________________
श्रामण्योपनिषद् તેણે ત્રિભુવન સવિ જીતીયો, જેણે જીત્યા રાગ-દોષ રે; ન થયો તેમ તેણે વસે, તે ગુણરયણનો કોષ રે.
સાધુજી) ૧૩ મન-વચ-કાયા દંડ જે, અશુભના અનુબંધ જોડે રે; તે ત્રણ દંડ ન આદરે, તો ભવબંધન તોડે રે.
સાધુજી) ૧૪ બંધવ ધન તનુ સુખ તણો, વળી ભયવિગ્રહ છંડે રે; વળી અહંકૃતિ મમકારના, ત્યાગથી સંયમ મંડે રે.
સાધુજી) ૧૫ ઈણી પર સંયમ ભેદ જે, સત્તર તે અંગે આણે રે; જ્ઞાનવિમલ ચઢતી કળા, વધતી સમકિત ઠાણે રે.
સાધુજી) ૧૬ ઢાળ-૭
(દૂહા) દ્રવ્ય સંયમી બહુવિધ થયો, સિદ્ધિ થઈ નવિ કાંય; સાકર દૂધ થકી વધે, સન્નિપાત સમુદાય. ૧ સત્ય હોય જો તેહમાં, ત્રિકરણ શુદ્ધિ બનાય; સત્યવંત નિર્માયથી, ભાવ સંયમ ઠહરાય. ૨
ઢાળ-૭ મુનિવર ધર્મ એ સાતમો, ચિત્ત આણો ગુણવંત, . સત્ય સહસ્ત્રકર ઉગતે, દંભ તિમિરતણો અંત રે.
મુનિજન સાંભળો૦ ૧