SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૪ ) હાથમાં અક્ષમાલા—( નાકારવાળી ) લઇને પ્રભુની સામે રત્નશિલા પર બેસીને રાવણે વિદ્યા સાધન કરવાના પ્રારંભ કર્યા. તે સમયે મ ંદોદરીએ યમદંડ નામના દ્વારપાળને મેલાવીને આજ્ઞા કરી કે “ સર્વે નગરવાસીજના આઠ દિવસ પંત યા ધમ પાળે, એ પ્રમાણે ઢઢારા પીટાવે. મદાદરીની આજ્ઞા પ્રમાણે દ્વારપાળે લંકામાં પડતુ વજડાવતાં લેાકેા દયા પાળવામાં ને ધર્મ ધ્યાનમાં તત્પર બન્યા. 77 આ ખખર ગુપ્તચરા મારક્ત સુગ્રીવના જાણવામાં આવ્યાથી તેણે રામચંદ્રજીને કહ્યુ કે “ હે પ્રભુ ? જ્યાં સુધી રાવણુ બહુરૂપી વિદ્યા સાધ્ય ન કરે ત્યાં સુધીમાં ધ્યાનભંગ કરીને અને સાધતા અટકાવવા જરૂર છે. ” "( સુગ્રીવ ! ધ્યાન પરાયણ રાવણના એવી સ્થીતિમાં નિગ્રહ કરવા એ નીતિ વિરૂદ્ધ છે. ” રામે હસીને કહ્યુ. "" રામ-લક્ષ્મણુથી `ગુપ્ત રીતે અંગદ આદિ કપિલરાએ લકામાં આવીને શાંતિનાથ ભગવાનના ચૈત્યમાં ધ્યાનસ્થ રાવણને અનેક ઉપસર્ગો કર્યો તાપણુ રાવણુ ધ્યાનથી ચલીત થયા નહી. - “ અરે રાવણ ? રામથી ભય પામીને હવે તુ વિદ્યા સાધન કરતાં શરમાતા નથી ? જો, જે, તે તે અમારા સ્વામીથી છાનીરીતે છેતરીને સીતાનુ હરણું કર્યું પણ અમે તા તારા દેખતાં જ મંદોદરીને હરી જઈએ છીએ. તારામાં તાકાત હાય તેા છેડાવ ! ” અંગદે પાણી ચઢાવતાં કહ્યું. 27 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035272
Book TitleSthambhan Parshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1927
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy