદેવસૂરિ મઢમઢ ખેલ્યા. “ છતાં જગતના ઉપકારની ખાતર, ભવ્ય જીવાને પ્રતિબેાધવાને માટે આપે શરીરને ટકાવી રાખવુ જોઇએ. આવા પંચમકાળમાં આપ સમા મહાત્માઓની જગતને કેટલી બધી જરૂર છે, એ આપ કયાં સમજતા નથી !” વિદ્વાન પંડિતે કહ્યું. “ શાસનમાં હું તે માત્ર એક અલ્પજ્ઞ પ્રાણી છું. મારાથી પણ કે ઇ વિદ્વાના શાસનને શેાભાવી રહ્યા છે. પેાતે ભવસાગર તરતા જગતને તારી રહ્યા છે. ’” ટુટક ટક શબ્દે આચાર્યજીએ કહ્યું. “ આપે સંઘને રડતા મુકી નિરાશાનુ અવલ મન કરી અનશન સ્વીકારવું એ ઠીક નથી. આપ ધીરજ ધરા ! હાલમાં થાડા દિવસ જતાં કરા ? ” એક જણે કહ્યું. “ હા ! પ્રભુ ! એમ કરો ! થોડાક કાલક્ષેપ કરે ! “ શ્રાવકા ખેલ્યા અને સર્વે એ તેમાં અનુમતિ આપી. પણ અભયદેવ સૂરિના વિચાર ઢ હતા. એમણે જણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૦ ) વ્યું કે “હું તમને સકલ સંઘને ખમાવું છું ! આયુષ્યને અંતે મોક્ષાર્થી પુરૂષે આરાધના પૂર્વક અનશન અંગીકાર કરવું જોઈએ. તે પ્રમાણે પ્રભાતમાં હું અણસણ કરીશ. આપ સવેને છેલા મારા ધર્મલાભ છે. જે વડીલ હોય એમને મારા વંદન છે.” સૂરિજીએ પોતાને નિશ્ચય જણાવ્યો. આખરે એમને વિચાર દઢ જોઈને હશે આવતી કાલે પ્રભાતે જોયું જશે. એમ ધારીને સંઘ વેરાયે. એમની આંખમાં અત્યારે આંસુ હતાં. હૃદયમાં ગુરૂ ભક્તિની ત જાગૃત હતી. પ્રકરણ ૪ થું. શ્રી સ્થંભનપાર્શ્વનાથ.” મધ્યરાત્રીને સમય થવા આવ્યું છે. જગતમાં સર્વત્ર અત્યારે ઘેર શાંતિ છે. વ્યાધિગ્રસ્ત છતાં એક મહાન પુરૂષ સંથારા ઉપર સુતેલા સિદ્ધના ધ્યાનમાંજ-પરમપદમાંજ જેના ચિત્તની એકાગ્રતા રહેલી છે. ગમે તે સ્થીતિમાં જ્ઞાનીઓની મને દશા કંઈક તેવી જ હોય છે. એમને શિષ્ય પરિવાર પણ અત્યારે નિદ્રામાં હતું. આવી શાંતિ હતી છતાં કવચિત પહેરગીરેના શબ્દો કાને અથડાતા હતા. ઘડીકમાં પરમાત્માના ધ્યાનમાં લીન થતા તો ક્ષણમાં નવકારનું સ્મરણ કરતા વળી આવતી કાલની પ્રાત:કાળે પોતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૧ ) સંથારા કરશે–અનશન અંગીકાર કરશે. એવા વિચારામાં એ લીન હતા. સંસારમાં તે થાડાજ દિવસના મેમાન હતા એમ સમજતા હતા. જેથીજ પેાતાનાં દુષ્કૃત્યાની નિંદા પણુ કરી રહ્યા હતા ને સંસારની વસ્તુ સ્થીતિનું ચિંતવન કરી રહ્યા હતા. છતાં વિધિ ઇચ્છા બળવાન હતી. માણસેાની ઇચ્છાએ જ્યારે જુદી હૈાય છે. તેવા સમયમાં દૈવની ગતિએ એથી ઉલટીજ હાય છે. એમના રાગની સ્થીતિ હવે પરિપાક થઇ હતી. એમની ભવિતવ્યતા કેાઇ જુદાજ પ્રકારની હતી. એવી મધ્યરાત્રીના સમયમાં એક દીવ્ય તેજસ્વી પુરૂષ ત્યાં પ્રગટ થયા અને એમના સુખશાતા પૂછવા લાગ્યા. અભયદેવસૂરિ આ નવીન માણસને જોઇને વિચારમાં પડ્યા. “ આ પુરૂષ અત્યારે ક્યાંથી આવ્યેા હશે ! આ કોઈ વખત જોવામાં નથી આવ્યા ? ” છતાં સૂરિશ્વરનુ જ્ઞાન સતેજ હતુ એમને જાણ્યું કે· આ કાષ્ઠ મનુષ્ય શક્તિ નથી પણ કાઇ દીવ્ય શાન્તિ છે. જે હશે તે હમણાંજ જણાશે. ' છતાં જીવન અને મરણ એ પેાતાને મન સરખું જ હતુ. મરવાથી કાંઇ શાક નહેાતા. જીવવાથી હષ નહાતા. “ મહાનુભાવ ? તમે કાણુ છે ? ” આચાર્ય મંદસ્વરે માલ્યા. t હું ધરણેદ્ર ! આપને સુખશાતા પૂછવા આવ્યા છું. આપના રાગ હરવા આવ્યા ? ” એ દીવ્ય વ્યક્તિએ પેાતાની ઓળખ આપી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #327 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૨ ) “ નાગરાજ ? પ્રભાતને સૂર્યોદય થતાંજ અણસણ કરવાને મારતે મને રથ હતે. કારણ કે ત્યાગીયોને જીવન અને મરણ સમાન હોય છે. પણ તમારા આગમનથી ભવિતવ્યતા કાંઈ જુદીજ જણાય છે.” મંદ સ્વરે સૂરિજી બોલ્યા. ભગવન ? એમજ છે. આટલા વખત સુધી સ્વર્ગ સુખમાં હું પ્રમાદી થવાથી આપની ચિંતા ભૂલી ગયો હતે. નિદ્રામાંથી જેમ કોઈ માણસ જબકીને જાગે એમ મારું આસન કંપાયમાન થતાં તરતજ હું સાવધ થયે અને જોઉં તે આપને અસાધ્ય વ્યાધીથી પીડાતા જોયા ? ” નાગરાજે કહ્યું. નાગે? જૈન શાસનમાં તમારા જેવા ભક્તિમાન પુરૂદેવે વિદ્યમાન છે. ત્યાં વિઘની શંકા નજ હેય ! મારે માટે તમારે લેશ પણ મનમાં લાવવું નહી. જે જે પ્રકારની વેદનીય પીડા પ્રાણુએ બાંધી હોય છે તે એને અવશ્ય ભાગવવી પડે છે. ખુદ શકેંદ્ર સાવધાન છતાં અને રાતદિવસ સિદ્ધાર્થ વ્યંતર પહેરેગીર છતાં ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીને કેવા ઉપસર્ગો થયા છે. કર્મોની એવી સ્થીતિ છે કે જ્યારે પાપ ઉદય આવે છે ત્યારે અમુક સંજોગે ઉભા કરીને તે મિત્રોને અળગા કરે છે. અથવા તે શત્રુ બનાવે છે. નહીંતર શ્રી કૃષ્ણના અંત સમયે હમેશના સાથી બળરામ જુદા પડતજ નહી. છતાં જ્યાં કેઈની સત્તા ચાલતી નથી ત્યાં દેવની પ્રબળ સત્તા પૂર્ણ પણે ચાલે છે. તે મહાનુભાવ? મારે આ પાપ ઉદયમાં હતું ભેગવવાનું હતું જેથી આ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૩) સાવધાન હાત તાપણુ પ્રમાદી થઈ જાત. છતાં સમજાય છે કે હવે ભવિતવ્યતા કાંઈ જુદી જ દેખાય છે. અભયદેવ સૂરિએ જણાવ્યું. પ્રભા ? આપનુ કહેવુ ખરાખર છે. આપે જેવું નવાંગની વૃત્તિઓ રચીને એક મહાન કાર્ય કર્યું છે. તેવુ જ હજી એથીએ મહાન કાર્ય આપને હાથે થવુ' નિર્મિત છે. નાગપતિએ કહ્યુ. “ હજી મારે હાથે ખીજી મહાન કાર્ય થવાનુ છે. ! નાગરાજ મારા આ કરેલા કાર્યથી મારે માથે અપવાદ આવ્યેા છે મારે નિમિત્તે શાસન માટે યા તદ્દા ખેલવાના આજે સમય આવ્યેા છે. ” “ એ સર્વે અપવાદ આપના ઉજવળ યશ મલીન અપયશને સાફ કરતા પૃથ્વીમાં વિસ્તાર પામશે. એટલુજ નહી પણ આપના અસાધ્યમાં અસાધ્ય રોગ પણ: નાખત થશે. ” નાગરાજે ભવિષ્યનુ વસ્તુસૂચન કર્યું. ભવિષ્યમાં હજી ઘણું! કાળ આપ પૃથ્વી ઉપર વિહાર કરી ભવ્ય જીવાને પ્રતિમેષશે. ” ઃઃ જેવું ભાવી ? ” સૂરિ મહેંદ સ્વરે ખાલ્યા. “ પ્રભા ? હવે આપ આજ્ઞા આપા ? હું... આપનું આ રક્તપીત બધુ સાક્ કરી નાખું:” નાગરાજના પ્રશ્ન સાંભળીને આચાર્યજી માન રા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #329 -------------------------------------------------------------------------- ________________ (૩૧૪) એટલે નાગરાજે નાગનું સ્વરૂપ કરીને આખા શરીર ઉપરથી ટપતું એ રક્તપીત પિતાની જીહ્નાએ કરીને ચાટી લીધું. ગુરૂનું શરીર સાફ કર્યા પછી પાછું હતું તેવું તેજસ્વી શરીર ધારણ કરીને નાગરાજ છે. ભગવાન ? મારી એક વાત સાંભળો?” “અને તે વાત !” આચાર્યજી બોલ્યા. આવતી કાલના પ્રાત:કાળે આપ સંઘ સહીત ખંભાત તરફ વિહાર કરજે. ત્યાં સેઢીનદીના કિનારે ખાખરાના એક વૃક્ષની નીચે પૂર્વે નાગાર્જુન નામના મેગીએ રસસિદ્ધિ કરીને પાર્શ્વનાથની પ્રતિમા જમીનમાં ભંડારી છે. જે આપના પ્રભાવથી પ્રગટ થઈ જશે, એના દર્શન માત્રથી આપનો આ શેષ સર્વ રોગ-પીડા નિવારણ થઈ જશે, એ પ્રભાવિક પ્રતિમા સ્થંભન પાર્શ્વનાથને નામે પૂર્વ કાલથી એને મહિગા અદ્ભુત ગવાય છે. ” એમ કહીને નાગરાજે વ્યંજન પાશ્વનાથને લગતે પૂર્વને ટુંક ઇતિહાસ કહી સંભળાવ્યા ને કહ્યું કે એથી જેન શાસનની મોટી પ્રભાવના થશે. દુર્જને પણ તમારી પ્રશંસા કરશે. ભગવદ્ ? હવે હું રજા લઉં છું. ? એમ કહીને નાગરાજ તરતજ અદશ્ય થઈ ગયા. ને અભયદેવ સૂરિએ મધ્ય રાત્રીએ આ અણધાર્યો બનાવ બનેલો જોઈ ભવિતવ્યતાને વિચાર કરતાં શેષ રાત્રી નિદ્રામાં પુર્ણ કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #330 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું. ઈતિહાસ પરિચય. વિક્રમ સમયની લગભગ પહેલાં વિદ્યાધરગચ્છમાં કાલિકાચાર્યના સમયમાં નાગહસ્તિસૂરિના શિષ્ય પાદલિપ્તસૂરિ થયા. તેમના પરિવારમાં સ્કંદિલાચાર્યના શિષ્ય વૃદ્ધિવાદી તેમના સિદ્ધસેનદિવાકરસૂરિ વિકમના સમકાલીન હતા. | વિક્રમના પહેલા સૈકાની શરૂઆતમાં મહાવીરની ૧૨ મી પાટે આયસિંહરગીરિસૂરિ થયા. ભદ્રબાહુ સ્વામી પર્યંત ચૌદ પૂર્વની સંપૂર્ણ વિદ્યા હતી. સ્થાલિભદ્ર દશ પૂર્વ સાથે અને ચાર પૂર્વ મૂલથી એમ કરીને ચાદ પૂવ કહેવાણા. પણ તેમની પછી છેલ્લાં ચાર પૂર્વ વિચ્છેદ ગયા ને તેમની પાટે સુસ્થિત અને સુપ્રતિબદ્ધ દશપૂવ થયા. એમના સમયમાં નિગ્રંથ ગચ્છ હતો તે કટિકગચ્છ કહેવા આર્યસિંહગિરિસ્વામી પણ દર્શ પૂર્વના જ્ઞાતા હતા. તેમના પરિવારમાં સૌથી નાના એક વજી નામના શિષ્ય થયા એ બહુજ સમર્થ થયા. પૂર્વ ભવમાં વજી સ્વામીને જીવ જંભકદેવ હતો જ્યારે ગૌતમસ્વામી કિરણનું અવલંબન લઈને અષ્ટાપદ પવર્ત ઉપર જીન ચૈત્યોને જુહારવા ગયા તે સમયે આ દેવને પુંડરિક અને ઠંડરિક અધ્યયન કહીને પ્રતિ બોમ્બે હતે. આયુષ્ય પૂર્ણ ૧ સિદ્ધસેન દિવાકરયાને વિક્રમના સમનું હિંદ જૈન. સતી વાંચન માળા તરફથી સ. ૧૯૮૧ માં પ્રગટ થયેલી છે. દી. ૨૧-૮-૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #331 -------------------------------------------------------------------------- ________________ (૩૬) થતાં એ જીવ દેવ ભવમાંથી આવીને વજસ્વામી થયો ત્રણ વર્ષમાં જ સાંભળવા માત્રથી પદાનુસારી લબ્ધિવડે કરીને અગ્યારે અંગ શીખી ગયા. વિક્રમ સવંત ૨૬ માં એમને જન્મ થયે આઠ વર્ષની ઉમરમાં સિંહગિરિસ્વામીએ એમને દીક્ષા આપી. એટલે વિક્રમ સવંત ૩૪ માં એમણે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા લીધા પછી ૪૪ વર્ષે એટલે સવંત ૭૮ માં અને મહાવીર સંવત ૧૪૮ માં આચાર્ય પદવી પામ્યા. એમના પૂર્વ ભવના મિત્ર તિય જાણૂક દેવતાઓએ એમના સત્વથી ખુશી થઈને વૈકિય લબ્ધી ને આકાશગમનની વિ. ઘાઓ આપી ભદ્રગુપ્ત આચાર્ય પાસે રહીને દશ પૂર્વની સંપૂર્ણ વિદ્યા શીખ્યા. શ્રી મહાવીરની ૧૩ મી પાટે વજા. સૂરિને સ્થાપી સિંહ ગિરિ સ્વામી વેગે ગયા. એ વસૂરિ મહા પ્રભાવિક થયા એમણે પોતાની પાટે વાસેનસૂરિને સ્થાપી રથાવત્ત પર્વત ઉપર અનશન અંગીકાર કરીને વિક્રમ સવંત ૧૧૪ માં સ્વર્ગે ગયા. એકંદરે ૮૮ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને તે કાળ કરી ગયા વસેનના સમયમાં બાર વર્ષને દુકાળ પડો . વજસ્વામીના સમયમાં મહુવા બંદરના રહીશ જાવડશાહે શ્રી શત્રુંજયને ૧૩ મે ઉદ્ધાર કર્યો. વિક્રમ સવંત ૧૦૮ માં, વાસ્વામી છેલ્લા દશ પૂર્વ થયા. તેમના પછી આર્યરક્ષિત સ્વામી સાડા નવ પૂર્વ શીખ્યા હતા એમના ગચ્છમાં દુબલિકા પુત્ર નવપૂર્વના જ્ઞાતા થયા. આ દુર્બલિકા પુત્ર દૂધ, દહીં, ઘીનું ભજન કરતા હતા છતાં અભ્યાસની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #332 -------------------------------------------------------------------------- ________________ (૩૧૭ ) સતત મહેનતથી તેઓ દુબળજ રહેતા હતા. આર્યરક્ષીત સૂરિએ ચાર અનુગ બનાવ્યા. અંગ, ઉપાંગ, મૂળગ્રંથ તથા છેદ સુત્રોને ચરણ કરણનું ચેગમાં દાખલ કર્યો. ઉત્તરાધ્યયનાદિ સૂત્રોને ધર્મ કથાનુ રોગમાં દાખલ કર્યો. સૂર્યપન્નતિ આદિને ગણિતાનુ યોગમાં અને દ્રષ્ટિવાદને દ્રવ્યાનુયેગમાં એવી રીતે તેમણે વિંધ્ય મુનિ પાસે ચારે વેગ તૈયાર કરાવ્યા કે ભાવિઅલ્પબુદ્ધિવંત માણસને અતિ ઉપયેગી થઈ પડે. આર્ય રક્ષિત સૂરિએ પોતાની પાટે દુર્બલિકા પુષ્ય મિત્રને સ્થાપ્યા. જેથી ગષ્ટામહિધને એની ઈર્ષ્યા થઈ તેથી એ સાતમે નિખ્તવ થયો. દુર્બલિકાપુખ્ય મિત્રમાં આર્યરક્ષિત જેટલું જ્ઞાન હતું. ફશુરક્ષિતમાં કંઈક ન્યૂન હતું અને ગેષ્ટામહિધને એમનાથી ઘણું ઓછું હતું છતાં આ ત્રણે તેમના ગચ્છમાં શાસ્ત્રના પારંગામી કહેવાતા હતા. વિક્રમ સંવત ૧૫૦ માં વસેનસૂરિ ૧૨૮ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને પોતાની પાટે શ્રી ચંદ્રસૂરિને સ્થાપીને દેવલોકે ગયા. એ ચંદ્રસૂરિથી ટિકગચ્છનું નામ ચંદ્રગ૭ પડયું. એમની પાટે ૧૬ મા સામંતભદ્રગણું થયા. એ ત્યાગી હોવાથી વનમાં જ રહેતા તેથી ગરછનુ નામ વનવાસી ગચ્છ પડયું એમની પાટે ૧૭ મા વૃદ્ધદેવસૂરિ થયા. એમના પ્રદ્યોતનસૂરિ થયા. તે મહાવીરથી ૧૮મી પાટે થયા વિક્રમના બીજા સૈકાના મધ્યકાળ લગભગમાં સંવત ૧૩૯ માં સહસ્ત્રમલ નામના સાધુ એ નગ્ન પણે વિહાર કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #333 -------------------------------------------------------------------------- ________________ (૩૧૮ ) કટકગણુથી ભિન્ન થઈને દિગંબર મત ચલાવ્યો. સ્ત્રી નગ્ન રહીશકે નહી માટે, સ્ત્રીને મોક્ષ નથી એવી મતલબની તેમજ બીજી કેટલીક શાસ્ત્રની વાતોને ફેરવી નાખી, પતે નવા શાસ્ત્રોની પ્રરૂપણું કરી. એ પ્રદ્યોતનસૂરિની પાટે ૧૯મા માનદેવસૂરિ થયા એ અગીયાર અંગ વગેરે ભણીને બહુ શ્રત થયા. એમના ત્યાગ વૈરાગ્યથી સરસ્વતી અને લક્ષમી વ્યાખ્યાન સમયે બન્ને પડખે બેસતી. તે સિવાય એમના બ્રહ્મચર્યના પ્રભાવને વશ થયેલી જ્યા, વિજ્યા, અપરાજીતા ને અજીતા એ ચાર દેવીએ એમની સેવા કરતી હતી. બાહુબલીની રાજધાની તક્ષશીલામાં મરકીને ઉપદ્રવ થવાથી એ મરકીનો ઉપદ્રવ નિવારવાને અમણે નાંદોલ નામના શહેરમાં રહીને શાંતિ “નામનું સ્તોત્ર બનાવ્યું જેનાથી મરકીને ઉપદ્રવ નાશ થયો. ત્યાર પછી ત્રીજે વર્ષે આ નગરીને તુરૂષ્ક લેકે એ નાશ કર્યો. એમનું “શાંતિ” સ્તોત્ર આજે પણ દેવસી પ્રતિક્રમણમાં બેલાય છે. એમની પાટે માનતુંગસૂરિ થયા. પ્રખ્યાત ભક્તામર સ્તોત્રના કર્તા એ સૂરિ મહાવીરની ૨૦મી પાટે થયા છે. એમણે વાણુરસીમાં મેટા ભેજરાજાને પ્રતિબાધવાને અને જૈન ધર્મનું માહાસ્ય વધારવાને ભક્તામર સ્તોત્રની ૪૮ ગાથાઓ રચીને ૪૮ બેડીઓ અને તાળાં તોડ્યા હતાં. તેમની પાટે ૨૧મા વીરસૂરિ થયા એમણે નાગપુરમાં સંવત ૩૦૦ માં નમિનાથજીની પ્રતિષ્ઠા કરી. એમની પાટે જયદેવસૂરિ થયા તે પછી ૨૬ મી પાટે સમુદ્રસૂરિ થયા. | વિક્રમના ચોથા સૈકાની શરૂઆતમાં મલ્લવાદીસુરિ થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #334 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૯) એમણે જોદ્ધોને પરાજ્ય કરીને દેશપાર કર્યા. વલભીપુરના રાજા શિલાદિત્યના એ ભાણેજ હતા. એ અરસામાં ધનેશ્વર સૂરિએ પણ સત્રુજ્ય મહાસ્યની રચના કરી. વિક્રમ સંવત ૩૭૫ માં વલ્લભીપુરને પ્રથમ ભંગ થયે. | વિક્રમ સંવત ૧૧૦ માં શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણે વલભીપુરમાં પુસ્તકવાચના કરી. એ લેહિત્ય આચાર્યના શિષ્ય હતા. એમણે સર્વે સિદ્ધાંતને પુસ્તકારૂઢ કર્યા. ને એ વલભી વાચના થઈ એવી જ બીજી માથુરી વાચના મથુરામાં પ્રગટ થઈ. મહાવીરસ્વામી પછી એવી રીતે ૯૮૦ વર્ષે જ્ઞાનપુસ્તકારૂઢ થયું આગમ લખાવા માંડ્યાં. આ સમયે વાસ્વામીથી દશપૂર્વ ઘટતાં ઘટતાં એક પૂર્વનું જ્ઞાન રહ્યું હતું. એ દેવદ્ધિક્ષમાક્ષમણની મુર્તિ વળા ગામમાં છે. સં. પ૩૦થી પૂર્વ જ્ઞાનને વિચ્છેદ થયે. વિક્રમના છઠ્ઠા સિકામાં બ્રાહ્મણ જાતિમાં ઉત્પન્ન થયેલા અને ચિત્તોડના રહીશ હરિભદ્ર નામે બ્રાહ્મણ યાકિની સાથ્વીની ગાથાથી બાધ પામીને જીનભટ્ટ નામના આચાર્ય પાસે દીક્ષાગ્રહણ કરી મહાન ગ્રંથકાર તરીકે પ્રસિદ્ધ થયા છે. એમણે દસોને ગુમાલીશ બાહોને હણવાના મનથી લાગેલા પ્રાય શ્ચિતને નિવારવાને ચૈદસેને ચુંમાલીશ ગ્રંથ બનાવ્યા ને વિક્રમ સંવત ૧૮પ માં એમનું સ્વર્ગગમન થયું. મહાવીરની ૨૭ મી પાટે માનદેવસૂરિ બીજા થયા તેમની પાટે વિબુધપ્રભસૂરિ ને તેમની પછી જવાનંદસૂરિ થયા તેમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #335 -------------------------------------------------------------------------- ________________ (૨૦) રવીપ્રભસૂરિ થયા તે મહાવીરથી ૩૦ મી પાટે થયા. વિકમ સવંત ૭૦૦ માં નાંડેલમાં શ્રી નેમિનાથજીની પ્રતિષ્ઠા એમણે કરેલી છે. વિક્રમના ત્રીજાને ચેથા સૈકામાં જેવી વલભીપુરની જાહેરજલાલી હતી તેવીજ હમણાં ગુજરાતમાં પંચાસરાનગરીની જાહોજલાલી હતી. વિકમના સાતમાં સૈકાના લગભગ અંત લગી જનભદ્રગણિ ક્ષમા શ્રમણ વિદ્યમાન હતા એમણે ક્ષેત્ર સમાસ, મોટી સંઘયણું, વિશેષાવય ભાષ્ય વગેરે ગ્રંથ રચ્યા છે. આ આચાર્ય યુગ પ્રધાન હતા. સંવત ૬૮૫ માં ૧૦૪ વર્ષની ઉમરે એમનું સ્વર્ગ ગમન થયું હતું. તેમની પછી–રવિપ્રભસૂરિને તે પછી મહાવીરની ૩૧ મી પાટે યશેદેવસૂરિ થયા ૩ર મા પ્રદ્યુમ્નસૂરિ થયા. તેમની પાટે માનદેવ ત્રીજા થયા ને પછી વિમલચંદસૂરિ થયા અને ૩૫ માં ઉદ્યોતનસૂરિ થયા. પ્રદ્યુમ્નસૂરિ સંવત ૮૦૦ માં વિદ્યમાન હતા. | વિક્રમના નવમા સૈકામાં મહાન પ્રાભાવિક સિદ્ધસેન સૂરિના શિષ્ય બપ્પભટ્ટ સૂરિજી થયા. એમણે કનોજના આમરાજને તેમજ ગડ દેશના ધર્મરાજને પ્રતિબંધીને જેન બનાવ્યા હતા. એ મહાન પ્રાભાવિક આચાર્ય સંવત ૮લ્પ માં પિતાની પાટે નન્નસૂરિ તથા ગોવિંદસૂરિને સ્થાપીને સ્વર્ગ ૧ બપ્પભટ્ટસૂરિ અને આમરાજા ભાગ ૧-૨ જૈન સસ્તી વાચનમાળા તરફથી પ્રગટ થયેલ છે. જે વાંચનમાળાના ગ્રાહકોને સં. ૧૯૮૨-૮૩ માં અપાયેલ છે. બંને ભાગની છુટક કિંમત રૂ ૨-૮-૦ છે. ખાસ વાંચવા જેવા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #336 -------------------------------------------------------------------------- ________________ (૩૨૧) વાસી થયા એમણે કનેજના આમ રાજાના પત્ર ભેજ રાજાને જેન બનાવ્યું હતું. વિક્રમના આઠમા સૈકાના મધ્યભાગમાં પંચાસરા નગર પરચકના બલથી ભાંગ્યુ અને નવમાસિકાની શરૂઆતમાં સંવત ૮૦૨ માં વનરાજે જેની મદદથી અણહિલપુર પાટણની સ્થાપના કરી. ગુજરાતને સ્વતંત્ર કર્યું. તે પછી ગુજરાતનું રાજ એની વંશ પરંપરાએ ચાલ્યું. આ ઉદ્યોતનસૂરિ એ આબુ નીચે ઉતરતાં વડલાના વૃક્ષ નીચે આઠ આચાર્યોને સૂરિમંત્ર આપે સર્વ દેવસૂરિને પિતાની પાટે સ્થાપન કર્યા. એમણે વડની નીચે સૂરિમંત્ર આપવા થી વનવાસી ગચ્છનું નામ આજથી વડ ગચ્છ પડયું. વિકમ સંવત ૯૪ માં વળી કઈ કહે છે કે એમણે ચોર્યાસી ગ૭ની સ્થાપના કરી. | સંવત ૬૪માં યશોભદ્રસૂરિએ મંત્રશક્તિથી ખેરગઢમાંથી શ્રી આદિશ્વરનું મંદિર એક રાતમાં નાડુલાઈમાં લાવ્યા. તેમની સાથે ગૈસાઈજીએ પણ શીવનું મંદિર ખેરગઢથી લાવ્યા હતા. મહાવીરથી ૩૬ મી પાટે સર્વદેવસૂરિ થયા. સંવત ૧૦૧૦ માં રામસંન્યપુરમાં રૂષભદેવ અને ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરી તેમજ ચંદ્રાવતીમાં જેન મંદિર બંધાવનાર કુંકણમંત્રીને તેમણે દીક્ષા આપી. એ ઉદ્યોતસેન સૂરિના શિષ્ય વર્ધમાનસૂરિ થયા તે સં. ૧૯૮૮ માં વિધમાન હતા. આબુ ઉપર બંધાવેલા વિમળ સ્પે. ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #337 -------------------------------------------------------------------------- ________________ ( ૩રર ) શાહ નાં દહેરાંની એમણે પ્રતિષ્ઠા કરી હતી એમની પાસે બે વિદ્વાન બ્રાહ્મણોએ દીક્ષા લીધી તેમનાં જીનેશ્વર સૂરિ અને બુદ્ધિસાગર સૂરિ એવાં નામ રાખવામાં આવ્યાં જ્ઞાનમાં તેમજ કિયામાં એમને સમર્થ જાણુને ગુરૂએ અણહિલપુર પાટમાં ચૈત્યવાસીઓનું જોર તોડવાને તે બન્ને ને મોકલ્યા. પ્રકરણ ૬ ઠું. ગુજરાતનો નાથ – વિક્રમ સમયને પૂર્વે ભારત વર્ષમાં મગધદેશનું તખ્ત સાર્વભ્રમ તરીકે ગણાતું હતું. પાટલિ પુત્ર એ તેનું કેદ્રસ્થાન હતું. મહાવીરના સમયમાં એ તખ્ત ઉપર પ્રસેનજીત રાજાને કુમાર બિંબિસાર નામે રાજા થયે પ્રસેનજીત પર્યત મગધ દેશની ગાદી કુશાગપુરમાં હતી. પ્રસેનજીતે રાજગૃહસ્થાપી ત્યાં રાજ્યપાની કરી. એ શ્રી પાર્શ્વનાથ પ્રભુને પરમભક્ત શ્રાવકહતે મગધેશ્વર બિંબસારને જૈન દર્શનમાં શ્રેણિકને નામે ઓળખે છે. એને પુત્ર કેણિક એ ભારતને સાર્વજોમ ચક્રવતી રાજા વીવીધ પ્રાચીન સ્તવને, ચૈત્યવંદન, સ્તુતિઓ, નવસ્મરણ આદિ ઘણું વિષયોથી ભરપુર શ્રી પ્રાચીન જૈન સ્તવન સંગ્રહ-છપાય છે. અનેક સ્તવનોની બુકાની આ એકજ પુસ્તક ગરજ સારશે. કિ. ૦-૧૨-૦ લખે-જૈન સસ્તી વાંચનમાળા રાધનપુરી બજાર–ભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #338 -------------------------------------------------------------------------- ________________ (૩૨૩) થયેા. અજાતશત્રુ એવે નામે તે પ્રસિદ્ધ થયા ત્રણ ખંડ પૃથ્વીના રાજાઓને એણે નમાવ્યા હતા. તેની પછી તેના પુત્ર ઉદાયી રાજા થયે તેણે પાટલી પુત્ર નગર વસાવી મગધની ગાદી પાટલીપુત્રમાં સ્થાપી. તેની પછી નવન થયા નવમા નંદ પશ્ચાત્ પ્રખ્યાત ચંદ્રગુપ્ત થયા. ચંદ્રગુપ્ત, બિંદુસાર, અશાક, સંપ્રતિ વગેરે સાવ ભામ ભારતેશ્વર એક પછી એક થયા. ભારતનો મ્હાર પણ એમના શત્રુએ એમનું નામ સાંભળીને કંપતા હતા. સંપ્રતિ રાજા પછી મગધનું સામ્રાજ્ય પુષ્યમિત્રના હાથ આવ્યું. વીર સંવત ૩૨૩ માં; તેની પછી ૩૫૩ માં અલમિત્રને ભાનુમિત્ર નામના પુરૂષાને ગાદી મળી. વીર સ ંવત ૪૧૩માં નલવાહન રાજા થયા. તેની પાસેથી સંવત ૪૫૩ માં અવંતીની ગાદી ગભજિલ્લ રાજાને મલી. એની પાસેથી શાખી લેાકેાએ આવીને ગાદી પડાવી લીધી. તેની પાસેથી વિક્રમાદિત્ય રાજાએ અવંતીનું રાજ્ય મડલ જીતી લીધું ને એ ચક્રત્તી થયા. તેણે પાતાના સંવત્સર ચલાન્યા, જે મહાવીર સ ંવત ૪૭૦ થી શરૂ થયેા. એ વિક્રમાદિત્યની વૃદ્ધાવસ્થામાં શાલિવાહન નામે રાજા પ્રતિષ્ઠાનપુરમાં થયા. એણે વિક્રમનુ ઘણુ ખરૂ રાજ્ય જીતીને પેાતાના રાજ્ય સાથે જોડી દીધું. વિક્રમ સંવત ૧૩૫ માં એણે પેાતાના સંવત્સર ચલાવ્યેા જે હાલમાં પણ દક્ષીણુ દેશમાં વધારે ચાલે છે. નવું વર્ષ એનુ ચૈતરથી ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #339 -------------------------------------------------------------------------- ________________ (૩૨૪) ત્યારપછી કાલે કરીને ગુજરાતમાં વલ્લભીપુરનું રાજ્ય જામ્યું. ત્યાં શિલાદિત્ય નામે પરાક્રમી રાજા થયે. વિક્રમના ચોથા સૈકામાં વલભીપુરની જાહોજલાલી અપૂર્વ હતી. સંવત ૩૭૫ માં કાકુ નામના શ્રેષ્ઠીએ શ્લેષ્ઠ લોકોને અખુટ દ્રવ્યની લાલચ આપીને એમનું લશ્કર તેડી લાવી વલભીને નાશ કરા એ વલભી ભાગ્યા છતાં ધીમે ધીમે એની ગતિ શરૂજ રહી હતી. પરંતુ ત્યાર પછી કેટલેક સમયે પંચાસરના રાજાએ પ્રસિદ્ધમાં આવ્યા. | વિક્રમના આઠમા સૈકાની શરૂઆતમાં ચાવડાવંશને જયશિખરી રાજા ત્યાં રાજ્ય કરતા હતા લગભગ મધ્યકાલના સમયમાં એને કનેજના ભુવડ સેલંકી સાથે મોટું યુદ્ધ થયું એમાં એ રાજા મરાયે ને ગુજરાતની ગાદી સોલંકીને હાથ જવાથી પંચાસરની ત્યારથી પડતી થઈ. પરંતુ રાજાની રાણી રૂપસુંદરી ગર્ભવતી હોવાથી અનુક્રમે એણે વનમાં પુત્રનો જન્મ આપે એનું વનરાજ નામ પાડયું. વનરાજ અને એની માતાને તે સમયમાં મહા પ્રાભાવિક એવા શિલગુણસૂરિ નામે જેન આચાર્યે આશ્રય આપી ગુપ્ત રીતે રાખીને એમનું પાલન પોષણ કર્યું. જેથી નાનપણામાંથી વનરાજના મગજમાં જૈન ધર્મના સંસ્કાર પડ્યા. એની માતા પણ જેન ધર્માનુંરાગિણી થઈ. વનરાજ અનુક્રમે વૈવન વયમાં આવ્યું એણે પરદેશીઓને રંજાડવા માંડ્યા. અને પછી પોતાના સાગ્રીત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #340 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨૫) ભેગા કરી મોટુ બલ વધાર્યું વિક્રમ સંવત ૮૦૨ માં એણે શત્રુઓને ભગાડી અણહિલ્લપુર પાટણની સ્થાપના કરી, એના કાર્યમાં મુખ્ય સહાય કરનાર એને મિત્ર ચાંપો વણકહતે. એ એનાજ જે પરાક્રમી હતે. વનરાજે પાટણ વસાવ્યું. ચાંપાએ ચાંપાનેર પાવાગઢની તળેટીમાં વસાવ્યું વનરાજે પરદેશીઓને હાંકી કાઢીને ગુજરાતમાં પોતાની સત્તા જમાવી દીધી એણે દીર્ઘ કાળ પર્યત ગુજરાતનું તખ્ત ભગવ્યું. પિતાની માતાને પૂજવાને એણે પંચાસરથી પાર્શ્વનાથની પ્રતિમા પાટણમાં લાવીને વિશાળ મંદિર બંધાવી એ પ્રતિમા ત્યાં સ્થાપી. જે પંચાસર પાશ્વનાથને નામે પ્રસિદ્ધ થઈ. પિોતે પણ એની ભક્તિ કરતો એની સાબીતી તરીકે આજે પણ એ પ્રતિમા આગળ એની મૂર્તિ હૈયાત છે. એણે પોતે પણ પિતાની મુતિ ભગવાનની ભક્તિ કરતું હોય એવી ઢબે કરાવી હતી. સંવત ૮૬૨ માં એના મરણબાદ એને પુત્ર ગરાજ એની ગાદી ઉપર આવ્યું. એણે લગભગ પાંત્રીસ વર્ષ રાજ્ય કર્યું ને ૯૨૨ માં એ મરણ પામે. ક્ષેમરાજ પછી ભુવડ થયે એણે ૨૯ વર્ષ રાજય કર્યું તેની પછી ૫૧ માં એને પુત્ર વૈરિસિહ થયે પચ્ચીશ વર્ષ રાજ્ય કરીને ૯૭૬ માં એ મરી ગયે એટલે એને પુત્ર રતાદિત્ય થયે એને પુત્ર સામંતસિંહ એની પછી થયે એ ગુજરાતનો ચાવડા વંશનો છેલે રાજી થયા. વિક્રમ સંવત ૯૮ માં સામંતસિંહની બેન લીલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #341 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨૬) . દેવીના પુત્ર મૂળરાજ ગુજરાતની ગાદી ઉપર આવ્યે ત્યારથી ગુજરાતની ગાદી ચાવડાવંશ પછી સાલકીઓના વશમાં ગઇ. એ મૂળરાજ મહા પરાક્રમી થયા. એણે ગુજરાતનુ રાજ્ય વધાયુ એનુ ગૈારવ દેશ પરદેશમાં ઝળકયુ. સંવત ૯૯૮ માં એ રાજ્ય પામ્યા ત્યારે ૨૧ વર્ષના એની ઉમર હતી. એણે નાગેારના રાજાના ગવ ઉતાયે. તેમજ તૈલંગના સેનાપતિ મારપને રાત લઈને ભગાડ્યો તેમજ સારઠ, કચ્છ અને સિંધ દેશના રાજાઓને યુદ્ધમાં હરાવીને તાબે કરી પેાતાના માંડલિક મનાવ્યા. એ રાજાએ પણ વનરાજની માક લાંબે। કાળ ગુજરાતનું તખ્ત ભાગળ્યું ને વિક્રમ સ ંવત ૧૦૫૩ માં ૫૫ વર્ષ રાજ્ય ભાગવીને સ્વર્ગ - વાસી થયે એની પછી એનેા પુત્ર ચામુડરાજ એના વિશાળ રાજના માલેક થયા છ માસ પર્યંત એ રાજ્ય ભાગવીને મરણ પામ્યા એટલે વિક્રમ સવન ૧૦૬૬ માં એના ભાઈ દુર્લભરાજ ગુજરાતના નાથ થયેા. આ સમયમાં સારનેા યાસ રાજા સામનાથ અને ગિરનારના યાત્રાળુઓને બહુજ હેરાન કરતા હતા એક સમયે એણે ગુજરાતના રાજાની રાણીએ સામનાથની યાત્રાએ ગયેલી તેમને હેરાન કરેલી. આથી સ. ૧૦૬૬ માં ૬લ્લભરાજ માટું લશ્કર લઇને ચઢ્યો. અને દયાસને હરાવીને મારી નાખ્યા. મારવાડના રાજાની તનયા દુલ ભદેવી દુર્લભરાજને સ્વયંવર મડપમાં પસંદૅ કરીને વરી હતી તે સમયે તેની સામે થયેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #342 -------------------------------------------------------------------------- ________________ (૩ર૭ ) રાજાઓને એણે હરાવ્યા હતા. મારવાડના રાજાએ પ્રસન્ન થઈને પોતાની બીજી લક્ષ્મીદેવી નામે કન્યા દુર્લભરાજના નાનાભાઈ નાગરાજને આપી હતી. એ નાગરાજને લક્ષ્મીદેવથી પ્રખ્યાત ભીમદેવ નામે પુત્ર થયો ને પાછળથી બાણાવ ળીને નામે જગત પ્રસિદ્ધ થયે. હવે વનરાજને શિલગુણસૂરિને આશ્રય હોવાથી પાટણમાં એણે પોતાને પૂર્વ ઉપકાર યાદ કરીને એમનું અધિક માન સન્માન કર્યું. અને એમની મહત્તા વધારી દીધી. એ સમયમાં શ્રી મહાવીરથી પાંત્રીસમી પાટે થયેલા શ્રી ઉદ્યોતનસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિ હતા. તેમને મહા વિદ્વાન જીનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ એ બે શિષ્ય થયા. તે ગુરૂની આજ્ઞાથી અણહિલ્લપુરપાટણ આવીને પુરોહિતને ઘેર ઉતર્યો. ચૈત્યવાસી યતિઓને ખબર પડવાથી એમના નેકરે પુરોહિતને ઘેર આવ્યા અને એ બે સાધુઓને નગર છેડવાનો હુકમ કર્યો. જેથી પુરોહિતે રાજા આગળ કર્યાદ કરી. રાજા દુર્લભરાજ ન્યાયી હોવાથી બન્ને પક્ષની વાત સાંભળીને એ સુનિઓના ઉત્તમ ગુણેની ખાતરી કરી જેથી એમને રજા આપી નહી. ઉલટ એ જીનેશ્વરસૂરિને ભક્ત શ્રાવક થયે. એમની પાસે ધર્મશાસ્ત્રના અભ્યાસ કર્યો. એ જીનેશ્વરસૂરિને તેમની શુદ્ધ ક્રિયા, આચારવિચાર જોઈને “ખરતર” એવું બિરૂદ આપ્યું. ત્યારથી એમને પરિવાર ખરતરગચ્છના નામે ઓળખાવા લાગ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #343 -------------------------------------------------------------------------- ________________ (૩૮) નેશ્વરસૂરિના સાહસથી પાટણમાં ચૈત્યવાસીઓનું જોર નરમ પડયું ને શુદ્ધ સમાચારીવાળા સાધુઓને નિવાસસ્થાન મળવા લાગ્યું. ક્રમે કરીને ચૈત્યવાસીઓની પડતી થતી ગઈ, બુદ્ધિસાગરસૂરિએ ત્યાર પછી આઠ હજાર ના પ્રમાણવાળું “બુદ્ધિસાગર” નામે વ્યાકરણ રચ્યું. જીનેશ્વરસૂરિ ને બુદ્ધિસાગરસૂરિ પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. – – ૧ પ્રકરણ ૭ મું. અભયદેવસૂરિ– 'પૃથ્વી ઉપર વિહાર કરતાં જીનેશ્વરસૂરિ અનુક્રમે ધારાપુરી નગરીમાં પધાર્યા. ત્યાં મહીધર નામે એક માટે શ્રેણી રહેતો હતો, એને ધનદેવી નામે સ્ત્રી હતી એ ધનદેવીની કુખથી ઉત્પન્ન થયેલા અભયકુમાર નામે એમને એક પુત્ર હતો. બાલ્યાવસ્થામાંથી જ વૈરાગ્યવૃત્તિને ધારણ કરનાર અભયકુમાર જીનેશ્વરસૂરિની વાણું સાંભળીને પ્રતિબોધ પામે. વૈરાવ્યથી એમની પાસે માતપિતાની રજા લઈને દીક્ષા ગ્રહણ કરી. સકલશાસ્ત્રને અભ્યાસ કરવા માંડે. પિતાના સર્વે શાસ્ત્રોને અભ્યાસ કરીને પછી અન્યમતનાં શાસ્ત્ર ભણવા માંડ્યાં. અનુકમે પિતાના અપૂર્વ બુદ્ધિબળથી સેળવર્ષની અંદર સ્વ અને પરમતના સકલ શાસ્ત્રના પારંગામી થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #344 -------------------------------------------------------------------------- ________________ ને મનમાં સાંભળના રણના (૩૨૯) સેળવર્ષની ઉમ્મરમાં તે એમની બુદ્ધિ કેશલ્યની લીલાઓ અપૂર્વ હતી. એક દિવસ અભયદેવમુનિએ પાંચમા અંગમાં વર્ણવેલી રથકંટક અને મુશલ વગેરે ચેડા મહારાજ અને કેણિક-અજાતશત્રુ વચ્ચે થયેલા સંગ્રામનું વર્ણન કરવા માંડયું. એમાં બાળ સાધુએ એવું તે વીર રસનું વર્ણન કર્યું કે ત્યાં વ્યાખ્યાનમાં આવેલા કેટલાક શસ્ત્રધારી સૈનિકો યુદ્ધ કરવાને ત્યાંજ સનિબદ્ધ-તૈયાર થઈ ગયા. તે સમયે અવસરના જાણ અભયદેવમુનિના ગુરૂએ તરતજ નાગનતુઓનું વર્ણન કરીને શાંત રસ ફેલાવી દીધું કે તે સાંભળીને એ શસ્ત્રધારી પુરૂષો શાંત થઈ ગયા. અને મનમાં પશ્ચાતાપ કરવા લાગ્યા કે– આહા ? આપણને ધિક્કાર છે કે આ વ્યાખ્યાનના સમયમાં આપણે ઉન્મત્ત થઈ ગયા-મર્યાદાને પણ ભુલી ગયા. આ અમે ઠીક કર્યું નહી. પણ આ ગુરૂએ વર્ણન કરેલા નાગતુક શ્રાવકને ધન્ય છે કે જેણે યુદ્ધભૂમિ ઉપર પણ પિતાના આત્મધર્મની પુષ્ટિ કરી.” વ્યાખ્યાન સમય પૂરો થતાં એવી રીતે પશ્ચાતાપ કરતાં પોતાને મુકામે ગયા. તે પછી એકાંતમાં ગુરૂએ અભયદેવને શિખામણ આપી કે હે શિષ્ય ? તારી બુદ્ધિને વિસ્તાર વાણીથી અગોચર છે. તેથી તારે સર્વે ઠેકાણે લાભાલાભ વિચારીને જ વસ્તુનું વર્ણન કરવું. ” ગુરૂનું કથન અભયદેવમુનિએ માથે ચડાવ્યું. અને - વ્યાખ્યાનમાં પ્રસંગને અનુસરીને જ વસ્તુનું વર્ણન કરવા લાગ્યા. ત્યાર પછી કેટલાક દિવસે પાણીના પ્રવાહની માસ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #345 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦ ) વહી ગયા. એક દિવસ પ્રતિકમણ કર્યા પછી અભયદેવમુનિ અભ્યાસનું પુનરાવર્તન કરતા બેઠા હતા તે સમયે શ્રી નેમિનાથના શિષ્ય નંદિષણમુનિએ સિદ્ધાચલજી ઉપર બનાવેલ અછતશાંતિ સ્તવમાંથી “અંબરંતર વિઆરણિઆહિં, ઈત્યાદિક ચાર ગાથાનો અર્થ એક શિષ્ય અભયદેવમુનિને પૂછયે. તે સમયે અભયદેવમુનિએ એને અર્થ કરવા માંડયો. કે “અનેક પ્રકારના શુભ આભૂષણોને ધારણ કરનારી દેવ સુંદરીઓએ જેમના ચરણકમલમાં વંદના કરી છે. છતાં પણ જેનું મન રજમાત્ર #ભ પામ્યું નથી એવા અજીતનાથને હું પ્રણામ કરું છું.” આ પ્રમાણે કહીને તે દેવ સુંદરીઓનાં બીજાં જે વિશેષણે હતાં તેનું શૃંગાર રસથી વર્ણન કરવા માડયું. કે સાંભળનારની મનોવૃત્તિ તરતજ એ બુદ્ધિ કૌશત્યથી ચલાયમાન થઈ જાય. વિધિ ઈચ્છાએ જે સમયે અભયદેવમુનિ આ શ્રૃંગારમય ભાવનાનું–દેવ બાળાઓનું વર્ણન કરતા હતા તે સમયે ઉપાશ્રયની બહાર ચાલી જતી શૃંગારરસમાં નિપુણ એવી રાજકુમારીઓના સાંભળવામાં આવ્યું. તત્કાલ તે ત્યાં સ્થંભી ગઈ. આવું શૃંગારીક વર્ણન સાંભળીને એનું ચપળ મન ચલિત થયું વાહ! શું ભાવભર્યો શૃંગાર છે. વર્ણન કરનાર કોઈ ચતુર પુરૂષ શૃંગારને રસિક જણાય છે. ઘણું ઘણું શૃંગારીક વર્ણને સાંભળ્યાં પણ આતે બસ. અપૂર્વ! આવા પુરૂષ સાથે પ્રીતિ થાય ઇતિહાસીક નવીન પુસ્તકે વાંચવા માટે દર વરસે રૂા૩) ને ખર્ચ દરેક જેને કરવા જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #346 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩૧ ) તા જન્મારા કેવા સફ્ળ જાય!સ્વામી કરવા તા આનેજ કરવા કે સુખમાં દિવસે તેા જાય ! માટે હું એની પાસે જઇ મારી સ્ત્રી કળાથી એ શ્રેષ્ઠ નરને માહ પમાડું !” એમ વિચારીને એ રાજકન્યા ઉપાશ્રયની બહાર બારણા પાસે આવીને અંધ ખારણાં ખડખડાવતી ખાલી. “હું શ્રૃંગારરસિક ! હું બુદ્ધિમાન ! બારણાં ઉઘાડા ! હું મદનમાંજરી રાજકન્યા તમારી ઉપર પ્રસન્ન થઈને તમારી સાથે વાર્તા વિનાદ કરવા આવી છું. એ શબ્દોમાં પ્રેમ ભર્યા હતા. વાણીમાં મીઠાશ હતી. અકાલે રાજકન્યાને ઉપાશ્રયનાં દ્વાર ખખડાવતી જોઇને સાધુએ બધા Àાલ પામી ગયા. ,, '' ગુરૂએ રાજકન્યાને આવેલી જોઇને અભયદેવ મુનિને ઠપકા આપ્યા. “ અરે ! પ્રથમ તમને શિખામણ આપી હતી તે શુ ભુલી ગયા કે આજે વળી તમારૂં પાંડિત્ય દેખાડયું ! હવે આ રાજકન્યા તમને વરવા આવી. થ્રુ કરશેા ? તમારા ગુણથી આકર્ષાઇને સીમત પાથડાએ પહોંચાડનારી આ સીમંતિનીર આવી છે. ને વિચેાગિનીની જેમ વારંવાર તમને એલાવે છે. ’” ગુરૂમહાજની વાણી સાંભળીને અભયદેવ સુનિ મેલ્યા. “હે પૂજ્ય ? મારા વાકયથી તે જેમ આશા ભરી આવી છે તેવીજ રીતે તે આપની કૃપાથી આશા રહિત થઇને પાછી જતી રહેશે. માટે આપ જરા પણ ખેદ કરશે! નહી. ” એમ કહીને અભયદેવ મુનિએ ઉપાશ્રયનું દ્વાર ઉઘાડયું. એટલે " ૧ પહેલી નરકના પહેલા નરકાવાસ. ૨ શ્રી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #347 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩૨ ) રાજકન્યા મદનમંજરી તેમની પાસે આવી. તેવારે અભયદેવ મુનિએ બિભત્સ રસનું વર્ણન કરવા માંડયું. “હે રાજકન્યા? અમે તે સાધુ છીએ એક મુહૂર્ત જેટલો કાલ પણ સ્ત્રી સાથે એકાંતમાં ધર્મ સંબંધી વાત કરતા નથી. તો વાણુ વિનોદ કયાંથી જ કરીએ રાજબાળા ? એ શૃંગારનું વર્ણન કરનાર મારી ઉપર તને શું જોઈને પ્રીતિ થઈ. જે, અમે તો કઈ દિવસે દાતણ પણ કરતા નથી. સ્નાને નહી ને મેં શુદ્ધ પણ કરતા નથી, એવા અમારી ઉપર તને કેમ પ્રીતિ થઇ? અરે લખું એવું અન્ન ભિક્ષા માગીને લાવીએ છીએ એ ભિક્ષામાં મળેલા નિરસ, અને શુષ્ક આહારનું અમે ભજન કરીએ છીએ ને અમારા આ શરીરને માંડ માંડ ટકાવીએ છીએ. એવા મારી સાથે રહીને તું રાજબાળા શું સુખ પામીશ? ભિક્ષાના તુચ્છ અન્નથી પોષા ચેલું આ અમારું શરીર અસ્થિ, મલ, મૂત્ર, હાડકા, વિષ્ટા વગેરેથી ભરેલું ને દુધમય છે. એવા અમારા દુર્ગંધમય શરીરમાં તને શું સારભૂત લાગ્યું કે બાળા તું મેહ પામી છે. કુત્સિત? મનુષ્યજ એવા બિભત્સ રસની લાલચમાં લપટાય છે. આ અમારા શરીરની સારવાર બાલ્યાવસ્થામાં માતપિતાએજ કરી હશે પણ અમે તે બિલકુલ એની પરવા કરતા નથી. તે અમારા આ દુર્ગધમય શરીરનો તું રાજબાળા થઈને અભિલાષ રાખે છે એ ઘણું આશ્ચર્યજનક છે.” અભયદેવ મુનિનું બિભત્સ રસનું વર્ણન સાંભળીને રાજકન્યા મદનમંજરી વિલખી થઈને તરતજ જતી રહી. ઉપસર્ગ રહિત થઈને અભયદેવમુનિ ગુરૂ પાસે આવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #348 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩૩) ગુરૂ એને જોઇ મેલ્યા. “ અભય ? તારી બુદ્ધિની કુશળતા સમુદ્રના પુરની જેમ અધિકતર છે. પરંતુ વર્તમાન સમયમાં એને સમાવવી એજ તારે માટે યાગ્ય છે. અને તે માટે તારે તરમુચ કે કાલિંગડાનું શાક અને છાશમાં કરેલા જીવા રને ઠુમરા ખાવેા જેથી બુદ્ધિમાં મંદતા થાય. શાસ્ત્રમાં કહ્યું છે કે. “ સરયુનું નિર્વાં ન, મોળ્યું શીતે ૫ માતુનું । कपित्थं बदरीजंबु फलानि घ्नंति घीषणाम् ॥ १ ॥” ભાવા—દ્ધ તરબુચ, કાલિ'ગડું, ઠંડું અને વાયુ કરનાર ભાજન, કાઢું ખાર અને જાંબુ એ સર્વે વસ્તુઓ બુદ્ધિના નાશ કરનારો છે. 77 ગુરૂના વચનને સ્વીકાર કરીને એમણે અભયદેવ સુનિએ એ પ્રમાણે આહાર કરવા માંડયા અનેક પ્રકારનુ તેમનું બુદ્ધિકાશલ્ય તેમજ સકલ શાસ્ત્રમાં પારંગતપણુ જોઈને વળી નાની ઉમર છતાં આવા ગુણવંત જાણીને વધ માનસૂરિએ જીનેશ્વરસૂરિને ખેલાવી અભય દેવ મુનિને આચાર્ય પદવી આપવાની આજ્ઞા કરી. જેથા સેાળ વર્ષની ઉમરમાં અભયદેવ મુનિ અભયદેવ સૂરિ થયા. > Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #349 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણુ ૮ મું. સ્થંભનપુરમાં સ્થંભનપાનાથ એ અભયદેવસૂરિએ શાસનદેવીના કહેવાથી નવાંગની વૃત્તિ લખી રાજના આયંબિલ તપથી એમનું શરીર કુષ્ટિના રાગે વ્યાપ્ત થયું. ધરણે, રાત્રે આવીને શ્વેત સર્પનું સ્વરૂપ ધારણ કરી એમનું રક્તપિત્ત ચુસી લીધુ. અને સ્થંભનપા་નાથની પ્રતિમા પ્રગટ કરવાની સૂચના કરી એ આપણે આગળ જોઇ ગયા છીએ. પ્રાત:કાળ થયા. સૂરિ પ્રતિક્રમણની ક્રિયા કરતા હતા. ત્યાં તા ભક્ત શ્રાવક ઉપાશ્રયમાં આવવા માંડ્યા. સૂર્યોદય થયાને બહુ વાર થઇ નહી ત્યાં તેા ઉપાશ્રય સંઘના માણસેાથી ભરાઇ ગયા. સર્વેના મન નારાજ હતાં. તેમને એમ થયાં કરતુ કે “ ગુરૂ મહારાજ અનશન ન કરે તેા સારૂ ? 29 ' આસ્તેથી ગુરૂ મહારાજે સર્વેની શાંતિ વચ્ચે રાત્રિનુ વૃત્તાંત કહી સ`ભળાવ્યું અને પેાતાની સ્થંભનપુર જવા વૃત્તિ છે એમ જણાવ્યું. ગુરૂ મહારાજની વાણી સાંભળીને સ ંધ પ્રસન્ન થયા. અને સ્થંભનપુર તરફ જવાને સઘમાં મેટા પ્રમાણમાં ઉત્સાહ ફેલાયા. હજારા નરનારીનું વૃંદ ત્યાં જવાને તૈયાર થયું. ગુરૂના સુખમાં સર્વેને હર્ષ હતા. એમના દુ:ખે ખધાને દુ:ખ હતુ. ગઈકાલે સકલ સંઘનાં મન ઉચક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #350 -------------------------------------------------------------------------- ________________ (૩૩૫) થયાં હતાં. આજે વિધિની મરજીથી નાગરાજે આવીને એ સર્વેનાં મન પ્રસન્ન કર્યા હતાં. તેમના વચનથી સ્થંભનપાર્શ્વનાથનાં દર્શન કરવાને સર્વેના મન આતુર હતાં. આ પ્રસંગ એ હતો કે તેમનાં એક પંથે બે કાજ થતાં હતાં. એક તે એમની ગુરૂ ઉપરની ભકિત હતી. બીજી રીતે એ પ્રાભાવિક પ્રભુનાં પ્રથમ દર્શનને અપૂર્વ લાભ હતો. આવા ભાગ્યવંત દિવસ તે મનુષ્યને જન્મ ધરીને કવચિતજ આવે છે.–પુણ્ય સંજોગેજ એવા દિવસે પ્રાપ્ત થાય છે. અભયદેવસૂરિએ સંઘની આગળ જ્યાં પોતાની સ્થંભનપુર જવાની ઈચ્છા પ્રગટ કરી ત્યાં તે એમના શબ્દો એક ઉપર એક જીલી લેવા લાગ્યા. ગુરૂ ભકિત માટે લાખ રૂપિયા ખચી નાખનારા પુણ્યવંત છે પણ તે જમાનામાં વિદ્યમાન હતા. અરે પૈસા તો શું બકે ગુરૂને માટે પ્રાણ પાથરનારા છે પણ એ જમાનામાં હાજર હતા. સ્થંભનપુર જવાને મોટા પ્રમાણમાં સંઘ તૈયાર થયો. દેશ પરદેશ વાર્તા પ્રસરી ગઈ કે ભનપાશ્વનાથ પ્રગટ થવાના છે જેથી તેમનાં પહેલાં દર્શન કરવાને પરદેશથી હજારે માણસ સંઘમાં આવવા લાગ્યું. ઘણુ સાધુ સાધ્વી પણ એ સ્થંભનેશનાં દર્શન કરવાને સંઘમાં આવવા તૈયાર થયાં. મોટા પ્રમાણમાં સંઘની વ્યવસ્થા સંઘવીએ કરી ને જુદું જુદું કામ જુદા જુદા માણસોને ભળાવી દીધું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #351 -------------------------------------------------------------------------- ________________ (૩૩૬ ) ગુરૂએ સ્થંભનપુર જવા માટે શુભ મુહૂર્ત નજીકમાં આવતું હતું તે કાઢયું. અને તે શુભ મુહૂર્ત સંઘે વાજતે ગાજતે શહેરની બહાર નીકળીને બે મૈલ દૂર જઈ પડાવ નાખે. મુહૂર્ત સાચવ્યું. અનેક શિષ્ય તથા સાધુથી પરવરેલા અભયદેવસૂરિ પણ મંદ મંદ ડગલાં ભરતાં ત્યાં આવી પહોંચ્યા. અને બીજે દિવસે એમણે સકલ સંઘની સાથે - ભનપુર તરફ વિહાર કર્યો. - અભયદેવસૂરિ એવી રીતે વિહાર કરતા ખંભાત નગરમાં આવી પહોંચ્યા ત્યાં સેઢી નદીના કિનારે તંબુઓ ખેંચીને પડાવ નાખે. હવે કેટલાક શ્રાવકો એ પ્રતિમાજીની તપાસ માટે ખાખરાના વનમાં ફરી ફરીને જોવા લાગ્યા પણ ક્યાંય ભાળ મળી નહી.–બે ત્રણ દિવસ લગી ફરીને બધે ઠેકાણે જોયું પણ પ્રતિમા જડે નહી. “જેથી નિરાશ થઈને એમણે ગુરૂને વાત કહી. તે વારે અભયદેવસૂરિ બાલ્યા.” એમ નિરાશ થશે નહી. પણ સેઢી નદીને કાંઠે ખાખરાની ઝાડીમાં બરાબર તપાસ કરો.” ગુરૂનું વચન સાંભળીને એમણે પલાશની ઝાડીમાં તપાસ કરવા માંડી તો પ્રતિમા તો જણાઈ નહી; પરન્તુ એમણે કોઈ ગોવાળના મોંએથી સાંભળ્યું કે, “કઈ ગાય આવીને જ્યા પ્રતિમાજી જમીનમાં છે ત્યાં આગળ ઉભી રહીને દૂધ ખેરવી જાય છે.” એ વાત એમણે અભયદેવસૂરિને કહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #352 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩૭ ) બીજે દિવસે એમણે વહેલાં આવીને ગાય ક્યાં દૂધ ખેરવે છે એ જગા જોઇ લીધીને એ સ્થાનક નક્કીપણે ધ્યાનમાં રાખી લીધું. તે પછી એક શુભ દિવસની મંગલમય પ્રભાતે અક્ષયદેવસૂરિ સકલ સંઘની સાથે ત્યાં આગળ આવ્યા. જે સ્થાનકે ગાય દૂધ ખેરવતી હતી, તે સ્થાનકે પાતે હાથ જોડીને બેઠા. સકલ સંઘ પણ મર્યાદા સાચવીને એમની આજુ બાજુ બેસી ગયા. હજારા માણસા અને સ્ત્રીઓ આતુરતાથી મહારાજની સામે તે ક્ષણમાં એ પ્રતિમાના સ્થાન તરફ ષ્ટિ માંડીને જોઇ રહ્યાં હતાં. ભગવત કેવી રીતે પ્રગટ થશે ? અને શું થશે એ માટે હુજારી નર નારીઓની આતુરતા તીવ્ર વધી ગઇ હતી. સેકડા સાધુ સાધ્વીઓ પણ ઉત્સુકપણે જોઇ રહ્યાં હતાં. સેઢી નદીના કિનારાપર ખાખશના વનમાં અત્યારે હજારા માણસાની ચિકાર મેદની છતાં સર્વત્ર શાંતિ હતી. સા મુંગે મુ ંગે થ્રુ બને છે ને જોયા કરતાં હતાં. અભયદેવસુરને જો કે પ્રથમ કરતાં શરીરે કંઇક શાંતિ હતી. છતાં રાગ કાંઈ તદ્ન નાબુદ થયા નહાતા. દુ:ખ હતુ, અશક્તિ હતી. પ્રત્યક્ષ શરીર ઉપર કાઢનાં રક્ત પિત્તનાં ચાઠાં હતાં પણ રક્ત પિત્ત નહાતુ. આસ્તેથી મંદ મંદ ગતિએ એમણે ચિત્તની એકાગ્રતા જમાવી નવીન Ôાત્ર ત્યાંજ રચવા સ્વ. ૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #353 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩૮) માંડયું. તરતજ “જયતિહુઅણુ” નામે સ્તોત્ર રચવા માંડયું. સર્વે સંઘ સમુદાય એક ચિત્તે તે સાંભળવા લાગ્યો. તે સમયનો દેખાવ, એ સ્થાનક, એ સંધમાં લાભ લેનારા ભાગ્યવંત ભાવિકે એ સુરિશ્વર સર્વે અનુપમ હતાં– આકર્ષક હતાં સમય પણ પ્રાતઃકાલને આકર્ષક હતા. અભયદેવસૂરિજીએ ત્યાં એક ચિત્ત “જ્યતિહઅણ” કાવ્યની રચના કરતાં એની ત્રીશ ગાથા કહી ગયા ત્યારપછી બીજી બે પણ કહી અને તેત્રીશમી ગાથા બોલતાંજ તરત શ્રી નાગરાજના પ્રભાવથી જમીનમાંથી પાર્શ્વનાથનું બિંબ પ્રગટ થયું અને સુરિશ્વરે આગળ કાવ્ય કરવાની પણ ઈચ્છા બંધ કરી. એ તેત્રીશમું કાવ્ય સુરિએ દેવતાના કહેવાથી ગેપવી દીધું. ત્યારપછી છેલ્લી બે ગાથા પણ ગેપવાઈ છે. આજે એની ત્રીશ ગાથા નજરે પડે છે. ભાવથી એ ત્રીશ ગાથા પ્રતિ દિવસ ગણનારા પણ પોતાની ધારણા સફળ કરી શકે છે. તેત્રીશમી ગાથા બેલતાં પાશ્વનાથનું બિંબ પ્રગટ થયું કે “જય” “જય’ શબ્દની મોટી ગજનાઓ થઈ. જેને શાસનના વિજયની મોટી ગગનભેદી ગર્જનાઓ સંભળાઈ. જેમ મેઘને જોઈને–મેરને આનંદ થાય, ચંદ્રને જોઈને ચકરી ઉલ્લાસ પામે એમ ભવ્યજને વારંવાર દર્શન કરીને પણ અતૃતપણે ભગવાનને નિરખવા લાગ્યા. કેઈ ભાવથી ગાવા લાગ્યા, કેઈ નાચવા લાગ્યા, કેઈ તેત્ર ગણવા લાગ્યા, કે ભક્તિ કરવા લાગ્યા, કોઈ એમની આગળ ધ્યાન કરવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #354 -------------------------------------------------------------------------- ________________ (૩૩૯) એ સ્થંભન પાર્શ્વનાથ જમીનમાંથી પૃથ્વી ફાટીને પ્રગટ થયા તે પછી થેડીકવારે શાંતિ ફેલાણ તે સમયે સંઘના મુખ્ય પુરૂષ પાર્શ્વનાથની ઉત્પત્તિ સૂરિશ્વરને પૂછી કે-“ભગવદ્ ? આ પ્રતિમા ક્યારે થઈ અને ક્યાં ક્યાં પૂજાણી તેમ જ અહીયાં કેવી રીતે આવી.” એમના અને ઉત્તર સાંભળવાને સર્વે કઈ શાંત હતા. એમની શાંતિનો લાભ લઈને અભયદેવસૂરિ મંદ મંદ સ્વરે બોલ્યા. પૂર્વે આ પ્રતિમા ઉત્પન્ન થયા પછી અગીયાર લાખ વર્ષ સુધી શ્રી વરૂણદેવે પૂજી હતી. તેમની પછી સમુદ્રના કિનારે રહેલી આ પ્રતિમાને કેટલાંક વર્ષપર્યત રામ લક્ષ્મણે પુછ ત્યારપછી એંશી હજાર વર્ષ સુધી તક્ષકનાગે એની પૂજા કરી. ઘણે કાળ સોધમે પુજી તે પછી દ્વારિકામાં થએલા છેલ્લા વાસુદેવ શ્રી કૃષ્ણ એને દ્વારિકામાં લાવ્યા અને એણે પુછ. દ્વારિકાના દાહ થયા પછી એ નગરી ઉપર જ્યારે સમુદ્રનાં મેજા ફરી વળ્યાં તે સમયે પ્રતિમા પણ સમુદ્રમાં ગરક થઈ ગઈ હતી. તે કેટલેક કાળે કાંતિપુર નગરના ધનપતિ નામે શેઠના હાથમાં આવી એણે કાંતિપુરમાં પ્રાસાદ માંડીને પધરાવી. તે પછી ઢંકપુર નગરમાં નાગાન થયે. એ રસસિદ્ધિ કરવાને આ પ્રતિમાને કાંતિપુરમાંથી ઉપાડી લાવ્યે. પોતાનું કાર્ય સિદ્ધ થયું એટલે એ અહીયાં જમીનમાં ભંડારી. એને રસ Úભીત થવાથી સ્થાન નામે આ પાર્શ્વનાથ સ્વામીનું અહીયાં તીર્થ થયું. આજે અનુક્રમે શ્રી ધરણેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com 1 Page #355 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪૦ ) વચનથી એ પ્રતિમા અહીંયા છે એમ જાણીને “જ્યતિહઅણુ? કાવ્ય વડે મેં સ્તુતિ કરી તે પ્રતિમા આજે પ્રગટ થઈ.” અભયદેવસૂરિએ વિસ્તારથી એ પ્રતિમાને પ્રભાવ કહી સંભળાવ્યું. તે પછી સંઘે ત્યાં આગળ જ ઘણું દ્રવ્ય ખચીને એક મોટે પ્રાસાદ કરાવ્યે વળી ત્યાં સ્તંભનપુર નામે ગામ વસાવ્યું. મોટા મહોત્સવ પૂર્વક ભગવંતની એ મંદિરમાં પ્રતિષ્ઠા કરી. દેશપરદેશથી હજારે માણસ યાત્રાએ આવવા લાગ્યા. ને મોટા મોટા મહોત્સવ થવા લાગ્યા. ને જોત જોતામાં એ સ્થંભન પાર્શ્વનાથની ભારતમાં પ્રસિદ્ધિ થઈ ગઈ. જૈન દર્શનને માટે મહિમા વિસ્તર્યો. તે સાથે અભયદેવસૂરિનો મહિમા પણ પૃથ્વી ઉપર પ્રસિદ્ધ થયે દુજને તેમને માટે જે કંઈ યદ્રા તદ્ધા બેલતા હતા તે સદંતર બંધ થઈ ગયા. બલકે એમના આવા અપૂર્વ પ્રભાવથી એમને પૂજનાર થયા. તેમજ એ પ્રતિમાના દર્શનમાત્રથી અભયદેવસૂરિનું - શરીર દીવ્ય શરીર થઈ ગયું. એ ચાઠાં, એ દુઃખ સર્વે નાશ પામી ગયું અને સુવર્ણ સમી એમની કાંતિ થઈ. એવી રીતે કાંતિ રૂપી લમી એમનામાં ઠરીને ઠામ પડવાથી એમની કીનિ રીસાઈને પરદેશમાં ચાલી. ૧ અધિકારી શ્રી વિજયલક્ષ્મી સૂરિએ બનાવેલા ઉપદેશ પ્રસાદના ચોથા ભાગના ૧૮માં સ્તંભના ૨૬૬ મા વ્યાખ્યાનમાં ૩૨૭ મેં માને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #356 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું. છેવટનુ’ જે જે માણસા જે જમાનામાં મોટા પ્રભાવિક થાય છે એમને કુદરત પણ અનુકુળ થાય છે. જો કે એવા મહાપુરૂષ ને પ્રથમ થોડા સમય દુ:ખ આવે છે; પરન્તુ જગતના ગમે તેવા મનુષ્યેામાં એમના પ્રભાવ ફેલાવવાને ખુદ વિધાતાજ એમની પડખે ઉભી રહે છે. અને એક મનુષ્ય છતાં તેએ દેવતા કરતાં પણ અષિક પુન્ય અને પ્રતાપ વાળા થાય છે. દેવતાઓ એમના નામે રહે છે. મનુષ્યા એમને પૂજે છે સામાન્ય રીતે પણ માણસ જ્યારે જગતથી પૂજાતા હાય તા તે મહાપુરૂષ અથવા તા મહાત્મા જેવાજ ગણાય છે. તેથી પણ અધિક ગુણવાન હાય તા દેવતાઓ એની સેવા કરે છે. અને જ્યારે એમના નિમિત્તે ખુદ તીથંકર ભગવંતા સ્વયં દન રૂપે અથવા પ્રત્તિમા રૂપે પ્રગટ થાય. ત્યારે તા એવા પૂજ્ય આત્માની ઉચ્ચ ચીતિના ખ્યાલ કરવા એ આપણી અલ્પ એવી મનુષ્ય શક્તિની બહારની વાત છે. એ આત્મા કેમ ઉચ્ચ સ્થીતિવાળા હાય છે. યારે માક્ષે જવાના છે એ સર્વે ખ્યાલ તો એમને નિમિત્તે પ્રગટ થનારા એ તિર્થંકરાજ મુક્તિમાં રહ્યા પોતાના જ્ઞાનથી જાણી શકે છે. સર્વે જ્ઞાની આત્માએ સમજી શકે છે. 4 કારણ કે તીર્થંકરાનું ગમન જ્યાં જ્યાં થયું છે તે આત્માની મુક્તિનું દ્વાર તરતજ ઉઘડી ગયું છે એ છેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #357 -------------------------------------------------------------------------- ________________ ( કુર) અજાણ્યું નથી પછી ચાહે તો તીર્થકર ભગવાન સાક્ષાત રૂપે હોય, ચાહે તે પ્રતિમા સ્વરૂપે હોય ! એવી રીતે બારમાં સૈકાની શરૂઆતમાં નવાંગની વૃત્તિ કરનારા અભયદેવસૂરિને થંભન પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થતાં જગતમાં કેટલે બધે યશ ફેલાયે હશે એ આપણી કલ્પના શક્તિની બહારની વાત છે કેમકે એ સમય અને આજના સમયની વચમાં આઠ કરતાં પણ વધારે વર્ષો વહી ગયાં છે. એ પૂજ્ય સૂરિએ પિતાના ગચ્છને પણ મમત્વ રાખ્યા વગર તીર્થકર ભગવંતની આજ્ઞાને અનુસાર સમાજને ઉપયોગી થાય એવી નવે અંગની વૃત્તિઓ લખે છે તેમની પહેલા આચારાંગ અને સુયડાંગ એ બે અગની વૃત્તિઓ યુગપ્રધાન જીનભદ્રગણિ ક્ષમા શ્રમણના પરિવારમાં થયેલા શીલાકાચાયે કોટયાચાર્યે લખી હતી. કહે છે કે એમણે અગીયારે અંગ ઉપર ટીકાઓ રચી હતી કિંતુ હાલમાં તે આ બે અંગનીજ ટીકાઓ તેમની કરેલી નજર પડે છે. આ શીલાકાચાર્ય વિક્રમના નવમાં સૈકાની શરૂઆતમાં વિદ્યમાન હતા. એમની પહેલાં અગીયારે અંગની ટીકાઓ પૂર્વે થઈ ગયેલા ગંધહસ્ત સૂરિએ રચેલી હતી. બારમા સૈકાની શરૂઆતમાંજ ફક્ત આ બે ટીકાઓ અભયદેવસૂરિએ શાસન દેવીના કહેવાથી બાકી રહેલા નવે અંગની ટીકાઓ પોતાની માત ક૯૫ના ચલાવ્યા લગર સુત્રને અનુસારેજ લખી છે. એ સ્થંભન પાર્શ્વનાથનું ભવ્ય મંદિર ત્યાં થયું ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #358 -------------------------------------------------------------------------- ________________ ( ચશોહિ. zic Phil Gで19 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com