________________
८६
श्रामण्योपनिषद् તે ત્રિભુવન ચૂડા મણીજી, વિશ્વતણા આધાર, દ્રવ્ય-ભાવ ગુણ રયણનાજી, નિધિ સમજે અણગાર.
બલિહારી) ૮ જીણ જીણ ભાસે (ભાવ) વિરાગતાજી પામે દઢતા રૂપ, ત્રિવિધ ત્રિવિધે તે આદરેજી, અતુલબલી મુનિભૂપ.
બલિહારી, ૯ જેણે સંયમ આરાધીયોજી, કરતલે શિવસુખ તાસ, જ્ઞાનવિમલ ચઢતી કળાજી, પ્રગટે પરમપ્રકાશ.
બલિહારી) ૧૦ ઢાળ-૧૧
| (દૂહા). ધૃતિ હાથો મન કીલિકા, ક્ષમા માંકડી જાણ, કર્મ ધાન્યને પીસવા, ભાવ ઘરટ્ટ શુભ આણ. ૧ એ દશવિધ મુનિધર્મનો, ભાખ્યો એહ સક્ઝાય, એહને અંગે આણતાં, ભવભય ભાવઠ જાય. ૨ પરમાનંદ વિલાસમાં, અહનિશિ કરે ઝકોલ, શિવ સુંદરી અંકે રમે, કરી કટાક્ષ કલોલ. ૩
ઢાળ-૧૧ એહવા મુનિગુણ રયણના દરિયા, ઉપશમ રસ જલ ભરિયાજી, નયગમતટિની ગણ પરિવરિયા, જિનમારગ અનુસરિયાજી.
તે તરીયા ભાઈ તે તરીયા. ૧