________________
श्रामण्योपनिषद् પંચભેદ તિહાં ખંતીતણાં કહ્યાંજી, ઉપકાર ને અપકાર; તિમ વિપાક વચન વળી ધર્મથીજી, શ્રીજિન જગદાધાર.
પહેલો૦ ૩ પ્રથમ ત્રિવિધ જે ખંતી તણે ગુણેજી, વાધે જસ સૌભાગ્ય; ચોથી ચઉગતિ વારક પંચમીજી, આતમ અનુભવ લાગ.
પહેલો૦ ૪ પારસ ફરસે રસ કુંપી રસેજી, લોહ હોય જેમ હેમ; તિમ સમતા રસ ભાવિત આતમાજી, સહજ સરૂપી પ્રેમ.
પહેલો૦ ૫ ઉપશમ કેરી એક લવ આગળજી, દ્રવ્યક્રિયા મણ લાખ; ફળનવિ આપે તે નવિ નિર્જરાજી, એહવી પ્રવચન સાખ
પહેલો૦ ૬ ખંધક શિષ્ય સુકોશલ મુનિવરોજી, ગજસુકુમાલ મુણાંદ; કુરગડુ પ્રમુખા જે (મુનિ) કેવલીજી, સમતાના ગુણ વૃંદ.
પહેલો૦ ૭ કાર્ય-અનાર્ય હિતાહિત નવિ ગણેજી, ઈહ-પરલોક વિરુદ્ધ; આપ તપી પરતાપે તપને નાશવજી, ક્રોધવશે દુર્બદ્ધ.
પહેલો૦ ૮. શિવસુખ કૅરૂ કારણ છે ક્ષમાજી, સર્વ ધર્મનું મૂલ; દુરિત ઉપદ્રવ નાશે ખંતીથીજી, જિમ વિદ્યા અનુકૂલ.
પહેલો) ૯