________________
9 3
श्रामण्योपनिषद्
ઢાળ-૪ ચોથો મુનિવર ધર્મ એ જાણીયે, મુત્તી નામે અનૂપજી; લોભતણા જયથી એ સંપજે, નિર્લોભી મુનિ ભૂપજી. ૧ મમતા મ આણો રે મુનિ દિલ આપણે,
મમતા દુર્ગતિ ગામોજી; મમતા સંગે સમતા નવિ મળે, છાયા તપ એક ઠામોજી.
મમતા. ૨ લોભજલધિ જલ લહેરે ઉલટે, લોપે શુભગુણ દેશોજી; સેતુ કરી જે જિહાં સંતોષનો, નવિ પસરે લવલેશોજી.
મમતા) ૩ દ્રવ્યોપકરણ દેહ મહિમપણું, અશનપાન પરિવારજી; ઈત્યાદિકની રે જે ઈહા ધરે, કેવલ લિંગ પ્રચારજી.
મમતા) ૪ લાભાલાભે સુખ દુઃખ વેદના, જે ન કરે તિલમાત્રજી; ઉપશમ ઉદય તણો અનુભવ ગણે, જાણે સંયમ યાત્રજી.
મમતા) ૫ લોભ પ્રબલથી રે વિરતિ થિરતા)નવિ રહે,
હોય બહુ સંકલ્પજી; સજઝાયાદિક ગુણ તસ નવિ વધે, દુર્ગાનાદિક તલ્પજી.
મમતા) ૬