________________
९०
श्रामण्योपनिषद् દશવિધ યતિ ધર્મ સુધી પાળીએ, જે છે જગમાંહિ સારોજી, જિનવર ભાષિત હિયડે ધરીએ, જેમ લહીયે ભવ પારોજી.
દશવિધયતિધર્મ0 ર પ્રથમ ક્ષમા જે એણીપરે આચરો, જેહવી ગજસુકુમાલોજી, સીસ જલતે કોપ ન આવ્યો, તે મુનિ નમીયે ત્રિકાલોજી.
દશવિજયતિધર્મ) ૩ માન થકી પુણ્ય જ્ઞાન ન નીપજે, જેમ બાહુબલ રાયોજી, તે મૂકી જબ ચાલ્યો વાંદવા, તબ કેવલ શ્રી પાયોજી.
દશવિધયતિધર્મ૦ ૪ માયા પરિહરી–આગમ ચિત્ત ધરી, કર્મ કષાય કરી દૂરોજી, લખણા રૂલી તે નહુ પરિહરિ, રતાં સંસાર ન પૂરોજી.
દશવિધયતિધર્મ) ૫ ચોથો લોભ જે મૂળ સંસારનો, તેહનો કરો પરિહારોજી, અઠ્ઠમ નરપતિ ચાલ્યો સાતમી, ઉત્તમગતિ તેની હાર્યોજી.
દશવિધયતિધર્મ0 ૬ તપ કરીજે કાયા નિરમલી, જેમ તરીકે સંસારોજી, વીર જિનેશ્વર શ્રીમુખ ઉચ્ચરે, ધન્ય ધન્નો અણગારો જી.
દશવિધયતિધર્મ0 ૭ સંજમ સત્તર ભેદ જાણવો, સવ્વ આચરોજી, તેહનો વિસ્તાર બહુલો જાણીયે, આદરી લહીયે પારોજી.
દશવિધયતિધર્મ0 ૮