SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ९२ श्रामण्योपनिषद् D શ્રી કાંતિવિજયજીકૃત શ્રમણધર્મ સઝાય (રાગ-આશાવરી-કલિંગડો-ભેરવી) સાધુજન સાધુતા અપની સુધારો, આપ તરો અરુ તારો સાધુનાઆંકણી ક્રોધદવાનલ તપત બુઝાવો, શાંત સુધારસ ઠારો, માનમહાગિરિ આઠ શિખરીયો, મૃદુતા વજ વિડારો. //ના/સાધુની માયા કપટ વંશોંકી ઝાડી, સરલા ઉખરણી ઉખારો, શુચિતા તનમનવચનકી કર લો, જીવન પાવન પારો. રાસાધુOણી. તૃષ્ણા નદીમેં જગજન બૂડત, મુક્તિભાવ તુમ તારો, દ્વાદશવિધ તપ જપ આરાધન, સમતામૃત છટકારો. _//૩ીસાધુOા સંજમપદ શિવપદકો દાતા, ગુરુગમ જ્ઞાન વિચારો, સત્ય વાણી મહાવીર વખાણી, મુનિ મહાવ્રત શણગારો. /૪llસાધુ કિંચન સંચન મુનિગણ વંચન, તન મન વચન વિટારો, રતિપતિ મારો બ્રહ્મવ્રત ધારો, ભવોદધિ લેલો કિનારો. | સાધુવની દશવિધ યતિગુણ જોગ જગાવો. આતમરામ ઉજારો. કાંતિવિજય ગુરુ ચરણ કમલમેં, વંદત વાર હજારો.
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy