________________
श्रामण्योपनिषद्
ઢાળ-૩ ત્રીજે મુનિવર ધર્મ કહીયે અતિભલો રે, આર્જવ નામે જેહ; તે ઋજુતા ગુણ માયા નાશ થકી હોવે રે,
કપટ તે દુરિતનું ગેહ. મુનિવર ચેતજો રે લેઈ સંયમ સંસાર...૧ કપટ છે દુર્ગતિનું દાયક શ્રી જિનવર કહે રે,
- સંયમ થાય અસાર... મુનિવર૦ ૨ વિષયતણી આશંસા, ઈહ પરભવ તણી રે,
માનપૂજા જસવાદ; તપવ્રત શ્રત રૂપાદિક ગુણના તે કહ્યા રે,
સ્તન પ્રબલ ઉન્માદ. મુનિવર૦ ૩ તે કિલ્બિષ અવતાર લઈને સંપજે રે, એલચૂકે નરભાવ; નર-તિરગતિ તસ બહુલી દુર્લભ બોધીયા રે,
માયા મોસ પ્રભાવ. મુનિવર૦ ૪ માયીનર અપરાધ કરે નવિ સહજથી રે, તોહિ તસ વિશ્વાસ; ન કરે સર્પતણી પરે કોઈ તેહનો રે, આપદોષે હત આસ.
મુનિવર૦ ૫ શુદ્ધ ચરણધર મહાબલ તપ માયા થકી રે,
જેમ જુઓ બાંધ્યો સ્ત્રીવેદ; તો શું કહેવું વિષયાદિક આશંસનું રે,
નિયડિતણાં બહુ ભેદ. મુનિવર૦ ૬