________________
८०
આદરો એ ગુણ સંતો રે, તરે સહુથી આગળો; ભાંજે એહથી અત્યંતો રે, ભવ ભય આમળો. મુનિજન સાંભળો નહિ પરદર્શનમાંહિ;
સત્ય ચતુર્વિધ જિન કહે, અવિ સંવાદ તે યોગ જે, નયગમ ભંગ પ્રવાહી રે.
મુનિજન સાંભળો૦ મૈત્યાદિક ગુણ જેહ; નિર્વહેવું તેમ તેહ રે.
મૂલોત્તર વ્રત ભેદ જે, જિણવિધ જેમ અંગીકર્યુ,
श्रामण्योपनिषद्
સત્ય સુકૃતનો સુરતરૂ, તપ તુલના પણ નવિ કરે,
૨
મુનિજન સાંભળો૦ ૪
અકુટિલતા ભાવે કરી, મન-વચ-તનુ નિરમાય; એ ચવિહ સત્યે કરી,
આતમ ગુણ સ્થિર થાય રે. મુનિજન સાંભળો ૫ જેમ ભાખે તિમ આચરે, શુદ્ધપણે નિર્લોભ; ગુણરાગી નિયતાદિકે, નિજરૂપે થિર થોભ રે. મુનિજન સાંભળો ૬
સત્યે સત્ત્વપણું વધે, સત્વે સહજ સ્વભાવ; પ્રકટે નિકટ ન આવહિ,
દુર્ધ્યાનાદિ વિભાવ રે. મુનિજન સાંભળો ૭ ધર્મ તણો ધુરિ કંદ; દૂરે ભવ ભય ફંદ રે.
મુનિજન સાંભળો૦ ૮