SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ श्रामण्योपनिषद् વીરાસનાદિક ઠાયવું રે, લોચાદિક તનુ કુલેશ; સંલીનતા ચલે ભેદની રે, ઈન્દ્રિય યોગ નિવેશ. સોભાગી) ૭ એકાંત સ્થલ સેવવું રે, તેમ કષાય સંલીન; અત્યંતર તપ ષટ વિધે રે, સેવે મુનિ ગુણલીન. સોભાગી) ૮ દશવિધ પ્રાયશ્ચિત ગ્રહે રે, વિનય તે સાત પ્રકાર; દશવિધ વૈયાવચ્ચ કરે રે, સજઝાય પંચ પ્રકાર, સોભાગી૦ ૯ ચાર ધ્યાનમાં દોય ધરે રે, ધર્મ શુકુલ સુવિચાર; આર્ત રૌદ્ર બિહું પરિહરે રે, એ મુનિવર આચાર. સોભાગી૧૦ દ્રવ્ય ભાવસું આદરે રે, કાઉસગ્ગ દોય પ્રકાર; તન ઉપધિ ગ(ગુ)ણ અશનાદિકે રે, દ્રવ્ય તે ચાર પ્રકાર. સોભાગી ૧૧ કર્મ કષાય સંસારનો રે, ભાવકાઉસગ્ગ તિહું ભેદ; ઈવિધ બિહું તપ આદરે રે, ધરે સમતા, નહિ ખેદ. | સોભાગી ૧૨ સમકિત ગોરસ શું મિલે રે, જ્ઞાનવિમલ વૃત રૂપ; જડતા જલ દૂર કરી રે, પ્રગટે આતમરૂપ. સોભાગી) ૧૩
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy