SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૯૭ ) “ પાતે પરદેશ જશે તે ઘરના વ્યાપાર ખરાખર ચાલશે કે ? આ ભાડુતી માણસે પોતાને દગા તેા નહી કરે ને ? છતાં પેઢીના મુખ્ય મેતાએ ઠરેલ હાવાથી વિશ્વાસ કરવા જેવા હતા. નિમકહલાલ હતા. એટલે શેઠને ઘરસંબધી ચિંતા ઓછીહતી-નિરાંત હતી. એમણે તરત પેાતાની પાસે બેઠેલા માણસામાંથી પોતાના મુખ્ય મેતામાંથી એકને હાક મારી. ” મેાકમચંદ ! ,, “ જી ? ” ખેલતાંની સાથેજ મેાકમચદે શેઠ શુ મેલે છે તે તરફ પુરતું ધ્યાન આપ્યું. મેકમચંદ્ર વૃદ્ધ અને ઠરેલ હતા. પેાતાના શેઠના પિતાની વારીના એ જુના, જાણીતા મે પ્રમાણિક હતા. જેથી આ જુવાન શેઠને મેકમચંદ અને એના કેટલાક સ્નેહીઓ તરફ પુરતા ભફ્સા હતા. “ આજે મારા હૃદયમાં એક નવાજ વિચાર સ્ફુર્યો છે. હા જોઇએ વારૂ એમાં તમારા શું અભિપ્રાય છે!” એ જીવાન શેઠ મેલ્યા. એમના હાર્ડ હસ્તા હતા. અંતરમાં ઉત્સાહ હતેા. યુવાનીની ઉત્સુકતા અને કંઇક આતુરતા હતી. “ અને તે વિચાર, શેઠજી! મેતાએ ઉત્સુકપણાયે પૂછ્યું.’ “ આપણા જમીનના દેશ પરદેશના વ્યાપાર ખાતાના વહીવટ તમે ધ્યાન રાખીને ચલાવા તે મારે દરિયાઈ મુસા ફરી કરવાની ઇચ્છા છે ! ” “ દરિયાની મુસાફરી કરવાનુ કાંઇ કારણ ! ” મેાકમચઢે પૂછ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035272
Book TitleSthambhan Parshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1927
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy