Page #1
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद ।
Page #2
--------------------------------------------------------------------------
________________
णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स
શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણું-૪૨
दशविध श्रमणधर्मरहस्यमयं श्रमणशतकापराभिधानम् नवनिर्मितं प्रकरणम्
श्रामण्योपनिषद्
: नूतनप्रकरणसर्जनम्+भावानुवादः+सम्पादनम् : प.पू. वैराग्यदेशनादक्ष- आचार्यदेवश्रीमद्विजयहेमचन्द्रसूरीश्वरशिष्या आचार्यविजयकल्याणबोधिसूरीश्वराः
શુદ્ધ
વિશુદ્ધ
सुविशुद्ध શ્રમણધર્મની આરાધના માટે આલંબન
: प्रकाशक :
श्री जिनशासन आराधना ट्रस्ट
Page #3
--------------------------------------------------------------------------
________________
નવનિર્મિતં પ્રકરણ : શ્રમણ્યોપનિષદુ/શ્રમણશતક
ભાષા : સંસ્કૃત, ગ્રંથપ્રમાણ : ૧૦૦ શ્લોક ૧૦ અધ્યયન • છંદ : દશ અધ્યયનમાં નવ શ્લોક અનુષ્ટ્રબ છંદ, અંતિમ શ્લોક વસંતતિલકા આદિ
વિવિધ છંદ. - પ્રકરણનવસર્જન+ભાવાનુવાદ+સંપાદન : પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ
શ્રીમદ્વિજયહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ના શિષ્ય પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય
કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ • વિષય : દશ પ્રકા૨નો શ્રમણ ધર્મ.
વિશેષતા : પ્રસ્તુત વિષય પર આધારિત પ્રાયઃ એક માત્ર સંસ્કૃત પ્રકરણ. શ્રમણધર્મની વિશુદ્ધ આરાધના કરવા માટે પ્રતિદિન પારાયણ કરવા યોગ્ય. પ્રકરણ વિષયસ્પર્શી અનેક પરિશિષ્ટો સાથે. પઠન-પાઠનના અધિકારી : ગીતાર્થગુરુ અનુજ્ઞાત આત્મા. વિ. સં. ૨૦૬૬ ૦ પ્રતિ : ૫OO૦ આવૃત્તિ : પ્રથમ : મૂલ્ય : રૂા. ૧૨૫ પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
E-mail : jinshasan_108@rediffmail.com © શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ આ પુસ્તકના કોઇપણ અંશનો ઉપયોગ કરતા પૂર્વે લેખક તથા પ્રકાશકની લેખિત મંજૂરી મેળવવી જરૂરી છે. આ પુસ્તક જ્ઞાનદ્રવ્યથી પ્રકાશિત થયું છે. માટે ગૃહસ્થ મૂલ્ય ચૂકવીને માલિકી કરવી. પ્રાપ્તિસ્થાન : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ મુંબઈ : શ્રી ચંદ્રકુમારભાઈ સી. જરીવાલા, દુ.નં. ૬, બદ્રીકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ ‘ઈ’ રોડ, નેતાજી સુભાષ માર્ગ, મુંબઈ. ફોન : ૨૨૮૧૮૩૯૦ શ્રી અક્ષયભાઈ જે. શાહ ૫૦૬, પટ્સએપાર્ટમેન્ટ, જૈન દેરાસરની સામે, સર્વોદયનગર મુલુંડ (વે.) મુંબઈ૪OO૦૮૦. ફોન : ૨પ૬૭૪૭૮૦ પાટણ : શ્રી ચંદ્રકાંતભાઈ એસ. સંઘવી ૬ -બી, અશોકા કોમ્પલેક્ષ, પહેલા રેલવે ગરનાળા પાસે, પાટણ, ઉ.ગુ. ફોન : ૯૯૦૯૪ ૬૮૫૭૨ અમદાવાદ : શ્રી બાબુભાઈ સરમલજી બેડાવાળા સિદ્ધાચલ બંગલોઝ, સેન્ટ એન. સ્કુલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫. ફોન : ૨૭૫૦૫૭૨૦, ૨૨૧૩૨૫૪૩ મુદ્રક : ભરત ગ્રાફિક્સ, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. Ph. : 079-22134176, M : 9925020106, E-mail : bharatgraphics1@gmail.com
Page #4
--------------------------------------------------------------------------
________________
VARANNY
ANUNUNUNUR
RAS
चरमतीर्थपतिः करुण
फरुणासागर: श्रीमहावा
महावीरस्वामी
..श्रीगौतमस्वामी
ब्धिनिधानः श्रीगौन
अनन्तलब्धिति
Page #5
--------------------------------------------------------------------------
________________
મોમUT: બીપી
आसुधर्मास्वामी
કૃપા વરસે અનરાધાર
સિદ્ધાંતમહોદધિ સુવિશાલગચ્છસર્જક પ. પૂ. આચાર્યદેવ
શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા વર્ધમાન તપોનિધિ ન્યાયવિશારદ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અજોડ ગુરુસમર્પિત ગુણગણનિધિ પ.પૂ. પંન્યાસપ્રવર
શ્રી પદ્મવિજયજી ગણિવર્ય સિદ્ધાંત દિવાકર પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા - વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
Page #6
--------------------------------------------------------------------------
________________
સુકૃત સહયોગી )
@ી ખા
શ્રી ત્રિલોકચિંતામણિ પદ્રનગર જૈન સંઘ અંધેરી (ઈસ્ટ), મુંબઈ.
દવ્યયની ભૂરી ભૂરિ.
હ અનુમોદના
તાનનિધિ સહ્ય
અનુમોદના
અભિનંદન
ધન્યવાદ
S
Page #7
--------------------------------------------------------------------------
________________
સ્વતી મુત્તી 7િી.
સંયમ એ ત્રૈલોક્યમાં સારભૂત છે. સંયમ એ જ્ઞાન-દર્શનનું ફળ છે. સંયમ એ અધ્યાત્મવિશ્વનું સર્વસ્વ છે. પણ સંયમમાં ય સાર શું? આ પ્રશ્નનો જવાબ છે દેશવિધ શ્રમણધર્મ.
પ.પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ પોડશક પ્રકરણમાં કહ્યું છે - વર્તનક્ષાન્તિરિહા ધર્મક્ષાત્યાદ્રિસાધનં ભવતિ | (૨૨-૨૨) દીક્ષાની પ્રાપ્તિ બાદ સૌ પ્રથમદીક્ષિતને વચનક્ષમા વગેરે ધર્મોની પ્રાપ્તિ થાય છે, જેઓ આગળ જતા ધર્મક્ષમા વગેરે ઉત્કૃષ્ટ શ્રમણધર્મોને સાધી આપે છે.
સ્વાધ્યાય, ધ્યાન, વૈયાવચ્ચ વગેરે યોગો સંયમજીવનના અંગ છે, જ્યારે શ્રમણધર્મો તો સંયમજીવનના પ્રાણ છે. જો શ્વાસોચ્છવાસ વિના જીવી શકાય તો જ શ્રમણધર્મો વિના સંયમજીવનમાં ટકી શકાય. સંયમજીવનમાં પ્રાણ પૂરવા માટે, શ્રમણ્યમાં ધબકાર પૂરવા માટે, જીવન્મુક્તિનો આનંદ પામવા માટે શ્રમણધર્મોની પરિણતિ અતિ આવશ્યક છે.
આ પરિણતિ સ્વ-પરને પ્રાપ્ત થાય એ ભાવનાથી કરેલું સર્જન એટલે જ શ્રામણ્યોપનિષદ્ .
કરુણાસાગર ચરમતીર્થપતિ શ્રી મહાવીરસ્વામી ભગવાન અને પરમોપકારી ગુરુદેવ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની કૃપાથી આ પ્રબંધ સંપન્ન થયો છે. શ્રી ભરતગ્રાફિક્સ – શ્રી ભરતભાઈના પ્રયત્નોથી ટાઈપસેટિંગ આદિ કાર્ય કુશળતાપૂર્વક પાર પડેલ છે. શ્રીસંઘમાં શ્રમણ્યોપનિષદ્રનું સંગીત ગુંજાયમાન થાય એ જ અભિલાષા સાથે... જિનાજ્ઞા વિરુદ્ધ લેખન થયું હોય તો મિચ્છામિદુક્કડમ્. સંશોધન કરવા માટે બહુશ્રુતોને નમ્ર પ્રાર્થના.
પ્રથમ વૈશાખ સુદ-૧૩, વિ.સં. ૨૦૬૬, નડિયાદ
પ.પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણકિંકર
આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ
Page #8
--------------------------------------------------------------------------
________________
અ...ન...ક્ર...મ...ણિ...કા
૧. ક્ષમા ૨. મૃદુતા ૩. ઋજુતા ૪. મુક્તિ ૫. તપ
૧૪
૬. સંયમ ૭. સત્ય ૮. શૌચા ૯. અકિંચનતા ૧૦. બ્રહ્મ
....૬૬
પરિશિષ્ટ-૧ પ્રશમરતિપ્રકરણ અંતર્ગત શ્રમણધર્મનિરૂપણ.......૫૦
કર્તા : વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજા • પરિશિષ્ટ-૨ યતિધર્મબત્રીશી..........
.........પર કર્તા : પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા • પરિશિષ્ટ-૩ આરાધનાશતક .............
કર્તા : પૂ. આચાર્યદેવ શ્રી ધર્મધુરંધરસૂરીશ્વરજી મ.સા. • પરિશિષ્ટ-૪ યતિધર્મની સજઝાયો ........ .........
કર્તા : પૂ. આચાર્યદેવ શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજી આદિ • પરિશિષ્ટ-૫ આત્મશુદ્ધિનું સૌમ્યરસાયણ ................. લેખક : પૂ. ઉપાધ્યાય શ્રી ભુવનચન્દ્રજી મ.સા. પરિશિષ્ટ-૬ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા-ગ્રંથમાંથી શ્રમણધર્મનિરૂપણ ..૯૬
કર્તા : પૂ. શ્રી કાર્તિકેયસ્વામી. • પરિશિષ્ટ-૭ પદ્મનંદી પંચવિંશતિ-ગ્રંથમાંથી શ્રમણધર્મનિરૂપણ...૯૮
કર્તા : પૂ. શ્રી પદ્મનંદી. • પરિશિષ્ટ-૮ દશલક્ષણધર્મપૂજા. .......
........................૧૦૩ કર્તા : મહાકવિ શ્રી રઘુ. • પરિશિષ્ટ-૯ દશલક્ષણધર્મપૂજા
૧૧૭ કર્તા : ૫. ઘાનતરાય. • શ્રુતભક્તિમાં સદાના સાથીઓ ....
.૧૨૫ • જ્ઞાનામૃત ભોજનમ્ ...... • પ્રશસ્તિ ...
......
૧૩૧
છે
Page #9
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
॥ मङ्गलम् ॥
ऐन्द्रं परं ज्योतिरिदं नमामि,
प्राप्तात्मलाभं दशकात्मलाभात् । ज्योतिषि नो नापि तमांसि जातु,
यस्योदये स्वोदयमाप्नुवन्ति ॥ (इन्द्रवज्रा)
॥क्षमा॥ श्रमणं भगवन्तं श्री - महावीरमुपास्महे । तितिक्षूणां मुमुक्षूणा - माद्योदाहरणं भवे ॥१॥
उपकारी स मे तस्मात्, क्षन्तव्यं हि मयेत्ययम् । क्षमायाः प्रथमो भेदः, कृतज्ञादिषु दर्शितः ॥२॥
असहनेऽपकारी स्या-देष क्षन्तव्यमित्ययम् । सुलभो दुःखभीरूषु, क्षमाभेदो द्वितीयकः ॥३॥
Page #10
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
|| મંગલમ્ |
ઐન્દ્ર = આત્માની આ પરમ જ્યોતિને હું નમન કરું છું કે જે દશવિધ શ્રમણધર્મની પ્રાપ્તિથી પ્રગટી છે. જે જ્યોતિનો ઉદય થતાં અંધકારો તો કદી નથી જ રહેતા, પ્રકાશો પણ નથી રહેતા (પ્રકાશો પણ ઝાંખા પડી જાય છે.)
| ક્ષમા //
જેઓ જગતમાં સહનશીલ મુમુક્ષુઓના પ્રથમ ઉદાહરણ છે, એવા શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીની અમે ઉપાસના કરીએ છીએ. ૧/l.
તે મારો ઉપકારી છે કે થશે) માટે મારે સહન કરવું જોઈએ, આ ક્ષમાનો પ્રથમ ભેદ દેખાડ્યો છે, જે કૃતજ્ઞ વગેરે આત્માઓમાં હોય છે. રા
જો હું સહન નહીં કરું, તો આ મારા પર અપકાર કરશે. માટે મારે સહન કરવું જોઈએ. આ ક્ષમાનો બીજો પ્રકાર છે. જે દુ:ખભીરુ જીવોમાં સુલભ છે. તેવી
Page #11
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद् मा भूत् प्रीतिप्रनाशादि, वैरानुबन्धनं तथा । अग्निशर्मादिवच्चापि, संसारानन्तता मम ॥४॥
इति क्रोधविपाकानां, चिन्तनेन क्षमापरः । विपाकक्षान्तिभेदान्तः-प्रविष्टोऽयं विचक्षणः ॥५॥
॥ युग्मम् ॥ क्रोधवतेस्तदह्नाय, शमनाय शुभात्मभिः । श्रयणीया क्षमैकैव, संयमारामसारणिः ॥६॥
इत्यादिवच आलोच्य, क्षमायां शूरता हि या । वचनक्षान्तिसञ्ज्ञा सा, तुरीया तु क्षमाविधा ॥७॥
॥ युग्मम् ॥ सहजैव क्षमा या तु, शुद्धा चन्दनगन्धवत् । अनलस्योष्णतावद्वा, नीरस्य शीततेव वा ॥८॥
अपि महोपसर्गेषु, यया क्षान्तिनियोगतः । सा स्याद् धर्मोत्तरा क्षान्तिः, सर्वोत्तमा मता मतैः ।।
१. योगशास्त्रे ॥४-११॥
Page #12
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
પ્રીતિનો અત્યંત નાશ, વેરની પરંપરા તથા અગ્નિશર્મા વગેરેની જેમ અનંત સંસાર, આ બધુ મારા સંબંધી ન થાઓ. I૪ો
આ રીતે ક્રોધના વિપાકોના ચિંતનથી જે ક્ષમામાં તત્પર બને છે, તે વિચક્ષણ વિપાકક્ષમાના ભેદમાં અંતભૂત છે. //પા.
માટે શુભ આત્માઓએ ક્રોધરૂપી અગ્નિને જલ્દીથી શાંત કરવા માટે સંયમરૂપી બાગમાં નીક સમાન એવી ક્ષમાનું જ શરણ લેવું જોઈએ. ૬l
ઈત્યાદિ વચનનો વિચાર કરીને જે ક્ષમામાં શૂરવીરપણું હોય, તે વચનક્ષાન્તિ નામનો ક્ષમાનો ચોથો ભેદ છે. Iછા
પણ જે ક્ષમા સહજ જ હોય, શુદ્ધ હોય, ચંદનની સુગંધની જેમ સ્વાભાવિક હોય, અથવા તો અગ્નિની ઉષ્ણતાની જેમ કે પાણીની ઠંડકની જેમ સ્વાભાવિક હોય. //૮.
વળી જેના પ્રભાવે મહાઉપસર્ગોમાં પણ અવશ્ય ક્ષમાનો ભાવ રહે છે, તે ધર્મક્ષાન્તિ છે. માનનીય પૂર્વાચાર્યોએ તેને સર્વશ્રેષ્ઠ માની છે. લા.
Page #13
--------------------------------------------------------------------------
________________
१०
श्रामण्योपनिषद् (उपजाति) परोदितं स्याद्यदि सत्यमेव,
क्षन्तव्यमेवालमिह क्रुधेति । यद्वोदितं यत्तदसत्यमेव,
क्षन्तव्यमेवालमिह क्रुधेति ॥१०॥
॥ मृदुता ॥ इन्दिन्दिरायमाणाय, श्रीवीरपादपद्मयोः । गौतमस्वामिने स्वस्ति, साक्षान्मार्दवमूर्तये ॥१॥
सद्गुणा विनयाधीना, अधीनो मार्दवस्य सः । सद्गुणसस्पृहेणातो, भाव्यं हि मार्दवार्थिना ॥२॥
श्रुतं चेद् विनयाधीतं, कथञ्चिद् विस्मृतिं व्रजेत् । उपतिष्ठत्यमुत्रैतत्, केवलज्ञानमावहेत् ॥३॥
मार्दवमर्दनो यस्तु, विद्यान्यक्कारकारकः । विद्यागुरोर्गुणानां च, यो भवेदप्रकाशकः ॥४॥
Page #14
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
જો બીજાએ કહેલી વાત સાચી જ હોય, તો સહન જ કરવું જોઈએ. કારણ કે એમાં ગુસ્સો કરવાનું કોઈ કામ નથી. અથવા તો જે કહ્યું તે ખોટું જ હોય, તો ય સહન જ કરવું જોઈએ. કારણ કે એમાં ય ક્રોધ કરવાનો કોઈ અર્થ નથી. ૧૦ના
| | મૃદુતા // શ્રી વીરપ્રભુના ચરણકમળમાં ભ્રમરની જેમ શોભતા, સાક્ષાત્ મૃદુતાની મૂર્તિ એવા શ્રી ગૌતમસ્વામિનું કલ્યાણ થાઓ. //
સગુણો વિનયને આધીન છે અને વિનય એ માર્દવને આધીન છે. માટે સદ્ગણોના ઈચ્છુકે માદવના અર્થી બનવું જોઈએ. //રા.
વિનયથી શ્રુત ભર્યું હોય, તે જો કદાચ ભૂલી પણ જવાય, તો ય તે પરલોકમાં યાદ આવે છે અને કેવળજ્ઞાનનું કારણ બને છે. Iી
જે મૃદુતાને મચકોડે છે, વિદ્યાનો તિરસ્કાર કરે છે અને વિદ્યાગુરુના ગુણોનું પ્રકાશન કરતો નથી..જા.
Page #15
--------------------------------------------------------------------------
________________
१२
श्रामण्योपनिषद् दुर्विनीतः स मिथ्यात्व-संयुतस्तां गतिं व्रजेत् । महापातकिनो यस्यां, व्रजन्ति ऋषिघातकाः ॥५॥
॥ युग्मम् ॥ मार्दवं विश्वविश्वे क्व ? क्व गुरौ च कठोरता ?। मार्दवं मोक्षदं सद्यो, भवदा च कठोरता ॥६॥
क्लेश एव कठोराणां, मृदोः सम्पत्समागमः । दन्ताः स्युः क्लेशभागिनो, रसना रसलालिता ॥७॥
कठोराणामसाध्यानि, मृदुः करोति हेलया । सलिलासलिलं भेत्ति, शिलोच्चयोच्चयानपि ॥८॥
यस्य चित्तं द्रवीभूतं, मार्दवेनाखिलागिषु ।। तस्य ज्ञानं च मोक्षं च, केवलैर्न तपःश्रुतैः ॥९॥
१. चन्द्रवेध्यके ॥ ९ ॥
Page #16
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
१३
તે દુર્વિનીત મિથ્યાત્વ સાથે તે ગતિમાં જાય છે, કે જ્યાં મહાપાપીઓ એવા ઋષિઘાતકો જાય છે. પા
સમગ્ર વિશ્વ પર મૃદુતા ક્યાં ? અને ગુરુ ઉપર પણ કઠોરતા ક્યાં ? મૃદુતા શીઘ્ર મોક્ષ આપે છે અને કઠોરતા સંસારવૃદ્ધિ કરે છે. III
જેઓ કઠોર છે, તેમને ક્લેશ જ મળે છે. મૃદુને જ સંપત્તિનો સમાગમ થાય છે. જેમ કે દાંતોને ક્લેશ મળે છે અને જીભને રસાસ્વાદ મળે 9. 11911
કઠોરો જે કાર્યોને ન કરી શકે, તે કાર્યોને મૃદુ રમતમાત્રમાં કરી દે છે. જેમ કે નદીનું પાણી પર્વતોના સમૂહોને પણ ભેદી નાખે છે. ટા
મૃદુતાથી સર્વ જીવો પ્રત્યે જેનું મન દ્રવિત બન્યું છે, તેને કેવળજ્ઞાન અને મોક્ષ મળે છે, માત્ર તપ અને શ્રુતાભ્યાસથી નથી મળતા. ।।૯।
Page #17
--------------------------------------------------------------------------
________________
१४
श्रामण्योपनिषद् (वसन्ततिलका) कारुण्यपुण्यहृदयं सदयं सदापि,
यत्तूलपूलनवनीतसुकोमलं स्यात् । तन् मार्दवोपनिषदत्र पराऽपरस्तु,
तस्यैव विस्तर इहैव ततो यतध्वम् ॥१०॥
॥ऋजुता ॥ ऋजुतातुङ्गताशालि-शिखरिशिखरस्थितम् । माषतुषमुनिं वन्दे, वन्दे च कूरगड्डुकम् ॥१॥
प्रगुणाः प्रगुणान् यान्ति, वक्रा नक्राकरं भवम् । प्रगुणता प्रगुणोऽध्वा, मुक्तेरन्यो भवस्य च ॥२॥
शुद्धिर्हि ऋजुभूतस्य, धर्मो शुद्धस्य तिष्ठति । परमं स्याच्च निर्वाणं, घृतसिक्त इवानलः ॥३॥
Page #18
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
રૂના પૂળા ને માખણ જેવું અત્યંત કોમળ, દયાળુ અને કરુણાથી પવિત્ર એવું જે હૃદય હોય, તે જ અહીં મૂદુતાનું પરમ રહસ્ય છે. બીજો તો તેનો જ વિસ્તાર છે. માટે આ પરમ રહસ્ય માટે જ પ્રયત્ન કરો. ૧૦થી
| ઋજુતા | ઋજુતા રૂપી ઉત્તુંગ પર્વતના શિખરે બિરાજમાન એવા માગતુષમુનિને વંદન કરું છું અને કૂરગડુમુનિને વંદન કરું છું. //
જેઓ સરળ છે, તેઓ પ્રકૃષ્ટ ગુણોને પામે છે અને જેઓ વક્ર છે તેઓ સંસારસાગરમાં ભમે છે. પ્રગુણતા એ મુક્તિનો સરળ માર્ગ છે અને વક્રતા એ સંસારનો સીધો રસ્તો છે. રાઈ
જે સરળ છે તેની જ શુદ્ધિ થાય છે. શુદ્ધ જીવનો જ ધર્મ ટકે છે. તેના દ્વારા પરમ નિર્વાણ થાય છે. જેમ કે ઘીથી સિંચન કરાયેલો અગ્નિ. //૩
Page #19
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद् अनार्जवानुभावेन, ह्यनालोचाप्रतिक्रमा । लक्षभवं भवं स्वीयं, रुक्मी साध्वी चकार हा ॥४॥
अनार्जवं महत्कष्ट-मालोच्यान्यापदेशतः । लक्ष्मणाऽऽर्या भवं भ्रान्ता, तप्त्वाऽपि दुस्तपं तपः ।५।
तज्ज्ञानं तच्च विज्ञानं, तत्तपः स च संयमः । सर्वमेकपदे भ्रष्टं, दम्भदम्भोलिखण्डितम् ॥६॥
अनार्जवस्य लेशोऽपि, स्त्रीत्वानर्थनिबन्धनम् । बभूव मल्लिनाथस्य, ह्यधिकस्य तु का कथा ? ॥७॥
बाह्यं फलं प्रतीत्योक्तं, माया मित्रविनाशिनी । आन्तरं तु फलं वित्त, माया स्वात्मविनाशिनी ॥८॥
विमृशत्यनृजुहँ हो !, विश्वं विवञ्चितं मया । संविदन्ति विदोऽनेन, स्वात्मा संवञ्चितोऽनया ॥९॥
१. दशवैकालिके ॥८-३८॥
Page #20
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
રુક્મી સાધ્વીએ અનાર્થવના કારણે આલોચના અને પ્રતિક્રમણ ન કર્યું, અને તેથી પોતાનો સંસાર એક લાખ ભવ જેટલો વધારી દીધો. ૪.
વક્રતા એ મોટા દુઃખનું કારણ છે. જેનાથી લક્ષ્મણા સાધ્વી બીજાના ન્હાને આલોચના કરીને ઘોર તપશ્ચર્યા કરીને પણ સુદીર્ઘ સંસારમાં ભમ્યા. //પા.
તે જ્ઞાન, તે વિજ્ઞાન, તે તપ, તે સંયમ... આ બધું દંભરૂપી વજથી ભાંગીને એક ધડાકે ભ્રષ્ટ થઈ જાય છે. દા.
થોડું પણ અનાર્જવ શ્રી મલ્લિનાથને સ્ત્રીપણા રૂપી અનર્થનું કારણ થયું હતું. તો અધિક-વક્રતાની તો વાત જ શું કરવી ? ||શી
માયા મિત્રોનો વિનાશ કરે છે (મિત્રોને વિમુખ કરે છે.) આ વાત બાહ્ય ફળની અપેક્ષાએ કહી છે. આંતરિક ફળ તો જાણી લો, કે માયા પોતાના આત્માનો વિનાશ કરે છે. ૮
વક્ર જીવ એમ વિચારે છે કે – “વાહ, મેં આખી દુનિયાને છેતરી.” પણ જ્ઞાનીઓ તો બરાબર જાણે છે, કે તેણે આ માયાથી પોતાના આત્માને છેતર્યો છે. ||
Page #21
--------------------------------------------------------------------------
________________
१८
श्रामण्योपनिषद् __ (मालिनी) अलमलमतिसङ्ख्यैः कूटमायाप्रपञ्चैः, सकलसुखविनाशै-दत्तसङ्क्लेशक्लेशैः । हरिणशिशुरिव स्या, बालपारापताभः, सरलसुखसमाधि-स्तेऽस्तु शश्वत् स्वयम्भूः ॥१०॥
॥मुक्तिः ॥ मुक्तिरागेण यो मेने, तृणाय कम्रकन्यकाम् । लोष्ठवत् स्वर्णकोटिं च, तं वज्रस्वामिनं नुमः ॥१॥
मुक्तिमार्गस्य दृष्टा तु, स एव मुनिसत्तमः । ममायितं न यस्यास्ति, साक्ष्यत्राचार आगमः ॥२॥
ममत्वं वस्त्रमात्रेऽपि, देहमात्रेऽपि यस्य सः । नास्ति ज्ञानी फलाभावात्, केवलं दुःखभाजनम् ॥३॥
१. आचाराङ्गे ॥१-२-६/९८॥
Page #22
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
१९
એવા ઘણા ખોટા માયાપ્રપંચોથી સર્યું, કે જેઓ સર્વ સુખોનો વિનાશ કરે છે, સંક્લેશો અને ક્લેશો આપે છે. તું હરણના બચ્ચા જેવો અને કબૂતરના શિશુ જેવો થઈ જા, સરળને જે સુખસમાધિ મળે છે, તે તને પોતાની મેળે જ કાયમ માટે મળતી 232. 119011
॥ મુક્તિ ॥
જેમણે મુક્તિના અનુરાગથી સુંદર કન્યાને ય તૃણ સમાન માની. સુવર્ણકોટિને પણ માટીના ઢેફા જેવી માની, તે શ્રી વજસ્વામિની અમે સ્તુતિ કરીએ 24. 11911
મુક્તિમાર્ગનો દૃષ્ટા તે જ મુનિપ્રવ૨ છે કે જેને મમતા નથી. આ વિષયમાં શ્રી આચારાંગસૂત્ર સાક્ષી છે. રા
જેને વસ્રમાત્રમાં પણ કે શરીરમાત્રમાં પણ મમત્વ છે તે જ્ઞાની નથી. કારણ કે તેને જ્ઞાનનું ફળ મળ્યું નથી. તે તો માત્ર દુ:ખનું ભાજન બન્ને 99. 11311
Page #23
--------------------------------------------------------------------------
________________
२०
श्रामण्योपनिषद् लोभगर्त्तः प्रतिप्राणि, यस्मिन् विश्वमणूपमम् । कस्य वा कियदायाति, वृथैव लोभधारिता ॥४॥
लोभखानिरगाधेयं, विश्वविश्वे महाद्भुता । या तां पूरयितुं क्षिप्तैः, पूरणैरेव खन्यते ॥५॥
लुप्यते यो न लोभेन, रमणीनामगोचरः । विषयाविषयो यश्च, तस्य मुक्ति स्वयंवरा ॥६॥
मुक्तिरस्ति दुरापेति, क आह ? सुलभैव सा । कषायान् विषयान् मुञ्च, मुक्तिरस्ति करे स्थिता ॥७॥
ममत्वमरणे जाते, समत्वे सुप्रतिष्ठिते । यत्र यत्र मनो याति, तत्र तत्र समाधयः ॥८॥
Page #24
--------------------------------------------------------------------------
________________
२१
श्रामण्योपनिषद्
પ્રત્યેક જીવનો લોભરૂપી જે ખાડો છે તેમાં આખી દુનિયા નાખી દો, તો ય અણુ જેટલી જગ્યા જ પૂરાય છે. તો એમાંથી કયા જીવના ભાગે કેટલું આવી શકે ? માટે લોભ રાખવો એ ફોગટ જ છે. તો
આ લોભની ખાણ સમગ્ર વિશ્વમાં મહા આશ્ચર્યવાળી છે કે જે તેને પૂરવા માટે નાખેલી વસ્તુઓથી જ વધુ ને વધુ ખોદાય છે. પણ
જે લોભથી વિલુપ્ત થતો નથી, સુંદર સ્ત્રીઓ જેને મોહિત કરી શકતી નથી અને વિષયો જેને રાગ-દ્વેષ ઉપજાવી શકતા નથી, તેને મુક્તિ પોતે જ વરે છે. દા
કોણ કહે છે કે મોક્ષ દુર્લભ છે ? મોક્ષ તો સુલભ જ છે. કષાયો અને વિષયોને છોડી દે, મુક્તિ તારા હાથમાં જ છે. Iછી
મમત્વ મરી પરવારે અને સમત્વની સારી પેઠે પ્રતિષ્ઠા થઈ જાય, પછી તો મન જ્યાં જ્યાં જાય, ત્યાં ત્યાં સમાધિ જ સમાધિ છે. દા
Page #25
--------------------------------------------------------------------------
________________
२२
श्रामण्योपनिषद् ममत्वं नरकं साक्षात्, साक्षात् सिद्धिः समार्द्रता । मुक्त्यनुशासनं ह्येत-दन्यत्त्वस्यैव विस्तरः ॥९॥ .
(उपजाति) यः कर्मयोगस्य तु विप्रयोगः,
सा द्रव्यमुक्तिर्न च सास्ति मुख्या । मुख्या उदाहुः परिशुद्धनीत्या, ___ कषायमुक्तिः किल मुक्तिरेव ॥१०॥
॥तपः॥
तपोमहोमहादित्यं, श्रीवीरेण प्रशंसितम् । धन्यं धन्यानगारं तं, सर्वार्थसिद्धिदं स्तुवे ॥१॥
मुख्यं तपोऽन्तरं प्रोक्तं, बाह्यं तु तस्य पोषकम् । प्रत्येकं षड्विधं तत्र, प्रथमं बाह्यमुच्यते ॥२॥
Page #26
--------------------------------------------------------------------------
________________
२३
श्रामण्योपनिषद्
મમત્વ એ સાક્ષાત્ નરક છે અને સમત્વ એ સાક્ષાત્ સિદ્ધિ છે. આ જ “મુક્તિ'નું અનુશાસન છે. બીજો તો આનો જ વિસ્તાર છે. II
કર્મના યોગનો જે વિશ્લેષ થવો = કર્મોનો ક્ષય થવો, એ દ્રવ્યમુક્તિ છે, એ મુખ્ય નથી = ગૌણ છે. મુખ્ય પુરુષો = તીર્થંકર-ગણધર વગેરેએ અત્યંત શુદ્ધ નયના અભિપ્રાયથી એમ કહ્યું છે કે કષાયોથી મુક્તિ (કષાયત્યાગ) એ જ ખરી મુક્તિ છે. ||૧૦ના
| તપ ||
તપતેજથી મહાસૂર્ય સમાન, શ્રી વીરપ્રભુએ જેમની પ્રશંસા કરી હતી, જેઓ સર્વાર્થસિદ્ધિના દાયક છે, ધન્ય છે, એવા ધન્ના અણગારની હું સ્તુતિ કરું છું. [૧] | મુખ્ય (અગૌણ) તપ આત્યંતર કહ્યું છે. બાહ્ય તપ તો તેનું પોષક છે. તે પ્રત્યેક છ પ્રકારનું છે. તેમાં પહેલા બાહ્ય તપ કહેવાય છે. રાઈ
Page #27
--------------------------------------------------------------------------
________________
२४
श्रामण्योपनिषद् अनशनमौनोदर्य, वृत्तेः सक्षेपणं तथा । रसस्त्यागस्तनुक्लेशो, लीनतेति बहिस्तपः ॥३॥ प्रायश्चित्तं वैयावृत्त्यं, स्वाध्यायो विनयस्तथा । कायोत्सर्गश्च सद्ध्यान-मान्तरं तप उच्यते ॥४॥
क्षयं द्वेधाऽक्षयाः प्राहुः२, कृतानां पापकर्मणाम् । तपसा क्षपयित्वा वा, वेदयित्वाऽथवाऽसुखैः ॥५॥
शूलीवेद्यं यदि कर्म, शूच्यैव निष्ठितं भवेत् । किं नैतेनैव पर्याप्तं ? किं नैतेन कृतार्थता ? ॥६॥
वस्तुतस्तु न शूचीता-प्यत्र सङ्गतिमङ्गति । तूलपूलैकपूरिता, सुखशय्या तपो यतः ॥७॥
दुःखात्मकतपोवादं, निराकृत्याथ सूरिभिः । सुखात्मतोदिता चात्र, हारिभद्रमिदं वचः ॥८॥
१. योगशास्त्रे ॥४-८९॥ २. दशवैकालिके ॥ चूलिका-१॥
Page #28
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ, સંલીનતા આ બાહ્ય તપ છે. ગા પ્રાયશ્ચિત્ત, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વિનય, કાયોત્સર્ગ, શુભ ધ્યાન - આ આત્યંતર તપ
કહેવાય છે. [૪]
-
२५
અક્ષય એવા તીર્થંકરોએ પૂર્વકૃત પાપકર્મોનો બે પ્રકારે ક્ષય કહ્યો છે. કાં તો તપથી ખપાવીને અને કાં તો દુ:ખો દ્વારા સહન કરીને. પા
જે શૂળીથી ભોગવાય, એવું કર્મ જો સોયથી જ ખપી જતું હોય, તો શું એનાથી જ પૂરતું નથી ? શું એનાથી જ કૃતકૃત્યતા નથી થઈ જતી ? દા
વાસ્તવમાં તો તપમાં સોયપણું પણ સંગત થતું નથી. કારણ કે તપ તો રૂના પૂળાથી ભરેલી સુખદાયક શય્યા જેવું છે. IIIા
માટે જ પૂર્વાચાર્યોએ ‘તપ એ દુઃખરૂપ છે’, એવા વાદનું નિરાકરણ કરીને, ‘તપ એ સુખરૂપ છે', તેવું કહ્યું છે. આ વિષયમાં પૂ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાનું વચન આ પ્રમાણે છે - ।।૮।।
Page #29
--------------------------------------------------------------------------
________________
२६
श्रामण्योपनिषद् विशिष्टज्ञानसंवेग-शमसारमतस्तपः । क्षायोपशमिकं ज्ञेय-मव्याबाधसुखात्मकम् ॥९॥
(शार्दूलविक्रीडितम्) दुर्थ्यानं तु भवेन्न यत्र तपसि, स्यान्नेन्द्रियाणां क्षय, आलोकाद् गुरुलाघवस्य न भवेत्, सद्योगहानिस्तथा। कर्तव्यं तप एतदेव भगवद्-ध्यानावियुतं सदा, ब्रह्मध्यानकषायरोधसहितं, शिष्टं भवेल्लङ्घनम् ॥१०॥
॥संयमः॥ संयमकमलाकेलि-कमलेशोपमो परः । श्रिये स्तात् प्रेमसूरीशः, संयमशूरतां गतः ॥१॥
हिंसा-मृषावचः-स्तेया-ब्रह्मपरिग्रहात्मकात् । पञ्चाश्रवाद्विरत्यस्मात्, संयम एष उच्यते ॥२॥ १. अष्टकप्रकरणे ॥१३-८॥
Page #30
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
२७ માટે (અષ્ટક પ્રકરણમાં આની પૂર્વના શ્લોકોમાં કહેલ તર્કોથી) એવું સિદ્ધ થાય છે કે તપ એ વિશિષ્ટ જ્ઞાન, સંવેગ અને પ્રશમની પ્રધાનતાવાળો છે. તપ એ ક્ષાયોપથમિક અવ્યાબાધ સુખરૂપ છે, એમ સમજવું જોઈએ.
જે તપમાં દુર્ગાન ન થાય, ઈન્દ્રિયોનો ક્ષય ન થાય, તથા ગુરુ-લાઘવની વિચારણાથી સદ્યોગોની હાનિ ન થાય, એ જ તપ કરવો જોઈએ. તે તપમાં પણ ભગવાનનું ધ્યાન, આત્મધ્યાન અને કષાયનિરોધ હોવો જોઈએ. જે તપમાં ઉપરોક્ત બાબતો નથી એ લાંઘણ છે. ૧૦ના
| | સંયમ છે.
જેઓ સંયમરૂપી લક્ષ્મી સાથે ક્રિીડા કરવામાં વિષ્ણુ સમાન છે, જેઓ શ્રેષ્ઠ છે, જેઓ સંયમમાં શૂરવીર છે એવા શ્રી પ્રેમસૂરીશ્વરજી અમારી સંયમલક્ષ્મી માટે થાઓ. //લો,
હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ - આ પાંચ આશ્રવોથી વિરમણ એ સંયમ કહેવાય છે. રા.
Page #31
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
विषयेभ्यः स्वरादिभ्यः, श्रोत्रादीन्द्रियसंहृतिः । परिहारश्च रागादेः, संयम एष उच्यते ॥३॥
२८
क्रोधस्य कृन्तनं मान-मर्दनं लोभलुम्पनम् । मायाकायाग्निसंस्कारः, संयम एष उच्यते ॥४॥
मनोदण्डप्रमाथो यो, यद्वाचोदण्डदण्डनम् । देहदण्डौर्ध्वदेहिकं, संयम एष उच्यते ॥५॥
इत्थं सप्तदशभेदः, संयमः सोऽयमुच्यते । यत्र ज्ञाते न किं ज्ञातं ? दृष्टे दृष्टं श्रुते श्रुतम् ॥६॥
वाग्मिवाग्भिः कृतं कूट- तन्त्रवितर्कणैः कृतम् । संयमः सेव्यतामेक, एतावज्जिनशासनम् ॥७॥
विद्यतेऽविषयो विद्या - मन्त्रतन्त्रजुषां भुवि । संयमशालिनां विश्वे - विषयस्तु न विद्यते ॥८ ॥
Page #32
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
શબ્દ વગેરે વિષયોથી શ્રોત્ર વગેરે ઈન્દ્રિયોને પાછી ખેંચી લેવી અને રાગાદિનો પરિહાર કરવો, એ સંયમ કહેવાય છે. ૩
ક્રોધને કાપી નાખવો, માનનું મર્દન કરવું, લોભનો વિલોપ કરવો અને માયાની કાયાનો અગ્નિસંસ્કાર કરવો, એ સંયમ કહેવાય છે. જો
જે મનદંડને અત્યંત મથી નાખવું, જે વચનદંડને દંડ આપવો, જે દેહદંડનું મરણોત્તર કાર્ય કરવું, એ સંયમ કહેવાય છે. //પા.
તે આ સત્તર પ્રકારનું સંયમ કહેવાય છે. જેને જાણવાથી શું નથી જાણ્યું ? જેને જોવાથી શું નથી જોયું? જેને સાંભળવાથી શું નથી સાંભળ્યું? Ill
વાક્પટુની વાતોથી સર્યું, ખોટા તંત્રોની કલ્પનાથી પણ સર્યું, એક સંયમની આરાધના કરો, એટલી જ જિનેશ્વરોની આજ્ઞા છે. //શા
વિદ્યા, મંત્ર, તંત્રના જાણકારો પણ ન કરી શકે તેવી વસ્તુ ધરતી પર છે. પણ જેઓ સંયમથી શોભાયમાન છે, તેમના માટે તો દુનિયામાં કાંઈ જ અસાધ્ય નથી. ૮
Page #33
--------------------------------------------------------------------------
________________
३०
श्रामण्योपनिषद् विश्वविश्वपरित्राण-प्रत्यल ! नतवत्सल ! । अप्रतिमप्रतिम ! स्तात्, संयम ! ते नमो नमः ॥९॥
(वसन्ततिलका) त्रैलोक्यशेखरपदाप्तपदोऽहमिन्द्रः,
सर्वार्थसिद्धसुरलोकसुरोऽपि शश्वत् । यस्य स्मरत्यभिलषत्यनिशं यमेव,
यत्नेन तं वृणुत संयममेनमेव ॥१०॥
॥सत्यम् ॥ सत्यमेव समुक्तं यै-र्जातेऽपि प्राणसंशये । कालिकाचार्यपादेभ्य-स्तेभ्यो नमो नमो नमः ॥१॥
यत् स्यात् सद्भ्यो हितं तत् स्यात्,
सत्यमित्यनुशासनम् । सत्यमेवोपसेव्यं यज्, जयते सत्यमेव हि ॥२॥
Page #34
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
३१ જે સમગ્ર વિશ્વની રક્ષા કરવામાં સમર્થ છે, જે નત = સંયમની પરિણતિને કેળવનારાઓ પ્રત્યે વત્સલ છે, જેની પ્રતિમા (સ્વરૂપ) અપ્રતિમ છે, એવા ઓ સંયમ ! તને નમસ્કાર હો. II
ત્રણ લોકના શેખર જેવા સ્થાનમાં જેણે પદ પ્રાપ્ત કર્યું છે, અહમિંદ્ર છે, એવો સર્વાર્થસિદ્ધ દેવલોકનો દેવ પણ હંમેશા જેને યાદ કરે છે અને સદા ય જેની જ અભિલાષા કરે છે તે આ સંયમને જ યત્નપૂર્વક વરો. I/૧૦ના
| સત્ય ||
-
જાન જોખમમાં મુકાવા છતાં પણ જેમણે સમ્યક્ રીતે સત્યવચન જ કહ્યું, તેવા પૂજ્ય શ્રી કાલિકાચાર્યને પુનઃ પુનઃ નમસ્કાર હો. ||૧||
શબ્દાનુશાસન કહે છે કે જે સજજનોને હિતકારક હોય તે સત્ય. આ સત્યની જ આરાધના કરવી જોઈએ, કારણ કે સત્ય જ જય પામે છે. રા.
Page #35
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
अविसंवादनं वाणी - मनोकायेष्वजिह्मता । सत्यं चतुर्विधं तच्च, नान्यत्र जिनशासनात् ॥३॥
३२
"
प्रियं पथ्यं वचस्तथ्यं यत् तत् सत्यं प्रकीर्तितम् । तत् सत्यमप्यसत्यं स्या- दप्रियं चाहितं च यत् ॥४॥
असत्यं भाषमाणोंऽप्या - राधक उपयोगयुक्' । सत्यं पर्यवसितं तद्, अप्रमादे हि तत्त्वतः ॥५॥
आत्मैव सत्यमात्मैवा सत्यमिति विनिश्चयः । अप्रमत्तो भवेत्सत्यं, प्रमत्तोऽसत्यमेव च ॥६॥
—
क्रोधाल्लोभाद् भयाद्धास्याद्, कस्यचिदुपरोधत: । असत्यकथको गच्छे- न्नरकं वसुराजवत् ॥७॥
१. प्रशमरतौ ॥१७४॥ २. उवउत्तो चत्तारि वि भासाजायाणिवयमाणो आराहगो । ( अर्थतः प्रज्ञापनायाम् ११-३९८ )
Page #36
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
३३
હું આ
અવિસંવાદન યોગ, વચન-મન-. ામાં અવક્રતા - એમ ચાર પ્રકારનું સત્ય છે. સત્ય જિનશાસન સિવાય બીજે ક્યાંય નર્થ ગ્રા જે વચન પ્રિય, હિતકારક અને યથાંન્ગ્યુ, તે સત્ય છે, એમ કહ્યું છે. જે અપ્રિય અહિતકારક હોય તે સત્ય હોવા છતા વાસ્તવમાં અસત્ય છે. ।।૪।
ને
*
જે અસત્ય બોલતો હોવા છતાં ઉપયોગવાન હોય, તો એ આરાધક છે. આ પરમાર્થથી સત્ય એ અપ્રમાદમાં જ પર્યવસાન મ છે. પા
શુદ્ધ નિશ્ચયનય કહે છે કે આત્મા જ સત્ય છે અને આત્મા જ અસત્ય છે. જે અપ્રમત્ત છે, તે સત્ય છે અને જે પ્રમત્ત છે, તે અસત્ય છે. દા
જે ક્રોધથી, લોભથી, ભયથી કે હાસ્યથી કોઈના આગ્રહથી અસત્ય કહે, તે વસુરાજાની જેમ નરકમાં જાય છે. બ્રા
Page #37
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद् प्राणेभ्योऽपि प्रियं मत्वा, पाल्यं तत् सत्यमेव हि। परतां परिगम्यास्य, यत् परेऽपि ह्यदो जगुः ॥८॥
अश्वमेघसहस्रं च, सत्यं च तुलया धृतम् । अश्वमेघसहस्राद्धि, सत्यमेव विशिष्यते ॥९॥
(शार्दूलविक्रीडितम्) विश्वास्यं रमणीयमेव जगतः, प्रह्लादसम्प्रापकमादेयत्ववचश्चमत्कृतिकरी-सल्लब्धिविश्राणकम् । सौधर्मादिविमानमानमपि नो, मातुं क्षमं यत्फलम्, सत्यं तत् परिणम्यतां मम हृदि,
सच्चन्दनामोदवत् ॥१०॥
॥शौचम्॥ शौचशालिसमुत्कृष्टो, मलक्लिन्नकलेवरः । सुगुणः सोऽगुणं शौचं, हरिकेशी ददातु वः ॥१॥
१. पद्मपुराणे ॥५-१८-४०३॥
Page #38
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
३५ તેથી સત્યને પ્રાણોથી પણ પ્રિય માનીને તેનું પાલન કરવું જોઈએ. કારણ કે સત્યની શ્રેષ્ઠતા જાણીને અન્યોએ પણ એમ કહ્યું છે કે... નેતા
એક હજાર અશ્વમેધ યજ્ઞ અને સત્યને ત્રાજવાથી ધારણ કરવામાં આવે તો એક હજાર અશ્વમેધ યજ્ઞથી પણ સત્ય જ ચઢિયાતું થાય છે. તેમાં
જે જગતને વિશ્વસનીય, રમણીય અને આનંદદાયક છે. જે આદેયતા અને ચમત્કારપૂર્ણ વિશિષ્ટ વચનની લબ્ધિ આપનારું છે. સૌધર્મ વગેરેના વિમાનોના પ્રમાણથી પણ જેનું ફળ માપવું શક્ય નથી. તે સત્ય સુંદર ચંદનની જેમ મારા હૃદયમાં પરિણતિ પામો. ||૧૦ના
// શૌચTI. શૌચથી શોભાયમાન આત્માઓમાં જેઓ અત્યંત ઉત્કૃષ્ટ છે, જેમનું શરીર મેલથી ખરડાયેલું છે, જેઓ સદ્ગુણી છે, તેવા શ્રી હરિકેશી મુનિ તમને અગુણ = ગૌણ નહીં તેવું = ભાવ શૌચા આપો. આવા
Page #39
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद् चित्तमन्तर्गतं दुष्टं, तीर्थस्नानैर्न शुद्ध्यति । शतशोऽपि जलैधौतं, सुराभाण्डमिवाशुचि ॥२॥
जलेनैव यदि शुद्धिस्तदा मत्स्याश्च कच्छपाः । यास्यन्ति प्रथमं स्वर्ग, पश्चादन्यो गमिष्यति ॥३॥
अङ्गं हिंसादिभिर्दुष्टं, वचोऽप्यलीकभाषणैः । दुश्चिन्ताभिस्तथा चित्तं, गङ्गा तस्य पराङ्मुखी ॥४॥
परदारपरद्रव्य-परद्रोहपराङ्मुखः । गङ्गाप्याह कदाऽऽगत्य, मामसौ पावयिष्यति ? ॥५॥
भावं विशोधयेत्तस्मात्, किमन्यैर्बाह्यशोधनैः । भावतः संविशुद्धात्मा, स्वर्ग मोक्षं च विन्दति ॥६॥
Page #40
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
३७ અંદર રહેલું દોષયુક્ત મન તીર્થોમાં સ્નાન કરવાથી શુદ્ધ થતું નથી. તે સેંકડો વાર પણ પાણીથી ધોયેલા મદિરાના ભાજનની જેમ અપવિત્ર જ રહે છે. તેરા
જો પાણીથી જ શુદ્ધિ થતી હોય, તો માછલાઓ અને કાચબાઓ સૌ પ્રથમ સ્વર્ગમાં જશે અને પછી બીજા જશે.
જેનું શરીર હિંસા વગેરેથી દોષયુક્ત છે, જેનું વચન પણ ખોટું બોલવાથી દોષયુક્ત છે અને ખરાબ ચિંતનથી જેનું મન દોષયુક્ત છે, ગંગા તે જીવથી વિમુખ છે. //૪ll
જે પરસ્ત્રી, પરધન અને પરદ્રોહથી પરાઠુખ છે, તેના માટે તો ગંગા પણ કહે છે કે, “એ ક્યારે આવીને મને પાવન કરશે ?' /પા.
માટે ભાવને શુદ્ધ કરવો જોઈએ. બાહા શુદ્ધિઓનું શું કામ છે ? જે આત્મા ભાવથી અત્યંત શુદ્ધ છે, તે સ્વર્ગ અને મોક્ષ પામે છે. llll
Page #41
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
ध्यानाम्भसा तु जीवस्य, सदा यच् छौचकारणम् । मलं कर्म समाश्रित्य, भावस्नानं तदुच्यते ॥७॥
३८
यः स्नात्वा समताकुण्डे, हित्वा कश्मलजं मलम् । पुनर्याति न मालिन्यं, सोऽन्तरात्मा परः शुचिः २ ॥८ ॥
सद्ध्यानान्मनसः शौचं, वाक्शौचं सत्यसंश्रयात् । कायशौचं सदाचारात्, श्रमणः स्यात् परः शुचिः ॥ ९ ॥
( मालिनी )
उपकरणविशुद्धिर्वर्जितैरुद्गमाद्यै
स्तपस इह विशुद्धिः सात्त्विकेनाऽऽदृतेन । व्रतविसरविशुद्धिर्भावनाशुद्धताभिः,
परिणमतु मयीदं, भावशौचं सदाऽपि ॥ १० ॥
१. अष्टकप्रकरणे ॥२-६॥ २. ज्ञानसारे ॥ १४-५ ॥
Page #42
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
३९
ધ્યાનજળથી જીવને જે સદાતન શુદ્ધિનું કારણ બને છે, જે કર્મરૂપી મળને દૂર કરે છે, તે ભાવસ્નાન કહેવાય છે. ગ્રા
જે સમતાકુંડમાં સ્નાન કરીને પાપજનિત મલને છોડીને ફરીથી માલિન્ય પામતો નથી, તે અંતરાત્મા પરમ પવિત્ર છે. ૫૮૫
શુભધ્યાનથી મનનું શૌચ, સત્યના આશ્રયથી વાણીનું શૌચ અને સદાચારથી કાયાનું શૌચ કરીને શ્રમણ પરમ પવિત્ર થાય છે. લા
ઉદ્ગમ વગેરે દોષોનો પરિહાર કરવાથી ઉપકરણ-આહાર વગેરેની વિશુદ્ધિ થાય છે. રાજસ અને તામસ તપનો ત્યાગ કરી સાત્ત્વિક તપનો આદર કરવાથી તપની વિશુદ્ધિ થાય છે. અહિંસા આદિની પાંચ-પાંચ ભાવનાઓની શુદ્ધિઓ દ્વારા વ્રતોના સમૂહની વિશુદ્ધિ થાય છે. આ ભાવશૌચ મારામાં હંમેશ માટે પરિણતિ પામો. ૧૦ના
Page #43
--------------------------------------------------------------------------
________________
४०
श्रामण्योपनिषद् ॥अकिञ्चनता ॥ आकिञ्चन्यमृते यस्य, न किञ्चन बभूव तम् । भरतचक्रिणं वन्दे, क्षपकश्रेणिरोहणम् ॥१॥
मूर्छा परिग्रहः प्रोक्तः, स च देहादिकाऽऽश्रयः । अतोऽनाग्न्येन तद्व्याप्तिः, नाभवन्न भविष्यति ॥२॥
ग्रामनगरसङ्घादे-र्वसतिवपुषोस्तथा । ममत्वे त्वपरित्यक्ते, वस्त्रत्यागेन को गुणः ? ॥३॥
ऊचे प्राभृतकारोऽपि', नग्नो दुर्लभबोधिकः । नग्नो भ्राम्यति संसारे, जिनभावनवर्जितः ॥४॥
अतो मूर्छा परित्याज्या, योऽप्यधिकस्य सञ्चयः । सोऽप्येतेन प्रतिक्रुष्ट-स्तस्य मूर्छाफलत्वतः ॥५॥
१. भावप्राभृते ॥६८॥
Page #44
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
| અકિંચનતા . જેમની પાસે અકિંચનતા સિવાય બીજું કશું જ ન હતું, એવા ક્ષપકશ્રેણિ પર આરોહણ કરનારા શ્રી ભરતચક્રીને હું વંદન કરું છું. /૧/
મૂચ્છ એ પરિગ્રહ કહ્યો છે અને તે (મૂચ્છ) શરીર વગેરેમાં હોય છે. માટે જ્યાં અનગ્નતા છે = સવસ્ત્રતા છે, ત્યાં પરિગ્રહ/મૂચ્છે છે, એવી વ્યાપ્તિ કદી હતી પણ નહીં અને રહેશે પણ નહીં. તેરા
ગામ, નગર, સંઘ, ઉપાશ્રય અને શરીરનું મમત્વ છોડ્યું ન હોય, ત્યારે વસ્ત્રમાત્ર છોડી દેવાથી કયો લાભ થવાનો છે ?
પ્રાભૂતકારે (શ્રી કુંદકુંદસ્વામિએ) પણ કહ્યું છે કે જે જિનકથિત ભાવનાથી ભાવિત નથી તે નગ્ન દુર્લભબોધિ છે, તે ભવભ્રમણ કરે છે. જો
માટે મૂચ્છનો ત્યાગ કરવો જોઈએ. વળી ધર્મોપકરણ કરતાં અધિક વસ્ત્રાદિનો જે સંચય છે, તેનો પણ મૂચ્છના નિષેધથી જ નિષેધ થઈ ગયો છે. કારણ કે એવો સંચય એ પણ મૂચ્છનું ફળ છે. //પા.
Page #45
--------------------------------------------------------------------------
________________
४२
श्रामण्योपनिषद् ततः स्यात्संयमत्यागो, दोषा भारादिकास्तथा । स्वाध्यायहानिरप्येवं, स्पष्टं सूत्रेऽपि सूत्रितम् ॥६॥
प्रह्लादलाघवे सौख्यं, जिनाज्ञापरिपालनम् । फलं साक्षादिदं दृष्टं, जिनोक्तोपधिधारिणाम् ॥७॥
धर्मोपकरणं धार्य, धर्मोपकरणत्वतः । अन्यथा तदशक्यत्वात्, तेनैव तस्य सम्भवात् ॥८॥
वस्तुतस्तु न मे किञ्चिद्, ज्ञातृमात्रत्वतो मम । यदि परिग्रहो मे तन् मज्जडत्वप्रसङ्गतः ॥९॥
१. व्यवहारसूत्रभाष्ये ॥५/११५-११९॥ २. समयसारे ॥२०८॥
Page #46
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद् .
४३ અધિક ઉપકરણ (પુણાલંબન વિના) રાખવાથી સંયમનો ત્યાગ થાય છે = અસંયમ સેવવું પડે છે. ભાર વગેરે દોષો થાય છે. સ્વાધ્યાય-વ્યાઘાત પણ થાય છે. એમ સૂત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે. //૬ll
જેઓ જિનકથિત ઉપધિ જ ધારણ કરે છે તેમને આનંદ, હળવાશ, સુખ, જિનાજ્ઞાનું પાલન – આ ફળ મળે છે, એ તો પ્રત્યક્ષ જોવાયું છે. //શા
(ઉપધિ જ ન રાખવી એવું કોઈ ન માની લે, કારણ કે) ધર્મોપકરણ તો ધારણ કરવું જ જોઈએ, કારણ કે તે ધર્મમાં ઉપકારક છે. તેના વિના ધર્મારાધના શક્ય નથી. તેનાથી જ તે શક્ય છે. ૮.
વાસ્તવમાં તો મારું કાંઈ છે જ નહીં. કારણ કે હું તો માત્ર જ્ઞાતા છું. જો મારો પરિગ્રહ થાય તો હું જડ થઈ જાઉં એવી આપત્તિ આવે (કારણ કે તદ્રુપે પરિણમન એ જ વાસ્તવિક = અનુપચરિત પરિગ્રહ છે.)
Page #47
--------------------------------------------------------------------------
________________
४४
श्रामण्योपनिषद् __ (वसन्ततिलका) इत्थं ह्यकिञ्चनमुनिः परभावमुक्तः,
सर्वत्र सर्वविधया समभावयुक्तः । पारम्यपूर्णपदतन्मयतां दधानः,
स्वं भावमेकमुपयात्यनुभूतिमात्रम् ॥१०॥
॥ ब्रह्म॥
ब्रह्मपर्यायरूपाय, मदनोन्मादमृत्यवे । नमः श्रीस्थूलभद्राय, शीलसौभाग्यमूर्तये ॥१॥
त्रिविधा त्रिविधा या स्याद्, विरतिर्दिव्यमैथुनात् । औदारिकादपि दैवं, ब्रह्माष्टादशभेदकम् ॥२॥
वसतिर्विष्टरं वार्ता, भित्त्यन्तरं च दर्शनम् । पूर्वक्रीडाऽधिकाहारः, प्रणीतं विभूषा तथा ॥३॥
Page #48
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
४५ આ રીતે પરભાવોથી મુક્ત, સર્વત્ર સર્વ પ્રકારે સમભાવથી યુક્ત, પરમતાથી પૂર્ણ એવા પદમાં તન્મયતાને ધરાવનાર, એવા અકિંચન મુનિ અનુભૂતિમાત્ર એવા કેવળ સ્વ સ્વરૂપમાં પ્રવેશ કરે છે. ૧૦ના
| બ્રહ્મ ||
જેઓ બ્રહ્મચર્યના પર્યાયભૂત છે, જેઓ મદનોન્માદના મૃત્યુ સમાન છે, જેઓ શીલ સૌભાગ્યની મૂર્તિ સમાન છે, એવા શ્રી સ્થૂલભદ્રસ્વામીને નમસ્કાર થાઓ. ////
દિવ્ય મૈથુનથી જે ત્રિવિધ ત્રિવિધ = નવવિધ વિરતિ અને એ રીતે ઔદારિકથી પણ વિરતિ આ રીતે બ્રહ્મચર્ય અઢાર પ્રકારનું છે. //રા
સ્ત્રી વગેરેથી સંસક્ત વસતિ, સ્ત્રીકથા, ભીંત વગેરેના આંતરેથી સ્ત્રી શબ્દશ્રવણ, સ્ત્રીના અંગોપાંગનું આલોકન, પૂર્વક્રીડાનું સ્મરણ, અધિક આહાર, પ્રણીત આહાર અને વિભૂષા... I all
Page #49
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
इत्युपाधिपरिशुद्धं, नवगुप्तिसुगुप्तकम् । सम्यक् चर्यं ब्रह्मचर्यं शिवसञ्चरदीपकम् ॥४॥
४६
,
॥ युग्मम् ॥
रसना करणग्रामे, मनोगुप्तिश्च गुप्तिषु । व्रतेषु ब्रह्मचर्यं च दुर्धरं विनिदर्शितम् ॥५॥
विश्वंभराभरः सूह्यः, सूह्यः शिलोच्चयोच्चयः । दुरुह्यो ब्रह्मभारस्तु, धुर्याणामपि दुर्वहः ॥ ६ ॥
मोक्षो यस्य फलं जन्म - जरामरणवर्जितः । परमानन्दरूपस्तद्, दुष्करं किमिहाद्भुतम् ? ॥७॥
ये कान्तकलहाः सेर्ष्याः, पिशुना नव नारदाः । तेऽप्यहो! यान्ति यन् मुक्तिं, तत्र ब्रह्मैव कारणम् ॥८ ॥
देवदानवगन्धर्वा, रक्षोयक्षाः सकिन्नराः । ब्रह्मचरान् नमस्यन्ति, दुश्चरं ये चरन्ति तत् १ ॥९॥
१. उत्तराध्ययने ॥ १६-१६॥
Page #50
--------------------------------------------------------------------------
________________
४७
श्रामण्योपनिषद्
આ ઉપાધિઓથી પરિશુદ્ધ, નવ ગુપ્તિઓથી ગુપ્ત, મોક્ષમાર્ગના દીપક એવા બ્રહ્મચર્યનું સમ્યક પાલન કરવું જોઈએ. //૪
ઈન્દ્રિયોના સમૂહમાં રસનેન્દ્રિય, ગુપ્તિઓમાં મનગુપ્તિ અને વ્રતોમાં બ્રહ્મચર્ય દુર્ધર છે, એમ શાસ્ત્રોમાં કહ્યું છે. પા
પૃથ્વીનો ભાર ઉપાડવો સહેલો છે, પર્વતોનો સમૂહ ઉપાડવો પણ સહેલો છે. પણ બ્રહ્મચર્યનો ભાર ઉપાડવો મુશ્કેલ છે. એ તો ધુરંધરોથી ય દુખેથી ઉપાડાય તેવો છે. ||
જન્મ-જરા-મરણથી રહિત અને પરમાનંદરૂપ એવો મોક્ષ જેનું ફળ છે, તે દુષ્કર હોય, એમાં શું આશ્ચર્ય છે ? Iળા.
જેમને કલહ પ્રિય છે, જેઓ ઈર્ષાળુ અને ચાડીખોર છે, તેવા નવ નારદો પણ જે મોક્ષમાં જાય છે, તેમાં બ્રહ્મચર્ય જ કારણ છે. દા.
દેવો, દાનવો, ગંધર્વો, યક્ષો, રાક્ષસો અને કિન્નરો બ્રહ્મચારીઓને નમસ્કાર કરે છે, કે જેઓ મુશ્કેલીથી પળાય તેવું તે વ્રત પાળે છે. Iો.
Page #51
--------------------------------------------------------------------------
________________
४८
श्रामण्योपनिषद् (शार्दूलविक्रीडितम्) यस्यां स्त्री प्रतिभासते शवनिभा, गीता विलापा इव, भासन्ते विषया विषं सुमधुरं, भोज्यं च विष्टाधमम् । अब्रह्मेति वचोऽपि थूत्कृतमहो !, यस्यां प्रसूतेतरां, ब्रह्मोत्कृष्टदशा हि सा मनसि मे,
यातु प्रतिष्ठां पराम् ॥१०॥
इति चरमतीर्थपति-करुणासागरश्रीमहावीरस्वामिशासने नडियादमण्डनश्रीऋषभ-अजितनाथप्रासादसान्निध्ये वि.सं. २०६६ प्रथम-वैशाखशुक्लत्रयोदश्याम् तपागच्छीयाचार्यदेवश्रीमद्विजयप्रेम-भुवनभानु
पद्म-हेमचन्द्रसूरीश्वरशिष्यआचार्यविजयकल्याणबोधिसूरिसंस्तुता श्रमणशतकापराभिधाना
श्रामण्योपनिषद्
Page #52
--------------------------------------------------------------------------
________________
-
8
श्रामण्योपनिषद्
જે અવસ્થામાં સ્ત્રી મડદા જેવી લાગે છે, ગીતો વિલાપો જેવા લાગે છે, વિષયો વિષ જેવા લાગે છે, અત્યંત મધુર ભોજન વિષ્ટા કરતાં ય અધમ લાગે છે. “અબ્રહ્મ' એવું વચન પણ જેમાં ઘૂ ઘૂ કરાવ્યા વિના રહેતું નથી, તે બ્રહ્મની ઉત્કૃષ્ટ દશા મારા મનમાં પરમ પ્રતિષ્ઠા પામો. ૧૦ની
ઈતિ ચરમતીર્થપતિ કરુણાસાગર શ્રી મહાવીરસ્વામિશાસને નડિયાદમંડનશ્રી ઋષભ-અજિતનાથપ્રાસાદસાન્નિધ્ય
વિ.સં. ૨૦૬૬ પ્રથમ-વૈશાખ સુદ તેરસે તપાગચ્છીય આચાર્યદેવ શ્રીમદ્વિજયપ્રેમ-ભુવનભાનુ
પદ્મ-હેમચન્દ્રસૂરીશ્વરશિષ્ય આચાર્ય વિજયકલ્યાણબોધિસૂરિસંસ્તુત શ્રમણશતક' એવા બીજા નામવાળી કૃતિ
શ્રામણ્યોપનિષદ્
Page #53
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
(परिशिष्ट-१) પ્રશમરતિ ગ્રંથમાં શ્રમણધર્મ નિરૂપણ કર્તા - વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજા
सेव्यः क्षान्तिर्दिवमार्जवशौचे च संयमत्यागौ । सत्यतपो ब्रह्माकिञ्चन्यानीत्येष धर्मविधिः ॥१६७॥ धर्मस्य दया मूलं न चाक्षमावान् दयां समादत्ते । तस्माद्यः क्षान्तिपरः स साधयत्युत्तमं धर्मम् ॥१६८॥ विनयायत्ताश्च गुणाः सर्वे विनयश्च मार्दवायत्तः । यस्मिन्मार्दवमखिलं स सर्वगुणभाक्त्वमाप्नोति ॥१६९॥ नाऽनार्जवो विशुध्यति न धर्ममाराधयत्यशुद्धात्मा । धर्मादृते न मोक्षो मोक्षात्परमं सुखं नान्यत् ॥१७०॥ यद् द्रव्योपकरणभक्तपानदेहाधिकारकं शौचम् । तद्भवति भावशौचानुपरोधाद्यत्नतः कार्यम् ॥१७१॥ पञ्चास्रवाद्विरमणं पञ्चेन्द्रियनिग्रहः कषायजयः । दण्डत्रयविरतिश्चेति संयमः सप्तदशभेदः ॥१७२॥ बान्धवधनेन्द्रियसुखत्यागात्त्यक्तभयविग्रहः साधुः । त्यक्तात्मा निर्ग्रन्थस्त्यक्ताहङ्कारममकारः ॥१७३॥
Page #54
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद् अविसंवादनयोगः कायमनोवागजिह्मता चैव । सत्यं चतुर्विधं तच्च जिनवरमतेऽस्ति नान्यत्र ॥१७४॥ अनशनमूनोदरता वृत्तेः संक्षेपणं रसत्यागः । कायक्लेशः संलीनतेति बाह्यं तपः प्रोक्तम् ॥१७५॥ प्रायश्चित्तध्याने वैयावृत्त्यविनयावथोत्सर्गः । स्वाध्याय इति तपः षट्प्रकारमाभ्यंतरं भवति ॥१७६॥ दिव्यात्कामरतिसुखात्त्रिविधं त्रिविधेन विरतिरिति नवकं । औदारिकादपि तथा तद् ब्रह्माष्टादशविकल्पम् ॥१७७॥ अध्यात्मविदो मूर्छा परिग्रहं वर्णयन्ति निश्चयतः । तस्माद्वैराग्येप्सोराकिञ्चन्यं परो धर्मः ॥१७८॥ दशविधधर्मानुष्ठायिनः सदा रागद्वेषमोहानाम् । दृढरूढघनानामपि भवत्युपशमोऽल्पकालेन ॥१७९॥
આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું?
Page #55
--------------------------------------------------------------------------
________________
५२
श्रामण्योपनिषद्
પરિશિષ્ટ-૨
શ્રી યતિધર્મ બત્રીશી સંજમ બત્રીશી ભાવ-યતિ તેહને કહો, જિહાં દશવિધ યતિધર્મ; કપટ ક્રિયામાં માહાલતા, મહીયા બાંધે કર્મ. લૌકિક લોકોત્તર ક્ષમા, દુવિધ કહી ભગવંત; તેહમાં લોકોત્તર ક્ષમા, પ્રથમ ધર્મ એ તંત. વચન ધર્મ નામે કથ્યો, તેહના પણ બિહું ભેદ; આગમ-વયણે જે ક્ષમા, પ્રથમ ભેદ અપખેદ. ધર્મ ક્ષમા નિજ સહેજથી, ચંદન-ગંધ પ્રકાર; નિરતિચારપણે જાણીએ, પ્રથમ સૂક્ષ્મ અતિચાર. ઉપકારે અપકારથી, લૌકિક વળી વિભાગ; બહુ અતિચાર ભરી ક્ષમા, નહિ સંજમને લાગ. બાર કષાય ક્ષય કરી, જે મુનિ-ધર્મ લહાય; વચન ધર્મ નામે ક્ષમા, તે બહુ તિહાં કહાય. મદ્દવ, અજ્જવ, મુત્તિ, તવ, પંચ ભેદ ઈમ જાણ; તિહાં પણ ભાવ-નિયંઠને, ચરમ ભેદ પ્રમાણ. ૭
१. खंती य मद्दवऽज्जव मुत्ती तव संजमे य बोद्धव्वे । सच्चं सोयं आकिंचणं च बंभं च जइधम्मो ॥
૨
૫
૬
-ક્ષાન્તિ-ક્ષમા, માર્દવ-મૃદુતા-કોમળતા, આર્જવ-ઋજુતા-સરલતા, મુક્તિ-લોભત્યાગ, તપ, સંયમ, સત્ય, શૌચ-નિરતિચારતા, અકિંચનતા અને બ્રહ્મચર્ય એ (દશ) યતિધર્મ છે – પ્રવચન સારોદ્વાર ગાથા. ૫૫૪.
Page #56
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद् ઈહ લોકાદિક કામના, વિણ અણસણ સુખ જોગ; શુદ્ધ નિર્જરા ફલ કચ્યો, તપ શિવ સુખ સંજોગ. ૮ આશ્રવ દ્વારને રૂંધીએ, ઈન્દ્રિય દંડ કષાય; સત્તર ભેદ સંજમ કથ્થો, એહજ મોક્ષ ઉપાય. ૯ સત્ય સૂત્ર અવિરૂદ્ધ જે, વચન વિવેક વિશુદ્ધ; આલોયણ જલ શુદ્ધતા, શૌચ ધર્મ અવિરુદ્ધ. ૧૦ ખગ ઉપાય મનમેં ધરો, ધર્મોપગરણ જેહ; વરજીત ઉપધિ ન આદરે, ભાવ અકિંચન તેહ. ૧૧ શીલ વિષય મનવૃત્તિ જે, બંભ તેહ સુપવિત્ત; હોય અનુત્તર દેવને, વિષય-ત્યાગનું ચિત્ત. ૧૨ એહ દશ વિધ યતિ-ધર્મ જે, આરાધે નિત્યમેવ; મૂલ ઉત્તર ગુણ જતનથી, કીજે તેમની સેવ. ૧૩ અંતર-જતના વિણ કિસ્યો, વામ ક્રિયાનો લાગ? કેવલ કંચુક પરિહરે, નિરવિષ ન હુવે નાગ. ૧૪ દોષરહિત આહાર લિયે, મનમાં ગારવ રાખ; તે કેવલ આજીવિકા, સૂયગડાંગની સાખ. ૧૧: નામ ધરાવે ચરણનું, વગર ચરણ ગુણ ખાણ, પાપ-શ્રમણ તે જાણીયે, ઉત્તરાધ્યયન પ્રમાણ. ૧૬
૧. પંચાવી-વિરમ વંચિંદ્રિનો શયનમો.
વંડરવર્સ વિર સત્તરસ સંગમ રડું- ગાથા ૫૫૫ ૨. જુઓ તેનું ૧૭મું પાપશ્રમણીય અધ્યયન.
Page #57
--------------------------------------------------------------------------
________________
५४
.. श्रामण्योपनिषद् શુદ્ધ ક્રિયા ન કરી શકે, તો તું શુદ્ધ ભાખ; શુદ્ધ-પ્રરૂપક હુંએ કરી, જિન-શાસન-થિતિ-રાખ. ૧૭ ઉસત્નો પણ કર્મ-રજ, ટાલે પાસે બોધ; ચરણ કરણ અનુમોદતાં, ગચ્છાચારે' શોધ. ૧૮ હીણો પણ જ્ઞાને અધિક, સુંદર સુરૂચિ વિશાલ; અલ્પાગમ મુનિ નહિ ભલો, બોલે ઉપદેશમાલર. ૧૯ જ્ઞાનવંત ને કેવલી, દ્રવ્યાદિક અહિનાણ; બૃહત્ કલ્પ ભાષે વલી, સરખા ભાષ્યા જાણ. ૨૦ જ્ઞાનાદિક-ગુણ-મચ્છરી, કષ્ટ કરે તે ફોક; ગ્રંથિ-ભેદ પણ તસ નહિ, ભૂલે ભોલા લોક. ૨૧ જોડ્યો હાર જવેહરી, જ્ઞાને જ્ઞાની તેમ; . હિમણાધિક જાણે ચતુર, મૂરખ જાણે કેમ ? ૨૨ આદર કીધે તેહને, ઉન્મારગ થિર હોય; બાહ્ય ક્રિયા મત રાચજો, પંચાશક અવલોય. ૨૩ જેહથી મારગ પામીયો, તેમની સામો થાય; કૃતદિન તે પાપીયો, નિશ્ચય કરકે જાય. ૨૪ સુંદર-બુદ્ધિપણે કથ્થો, સુંદર શ્રવણ થાય; જ્ઞાનાદિક વચને કરી, મારગ ચાલ્યો જાય. ૨૫
૧. જુઓ તેની ગાથા ૪૧૨ થી ૪૧૫. ૨. જ્ઞાનાચારે. ૩. પ્રત્યેનીક.
Page #58
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद् જ્ઞાનાદિક વચને રહ્યા, સાધે જે શિવ પંથ; આતમ-જ્ઞાને ઉજલો, તેહ ભાવ-નિગ્રંથ. ૨૬ નિંદક નિચે નાટકી, બાહ્યરૂચિ મતિ-અંધ; આતમ-જ્ઞાને જે રમે, તેહને તો નહિ બંધ. ૨૭ આતમ-સામે ધર્મ જે, તિહાં જનનું શું કામ ? જન-મન-રંજન-ધર્મનું, મૂલ ન એક બદામ. ૨૮ જગમાં જન છે બહુ રૂચિ, રૂચિ નહિ કો એક; નિજ હિત હોય તિમ કીજીયે, ગ્રહી પ્રતિજ્ઞા ટેક. ૨૯ દુર રહીજે વિષયથી, કીજે શ્રુત અભ્યાસ; સંગતિ કીજે સંતની, હુઈએ તેહના દાસ. ૩૦ સમતાસે લય લાઈયે, ધરી અધ્યાતમ રંગ; નિંદા તજીયે પરતણી, ભજીયે સંજમ ચંગે.૪ ૩૧ વાચક જસવિજયે કહી, એહ મુનિ-હિત વાત; એહ ભાવ જે મુનિ ધરે, તે પામે શિવ સાથ. ૩૨
ક્યારે બનીશ હું સાચો રે સંત? ક્યારે થશે મારા ભવનો અંત?
૧. શ્રદ્ધા, ૨. આતમરામ, ૩. સુખી, ૪. અંગ, ૫. મન, ૬. સાત
Page #59
--------------------------------------------------------------------------
________________
५६
પરિશિષ્ટ-૩
श्रामण्योपनिषद्
આરાધના શતક
પ્રક્ષ્મી પંચ પરમેષ્ઠીને, ભાવ મુનિ સવિશેષ; મુનિ ગુણ ગણને ગાઈશું, લેવા ગુણની શેષ. ૧ મુનિ પદ પામે સાતમા; જાણે નિજનું રૂપ; વધતે ભાવે જો વધે, તો હુ એ સિદ્ધ સ્વરૂપ. ૨ જે જીવો ભવજલ તર્યા, પામે વળી નિસ્તાર; ભાવિમાં જે પામશે, મુનિપદને આધાર. ૩ અખંડ નૌકા સાધવા, જે ધારે નિઃશંક; તે તો કદી બૂડે નહીં, રાય હોય કે રંક. ૪ જેણે મુનિતા મેળવી, તેને નહીં ભવલેશ; ભવસ્થિતિએ ભવમાં રહે, તો પણ ન લહે ક્લેશ. પ મુનિના ગુણ અનંત છે, પણ દશ ગુણ વિખ્યાત; એ ગુણ જે સાચે ધરે, તે મુનિ જાત સુજાત. ૬ ક્ષમા મૃદુતાર્જવ મુક્તિ ને, તપ સંયમ છે ધર્મ; સત્ય શૌચ અકિંચનપણું, બ્રહ્મ એ દવિધ ધર્મ. ૭ ક્ષમા પ્રથમ છે સર્વમાં, ક્ષમા રહિત નહીં ધર્મ; ક્ષમા ભુષણ છે મહાવીરનું, ક્ષમા ન બાંધે કર્મ. ૮ ક્ષમા પ્રાપ્ત જીવો સવિ, ક્ષણ ક્ષણ કરે અપરાધ; જો નવી ખમીએ જીવને, તો વધે વૈર અગાધ. ૯
Page #60
--------------------------------------------------------------------------
________________
५७
श्रामण्योपनिषद् ક્રોધ કરતાં જીવડા, રવડયા કાળ અનંત; ક્ષમા ધરી ગુણ કેળવ્યા (તે) પામ્યા ભવનો અંત. ૧૦ ક્ષમા જનનીની ગોદમાં, જે રમતા મુનિ બાળ; તે પોષણ પામે સદા, માન સરશું મરાળ. ૧૧ ક્ષમા ધનુર્ધારી મુનિ, દુર્જનને કરે દૂર; આત્મસ્મરણમાં લીન બની, પાયે સુખ ભરપૂર. ૧૨ તાપ ટળે તૃષ્ણા શમે, જાએ મનનો મેલ; ક્ષમા ગંગામાં ઝીલતાં, વધે ઉમંગ રંગ રેલ. ૧૩ ક્ષમાં કલ્પલત્તા મળે, તેને કાંઈ ન પીર; લઘુ પણ ગુણા ગરુઆ મુનિ, શસ્ત્ર વગરના વીર. ૧૪ ક્ષમા દેવી શરણ વસે, તે નિર્ભય સંસાર; દુઃખ ન આપે કોઈને, શમરસ ભર ભંડાર. ૧૫ મૃદુતા જે મનમાં નહીં, તે મન મરુ સમાન;
ત્યાં ગુણ કોઈ ઉગે નહીં હોય તે થાય વેરાન. ૧૬ વિનય ધર્મનું મૂલ છે, માર્દવ વિનયનું મૂળ; મૃદુતા ધરી નમતા રહો, ધર્મ થશે અનુકૂળ. ૧૭ માન જસે માર્દવ બળે, માને માર્દવ દૂર; લાભ હાનિ વિચારીને, ધરો માર્દવ ભરપૂર. ૧૮ અક્કડ રહે જે ઝાડવા, તે પૂરમાં જાય તણાય; નીચા નમીને જે રહે, તે તો સદા લહેરાય. ૧૯ રાવણ દુર્યોધન સમા, નમ્યા નહીં તલવાર; જગ અપયશને પાથરી, પહોંચ્યા નરક મોઝાર. ૨૦
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૮
श्रामण्योपनिषद् માર્દવ પુલ બની રહે અત્તર ભલે અતીવ; એકત્ર વસવા છતાં, માને છૂટા જીવ. ૨૧ વશીકરણ માર્દવ વડે, વશ થાએ શિવનાર; સુખ સંપદ વધતા વધે, જગમાં જયજયકાર. ૨૨ મૂદુતા જ્યાં ત્યાં મુનિમણું, મુનિવરમાં દેવ મોહ; વિણ માર્દવના મુનિવરો, જીવ વિનાના દેહ. ૨૩ ક્ષમા આપવી મુશ્કેલ ના, માંગવી અતિ મુશ્કેલ; માર્દવ જો આવી મળે, તો ક્ષમા યાચવી સહેલ. ૨૪ આર્જવ જીવ સ્વભાવ છે, વક્રતા વિષમ વિભાવ; વિધિ પણ વાંકો જો બને, તો અવળા સઘળા દાવ. ૨૫ વક્ર ગતિ સંસારની, ઋજુ ગતિએ શિવ જાય; ઋજુ હૃદયના જીવને, મુંઝવણ કદી ના થાય. ૨૬ વાંકી ચાલે ચાલતા, જીવો સાપ સમાન; વિષ વિસ્તાર વિશ્વમાં, પામે નીચું સ્થાન. ૨૭ માયા પુગી વક્રતા, માયા ના મિત્ર; ઋજુતાને શત્રુ કોઈના, ઋજુતા પરમ પવિત્ર. ૨૮ શાસ્ત્ર સકલ શ્રવણ સુણે, માયા વધારે વેર; એક વચન અરિહંતનું, ઋજુને લીલા લહેર. ૨૯ રાહુ સદા વાંકો રહે, તે તો કાજળ શ્યામ; શશી સુરજ ઋજુતા બળે, જયોતિ ધરે ઉદ્દામ. ૩૦
Page #62
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद् માયા પ્રત્યય નાશિની, આર્જવ સહજ વિશ્વાસ; " આર્જવ મુનિના પ્રાણ સમ, જયાં સુધી શ્વાસોશ્વાસ. ૩૧ કુટિલતા છે કારમી, સરલતા સુધા સમાન; મુનિવર સરલ રહી બને, શિવ રમણી એકતાન. ૩૨ મુક્તિ એ નિર્લોભતા, મુક્તિ પરિગ્રહ નાશ; મુક્તિ જે મનમાં વસે, તે પામે પૂર્ણ પ્રકાશ. ૩૩ પરિગ્રહ જો વધતો વધે, તો મુક્તિ રહે દૂર; પરિગ્રહ પરવશ પ્રાણીઓ, પામે દુઃખ ભરપૂર. ૩૪ લોભને થોભ ન ક્યાંય છે, લોભે લક્ષણ જાય; મુક્તિની મમતા વધે, તો આત્મસ્વરૂપ જણાય. ૩૫ મુક્તિ વગરના જડ જીવો, ખાય ન ખાવા દે; પુદ્ગલમાં પ્રીતિ ધરી, ભવ વનમાં ભિટકે. ૩૬ લોભી મમ્મણ શેઠ શું, સાતમી નરકે જાય; મુક્તિ જો આવી મળે, તો બન્ધન રહે ન ક્યાંય. ૩૭ મુક્તિ નિજ પર વહેચી દે, નિજનું નિજની પાસ; પર પ્રતીતિ અળગી કરી, તોડે બન્ધન પાસ. ૩૮ મુનિવર હળવા ફુલ જયું, મુક્તિ પસાયે હોય; અપ્રતિબંધપણે રહે, ડાઘ ન લાગે કોય. ૩૯ રાગીને ભવ સર્વદા, પરિગ્રહ ત્યાં રાગ; મુક્તિ રસિયા મુનિવર, નિર્ભય ને વીતરાગ. ૪૦
Page #63
--------------------------------------------------------------------------
________________
६०
श्रामण्योपनिषद् તપ એ મુનિનો આતમાં, મુનિ તપસી કહેવાય; તપથી પુગલ કૃશ બને, આત્મા ધીંગો થાય. ૪૧. તપ તપાવે કર્મને, તપ્યા કર્મ દૂર થાય; અગ્નિમાં કાંચન તપે, તેમ નિર્મળ બની જાય. ૪૨. તપના બાર પ્રકાર છે, બાહ્યાભ્યતર બે ભેદ; બાહ્ય તણા ખભેદ છે, આત્તર પણ ભેદ. ૪૩ અનશન ઉણોદરપણું, વૃત્તિસંક્ષેપ રસત્યાગ; કાયક્લેશ સેલીનતા, એ ષટ્ બાહ્ય વિભાગ. ૪૪' પ્રાયશ્ચિત્ત ને વિનય વળી, વૈયાવચ્ચ સ્વાધ્યાય; ધ્યાન તથા ઉત્સર્ગ એ, આન્તર ષ સમજાય. ૪૫ તપ (ન) તપે જે આતમાં, તેને ભવ સંતાપ; ': કર્મ કચરો વધતો વધે, કર્મ ખરેખર પાપ. ૪૬ : તપથી કર્મ નિર્જરા, નિકાચિત ભલે હોય; તપ અગ્નિ ક્ષણમાં દહે, કર્મ કઠિન જગ જોય. ૪૭ જો તપ જગમાં ન હોત તો, હોત નહીં શિવ શર્મ જે શિવસુખ પામ્યા મુનિ, તે સાધન તપ ધર્મ. ૪૮ સંયમ ઉત્તમ ધર્મ છે, સંયમ મુનિવર પ્રાણ; ભવજલ તરવા જીવને, સંયમ સુખકર વહાણ. ૪૯ ઈન્દ્રિય અશ્વો વેગિલા, ભવવનમાં બેફામ; આથડતાં પણ પાંસરાં, વર્તે સંયમ લગામ. ૫૦
Page #64
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद् સંયમપૂત મન પલકમાં, પહોંચે પેલે પાર; જો સંયમ વશ હોય ના, તો સંસાર અસાર. ૫૧ આતમા કર્મ કર્યા કરે, સંયમ વિણ અતિ ક્લેશ; પણ સંયમધર જીવને, કલેશ નહીં લવલેશ. પર સંયમ શુદ્ધ ચિંતામણિ, આપે સઘળાં સુખ; અસંયમ વિષવૃક્ષ છે, દુઃખ દુઃખ ને દુઃખ પ૩ છાયા કલ્પતરુની મળે, સકલ તાપ હોય દૂર, તેમ સંયમની છાયામાં, સુખ સંપદ ભરપૂર. ૫૪ ઈગ વિગલ પણિંદિય નવ, પેમ્બવેમ્મ યોગ સાર; પ્રમાર્જના પહસ્થો પકરણ, સંયમ સત્તર પ્રકાર. પપ શુદ્ર સંયમની સાધના, ચિત્તમાં જસ સુહાય; તેને ત્રિકરણ વંદના, કરતાં પાપ પલાય. પ૬ સાચે સઘળું સાચ છે, જૂઠે સઘળું જૂઠ; જુઠે રૂઠે દેવતા ને, સાચે હોય તૂઠ. પ૭ ઉત્તમ જન સાચું વદે, જૂઠ વદે નર નીચ; નિર્મળ નીર ઉત્તમ ચલે, ગમે અધમને કીચ. ૫૮ સત્યના દુશ્મન ચાર છે, ક્રોધ, લોભ, ભય, હાસ; એને જે દુર કરે, તે વિલસે સત્ય વિલાસ. ૫૯ અર્થ પરમ જેથી ફળે, તે જ ખરેખર સત્ય; હિત વિણસે જે સત્યથી, તે સત્ય છતાંય અસત્ય. ૬૦
Page #65
--------------------------------------------------------------------------
________________
६२
श्रामण्योपनिषद् શાશ્વત સત્ય વિશુદ્ધ છે, વ્યવહાર સત્ય અનેક; અપેક્ષા ભેદે ભેદ છે, સમજો સત્ય વિવેક. ૬૧ ગંગાજળ સમ સત્યથી, ચેતન પાવન થાય; ' ' આંતર મલ દૂરે ટળે, પાપ તાપ પલાય. ૬૨ સત્ય સમજવું સરલ ના, પાળવું અસિની ધાર; મુનિવર સત્યપંથે રહ્યા, વંદન વારંવાર. ૬૩ તન વસન ને સદનની, મલિનતા દૂર થાય; એ સવિ સુચિતા બાહ્યથી, શૌચ ધર્મ ન ગણાય. ૬૪ મન મેલું તન ઉજળું, બગ સમ ધરતો ધ્યાન; એ તો દુર્જન_ખલ કહ્યો, મલિનતાનું સ્થાન. ૬૫ વચન વિમલ વદને ધરે, પણ મનમાં ચિંતે અસાર; એવા તો દૂર ભલે, શૌચનો સમજે ન સાર. ૬૬ મનથી ચેતન અધિક છે, કર્મ મેલ કરે દૂર; સુવર્ણ સમાન શુચિ થઈ, ઝળકે તેજસ નૂર. ૬૭ પુદ્ગલનાં પરિણામમાં, રાચે વધારે મેલ; આત્મા નિજમાં જો રમે, તો હુએ શુચિ ઠરેલ. ૬૮ શૌચ વધે વધે વિમલતા, શૌચ ઘટે ભવ થાય; ચેતનને વિમલ કરવા ચહો, તો વ્રત વારિ સુખદાય. ૬૯ શૌચ માન સરોવરે, ખેલે આત્મા મરાલ; ગુણ મોતી ચારો ચરે, રહે સદા ઉજમાળ. ૭૦
Page #66
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद् તે મુનિવરને વંદિએ, જે ધરે સોચ પવિત્ર; વિશ્વ સકલ પાવન કરે, જેનું સારું ચરિત્ર. ૭૧ આત્મ ધન રસિયા મુનિ, પરિગ્રહ ધરે ન કાંઈ; અકિંચન પણ રાજેશ્વર, વિશ્વ સકલ સાંઈ. ૭૨ કિચન કિંચન વશ પડ્યા, ભટકે આમને તેમ; કિંચન પણ પામે નહીં, રહે એમના એમ. ૭૩ નિજનું જો સમજાય તો, કિંચન છૂટી જાય;
અકિંચનમાં રાચતા, સકલ સમૃદ્ધિ વશ થાય. ૭૪ પુદ્ગલ ધન છે પારકું, પોતાનું નવિ થાય; કાળ અનંતો એમ ગયો, નિજનું ન પમાય. ૭૫ જ્ઞાનાદિ ગુણ નિજતણાં, પૂર્ણ મેળવવા યત્ન; અકિંચન થઈ જો કરે, એ જ ચિંતામણી રત્ન. ૭૬ ધર્મ અકિંચન આત્માનો, મમતાનો કરે નાશ; અકિંચન ધન જેને મળ્યું, તેને ન કોઈની આશ. ૭૭ અકિંચન જે આત્મા તેનું નહિ હોય મૂલ; અકિંચનતા પ્રગટે નહિ, તે તો જાણો તૂલ. ૭૮ અકિંચનતા જસ મનસ્વી, તે મુનિ જિગુણલીન; સુર ને ઈન્દ્ર તલ પદ નમે, બને ન કદી પણ દીન. ૭૯ બ્રહ્મ પરમ બ્રહ્મ સમું, બ્રહ્મ ચારિત્રનો પ્રાણ; વીર્યવંત ચેતન સદા, બ્રહ્મથી હોય સુજાણ. ૮૦
Page #67
--------------------------------------------------------------------------
________________
६४
श्रामण्योपनिषद्
બુદ્ધિની સ્થિરતા વધે, બ્રહ્મચર્ય સુખકાર; ધાર્યું સકલ સફળ બને, બ્રહ્મથી તેજ અપાર. ૮૧ ત્રિકરણ બ્રહ્મ ચરણ ચરે, સુરવર કરે પ્રણામ; આત્માની જ્યોતિ ભળી, બ્રહ્મ અતુલ અભિરામ. ૮૨ મારણ મદન આવેશનું, વારણ વિષય વિકાર; કારણ શાશ્વત શર્મનું, બ્રહ્મ પરમ આચાર. ૮૩ નવ નવ વાડો જેહની, રક્ષા કરે દિનરાત; બ્રહ્મ ચિંતામણી જીવને, ઈચ્છિત દે ભલીભાત. ૮૪ સર્વ ગુણો એક પક્ષમાં, એક પક્ષે બ્રહ્મ હોય; સર્વથી અધિક બ્રહ્મ છે, તસ સુરતરું સમજાય. ૮૫ બ્રહ્મચરણમાં છૂટ ના, છૂટથી બ્રહ્મ વિનાશ; નિરપવાદ એ સેવતાં, પુગે સઘળી આશ. ૮૬ જે આરાધે બ્રહ્મને, તે મુનિવર વ્યવહાર; અનુત્તરથી અધિક કહ્યું, વરસે તે જ પ્રકાર. ૮૭ તે મુનિવરને વંદીએ, જેનું બ્રહ્મ વિશુદ્ધ; જન્મ સફળ તસ જાણીએ, તે જ તપસ્વી બુદ્ધ. ૮૮ મુનિગણ ગણાતીત છે, પણ દશ ધર્મ ઉદાર; તેમાં મન જરી સ્થિર રહ્યું, તે મુનિ ગુણભંડાર. ૮૯ આત્મરમણતા મુનિ વરે, કર્મ કઠિન કરે અંત; સાધન દશવિધ ધર્મ છે, એમ ભાખે ભગવંત. ૯૦
Page #68
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद् દશવિધ, ધર્મની સાધના, સાધે શુદ્ધ સ્વરૂપ; ગુણ શ્રેણિ નિકટ રહ્યા, તે મુનિ આત્મસ્વરૂપ. ૯૧ સાંકળ સમ જોડાઈને, રહે સાથે દશધર્મ; તૂટે તો તૂટે નહીં, ન તૂટે તૂટે કર્મ. ૯૨ દશે દિશા દૂરે ટળે, દશ સંજ્ઞા થાએ દૂર; દશવિધ ધર્મને સેવંતાં, દશરુચિ રુચે સબૂર. ૯૩ ધર્મ ઘણા છે વિશ્વમાં, પણ દશધર્મ સુધર્મ; અન્ય ધર્મ ભજના ભજે, જિમ જગ વિષયે શર્મ. ૯૪ દશની સંખ્યા પૂર્ણ છે, ધર્મ દશેદશ પૂર્ણ; દશ ધર્મ સાથે જે મુનિ (તે) તરે ભવસાયર સૂર્ણ. ૯૫ કૃત્રિમ ધર્મ નિ:સત્ત્વ છે, સત્ત્વશીલ દશ ધર્મ અવકેશી તસ ના ફળ, ફળે સુર તરુ વર શર્મ. ૯૬ દશ ધર્મ જાણ્યા જેહથી, તે નેમિસૂરિરાય; તપાગચ્છમાં સૂર્યશા, પૂર્ણ પ્રતાપ સુહાય. ૯૭ તસ પટે કાનન કલ્પશા, વિજયામૃતસૂરીશ; પિયૂષપાણિ દીપતા, શાસ્ત્ર સમર્થ કવીશ. ૯૮ વિનેય તસ વિનયે વડા, પુણ્ય વિજય પંન્યાસ; સત્ત્વપૂર્ણ ધર્મે શૂરા, તસ સૌરભ વરવાસ. ૯૯ તસ શિશુ ધર્મધુરંધરે, રચ્યું શતક સુખકાર; મુનિ દશ ધર્મને પામવા, ધર્મે જયજયકાર. ૧૦૦
Page #69
--------------------------------------------------------------------------
________________
६६
श्रामण्योपनिषद् (પરિશિષ્ટ-૪)
ચતિધર્મની સઝાયો (A)શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજીકૃત ૧૦ શ્રમણધર્મ સઝાય
(દૂહા) સુકૃત લતા વન સિંચવા, નવ પુષ્કર જલધાર; પ્રણમી પદયુગ તેહના, ધર્મ તણા દાતાર. ૧ દશવિધ મુનિવર ધર્મ છે, તે કહીએ ચારિત્ર; દ્રવ્ય-ભાવથી આચર્યા, તેમના જન્મ પવિત્ર. ૨ ગુણ વિણ મુનિનું લિંગ જે, કાશ કુસુમ ઉપમાન; સંસારે તેહવા કર્યા (ધા), અવધિ અનંત પ્રમાણ. ૩ તેહ ભણી મુનિવરતણો, ભાખું(ખો) દશવિધ ધર્મ, તેહને નિત્ય આરાધતાં, પામીજે શિવશર્મ. ૪ ખંતી મદવ અજવા, મુત્તી તપ ચારિત્ર; સત્ય શૌચ નિઃસ્પૃહપણું, બ્રહ્મચર્ય સુપવિત્ર. પ
ઢાળ-૧ પહેલો મુનિવર ધર્મ સમાચરોજી, ખંતી ક્રોધ નિરાસ; સંયમ સાર કહ્યો સમતા (ઉપશમ) છતેજી, સમકિત મૂલ નિવાસ.
પહેલો૦ ૧ સમતા ક્ષીરોદધિને આગળજી, સુરનર સુખ એક બિંદુ; પર આશા દાસી તસ નવિ નડેજી, તલ સમ સુરતરુ કંદ.
પહેલો૦ ૨
Page #70
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद् પંચભેદ તિહાં ખંતીતણાં કહ્યાંજી, ઉપકાર ને અપકાર; તિમ વિપાક વચન વળી ધર્મથીજી, શ્રીજિન જગદાધાર.
પહેલો૦ ૩ પ્રથમ ત્રિવિધ જે ખંતી તણે ગુણેજી, વાધે જસ સૌભાગ્ય; ચોથી ચઉગતિ વારક પંચમીજી, આતમ અનુભવ લાગ.
પહેલો૦ ૪ પારસ ફરસે રસ કુંપી રસેજી, લોહ હોય જેમ હેમ; તિમ સમતા રસ ભાવિત આતમાજી, સહજ સરૂપી પ્રેમ.
પહેલો૦ ૫ ઉપશમ કેરી એક લવ આગળજી, દ્રવ્યક્રિયા મણ લાખ; ફળનવિ આપે તે નવિ નિર્જરાજી, એહવી પ્રવચન સાખ
પહેલો૦ ૬ ખંધક શિષ્ય સુકોશલ મુનિવરોજી, ગજસુકુમાલ મુણાંદ; કુરગડુ પ્રમુખા જે (મુનિ) કેવલીજી, સમતાના ગુણ વૃંદ.
પહેલો૦ ૭ કાર્ય-અનાર્ય હિતાહિત નવિ ગણેજી, ઈહ-પરલોક વિરુદ્ધ; આપ તપી પરતાપે તપને નાશવજી, ક્રોધવશે દુર્બદ્ધ.
પહેલો૦ ૮. શિવસુખ કૅરૂ કારણ છે ક્ષમાજી, સર્વ ધર્મનું મૂલ; દુરિત ઉપદ્રવ નાશે ખંતીથીજી, જિમ વિદ્યા અનુકૂલ.
પહેલો) ૯
Page #71
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद् એમ જાણીને મૈત્રી આદરોજી, કીજે સમતા સંગ; જ્ઞાનવિમલસૂરીશ્વર કહે ઈસ્યુજી, ખંતી શિવસુખ અંગ.
પહેલો૦ ૧૦
(દૂહા) વિનયતણો એ હેતુ છે, ક્ષમા પ્રથમ ગુણ જાણ; વિનયાધિષ્ઠિત ગુણ સવિ, તે મૃદુતા અનુમાન. ૧ જેમ પડસૂદી(લી) કેળવી, અધિક હોયે આસ્વાદ; તેમ માર્દવ ગુણથી લહે, સમ્યજ્ઞાન સવાદ. ૨
ઢાળ-૨ બીજો ધર્મ એ મુનિ તણો, મદવનામેં તે જાણ રે, મૃદુતા માન નિરાસથી, વિનયાદિક ગુણ ખાણ રે; વિનયે શ્રુત સુપ્રમાણ રે, શ્રુત તે વિરતિનું ઠાણ રે, અનુક્રમે કર્મ નિર્વાણ રે, અનુભવરંગી રે આતમાં. ૧ મૂકતું માનનો સંગ રે, નિર્મલ ગંગ તરંગ રે, જેમ લહે જ્ઞાન પ્રસંગ રે, હોયે અક્ષય અભંગ રે; સુજશ મહોદય ચંગ રે, સમકિત જ્ઞાન એકંગ રે, સહજ ગુણે સુખ સંગ રે, અનુભવરંગી રે આતમા. ૨ માન મહા વિષધરે ડચ્યા, ન રહે ચેતના તાસ રે, આઠમદ ફણાટોપશું, અહનિશિ કરતા અભ્યાસ રે;
Page #72
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद् ધ્યાન અશુભ જીહ જાસ રે, નયન અરૂણ રંગ વાસ રે, અમરીષ કંચુક પાસ રે, નિતઉત્કર્ષ વિલાસ રે.
અનુભવ૦ ૩ ગુણ લવ દેખીને આપણો, શું મતિમૂઢો તું થાય રે, દોષ અનંતનો ગેહ છે, પરદોષે મન જાય રે, તે વાસી પટકાય રે, ભાગે અનંત(વિકાય) વેચાય રે; કાલ અનંત વહાય રે, નહિ કો' શરણ સહાય રે, કર હવે ધર્મ ઉપાય રે, જીમ લાહે શિવપુર હાય રે.
અનુભવ૦ ૪ જ્ઞાનાદિક મદ વારીયો, જઈ વિહુ ત્રિભુવન રાય રે, તો શી વાત પરમદતણી, માનેં લઘુપણું થાય રે; ખલનું બિરૂદ કહાય રે, નહિ તસ વિવેક સહાય રે, ક્રોધ મતંગજ ધાય રે, ઢાહે ગુણ વણ રાય રે.
અનુભવી ૫ જાતિમર્દે જિમ દ્વિજ લહ્યો, ડુંબપણું અતિ નિંદ રે, કુલમદથી જુઓ ઉપન્યા, દ્વિજ ઘરે વીર નિણંદ રે; લાભમદે હરિચંદ રે, તપમદે સિંહ નરિંદ રે, રૂપે સનત નરિંદ રે, શ્રુતમદે સિંહ સૂરીંદ રે.
અનુભવ૦ ૬ જ્ઞાન ભલું તસ જાણીયે, જસ મદ વિષ ઉપસંત રે, તે ભણી જો મદ વાધીયો, તો જલધિથી અનલ ઉઠંત રે;
Page #73
--------------------------------------------------------------------------
________________
૭૦
श्रामण्योपनिषद्
તરણીથી તિમિર મહંત રે, ચંદથી તાપ ઝરત રે, અમૃતથી ગદ હંત રે, મદ ન કરે તેહ સંત રે.
અનુભવ૦ ૭ સ્તબ્ધ હોય પર્વત પરે, ઉર્ધ્વમુખી અભિમાની રે, ગુરુજનને પણ અવગણે, આપે નવિ બહુમાન રે; નવિ પામે ગુરુ માન રે, ધર્માદિક વર ધ્યાન રે, ન લહે તેહ અજ્ઞાન રે, દુર્લભ બોધિ નિદાન રે. તે લહે દુઃખ અસમાન રે, અનુભવરંગી રે આત્મા. ૮ એમ જાણીને રે આતમાં, છંડીજે અભિમાન રે, માર્દવ ગુણ જેમઉપજે, વાઘે (જસ જસ=જસ બહુ)માન રે; થાઓ સંયમ સાવધાન રે, નહિ તસ કોઈ ઉપમાન રે, જ્ઞાનવિમલ ધરો ધ્યાન રે, અનુભવ રંગી રે આતમા. ૯
ઢાળ-૩
મૃદુતા ગુણ તો દઢ હોવે, જો મન ઋજુતા હોય, કોટરે અગ્નિ રહ્યું છ0, તરૂ નવિ પલ્લવ હોય. ૧ આર્જવ વિણ નવિ શુદ્ધ છે, અશુદ્ધ ન ધારે ધર્મ, મોક્ષ ન પામે ધર્મ વિણ, ધર્મ વિના નવિ શર્મ. ૨
Page #74
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
ઢાળ-૩ ત્રીજે મુનિવર ધર્મ કહીયે અતિભલો રે, આર્જવ નામે જેહ; તે ઋજુતા ગુણ માયા નાશ થકી હોવે રે,
કપટ તે દુરિતનું ગેહ. મુનિવર ચેતજો રે લેઈ સંયમ સંસાર...૧ કપટ છે દુર્ગતિનું દાયક શ્રી જિનવર કહે રે,
- સંયમ થાય અસાર... મુનિવર૦ ૨ વિષયતણી આશંસા, ઈહ પરભવ તણી રે,
માનપૂજા જસવાદ; તપવ્રત શ્રત રૂપાદિક ગુણના તે કહ્યા રે,
સ્તન પ્રબલ ઉન્માદ. મુનિવર૦ ૩ તે કિલ્બિષ અવતાર લઈને સંપજે રે, એલચૂકે નરભાવ; નર-તિરગતિ તસ બહુલી દુર્લભ બોધીયા રે,
માયા મોસ પ્રભાવ. મુનિવર૦ ૪ માયીનર અપરાધ કરે નવિ સહજથી રે, તોહિ તસ વિશ્વાસ; ન કરે સર્પતણી પરે કોઈ તેહનો રે, આપદોષે હત આસ.
મુનિવર૦ ૫ શુદ્ધ ચરણધર મહાબલ તપ માયા થકી રે,
જેમ જુઓ બાંધ્યો સ્ત્રીવેદ; તો શું કહેવું વિષયાદિક આશંસનું રે,
નિયડિતણાં બહુ ભેદ. મુનિવર૦ ૬
Page #75
--------------------------------------------------------------------------
________________
७२
श्रामण्योपनिषद् વંશજાલપરે માયાના ગૂઢ મૂળ છે રે, મોહાદિક અરિવૃંદ; એહમાં પેસી આતમગુણ મણીને હરે રે, નવિ જાણો તે મંદ.
મુનિવર૦ ૭ પરવંચું એમ જાણી જે છલ કેળવે રે, તે વંચાયે આપ; શુભ નર સુરગતિ તેહને જાણો વેગળી રે,
પામે અધિક સંતાપ. મુનિવર૦ ૮ મીઠું મનોહર સાકર દુધ અછે ઘણું રે,
પણ વિષનો જેમ ભેળ; તેણી પર સંયમ માયામિશ્રત જાણીયે રે,
-- ન લહે સમકિત મેળ. મુનિવર૦ ૯ દૂર થકી પરિહરિયે માયા સાપિણી રે, પાપિણી ગુંથે જાળ; જ્ઞાનવિમલ ગુણ અમૃત લહરી છટા થકી રે,
દોહગ દુઃખ વિસરાલ. મુનિવર૦ ૧૦
(દૂહા) નિર્લોભી ઋજુતા ધરે, લોભે નહિ મન શુદ્ધિ; દાવાનલપરે તેહને, સર્વ ગ્રહણની બુદ્ધિ. ૧ રાજપંથ સવિ વ્યસનનો, સર્વનાશ આધાર; પંડિત લોભને પરિહરે, આદર દીયે ગમાર. ૨
Page #76
--------------------------------------------------------------------------
________________
9 3
श्रामण्योपनिषद्
ઢાળ-૪ ચોથો મુનિવર ધર્મ એ જાણીયે, મુત્તી નામે અનૂપજી; લોભતણા જયથી એ સંપજે, નિર્લોભી મુનિ ભૂપજી. ૧ મમતા મ આણો રે મુનિ દિલ આપણે,
મમતા દુર્ગતિ ગામોજી; મમતા સંગે સમતા નવિ મળે, છાયા તપ એક ઠામોજી.
મમતા. ૨ લોભજલધિ જલ લહેરે ઉલટે, લોપે શુભગુણ દેશોજી; સેતુ કરી જે જિહાં સંતોષનો, નવિ પસરે લવલેશોજી.
મમતા) ૩ દ્રવ્યોપકરણ દેહ મહિમપણું, અશનપાન પરિવારજી; ઈત્યાદિકની રે જે ઈહા ધરે, કેવલ લિંગ પ્રચારજી.
મમતા) ૪ લાભાલાભે સુખ દુઃખ વેદના, જે ન કરે તિલમાત્રજી; ઉપશમ ઉદય તણો અનુભવ ગણે, જાણે સંયમ યાત્રજી.
મમતા) ૫ લોભ પ્રબલથી રે વિરતિ થિરતા)નવિ રહે,
હોય બહુ સંકલ્પજી; સજઝાયાદિક ગુણ તસ નવિ વધે, દુર્ગાનાદિક તલ્પજી.
મમતા) ૬
Page #77
--------------------------------------------------------------------------
________________
७४
લોભે ન હણ્યા રે રમણીયે નવિ છળ્યા,
ન મળ્યા વિષય કષાયજી; તે વિરલા જગમાંહિ જાણીયે, ધનધન તેહની માયજી.
મમતા ૭
श्रामण्योपनिषद्
લોભતણું સ્થાનક નવિ જીતીયું, જઈ(જે) ઉપશાંત કષાયજી; ચિહું ગતિ ગમન કરાવે તિહાં થકી, પુનરપિ આતમરાયજી.
મમતા૦ ૮
',
તસ કિંકર પરે અમર નિકર સવે, નહિં ઉણતિ તસ કાંઈજી; જસ આતમ સંતોષે અલંકર્યો, તસ ત્રિભુવન ઠકુરાઈજી.
મમતા૦ ૯
અનુભવ રસમય ચારિત્ર ફળ ભલું, તે નિર્લોભ પસાયજી; જ્ઞાનવિમલ પ્રભુતા લહે અતિઘણી, ઉદય અધિક તસ થાયજી.
મમતા૦ ૧૦
ઢાળ-પ
(દૂહા)
નિર્લોભે ઈચ્છાતણો, રોધ હોય અવિકાર; કર્મ ખપાવણ તપ કહ્યો, તેહના બાર પ્રકાર. ૧ જેહ કષાયને શોષવે, ત્રિસમય ટાળે પાપ; તે તપ કહીયે નિર્મલો, બીજો તનુ સંતાપ. ૨
Page #78
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
ઢાળ-૫ શક્તિ સ્વભાવે તપ કહ્યો રે, પંચમ મુનિવર ધર્મ, પંચમગતિને પામવા રે, અંગ અછે શુભ મર્મ;
સોભાગી મુનિવર ! તપકીજે અનિદાન, એ તો સમતા સાધન (ધ્યાન-સ્થાન). સોભાગી... ૧ ષડવિધ બાહિર તે કહ્યો રે, અત્યંતર પટ ભેદ; અનાશંસ અગિલાણતા રે, નવિ પામે મન ખેદ.
સોભાગી... ૨ અણસણ ને ઉણોદરી રે, વૃત્તિ સંક્ષેપ રસ ત્યાગ; કાયકિલેશ સંલીનતા રે, બહિરતપ ષટવિધ ભાગ.
સોભાગી૦ ૩ અશન ત્યાગ અનશન કલ્યો રે, તેહ દુભેદ જાણ; ઈવર યાવત્ કથિક છે રે, તનુ બહુ સમય પ્રમાણ.
સોભાગી૦ ૪ ઉણોદરી ત્રણ ભેદની રે, ઉપકરણ અશન પાન; * ક્રોધાદિકના ત્યાગથી રે, ભાવ ઉણોદરી માન.
સોભાગી૦ ૫ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી રે, વૃત્તિસંક્ષેપ એ ચાર; વિગયાદિક રસત્યાગથી રે, ભાખ્યા અનેક પ્રકાર.
સોભાગી૦ ૬
Page #79
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद् વીરાસનાદિક ઠાયવું રે, લોચાદિક તનુ કુલેશ; સંલીનતા ચલે ભેદની રે, ઈન્દ્રિય યોગ નિવેશ.
સોભાગી) ૭ એકાંત સ્થલ સેવવું રે, તેમ કષાય સંલીન; અત્યંતર તપ ષટ વિધે રે, સેવે મુનિ ગુણલીન.
સોભાગી) ૮ દશવિધ પ્રાયશ્ચિત ગ્રહે રે, વિનય તે સાત પ્રકાર; દશવિધ વૈયાવચ્ચ કરે રે, સજઝાય પંચ પ્રકાર,
સોભાગી૦ ૯ ચાર ધ્યાનમાં દોય ધરે રે, ધર્મ શુકુલ સુવિચાર; આર્ત રૌદ્ર બિહું પરિહરે રે, એ મુનિવર આચાર.
સોભાગી૧૦ દ્રવ્ય ભાવસું આદરે રે, કાઉસગ્ગ દોય પ્રકાર; તન ઉપધિ ગ(ગુ)ણ અશનાદિકે રે, દ્રવ્ય તે ચાર પ્રકાર.
સોભાગી ૧૧ કર્મ કષાય સંસારનો રે, ભાવકાઉસગ્ગ તિહું ભેદ; ઈવિધ બિહું તપ આદરે રે, ધરે સમતા, નહિ ખેદ.
| સોભાગી ૧૨ સમકિત ગોરસ શું મિલે રે, જ્ઞાનવિમલ વૃત રૂપ; જડતા જલ દૂર કરી રે, પ્રગટે આતમરૂપ.
સોભાગી) ૧૩
Page #80
--------------------------------------------------------------------------
________________
७७
श्रामण्योपनिषद्
ઢાળ-૬
(દૂહા) કર્મપંક સવિ શોષવે, જો હોય સંયમ આદિ; યોગસ્થિર સંયમ કહ્યો, અથિર યોગ ઉન્માદ. રૂંધે આશ્રવ દ્વારને, ઈહિ પરભવ અનિદાન; તે સંયમ શિવ અંગ છે, મુનિને પરમ નિધાન. ૨
ઢાળ-૬ સાધુજી સંયમ ખપ કરો, અવિચલ સુખ જેમ પામો રે; આગમ અધિકારી થઈ, મિથ્યામતિ સવિ વામો રે.
સાધુજી) ૧ છઠ્ઠો મુનિવર ધર્મ છે, સમય સમય શુભ ભાવ રે; સંયમ નામે તે જાણીયે, ભવજલ તારણ નીવ રે.
સાધુજી) ૨ થાવર પણ તિગ વિગલિયા, તેમ પંચેન્દ્રિય જાણો રે; યતનાયે સંયમ હોયે, એ નવવિધ ચિત્ત આણો રે.
સાધુજી) ૩ પુસ્તક પ્રમુખ અજીવનો, સંયમ અણસણે લેવે રે; નિરખીને જે વિચરવું, પ્રેક્ષા(ણ) સંયમ તે (હેવ-દેવ) રે.
સાધુજી) ૪ સીદાતા સુસાધુને, અવલંબનનું દેવું રે; સંગ અસાધુનો વર્જવો, ઉપેક્ષા સંયમ એહવો રે.
સાધુજી) ૫
Page #81
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
વિધિપદ પ્રમુખ પ્રમાર્જના, પરિઠવણાદિ વિવેક રે; મન-વચ-તનુ અશુભે કદી, નવિ જોડિયે મુનિ લોક રે. સાધુજી૦ ૬
હિંસા મોસ અદત્ત જે, મૈથુન પરિગ્રહ ત્યાગ રે; સર્વથી કરણ કરાવણે, અનુમોદન નવિ લાગ રે. સાધુજી૦ ૭ પંચ આશ્રવ અળગા કરે, પંચ ઈન્દ્રિય વશ આણે રે; સ્પર્શન રસનને પ્રાણ જે, નયન શ્રવણ એમ જાણે રે. સાધુજી૦ ૮ શુભ મલ્યે રોગ ધરે નહિં, અશુભે (દ્વેષ-રોષ) ન આણે રે; પુદ્ગલ ભાવે સમ રહે, તે સંયમ ફલ માણે રે.
७८
સાધુજી૦ ૯ ક્રોધાદિક ચઉ જય કરે, હાસ્યાદિક તસ માંહિ રે; એ અનુબંધ ભવદુઃખ દિયે, એમ જાણે મનમાંહિ રે. સાધુજી૦ ૧૦ તસ અનુદય હેતુ મેળવે, ઉદય અફલતા સાધે રે; સફલપણે તસ ખામણા, એમ સંસાર ન વાધે રે. સાધુજી૦ ૧૧
જે કરે તેર કષાયનો, અગ્નિ ઉપજતો જાણે રે; તે તે હેતુ ન મેળવે, તેહિજ સમતા જાણે રે.
સાધુજી૦ ૧૨
Page #82
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद् તેણે ત્રિભુવન સવિ જીતીયો, જેણે જીત્યા રાગ-દોષ રે; ન થયો તેમ તેણે વસે, તે ગુણરયણનો કોષ રે.
સાધુજી) ૧૩ મન-વચ-કાયા દંડ જે, અશુભના અનુબંધ જોડે રે; તે ત્રણ દંડ ન આદરે, તો ભવબંધન તોડે રે.
સાધુજી) ૧૪ બંધવ ધન તનુ સુખ તણો, વળી ભયવિગ્રહ છંડે રે; વળી અહંકૃતિ મમકારના, ત્યાગથી સંયમ મંડે રે.
સાધુજી) ૧૫ ઈણી પર સંયમ ભેદ જે, સત્તર તે અંગે આણે રે; જ્ઞાનવિમલ ચઢતી કળા, વધતી સમકિત ઠાણે રે.
સાધુજી) ૧૬ ઢાળ-૭
(દૂહા) દ્રવ્ય સંયમી બહુવિધ થયો, સિદ્ધિ થઈ નવિ કાંય; સાકર દૂધ થકી વધે, સન્નિપાત સમુદાય. ૧ સત્ય હોય જો તેહમાં, ત્રિકરણ શુદ્ધિ બનાય; સત્યવંત નિર્માયથી, ભાવ સંયમ ઠહરાય. ૨
ઢાળ-૭ મુનિવર ધર્મ એ સાતમો, ચિત્ત આણો ગુણવંત, . સત્ય સહસ્ત્રકર ઉગતે, દંભ તિમિરતણો અંત રે.
મુનિજન સાંભળો૦ ૧
Page #83
--------------------------------------------------------------------------
________________
८०
આદરો એ ગુણ સંતો રે, તરે સહુથી આગળો; ભાંજે એહથી અત્યંતો રે, ભવ ભય આમળો. મુનિજન સાંભળો નહિ પરદર્શનમાંહિ;
સત્ય ચતુર્વિધ જિન કહે, અવિ સંવાદ તે યોગ જે, નયગમ ભંગ પ્રવાહી રે.
મુનિજન સાંભળો૦ મૈત્યાદિક ગુણ જેહ; નિર્વહેવું તેમ તેહ રે.
મૂલોત્તર વ્રત ભેદ જે, જિણવિધ જેમ અંગીકર્યુ,
श्रामण्योपनिषद्
સત્ય સુકૃતનો સુરતરૂ, તપ તુલના પણ નવિ કરે,
૨
મુનિજન સાંભળો૦ ૪
અકુટિલતા ભાવે કરી, મન-વચ-તનુ નિરમાય; એ ચવિહ સત્યે કરી,
આતમ ગુણ સ્થિર થાય રે. મુનિજન સાંભળો ૫ જેમ ભાખે તિમ આચરે, શુદ્ધપણે નિર્લોભ; ગુણરાગી નિયતાદિકે, નિજરૂપે થિર થોભ રે. મુનિજન સાંભળો ૬
સત્યે સત્ત્વપણું વધે, સત્વે સહજ સ્વભાવ; પ્રકટે નિકટ ન આવહિ,
દુર્ધ્યાનાદિ વિભાવ રે. મુનિજન સાંભળો ૭ ધર્મ તણો ધુરિ કંદ; દૂરે ભવ ભય ફંદ રે.
મુનિજન સાંભળો૦ ૮
Page #84
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
સત્યે સમકિત ગુણ વધે, અસત્યે ભવદુઃખ થાય; સત્ય વદંતા પ્રભુ તણી, આણા નવિ લોપાય રે. મુનિજન સાંભળો૦ ૯ એક અસત્ય થકી જુઓ, રૂલે ચઉગતિ સંસાર; વસુ પર્વત પ્રમુખા બહુ, તેહના છે અધિકાર રે. મુનિજન સાંભળો૦ ૧૦ સત્યપણું ભવિ ! આદરો, સકલ ધર્મનું સાર; જ્ઞાનવિમલ ગુણ આશ્રયી, સમજો શાસ્ત્ર વિચારો રે. મુનિજન સાંભળો૦ ૧૧
ઢાળ-૮
(દૂહા) ભાવ શૌચથી સત્યતા, મનશુદ્ધિ તે હોય; દ્રવ્ય શૌચ સ્નાનાદિકે, પાપ પંક વિ ધોય. ૧ જો જળથી કલિમલ ટળે, તો જલચર વિજીવ; સદ્ગતિ પામે સર્વથા, અવિરતિ તાસ અતીવ. ૨
ઢાળ-૮
શૌચ કહીજે આઠમોજી, મુનિવર કેરો ધર્મ; અંતરમલ નાશે લહેજી પરમ મુક્તિનું શર્મ,
८१
,
સલુણા ! સંયમ ફળ રસ ચાખ,
વિષયાદિક વિષ ફુલડેજી, તિહાં રસીયું મન અલિરાખ.
સલુણા ! ૧
Page #85
--------------------------------------------------------------------------
________________
८२
श्रामण्योपनिषद् તીર્થકર ગુરુ સ્વામીનોજી, જીવ અદત્ત ચલે ભેદ; પાવન મન સવિ વિરતિથીજી, ભાવ શૌચ ભવ છેદ.
સલુણા ! ૨ કહણી-રહણી સારિખીજી, જિન વચન અનુસાર; લેશ નહિ જ્યાં દંભનોજી, અહનિશ નિરતિચાર.
સલુણા ! ૩ ભાવે બારહ ભાવનાજી, અનિત્યપણાદિક જેહ; પંચ મહાવ્રતની વળીજી, પણવીસ ભાવે તેહ.
સલુણા ! ૪ જ્ઞાન અભય-વળી જાણીયેજી, ધર્માલંબન દાન; મન-વચનતનુતપત્રિવુંવિધેજી, વિનયભણનમનઠામ.
સલુણા ! પ રાજસ તામસ સાત્વિકેજી, તપ વળી ત્રિવિધ પ્રકાર; તેહમાં સાત્વિક આદરેજી, શ્રદ્ધા ગુણ આધાર.
સલુણા ! ૬ ભક્તપાન ઉપકરણનેજી ગ્રહણ કરે નિર્દોષ; અનાશંસ નિર્માયથીજી, ભાવ શૌચ મલ શોજોષ.
સલુણા ! ૭ માહણ શ્રમણ દયા પરાજી, ભિક્ષુ નિગ્રંથ વખાણ; એ ચઉનામે સુયગડેજી, સોલમે અધ્યયને જાણ.
સલુણા ! ૮
Page #86
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद् જ્ઞાનવિમલ પ્રભુતા ઘણીજી, તસ સુખનો નહિ પાર; ભાવશૌચ પીયુષમાંજી, જે ઝીલે નિરધાર. સલુણા ! ૯
ઢાળ-૯
(દૂહા) મન પાવન તો નીપજે, જો હોય નિઃસ્પૃહ ભાવ; તૃષ્ણા મોહથી વેગળા, તેહિજ સહજ સ્વભાવ. ૧ અરિહંતાદિક પદ જીકો નિર્મલ આતમ ભાવ, તેહ અકિંચનતા કહી નિરૂપાધિક અવિભાવ. ૨
ઢાળ-૯ નવમો મુનિવરધર્મસમાચારો, અમલ અકિંચનનામ; સુગુણનર ! આશંસા ઈહભવ પરભવતણી નવિ કીજે ગુણ ધામ
સુગુણનર ! ચતુર સનેહી અનુભવ તમા. ૧ ઉપધિ પ્રમુખ જે સંયમ હેતુને, ધારે ધર્મને કામ; ચતુર૦ લજ્જાદિક કારણ પણ દાખીયો, અશનાદિક જેમ જાણ.
ચતુર૦ ૨ મૂછ પરિગ્રહ જિનવરે ભાખીયો, વૃદ્ધ સ્વભાવે રે જેહ; ચતુર૦ ધર્માલિંબન હે તે નવિ કહ્યો, સંયમ ગુણ ધરે જેહ. ચતુર૦ ૩ ગામનગર કુલ ગણ બહુ (સંગતિ-સંઘની) વસતિ વિભૂષણ દેહ; મમકારાદિક યોગે નવિ ધરે, ઉદય સ્વભાવમાં તેહ. ચતુર૦૪ નિંદા સ્તુતિ રૂસે તુસે નહિ, નવિ વર્તે પર ભાવ; ચતુર) સુખ દુઃખે આપ સ્વરૂપ ન પાલટે કર્મ પ્રકૃતિ ચિત્ત લાવ.
ચતુર૦ ૫
Page #87
--------------------------------------------------------------------------
________________
८४
श्रामण्योपनिषद् મોહમદન મદ રાગથી વેગળા, ત્રિકરણ શુદ્ધ આચાર; ચતુર) એહવા સુવિહિત જે સુખ અનુભવે જીવન મુક્તિ પ્રકા(ચા).
ચતુર૦ ૬ પર આશા નંદાસન જે અછે સંપૂરણ સુખ ખાણ; ચતુર૦ કંચન કંકર (કથિર) સ્ત્રીગણ તૃણ સમો ભવ શિવ સમ વડમાન.
ચતુર) ૭ અકિંચન્ય કહ્યો ગુણ ભાવથી મમકારાદિ અલેપ; ચતુર૦ જાત્ય તુરંગ જિમ ભવ્ય વિભૂષણે ન ધરે ચિત્ત આક્ષેપ.
ચતુર૦ ૮ સહજ વિનાશી પુદ્ગલ ધર્મ છે કિમ હોયે થિરભાવ; ચતુર જ્ઞાનવિમલ અનુભવ ગુણ આપણો અક્ષય અનંત સભાવ.
ચતુર) ૯
ઢાળ-૧૦
(દૂહા) તેહ અકિંચન ગુણ થકી, હોવે નિર્મલ શીલ; કિંકર સુરનર તેહના, અવિચલ પાળે લીલ. ૧ સંકટ નિકટ આવે નહિ, જેહને શીલ સહાય; દુ:ખ દુર્ગતિ દૌર્ભાગ્ય સવિ, પાતક દૂર પલાય. ૨
Page #88
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
ઢાળ-૧૦ બ્રહ્મચર્ય દશમો કહોજી, મુનિવર કેરો ધર્મ, સકલ સુકૃતનું સાર છેજી, ઈહ પરભવ લહે શર્મ,
બલિહારી તેહની, શીલ સુગંધા સાધુ. ૧ માત-પિતા ધન તેહનાજી, ધન ધન તસ અવતાર, વિષયવિષે નવિ ધારિયાજી, અનુભવ અમૃત ભંડાર.
બલિહારી) ૨ દારિક વૈક્રિય તણાજી, નવ નવ ભેદ અઢાર, કૃત કારિતને અનુમતેજી, મન-વચ-કાય વિચાર.
' બલિહારી) ૩ સંજ્ઞાદિક યોગે કરીજી, જે હોય સહસ અઢાર, શીલરથ કહીએ તેહનેજી, સજઝાયાદિ વિચાર.
બલિહારી૦ ૪ સમિતિ ગુપ્તિને ભાવતાંજી, ચરણ-કરણ પરિણામ, આવશ્યક પડિલેહણાજી, અહર્નિશ કરે (શહે) સાવધાન.
બલિહારી૫ સામાચારી દશવિધેજી, ઈચ્છાદિક ચક્રવાલ, પદવિભાગ નિશીથાદિકેજી, ઓઘ પ્રમુખ પરનાલ.
બલિહારી૦ ૬ સદાચાર એમ દાખીયેજી, શીલ સરૂપે નામ, એણીપરે ત્રિવિધ જે ધરેજી, તે ગુણ રયણ નિધાન.
બલિહારી) ૭
Page #89
--------------------------------------------------------------------------
________________
८६
श्रामण्योपनिषद् તે ત્રિભુવન ચૂડા મણીજી, વિશ્વતણા આધાર, દ્રવ્ય-ભાવ ગુણ રયણનાજી, નિધિ સમજે અણગાર.
બલિહારી) ૮ જીણ જીણ ભાસે (ભાવ) વિરાગતાજી પામે દઢતા રૂપ, ત્રિવિધ ત્રિવિધે તે આદરેજી, અતુલબલી મુનિભૂપ.
બલિહારી, ૯ જેણે સંયમ આરાધીયોજી, કરતલે શિવસુખ તાસ, જ્ઞાનવિમલ ચઢતી કળાજી, પ્રગટે પરમપ્રકાશ.
બલિહારી) ૧૦ ઢાળ-૧૧
| (દૂહા). ધૃતિ હાથો મન કીલિકા, ક્ષમા માંકડી જાણ, કર્મ ધાન્યને પીસવા, ભાવ ઘરટ્ટ શુભ આણ. ૧ એ દશવિધ મુનિધર્મનો, ભાખ્યો એહ સક્ઝાય, એહને અંગે આણતાં, ભવભય ભાવઠ જાય. ૨ પરમાનંદ વિલાસમાં, અહનિશિ કરે ઝકોલ, શિવ સુંદરી અંકે રમે, કરી કટાક્ષ કલોલ. ૩
ઢાળ-૧૧ એહવા મુનિગુણ રયણના દરિયા, ઉપશમ રસ જલ ભરિયાજી, નયગમતટિની ગણ પરિવરિયા, જિનમારગ અનુસરિયાજી.
તે તરીયા ભાઈ તે તરીયા. ૧
Page #90
--------------------------------------------------------------------------
________________
८७
श्रामण्योपनिषद् અતિ નિર્માયપણે કરે કિરિયા, ધન ધન તેહના પરિયાજી, છેડે અશુભવિયોગે કિરિયા, ચરણ ભવન ઠાકુરિયાજી.
તે તરીયા) ર અનિશિ સમતા વનિતા વરીયા, પરિસહથી નવિ ડરિયાજી, હિત શીખું ભવિજન ઉદ્ધરીયા, ક્રોધાદિક સવિ ઠરીયાજી.
તે તરીયા) ૩ શીલ સન્નાહે જે પાખરીયા, કર્મ કર્યા ખાખરીયાજી, જેહથી અવગુણ ગણ થરહરીયા, નિકટ તેહ ન રહિયાજી.
તે તરીયા) ૪ વીર વચન ભાખે સાકરીયા, નહિ આશા ચાકરીયાજી, જ્ઞાનવિમલ પ્રભુ જેણે શિર ધરીયા, તસ જસ જગે વિસ્તરીયાજી. તે તરીયા૫
(કળશ). એમ ધર્મ મુનિવર તણો દશ વિધ કલ્યો શ્રુત અનુસાર એ, ભવિ એક આરાધો સુખ સાધો, જિમ લાહો ભવપાર એ. ૧ શ્રી જ્ઞાનવિમલ સૂરીંદ પભણે, રહી સુરત ચૌમાસ એ, કવિ સુખ સાગર કહણથી એ, કર્યો એમ અભ્યાસ એ. ૨ આદર કરીને એક અંગે, ગુણ આણવા ખપ કરે, ભવપરંપર પ્રબલ સાગર, સહજ ભાવે તે તરે. ૩ એમ ગુણ વિશાલા કુસુમમાલા, જેહ જન કંઠે ઠરે, તે સયલ મંગલ કુશલકમલા, સુજશ લીલા અનુભવે. ૪
Page #91
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
B શ્રી વીરવિમલજીકૃત શ્રમણધર્મ સજ્ઝાય સદ્ગુરુને ચરણે નમી, હું તો સમરી સરસતી માય રે, કહું સાધુ ધરમ દવિધ ભલો, જે ભાખ્યો શ્રી જિનરાય રે, નિજ ધરમ મુનીસર મનભલો. ૧ જો મરણાંત દુઃખ કોઈ દીયે, પણ મુનિ સમતા રસે ઝીલે રે, ખંધક શિષ્ય તણી પરે, સમયંત્રે કર્મ સવિ પીલે રે.
નિજ૦ ૨
૮૮
બહુવંદન સ્તુતિ પૂજા લહી, વિ માન મુનિ આણે રે, જાત્યાદિક મદ સવિ પરિહરે, બહુ કર્મ કુટુક ફલ જાણે રે. નિજ૦ ૩
માયાએ તપ કિરિયા કરે, પણ પામે ગર્ભ અનંત રે, એ જિનવાણી જાણી કરી, મુનિ માયાનો કરે અંત રે.
નિજ૦ ૪ જેણે દુવિધ પરિગ્રહ પરિહરી, નિર્લોભદશા ન સંભાળી રે, વસ્ત્ર અશનાદિક ઈહાં ધરી, તેણે મુગતિ મેલી ઉલાળી રે.
નિજ૦ ૫
ધન્ના કાકંદી મુનિવર પરે, ઘોર તપ કરી અંગ ગાળો રે, મમતા માયા દૂરે ત્યજી, ધર્મ પાંચમો નિત અજુઆળો રે.
નિજ૦ ૬
લેઈ સંયમ સિંહ તણી પેરે, મુનિ સિંહ તણી પેરે પાળે રે, ગજસુકુમાલ તણી પ૨ે, ધ્યાનાનલે કર્મ પ્રજાળે. નિજ ૭
Page #92
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
८९ મુનિ ક્રોધાદિક કારણે, અસત્ય વચન નવિ ભાખે રે, જિનરાજની આણા પાળતો, શિવસુખ અમૃતરસ ચાખે રે.
નિજ૦ ૮ ચઉભેદ અદત્ત મુનિ પરિહરી, ધર્મ આઠમો અહર્નિશ પાળે રે, ભાવ શૌચ અમૃતરસ ઝીલતા, મુનિ આત્મ ગુણ અજુઆણે રે.
નિજ) ૯ જે અક્ષય અનંત નિજ સંપદા, મુનિપૂર્ણાનંદને ભાવે રે, તે સહજ વિનાસી પુદ્ગલે, કિંચન મમતા નવિ લાવે રે.
નિજ) ૧૦ ધરમ દશમે શીલ સુગંધિથી, તજે વિષય દુર્ગધ મુનિ દૂરે રે, તિરે અનુપમ સુખ તે અનુભવે, અનુભવ રસરંગને પૂર રે.
_નિજ) ૧૧ તે સુખ નહીં જગ સુરરાયને, તે નહીં સુખ રાજા રાય રે, જે મુનિવર સુખ અનુભવે, નિતુ સમ-સંતોષ પસાય રે.
નિજ) ૧૨ કહે વીર વિમલ એ મુનિવરૂ, ધર્મ આરાધો થઈ સૂરો રે, બહુ કુશલ મંગલ ઈહ પરભવે, જિમ પામો સુખ ભરપૂરો રે.
નિજ) ૧૩ ૮ શ્રી ક્ષેમરાજજીકૃત શ્રમણધર્મ સઝાય વીર નિણંદે વિધિશું ભાખ્યો, દશવિધ યતિધર્મ અંગોજી, ઉત્તમ સાધે તે નહિ ખંડ્યો આદરિયાં મન રંગોજી.
દશવિધયતિધર્મ0 ૧
Page #93
--------------------------------------------------------------------------
________________
९०
श्रामण्योपनिषद् દશવિધ યતિ ધર્મ સુધી પાળીએ, જે છે જગમાંહિ સારોજી, જિનવર ભાષિત હિયડે ધરીએ, જેમ લહીયે ભવ પારોજી.
દશવિધયતિધર્મ0 ર પ્રથમ ક્ષમા જે એણીપરે આચરો, જેહવી ગજસુકુમાલોજી, સીસ જલતે કોપ ન આવ્યો, તે મુનિ નમીયે ત્રિકાલોજી.
દશવિજયતિધર્મ) ૩ માન થકી પુણ્ય જ્ઞાન ન નીપજે, જેમ બાહુબલ રાયોજી, તે મૂકી જબ ચાલ્યો વાંદવા, તબ કેવલ શ્રી પાયોજી.
દશવિધયતિધર્મ૦ ૪ માયા પરિહરી–આગમ ચિત્ત ધરી, કર્મ કષાય કરી દૂરોજી, લખણા રૂલી તે નહુ પરિહરિ, રતાં સંસાર ન પૂરોજી.
દશવિધયતિધર્મ) ૫ ચોથો લોભ જે મૂળ સંસારનો, તેહનો કરો પરિહારોજી, અઠ્ઠમ નરપતિ ચાલ્યો સાતમી, ઉત્તમગતિ તેની હાર્યોજી.
દશવિધયતિધર્મ0 ૬ તપ કરીજે કાયા નિરમલી, જેમ તરીકે સંસારોજી, વીર જિનેશ્વર શ્રીમુખ ઉચ્ચરે, ધન્ય ધન્નો અણગારો જી.
દશવિધયતિધર્મ0 ૭ સંજમ સત્તર ભેદ જાણવો, સવ્વ આચરોજી, તેહનો વિસ્તાર બહુલો જાણીયે, આદરી લહીયે પારોજી.
દશવિધયતિધર્મ0 ૮
Page #94
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
સત્ય વચન સવિજન હિતકારી, તે પર જુઓ વિચારોજી, વસુરાજા છળી પિડયો દેખતાં, ઉત્તમ નહિ આચારોજી. દશવિધયતિધર્મ૦ ૯
९१
શૌચપણે જે સ્થાનક આઠમો, કર્મ ન લોગ લગારોજી, નવવિધ પરિગ્રહ નવમે પરિહિર, આદિરયો અણગારોજી. દશવિધયતિધર્મ૦ ૧૦
ધર્મ સર્વમાં બ્રહ્મ વખાણીયે, ઉત્તમ તરૂવર હોએજી, નવવાડો જે દઢ કરી રાખશે, સાધુ શિરોમણી સોએજી. દશવિધયતિધર્મ૦ ૧૧
જીવ સંસારે મનોબળ થોડલો, મહિલા મોહન વેલોજી, જતન કરવો જિનવર દાખવે, કુસંગ વિચાર મેલોજી. દશવિધયસિઁધર્મ૦ ૧૨
એહવી ભવિયણ મન સુધે ધરો, સારો સઘળા કાજોજી, શિવપુર મારગ કીજે ઢૂંકડો, લહીએ અનંતા રાજોજી. દશવિધયતિધર્મ૦ ૧૩
કલશ
દશમુનિના દશમ અંગે, નામ માત્રે ઉચ્ચરો, ભવોધિ પ્રવહણ અનોપમ વાળી, કરી દુત્તર તરો, શ્રી સમરચંદ્ર સૂરીશ શીસો, ક્ષેમરાજ સદા કહે, જે કરે-કરાવે મનસ્યું ભાવે, હેલે શિવરમણી વરે. દવિધયતિધર્મ૦ ૧૪
Page #95
--------------------------------------------------------------------------
________________
९२
श्रामण्योपनिषद् D શ્રી કાંતિવિજયજીકૃત શ્રમણધર્મ સઝાય
(રાગ-આશાવરી-કલિંગડો-ભેરવી) સાધુજન સાધુતા અપની સુધારો, આપ તરો અરુ તારો
સાધુનાઆંકણી ક્રોધદવાનલ તપત બુઝાવો, શાંત સુધારસ ઠારો, માનમહાગિરિ આઠ શિખરીયો, મૃદુતા વજ વિડારો.
//ના/સાધુની માયા કપટ વંશોંકી ઝાડી, સરલા ઉખરણી ઉખારો, શુચિતા તનમનવચનકી કર લો, જીવન પાવન પારો.
રાસાધુOણી. તૃષ્ણા નદીમેં જગજન બૂડત, મુક્તિભાવ તુમ તારો, દ્વાદશવિધ તપ જપ આરાધન, સમતામૃત છટકારો.
_//૩ીસાધુOા સંજમપદ શિવપદકો દાતા, ગુરુગમ જ્ઞાન વિચારો, સત્ય વાણી મહાવીર વખાણી, મુનિ મહાવ્રત શણગારો.
/૪llસાધુ કિંચન સંચન મુનિગણ વંચન, તન મન વચન વિટારો, રતિપતિ મારો બ્રહ્મવ્રત ધારો, ભવોદધિ લેલો કિનારો.
| સાધુવની દશવિધ યતિગુણ જોગ જગાવો. આતમરામ ઉજારો. કાંતિવિજય ગુરુ ચરણ કમલમેં, વંદત વાર હજારો.
Page #96
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
(પરિશિષ્ટ-૧) શ્રમણ ધર્મોઃ આત્મશુદ્ધિનું સોગ રસાયણ
શ્રમણજીવનમાં પાંચ મહાવ્રત પછી દશ શ્રમણધર્મોનું સ્થાન આવે છે : વય-સમાધને... ચરણસિત્તરીનો એક પ્રમુખ ભાગ છે દશ શ્રમણધર્મો. પાંચ મહાવ્રતની વાડ લગાવ્યા પછી એમાં વાવવાનું – ઉછેરવાનું જે છે તે આ ક્ષમા, મૃદુતા, ઋજુતા આદિ ધર્મો જ.
બૌદ્ધ પરંપરાએ આ ધર્મોને દશ પારમિતા ગણાવી છે. પારમિતા એટલે પાર પહોંચાડનાર પરિબળો. જયારે આ દશે ય ગુણો પૂરેપૂરા વિકસિત થશે ત્યારે જીવાત્માને નિર્વાણની ઉપલબ્ધિ થશે.
રસાયણો પુષ્ટિ-પરિષ્કાર-પરિવર્તનનું કામ કરતાં હોય છે. ક્ષમાદિ ધર્મો આત્મામાં એ જ કામ કરે છે. આત્માને પુષ્ટ કરે છે અને એનું રૂપાંતર કરતાં કરતાં એને પરમાત્મા બનાવે છે. એ દરમ્યાન તેની પ્રવર્તમાન સ્થિતિમાં અદ્ભુત પરિષ્કાર લાવી એના જીવનને પૂજ્યપાવન - પ્રશાંત બનાવી દે છે. આ ધર્મો શ્રમણના જીવનધ્યેય-જીવનાદર્શ તો છે જ કિંતુ જીવમાંગલ્યના પણ સંવાહક છે એ પણ શાસ્ત્રોએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે. પાક્ષિકસૂત્રના પ્રારંભે કહેવાયું છે :
Page #97
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
मम मंगलमरिहंता सिद्धा साहू सुअं च धम्मो अ । खंती गुत्ती मुत्ती अज्जवया मद्दवं चेव ॥
આ ગાથા ફોડ પાડીને કહે છે કે આ ધર્મો અરિહંતો અને સિદ્ધો અને સાધુની જેમ - એમની જોડાજોડ બેસે એવા મંગળકારકો છે. ધર્મનું શરણ એટલે ક્ષાંતિ-માર્દવઆર્જવ જેવા ધર્મગુણોનું શરણ. એ વંછિત પૂરે, કામ સુધારે અને માન વધારે એવા ધર્મના અંગો છે. વર્તમાનને વર્ધમાન કરે એવા છે.
९४
શ્રમણ આ ધર્મોને આશરે, ઈશારે અને અણસારે જીવે છે. એ શ્રમણોની જીવનરીતિ છે, જીવનશૈલી છે, જીવનનીતિ છે. એ જ શ્રમણોની ઓથ છે, મૂડી છે અને શ્રમણ જીવનનાં મંડાણ પણ એના ઉપર જ હોય. વર્તમાનકાળે શ્રમણો અન્યાન્ય આધારો શોધવા સાધવા તરફ ઝૂકતા જણાય છે, તેનું કારણ આ સદ્ધર આધાર સાંપડ્યા નથી એ જ હોઈ શકે.
જેમ સંગીતકારનો આધાર સંગીત જ હોય, ચિત્રકારનો આધાર ચિત્રકળા જ હોય. સાચો સાહિત્યકાર ‘હે કલમ, હું તારે ખોળે છું' એમ કહીને સાહિત્યની સેવા કરે. શ્રમણ આ શ્રમણધર્મોને ખોળે શીશ ઝુકાવે.
શ્રમણનું શ્રમણત્વ આ ધર્મ થકી છે. શ્રમણને આ જ જોઈએ, શ્રમણ આમાં જ આગળ વધવા ચાહે, શ્રમણ આમાં જ રાજી રહે.
Page #98
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
९५ સમા ધમ્મ રસાયા આ મહાન ધર્મોનું મહિમાગાન કરે છે. શ્રમણપુંગવ વિ. ધર્મધુરંધરસૂરિજીએ આ ધર્મોને જોઈ-જાણી-પિછાણી-માણીને જે કહ્યું છે તે મહત્ત્વનું જ
હોય.
આના વાચન-મનન-પઠન થકી શ્રમણોને મનવચન-જીવનમાં આ ધર્મો ખૂબ ખૂબ પ્રતિષ્ઠા - બે ય અર્થમાં – પ્રાપ્ત કરે અને એ રીતે શ્રમણધર્મનો જયજયકાર થાય એવી અભિલાષા.
ઉપા. ભુવનચંદ્ર
વિરમગામ મા.વ. ૧, ૨૦૬૫
- સમણધમ્મ રસાયણમાંથી સાભાર
Page #99
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद् (परिशिष्ट
स्वामिकार्तिकेयानुप्रेक्षा जो रयण-त्तय-जुत्तो खमादि-भावेहिँ परिणदो णिच्चं । सव्वत्थ वि मज्झत्थो सो साहू भण्णदे धम्मो ॥३९२॥ सो चेव दह-पयारो खमादि-भावेहिँ सुप्पसिद्धेहिं । ते पुणु भणिज्जमाणा मुणियव्वा परम-भत्तीए ॥३९३।। कोहेण जो ण तप्पदि सुर-णर-तिरिएहि कीरमाणे वि । उवसग्गे वि रउद्दे तस्स खमा णिम्मला होदि ॥३९४॥ उत्तम-णाण-पहाणो उत्तम-तवयरण-करण-सीलो वि । अप्पाणं जो हीलदि मद्दव-रयणं भवे तस्स ॥३९५।। जो चिंतेइ ण वंकं ण कुणदि वंकं ण जंपदे वंकं । ण य गोवदि णिय-दोसं अज्जव-धम्मो हवे तस्स ॥३९६।। सम-संतोस-जलेणं जो धोवदि तिव्व-लोह-मल-पुंजं । भोयण-गिद्धि-विहीणो तस्स सउच्चं हवे विमलं ॥३९७॥ जिण-वयणमेव भासदि तं पालेदं असकमाणो वि । ववहारेण वि. अलियं ण वददि जो सच्चवाई सो ॥३९८॥ जो जीव-रक्खण-परो गमणागमणादि-सव्व-कज्जेसु । तण-छेदं पि ण इच्छदि संजम-धम्मो हवे तस्स ॥३९९॥ इह-पर-लोय-सुहाणं णिरवेक्खो जो करेदि सम-भावो । विविहं काय-किलेसं तव-धम्मो णिम्मलो तस्स ॥४००।
Page #100
--------------------------------------------------------------------------
________________
९७
श्रामण्योपनिषद् जो चयदि मिट्ठ-भोज्जं उवयरणं राय-दोस-संजणयं । वसदिं ममत्त-हेदुं चाय-गुणो सो हवे तस्स ॥४०१॥ ति-विहेण जो विवज्जदि चेयणमियरं च सव्वहा संगं । लोय-ववहार-विरदो णिग्गंथत्तं हवे तस्स ॥४०२॥ जो परिहरेदि संगं महिलाणं णेव पस्सदे रूवं । काम-कहादि-णिरीहो णव-विह-बंभं हवे तस्स ॥४०३॥ जो णवि जादि वियारं तरुणियण-कडक्ख-बाण-विद्धो वि। सो चेव सूर-सूरो रण-सूरो णो हवे सूरो ॥४०४।। एसो दह-प्पयारो धम्मो दह-लक्खणो हवे णियमा । अण्णो ण हवदि धम्मो हिंसा सुहुमा वि जत्थत्थि ॥४०५॥ हिंसारंभो ण सुहो देव-णिमित्तं गुरूण कज्जेसु । हिंसा पावं ति मदो दया-पहाणो जदो धम्मो ॥४०६।। देव-गुरूण णिमित्तं हिंसा-सहिदो वि होदि जदि धम्मो । हिंसा-रहिदो धम्मो इदि जिण-वयणं हवे अलियं ॥४०७॥ इदि एसो जिण-धम्मो अलद्ध-पुव्वो अणाइ-काले वि । मिच्छत्त-संजुदाणं जीवाणं लद्धि-हीणाणं ॥४०८॥ एदे दह-प्पयारा पावं-कम्मस्स णासया भणिया । पुण्णस्स य संजणया पर पुण्णत्थं ण कायव्वा ॥४०९॥
Page #101
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद् (परिशिष्ट-७)
पद्मनन्दि-पञ्चविंशतिः अमलविपुलवित्तेरुत्तमा सा क्षमादौ शिवपथपथिकानां सत्सहायत्वमेति
॥८२॥ श्रामण्यपुण्यतरुरुच्चगुणौघशाखापत्रप्रसूननिचितोऽपि फलान्यदत्त्वा । याति क्षयं क्षणत एव घनोग्रकोपदावानलात् त्यजत तं यतयो ऽतिदूरम्
॥८३॥ तिष्ठामो वयमुज्ज्वलेन मनसा रागादिदोषोज्झिताः लोकः किंचिदपि स्वकीयहृदये स्वेच्छाचरो मन्यताम् । साध्या शुद्धिरिहात्मनः शमवतामत्रापरेण द्विषा मित्रेणापि किमु स्वचेष्टिफलं स्वार्थः स्वयं लप्स्यते ॥८४॥ दोषानाघुष्य लोके मम भवतु सुखी दुर्जनश्चेद्धनार्थी तत्सर्वस्वं गृहीत्वा रिपुरथ सहसा जीवितं स्थानमन्यः । मध्यस्थस्त्वेवमेवाखिलमिह जगज्जायतां सौख्यराशिः मत्तो माभदसौख्यं कथमपि भविनः कस्यचित्पत्करोमि ॥८५॥ किं जानासि न वीतरागमखिलत्रैलोक्यचूडामणिं किं तद्धर्म समाश्रितं न भवता किं वा न लोको जडः । मिथ्याग्भिरसज्जनैरपटुभिः किंचित्कृतोपद्रवात् यत्कर्मार्जनहेतुमस्थिरतया बाधां मनो मन्यसे ॥८६॥
Page #102
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद् धर्माङ्गमेतदिह मार्दवनामधेयं जात्यादिगर्वपरिहारमुशन्ति सन्तः । तद्धार्यते किमुत बोधदृशा समस्तं स्वप्नेन्द्रजालसदृशं जगदीक्षमाणैः
॥८७॥ कास्था सद्मनि सुन्दरेऽपि परितो दन्दह्यमानाग्निभिः कायादौ तु जरादिभिः प्रतिदिनं गच्छत्यवस्थान्तरम् । इत्यालोचयतो हृदि प्रशमिनः शश्वद्विवेकोज्ज्वले गर्वस्यावसरः कुतोऽत्र घटते भावेषु सर्वेष्वपि ॥८८॥ हृदि यत्तद्वाचि बहिः फलति तदेवार्जवं भवत्येतत् । धर्मो निकृतिरधर्मो द्वाविह सुरसद्मनरकपथौ ॥८९।। मायित्वं कुरुते कृतं सकृदपि च्छायाविघातं गुणेष्वाजातेर्यमिनोऽजितेष्विह गुरुक्लेशैः समादिष्वलम् । सर्वे तत्र यदासतेऽतिनिभृताः क्रोधादयस्तत्त्वतस्तत्पापं बत येन दुर्गतिपथे जीवश्चिरं भ्राम्यति ॥९०॥ स्वपरहितमेव मुनिभिर्मितममृतसमं सदैव सत्यं च । वक्तव्यं वचनमथ प्रविधेयं धीधनैर्मोनम् ॥११॥ सति सन्ति व्रतान्येव सूनृते वचसि स्थिते । भवत्याराधिता सद्भिर्जगत्पूज्या च भारती ॥९२॥ आस्तामेतदमुत्र सूनृतवचाः कालेन यल्लप्स्यते सद्भूपत्वसुरत्वसंसृतिसरित्पाराप्तिमुख्यं फलम् । यत्प्राप्नोति यशः शशाङ्कविशदं शिष्टेषु यन्मान्यतां तत्साधुत्वमिहैव जन्मनि परं तत्केन संवर्ण्यते ॥९३॥
.
Page #103
--------------------------------------------------------------------------
________________
१००
श्रामण्योपनिषद् यत्परदारार्थादिषु जन्तुषु निःस्पृहमहिंसकं चेतः । दुश्छेद्यान्तर्मलहत्तदेव शौचं परं नान्यत्
॥९४॥ गङ्गासागरपुष्करादिषु सदा तीर्थेषु सर्वेष्वपि स्नातस्यापि न जायते तनुभृतः प्रायो विशुद्धिः परा । मिथ्यात्वादिमलीमसं यदि मनो बाह्येऽतिशुद्धोदकैधौतः किं बहुशोऽपि शुद्ध्यति सुरापूरप्रपूर्णो घटः ॥९५॥ जन्तुकृपादितमनसः समितिषु साधोः प्रवर्तमानस्य । प्राणेन्द्रियपरिहारं संयममाहुर्महामुनयः
॥९६॥ मानुष्यं किल दुर्लभं भवभृतस्तत्रापि जात्यादयस्तेष्वेवाप्तवचः श्रुतिः स्थितिरतस्तस्याश्च दृग्बोधने । प्राप्ते ते अतिनिर्मले अपि परं स्यातां न येनोज्झिते स्वर्मोक्षकफलप्रदे स च कथं न श्लाघ्यते संयमः ॥९७॥ कर्ममलविलयहेतोर्बोधदृशा तप्यते तपः प्रोक्तम् । तद् द्वेधा द्वादशधा जन्माम्बुधियानपात्रमिदम् ॥९८॥ कषायविषयोद्भटप्रचुरतस्करोघो हठात् तप:सुभटताडितो विघटते यतो दुर्जयः । अतो हि निरुपद्रवश्चरति तेन धर्मश्रिया यतिः समुपलक्षितः पथि विमुक्तिपुर्याः सुखम् ॥१९॥ मिथ्यात्वादेर्यदिह भविता दुःखमुग्रं तपोभ्यो जातं तस्मादुदककणिकैकेव सर्वाब्धिनीरात् । स्तोकं तेन प्रभवमखिलं कृच्छ्रलब्धे नरत्वे यद्येतर्हि स्खलति तदहो का क्षतिर्जीव ते स्यात् ॥१००॥
Page #104
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
व्याख्या यत् क्रियते श्रुतस्य यतये यद्दीयते पुस्तकं स्थानं संयमसाधनादिकमपि प्रीत्या सदाचारिणा । स त्यागो वपुरादिनिर्ममतया नो किंचनास्ते यतेराकिंचन्यमिदं च संसृतिहरो धर्मः सतां संमतः ॥ १०१ ॥ विमोहा मोक्षाय स्वहितनिरताश्चारुचरिताः
१०१
गृहादि त्यक्त्वा ये विदधति तपस्तेऽपि विरलाः । तपस्यन्तोऽन्यस्मिन्नपि यमिनि शास्त्रादि ददतः सहायाः स्युर्ये ते जगति यतयो दुर्लभतरा: परं मत्वा सर्वं परिहृतमशेषं श्रुतविदा वपुःपुस्ताद्यास्ते तदपि निकटं चेदिति मतिः । ममत्वाभावे तत्सदपि न सदन्यत्र घटते जिनेन्द्राज्ञाभङ्गो भवति च हठात्कल्मषमृषेः यत्संगाधारमेतच्चलति लघु च यत्तीक्ष्णदुःखौघधारं मृत्पिण्डीभूतभूतं कृतबहुविकृतिभ्रान्ति संसारचक्रम् | ता नित्यं यन्मुमुक्षुर्यतिरमलमति: शान्तमोहः प्रपश्येज्जामीः पुत्रीः सवित्रीरिव हरिणदृशस्तत्परं ब्रह्मचर्यम् ॥१०४॥ अविरतमिह तावत्पुण्यभाजो मनुष्याः हृदि विरचितरागाः कामिनीनां वसन्ति । कथमपि न पुनस्ता जातु येषां तदङ्घ्री प्रतिदिनमतिनम्रास्तेऽपि नित्यं स्तुवन्ति
॥१०२॥
॥१०३॥
॥१०५॥
Page #105
--------------------------------------------------------------------------
________________
१०२
श्रामण्योपनिषद् वैराग्यत्यागदारुद्वयकृतरचना चारुनिश्रेणिका यैः पादस्थानैरुदारैर्दशभिरनुगता निश्चलैर्ज्ञानदृष्टेः ।। योग्या स्यादारुरुक्षोः शिवपदसदनं गन्तुमित्येषु केषां नो धर्मेषु त्रिलोकीपतिभिरपि सदा स्तूयमानेषु हृष्टिः ॥१०६।। निःशेषामलशीलसद्गुणमयीमत्यन्तसाम्यस्थितां वन्दे तां परमात्मनः प्रणयिनी कृत्यान्तगां स्वस्थताम् । यत्रानन्तचतुष्टयामृतसरित्यात्मानमन्तर्गतं न प्राप्नोति जरादिदुःसहशिखः संसारदावानलः ॥१०७॥ आयातेऽनुभवं भवारिमथने निर्मुक्तमूर्त्याश्रये शुद्धेऽन्यादशि-सोमसूर्यहुतभुक्कान्तेरनन्तप्रभे । यस्मिन्नस्तमुपैति चित्रमचिरान्निःशेषवस्त्वन्तरं तद्वन्दे विपुलप्रमोदसदनं चिद्रूपमेकं महः ॥१०८॥ जातिर्याति न यत्र यत्र च मृतो मृत्युर्जरा जर्जरा जाता यत्र न कर्मकायघटना नो वाग् न च व्याधयः । यत्रात्मैव परं चकास्ति विशदज्ञानैकमूर्तिः प्रभुनित्यं तत्पदमाश्रिता निरुपमाः सिद्धाः सदा पान्तु वः ॥१०९॥
परक्कमिज्जा तवसंजमम्मि
Page #106
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
१०३ परिशिष्ट-८) दशलक्षणधर्म-पूजा
(महाकवि-रइघू-कृता) उत्तम-क्षान्तिकाद्यन्त-ब्रह्मचर्य-सुलक्षणम् । स्थापयेद्दशधा धर्ममुत्तमं जिनभाषितम् ॥१॥
ॐ ह्रीम् उत्तमक्षमादिदशलक्षणधर्म ! अत्र अवतर अवतर संवौषट् । ॐ हीम् उत्तमक्षमादिदशलक्षणधर्म ! अत्र तिष्ठ तिष्ठ ठः ठः ।
ॐ ह्रीम् उत्तमक्षमादिदशलक्षणधर्म ! अत्र मम सन्निहितो भव भव वषट् । प्रालेय-शैल-शुचि-निर्गत-चारु-तोयैः
शीतैः सुगन्ध-सहितैर्मुनि-चित्त-तुल्यैः । सम्पूजयामि दशलक्षण-धर्ममेकं संसार-ताप-हननाय शमादियुक्तम्
॥२॥ ॐ ह्रीम् उत्तमक्षमामार्दवार्जवशौचसत्यसंयमतपस्त्यागाकिंचन्यब्रह्मचर्यधर्मेभ्यो जन्मजरामृत्युविनाशनाय जलं निर्वपामीति स्वाहा । श्रीचन्दनैर्बहुल-कुंकुम-चन्द्र-मित्रैः
संवास-वासित-दिशा-मुख-दिव्य-संस्थैः । सम्पूजयामि दश-लक्षण-धर्ममेकं संसार-ताप-हननाय शमादियुक्तम्
॥३॥ ॐ ह्रीम् उत्तमक्षमादिदशधर्मांगाय संसार-तापविनाशनाय चन्दनं निर्वपामीति स्वाहा ।
Page #107
--------------------------------------------------------------------------
________________
१०४
श्रामण्योपनिषद् शालीय-शुद्ध-सरलामल-पुण्य-पुजैः
रम्यैरखण्ड-शशलाञ्छन-रूप-तुल्यैः । सम्पूजयामि दश-लक्षण-धर्ममेकं संसार-ताप-हननाय शमादियुक्तम्
॥४॥ ॐ ह्रीम् उत्तमक्षमादिदशधर्मांगाय अक्षयपदप्राप्तये अक्षतं नि. स्वाहा । मन्दार-कुन्द-बकुलोत्पल-पारिजातैः ... पुष्पैः सुगन्ध-सुरभीकृतमूर्ध्वलोकैः ।। सम्पूजयामि दश-लक्षण-धर्ममेकं संसार-ताप-हननाय शमादियुक्तम्
॥५॥ ॐ हीम् उत्तमक्षमादिदशधर्मांगाय कामबाणविध्वंसनाय पुष्पं निर्वपामीति स्वाहा । अत्युत्तमैः षड्-रसादिक-सद्यजातैर्
नैवेद्यकैश्च परितोषित-भव्य-लोकैः । सम्पूजयामि दश-लक्षण-धर्ममेकं संसार-ताप-हननाय शमादियुक्तम्
॥६॥ ॐ ह्रीम् उत्तमक्षमादिदशधर्मांगाय क्षुधारोगविनाशनाय नैवेद्यं निर्वपामीति स्वाहा । दीपैर्विनाशित-तमोत्कररुद्ध-नेत्रैः
कर्पूर-वर्ति-ज्वलितोज्ज्वल-भाजनस्थैः । सम्पूजयामि दश-लक्षण-धर्ममेकं संसार-ताप-हननाय शमादियुक्तम्
॥७॥ ॐ ह्रीम् उत्तमक्षमादिदशधर्मांगाय मोहान्धकारविनाशनाय दीपं निर्वपामीति स्वाहा ।
Page #108
--------------------------------------------------------------------------
________________
____ १०५
१०५
श्रामण्योपनिषद् कृष्णागुरु-प्रभृति-सर्व-सुगन्ध-द्रव्यै
धूपैस्तिरोहित-दिशा-मुख-दिव्य-धूमैः । सम्पूजयामि दश-लक्षण-धर्ममेकं संसार-ताप-हननाय शमादियुक्तम्
॥८॥ ___ ॐ ह्रीम् उत्तमक्षमादिदशधर्मांगाय दुष्टाष्टकर्मदहनाय धूपं निर्वापामीति स्वाहा । पूगैर्लवङ्ग-कदली-फल-नारिकेलैर्
हृद्-घ्राण-नेत्र-सुखदैः शिव-दान-दक्षैः । सम्पूजयामि दश-लक्षण-धर्ममेकं संसार-ताप-हननाय शमादि-युक्तम्
॥९॥ ___ॐ ह्रीम् उत्तमक्षमादिदशधर्मांगाय मोक्षफलप्राप्तये फलं निर्वपामीति स्वाहा । पानीय-स्वच्छ-हरि-चन्दन-पुष्प-सारैः
शालीय-तन्दुल-निवेद्य-सुचन्द्र-दीपैः । धूपैः फलावलि-विनिर्मित-पुष्प-गन्धैः पुष्पाञ्जलीभिरिह धर्ममहं समर्चे
॥१०॥ ॐ ह्रीम् उत्तमक्षमामार्दवार्जवशौचसत्यसंयमतपस्त्यागाकिंचन्यब्रह्मचर्यधर्मेभ्योऽनर्घ्यपदप्राप्तयेऽयं निर्वपामीति स्वाहा ।
ससनेही प्यारा रे संयम कब ही मिले ???
Page #109
--------------------------------------------------------------------------
________________
१०६
श्रामण्योपनिषद्
अंग-पूजा
क्षमाधर्मः कोपादि-रहितां सारां सर्वसौख्याकरां क्षमाम् ।
पूजया परया भक्त्या पूजयामि तदाप्तये ॥१॥ ॐ ह्रीम् उत्तमक्षमादिदशधर्मांगाय नमः जलाद्ययं निर्वपामीति स्वाहा । उत्तम-खम मद्दउ अज्जउ सच्चउ, पुणु सउच्च संजमु सुतउ। चाउ वि आकिंचणु भव-भय-वंचणु बंभचेरु धम्मु जि अखउ ॥२॥ उत्तम-खम तिल्लोयह सारी, उत्तम-खम जम्मोदहितारी । उत्तम खम रयणत्तय-धारी, उत्तम-खम दुग्गइ-दुह-हारी ॥३॥ उत्तम-खम गुण-गण-सहयारी, उत्तम-खम मुणिविंद-पियारी। उत्तम-खम बुहयण-चिंतामणि, उत्तम-खम संपज्जइ थिर-मणि ॥४॥ उत्तम-खम महणिज्ज सयलजणि, उत्तम-खम मिच्छत्त-तमो-मणि। जहिं असमत्थहंदोसु खमिज्जइ, जहिं असमत्थहं णउ रूसिज्जइ ॥५॥ जहिं आकोसण वयण सहिज्जइ, जहिं पर-दोसुण जणि भासिज्जइ। जहिं चेयण-गुण चित्त धरिज्जइ, तहिं उत्तम-खम जिणे कहिज्जइ ॥६॥
घत्ता
इय उत्तम-खम-जुय णर-सुर-खग-णुय केवलणाणु लहेवि थिरु । हुय सिद्ध णिरंजणु भव-दुह-भंजणु अगणिय-रिसि-पुंगव जि चिरु ॥७॥
ॐ ह्रीम् उत्तमक्षमादिदशधर्मांगाय पूर्णायँ निर्वपामीति स्वाहा ।
Page #110
--------------------------------------------------------------------------
________________
१०७
श्रामण्योपनिषद्
मार्दवधर्मः त्यक्त-मानं सुखागारं मार्दवं कृपयान्वितम् ।
पूजया परया भक्त्या पूजयामि तदाप्यते ॥१॥ ॐ हीम् उत्तमक्षमादिदशधर्मांगाय नमः जलाद्ययं निर्वपामीति स्वाहा । मद्दउ भव-मद्दणु माण-णिकंदणु दय-धम्महु मूल जि विमलु । सव्वहं हिययारउ गुण-गण-सारउ तिसहु वउ संजम सहलु ॥२॥ मद्दउ माण-कसाय-विहंडणु, मद्दउ पंचिंदिय-मण-दंडणु । मद्दउ धम्मे करुणा-वल्ली, पसरइ चित्त-महीहिं णवल्ली ॥३।। मद्दउ जिणवर-भत्ति पयासइ, मद्दउ कुमइ-पसरु णिण्णासइ । मद्दवेण बहुविणय पवट्टइ, मद्दवेण जणवइरु उहट्टइ ॥४॥ मद्दवेण परिणाम-विसुद्धी, मद्दवेण विहु लोयहं सिद्धी । मद्दवेण दो-विहु तउ सोहइ, मद्दवेण णरु तिजगु विमोहइ ॥५॥ मद्दउ जिण-सासण जाणिज्जइ, अप्पा-पर-सरूव भाविज्जइ । मद्दउ दोस असेस णिवारइ, मद्दउ जम्म-उअहि उत्तारइ ॥६॥ सम्मद्दसंण-अंगु मद्दउ परिणामु जि मुणहु । इय परियाणि विचित्त मद्दउ धम्मु अमल थुणहु ॥७॥
ॐ ह्रीम् उत्तमक्षमादिदशधर्मांगाय पूर्णाऱ्या निर्वपामीति स्वाहा ।
Page #111
--------------------------------------------------------------------------
________________
१०८
श्रामण्योपनिषद् आर्जवधर्मः आर्जवं स्वर्ग-सोपानं कौटिल्यादिविवर्जितम् ।
पूजया परया भक्त्या पूजयामि तदाप्तये ॥१॥ ॐ हीं परब्रह्मणे आर्जवधर्मांगाय नमः जलाद्ययं निर्वपामीति स्वाहा। धम्महु वर-लक्खणु अज्जउ थिर-मणु दुरिय-विहंडणु सुह-जणणु । तं इत्थ जि किज्जइ तं पालिज्जइ तं णिसुणिज्जइ खय-जणणु ॥२॥ जारिसु मणि-चिंतिज्जइ, तारिसु अण्णहं पुणु भासिज्जइ । किज्जइ पुणु तारिसु सुह-संचणु, तं अज्जउ गुण मुणहु अवंचणु ॥३॥ माया-सल्लु मणहु णिस्सारहु, उज्जउ धम्मु पवित्तु वियारहु । वउ तउ मायावियहु णिरत्थउ, अज्जउ सिव-पुर-पंथहु सत्थउ॥४॥ जत्थ कुडिल परिणामु जइज्जइ, तहिं अज्जउ धम्मु जि संपज्जइ । दंसण-णाण सरूव अखंडउ, परम-अतिंदिय-सुक्ख-करंडउ॥५॥ अप्पिं अप्पउ भावहु तरंडउ, एरिसु चेयण-भाव पयंडउ । सो पुणु अज्जउ धम्मे लब्भइ, अज्जवेण वइरिय-मणु खुब्भइ ॥६॥
घत्ता
अज्जउ परमप्पउ गय-संकप्पउ चिम्मित्तु जि सासउ अभउ । तं णिरु जाइज्जइ संसउ हिज्जइ पाविज्जइ जिहिं अचल-पउ॥७॥
ॐ हीं परब्रह्मणे उत्तमार्जवधर्मागाय पूर्णायँ निर्वपामीति स्वाहा ।
Page #112
--------------------------------------------------------------------------
________________
१०९
श्रामण्योपनिषद्
सत्यधर्मः असत्य-दूरगं सत्यं वाचा सर्व-हितावहम् ।
पूजया परया भक्त्या पूजयामि तदाप्तये ॥१॥ ॐ हीं परब्रह्मणे सत्यधर्मांगाय नमः जलाद्ययं निर्वपामीति स्वाहा । दय-धम्महु कारणु दोस-णिवारणु इह-भवि पर-भवि सुक्खयरु। सच्चु जि वयणुल्लउ भुवणि अतुल्लउ बोलिज्जइ वीसासधरु ॥२॥ सच्चु जि सव्वहं धम्महं पहाणु,
सच्चु जि महियलि गरुउ विहाणु । सच्चु जि संसार-समुद्द-सेउ, सच्चु जि सव्वहं मण-सुक्ख-हेउ
॥३॥ सच्चेण जि सोहइ मणुव-जम्मु, सच्चेण पवित्तउ पुण्ण-कम्मु । सच्चेण सयल गुण-गण महंति, सच्चेण तियस सेवा वहति ॥४॥ सच्चेण अणुव्वय-महव्वयाई, सच्चेण विणासइ आवयाई । हिय-मिय भासिज्जइ णिच्च भास, ण वि भासिज्जइ पर-दुह-पयास
॥५॥ पर-बाहा-यरु भासहु म भव्वु, सच्चु जि तं छंडहु विगय-गव्यु । सच्चु जि परमप्पउ अत्थि इक्कु, सो भावहु भव-तम-दलण-अक्कु
॥६॥ रुधिज्जइ मुणिणा वयण-गुत्ति, जं खणि फिट्टइ संसार-अत्ति ॥७॥
Page #113
--------------------------------------------------------------------------
________________
११०
ला
॥१.
श्रामण्योपनिषद्
घत्ता सच्चु जि धम्म-फलेण केवलणाणु लहेइ जणु । तं पालहु भो भव्व भणहु म अलियउ इह वयणु ॥८॥ ___ ॐ ह्रीं परब्रह्मणे सत्यधर्मांगाय पूर्णाऱ्या निर्वपामीति स्वाहा ।
शौचधर्मः शौचं लोभ-विनिर्मुक्तं मुक्ति-श्री-चित्त-रञ्जकम् । पूजया परया भक्त्या पूजयामि तदाप्तये
___ ॐ हीं परब्रह्मणे उत्तमशौचधर्माङ्गाय नमः जलाद्ययं निर्वपामीति स्वाहा । सउच्चु जि धम्मंगउ तं जि अभंगउ भिण्णंगउ उवओगमउ । जर-मरण-विणासणु तिजगपयासणु झाइज्जइ अह-णिसि जि धुए
॥२॥ धम्म सउच्चु होइ मण-सुद्धिएँ, धम्म सउच्चु वयण-धण-गिद्धिएँ। धम्म सउच्चु कसाय अहावें, धम्म सउच्चु ण लिप्पइ पावें ॥३॥ धम्म सउच्चु लोहु वजंतउ, धम्म सउच्चु सुतव-पहि जंतउ। धम्म सउच्चु बंभ-वय-धारणि, धम्म सउच्चु मयट्ठ-णिवारणि ॥४॥ धम्म सउच्चु जिणायम-भणणे, धम्म सउच्चु सगुण-अणुमणणे । धम्म सउच्चु सल्ल-कय-चाए, धम्म सउच्चु जि णिम्मलभाए ॥५॥ अहवा जिणवर-पुज्ज-विहाणे, __णिम्मल-फासुय-जल-कय-हाणे । तं पि सउच्चु गिहत्थहं भासिउ, ___ण वि मुणिवरहं कहिउ लोयासिउ
॥६॥
Page #114
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
घत्ता
भव मुणिवि अणिच्चउ धम्म सउच्चउ पालिज्जइ एयग्गमणि ।
सुह - मग्ग - सहायउ सिव-पय-दायउ
अण्णु म चिंतह किं पि खणि
१११
11011
ॐ ह्रीं परब्रह्मणे उत्तमशौचधर्मांगाय पूर्णार्घ्यं निर्वपामीति स्वाहा ।
संयमधर्मः
दयाढ्यं संयमं मुक्तिकर्तारं स्वेच्छयातिगम् । पूजया परया भक्त्या पूजयामि तदाप्तये
11211
ॐ ह्रीं परब्रह्मणे उत्तमसंयमधर्मांगाय नमः जलाद्यर्घ्यं निर्वपामीति
स्वाहा ।
संजमु जणि दुल्लहु तं पाविल्लहु जो छंडइ पुणु मूढमइ । सो भमइ भवावलि जर - मरणावलि किं पावेस - पुणु सुइ ॥२॥
संजमु पंचिंदिय-दंडणेण, संजमु जि कसाय - विहंडणेण । संजमु दुद्धर-तव-धारणेण, संजमु रस- चाय - वियारणेण ॥३॥ संजमु उववास-विजंभणेण, संजमु मण - पसरहं थंभणेण । संजमु गुरु- काय - किलेसणेण, संजमु परिगह - गह- चायणेण ॥४॥ संजमु तस - थावर - रक्खणेण, संजमु सत्तत्थ - परिक्खणेण । संजमु तणु-जोय - णियंतणेण, संजमु बहु-गमणु चतएण ||५|| संजमु अणुकंप कुणंतरण, संजमु परमत्थ- वियारणेण । संजमु पोसइ दंसणहं पंथु, संजमु णिच्छय णिरु मोक्ख-पंथु ॥६॥
Page #115
--------------------------------------------------------------------------
________________
११२
श्रामण्योपनिषद् संजमु विणु णर-भव सयलु सुण्णु,
संजमु विणु दुग्गइ जि उववण्णु । संजमु विणु घडिय म इक्क जाउ, संजमु विणु विहलिय अत्थि आउ
॥७॥ घत्ता इह-भवि पर-भवि संजमु सरणु हुज्जउ जिणणाहें भणिउ । दुग्गइ-सर-सोसण-खर-किरणोवम जेण भवालि विसमु हणिउ ॥८॥ ॐ हीं परब्रह्मणे उत्तम-संयमधर्मांगाय पूर्णार्घ्य निर्वामीति स्वाहा ।
तपोधर्मः कामेन्द्रियदमं सारं तपः कर्मारिनाशनम् ।
पूजया परया भक्त्या पूजयामि तदाप्तये ॥१॥ ॐ हीं परब्रह्मणे उत्तमतपोधर्मांगाय नम: जलाद्यर्थ्य निर्वपामीति स्वाहा । णर-भव पावेप्पिणु तच्च मुणेप्पिणु खंचिवि पंचिंदिय समणु । णिव्वेउ पमंडिवि संगइ छंडिवि तउ किज्जइ जाएवि वणु ॥२॥ तं तउ जहिं परिगहु छंडिज्जइ,
तं तउ जहिं मयणु जि खंडिज्जइ । तं तउ जहिं णग्गत्तणु दीसइ,
तं तउ जहिं गिरिकंदरि णिवसइ ॥३॥ तं तउ जहिं उवसग्ग सहिज्जइ,
तं तउ जहिं रायाई जिणिज्जइ । तं तउ जहिं भिक्खइ भुंजिज्जइ, सावय-गेह कालि णिवसिज्जइ
॥४॥
Page #116
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
तं तउ जत्थ समिदि परिपालणु, तं तउ गुत्ति - त्तयहं णिहाल । तं तउ जहिं अप्पापरु बुज्झिउ, तं तउ जहिं भव-माणु जि उज्झिउ
तं तउ जहिं ससरूव मुणिज्जइ, तं तउ जहिं कम्महं गणु खिज्जइ ।
तं तउ जहिं सुर भत्ति पयासइ, पवयणत्थ भवियणहं पभासइ
जेण तवें केवलु उप्पज्जइ,
सासय सुक्खु णिच्च संपज्जइ ।
तं तउ जहिं णिय रूव पयासइ, सासय परमसुक्खु जहिं भासइ
घत्ता
बारह - विहु तउ वरु दुग्गइ परिहरु तं पूजिज्जइ थिरमणिणा ।
मच्छरु मउ छंडिवि करणई दंडिवि
११३
11411
॥६॥
॥७॥
तं पि धरिज्जइ गउरविणा
11211
ॐ ह्रीं परब्रह्मणे उत्तमतपोधर्मांगाय पूर्णार्घ्यं निर्वपामीति स्वाहा ।
Page #117
--------------------------------------------------------------------------
________________
११४
श्रामण्योपनिषद् त्यागधर्मः त्यक्तसंगं मुदात्यन्तं त्यागं सर्वसुखाकरम् ।
पूजया परया भक्त्या पूजयामि तदाप्तये ॥१॥ ॐ ह्रीं परब्रह्मणे उत्तमत्यागधर्मांगाय नमः जलाद्ययं निर्वपामीति स्वाहा । चाउ वि धम्मंगउ तं जि अभंगउ णियसत्तिए भत्तिए जणहु । । पत्तहं सुपवित्तहं तव-गुम-जुत्तहं परगइ-संबलु तं मुणहु ॥२॥ चाए अवगुण-गणु जि उहट्टइ, चाए णिम्मल-कित्ति पवट्टइ । चाए वयरिय पणमइ पाए, चाए भोगभूमि सुह जाए ॥३॥ चाए विहिज्जइ णिच्च वि विणए, सुहवयणई भासेप्पिणु पणए । अभयदाणु दिज्जइ पहिलारउ, जिमि णासइ परभव दुहयारउ ॥४॥ सत्थदाणु वीजउ पुण किज्जइ,
णिम्मल णाणु जेण पाविज्जइ । ओसहु दिज्जइ रोय-विणासणु, __कह वि ण पेच्छइ वाहि-पयासणु
॥५॥ आहारें धण-रिद्धि पवट्टइ, चउविहु चाउ जि एहु पवट्टइ । अहवा दुट्ठ-वियप्पहं चाएं, चाउ जि एहु मुणहु समवाएं ॥६॥
घत्ता
दुहियहं दिज्जइ दाणु किज्जइ माणु जि गुणियणहं । दय भावियइ अभंग दंसणु चिंतिज्जइ मणहं ॥७॥
ॐ हीं परब्रह्मणे उत्तमत्यागधर्मांगाय पूर्वार्ध्य निर्वपामीति स्वाहा ।
Page #118
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
११५ आकिंचन्यधर्मः आकिंचन्यं ममत्वादि कृतदूरं सुखाकरम् ।
पूजया परया भक्त्या पूजयामि तदाप्तये ॥१॥ ॐ हीं परब्रह्मणे उत्तमाकिञ्चन्यधर्मांगाय नमः जलाद्ययं निर्वपामीति स्वाहा। आकिंचणु भावहु अप्पर झावहु, देहहु भिण्णउ णाणमउ । णिरुवम गय-वण्णउ, सुह-संपण्णउ परम अतिंदिय विगयभउ ॥२॥ आकिंचणु वउ संगह-णिवित्ति, आकिंचणु वउ सुहझाण-सत्ति । आकिंचणु वउ वियलिय-ममत्ति, आकिंचणु रयण-त्तय-पवित्ति ॥३॥ आकिंचणु आउंचियइ चित्तु, पसरंतउ इंदिय-वणि विचित्तु । आकिंचणु देहहु णेह चत्तु, आकिंचणु जं भव-सुह विरत्तु ॥४॥ तिणमित्तु परिग्गहु जत्थ णत्थि, आकिंचणु सो णियमैण अस्थि । अप्पापर जत्थ वियार-सत्ति, पयडिज्जइ जहिं परमेट्ठि-भत्ति ॥५॥ छंडिज्जइ जहिं संकप्प दुटु, भोयणु वंछिज्जइ जहिं अणिट्ठ । आकिंचणु धम्मु जि एम होइ, तं झाइज्जइ णिरु इत्थ लोइ ॥६॥ एहु जि पहावें लद्धसहावें तित्थेसर सिव-णयरि गया । गय-काम-वियारा पुण रिसि-सारा वंदणिज्ज ते तेण सया ॥७॥ ॐ हीं परब्रह्मणे उत्तमाकिंचन्यधर्मागाय पूर्णायँ निर्वपामीति स्वाहा ।
Page #119
--------------------------------------------------------------------------
________________
११६
श्रामण्योपनिषद् ब्रह्मचर्यधर्मः स्त्रीत्यक्तं त्रिजगत्पूज्यं ब्रह्मचर्यं गुणार्णवम् ।
पूजया परया भक्त्या पूजयामि तदाप्तये ॥१॥ ॐ ह्रीं परब्रह्मणे उत्तमब्रह्मचर्यधर्मांगाय नमः जलाद्ययँ निर्वपामीति स्वाहा। बंभव्वउ दुद्धरु धारिज्जइ वरु फेडिज्जइ विसयास णिरु । तिय-सुक्खइं रत्तउ मण-करि-मत्तउ तं जि भव्व रक्खेहु थिरु ॥२॥ चित्तभूमि मयणु जि उप्पज्जइ, तेण जि पीडिउ करइ अकज्जइ । तियहं सरीरइं जिंदई सेवइ, णिय-पर-णारि ण मूढउ वेयइ ॥३॥ णिवडइ णिरइ महादुह भुंजइ, जो हीणु जि बंभव्वउ भंजइ । इय जाणेप्पिणु मण-वय-काएं, बंभचेरु पालहु अणुराएं ॥४॥ तेण सहु जि लब्भइ भवपारउ, बंभय विणु वउ तउ जि असारउ। बंभव्वय विणु कायकिलेसो, विहल सयल भासियइ जिणेसो ॥५॥ बाहिर फरसिंदिय सुह रक्खर, परम बंभु आभिंतरि पेक्खउ। एण उवाएं लब्भइ सिव-हरु, इम रइधू बहु भणइ विणययरु ॥६॥
घत्ता जिणणाह महिज्जइ मुणि पणमिज्जइ दहलक्खणु पालियइ णिरु । भो खेमसीह-सुय भव्व विणयजुय होलुव मण इह करहु थिरु ॥७॥ ॐ हीं परब्रह्मणे उत्तमब्रह्मचर्यधर्मागाय पूर्णायँ निर्वपामीति स्वाहा ।
Page #120
--------------------------------------------------------------------------
________________
११७
श्रामण्योपनिषद्
(परिशिष्ट-6 दशलक्षणधर्म-पूजा (पं. द्यानतराय)
अडिल्ल उत्तम छिमा मारदव आरजव भाव हैं,
सत्य सौच संयम तप त्याग उपाव हैं । आकिंचन ब्रह्मचरज धरम दस सार हैं,
चहुँगति-दुख तें काढ़ि मुकति करतार हैं ॥ ॐ हीं उत्तमक्षमादिदशलक्षणधर्म ! अत्र अवतर अवतर संवौषट् । ॐ ह्रीं उत्तमक्षमादिदशलक्षणधर्म ! अत्र तिष्ठ तिष्ठ ठः ठः । ॐ हीं उत्तमक्षमादिदशलक्षणधर्म ! अत्र मम सन्निहितो भव भव वषट् ।
सोरठा हेमाचल की धार, मुनि-चित सम शीतल सुरभि । भव-आताप निवार, दस-लच्छन पूजौं सदा ॥
ॐ हीं उत्तमक्षमामार्दवार्जवसत्यशौचसंयमतपस्त्यागाकिंचन्यब्रह्मचर्येति दशलक्षणधर्माय जलं निर्वपामीति स्वाहा ।
चन्दन केशर गार, होय सुवास दशों दिशा । भव-आताप निवार, दस-लच्छन पूजौं सदा ॥
ॐ ह्रीं उत्तमक्षमादिदशलक्षणधर्माय चन्दनं निर्वपामीति स्वाहा ।
Page #121
--------------------------------------------------------------------------
________________
११८
श्रामण्योपनिषद् अमल अखण्डित सार, तन्दुल चन्द्र समान शुभ । भव-आताप निवार, दस-लच्छन पूजौं सदा ॥ ॐ हीं उत्तमक्षमादिदशलक्षणधर्माय अक्षतान् निर्वपामीति स्वाहा । फूल अनेक प्रकार, महकें ऊरध-लोक लों । . भव-आताप निवार, दस-लच्छन पूजौं सदा ॥ ॐ हीं उत्तमक्षमादिदशलक्षणधर्माय पुष्पं निर्वामीति स्वाहा । नेवज विविध विहार, उत्तम षट-रस-संजुगत । भव-आताप निवार, दस-लच्छन पूजौं सदा ॥ ॐ ह्रीं उत्तमक्षमादिदशलक्षणधर्माय नैवेद्यं निर्वपामीति स्वाहा । बोति-कपूर सुधार, दीपक-ज्योति सुहावनी । भव-आताप निवार, दस-लच्छन पूजौं सदा ॥ ॐ ह्रीं उत्तमक्षमादिदशलक्षणधर्माय दीपं निर्वपामीति स्वाहा । अगरु धूप विस्तार, फैले सर्व सुगन्धता । भव-आताप निवार, दस-लच्छन पूजौं सदा ॥ ॐ हीं उत्तमक्षमादिदशलक्षणधर्माय धूप निर्वपामीति स्वाहा । फल की जाति अपार, घ्रान-नयन-मन-मोहने । भव आताप निवार, दस-लच्छन पूजौं सदा ॥ ॐ हीं उत्तमक्षमादिदशलक्षणधर्माय फलं निर्वपामीति स्वाहा । आठों दरब संवार, ‘द्यानत' अधिक उठाह सौं । भव आताप निवार, दस-लच्छन पूजौं सदा ॥ ॐ ह्रीं उत्तमक्षमादिदशलक्षणधर्माय अर्घ्य निर्वपामीति स्वाहा ।
Page #122
--------------------------------------------------------------------------
________________
११९
श्रामण्योपनिषद्
अंगपूजा
सोरठा पीडै दुष्ट अनेक, बाँध मार बहुविधि करें ।
धरिये छिमा विवेक, कोप न कीजै पीतमा । उत्तम छिमा गहो रे भाई, इह भव जस पर-भव सुखदाई। गाली सुनि मन खेद न आनो, गुन को औगन कहै अयानो । कहि है अयानो वस्तु छीने, बाँध मार बहुविधि करै । घर तें निकारै तन विदारै, बैर जो न तहाँ धरै ॥ जे करम पूरब किये खोटे, सहै क्यों नहिं जीयरा । अति क्रध-अगनि बुझाय प्रानी, सास्य-जल ले सीयरा ॥
ॐ हीं उत्तमक्षमाधर्माङ्गाय अर्घ्य निर्वपामीति स्वाहा । मान महाविषरूप, करहि नीच-गति जगत में ।
कोमल सुधा अनूप, सुख पावै प्रानी सदा ॥ उत्तम मार्दव-गुन मन माना, मान करन कौ कौन ठिकाना । वस्यो निगोद माहित आया, दमरी रूकन भाग बिकाया ॥ रूकन बिकाया भाग वश”, देव इकइन्द्री भया । उत्तम मुआ चाण्डाल हुवा, भूप कीड़ों में गया ॥ जीतव्य जोवन धन गुमान, कहा करें जल-बुदबुदा । करि विनय बहु-गुन बड़े जन की, ज्ञान का पावै उदा ॥
ॐ ह्रीं उत्तममार्दवधर्माङ्गाय उर्घ्य निर्वपामीति स्वाहा ।
Page #123
--------------------------------------------------------------------------
________________
१२०
श्रामण्योपनिषद् कपट न कीजै कोय, चोरन के पुर ना बसै ।
सरल सुभावी होय, ताके घर बहु सम्पदा ॥ उत्तम आर्जव-रीति बखानी, रंचक दगा बहुत दुखदानी । मन में हो सो वचन उचरिये, वचन होय सो तनसौं करिये ॥ करिये सरल तिहँ जोग अपने, देख निरमल आरसी । मुख करै जैसा लखै तैसा, कपट-प्रीति अँगार-सी ॥ नहिं लहै लछमी अधिक छल करि, करम-बन्ध-विशेषता । भय त्यागि दूध बिलाव पीवै, आपदा नहिं देखता ॥
ॐ ह्रीं उत्तम-आर्जवधर्माङ्गाय अर्घ्य निर्वपामीति स्वाहा । .. कठिन वचन-मति बोल, पर-निन्दा अरु झूठ तज ।
साँच जवाहर खोल, सतवादी जग में सुखी ॥ उत्तम सत्य-बरत पालीजै, पर-विश्वासघात नहिं कीजै । साचे-झूठे मानुष देखो, आपन पूत स्वपास न पेखो ॥ पेखो तिहायत पुरुष साँचे को दरब सब दीजिये । मुनिराज-श्रावक की प्रतिष्ठा साँच गुण लख लीजिये ॥ ऊँचे सिंहासन बैठि वसु नृप, धरम का भूपति भया । वच झूठसेती नरक पहुँचा, सुरग में नारद गया ॥
ॐ हीं उत्तमसत्यधर्माङ्गाय अर्घ्य निर्वपामीति स्वाहा । धरि हिरदै सन्तोष, करहु तपस्या देह सौं । शौच सदा निरदोष, धरम बड़ो संसार में ॥
Page #124
--------------------------------------------------------------------------
________________
श्रामण्योपनिषद्
१२१ उत्तम शौच सर्व जग जाना, लोभ पाप को बाप बखाना । आशा-पास महा दुखदानी, सुख पावै सन्तोषी प्रानी ॥ प्रानी सदा शुचि शील-जप-तप, ज्ञान-ध्यान प्रभावतें । नित गंग जमुन समुद्र न्हाये, अशुचि-दोष सुभावते ॥ ऊपर अमल मल भर्यो भीतर, कौन विधि घट शुचि कहै। बहु देह मैली सुगुन थैली, शौच-गुन साधू लहै ॥
ॐ ह्रीं उत्तमशौचधर्माङ्गाय अर्घ्य निर्वपामीति स्वाहा । काय छहों प्रतिपाल, पंचेन्द्री मन वश करो ।
संजम-रतन सँभाल, विषय-चोर बहु फिरत हैं । उत्तम संजम गहु मन मेरे, भव-भव के भाजै अघ तेरे । सुरक-नरक-पशुगति में नाहीं, आलस-हरन करन सुख ठाहीं ।। ठाहीं पृथी जल आग मारुत, रूख त्रस करुना धरो । सपरसन रसना घ्रान नैना, कान मन सब वश करो ॥ जिस विना नहिं जिनराज सीझे, तू रुल्यो जग-कीच में । इक धरी मत विसरो करो नित, आज जम-मुख बीच में ॥
ॐ हीं उत्तमसंयमधर्माङ्गाय अर्घ्य निर्वपामीति स्वाहा । तप चाहें सुरराय, करम-सिखर को वज्र है ।
द्वादशविधि सुखदाय, क्यों न करै निज सकति सम । उत्तम तप सब माहिं बखाना, करम-शैल को वज्र-समाना । वस्यो अनादि-निगोद-मँझारा, भू-विकलत्रय-पशु-तन धारा ।।
Page #125
--------------------------------------------------------------------------
________________
१२२
श्रामण्योपनिषद् धारा मनुष तन महादुर्लभ, सुकुल आव निरोगता । श्रीजैनवानी तत्त्वज्ञानी, भई विषय-पयोगता ॥ अति महा दुरलभ त्याग विषय, कषाय जो तप आदरें । नर-भव अनूपम कनक घर पर, मणिमयी कलसा धरै ॥
ॐ हीं उत्तमतपोधर्माङ्गाय अर्घ्य निर्वपामीति स्वाहा । दान चार परकार, चार संघ को दीजिए ।
धन बिजुली उनहार, नर-भव लाहो लीजिए । उत्तम त्याग कह्यो जग सारा, औषध शास्त्र अभय आहारा । निहचै राग-द्वेष निरवारै, ज्ञाता दानों दान सँभारै ॥ दोनों सँभारे-कूप-जलसम, दरब घर में परिनया । निज हाथ दीजे साथ लीजे, खाय खोया बह गया ॥ धनि साधु शास्त्र-अभय-दिवैया, त्याग राग विरोध को । बिन दान श्रावक साधु दोनों, लहैं नाही बोध को ॥
ॐ ह्रीं उत्तमत्यागधर्माङ्गाय अर्घ्य निर्वपामीति स्वाहा । परिग्रह चौबिस भेद, त्याग करें मुनिराजजी ।
तिसना भाव उछेद, घटती जान घटाइए ॥ उत्तम आकिंचन गुण जानो, परिग्रह-चिन्ता दुख ही मानो । फाँस तनक सी तन में सालै, चाह लँगोटी की दुःख भालै । भालै न समता सुख कभी नर, बिना मुनि-मुद्रा धरै । धनि नगन पर तन-नगन ठाड़े, सुर असुर पायनि परें ।
Page #126
--------------------------------------------------------------------------
________________
१२३
श्रामण्योपनिषद् घर माहिं तिसना जो घटावै, रुचि नहीं संसार सौं । बहु धन बुरा हू भला कहिये, लीन पर-उपगार सौं ॥
ॐ हीं उत्तमाकिञ्चन्यधर्माङ्गाय अर्घ्य निर्वपामीति स्वाहा । शील-बाढ़ नौ राख, ब्रह्म-भाव अन्तर लखो ।
करि दोनों अभिलाख, करहु सफल नर-भव सदा ॥ उत्तम ब्रह्मचर्य मन आनौ, माता बहिन सुता परिचानौ । सहैं वान-वरषा बहु सूरे, टिकै न नैन-वान लखि कूरे ॥ कूरे तिया के अशुचि तन में, काम-रोगी रति करें । बहु मृतक सड़हिं मसान माहीं, काग ज्यों चोंचें भरें । संसार में विषयाभिलाषा तजि गये जोगीश्वरा । 'द्यानत' धरम दश पैंडि चढिकै, शिव-महल में पग धरा ॥
ॐ हीं उत्तमब्रह्मचर्यधर्माङ्गाय अयं निर्वपामीति स्वाहा ।
समुच्चय-जयमाला
(दोहा) दस लच्छन वन्दौं सदा, मन-वांछित फलदाय । कहों आरती भारती, हम पर होहु सहाय ॥
वेसरी छन्द उत्तम छिमा जहाँ मन होई, अन्तर-बाहिर शत्रु न कोई । उत्तम मार्दव विनय प्रकासै, नाना भेद-ज्ञान सब भासै ॥ उत्तम आर्जव कपट मिटावै, दुरगति त्यागि सुगति उपजावै । उत्तम सत्य-वचन मुख बोलै, सो प्रानी संसार न डोलै ॥
Page #127
--------------------------------------------------------------------------
________________
१२४
श्रामण्योपनिषद् उत्तम शौच लोभ-परिहारी, सन्तोषी गुण-रतन-भण्डारी । उत्तम संयम पालै ज्ञाता, नर-भव सफल करै ले साता । उत्तम तप निरवांछित पालै, सो नर करम-शत्रु को टालै । उत्तम त्याग करै जो कोई, भोगभूमि-सुर-शिवसुख होई ।। उत्तम आकिंचन व्रत धारै, परम समाधि दशा विसतारै । उत्तम ब्रह्मचर्य मन लावै, नर-सुर सहित मुकति-फल पावै॥
दोहा करै करम की निरजरा, भव पीजरा विनाश । अजर अमर पद को लहै, 'द्यानत' सुख की राश ।।
ॐ ह्रीं उत्तमक्षमामार्दवार्जवसत्यशौचसंयमतपस्त्यागाकिञ्चन्यब्रह्मचर्यदशलक्षणधर्माय पूर्णायँ निर्वपामीति स्वाहा ।
- निव२ अर्यना'मांथी सामा२.
खंती मद्दवज्जव मुत्ती तव संजमे अ बोधव्वे। सच्चं सोयं आकिंचणं च, बंभं च जइधम्मो ॥
(दशवैकालिकनियुक्तौ-२४८)
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનશાસન સુકૃત મુખ્ય આધારસ્તંભ (૧) શ્રી નયનબાળા બાબુભાઈ જરીવાલા પરિવાર
હ. લીનાબેન ચંદ્રકુમારભાઈ જરીવાલા - મુંબઈ. (૨) શ્રી મૂળીબેન અંબાલાલ શાહ પરિવાર
હ. રમાબેન પુંડરીકભાઈ શાહ, ખંભાત – મુંબઈ. (૩) શ્રી નયનબાળા બાબુભાઈ જરીવાલા પરિવાર
હ. શોભનાબેન મનીશભાઈ જરીવાલા - મુંબઈ (૪) શ્રી સાયરકંવર યાદવસિંહજી કોઠારી પરિવાર હ. મીનાબેન વિનયચન્દ્ર કોઠારી
આપ પણ રૂા. ૧૧ લાખ આપીને શ્રી જિનશાસન સુકૃત મુખ્ય આધારસ્તંભ બની શકો છો.
શ્રી જિનશાસન સુકૃત આધારસ્તંભ (૧) શ્રી કમળાબેન કાંતિલાલ શાહ પરિવાર હ, બીનાબેન કીર્તિભાઈ શાહ (ઘાટકોપર-સાંઘાણી)
આપ પણ રૂા. ૫ લાખ આપીને શ્રી જિનશાસન સુકૃત આધારસ્તંભ બની શકો છો.
| શ્રી કૃતોદ્ધાર મુખ્ય આધારસ્તંભ (૧) શ્રી અઠવાલાઈન્સ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ અને શ્રી ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
આપ પણ રૂા. ૧૧ લાખ આપીને શ્રી શ્રતોદ્ધાર મુખ્ય આધારસ્તંભ બની શકો છો.
શ્રી શ્રતોદ્ધાર આધારસ્તંભ (૧) શ્રી માટુંગા થે.મૂ. જૈન સંઘ - મુંબઈ (૨) શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર - પાટણ
Page #129
--------------------------------------------------------------------------
________________
(૩) શ્રી મનફરા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ - મનફરા
પ્રેરક : કચ્છ-વાગડ દેશોદ્ધારક અધ્યાત્મયોગી પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજાના પાટપ્રભાવક વર્તમાન ગચ્છાધિપતિ પ.પૂ.આચાર્યદેવ
શ્રીમદ્ વિજયકલાપ્રભસૂરીશ્વરજી મહારાજા (૪) શ્રી ગોવાલિયા ટેન્ક જૈન સંઘ - મુંબઈ (૫) શ્રી નવજીવન શ્વે.મૂ. જૈન સંઘ - મુંબઈ (૬) નડિયાદ શ્રી શ્વે.મૂ. જૈન સંઘ - નડિયાદ (૭) શ્રી કે.પી. સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી પાવાપુરી તીર્થ જીવમૈત્રી ધામ
આપ પણ રૂા. ૫ લાખ આપીને શ્રી શ્રતોદ્ધાર આધારસ્તંભ બની શકો છો.
(શ્રુતસમુદ્ધારક)
ભાણબાઇ નાનજી ગડા, મુંબઇ, (૫. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજયભુવનભાનુસૂરિ મ. સા.ના ઉપદેશથી) શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ. શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ. પૂ. તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજયહિમાંશુસૂરિ મ. સા.ની પ્રેરણાથી) શ્રી શ્રીપાળનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઇ. (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરિ મ.સા.ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદસૂ. મ.સા.ની પ્રેરણાથી) શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ. પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) નયનબાલા બાબુભાઇ સી. જરીવાલા હી. ચંદ્રકુમાર, મનીષ, કલ્પનેશ (પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ. સા.ની પ્રેરણાથી) કેશરબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઇ (પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર, મુંબઇ.
પ)
૭)
૮)
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૦)
૧૧)
૧૪)
૧૫)
૧૬)
શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુલુંડ, મુંબઈ. (પ.પૂ. આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી શાંતાક્રુઝ શ્વેતા. મૂર્તિ તપાગચ્છ સંઘ, શાંતાક્રુઝ, મુંબઇ. (પ.પૂ. આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) શ્રીદેવકરણ મૂલજીભાઇ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઇ. (પ. પૂ. મુનિરાજ શ્રી સંયમબોધિવિ. મ. સા.ની પ્રેરણાથી) સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત. (પૂજ્ય સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રીજી મ., પૂજ્ય સાધ્વી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ.ની પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની અનુમોદનાર્થે) બાબુ અમીચંદ પન્નાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઇ-૬. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિવિજયજી મ.સા., પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઇ. (પૂ. મુનિરાજશ્રી હેમદર્શન વિ.મ. તથા પૂ. મુનિરાજશ્રી રમ્યઘોષ વિ.મ.ની પ્રેરણાથી) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગલ પારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ. (પ. પૂ. આચાર્યદેવ શ્રીરૂચકચંદ્રસૂરિ મ.ની પ્રેરણાથી) શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સાંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઇ. (પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઇ. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ.ની પ્રેરણાથી) શ્રી કલ્યાણજી સૌભાગચંદજી જૈન પેઢી, પિંડવાડા. (સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા.ના સંયમની અનુમોદનાર્થે) શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઇ. (વૈરાગ્યદેશનાદક્ષ પૂ. આ. શ્રીહેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) શ્રી આંબાવાડી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પૂ. મુનિરાજ શ્રી કલ્યાણબોધિ વિજયજી મ.ની પ્રેરણાથી) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ. (પૂ. આચાર્યશ્રી નરરત્નસૂરિ મ.ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂજ્ય તપસ્વીરત્ન આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર, પાલડી, અમદાવાદ. (પૂ. ગણિવર્ય શ્રીઅક્ષયબોધિવિજયજી મ.ની પ્રેરણાથી) શ્રી મહાવીર જૈન શ્વેતા. મૂર્તિપૂજક સંઘ, પાલડી, અમદાવાદ. શેઠ કેશવલાલ મૂળચંદ જૈન ઉપાશ્રય. (પ. પૂ. આચાર્યશ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ સા.ની પ્રેરણાથી) શ્રી માટુંગા જૈન શ્વેતા. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ, માટુંગા, મુંબઇ. શ્રી જીવિત મહાવીરસ્વામી જૈન સંઘ, નાદિયા. (રાજસ્થાન) (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિવિ. મ.સા. તથા મુનિરાજશ્રી મહાબોધિવિ. મ.સા.ની પ્રેરણાથી)
૨૦)
૨૧)
૨૨)
૨૩)
૨૪) ૨૫)
Page #131
--------------------------------------------------------------------------
________________
૨૬) શ્રી વિશા ઓશવાલ તપગચ્છ જૈન સંઘ, ખંભાત. (વૈરાગ્યદેશનાદક્ષ પ. પૂ. આચાર્યદેવશ્રી
હેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) ૨૭) શ્રી વિમલ સોસાયટી આરાધક જૈન સંઘ, બાણગંગા, વાલકેશ્વર મુંબઇ-૪૦૦ ૦૦૭. ૨૮) શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ. (પ. પૂ. વૈરાગ્યદેશનાદેક્ષ આચાર્યદેવ
શ્રીમદ્વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના સં. ૨૦૫૩ના પાલિતાણા મથે ચાતુર્માસ પ્રસંગે
જ્ઞાનનિધિમાંથી) ૨૯) શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઈ), મુંબઇ
(મુનિરાજશ્રી નેત્રાનંદવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૩૦) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ.
(પ.પૂ. મુનિરાજશ્રી સંયમબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૩૧) શ્રીકૃષ્ણનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, સૈજપુર, અમદાવાદ, (૫.પૂ.આચાર્યદેવ
શ્રીમદ્વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના કૃષ્ણનગર મધ્યે સંવત ૨૦૫૨ના ચાતુર્માસ
નિમિત્તે પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૩૨) શ્રી બાબુભાઇ સી. જરીવાલા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા-૨. (પ. પૂ. મુનિરાજ શ્રી
કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૩૩) શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પુના. (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય
જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૩૪) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ, ભવાની પેઠ, પુના. (પૂ. મુનિરાજ શ્રી - અનંતબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૩૫) શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત. (પૂ.પં. શ્રી અક્ષયબોધિ વિજયજી મ. સા.ની પ્રેરણાથી)
શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ દાદર જૈન પૌષધશાળા ટ્રસ્ટ, આરાધના ભવન, દાદર,
મુંબઇ. (મુનિરાજશ્રી અપરાજિતવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૩૭) શ્રી જવાહરનગર જૈન શ્વેતા. મૂર્તિ. સંઘ, ગોરેગાવ, મુંબઇ. (પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ.
સા.ની પ્રેરણાથી) શ્રી કન્યાશાળા જૈન ઉપાશ્રય, ખંભાત. (પ.પૂ. સા. શ્રી રંજનશ્રીજી મ. સા., પૂ. પ્ર. સા. શ્રી ઈદ્રશ્રીજી મ. સા.ના સંયમજીવનની અનુમોદનાર્થે પ. પૂ. સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ. સા., પ. પૂ. સા.શ્રી વસંતપ્રભાશ્રીજી મ. સા. તથા સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.
સા.ની પ્રેરણાથી) ૩૯) શ્રી માટુંગા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરીટીઝ, માટુંગા, મુંબઈ.
(પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી જયસુંદરવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, ૬૦ ફુટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ) (પૂ. પં. શ્રી વરબોધિવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, નવસારી. (પ.પૂ.આ. શ્રી ગુણરત્નસૂરિ મ.ના શિષ્ય પૂ. પંન્યાસજી શ્રી પુણ્યરત્નવિજયજી ગણિવર્ય
તથા પૂ.પં. યશોરત્નવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૪૨) શ્રી કોઇમ્બતુર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, કોઇમ્બતુર.
Page #132
--------------------------------------------------------------------------
________________
૪૩)
૪૪)
૪૫)
૪૭)
૪૮)
૫૦)
૫૧)
પ૩)
શ્રી પંકજ સોસાયટી જૈન સંઘ ટ્રસ્ટ, પાલડી, અમદાવાદ. (પ. પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિ મ. સા.ની ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે થયેલ આચાર્ય-પંન્યાસ-ગણિ પદારોહણ, દીક્ષા વગેરે નિમિત્તે થયેલ જ્ઞાનનિધિમાંથી.) શ્રી મહાવીરસ્વામી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક દેરાસર, પાવાપુરી, ખેતવાડી, મુંબઇ. (પૂ. મુનિરાજશ્રી રાજપાલવિજયજી મ.સા. તથા પૂ.પં. શ્રી અક્ષયબોધિવિ. મ.સા.ની પ્રેરણાથી) જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટ, મલાડ (પૂર્વ), મુંબઇ, શ્રી પાર્શ્વનાથ શ્વેતાં. મૂર્તિપૂજક જૈન સંઘ, સાંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઇ. (પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની સંઘમાં થયેલ ગણિ પદવીની અનુમોદનાર્થે) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાં. મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ. (પૂ. મુનિરાજશ્રી સત્યસુંદર વિ. મ.સા.ની પ્રેરણાથી) રતનબેન વેલજી ગાલા પરિવાર, મુલુંડ, મુંબઈ. (પ્રેરક-પૂ. મુનિરાજશ્રી રત્નબોધિવિજયજી મ. સા.) શ્રી મરીન ડ્રાઇવ જૈન આરાધક ટ્રસ્ટ મુંબઇ. શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ જૈન દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ, બાબુલનાથ, મુંબઈ (પ્રેરક-મુનિરાજ શ્રી સત્ત્વભૂષણવિજયજી મ.) શ્રી ગોવાલીયા ટેંક જૈન સંઘ મુંબઇ. (પ્રેરક : પૂ. ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.) શ્રી વિમલનાથ જૈન દેરાસર આરાધક સંઘ, બાણગંગા, મુંબઇ. શ્રી વાડિલાલ સારાભાઇ દેરાસર ટ્રસ્ટ પ્રાર્થના સમાજ, મુંબઇ (પ્રેરક : મુનિરાજશ્રી રાજપાલવિજયજી તથા પંન્યાસ શ્રીઅક્ષયબોધિવિજયજી ગણિવર.) શ્રી પ્રિન્સેસ સ્ટ્રીટ, લુહારચાલ જૈન સંઘ. (પ્રેરક: પૂ. ગણિવર્ય શ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.) શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદિવલી (ઈસ્ટ), મુંબઈ. (પ્રેરક-મુનિરાજશ્રી રાજપાલવિજયજી તથા પં.શ્રી અક્ષયબોધિવિજયજી ગણિવર) સા. શ્રી સૂર્યયશાશ્રીજી તથા સા. શ્રી સુશીલયશાશ્રીના પાર્લા (ઈ) કૃષ્ણકુંજમાં થયેલ ચોમાસાની આવકમાંથી. શ્રી પ્રેમવર્ધક દેવાસ શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ, દેવાસ, અમદાવાદ (પ્રેરક-પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ.) શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ, સમારોડ, વડોદરા (પ્રેરક-પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ-કોલ્હાપુર (પ્રેરક-પૂ. મુનિરાજશ્રી પ્રેમસુંદરવિજયજી મ.) શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર શ્વે. મૂ. પૂ. સંઘ, અમદાવાદ (પ્રેરક - પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી પુણ્યરત્નવિજયજી ગણિ) શ્રી દિપક જયોતિ જૈન સંઘ, કાલાચોકી, પરેલ, મુંબઈ (પ્રેરક - પૂ.પં. શ્રી ભુવનસુંદરવિજયજી ગણિવર્ય તથા પૂ.પં. શ્રી ગુણસુંદરવિજયજી ગણિવર્ય) શ્રી પદ્મમણિ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી - પાબલ, પુના (પ. પૂ. પંન્યાસજી શ્રી કલ્યાણબોધિવિજયજી ગણિની વર્ધમાન તપની સો ઓળીની અનુમોદનાર્થે પ. પૂ. પંન્યાસ શ્રીવિશ્વકલ્યાણવિજયજી ગણિવર્યની પ્રેરણાથી)
Page #133
--------------------------------------------------------------------------
________________
૬૯)
૬૩) ૐકારસૂરીશ્વરજી આરાધના ભવન - સુરત (પ્રેરક- આ. ગુણરત્નસૂરિ મ. ના શિષ્ય
મુનિરાજશ્રી જિનેશરત્નવિજયજી મ.) ૬૪) શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, નાયડુ કોલોની, ઘાટકોપર (ઈસ્ટ),
મુંબઈ. ૬૫) શ્રી આદીશ્વર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ગોરેગાવ-મુંબઇ. ૬૬) શ્રી આદીશ્વર શ્વેતાંબર ટ્રસ્ટ, સાલેમ (પ્રે ૨ક-પ.પૂ. ગચ્છાધિપતિ આ.શ્રી
જયઘોષસૂરીશ્વરજી મ.સા.) ૬૭) શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ, મુંબઈ. ૬૮) શ્રી વિલેપાર્લા થે. મૂ.પૂ. જૈન સંઘ એન્ડ ચેરીટીઝ, વિલેપાર્લા (પૂર્વ), મુંબઈ.
શ્રી નેનસી કોલોની જૈન . મૂ. પૂ. સંઘ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ. માતુશ્રી રતનબેન નરસી મોનજી સાવલા પરિવાર. (પૂ. પં. શ્રી કલ્યાણબોધિવિજયજીના શિષ્ય મુનિરાજશ્રી ભકિતવર્ધનવિજયજી મ. સા. તથા પૂ. સાધ્વીજી શ્રી જયશીલાશ્રીજી મ. ના સંસારી સુપુત્ર રાજનની પુણ્યસ્મૃતિ નિમિત્તે હ. : સુપુત્રો નવીનભાઇ, ચુનીલાલ,
દિલીપ, હિતેશ. ૭૧) શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઇ.) મુંબઇ
(પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૭૨) શ્રી ધર્મવર્ધક થે. મૂ. પૂ. જૈન સંઘ, કાર્ટર રોડ નં. ૧, બોરીવલી (પ. પૂ. વૈરાગ્યદેશનાદેક્ષ
આચાર્ય ભગવંત શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ
વિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૭૩) શ્રી ઉમરા જૈન સંઘની શ્રાવિકાઓ (જ્ઞાનનિધિમાંથી) (પ્રેરક : પ.પૂ. મુનિરાજ શ્રી
જિનેશરત્નવિજયજી મ.સા.) ૭૪) શ્રી કેશરિયા આદિનાથ જૈન સંઘ, ઝાડોલી, રાજ. (પ્રેરક : પ.પૂ. મુ. શ્રી મેરૂચંદ્ર વિ. મ.
તથા પં. શ્રી હિરણ્યબોધિ વિ. ગ.) ૭૫) શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદીવલી, મુંબઈ (પ્રેરક : પ.પૂ. મુનિરાજ શ્રી હેમદર્શનવિ.
૭૬) શ્રી જૈન શ્વે. મૂ. સુધારાખાતા પેઢી, મહેસાણા. ૭૭) શ્રી વિક્રોલી સંભવનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, વિક્રોલી (ઈ), મુંબઈની આરાધક
બહેનો તરફથી (જ્ઞાનનિધિમાંથી) ૭૮) શ્રી કે.પી. સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત, મુંબઈ. (પ્રેરક - પ.પૂ. વૈરાગ્યદેશનાદેક્ષ
આચાર્ય ભ. શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ
વિજયજી ગણિવર્ય) ૭૯) શાહ જેસિંગલાલ મોહનલાલ આસેડાવાલાના સ્મરણાર્થે હ. પ્રકાશચંદ્ર જે. શાહ
(આફિકાવાળા) (પ્રેરક : પ. કલ્યાણબોધિ વિ. ગણિવર)
Page #134
--------------------------------------------------------------------------
________________
૮૯)
૮૦) શેઠ કનૈયાલાલ ભેરમલજી ચેરીટેબલ ટ્રસ્ટ, ચંદનબાળા, વાલકેશ્વર, મુંબઈ. ૮૧) શ્રી નવા ડીસા થે.મૂ.પૂ. જૈન સંઘ (બનાસકાંઠા) ૮૨) શ્રી પાલનપુર જૈન મિત્ર મંડળ સંઘ, બનાસકાંઠા (પ્રેરક - પૂ. પંન્યાસપ્રવર કલ્યાણબોધિ
વિજયજી ગણિવર્ય.) ૮૩) શ્રી ઉઝા જૈન મહાજન (પ્રેરક - પૂ. પંન્યાસપ્રવર શ્રી અપરાજિતવિજયજી ગણિવર્ય તથા
પૂ. મુનિરાજ શ્રી હેમદર્શનવિ. મ.) ૮૪) શ્રી સીમંધર જૈન દેરાસર, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (પૂર્વ), મુંબઈ.
(પ્રેરક - પૂ.સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજીના શિષ્યા પૂ.સા. શ્રી તત્ત્વપ્રજ્ઞાશ્રીજી આદિ) ૮૫) શ્રી બાપુનગર થે. મૂ. જૈન સંઘ, અમદાવાદ. ૮૬) શ્રી શેફાલી જૈન સંઘ, અમદાવાદ, ૮૭) શાન્તાબેન મણિલાલ ઘેલાભાઈ પરીખ ઉપાશ્રય, સાબરમતી, અમદાવાદ. (પ્રેરક- સા.
શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ. તથા સા.શ્રી રત્નત્રયાશ્રીજી મ.) ૮૮) શ્રી આડેસર વિશા શ્રીમાળી જૈન દેરાવાસી સંઘ (પ્રેરક - આ. શ્રી કલાપ્રભસૂરીશ્વરજી
મ.સા.)
શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાલા એવં શ્રી શ્રેયસ્કર મંડલ, મહેસાણા. ૯૦) શ્રી તપાગચ્છ સાગરગચ્છ આણંદજી કલ્યાણજી પેઢી, વિરમગામ (પ્રેરક : આ. શ્રી
કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.) ૯૧) શ્રી મહાવીર શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ, વિજયનગર, નારણપુરા, અમદાવાદ
શ્રી સીમંધરસ્વામિ જૈન સંઘ, અંધેરી (પૂર્વ) (પ્રેરક : સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.) ૯૩) શ્રી ચકાલા શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ (પ્રેરક : આ. શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.)
શ્રી અઠવાલાઈન્સ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ તથા શ્રી ફૂલચન્દ કલ્યાણચંદ ઝાવેરી
ટ્રસ્ટ, સુરત ૯૫) શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ - સંસ્થાન, બાવર (રાજસ્થાન) (પ્રેરક :
આ. શ્રી પુણ્યરત્નસૂરીશ્વરજી મ.સા.) ૯૬) પાલનપુરનિવાસી મંજૂલાબેન રસિકલાલ શેઠ (હાલ, મુંબઈ), (પ્રેરક : આ. શ્રી
કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.) ૯૭) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વે.મૂ.જૈન સંઘ, પદ્માવતી એપાર્ટમેન્ટ, નાલાસોપારા (ઈ), (પ્રેરક
: પૂ.પા.આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.) ૯૮) શ્રી ઋષભ પ્રકાશભાઈ ગાલા, સંઘાણી ઘાટકોપર (વે.), (પ્રેરક : પૂ.પા.આ. શ્રી
હેમચંદ્રસૂરીશ્વરજી) ૯૯) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આરાધક ટ્રસ્ટ, પુખરાજ રાયચંદ આરાધના ભવન, સાબરમતી
(પ.પૂ. વ્યાખ્યાનવાચસ્પતિ આ.દે. શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના ઉપકારોની
સ્મૃતિમાં) ૧૦૦) શ્રી કુંદનપુર જૈન સંઘ, કુંદનપુર - રાજસ્થાન, હ. શ્રી શાંતિલાલજી મુથા.
૯૨)
Page #135
--------------------------------------------------------------------------
________________
શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણું જ્ઞાનામૃત મોનનમ...
પરિવેષક પ.પૂ. વૈરાગ્યદેશનાદેશ આ. હેમચન્દ્રસૂરીશ્વર શિષ્ય
- આ. કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.સા. સિદ્ધાન્તમહોદધિ મહાકાવ્યમ્ - સાનુવાદ, ૨. ભુવનભાનવીયમ્ મહાકાવ્યમ્ - સાનુવાદ, સવાર્તિક. ૩. સમતાસાગર મહાકાવ્યમ્ - સાનુવાદ. ૪. પરમપ્રતિષ્ઠા કાવ્યમ્ - સાનુવાદ, કલાત્મક આલ્બમ સાથે. ૫. જીરાવલીયમ્ કાવ્યમ્ - સાનુવાદ. ૬. પ્રેમમંદિરમ્ - કલ્યાણમંદિર પાદપૂર્તિ સ્તોત્ર-સાનુવાદ,
સવાર્તિક. ૭. છંદોલંકારનિરૂપણમ્ - કવિ બનવાનો શોર્ટકટ-પોકેટડાયરી.
તત્ત્વોપનિષદ્ - ) શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિકૃત ષષ્ઠી, ૯. વાદોપનિષદ્ - | અષ્ટમી, નવમી, અષ્ટાદશી ૧૦. વેદોપનિષદ્ - દ્વાર્નિંશિકા પર સંસ્કૃત વૃત્તિ-સાનુવાદ. ૧૧. શિક્ષોપનિષદ્ - ૧૨. સ્તવોપનિષદ્ - શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ તથા
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય કૃત
અદ્ભુત સ્તુતિઓના રહસ્ય -સાનુવાદ. ૧૩. સત્ત્વોપનિષદ્ - યોગસાર ચતુર્થપ્રકાશવૃત્તિ - સાનુવાદ.
(માત્ર સંયમી ભગવંતો માટે) ૧૪. દેવધર્મોપનિષદ્ - મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત
દેવધર્મપરીક્ષા ગ્રંથની ગુર્જર ટીકા. ૧૫. પરમોપનિષદ્ - મહોપાધ્યાય શ્રીયશોવિજયજી આદિ કૃત
પાંચ પરમકૃતિઓ પર ગુર્જરવૃત્તિ,
૮. તત્વો
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૬. આર્ષોપનિષદ્૧ શ્રી પ્રત્યેકબુદ્ધપ્રણીત ઋષિભાષિત ૧૭. આર્ષોપનિષદ્-૨ (ઈસિભાસિયાઈ) આગમસૂત્ર પર સંસ્કૃત
ટીકા. ૧૮. વૈરાગ્યોપનિષદ્ શ્રી હરિહરોપાધ્યાયકૃત ભર્તુહરિનિર્વેદ
નાટક-ભાવાનુવાદ. ૧૯. સૂક્તોપનિષદ્ - પરદર્શનીય અદ્ભુત સૂક્તોનો સમુચ્ચય
તથા રહસ્યાનુવાદ. ૨૦. કર્મોપનિષદ્ - સિદ્ધાન્તમહોદધિ શ્રી પ્રેમસૂરીશ્વરજી કૃત
કર્મસિદ્ધિ ગ્રંથ પર ભાવાનુવાદ. ૨૧. વિશેષોપનિષદ્ - શ્રી સમયસુંદર ઉપાધ્યાયજી કૃત વિશેષ
શતક ગ્રંથ પર ગુર્જર ભાવાનુવાદ. ૨૨. હિંસોપનિષદ્ - શ્રી હરિભદ્રસૂરિકૃત સ્વોપજ્ઞ અવચૂરિ
અલંકૃત હિંસાષ્ટક ગ્રંથ પર ગુર્જર ટીકા. ૨૩. અહિંસોપનિષદ્ - અજ્ઞાતકર્તક (પ્રવાદતઃ શ્રી હરિભદ્રસૂરિ
મહારાજા કૃત) નાનાચિત્તપ્રકરણ પર
સંસ્કૃત ટીકા-સાનુવાદ. ૨૪. ધર્મોપનિષદ્ - વેદથી માંડીને બાઇબલ સુધીના
ધર્મશાસ્ત્રોના રહસ્ય. ૨૫. શોપનિષદ્ - નવનિર્મિત સપ્તક પ્રકરણ - સાનુવાદ. ૨૬. લોકોપનિષદ્ - શ્રી હરિભદ્રસૂરિકૃત લોકતત્ત્વનિર્ણય ગ્રંથ
પર સંસ્કૃત વૃત્તિ (ભાગ-૧) . ૨૭. આત્મોપનિષદ્ - શ્રી ઉદયનાચાર્યકૃત આત્મતત્ત્વવિવેક ગ્રંથ
પર ગુર્જર ટીકા (ભાગ-૧). ૨૮. સામ્યોપનિષદ્ - મહો. શ્રી યશોવિજયજી કૃત સમાધિ -
સામ્યદ્વત્રિશિકા સચિત્ર સાનુવાદ. ૨૯. આગમોપનિષદ્ - વિસંવાદપ્રકરણ (આગમપ્રતિપક્ષનિરાકરણ)
પર વિશદ વિવરણ .
Page #137
--------------------------------------------------------------------------
________________
૩૦. સ્તોત્રોપનિષદ્ -
૩૧. દર્શનોપનિષદ્ -
૩૨.
શ્રી માધવાચાર્યકૃત સર્વદર્શનસંગ્રહ ગ્રંથ પર ગુર્જર ટીકા. ભાગઃ ૧-૨
૩૩-૩૪-૩૫. રામાયણના તેજ કિરણો - રામાયણી માટે પર્યાપ્ત
૩૬. જ્ઞાનોપનિષદ્ - ૩૭. સંબોધોપનિષદ
૩૮.
૩૯. ઈષ્ટોપનિષદ્ -
૪૦. વિમોહોપનિષદ્ -
૪૧.
શ્રી વજસ્વામિકૃત શ્રી ગૌતમસ્વામીસ્તોત્ર -સચિત્ર સાનુવાદ.
૪૫. સૂત્રોપનિષદ્ -
આલંબન. ભાગ-૧-૨-૩.
અષ્ટાવક્ર ગીતા પર સંસ્કૃત વૃત્તિ. સટીક શ્રી રત્નશેખરસૂરિકૃત સંબોધસપ્તતિ ગ્રંથ પર ગુર્જરવૃત્તિ. ભાગઃ૧-૨
શ્રી પૂજ્યપાદસ્વામિકૃત ઈષ્ટોપદેશ ગ્રંથ પર સંસ્કૃત ટીકા-સાનુવાદ.
શ્રી યશપાલમંત્રીકૃત મોહરાજપરાજય નાટક પર વિષમપદ વ્યાખ્યા અને
અનુવાદ. ભાગઃ ૧-૨
૪૨. શ્રામણ્યોપનિષદ્ -
દવિધ યતિધર્મ પર નવનિર્મિત પ્રકરણ (બીજુંનામશ્રમણશતક).
૪૩. સફળતાનું સરનામું - સફળતાની ઈચ્છુક વ્યક્તિએ વાંચવા યોગ્ય ગુર્જર ગ્રંથ.
૪૪. પ્રસન્નતાની પરબ - વક્તા-શ્રોતા બન્નેને ઉપયોગી વૈરાગ્યાદિ
રસઝરણા.
શ્રીસૂત્રકૃતાંગસૂત્ર દ્વિતીય શ્રુતસ્કંધની સંસ્કૃત સંગ્રહણી. શ્રી સૂત્રકૃતાંગદીપિકા ભાગ-૨ ના પુનઃસંપાદન સાથે.
૪૬. પ્રવ્રજ્યોપનિષદ્ -અજ્ઞાતકર્તૃક પ્રવ્રજ્યાવિધાન પર ગુર્જર
વૃત્તિ.
Page #138
--------------------------------------------------------------------------
________________
૪૭. દેશનોપનિષદ્ - વૈરાગ્યદેશનાદક્ષ પૂ. ગુરુદેવશ્રીના
વાચનાઓનું સંસ્કૃત કાવ્યમય અવતરણ. ૪૮. જીરાવલા જુહારીએ - ગીત ગુંજન. ૪૯. અસ્પર્શોપનિષદ્ - મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત
અસ્પૃશદ્ગતિવાદ પર ગુર્જરવૃત્તિ. ૫૦. હિતોપનિષદ્ - અધ્યાત્મકલ્પદ્રુમના
યતિશિક્ષોપદેશાધિકાર તથા યતિશિક્ષાપંચાશિકા પર ગુર્જર વાર્તિક-સાનુવાદ
સાવચૂરિયતિવિચાર. ૫૧. ઉપદેશોપનિષદ્ - ઉપદેશ રત્નકોષ પર સંસ્કૃતવૃત્તિ
સાનુવાદ. ૫૨. પ્રાર્થનોપનિષદ્ - અલંકારિક સ્તુતિઓ પર તાત્પર્યવૃત્તિ
સાનુવાદ. ૫૩. સદ્ગોધોપનિષદ્ - સદ્દબોધચન્દ્રોદય પંચાશિકા પર સંસ્કૃત
સાનુવાદ વાર્તિક. ૫૪. અંગોપનિષદ્ - અદ્યાવધિ અમુદ્રિત ગ્રંથ
શ્રી અંગચૂલિકાસૂત્ર પર સંસ્કૃત વૃત્તિ
ભાગ-૧-૨ ૫૬. વર્ગોપનિષદ્ - અદ્યાવધિ અમુદ્રિત ગ્રંથ
શ્રી વર્ગચૂલિકાસૂત્ર પર સંસ્કૃત વૃત્તિ. પ૭. આગમની આછી ઝલક ૫૮. જૈન જયતિ શાસનમ્ - બુદ્ધિજીવીઓને અવિશ્વસનીય જૈન
સિદ્ધાન્તોની આધુનિક પ્રસંગો દ્વારા સિદ્ધિ. ૫૯. આજ આનંદ ભયો - અંજનશલાકા-સ્ટેજ પ્રોગ્રામ માટે આલંબન. ૬૦. પંચકોપનિષદ્ - શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કૃત જ્ઞાનપંચક
વિવરણ ગ્રંથ પર નૂતન સંસ્કૃત વૃત્તિ.
પપ.
Page #139
--------------------------------------------------------------------------
________________
૬૧. અવધૂતોપનિષદ્ - શ્રી દત્તાત્રેય અવધૂત પ્રણીત અવધૂતગીતાની
મનનીય સૂક્તિઓ પર નૂતન સંસ્કૃત વૃત્તિ. ૬૨. દુઃષમોપનિષદ્ - દુઃષમગંડિકા ગ્રંથ પર વિશદવૃત્તિ. ૬૩. પ્રથમોપનિષદ્ - પ્રથમવાર પ્રકાશિત થતી વિશિષ્ટ કૃતિઓ,
રત્નાકરપંચવિંશતિકા-પ્રાચીન ટીકા, વન
સ્પતિસપ્તતિકા-સાવચૂરિ, જંબૂ અધ્યયન,
ગિરનારતીર્થપ્રતિષ્ઠા પ્રશસ્તિ. ૬૪. અહનામસહસ્રસમુચ્ચય - કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યરચિત
કૃતિ-સચિત્ર સંપાદન. ૬૫. ઉપાસનોપનિષદ્ - પૂ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કૃત ધૂમાવલિ
+ સર્વજિનસાધારણસ્તવન આ બે વિશિષ્ટ
કૃતિઓ-સચિત્ર સાનુવાદ. ૬૬. સુખોપનિષદ્ - પરમસુખપ્રાપ્તિરૂપ ચિત્તશુદ્ધિફળ, સચિત્ર
સાનુવાદ. ૬૭. દયોપનિષદ્ - જીવદયા પ્રકરણ પર નૂતન સંસ્કૃત વૃત્તિ
સાનુવાદ બોટિકોપનિષદ્ - અદ્યાવધિ અમુદ્રિત કૃતિઓ બોટિક-પ્રતિષેધ,
બોટિકનિરાકરણ, બોટિકોચ્ચાટન, દિગંબરમતવિચાર દિગંબરમતખંડનના સંકલન સાથે અનેક પ્રાચીન ગ્રંથોના આધારે દિગંબર
મતની સમીક્ષા. આચારોપનિષદ્ - શ્રી દેવસુંદરસૂરિકૃત સામાચારી પ્રકરણ પર
વિશદવૃત્તિ. • વિવાહચૂલિકા • અજીવકલ્પ છે જીવસંખ્યા પ્રકરણ , સમ્યક્ત્વ પંચવિંશતિકા • નિશાભોજન પ્રકરણ • બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચય ૦ સમ્યકત્વ સ્વરૂપ
Page #140
--------------------------------------------------------------------------
________________
શ્રી ભુવનભાનુસૂરિ
જમી શતાબ્દી વર્ષ
Roછે.
ળશે ભુવન
Uciabilalc Plu3H
સર્વતોમુખી પ્રતિભાસ્વામી
વૈરાગ્યવારિધિ
નિર્દોષચર્યાચારી
તિતિક્ષામૂર્તિ
opsllek hPJNICE
ગાકાળી રાત
ડધી ઝળહળ.
યુગો સુધી
અધ્યાત્મયોગી
કાર્ટટારા 3છnlo
અપ્રમત્તસાધક
નિર્ધામણાનિપુણ
ન્યાયવિશારદ
- lobs
| parame all
સંઘહિતચિંતક
lJlatk&
જન્મ
પ્રવચનપ્રભાવક
શિતાબ્દી છે
સુવિશુદ્ધસંયમી
12311183P?SPH
ગુરુકૃપાપાત્ર
વર્ધમાન તપોનિધિ
સુવિશાળ ગચ્છાધિપતિ
દી વર્ષ ભાર્થ
રાવભીની શ્રદ્ધા
ક ૧૯૬૭ -
> ૨૦૬૭ )
૨૦૬
Page #141
--------------------------------------------------------------------------
________________
સરિ પ્રેમના જમણા હાથ સમાના
પરિષહોમાં ,
, પં. શ્રી પદ્મવિજય
વિરાટ સમુદાય સંયમ શિલ્પી
માં ય પરમ સમતું
જમતા
વિનરાજી ગo
'સમતાસે,
નિરીહતાનિધિ
કલિકાળના એક મહાસાદક
/
વિભીની શ્રદ્ધાંજલી
/
/
૨૦૧૭
૨૦૧૭
સ્વર્ગારોહણ
_શાસ્ત્રસમુદ્રની પારગામી
Cl-puercas 2ન્સરની યાતનામાં ,
માસક્ષમણની સાધના
શતાબ્દી વર્ષે ભાવાભા
ello
તિતિક્ષાની એક પરાકાષ્ઠા
Page #142
--------------------------------------------------------------------------
________________
अथ प्रशस्तिः श्रीमते वीरनाथाय, कारूण्यपुण्यपाथसे । चरमतीर्थनाथाय, परोपकारिणे नमः ||१|| गौतमस्वामिने स्वस्ति, सुधर्मस्वामिने नमः | तत्परम्परयाऽऽयात-यतीन्द्रेभ्यो नमो नमः ||२|| शुभ्राभ्रशुभ्रसन्तत्या-मेतस्यामभवत् किल । विजयानन्दसूरीशः, सुरीशसेव्यतां गतः ||३|| ततोऽपि कमलः सूरिः, संयमकमलाकरः | उपाध्यायस्तथा वीरो, वीर आन्तरविग्रहे ||४|| सर्वागमरहस्यज्ञ-स्ततो दानसूरीश्वरः । ततोऽपि प्रेमसूरीशः, सिद्धान्तैकमहोदधिः ।।५।। भुवनभानुसूरीश-स्ततो न्यायविशारदः | पंन्यासोऽस्यानुजः पद्मः, समतारससागरः ||६|| विराजते विनेयोऽस्य, मादृशेषु कृपापरः । वैराग्यदेशनादक्षः, श्रीहेमचन्द्रसूरिपः ।।७।। तत्पादपङ्कजालिना, सूरिकल्याणबोधिना । सन्दृब्धोऽयं प्रबन्धस्तु, कुर्यात् सर्वस्य मङ्गलम् ||८||
Page #143
--------------------------------------------------------------------------
Page #144
--------------------------------------------------------------------------
________________ શુદ્ધ વિશુદ્ધ સુવિશુદ્ધ અણિશુદ્ધ સંયમ જીવનની આરાધના માટે, 'જીવન્મુક્તિનો આનંદ પામવા માટે, શ્રામણ્યનો રસાસ્વાદ માણવા માટે, પરિશીલનીય પ્રબંધ. MULTY GRAPHICS (022) 23873227 23884272