SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્પણ. અ. સા. સ્વ સ્થ ન રતનન્હેન આસાંખીઆ. ( કચ્છ ) તમારી હૈયાતી નહિ છતાં તમને આ પુસ્તક અર્પણું કરવાની ઇચ્છા થવાનુ` કારણ તમારા સદ્ગુણા છે અને તમારા તેવા સગુણાનું અનુકરણ બીજી મ્હેતા પણુ કરશે. નાનપણથી જ ધર્મપ્રેમ, સાદા, સરળતા અને ઉચ્ચ જ્ઞાન મેળવેલ હેાવાથી તમારા ગૃહવ્યવહારમાં પણ કુટુંબીજનેને ( બ ંને પક્ષને ) સંપૂર્ણ સતાષ આપી તમારૂં નામ અમર કરી ગયાં છે. 0 શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ તા તમારૂં નિત્યનું કાર્યં હતું. તે પ્રતિ તમારા અગાઢ પ્રેમ હતા. આવું ધર્મચુસ્તપણું, ધર્માં પ્રેમના અંગે તમને વ્હાલુ હતુ. તે જ શ્રી સ્થ ંભન પાર્શ્વનાથ ચરિત્રનું પુસ્તક તમને સમર્પી તમારા આત્માની પરમ શાંતિ ઇચ્છું છું. લી ધર્મબંધુ, . અચરતલાલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035272
Book TitleSthambhan Parshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1927
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy