Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor
Catalog link: https://jainqq.org/explore/001757/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી પર્વતિથિ-ચર્ચા સંગ્રહ પરિચછેદ પહેલા नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. વિજય Education International Page #2 -------------------------------------------------------------------------- ________________ श्री जिनाय नमः શ્રી પર્વતિથિ-ચર્ચા સંગ્રહ પરિચછેદ પહેલો પર્વતિથિને ઈતિહાસ :: લેખક :: મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી મહારાજ :: પ્રકાશક :: શ્રી ક. વિ. શાસ્ત્રસંગ્રહ-સમિતિ જાલોર (મારવાડ) વીર સંવત ૨૪૬૩ વિક્રમ સંવત ૧૯૯૩ ઈસ્વીસન ૧૯૩૭ પ્રથમવૃત્તિ નકલ ૧૫૦૦ मा.श्री. केलासनागर सरि ज्ञान मंदिर Mી મજાર ન માતાધના જ, તો AT. કિ મૂલ્ય સદુપયેગ - - I II - Page #3 -------------------------------------------------------------------------- ________________ - મુદ્રક : શા. મણીલાલ છગનલાલ, ધી વીરવિજય પ્રી. પ્રેસ છે. રતનપેળ સાગરનો ખડકી અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના “પર્વતિથિ ચર્ચાસંગ્રહ” એ પર્યુષણ અને અન્ય પર્વતિથિ સંબધી જૈન સમાજમાં ચાલતી ચર્ચાનું મૌલિક સ્વરૂપ પ્રતિપાદન કરનારે નિબન્ધ છે. આના કુલ ૩ પચ્છેિદે છે. પહેલો “પર્વતિથિને ઈતિહાસ, બીજે “શ્રી સાગરાનન્દસૂરિજીના લેખ-પાના ઉત્તરે” અને ત્રીજો “અન્યાન્ય લેખના લેખોના ઉત્તરે.” પ્રસ્તુત પુસ્તકમાં માત્ર પહેલા પરિચ્છેદને જ સમાવેશ છે, બાકીના પરિચ્છેદનું પ્રકાશન હવે પછી થશે. આ ચર્ચા વિષયક નિબન્ધનું પ્રકાશન પુસ્તકને બદલે વર્તમાન પત્રમાં જ રહ્યું હેત તે વધારે સારું હતું એમ અમે માનીયે છીયે, પરંતુ અફસોસ છે કે જૈન સમાજનાં વર્તમાન પત્રોમાંથી પ્રામાણિકતાને અંશ નીકળી ગયો છે, ગમે તે કારણે અમુક પક્ષનાં હથિયાર બનીને બીજા પક્ષને અન્યાય કરો એજ આધુનિક જૈન વર્તમાનપત્રોની નીતિ થઈ પડી છે, ઉદાહરણ તરીકે “જૈન તિ' વિગેરે ગણું શકાય. એ પત્ર સુધારક અને મધ્યસ્થ હેવાનાં બણગાં ફૂકે છે છતાં આજે મહીનાઓથી તિથિચર્ચાને અંગે ગુરુવાર–પક્ષને એકધારે પ્રચાર કરી રહ્યાં છે, તે પક્ષના ગમે તેવા ચીંથરિયા લેખોથી તે પિતાનાં પૃષ્ટોનાં પૃષ્ટો ભરીને દર અઠવાડિએ બહાર પાડે છે, જ્યારે બુધવાર–પક્ષ તરફને એક પણ લેખ લેતાં નથી, શું આ પત્રોની મધ્યસ્થ–નીતિનું જીવતું જાગતું દેવાતું નથી ?, પત્રકારની આવી એકપાક્ષિક વલણનું જ પરિણામ છે કે બુધવાર-પક્ષને આજે વગર મને પોતાના વિચારો પુસ્તક દ્વારા બાહર પાડવાની ફરજ પડે છે. અમેએ ચાલુ ચર્ચામાં ઉતરીને ચાલતી પતિથિવિષયક Page #5 -------------------------------------------------------------------------- ________________ રૂઢિઓની અશાસ્ત્રીયતા પ્રકટ કરી એ કેટલાકને મને અણગમતું થયું છે, એમ આવતા ચર્ચા લેખેથી અને અહારા ઉપરનાં ગુમનામ પાથી અમને જણાયું છે, પણ અહારો નિર્ધાર સમાજમાં ચાલતી આવી અશાસ્ત્રીય અને નિરર્થક રૂઢિઓને ખુલ્લી પાડી સમાજના ધાર્મિક માર્ગને પરિસ્કૃત કરવાનો હોવાથી લોકેની એ ટીકાટિપ્પણિઓ અહારી પ્રવૃત્તિમાં મંદતા લાવી શકે તેમ નથી. અમો એ પણ સમજીયે છીયે કે આવી ચર્ચાઓને લંબાવવા કરતાં સમાધાનને માર્ગે આવવું વધારે લાભકારક છે, પણ સમાધાન માટે બંને પક્ષોની એકસરખી દરકારની જરૂર હોય છે, એક પક્ષ ગમે તેટલો આતુર હેય પણ બીજો પક્ષ તેની દરકાર ન કરે તો સમાધાન થઈ શકે નહિ, ચાલુ ચર્ચાને અંગે સમાધાન માટે અમો બધા પ્રયત્નો કરી ચુક્યા છીયે, છતાં સામા પક્ષની તત્પરતા વગર કંઈ પરિણામ આવ્યું નથી, કારણ એ છે કે તે પક્ષના ઘણા આચાર્યો તો “નૌને સથવાયત્તમ” એ નીતિને પકડીને બેસી રહ્યા છે, અને જેઓ લેખપત્રો દ્વારા ચર્ચા ચલાવે છે તેમની ઈચ્છા જ સમાધાન કરવાની નથી તો પછી સમાધાન કેવી રીતે થઈ શકે ?, ગયા વર્ષના રવિવાર અને આ વર્ષના ગુરૂવાર પક્ષના મુખ્ય પ્રચારક શ્રી સાગરાનન્દસૂરિજી હોવાથી અમોએ તેમને સમાધાન માટે અનેક પ્રાર્થનાઓ કીધી પણ પરિણામ શૂન્યમાં આવ્યું, છેવટે આજથી બરાબર દોઢ મહીના ઉપર અમેએ તેમને એક રજિસ્ટર્ડ પત્ર લખીને વસ્તુસ્થિતિ સમજાવવાની સાથે છેવટે બંને પક્ષના લેખિત પૂરાવાઓ દ્વારા સમાધાન ઉપર આવવાની પ્રાર્થના કરી હતી પણ અહારા તે પત્રને આજ સુધી તેમના તરફથી ઉત્તર જ નથી !, અમખ્વારા તે પત્રને શાસ્ત્રાર્થ સંબન્ધી છેલ્લો ભાગ નીચે આપીયે છીયે, વાચકગણ જેશે કે અમોએ સમાધાન માટે આટઆટલા માર્ગો સૂચવ્યા છતાં સામે પક્ષ તે તરફ બેદરકાર રહ્યો હતો. Page #6 -------------------------------------------------------------------------- ________________ તા. ૨૩-૬-૩૭ મીએ શ્રી સાગરાનન્દસૂરિજી ઉપર લખેલા અહારા પત્રને ૮ મે ફકરે– “ ૮ શાસ્ત્રાર્થને માર્ગ હજી ખુલ્લે છે– આપે (૧) શાસ્ત્રાર્થ કરવા અત્રે ન આવીને (૨) બુધવાર પક્ષ તરફથી કમીટીના ચાર ગૃહસ્થો સર કીકાભાઈ પ્રેમચંદ નાઈટ, શેઠ જમનાદાસ મોરારજી જે. પી. શેઠ જીવતલાલ પ્રતાપસીંહ અને શેઠ બકુભાઈ મણિલાલના નામો જાહેર થયા છતાં તમારી તરફના ન આપીને (૩) રવિવાર પક્ષના અત્રે રહેલા શ્રી દર્શનસૂરિજી કે શ્રી પદમસૂરિજીને પ્રતિનિધિત્વ આપવાની ના પાડીને, શાસ્ત્રાર્થની તહારી અશક્તિ પૂરવાર કરી છે. છતાયે સ્થાન અને કમીટીની ઢાલ આડી ધરીને વારંવાર શાસ્ત્રાર્થની વાત કરો છો ત્યારે મહારે કહેવું પડે છે કે શાસ્ત્રાર્થનો માર્ગ હજી ખુલ્લો છે. આપે સમય વાતોમાં કાઢે છે, એટલે આપનું હવે અમદાવાદ આવવું તો અસંભવિત છે, છતાં લેખિત શાસ્ત્રાર્થ કરવો જ હોય તે હજી સમય છે. કમીટીના બખેડામાં સમય ન કાઢતાં કેઈક વ્યાવહારિક ભાગ ગ્રહણ કરે. જે તમને પસંદ પડે તે હું તેવા કેટલાક માર્ગે સૂચવું. ૧. આપની પાસે આપના મતનું સમર્થન કરનારા જે જે પુરાવા, પ્રમાણ, લેખો, યુક્તિ હોય તે બધાં લેખબદ્ધ કરીને આપના કોઈ એક ગૃહસ્થ પ્રતિનિધિને આપે અને એ જ પ્રમાણે હું મહારા તરફનું વક્તવ્ય મહારા પ્રતિનિધિને લખી આપું. તે પછી આપણું તે બન્ને પ્રતિનિધિઓ જોધપુર, જયપુર, કાશી અથવા તેમની મરજી હોય ત્યાં જઈ પંડિતોની સભા કરીને અથવા તે પંચ અને સરપંચ નીમીને બન્નેનાં વક્તવ્યો તેમને સોંપીને ન્યાયપુરસ્સર ફેંસલો આપવાની પ્રાર્થના કરે અને આપણું પ્રતિનિધિઓ જે ફેંસલો કરાવી લાવે તે આપણે બન્નેએ માન્ય કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨. બે શનિવાર પક્ષના અને બે રવિવાર પક્ષના આચાર્યો અથવા અનુભવી વૃદ્ધ ગીતાર્થો પંચ નીમવા, જેમાં શનિવાર પક્ષના બે નામે તહારે આપવા અને રવિવાર પક્ષના હારે. આમ અન્યોન્ય નામ સૂચવવાનું કારણ એટલું જ છે કે–એવી રીતે નિરાગ્રહી અને મધ્યસ્થ બુદ્ધિના પંચો નીમાશે અને ફેંસલે જલ્દી થશે. અન્યોન્ય પક્ષના બે બે પંચ સ્થાપીને પૂર્વની માફક પોતપોતાના પ્રમાણે, પોતપોતાના એક એક અથવા બે બે ગૃહસ્થ પ્રતિનિધિઓને આપીને પંચેની પાસે મોકલવા અને જુદે જુદે સ્થળે જઈને પ્રતિનિધિઓ પંચેની પાસે સર્વસંમત જે ફેંસલ કરાવી લાવે તે આપણે કબૂલ મંજુર કરો. કદાચિત ૪ ગીતાર્થ પંચ એકમત ન થાય તે બંને પ્રતિનિધિઓ કઈ મધ્યસ્થ વિદ્વાનને સરપંચ કાયમ કરીને તેમની પાસે ફેંસલો કરાવી લાવે. જે તમને કમીટી નીમવાને જ આગ્રહ હોય તે સમાન મત–બળવાળી ગૃહસ્થોની એક કમીટી નીમવી, તેમાં પોતપિતાના મેમ્બરોના નામ પોતપોતાના તરફથી સૂચવવા. તે કમીટીને બંને પક્ષના પુરાવા લખી આપવા. કમીટી પિતાને યોગ્ય લાગે તે રીતે પંડિતો દ્વારા, પંચ દ્વારા કે સરપંચ દ્વારા ફેસલો કરાવી લાવે તે બન્નેએ કબૂલ કર. જે તમારે શ્રી નેમસૂરિજીયે જ બનાવેલી કમીટીને વળગી રહેવાને આગ્રહ હોય અને એટલા ખાતર શાસ્ત્રાર્થને માર્ગ બંધ પડતો હોય તો તે કમીટીને પણ માનવાને હું તૈયાર છું પણ શરત એટલી જ છે કે કમીટી જે પંડિતો અથવા સરપંચ નીમે તે સર્વ સંમતિથી નીમે. શાસ્ત્રાર્થ માટે ઉપર સૂચવેલા ૪ માર્ગો પૈકી આપને જે પસંદ પડે તે એકનો સ્વીકાર કરીને ખબર આપે એટલે Page #8 -------------------------------------------------------------------------- ________________ આગળ વિચારણું ચલાવાય અને જેમ બને તેમ જલદી ખૂલાસો કરી લેવાય. સૂચના-આપ રવિવાર પક્ષ તરફથી શાસ્ત્રાર્થ કરશો તો હું પણ શનિવાર પક્ષ તરફથી કરીશ, અને આ૫ વ્યક્તિગત રીતે કરશે તે હું પણ તેવી રીતે કરીશ. આપને જેવી અનુકૂળતા હોય તેમ કરશે, તે મહને કાંઈ વાંધો નથી. હું ખરેખર આશા રાખું છું કે ઉપર્યુક્ત મહારી ન્યાયી ભાગણીનો સંતોષકારક ઉત્તર આપીને સમાજમાં વધતા જતા ક્ષેશના વાતાવરણને શાંત કરવામાં સહાયક બનશે. આટલી હદની નમ્ર અને ઉચિત માગણને પણ જે આપ ઉડાઉ અને અતડો જવાબ આપશો તો મહને જ નહિં, સમસ્ત જૈનસંઘને માનવાનું કારણ મળશે કે આપનાં શાસ્ત્રાર્થનાં આવહાનોને કંઈ જ અર્થ ન હતો અને આવાં અર્થહીન આહાને ઉપેક્ષણય ગણાઈ ભવિષ્યમાં કોઈ પણ સહૃદય વ્યક્તિ તેવાં આહાને ઉપર લક્ષ્ય આપશે નહિ.” અમહારા એક જ પત્રને ઉપર્યુક્ત અંશ વાંચીને મધ્યસ્થ વાચકગણ સારી રીતે સમજી શકશે કે બુધવાર–પક્ષ તરફથી અમાએ સમાધાન માટે બધા શક્ય માર્ગો કબૂલ કર્યા હતા, છતાં ગુરૂવાર–પક્ષે તે તરફ લક્ષ્ય આપ્યું ન હતું, પરિણામે ચર્ચા આગલ ચાલી અને તેનું પરિણામ સમાજને ભોગવવું પડયું અને હજી ભોગવવું પડશે. આ પહેલા પરિચ્છેદમાં અમેએ જે કંઈ લખ્યું છે તે યથાસંભવ એતિહાસિક દૃષ્ટિએ તપાસીને લખ્યું છે અને એથી જ આનું નામ “પર્વતિથિનો ઈતિહાસ” રાખ્યું છે, છતાં આમાં કઈ અલના રહી હશે અથવા વિશેષ બલવાનું પ્રમાણુની પ્રાપ્તિથી કઈ વસ્તુ ભવિષ્યમાં અન્યથા પ્રમાણિત થશે તો લેખક તેને Page #9 -------------------------------------------------------------------------- ________________ ખુશીથી સ્વોકાર કરશે, કારણ કે આ લેખની સંપૂર્ણ જવાબદારી લેખકે પેાતાના જ ઉપર રાખી છે. અન્તમાં વાચકગણને પ્રાના છે કે તેઓ જિજ્ઞાસુપણે મધ્યસ્થભાવે આ લેખને વાંચે, અને હાર્દ સમજે, બુધવારે સવચ્છરી માનનાર તેા શું પણુ ગુરૂવારે સવચ્છરીની શ્રદ્દાવાલાએ પણ જો નિરાગ્રહભાવે આ લેખ વાંચશે તે અમને આશા છે કે તેએ ચાલુ ચર્ચાનું ખરૂં રહસ્ય સમજી શકશે. તથાસ્તુ શ્રી જૈન વિદ્યાશાળા અમદાવાદ, તા. ૧૧-૮-૩૭. સુનિ કલ્યાણવિજય. Page #10 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા. છે હ + ક ૮ ૧ ૧ વિષય. પૃષ્ઠક. ૧ પર્વોની ઉત્પત્તિ ૨ પર્વોનું જ્ઞાન ૩ પર્વારાધનમાં પરિવર્તન ૪ બારમી શતાબ્દીના તિથિ અને માસ સંબન્ધી મતભેદ ૫ ૫ તપાગચ્છની તિથિ વિષયક પ્રાચીન માન્યતા (૧) ઔદયિક તિથિ જ શા માટે મનાય છે ? (૨) ઔદયિકની વ્યાખ્યા (૩) ક્ષય-વૃદ્ધિને અંગે વ્યવસ્થા (૪) લૌકિક પંચાંગને આધાર ૬ સત્તરમી શતાબ્દિની તપાગચ્છની તિથિ વિષયક માન્યતા (૧) શ્રી હીરપ્રશ્ન ગ્રન્થના આધારે (૨) શ્રી એનપ્રશ્નના આધારે (૩) ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીના ગ્રંથોના આધારે ૨૦ ૭ ઓગણીસમી શતાબ્દીની તિથિ-સંબન્ધી માન્યતાઓ (૧) સંવત્ ૧૮૬૯ નું સમાધાન (૨) ઉપરના સમાધાનથી વિરૂદ્ધ ત્રયોદશી-વૃદ્ધિની હિમાયત (૩) ત્રયોદશી-ક્ષયને પ્રતિવાદ (૪) જેન ટીપણામાં પર્વતિથિની હાનિ વૃદ્ધિ (૫) શ્રી પૂજ્યોની કલ્પિત પરમ્પરાઓ ૦ ૦ ૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૮ વીસમી શતાબદી– (૧) સત્તાના કિલ્લા તૂટવા લાગ્યા (૨) સંવત ૧૯૨૯ ની સાલની હેડબિલ-બાજી (૩) શ્રી શાંતિસાગરજીનું હેડબિલ (૪) શ્રી ધરણેન્દ્રસૂરિજીનું હેડબિલ (૫) સંવત્ ૧૯૩૫ ની સાલની ચર્ચા (૬) શ્રી જોરસાગરજીનું હેડબિલ (૭) એ રૂઢિ હવે છોડવી જોઈએ (૮) સંવત્ ૧૯૫ર ની સાલથી સંવછરી-સંબન્ધી ઝગડાને સૂત્રપાત ४४ (૯) પંચમીને ક્ષય મા તે વૃદ્ધિ કેમ નહિ માનવી ૪૭ (૧૦) સંવત્ ૧૯૩૦ ની સાલની સંવછરીને દાખલો - ૧૯૯૨-૧૯૯૩ માં લાગુ પડી શકે નહિ ૯ માસીથી સંવછરે કેટલા દિવસે થવી જોઈયે ૫૦ ૧૦ પર્યુષણ પ્રશનેત્તર શતક (૧) પર્વ અને પર્યુષણ-પૂર્વ વિષે (૨) પંચાંગ વિષે (૩) પર્વની હનિ વૃદ્ધિએ અપર્વની હાનિ વૃદ્ધિ વિષે (૪) પર્વની હાનિવૃદ્ધિમાં અપર્વની હાનિ વૃદ્ધિ ન માનવાથી ઉભી થતી શંકાઓ વિષે (૫) તિથિ-ચર્ચાના સાહિત્ય વિષે– (૬) સંવછરી-નિર્ણયના શાસ્ત્રાર્થ વિષે૧૧ નિર્ણય– Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ધન વાવવા માટે ઉત્તમ ક્ષેત્ર જૈન શાસ્ત્રોમાં ધન વાવવાનાં જે ૭ ક્ષેત્રા કહ્યાં છે તેમાં જ્ઞાન” પણ એક ઉત્તમક્ષેત્ર છે, તેમાંય વલી અજ્ઞાન-પ્રદેશમાં જ્ઞાનદાન આપવુ એ તા દુષ્કાલમાં અન્નદાનની પેઠે મહાલાભનું કારણું થાય છે. " 66 જાલેાર ( મારવાડ )માં લગભગ ત્રીજા વર્ષ ઉપર ત્યાંના શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનસંઘે શ્રી વર્ધમાન જૈન વિદ્યાભવન નામની એક શિક્ષણુ–સસ્થા ખાલી છે, જેમાં મુનિ મહારાજ શ્રી કલ્યાણુવિજયજી સાહેબના ઉપદેશથી જૈનધર્મના શિક્ષણની ખાસ સગવડ રાખી છે, જેથી ૩૦-૩૫ ગામેાના ૧૦૦ થી અધિક વિદ્યાર્થીઓ ત્યાં દેવદર્શન, જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ આદિ ધાર્મિક ક્રિયાઓ શીખવાને અને કરવાના લાભ લે છે. આ પ્રમાણે આ સંસ્થા જૈનત્વને ભૂલતા મનુષ્યાને ખરા જૈન બનાવવાનું કામ કરે છે. સંસ્થા વિદ્યાર્થીઓને અર્ધા ખર્ચે રાખે છે તેથી આની આર્થિક સ્થિતિ નઅલી હાઈ સખી ગૃહસ્થાએ આને સહાયતા આપવાની જરૂર છે ! 77 નીચે લખ્યા પ્રમાણે કાઈ પણ રીતે સહાયતા કરી શકાય છે— ૧ ધાર્મિક શિક્ષકને માસિક પગાર આપીને, ૨ ધાર્મિક શિક્ષણમાં ઉંચે નંબરે પાસ થનાર વિદ્યાર્થીઓને ઈનામેા તથા સ્કોલરશિપેા આપીને, ૩ ધાર્મિક શિક્ષણ ખાતાના કુંડમાં રકમ આપીને, ૫ ધાર્મિક પુસ્તક ભેટ આપીને, Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૬ ધાર્મિક ક્રિયાઓમાં કામે લાગે તેવાં ઉપકરણે આપીને, ૭ ધાર્મિક જીવન ગુજારતા વિદ્યાર્થીઓને સાદું અથવા મિષ્ટાન્નનું ભેજન આપીને. સૂચના-મકાન બનાવી આપનાર સંગ્રહસ્થના નામનો તે ઉપર શિલાલેખ લગાડવામાં આવશે અને બીજી સહાયતા કરનારને પાકી રસીદ આપવામાં આવશે. વિશેષ પત્રવ્યવહાર નીચેને ઠેકાણે કરે– મેનેજિંગ સેક્રેટરી, શ્રી વર્ધમાન જૈન વિદ્યાભવન. જાલોર, (મારવાડ). Page #14 -------------------------------------------------------------------------- ________________ છે અવિનાય નમઃ | શ્રી પર્વતિથિ ચર્ચા સંગ્રહ લેખક:--મુનિરાજશ્રી કલ્યાણવિજયજી મહારાજ, પરિછેદ પહેલો. પર્વતિથિનો ઈતિહાસ ૧. પર્વોની ઉત્પત્તિ પર્વ' શબ્દને મૌલિક અર્થ “અનેક સંધિવાલી વસ્તુનો બે સંધિ (સાંધાઓ) વચ્ચેનો સરખે ભાગ” એ હતો અને એ ઉપરથી જ વાંસ અને શેલડીની ગાંઠો વચ્ચેના ભાગે, આંગલિયોના રેખા-વિભક્ત ભાગો અને ગ્રન્થોના ભિન્ન ભિન્ન અધિકારવાલા સરખા ભાગો પર્વ” કહેવાતા. એજ અર્થને અનુસાર એક માસના સરખા બે ભાગ–પક્ષોની પર્વ' સંજ્ઞા હતી અને તે ઉપરથી પૂર્ણિમા અને અમાવાસ્યા પર્વત તિથિઓ હોવાથી “પર્વતિથિ કહેવાતી હતી. ૧ મહાભારત, ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર આદિ ગ્રન્થમાં વિભાગ” અર્થમાં “પર્વ' શબ્દ વપરાયો છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ માસમધ્ય જેમ પર્વ કહેવાતું તેજ રીતે પક્ષમધ્યને પણ પર્વ ગણીને ગ્રન્થકારોએ અષ્ટમીને પર્વતિથિ માની છે. નન્દાભદ્રાદિ તિથિ–સામ્યથી પડતા એક પક્ષના સમાન ત્રણ વિભાગો પણ “પર્વ' ગણાતા હોઈ તેના અન્તની પ–૧૦–૧૫ એ તિથિઓ પણ પર્વતિથિ' કહેવાતી. આપણું જેન શાસનમાં ઘણું કાલ પૂર્વે અવસ્થાનલક્ષણ પયુંષણું” પર્વ આવી તિથિઓમાંની જ કોઈ એક “પર્વતિથિ'માં કરવામાં આવતું હતું એમ નિશીથચૂર્ણિ, કલ્પચૂણિક આદિ જેન શા ઉપરથી જાણી શકાય છે. જેમ વાંશને ભંગ તેની પર્વસંધિઓમાંથી થવાને વિશેષ સંભવ રહે છે તે જ પ્રમાણે મનુષ્યજીવનની સમાપ્તિ અને આગામી જીવનના આયુષ્યને બે વિશેષે કરીને કાલની પર્વસંધિયામાં થતો. જાણે જ્ઞાની પુરૂષોએ આ સંધિના દિવસોમાં વિશેષ પ્રકારે ધર્મ સાધના કરવાનો ઉપદેશ કર્યો. ૨. “માર-મારિયાઇ પવં પુ દો અન્ને તુ ”x "पक्खस्स अट्ठमी खलु, मासस्स य पक्खियं मुणेयव्वं" (માથે) २. "तं पुषिणमाए, पंचमीए, दसमीए एवमादिपव्वेसु પગોચર જો પશુ” (નિ. ઝૂ. ૩. ૨૦) ३. आसाढपोन्निमाए, अतिगंतुं पंचहिं दिवसेहिं पन्जोसवणाकप्पं कहेत्ता सावणबहुलपक्खस्स पंचमीए पज्जोpäfa x x x (વાઘજૂMિ . શ ) ४. “ भयवं बीअप्पमुहासु पंचसु तिहीसु विहिरं Page #16 -------------------------------------------------------------------------- ________________ ૩ જ્ઞાનિના ઉપદેશના પરિણામે ધરુચિ વા પ તિથિઓમાં ધાર્મિક પ્રવૃત્તિ અને ન્નિમિત્તક ઉત્સવા વિશેષ પ્રકારે કરવા લાગ્યા, ફલસ્વરૂપ કાલાન્તરે ‘પર્વ” શબ્દ અમુક તિથિએ અને ઉત્સવાના અમાં પ્રસિદ્ધ થયા જે આજ પન્ત પ્રાયઃ તેજ અર્થામાં પ્રસિદ્ધ છે. ૨. પાનું જ્ઞાન. પર્વોનું જ્ઞાન તિથિજ્ઞાનના, અને તિથિજ્ઞાન જ્યાતિષના આધાર રાખતું હોવાથી દરેક ધર્મશાસ્ત્રમાં જ્યેાતિષને સ્થાન અપાયું છે, એજ નિયમાનુસારે જૈન ધર્મમાં પણ સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચન્દ્રપ્રજ્ઞપ્તિ આદિ જ્યેાતિષ શાસ્ત્રોને મહત્વ અપાયું છે. પ્રાચીનકાલીન જ્યાતિષના વિષય ધણા સુગમ હતેા. ૫ સંવત્સરા (વર્ષા)ના એક યુગ ગણાતા અને જૈન ગણનાએ શ્રાવણર્વાદે (ગુજરાતી આષાઢ વદ) એકમથી અને લૌકિક ગણુનાએ ભિન્ન ભિન્ન મહીનાએથી યુગને આર્ભ માનવામાં આવતા. યુગના ૫ સંવત્સરે, અનુક્રમે ૧ ચાન્દ્ર, ૨ ચાન્દ્ર, ૩ અભિવર્ધિત, ૪ ચાન્દ્ર અને અભિવૃધિત એ નામેાથી એલખાતા. ચાન્દ્ર અને સૌર સ ંવત્સરના પ્રત્યેક અમ્બે મહિને એક એક અહારાત્ર ઘટતું અને વધતું, અર્થાત્ પ્રકમાં સવત્સરની અપેક્ષાયે એક ચાન્દ્ર સવસરમાં ૬. અહેરાશ ઘટતાં અને સૌર સંવત્સરમાં ૬ અહારાત્રે વધતાં, કારણ કે પ્રકમ અથવા સાવન સંવત્સર ૩૬૦ દિવસના धम्माट्ठाणं किंफलं भवइ गोयमा ! बहुफलं हवइ, जम्हा एआसु पंचसु तिहीसु पाएणं जीवो परभवाउअं समजिणइ ।" (વિચારામૃતસંગ્રહના અંતમાં પત્ર ૪૦ મામાં ઉપર્યુક્ત પા નિરયાવલિઓસુઅક્બધ ચિંતા છે એમ જણાવ્યું છે, ત્યારે વિચારરત્નાકર પત્ર ૧૮૪માં એજ પાડ મહાનિશીથમાં હોવાનું જણાવ્યું છે.) Page #17 -------------------------------------------------------------------------- ________________ ગણતો જ્યારે ચાન્દ્ર અને સૌર અનુક્રમે ૩૫૪ અને ૩૬૬ દિન પ્રમાણુ ગણાતા, તેથી એકની અપેક્ષાયે ૬ અહોરાત્ર ઘટતાં અને બીજાની અપેક્ષાએ ૬ વધતાં. - ઉક્ત હાનિ અને વૃદ્ધિ સદા નિયત રહેતી હોવાથી પને અંગે વાંધા નહેતા ઉઠતા પણ તે પછી પ્રાચીન જ્યોતિષનું સ્થાન નવીન જ્યોતિષે લીધું એટલે પ્રાચીન જ્યોતિષ માત્ર પુસ્તકમાં રહી ગયું. વિક્રમની ત્રીજી શતાબ્દી પછી ભારતમાં વ્યાપકરૂપે નવ્ય જ્યોતિષપદ્ધતિ દાખલ થઈ અને સમય સમય પર સંસ્કારો વડે પરિષ્કૃત થતી તેજ પદ્ધતિ આજ પર્યત ચાલી રહી છે. ૩. પર્વારાધનમાં પરિવર્તન. ઉપર જણાવ્યા પ્રમાણે નવ્ય જ્યોતિષપદ્ધતિ વિક્રમની ચતુર્થ શતાબ્દીમાં દાખલ થવા છતાં વિક્રમની અગ્યારમી શતાબ્દી સુધી પર્વતિથિને અંગે જૈન સંઘમાં કઈ મતભેદ પડે જણાતો નથી. શ્રી કાલકાચાર્યે પ્રતિષ્ઠાનમાં ભાદવા શુદિ ૪ ના દિવસે પર્યુષણ પર્વ કર્યું ત્યારથી સર્વ શ્રમણસંઘે ચતુર્થી જ કાયમ રાખી, પણ ત્રણ ચૌભાસી પર્વે જે પૂર્વે પૂનમના દિવસે થતાં હતાં તે ચૌદશે કરવાનું નિશ્ચિત થયું અને આજ સુધી તેજ પ્રમાણે કરાય છે, પણ આ ચૌમાસી પ પૂર્ણિમાથી ચતુર્દશીમાં તેણે સ્થાપ્યા; એને સૂત્રોમાં કોઈ લેખ નથી, કેઇના મત પ્રમાણે ચૌમાસી અને પર્યુષણની વચ્ચેના ૫૦ અને ૭૦ દિવસનો મેળ મેળવવા માટે કાલકાચાર્યે જ માસી પ ચતુર્દશામાં રાખ્યાં હતાં, જ્યારે કોઈના કહેવા પ્રમાણે સ્વાતિસૂરિથી પહેલવહેલું ચૌમાસી પર્વ ચતુર્દશીમાં થયું હતું, આ વિષયમાં નીચે પ્રમાણે એક પ્રકીર્ણક ગાથા ઉપલબ્ધ થાય છે. "बारसवाससएसु, पन्नासहिएसु वद्धमाणाओ। चउदसिपढमपवेसो पकप्पिओ साइसूरीहि ॥ ६३॥" ( रत्नसंचयप्रकरण, प० ३२) Page #18 -------------------------------------------------------------------------- ________________ અર્થ:–“વર્લ્ડમાનસ્વામિ પછી બારસે પચાસ વર્ષે સ્વાતિસૂરિજીએ ચતુર્દશીમાં ચૌમાસીને પ્રથમ પ્રવેશ કર્યો.” ઉપર પ્રમાણે ચૌભાસી પર્વ પરિવર્તનને અંગે મતભેદ છે, છતાં એટલું તો નિશ્ચિત છે કે ચોથની સંવત્સરી થયા પછી ચૌદશની ચૌમાસી થઈ છે. ૪. બારમી શતાબ્દીના તિથિ અને માસ સંબંધી મતભેદ વિક્રમની બારમી શતાબ્દીના પૂર્વાર્ધ સુધીમાં ઉક્ત ચેાથ અને ચૌદશ સિવાય પર્વતિથિને અંગે કંઈ પણ પરિવર્તન થયું ન હતું. સં. ૧૧૫૯માં ચન્દ્રપ્રભાચાર્યે પૂર્ણિમામાં પાક્ષિક સ્થાપીને પૌયિક ગની સ્થાપના કીધી, તે પછી સાધુ પર્ણિમયક, અંચલ, ખરતર અને આગમિક ગચ્છવાલાઓએ પોતપોતાની માન્યતાઓ સ્થાપિત કરી જેમાં પર્વતિથિઓની માન્યતા પણ સામેલ હતી, દરેક ગચ્છવાલાએ ઔદયિક તિથિ માનવાનું તો કબૂલ કરતા હતા પણ ઔદાયકને અર્થ તેઓ જુદા લગાવતા હતા. સનાતન-પરમ્પરાની ઔદયિક તિથિને અર્થ “સૂર્યોદયકાલીન તિથિ એવો થતો પણ આ નવા સુધારક ગચ્છાએ તેનો અર્થ “પ્રવિષ્ટતિથિ” એટલે “વર્તમાન તિથિ” એવો કર્યો, જેમ વર્તમાન લગ્ન ઉદય પ્રાપ્ત ગણાય છે તે જ પ્રમાણે જે વખતે જે તિથિ વર્તાતી હોય તે જ વખતે તે તિથિને “ઉદયતિથિ કહેવી, આ નવી વ્યાખ્યાથી ઔદયિક તિથિનો १ "आदित्योदयवेलायां, या स्तोकापि तिथिर्भवेत् । ના સંપૂતિ વિયા, મૃતા નોર્થ વિના ” २ जत्थ वि तिहीपवेसो, उदयतिही सा भणिजए लोए । x x तुच्छफलं तिहिअंते। ( तिहिठाणपइन्नये, रुद्रपल्लीयअभयदेवसूरिकृते) Page #19 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાન્ત જ પલટાઈ ગયે, પાક્ષિક ચાતુર્માસિક આદિ પર્વો પૂર્વે સૂર્યોદયકાલીન તિથિઓમાં થતાં હતાં પણ આ નવીન વ્યાખ્યા પ્રમાણે પાક્ષિક અથવા ચાતુર્માસિક પ્રતિક્રમણના ટાઈમે ઉકત પર્વસંબદ્ધ તિથિઓ હોવી જ જોઈએ આવો આગ્રહ થવા માંડ્યો અને પરિણામે ઘણાક નવા ગચ્છ પ્રાચીન પરમ્પરાથી જુદા પડયા, ખરતરગચ્છે યદ્યપિ ચતુર્થીએ સંવછરી અને ચતુર્દશીએ ચૌમાસી કરવાની પ્રાચીન પરમ્પરા કાયમ રાખી પણ ઔદયિક તિથિને અંગે તે પણ અન્ય નૂતનગને મલતો થયો. તિથિની જેમ માસવૃદ્ધિ પ્રસંગે પણ નવીન ગો પ્રાચીન પરમ્પરાથી જુદા પડ્યા, પૂર્વે જ્યારે પ્રાચીન જ્યોતિષનો વર્તાવ હતો તે વખતે માસવૃદ્ધિને અંગે કંઇ પણ વાંધો ન હતો, કેમકે તે પદ્ધતિ પ્રમાણે યુગમાં પૌષ અને અષાઢ એ બે મહીના જ વધતા હતા તેથી માસવૃદ્ધિ-નિમિત્તક કોઈ મતભેદ ન હતો, યદ્યપિ નવા જ્યોતિષને પ્રચાર ઘણું જુના વખતથી ચાલતો હતો પણ માસની હાનિ-વૃદ્ધિ પ્રાચીન–શૈલિએ કરાતી હોઈ વિક્રમની આઠમી નવમી શતાબ્દી સુધી જેન સંધમાં માસ–સંબધી મતભેદ ન હતું, પણ તે પછી પ્રાચીન-પદ્ધતિએ બતનાં તિથિપત્રકે સદાને માટે લુપ્ત થયાં અને તિથિની સાથે મારા સંબધી મતભેદને વધારો થશે, આજે તપગચ્છની પ્રાચીન પરંપરા શ્રાવણની વૃદ્ધિમાં ભાદરવે અને ભાદરવાની વૃદ્ધિમાં બીજે ભાદરવે પર્યુષણ પર્વ માને છે ત્યારે ખરતર આદિ અનેક પરમ્પરાઓ શ્રાવણની વૃદ્ધિમાં બીજા શ્રાવણે અને ભાદરવાની વૃદ્ધિમાં પહેલે ભાદર પર્યુષણ પર્વની આરાધના કરે છે. ૫. તપાગચ્છની તિથિવિષયક પ્રાચીન માન્યતા (૧) ઔદયિક તિથિજ શા માટે મનાય છે? તપાગચ્છની તિથિવિષયક માન્યતા સનાતન માન્યતા હતી, પરાપૂર્વથી જે સંપ્રદાય ચાલ્યો આવતો હતો તેનો જ એક ભાગ Page #20 -------------------------------------------------------------------------- ________________ કાલાન્તરે તપગચ્છ એ નામથી પ્રસિદ્ધ થયા હતા પણ તેની ક્રિયા રીતિ કે તિથિવિષયક માન્યતાએ ધણા પૂર્વકાલની જુની હતી, પણ બારમી સદીથી જેમ જેમ નવીન ગચ્છાની સૃષ્ટિ થતી ગઈ તેમ તેમ સનાતન રીતિઓ ઉપર પણ પ્રહાર થતા ગયા, દરેક ગચ્છવાલા પોતપેાતાની માન્યતાઓનું સમર્થન કરવાની સાથે પ્રાચીન માન્યતાઓનું ખણ્ડન કરવા લાગ્યા, પરિણામે તપાગચ્છ જેવા મૂલપરમ્પરાગામી સંપ્રદાયાએ પણ મૂલ માન્યતાઓના સમનમાં અનેક લેખા અને પ્રકરણા લખ્યાં અને તે તે વિષયને વિશેષ સ્પષ્ટ રીતે પ્રમાણિત કરીને તેને બચાવ કર્યાં. k જૈનધર્મની દરેક ક્રિયા તપઃપ્રધાન હોય છે અને તપના પ્રારંભ સૂર્યોદયથી થાય છે તેથી જ મૂલપરમ્પરા સૂર્યોદયકાલીન તિથિને પ્રમાણ માનતી હતી, અને તે તમામ તિથિવિષયક માન્યતાએ તપાગચ્છમાં પણ સ્વીકારાઈ હતી અને ગચ્છસ્થવિરેશ તેના અનુસારે ધર્માનુષ્ઠાનેા કરતા કરાવતા હતા. (૨) ઔયિકની વ્યાખ્યા. 6 નવીન ગચ્છવાલાએ · ઔદયિક તિથિ'ના અર્થ · ક્રિયાકાલે વર્તતી તિથિ” આવા કરીને ભદ્ર લોકોને ભ્રમણામાં નાખવાની પ્રવૃત્તિઓ કર્યા કરતા તેથી લોકો આવી વાતાથી ભ્રમમાં ન પડી જાય એટલા માટે સનાતન માન્યતાના અનુયાયિઓએ કેટલાક સ્પષ્ટ ખુલાસાઓ લખીને ઔદયિક તિથિની નીચેના પદ્યોમાં સ્પષ્ટ વ્યાખ્યા કરી નાખી. * આનુમાલિશવસે, વિષ્ણુત્ર-પંચદમીત્તે નાથવા । ताओ तिहोओ जासिं, उदेइ सूरो न अन्नाओ ॥ ९ ॥ અર્થાત્~~ ચાતુર્માસિક, સાંવત્સરિક, પાક્ષિક, પંચમી કે અષ્ટમીમાં તેજ તિથિ પ્રમાણુ ગણવી કે જેમાં સૂર્ય ઉગે છે, ખીજી સૂર્યોદય વગરની નહિ. ’ 6 Page #21 -------------------------------------------------------------------------- ________________ . यस्यामुदयते सूर्यः, सा प्रमाणं तिथिर्भवेत् । પ્રત્યાહ્યાનાન્િતë, તરસ્યાં વિવેજિમિનેનેઃ ॥ ૨૮ I ' અર્થઃ— જેમાં સૂ` ઉગે તેજ તિથિ પ્રમાણ છે માટે વિવેકી મનુષ્યાએ પ્રત્યાખ્યાન આદિ તેજ તિથિમાં કરવુ. ’ उदयम्मि जा तिही सा, पमाणमिअरीइ कोरमाणीए । आणाभंगणवत्था - मिछत्तविराहणं पावे ॥ १० ॥ "" અર્થાત્~~~ સૂર્યોદયમાં જે તિથિ હોય તેને જ પ્રમાણુ કરવી, ખીજી તિથિને પ્રમાણુ કરવામાં આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના પ્રાપ્ત થાય છે.' ઉપરની ગાથાઓ તિથિવિષયક તપાગચ્છની પ્રાચીન માન્યતાનું પ્રતિપાદન કરે છે, એ ગાથાએ મૂલ કયા ગ્રન્થની છે તેને નિય થઇ શક્યા નથી પણ વિક્રમની પંદરમી શતાબ્દીના ઉતારમાં અનેલ શ્રી શ્રાદ્ધવિધિ કૌમુદી અને સાલમી સદીના મધ્યભાગમાં બનેલ ઉપદેશકલ્પવલ્લી આદિ ગ્રન્થામાં પ્રમાણુ તરીકે ઉદ્દરેલી છે, આથી એટલું તેા નિશ્ચિત છે કે ઉક્ત ગ્રન્થકારાના સમયમાં એ ગાથાઓ પ્રામાણિક મનાતો હતી, આ ગાથાઓથી તિથિવિષયક માન્યતા એક્દમ સ્પષ્ટ થઈ જાય છે, ઔદયિક તિથિ કોને કહેવી, અને જૈન વ્રત નિયમ વિગેરે કઈ તિથિમાં પાળવા એ ઉપરની ગાથાઓની સ્પષ્ટ થઈ જાય છે. (૩) ક્ષય-વૃદ્ધિને અંગે વ્યવસ્થા. ઉપર જણાવ્યા પ્રમાણે ચાલુ તિથિએમાં તે। તપાગચ્છની માન્યતા સ્પષ્ટ થઈ ગઈ છે, પણ પતિથિના ક્ષય અને તેની વૃદ્ધિમાં પૌરાધનની વ્યવસ્થા કેવી હાઈ શકે એ વિષયમાં હજી કંઈ કહેવાયું નથી, સૂૌંદયકાલીન તિથિમાં પદ્મરાધન કરવું એ તેા ઠીક પણ Page #22 -------------------------------------------------------------------------- ________________ પર્વતિથિના ક્ષયમાં ઔદયિક તિથિજ ન હોય ત્યારે શું કરવું? પર્વના ક્ષયમાં પર્વકૃત્યને પણ ક્ષય કરે? વળી પર્વતિથિની વૃદ્ધિમાં જ્યારે એકજ તિથિ બે સૂર્યોદયને સ્પર્શતી હોય ત્યારે શું બે દિવસ તેની આરાધના કરવી ? આ શંકાનું સમાધાન અહારા પૂર્વાચાર્યોએ ભગવાન ઉમાસ્વાતિના વચનને આધારે કરી દીધું છે, તેઓ શ્રી ઉમાસ્વાતિના નામથી નીચેને ક પ્રમાણ તરીકે આપે છે. "क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथोत्तरा। શ્રી થી મોક્ષરથા, કાર્ચ ઢોવાનુૌદ્િ ” અર્થાત–પર્વતિથિના લયમાં પર્વ તરીકે પૂર્વતિથિ પાલવી અને વૃદ્ધિમાં ઉત્તરતિથિ આરાધવી, વળી શ્રી મહાવીરસ્વામિનું નિવકલ્યાણક લેક જે દિવસે દીવાળી કરે તે દિવસે પાલવું.' ઉપર્યુક્ત વચન શ્રી ઉમાસ્વાતિજીનું હોવાને પ્રઘોષ છે એમ આચાર્યશ્રી રત્નશેખરસૂરિજી શ્રાદ્ધવિધિકૌમુદી નામક ગ્રન્થમાં કહે છે, ગમે તેમ છે પણ આ વચન તપાગચ્છનો શ્રમણુસંધ ઠેઠથી પ્રામાણિક માનતો આવ્યો છે એમાં તો બે મત નથી જ. (૪) લૌકિક પંચાંગને આધાર તપાગચ્છમાં ઘણા પૂર્વકાલથી લૌકિક પંચાંગનો સ્વીકાર થતો આવ્યું છે. ખરતરગચ્છ, અંચલગચ્છ આદિ કરે છે તેમ તપાગચ્છ અધિક માસને પ્રમાણ માનીને પ૦ દિવસે પર્યુષણ કરતો નથી એ પણ એ ગચ્છની લૌકિક પંચાંગવિષયક માન્યતાને જ સિદ્ધ કરે છે, શ્રીકુલભડનસૂરિજી પિતાના વિચારામૃતસંગ્રહ નામક ગ્રન્થમાં ખુલ્લા શબ્દોમાં પર્યુષણાદિ પર્વોને નિર્ધાર લૌકિક ટીપણાઓ ઉપરથી જ કરવાનું કહે છે, જુઓ તેમના નીચેના શબ્દો– “लौकिकटिप्पनकादेव दीक्षोपस्थापनादिषुतिथि-बवादि. Page #23 -------------------------------------------------------------------------- ________________ करण-संध्यागतादिनक्षत्र-प्रथमादिचन्द्र-ग्रहचारादिशुद्ध-मुहूर्तादानं पर्युषणादिपर्वकरणं च ।" | (વિચાર મૃતસંપ્રદ, વિવાર ૨, પગ ૨) અર્થ:–“દીક્ષા અને ઉપસ્થાપના (વડી દીક્ષા) આદિમાં તિથિ, બવાદિ કરણ, સંધ્યાગતાદિ નક્ષત્ર, પ્રથમાદિ ચન્દ્ર અને ગ્રહચાર આદિથી શુદ્ધ મુહૂર્તનું લેવું અને પર્યુષણાદિપર્વનું કરવું એ બધું લૌકિક ટીપણું ઉપરથી જ થાય છે.” એજ વિષયમાં શ્રી ગુણરત્નસૂરિજી પિતાના વાસનિકાદિ પ્રકરણમાં નીચે પ્રમાણે લખે છે – ___" लौकिकटिप्पनोपरि दीक्षादानं पर्युषणादिपर्वकरणं च कस्मात् क्रियते?, सिद्धान्तेनाऽस्य लौकिकटिप्पनस्य संवादाમાવત્ ૧૨ ” (વાસોન્તિરિ પ્રાણ ૦ ૩) અર્થ – (સિદ્ધાન્તની વાત કરનાર તમો) લૌકિક ટીપણું ઉપરથી દીક્ષા કેમ આપ છો ? અને પર્યુષણ પર્વ તેના આધારે કેમ કરે છે ?, કારણ કે સિદ્ધાન્તની સાથે એ ટીપણું મળતું નથી” ઉપરના અવતરણેથી સ્પષ્ટ છે કે સિદ્ધાન્તના જ્યોતિષની સાથે નહિ મળવા છતાં જેનોમાં સેંકડો વર્ષોથી લૌકિક ટીપણું જ વર્તાય છે અને દીક્ષા આદિનાં મુહૂર્તે તથા પર્યુષણાદિ પર્વો આ ટીપણાના આધારે જ નિશ્ચિત કરાય છે. ૬ સત્તરમી શતાબ્દીની તપાગચ્છની તિથિ વિષયક માન્યતા. વિક્રમની સત્તરમી શતાબ્દી સુધીમાં તપાગચ્છની તિથિવિષયક માન્યતામાં કંઈ પણ પરિવર્તન થયું જણાતું નથી, તપાગચ્છના ધુરંધર આચાર્ય શ્રી વિજયહીરસૂરિજી તથા તેમના પટ્ટધર આચાર્ય Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયસેનસૂરિજીની પાસે આવેલ તિથિસંબંધી પ્રશ્નોના તેઓએ જે ઉત્તરો આપ્યા છે તે ઉપરથી તત્કાલીન તપાગચ્છની તિથિવિષયક માન્યતા ઉપર સારી રીતે પ્રકાશ પડે છે. ૧) શ્રી હીરપ્રશ્નગ્રન્થના આધારે– શ્રી તપાગચ્છની પરમ્પરા મુજબ તિથિવૃદ્ધિમાં ઉત્તરતિથિ પર્વ તરીકે આરાધાતી હતી, પણ કારણ વિશેષે શ્રી હીરસૂરિજી પૂર્ણિમા અમાવસ્યાની વૃદ્ધિમાં પૂર્વતિથિ પલાવતા હતા એમ જણાય છે આથી પૂર્વતિથિ પાળવાની હિમાયતવાલાએ તે દાખલો આપી શ્રી હીરસૂરિજીના નામથી પોતાના મતવ્યનું સમર્થન કરવા લાગ્યા, પરિણામ સ્વરૂપ શ્રી હીરસૂરિજી પાસે નીચેને પ્રશ્ન ઉપસ્થિત થયો. " पूर्णिमाऽमावास्ययोवृद्धौ पूर्वमौदयिकी तिथिराराध्यत्वेन व्यवह्रियमाणाऽऽसीत् , केनचिदुक्तं श्रीतातपादाः पूर्वतनीमाराध्यत्वेन प्रसादयन्ति तत् किमिति प्रश्नः । अत्रोत्तरम्पूर्णिमावास्ययोवृद्धौ औदयिक्येव तिथिराराध्यत्वेन विज्ञेया।" (શ્નોત્તરસમુથ, g. ૨૪) અર્થ–પૂર્ણિમા અને અમાવસ્યાની વૃદ્ધિમાં પૂર્વે ઔદયિકી (ઉત્તર) તિથિને આરાધ્ય તરીકે ગણવાને વ્યવહાર હતો, કોઈએ (અમને) કહ્યું છે કે પૂજ્ય શ્રી હીરસૂરિજી પૂર્વતિથિને આરાધ્ય તરિકે જણાવે છે, તે કેમ ?, (૩) પૂર્ણિમા અને અમાવસની વૃદ્ધિમાં ઔદયિક (ઉત્તર) તિથિજ આરાધ્ય તરીકે જાણવી ” ઉપરના પ્રશ્નોત્તરમાંથી બે વાતે ફલિત થાય છે, એક તો શ્રીહીરસૂરિજી ઉત્તરતિથિને ઔદયિક તિથિના નામે ઓળખાવે છે તેથી આ તિથિવિષયક માન્યતાની પ્રાચીનતા, અને બીજી કારણ વિશેષે પૂર્વતન તિથિને આરાધ્ય તરીકે માનવાની મનસ્વીકૃતિ ! શુલ પંચમીને ઉપવાસ કરનારાઓ માટે ભાદવા શુદિ પંચ Page #25 -------------------------------------------------------------------------- ________________ મીના ઉપવાસને અંગે શ્રી હીરસૂરિજીને પંડિત જગમાલગણિએ નીચેનો પ્રશ્ન પૂછો હતો. જળપવીઃ પશ્ચમમળે જ નવા?, (૩ત્તમ્) पर्युषणोपवासः षष्ठकरणसामर्थ्याभावे पञ्चमीमध्ये गण्यते નાખ્યોતિ ૭” (શ્રીદીપપ્રશ્ન . ૨૦) “પર્યુષણાનો ઉપવાસ પંચમીમાં (પંચમીના ઉપવાસ તરીકે) ગણાય કે નહિ ?, ઉત્તર-છઠ કરવાની શક્તિ ન હોય તો પર્યુષણાને ઉપવાસ પંચમીમાં ગણવો અન્યથા નહિ.' આ પ્રશ્નોત્તરથી પંચમીથી પર્યુષણ ચતુર્થીની શ્રેષ્ઠતા સિદ્ધ થાય છે, કારણ કે શક્તિમાન પંચમી તપ કરનારને ચોથ પાંચમનો છઠ કરવાનું કહ્યું અને શક્તિહીનને પંચમીને ઉપવાસ ચોથમાં ગણ લઈને ચોથે ઉપવાસ કરવાનું જણાવ્યું પણ પંચમીને ખાતર ચોથની વિરાધના કરવાની સલાહ ન આપી, એથી સિદ્ધ થાય છે કે શ્રી હીરસુરિજીના વિચારમાં ભાદરવા શુદિ પંચમી કરતાં ચતુર્થીનું મહત્વ વિશેષ હતું. એજ પંચમીના તપને અંગે શ્રી જેસલમેરના સંઘે શ્રી હીરસૂરિજીને નીચેના પ્રશ્ન પૂછ્યો હતો. "तथा येन शुक्लपञ्चमी उच्चारिता भवति, स यदि पर्युषणायां द्वितीयातोऽष्टमं करोति तदैकान्तेन पञ्चम्यामेकाशनकं करोति उत यथारुच्येति । अत्र (उत्तरम् ) येन शुक्लपञ्चमी उच्चारिता भवति तेन मुख्यवृत्त्या तृतीयातोऽष्टमः कार्योऽथ कदाचिद् द्वितीयातः करोति तदा पञ्चम्यामेकाशनकरणप्रतिवन्धो नास्ति. करोति तदा भव्यमिति ॥ १४॥" ( પ્રશ્ન ઉક-૭૮) Page #26 -------------------------------------------------------------------------- ________________ અર્થ –“(પ્રશ્ન) જેણે શુદિ પંચમી ઉચ્ચરેલી હોય તે જે પર્યુષણમાં બીજથી અઠમ કરે તો પંચમીના દિવસે અવશ્યતયા એકાશન કરે કે રૂચિ પ્રમાણે કરે ? (ઉત્તર) જેણે શુદિ પંચમી ઉચરેલી હોય તેણે મુખ્યપણે ત્રીજથી અઠમ કરવો જોઈએ, છતાં કદાચ બીજથી કરે તો પંચમીના દિવસે એકાશન કરવાને પ્રતિબદ્ધ (આગ્રહ) નથી. જે કરે તો સારું.’ આ પ્રશ્નોત્તરમાં પંચમી ઉચ્ચરેલી હોય છતાં બીજથી પયુંવણાનો આઠમ કરે અને પંચમીને દિવસે છૂટે મુખે ભજન કરે તો પણ પંચમીની પ્રતિજ્ઞાન ભંગ થતો નથી આમ જણાવ્યું છે આથી ભાદરવા શુદિ ૫ મી કરતાં પર્યુષણ ચતુર્થીનું જ મહત્વ સિદ્ધ થાય છે. પંચમી (ભાદરવા શુદિ) તથા પૂર્ણિમાના ક્ષયમાં આ તિથિએનું તપ કઈ તિથિઓમાં કરવું જોઈયે આ પણ એક પ્રશ્ન દીવબંદરના સંઘ તરફથી શ્રી હીરસૂરિજીને પૂછવામાં આવ્યો હતો જે નીચે પ્રમાણે છે – " तथा पञ्चमी तिथिस्युटिता भवति तदा तत्तपः कस्यां तिथौ क्रियते, पूर्णिमायां च त्रुटितायां कुत्रेति । अत्र पञ्चमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते, पूर्णिमायां च त्रुटितायां त्रयोदशी-चतुर्दश्योः क्रियते, त्रयोदश्यां विस्मृतौ तु प्रतिपद्यपीति ।" (श्रीहीरप्रश्न ९०) અર્થ–પ્રશ્ન) “પંચમી તિથિ તૂટી હોય ત્યારે તેનો તપ કઈ તિથિમાં કરાય?, અને પૂનમ તૂટી હોય તો કયાં કરાય ? (ઉત્તર) ઈહાં પંચમી તૂટી હોય તો તેને તપ પૂર્વતિથિમાં કરાય છે અને પૂર્ણિમા તૂટી હોય તે તેને તપ તેરસ ચૌદશે કરાય છે, જે તેરસે ભૂલી જવાય તો પૂર્ણિમાનો તપ પ્રતિપદામાં પણ કરાય છે.” Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કારણ કે ક્ષીણ દ્વિતીયા, ઉપરના પ્રશ્નમાં પંચમીને અંગે જે પૂછાયું છે તે ભાદરવા શુદિ પંચમીના તપસબન્ધમાં સમજવાનું છે, અષ્ટમી, એકાદશી, ચતુર્દશીની માફક અન્ય ક્ષીણ પંચમીના સંબંધમાં “ ક્ષયે પૂર્વા તિથિ જાર્યા આ અતિપ્રસિદ્ધ નિયમ લાગુ પડતા હાઈ તે સબન્ધુ પ્રશ્ન ઉઠવાનું કઈ કારણ ન હતું પણ પ્રશ્ન ઉઠ્યો છે અને તેનું કારણ ભાદ્રશુક્લ પંચમીની પૂતિથિ પર્યુષણા ચતુર્થાં પરૂપ હોવાથી ‘ ક્ષયે પૂર્વા 'વાલે સામાન્ય નિયમ આ પંચમીના ક્ષયમાં લાગુ પડી શકે કે કેમ ? આવી શંકા છે, આથી નિશ્ચિતપણે સિદ્ધ થાય છે કે ઉક્ત પંચમીના ક્ષય સંબંધી પ્રશ્ન ભાદરવા શુદિ પંચમીના ક્ષયમાં તેને ચતુર્થીમાં સમાવેશ ન માનતાં તૃતીયાના ક્ષય માનનારાઓએ પેાતાનો ભૂલ સમજી લેવી ઘટે છે. "" પ્રશ્નને બીજો ભાગ પૂર્ણિમાના ક્ષયને લગતો છે, કેમકે જેમ પૂનમ પતિથિ છે તેમ તેની પૂતિથિ ચૌદશ પણ પતિથિ છે તેથી પૂનમના ક્ષયમાં ‘ક્ષયે પૂર્વા’ વાળા નિયમ લાગુ પડી શકે કે કેમ ? આવી શંકા ઉત્પન્ન થઈ અને પ્રશ્ન પૂછાયા, અને ઉત્તરમાં શ્રી હીરસૂરિજી મહારાજે ‘ તેરસ અથવા ચૌદશે તપ કરવાનુ” જણાવ્યું, કારણ કે ચતુર્દશી પતિથિ હાઇ તે દિવસે ઘણા ભાગ તપ કરતા હોય છે તેથી પૂર્વાંત ‘ ક્ષયે પૂર્વા ’ના નિયમ લાગુ પડતાં ચતુર્દશીના તપને અંગે નવા પ્રશ્ન ઉભે થશે એમ ધારી પૂજય આચાર્યે પ્રથમથી જ એ તિથિઓને નિર્દેશ કરીને એમ સૂચવ્યું કે જેમને ચૌદશ ઉચ્ચરેલી હાય અથવા તે દિવસે નિયમિત રીતે પાક્ષિકના ઉપવાસ કરતા હોય તે પૂર્ણિમા સબન્ધી તપ તેરશે કરે અને ચૌદશને ચૌદશ માટે રાખે, પરંતુ જેને ચતુર્દશીની આરાધના ન ચાલતી હોય તેઓ ‘ ક્ષયે પૂર્વા 'ના નિયમે પૂર્ણિમાના તપ ચૌદશે કરી લે, એમ ચતુર્દશી અને પૂર્ણિમાના સંયુક્ત આરાધકાને અને કેવલ પૂર્ણિમાના આરાધકોને માસૂચન કરવા માટે Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરસુરિજીએ પૂર્ણિમાના તપ માટે તેરસ અને ચૌદશ બન્નેને નિર્દેશ કર્યો છે. ઉત્તરમાં વપરાયેલ “કો -જંતુર્વઃ ”આ દ્વિવચનાન્ત શબ્દો ઉપરથી કેટલાક આવો અર્થ કાઢે છે કે “પૂર્ણિમાના ક્ષયે તેરસે ચૌદશ અને ચૌદશે પૂનમ કરવી’ પરન્તુ આ અર્થ કાઢો પ્રશ્નસંગત નથી, પ્રશ્ન એકલી પૂનમના તપને અંગે છે તેથી ઉત્તરમાં અપાયેલ વ્યવસ્થા પણ પૂનમના તપ સાથે જ સંગત હોઈ શકે, ઉત્તરના અન્તભાગમાં લખાયેલા “કાચાં વિકૃત તુ પ્રતિપત્તિ ” એ શબ્દોથી પણ ત્રાદશીમાં પૂનમના તપની જ વ્યવસ્થા છે એ સ્પષ્ટ થઈ જાય છે. પર્યુષણાની અઠાહિમાં તિથિની ઘટવધ થતાં કલ્પવાચના એક દિવસ પહેલાં પછી આવે તો પાક્ષિક અને કલ્પસંબધી છઠ કેવી રીતે કરવો?. આ પણ એક પ્રશ્ન હીરસૂરિજીને પૂછાયો છે, જેના શબ્દો નીચે પ્રમાણે છે – " तथा यदा चतुर्दश्यां कल्पो वाच्यते अमावस्यादिवृद्धौ अमावस्यायां प्रतिपदि वा कल्पो वाच्यते तदा षष्टतपः क्व विधेयम् ? ७ । (अत्रोत्तरभू ) तथा यदा चतुर्दश्यां कल्पो वाच्यते इत्याद्यत्र षष्ठतपोविधाने दिननैयत्यं नास्तीति यथारुचि तद्वि धीयतामिति कोऽत्राग्रहः । ७।" (શ્રી પ્રશ્ન છુ. ૪૨-૪૬ ) અર્થ– (પ્રશ્ન) જ્યારે ચૌદશના દિવસે કલ્પ વંચાય અથવા અમાવસ્યાંદિની વૃદ્ધિમાં અમાવસ્યા અથવા એકમના દિવસે કલ્પ વંચાય ત્યારે છઠ તપ કયાં કરવો ?, (ઉત્તર-) “જ્યારે ચૌદશે કલ્પ વંચાય” ઈત્યાદિ પ્રશ્નમાં પૂછેલ છઠ તપ કરવામાં દિવસનો નિયમ નથી, ઈચ્છાનુસાર ગમે તે બે દિવસોમાં છઠ કરે, એમાં કઈ આગ્રહ નથી.” Page #29 -------------------------------------------------------------------------- ________________ ઉપરના પ્રશ્નોત્તરથી શ્રી હીરવિજયસૂરિજીના સમયમાં પર્વતિથિની હાનિવૃદ્ધિ વિષયક શી માન્યતા હતી તે ઉપર સ્પષ્ટ પ્રકાશ પડે છે. હવે આ છઠ તપ સંબધી પ્રશ્ન શા કારણે ઉત્પન્ન થયો છે તે તપાસીયે, સામાન્ય રીતે ગુજરાતી શ્રાવણ વદિ ૧૨ થી પર્યુષણની અઠાહિ બેસે છે અને ભાદરવા સુદિ ૪ ના દિવસે સાંવત્સરિક પર્વની આરાધના થાય છે, આમાં ત્રીજે દિવસે ચૌદશ અને થે દિવસે અમાવસને ક૫ આવતો હોવાથ ચૌદશ-અમાવસનો સીધે છઠ આવવાથી પ્રશ્નને અવકાશ રહેતો નથી, પણ ચૌદશ પછીનો કોઈ પણ આડાહિની તિથિના ક્ષયમાં અઠાહિ વદિ ૧૧ થી બેસી ચૌદશનું પાક્ષિક અને કલ્પવાચના એક દિવસે આવવાથી, તેમજ ચૌદશ પછીની કોઈ પણ તિથિની વૃદ્ધિમાં અઠાહિ વદિ ૧ થી બેસી બીજે દિવસે પાક્ષિક અને ચોથે દિવસે કલ્પવાચના આવવાથી છઠ કયા બે દિવસમાં કરવો? આવી શંકા થવાથી જ પ્રશ્ન ઉઠે છે. - ઉક્ત પ્રશ્નના કારણોમાં અમાવસ્યાની વૃદ્ધિ પણ એક કારણ જણાવ્યું છે, આથી સિદ્ધ થાય છે કે તે કાલમાં અમાવસ્યાની વૃદ્ધિમાં ત્રયોદશીની વૃદ્ધિ કલ્પવાનો રિવાજ ન હતો, આજ કાળની માફક તે વખતે અમાવસ્યાની વૃદ્ધિમાં ત્રયોદશીની વૃદ્ધિ કરાતી હોત તે બે અમાવસ્યાને સ્થાને બે તેરો કલ્પતાં ચતુર્દશી ત્રીજે અને કલ્પવાચના ચોથે દિવસે આવવાથી અમાવસ્યાની વૃદ્ધિમાં છઠનો પશ્ન ઉઠત જ નહિ. પણ પ્રશ્ન ઉઠે છે આથી જ જણાય છે કે શ્રી હીરસૂરિજીના સમયમાં અમાવસ્યાની વૃદ્ધિમાં તેરશની વૃદ્ધિ હોતી કરાતી. ઉપર્યુક્ત શ્રી હરિપ્રશ્નના પાઠેથી ત્રણ સિદ્ધાન્ત ખાસ પ્રકાશમાં આવે છે. એક પૂનમના ક્ષયમાં તેને તપ તેરશ કરવાને, બીજે ભાદરવા શુદિ ૫ ના ક્ષયમાં તેને તપ ચેાથમાં ગણવાને અને ત્રીજો અમાવસ્યાની વૃદ્ધિ કાયમ રાખવાને, આ ત્રણ સિદ્ધાન્તોથી આજ કાલની રૂઢિ કેટલી વિરૂદ્ધ છે તે વિચારકગણ જોઈ શકશે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૭ (૨) શ્રી સેનપ્રશ્નના આધારે – હવે અમો શ્રી વિજયસેનસૂરિજીના પ્રશ્નોત્તરેથી તિથિવિષયક માન્યતાના સંબન્ધમાં ઘેડુંક લખીશું. પંચમી ઉચ્ચરેલી હોય અને છઠ કરવાની શક્તિ ન હોય તે તે માણસે પંચમીએ ઉપવાસ કરે કે પર્યુષણ–ચતુર્થીએ ? એવી શંકા કરીને વૃદ્ધ પંડિત શ્રી કનકવિજયજીએ શ્રી વિજયસેનસૂરિજીને નીચે પ્રમાણે પ્રશ્ન પૂછેલો– तथा षष्ठकरणशक्त्यभावे पञ्चम्युपवासः पञ्चम्यां विधीयतेऽथवा चतुर्थ्यामिति प्रश्नः, अत्रोत्तरम्-पर्युषणायामुपवासे कृतेऽपि शुध्यति, श्री हीरविजयसूरिप्रसादितप्रश्नમુશsfપ તથવાવારિત્તિ | ૮ ) (શ્રી એનપ્રશ્ન પ૦ ૨૮) અર્થ –(પ્રશ્ન) છઠ કરવાની શકિત ન હોય તો પંચમીને ઉપવાસ પંચમીએ કરવો કે એથે ? (ઉત્તર-) પર્યુષણમાં ઉપવાસ કરે છતે સૂજે (પંચમીને ઉપવાસ વળ) શ્રી હીરસૂરિજીએ પ્રસાદ કરેલ પ્રશ્નોત્તરસમુચ્ચય ગ્રન્થમાં પણ તેમજ કહેલ હોવાથી.' ઉપર્યુક્ત પ્રશ્નોત્તરથી પંચમી કરતાં પર્યુષણું-ચતુર્થીની એકતા તે સિદ્ધ થાય છે જ પણ સાથે એ પણ ફલિત થાય છે કે પર્યુષણા ચતુર્થીને કારણે પંચમીની આરાધના મૂકી શકાય પણ પંચમીને ખાતર ચતુર્થીની આરાધના ન મૂકાય.” આ સ્પષ્ટ થતા અર્થ ઉપરથી પંચમીને તિમિત્ત ચતુર્થીને આગળ પાછળ ખસેડનારાઓએ સમજવું ઘટે છે. ગણિ શ્રી સૌભાગ્યહર્ષજીએ “કારણે મળતી તિથિ (અનૌદાયિક તિથિ)માં ઉપવાસ કરાય કે નહિ” એ વિષે શ્રી વિજયસેનસૂરિજીને નીચે પ્રમાણે પ્રશ્ન પૂછ્યો હતો Page #31 -------------------------------------------------------------------------- ________________ " तथा रोहिण्युपवासः पञ्चम्याधुपवासश्च कारणे सति मिलन्त्यां तिथौ क्रियते नवा ? इति प्रश्नः। अत्रोत्तरम्-कारणे सति मिलन्त्यां तिथौ क्रियते कार्यते चेति प्रवृत्तिदृश्यते, कारणं विना तूदयप्राप्तायामेवेति बोध्यम् ॥ ४७७॥" ( શ્રી હરેન પ્રશ્ન ૨૮ ) અર્થ–“(પ્રશ્ન) રોહિણને ઉપવાસ તથા પંચમી આદિને ઉપવાસ કારણગે ભલતી તિથિમાં કરાય કે નહિ ? (ઉત્તર) કારણ વિશેષે મલતી તિથિમાં કરવા કરાવવાની પ્રવૃત્તિ દેખાય છે, પણ કારણ વિના તો ઉદય પ્રાપ્ત તિથિમાંજ તેને ઉપવાસ કરવો જોઈએ.” આ પ્રશ્નોત્તર ઉપરથી કારણ જેગે ઉત્તર તિથિને તપ પૂર્વ– અનૌદયિક તિથિમાં કરવા કરાવવા પ્રવૃત્તિ પૂવે હતી એમ ખુલ્લું જણાય છે, શ્રી હીરસૂરિજી દ્વારા કારણ–વિશેષે પૂર્વતની પૂર્ણિમામાં તપ કરાવવાના સંબન્ધમાં અમે જે અનુમાન કર્યું છે તેનું આ પ્રશ્નોત્તરથી પણ સમર્થન થાય છે. આ દાખલાઓ ધ્યાનમાં રાખીને પૂર્ણિમા અને ભાદરવા શુદિ ૫ મીની વૃદ્ધિમાં પ્રથમ પૂર્ણિમા અને પ્રથમ પંચમીએ પૂર્ણિમા પંચમીનો ઉપવાસ કરવામાં આવે તો આજકાલ પર્યુષણને અંગે ચાલતો મતભેદ સ્વયં શાન્ત થઈ જાય. શ્રી સેનપ્રશ્ન ગ્રન્થમાંજ ચૌમાસી અને ઓલીની અઠાહિઓમાં પૂનમો ગણાય કે નહિ એ વિષે નીચે પ્રમાણે પ્રશ્ન થયેલા છે– “તથા વંતુરના વતુર્વ થાત્ નીયા पूर्णिमां यावद्वा गणनीयेति । अत्रोत्तरम्-चतुर्मासकाष्टाहिका सांप्रतं चतुर्दशी यावद् गणनीया, पूर्णिमा तु पर्वतिथित्वेनाશા નિ . રર .” (શ્રી નરેના ૦ ૭) Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૯ અર્થ– (પ્રશ્ન) ચૌમાસી અઠાહિ ચૌદશ સુધી ગણવી કે પૂનમ સુધી ? (ઉત્તર) ચમાસી અઠહિ હવણ ચૌદશ પર્યન્ત ગણવી જોઈએ, પરંતુ પૂનમને પર્વતિથિ તરીકે આરાધવી જોઈએ.” " तथा चतुर्मासकत्रयाष्टाह्निका कुत उपविशतीति प्रश्नः, अत्रोत्तरम्-सप्तमीत उपविशति परं पूर्णिमावासरस्तु पर्वतिथिવાતુ પાથરે તિ છે ? " ( સ્ત્રી તેના પ૦ ૨૨૨ ) અર્થ-“(પ્ર) ત્રણ ચોમાસો સંબધી અઠાહિ કયાંથી બેસે? (ઉત્તર) અઠાહિ સાતમથી બેસે છે પણ પૂનમને દિવસ પર્વતિથિ તરીકે પલાય છે. તથા ચૈત્રશ્વિનgfહાથે દૂfમાં પણ ના રૂત્તિ प्रश्नः, अत्रोत्तरम् चैत्राश्विनाष्टाहिकामध्ये पूर्णिमा गण्यते ।२७०।" (સેના g૦ ૭૧ ) અર્થ – (પ્રશ્ન) ચિત્ર અને આશ્વિન માસની અઠાહિમાં પૂનમ ગણાય કે નહિ ?, (ઉત્તર) ચૈત્ર આ જ માસની અઠાહિમાં પૂનમ ગણાય છે.” ઉપરના પ્રશ્નોત્તરોથી સિદ્ધ થાય છે કે પૂર્વે આઠમથી અઠાહિઓ બેસતી હતી પણ ચાતુર્માસિક ચૌદશમાં આવ્યા પછી તે અઠાહિ સાતમથી બેસાડવાનો રિવાજ ચાલ્યો અને તેજ સમયથી પૂર્ણિમા અઠાહિની બાહર ગણાવા લાગી, ચૈત્રી અને અશ્વિની અઠાહિએ પણ પૂર્વે શુદિ આઠમથી બેસતી અને વદિ એકમે નવમું બેલકરાતું, १ चित्तासोअसिअअहमीइ पुन्निमाइ पजन्ते । अट्ठाहिआउ एआ, पन्नत्ता सासया सुत्ते ॥ ६ ॥ (૩વરાવ પવણી ૨૮) Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પણ પાછળથી એ અઠાહિએ પણ શુદિ સાતમથી ખેસી પૂર્ણિમાએ અંતિમ આંબિલ કરવાની પ્રવૃત્તિ ચાલી, એજ પ્રમાણે પર્યુષણાશાહિકા પણ પૂર્વે વદ તેરસથી શુદિ પાંચમ સુધી ગણાતી, પણ ચેાથની સંવત્સરી થયા પછી તે બારસે બેસી શુદિ ચેાથે સમાપ્ત થવા લાગી, આમ એકંદર વાર્ષિક છ અડાહિએ જે પૂર્વે એક દિવસ પછી બેસતી હતી તે કાલાન્તરે એક દિવસ પહેલાં એસવા લાગી, તેથી તે પછીની તિથિઓ પૂર્ણિમા, પંચમી અાહિથી જુદી પડી માત્ર પતિથિરૂપે રહી ગઈ, આથી સ્વતઃ સિદ્દ છે કે ચેાથની સવચ્છરી થયા પછી ભાદ્રવા શુદિ પચમી અહિ માં ન રહેવાથી પર્યુષણાની અહિને અંગે પાંચમીની હાનિ વૃદ્ધિના વિચાર કરવાની જરૂર રહી નથી અને તે માટે પર્યુંષધ્યુતિથિનું પરિવર્તન કરવું યેાગ્ય નથી. (૩) ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીના ગ્રન્થાના આધારો— આચાર્ય શ્રી હીરસૂરિજી અને શ્રી વિજયસેનસૂરિજી કરતાંયે ઉપાધ્યાય શ્રી ધસાગરજીએ તિથિચર્ચાને અંગે ઘણું લખ્યું છે, એમા પ્રવચનપરીક્ષા, કલ્પકિરણાવલી, પર્યુષણાશતક આદિ અનેક ગ્રન્થામાં એમણે પતિથિના સબન્ધમાં ઉલ્લેખ કર્યાં છે છતાં તિથિચર્ચાને એમના મુખ્ય ગ્રન્થ ‘તત્ત્વતર ગિણી' છે, તત્ત્વતર ગિણીમાં ઉપાધ્યાય ધર્માંસાગરજીએ મુખ્યતયા ખરતરછવાલાની માન્યતાનું ખંડન કર્યું છે. અને એ ખંડન ઉપરથી જ તત્કાલીન તપાગચ્છની તિથિવિષયક માન્યતા ઉપર પ્રકાશ પડે છે. आसोयसियअट्टम - दिणाओ आरंभिऊणमेयस्स । अट्ठविपूयपुव्वं, आयामे कुणह अट्ठदिणा ॥ १७ ॥ नवमंमि दिणे पंचामरण न्हवणं इमस्स काऊणं । યંત્ર વિસ્થળે, વિમેવ ાયન્ત્ર | ૬૮ ॥ ( શ્રીપાત્રે) Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મસાગરજીનો ખાસ પ્રયાસ–પર્વ તિથિના લયમાં પૂર્વતિથિ અને વૃદ્ધિમાં ઉત્તર તિથિ ગ્રહણ કરવી” એ સિદ્ધાન્ત પ્રતિપાદન કરવાનું છે. આ પ્રતિપાદનમાં નીચે જણાવેલી બીજી પણ અનેક વાતેના આડકતરી રીતે ખુલાસા મળી આવે છે કે જે વાતો આજકાલ વિવાદ–ગ્રસ્ત બનેલી છે. ૧–પર્વતિથિના ક્ષયમાં પૂર્વતિથિ પર્વારાધન માટે ગ્રહણ કરવી નહિ કે તેનો ક્ષય કરો. ૨-જે તિથિ વ્યતીત થઈ ગઈ હોય તેને ઉપરની તિથિમાં આરોપ કરવો મિથ્યાવાદ છે. ૩–ચૌદશ પૂનમનો છઠ કરનારે પૂનમનો ક્ષય હોય તો છઠ ચૌદશ એકમે કરવો. ૪-આરાધ્યપણુમાં પૂર્ણિમા અને કલ્યાણક તિથિમાં કંઈ ભેદ નથી. પ-પર્વતિથિના ક્ષય અને વૃદ્ધિમાં પૂર્વતરનો ક્ષય કે વૃદ્ધિ કલ્પવાનું વિધાન નથી. ૧-“ પૂર્વ તિથિઃ વા, વૃદ્ધ થઈ તથા ” એ વચનને અનુસાર આજકાલ કેટલાકે પર્વતિથિનો ક્ષય કરવાનું કહે છે પણ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીના સમયમાં એવી કલ્પનાનો જન્મ નહોતો થશે એમ તવતરંગિણીના પાઠથી ખુલ્લું જણાઈ આવે છે, ભગવાન ઉમાસ્વાતિના ઉપર્યુક્ત વચનને અનુવાદ કરતા ઉ૦ શ્રી ધર્મસાગરજી કહે છે – farદવાખ gશ્વતિ, gિ ઉત્તા સાહિબદવાઝxx वृत्तिः--'तिहिवाए' तिथिपाते-तिथिक्षये पूर्वैव तिथिग्राह्या, अधिकायां च वृद्धौ चोत्तरैव ग्राह्या ।" (તરવતા g૦ ૩) Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૨ અર્થ – તિથિપાતમાં એટલે કે તિથિક્ષયમાં પૂર્વતિથિ (આરાધનામાં) ગ્રહણ કરવી અને વૃદ્ધિમાં ઉત્તર–એટલે ઉપરની તિથિ લેવી.” તત્ત્વતરંગિણના ઉક્ત વચનથી “તિથિના ક્ષયમાં પૂર્વતિથિ આરાધવી” એટલું જ માત્ર સિદ્ધ થાય છે, પણ પૂર્વ તિથિને ક્ષય કરવાનું કઈ રીતે સિદ્ધ થતું નથી. ૨-આજે કેટલાકે વીતિ ગયેલી પૂર્વતિથિનો ઉત્તરતિથિમાં આરેપ કરીને ઉત્તરતિથિને પૂર્વતિથિના નામે ઓળખાવે છે, દાખલા તરીદે ભાકવા શુદિ ૪ વીતિ જવા છતાં પ્રથમ પંચમીમાં તેનો આરોપ કરીને પંચમીને ચોથ તરીકે ઓળખાવે છે પણ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીની માન્યતા મુજબ વીતિ ગયેલી પૂર્વતિથિનો ઉત્તરતિથિમાં આરોપ કરવો તે મૃષાવાદ છે, જુઓ તેમનાં નીચેનાં વચન "किंच क्षीणपाक्षिकानुष्ठानं पौर्णमास्यामनुष्ठीयमानं किं पञ्चदश्यनुष्ठानं पाक्षिकानुष्ठानं वा व्यपदिश्यते ?, आद्ये पाक्षिकानुष्ठानविलोपापत्तिः, द्वितीये स्पष्टमेव मृषाभाषणं, पञ्चदश्या एव चतुर्दशीत्वेन व्यपदिश्यमानत्वात् ।' (તરવતort ૬) અર્થ -પૂનમે કરાતા અનુષ્ઠાનને પૂનમનું અનુષ્ઠાન કહેશે કે પાક્ષિકનું ?, જે પૂનમનું કહેશે તે પાક્ષિકનું અનુષ્ઠાન લોપાયું ગણાશે, અને જે તેને પાક્ષિકાનુષ્ઠાન કહેશો તો પૂનમનો જ ચૌદશ તરીકે વ્યપદેશ કરવાથી ખુલ્લું મૃષાભાષણ કર્યું ગણાશે.” પૂનમમાં ચૌદશ તરીકેને વ્યપદેશ કરવામાં “મૃષાભાષણ” શા કારણે કહેવાય છે તે નીચેના શબ્દોમાં જણાવે છે – ___" भवता तु त्रुटितचतुर्दशी पूर्णिमायां बुद्धयाऽऽरोप्याऽऽराध्यते, तस्यां तद्भोगगन्धाभावेऽपि तत्त्वेन स्वीक्रियमाणत्वात् । आरोपस्तु मिथ्याज्ञानम् ।" (तत्त्व० ५) Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અ:-પૂનમમાં ચૌદશના બેગની ગંધ માત્ર ન હોવા છતાં તમા કલ્પનાથી પૂનમમાં ચૌદશને આરેાપ કરી છે પણ આરાપ’ તા ‘મિથ્યાજ્ઞાન' છે.' ચૌદશના ક્ષય પ્રસંગે પૂનમે ચૌદશનું કાર્ય કરવાની હિમાયત કરનાર ખરતગચ્છવાળાનું ઉપરના પાઠાથી શ્રી ધસાગરજીએ ખંડન કર્યું છે, અને પૂનમે ચૌદશને ભાગ ન હેાવાથી તેને ચૌદશ કહેવી તે મૃષાભાષણ છે એમ જણાવ્યું છે. ગણિતવશાત્ ઔયિક ચૌદશ ન હોવાથો પૂનમને ચૌદશ માનનારાએ જ્યારે મૃષાભાષી ઠરે છે તેા પછી છતી ઔદિયક ચતુર્થીને જતી કરી પાંચમે ચેાથ કરનારાએ શ્રી ધર્મ સાગરજીના મતે કેવા ફરશે એને વાંચકગણુ સ્વયં વિચાર કરી લેશે. ૩-૫ તિથિનેા ક્ષય માનતાં પૂનમના ક્ષયમાં ચૌદશ પૂનમને છ કેવી રીતે કરાશે ? એવા આજે પ્રશ્ન ઉઠાવાય છે પણ આ પ્રશ્નના ઉત્તર ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજીએ કયારનાએ આપી દીધેા છે કે જે તરફ આપત્તિવાદિયેાનું ધ્યાન પહોંચ્યું જણાતું નથો, એ કલ્યાણકતિથિઓ પૈકી ઉપરની તિથિને ક્ષય થતાં કોઈ અનન્તર દિવસે અને કાઈ આવતા વર્ષના તે દિવસે તપ કેમ કરે છે? આવા મતલબના ખરતરગચ્છવાળા તરફથી પ્રશ્ન થતાં ઉપાધ્યાય ધર્મોસાગરજીએ નીચે પ્રમાણે ઉત્તર આપ્યા છે. 66 ननु कथं तदनन्तर दिने भविष्यद्वर्ष कल्याणकदिने च पृथक् तपः समाचर्यते इति चेत्, उच्यते- कल्याणकाराधको हि प्रायस्तपोविशेषकरणाभिग्रही भवति, स च द्विधा - निरन्तरतपश्चिकीर्षुः सान्तरतपश्चिकीर्षुश्च तत्राद्ये एकस्मिन् दिने द्वयोरपि कल्याणकतिथ्योर्विद्यमानत्वेन तदाराधकोऽपि सन्ननन्तरोत्तर दिनमादायैव तपःपूरको भवति, नान्यथा, यथा पूर्णिमा Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૪ पाते पाक्षिक-चातुर्मासिकषष्ठतपोभिग्रहीति, द्वितीयस्तुभविष्यद्वर्ष कल्याणकतिथियुक्तदिनमादायैवेति नात्र शंकावकाश इति । " (તત્ત્વ. ૬) અઃ—‘(પ્રશ્ન) કલ્યાણકતિથિના ક્ષયમાં ‘અનન્તર દિવસે’ અને 'આગામી વર્ષના તેજ કલ્યાણક દિવસે’ આમ જુદા તપ કેમ કરાય છે?, (ઉત્તર-) કલ્યાણકને આરાધક પ્રાય તવિશેષ કરવાના અભિગ્રહવાલા હોઈ તે એ પ્રકારના હોય છે, નિરન્તર તપકારી અને સાન્ત તપકારી, પહેલા એક દિવસે અને કલ્યાણક તિથિએ વિદ્યમાન હોવાથી બન્નેના આરાધક હોવા છતાં અનન્તર એવા ઉપરના દિવસને ભેગા લઈ ને જ તપની પૂતિ કરે છે, જેમ પાક્ષિક અને ચાતુર્માસિક છા કરવાના અભિગ્રહવાળા પૂર્ણિમાના ક્ષયમાં (અનન્તર ઉપરના દિવસ સાથે લઇને છ) કરે છે, બીજો (સાન્તર તપકારી) આવતા વર્ષે તે કલ્યાણક તિથિવાલા દિવસે તપ પૂરે છે, માટે આમાં શકાને સ્થાન નથી.’ r ઉપરના પામાં અપાયેલ ષષ્ટાભિગ્રહીના દાખલા ઉપરથી સ્પષ્ટ થઇ જાય છે કે ધસાગરજીના સમયમાં પૂર્ણિમાના ક્ષયમાં પાક્ષિક અથવા ચાતુમાઁસિક છે. ચતુર્દશી પછીને અનન્તર દિવસ (એકમના દિવસ) ભેગો લઈને કરાતા હતા. ૪-આજે અમુક સાધુવર્ગ પતિતિની હાનીવૃદ્ધિ ન કરવાના આગ્રહ સેવે છે પણ ધર્મસાગરજીના સમયમાં આવું કાંઇજ ન હતું, તેમના મત પ્રમાણે પૂર્ણિમા અને કલ્યાણકતિથિમાં કઇ પણ વિશેષતા ન હતી, તેમની દ્રષ્ટિમાં જેવી પૂર્ણિમા આરાધ્ય હતી તેવો જ કલ્યાણકતિથિ પણ હતી, જુએ તેમના નીચેના શબ્દો " आराध्यत्वे च पञ्चदशी - कल्याणकतिथ्योरप्यविशेष इति स्वयमेव विचारणीयम् ।” ( तत्त्व० ५ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૫ અર્થ –“આરાધ્યપણમાં પૂનમ અમાવસમાં અને કલ્યાણકતિથિમાં કંઈ પણ વિશેષ નથી એ સ્વયં વિચારવું જોઈએ.' શ્રી ધર્મસાગરજીને મત પ્રામાણિક માનનારે કલ્યાણક તિથિને પણ પર્વતિથિ માનવી જોઈએ પણ આજે માત્ર બાર તિથિઓને અંગેજ ક્ષય-વૃદ્ધિની ચર્ચા કરાય છે અને કલ્યાણકતિથિને કઈ વિચારજ નથી કરતું એ શું કહેવાય ? ૫–આજકાલ પૂનમ અમાવસની હાનિ-વૃદ્ધિમાં તેરસની નિરાધાર હાનિવૃદ્ધિ કરાય છે, પણ શ્રી ધર્મસાગરજીના કેઈ ગ્રન્થમાં આ પ્રમાણે કરવાનું વિધાન નથી, ધર્મસાગરજીના નામથી લોકોને ભરભાવનારાઓ હવેથી આ અસત્ય પ્રચારને ત્યાગ કરશે તો જૈન સમાજને ઘણો જ ઉપકાર કર્યો ગણાશે. ૭. ઓગણીસમી શતાબ્દીની તિથિસંબધી માન્યતાઓ. વિક્રમની સત્તરમી શતાબ્દીમાં તપાગચ્છની તિથિવિષયક માન્યતા કેવી હતી તે ઉપર આપેલ હરપ્રશ્ન, સેનપ્રશ્ન અને તત્વતરંગિણુના પાઠોથી સારી રીતે સમજાઈ જાય છે. અઢારમી સદીમાં તિથિચર્ચાને અંગે કંઈ પણ લખાયેલું કે ચર્ચાયેલું જોવામાં આવતું નથી તેથી તે સૈકામાં સત્તરમાં સૈકાની જ માન્યતા ચાલતી હશે એ સ્વયં સિદ્ધ થાય છે પણ ઓગણીસમી શતાબ્દીમાં તિથિવિષયક પૂર્વ માન્યતામાં મતભેદો ઉભા થવા માંડયા હતા, જેનું મુખ્ય કારણ દેવસૂરિ અને આનન્દસૂરિ ગચ્છની ખટપટ હતી, અને કેટલેક અંશે તત્કાલીન ગાદીપતિ શ્રી પૂજ્યોના અજ્ઞાને પણ તેમાં સહકાર આપ્યો હતો. આનન્દસૂરિગચ્છના અનુયાયિઓનું મન્તવ્ય પૂર્ણિમાની વૃદ્ધિમાં પ્રતિપદાની વૃદ્ધિ કરવાનું હતું, અને પોતાની એ માન્યતાના ટેકામાં તેઓ “ઝવાં વિષ્ણુ તુ પ્રતિરૂપતિ'' આ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૬ હીરપ્રશ્નનું વાક્ય ટાંકતાં હતા, બીજી તરફ તેમને વિરેાધી પક્ષ જે ઘણે ભાગે દેવસૂરિગચ્છના યતિયેાના સમુદાય હતા, પૂર્ણિમાની વૃદ્ધિમાં ચેાદશીની વૃદ્ધિ કરવાના આગ્રહવાલા હતા, આ ખેચતાણુ પછી સં. ૧૮૬૯ માં સૂરત મુકામે તેએ વચ્ચે નીચે પ્રમાણે કામચલાઉ સમાધાન થયું હતું. (૧) સંવત ૧૮૬૯નું સમાધાન “ શ્રી વિજયદેવસૂરિ આણુ સૂરગચ્છના નાયક લિખત કર્યાં, માસ દોઢ સુધી ઘણા શાસ્ત્ર જોઈને લેખ કર્યાં છે જે ૩૬ પલની ઉદયાત્મક તિથિ માનવી જે ત્રણ ચેામાસાની પૂનમ ક્ષય હોય તે બારસ તેરસ એકઠા કરવાં, ખીન્ન માસની પૂનમને ક્ષય હાવે તા પડવાને ક્ષય કરવે, એ લિખતથી ક્રે તે પંચને ધર્મને ગુનેગાર જે ન કરે તે એમ કરે, ઉપલું લખ્યું સહી સાષ પંચ ગીતાની છે સહી શ્રી સુરત અંદર મધ્યે સંવત્ ૧૯૬૯ વર્ષે જ્યેષ્ઠ વદ ૧૩ વાર શનૌ તપગચ્છના તેર બેસણા સમસ્ત લિખિત !! પ. ઉત્તમવિજય સુમતા સત્ક !! પ. ર્'ગવિજય અમૃત સત્ક !” ઉપરના ઠરાવ ખરેખર તપાગચ્છનાં તેર બેસણાંના કરેલા છે એમ કહેવુ મુશ્કેલ છે, કેમકે પ્રથમ તેા આમાં એ યતિએ શિવાય બીજા કાઇનું નામ નથી, બીજું આમાં પ્રમાણ તરીકે ઉદ્દરેલી ગાથા શ્રી કુલમંડનસૂરિજીના કાઈ ગ્રન્થમાં મળતી નથી, છતાં આ આ ઠરાવ તપાગચ્છના શ્રી આનન્દસૂરીય ગચ્છની પરમ્પરામાં અમુક સમય સુધી પળાયા હશે એમ તે પછીના સમયમાં લખાયેલા ચર્ચા લેખા ઉપરથી જણાઈ આવે છે. (૨) ઉપરના સમાધાનથી વિરૂદ્ધ ત્રયેાદશીવૃદ્ધિની હિમાયત— અમ્હારી પાસે ‘વૃદ્ધહાનિ–તિથિપ્રશ્નાત્તર '' આવા શીકથી શરૂ થતાં ૪ લખેલાં પાનાં છે, આ ચર્ચા કાણે ક્યારે લખી છે તેને તે! પત્તો નથી પરન્તુ આમાં પૂર્વોક્ત સૂરત મધ્યે થયેલ દરા Page #40 -------------------------------------------------------------------------- ________________ વની અમુક હકીકતને નિર્દેશ અને પૂનમની વૃદ્ધિમાં તેરસની વૃદ્ધિની હિમાયત હેવાથી આ ચર્ચા પૂર્યોકત ૧૮૬૯ના ઠરાવ પછી લખાઈ છે એ લગભગ નિશ્ચિત છે. તિથિવૃદ્ધિ હાનિપ્રશ્નોત્તરકાર નીચેના શબ્દોથી શ્રી આનન્દસૂરીય ગચ્છવાલાઓની માન્યતાનું ખંડન કરે છે. “अत्र विजयानन्दसूरिंगच्छीयाः “प्रतिपद्यपि” इति " अपि" शब्दं ग्र (ग) हि (ही) त्वा पूर्णिमाभिवृद्धौ प्रतिपद्वृद्धिं कुर्वन्ति तन्मतमपास्तं, न विधेयं यतष्टिप्पनकादौ चतुर्दश्यां पूर्णिमासंक्रमो दृश्यते न तु प्रतिपत् (दि.) । ननु पूर्णिमा चतुर्दश्यां संक्रमिता तदा भवद्भिः द्वौ (द्वे) चतुर्दश्यो कथं न :क्रिय (ये) ते?, त्रि (त) ति (ती) यस्थानवत्तिनी त्रयोदशी कथं वर्द्धिता ? इति त्वं पृच्छसि शृणु तत्रोत्तरं-जैनटिप्पनके ताव (वत्) पर्वतिथीनां वृद्धिरेव न भवति, ततः परमार्थतः त्रयोदश्येव वद्धिता नतु प्रतिपदवृद्धिर्भवति । लौकिक-लोकोत्तर शास्त्रप्रतिसेवि (षेधि ) तत्वात् तस्मात् सिद्धान्ते तत्पूर्णिमावृद्धौ त्रयोदशि (शी) वर्द्धन, चेदेवं ते न रोचते तहिं प्रष्टव्योसि यत्तो (तः) चतुर्मासकसंबन्धिनि (न्धि) पूर्णिमावृद्धौ त्रयोदशीवृद्धिं कुरुते (षे) शेषपूर्णिमायां प्रतिपदिनि (पदः) कुत्र सि (शि) क्षितोसि, यतो (तः) सर्वा अप्यमावास्यापणिमादितिथयः पर्वत्वेनाराध्या एवेति ।" (वृद्धिहानितिथिप्रश्नोत्तर पत्र २-३) અર્થ–બઈહાં શ્રી વિજયાનંદસૂરિજી ગચ્છના અનુયાયિ "प्रतिद्यपि” आभा मावस “ अपि” शहने ५४ीने पूनमनी વૃદ્ધિમાં એકમની વૃદ્ધિ કરે છે, તે મત માનવા લાયક નથી, કેમકે ટીપણામાં પૂર્ણિમા ચૌદશમાં મળેલી દેખાય છે પણ પ્રતિપદામાં દેખાતી નથી. પ્રશ્ન-જ્યારે પૂર્ણિમાનો સંક્રમ ચૌદશમાં છે તો પછી Page #41 -------------------------------------------------------------------------- ________________ તમે બે ચૌદશે કેમ નથી કરતા ?, ત્રીજા સ્થાને રહેલી તેરશ શા માટે વધારો છો ?, ઉત્તર–જેન ટીપણુમાં પર્વતિથિઓની વૃદ્ધિ જ નથી થતી તેથી પૂનમની વૃદ્ધિમાં તેરસ વધારી છે, પણ લૌકિક લોકોત્તર શાસ્ત્રમાં નિષેધ કરેલ હોવાથી પ્રતિપદાની વૃદ્ધિ કરાતી નથી. એજ કારણે શાસ્ત્રમાં પૂનમની વૃદ્ધિમાં ત્રયોદશીની વૃદ્ધિ કરાય છે. છતાં જે હને એમ કરવું ન રુચતું હોય તો તું પોતે ત્રણ ચોમાસીની પૂનમેની વૃદ્ધિમાં તેરસની વૃદ્ધિ કેમ કરે છે ? ચોમાસી પૂનમની વૃદ્ધિમાં તેરસોની વૃદ્ધિ કરવી અને બીજી પૂનમની વૃદ્ધિમાં પ્રતિપદાની આવું ક્યાંથી શીખે છે, કેમકે બધોયે અમાવસ્યાઓ અને પૂનમે પવપણે આરાધનીય છે.' ઉપર્યુક્ત “તિથિ-હાનિ પ્રશ્નોત્તર' માં આનન્દસૂરીય ગચ્છની માન્યતાઓના ખંડનમાં પૂનમની વૃદ્ધિમાં ત્રયોદશીની વૃદ્ધિની ખુલ્લા શબ્દોમાં હિમાયત કરી છે છતાં લેખકે ચર્ચામાં પિતાનું નામ આપવા જેટલી પણ હિમ્મત કરી નથી, વલી પોતાના કથનના સમર્થનમાં શાસ્ત્રીય પ્રમાણ આપ્યું નથી અને લેખકની ભાષા પણ અશુદ્ધ છે આ બધું જોતાં આ “વૃદ્ધિ હાનિ પ્રશ્નોત્તર” ને લેખક કોઈ પણ પ્રામાણિક પુરૂષ હોય એમ જણાતું નથી. (૩) ત્રયોદશી-ક્ષયને પ્રતિવાદ હવે “તિથિ-ઘટાઇટ વિચાર” નામને ચર્ચા લેખ જોઈયે. પ્રસ્તુત લેખના લેખકે પણ લેખમાં પિતાનું નામ જણાવ્યું નથી છતાં એ લેખની સંસ્કૃત ભાષા જોતાં એટલું કહી શકાય કે તિથિવૃદ્ધિ–હાનિ પ્રશ્નોત્તર” ના લેખકની અપેક્ષાયે “તિથિ ઘટાઘાટ વિચાર” ના લેખકમાં વિદ્વત્તા સારી હશે. તિથિ હાનિ-વૃદ્ધિ પ્રશ્નોત્તરના લેખકે પૂર્ણિમાની વૃદ્ધિમાં તેરસની વૃદ્ધિ કરવાની હિમાયત કરી છે ત્યારે આ “ તિથિ ઘટાઘાટ Page #42 -------------------------------------------------------------------------- ________________ पनिमाविक्षाबंपियाक्षिकवानवधिोकन्यल्पवविक्विातसयदाहायनेवार्थसिविदित पश्यदिशाश्तश्नवर्दनियावर्दवास्तवनीयाक्षिकवावयवत्रशविमान्यांन्यता ugelastustaja taitaSuhagatel निवासयनिरिक्शापतिस्मितिथिपायनिंगकारातंयतःचलंयमवविक्षिश्करगलन्मिदिवसानपस्किन्चालशासिचानसदिवसिम्पनिकमिसाजचिस्मामकरतिकि व यानम्मीचसाप्याराथनसतिस्तपस्वायनमिकलक्षणयाद्यानन्धरतिमययती धामोहानावकातिथिसंगाधावेनसनतासंकायटीतिगतबंपिदयतितिथीनीश्टकोनशारागनुका यद्यादित यायाकीसरधोपपराहीतीयाकार्यान्वक्षमीकहतात्यायनीबनायथाचमासहिती। यामामाजमाएगावचवचितम्यातिथिममायावतत्तवतियारमीनमास्वातिवाचकवधायचकिष्ट विष्यतिथिहवाकार्यात्तथानामाचीरशानिर्वाणकार्यलोकाचुसरतानस्ििथयतिथि: कायविथाविशनाक्षसत्तभ्यस्वातीसंस्थास्यव्यश्मीकासितम्यानमारावस्यविद्यमानावातच दिवशीकरवयोदश्याचवर्दशीकान्यतिथलावंतीचवर्दया यवतथिस्थानिताता न्यथवधाडसायाखातरवस्या स्तिथास्थापनटातमस्तियदाज्ञानाहायंततदातफचयादवकशि विवियतवदनतरवाज्यास्तपःकिययनार्मासिnduisaमाननाaamनादिन RaeesaiteejneeterjeelimitraajjeeRetulenditjijasatIRRAITEle ReceiSRESPErasgupiges:BEREPUBURRounteepelallantisepenepBatee Origer-yotirelessurjariasettesyuateSerpe:neeeeeCURIAtectin juseREAtelifterpethunteIDEIRPlegesatatayes12tretri.juarjisepte:datestetreeur feelaterilestestiggresearntataliratusujrauleyselpreeJIGREATREESeputaneshugter ARRERAGangarentantsGurjatosajtetajeAGESIRLeleteejtepstostoeteergoletest epitetettelagt hlusta ekttjeteu. P L EntertelecatrjPASSItetajejunalsetteejtate241215-ittetaketauretharth Gjes esfeuertestpetettel e Pestrepeteer t ut-tente e Peeteee 2. P वयाच्यारविहिंद्यमानंतनतम्याध्यापधारावामिनासिकाननाचिनकिनेनचतभयाराधितासत कामासारखारात्याटितचनापश्यामिाम्पायपिकाकतवस्थितिक्रिस्चनकावता यित्र १-२ આ બે ચિત્રા “ તિથિ ઘટાવટ ” ના બે પૃષ્ઠોનાં છે, આમાં પહેલા પૃષ્ઠની છેલ્લી લાઈનમાં “ પૂનમને તપ તેરસે કરવાનું ” લખ્યું છે, અને બીજા પૃષ્ઠની પહેલી અને બીજી લોટોમાં “ ચૌદશનું તપ ચૌદશે અને પૂનમનું તેરસે પૂરું કરવાનું' લખ્યું છે. વલો બીજા પૃષ્ઠની ૮-૯-૧૦ મી લોટિઓમાં “ પૂનમના ક્ષયમાં તેરસે ચૌદશ ન કરવી જોઈએ ' એમ જણાવ્યું છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ Page #44 -------------------------------------------------------------------------- ________________ વિચાર ” માં નીચે પ્રમાણે પૂર્ણિમાના ક્ષયમાં તેરસના ક્ષયનો વિરોધ કરવામાં આવ્યું છે. __" यदा पूर्णिमा क्षीयते तदा तत्तपः त्रयोदश्यां क्रियते, तदनन्तरं चतुर्दश्यास्तपः क्रियते, यतश्चातुर्मासिकं (कस्य) चतुर्दश्यां वर्तमानत्वात्, पूर्णिमादिनस्तु क्षयं प्राप्तः, अतस्त्रयो दश्यां पूर्णिमायास्तपः पूर्यते, तपोविनिश्चये संमोहो नैव कार्यः । यदा च भाद्रपदसितचतुर्थी क्षीयते तदा तत्तपः पूर्वस्यां तृतीयालक्षणायां पूर्यते, यदा पञ्चमी क्षीयते तदा तत्तपः पूर्वस्यां तिथौ पूर्यते । यदुक्तं होरप्रश्ने-यदा पञ्चमो क्षीयते तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते, यदा पूर्णिमा क्षीयते तदा तत्तपः कुत्रेति, अथोत्तरं-यदा पञ्चमी क्षीयते तदा तत्तपः वस्यां तिथौ क्रियते यदा पूर्णिमा क्षीयते तदा त्रयोदशीचतु. दश्योः क्रियते, त्रयोदशीविस्मृतौ तु प्रतिपद्यपीति । अत्र त्रयोदशीविस्मृतौ तु प्रतिपद्यपि इत्युपलक्षणत्वात्, छट्टि. सहिया न अट्ठमी, तेरसिसहियं न पक्खियं होइ । पडवे सहियं कयावी, इय भणियं जिणवरिंदेहिं ॥ प्रतिपद्यपि पूर्णिमायास्तपः पूर्यते, परं वैयाकरणपाशैः उदयगतायां त्रयोदश्यां चतुर्दशो क्रियते तदसत्, कुतः उदयिक्येव चतुर्दशी आराध्यते, उदयात् गाथा यां तिथि समनुप्राप्य, उदयं याति भानुमान् । सा तिथिः सकला ज्ञेया, दानाध्ययनकर्मसु ॥ १ ॥ यतो विपुले घृतपूरे सति बकुशाः केन भुज्यन्ते पूर्णिमाक्षये त्रयोदश्यां चतुर्दशी न कर्त्तव्या इति तात्पर्यम् ॥" । (तिथिघटाघटविचार प० २) અર્થ- જ્યારે આ પૂનમનો ક્ષય થાય છે ત્યારે તેને તપ તેરશે કરાય છે અને ચૌદશને તપ તે પછી કરાય છે, કારણ Page #45 -------------------------------------------------------------------------- ________________ ચૌદશમાં “ચૌમાસી હોવાથી અને પૂનમના દિનનો ક્ષય હોવાથી પૂનમને તપ તેરસે પૂરે કરાય છે, એ તપના નિર્ણયમાં મુંઝાવું ન જોઈએ. જ્યારે ભાદરવા શુદિ ચોથને ક્ષય હોય ત્યારે તેને તપ ત્રીજરૂ૫ પૂર્વતિથિમાં પૂર્ણ કરાય છે અને જ્યારે પંચમી (ભાદરવા શુદિ)ને ક્ષય હોય ત્યારે પણ તેને તપ પૂર્વતિથિ (ભાદરવા શુદિ ૪)માં પૂરો કરાય છે. એ જ પ્રમાણે કરવાનું શ્રી હીરપ્રશ્નમાં કહ્યું છે, ત્યાં પ્રશ્ન થયો છે કે–પંચમીનો ક્ષય હોય ત્યારે તેને તપ કયાં કરવો અને પૂનમના ક્ષયમાં તેનો તપ ક્યાં કરો?, ઉત્તરમાં કહ્યું છે કે પંચમીના ક્ષયમાં તપ પૂર્વતિથિમાં કરાય છે અને પૂનમના ક્ષયમાં તેનો ત૫ તેરસ ચૌદશે કરાય છે, અને જો “ તેરસે યાદ ન રહે તે એમે પણ કરી શકાય. અહીં “એકમે પણ કરી શકાય? એ ઉપલક્ષણ છરિદિયા ન અટ્ટમ” ઈત્યાદિ ગાથાથી સૂચવાયું છે. તેથી એકમે પણ પૂનમને તપ પૂરો કરાય, પરંતુ અધમ વ્યાકરણપાઠિઓ ઉદયગત તેરસે ચૌદશ કરે છે એ ખોટું છે, કેમકે ચૌદશ તો ઔદયિક જ આરાધાય છે. ઉદયાત તિથિ લેવા સંબધી ગાથામાં કહ્યું છે કે “જે તિથિને પામીને સૂર્ય ઉદય પામે છે તે જ તિથિ દાન, અધ્યયનાદિ કાર્યોમાં સંપૂર્ણ જાણવી જોઈએ, કેમકે સંપૂર્ણ ઘેવર મલે તો કુકશાનું ભજન કેણું કરે ?, અર્થાત્ પૂનમના ક્ષયમાં તેરસે ચૌદશ ન કરવી એ તાત્પર્ય છે.” ઉપરની ચર્ચાઓનો સાર એટલો જ છે કે ઓગણીસમી શતાબ્દીના અન્તમાં તપાગચ્છની સમાચારીમા પર્વતિથિવિષયક મતભેદ ઉપસ્થિત થવા માંડ્યા હતા, કેઈની માન્યતા પૂર્ણિમાની વૃદ્ધિહાનિમાં તેરસની વૃદ્ધિહાનિ કરવાની હતી જ્યારે બીજાઓ આવી માન્યતાનું ખંડન કરતા હતા, આશ્ચર્ય તો એ છે કે એ ચર્ચાલેખમાં કઈ પણ લેખકે પિતાનું નામ જણાવ્યું નથી, તેથી આ લેખો Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧ પ્રમાણિક હોવાના દાવા કરી શકે કે કેમ તે વાચકગણે સ્વયં વિચારી લેવાનું છે, વસ્તુતઃ એ ચર્ચાલેખા જે સમયમાં લખાયા તે સમય ગાઢ અંધકારમય હતા, જ્યાં ગાદિપતિ આચાર્યાં નામમાત્રના આચા↑ રહી ગયા હતા, ગામેગામ ફેલાયેલ યતિસમાજમાં ઘણાભાગ ક્રિયાહીન અને સૈદ્ધાન્તિક જ્ઞાનહીન થઈને પતનાભિમુખ થઇ ગયેા હતા. સવિગ્ન સાધુઓ વિચિત જ નજરે પડતા હતા અને તેમાંયે ગાદીપતિ શ્રીપૂજ્યેા અને યતિચેાની આગળ આવી ચર્ચાઓમાં તેમનું સ્થાન જ ન હતુ, એજ કારણ છે કે તિથિચર્ચાને અંગે સંવિગ્ન સાધુઓના હાથે લખાયેલ લેખા ઉપલબ્ધ થતા નથશે. (૪) જૈન ટીપણામાં પતિથિની હાનિવૃદ્ધિ— ઘણીવાર કહેવામાં આવે છે કે ‘જૈન ટીપણામાં પતિથિની હાનિવૃદ્ધિ થતી નથી, પણ આમ શાં આધારે કહેવાય છે તે કહેનારા પોતે પણ ભાગ્યે જ જાણતા હોય છે, જો તેમના અભિપ્રાય જૈન ગણિત પ્રમાણે બનતાં ટીપાંના સબન્ધમાં છે તે તે પ્રત્યક્ષ ભૂલે છે, કેમકે જૈન ગણિતના ટીપણામાં પણ દિવસની હાનિવૃદ્ધિ તા માનેલી જ છે, જૈન સિદ્ધાન્તમાં જે તિરાત્ર’ અને ‘ અવમત્ર' શબ્દો આવે છે તે કાલની વૃદ્ધિ હાનિના જ પર્યાયેા છે. " # વલી સેકડો વર્ષોથી જૈનામાં લૌકિક ટીપણાને અનુસારે પતિથિની આરાધના થાય છે તા પછી જૈન ટીપણાના નામથી ચર્ચા જ શા માટે કરાય છે તે સમજાતું નથી, જો જૈન પર્વીના ઉલ્લેખ વાળાં લૌકિક ટીપણાને જ જૈન ટીપણા' નું નામ અપાતું હોય તા વાત જુદી છે, પણ આવા જૈન ટીપણામાં પણ પતિથિની હાનિ વૃદ્ધિ તા બરાબર કરાતી જ હતી, એ નીચેના વિવેચનથી સમજાશે, 6 અમ્હારી પાસે સ. ૧૮૭૦ ની સાલતુ એક જૈન ટીપણું છે કે જેમાં જૈનપવ લખેલાં છે, છતાં તેમાં પતિથિની હાનિવૃદ્ધિ કાયમ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૨ રાખી છે, ઉદાહરણ તરીકે એ ટીપણુમાં સં. ૧૮૭૦ ના પર્યુષણની અઠાહિ શ્રાવણ વદિ ૧૧ના દિવસે બેસાડી છે, વદિ અમાવસને ક્ષય કર્યો છે અને ભાદરવા શુદિ ૪ બે કરી છે. એ જ રીતે આ જ શુદિ ૭ થી એલી બેસાડી છે, શુદિ ૮ ની વૃદ્ધિ કરી છે અને આજ શુદિ ૧૫નો ક્ષય કર્યો છે, આથી એટલું તે નિશ્ચિત છે કે “જેન ટીપણામાં પર્વતિથિની હાનિવૃદ્ધિ ન થાય” આવા પ્રકારની માન્યતા સ. ૧૮૩૦ પછી પ્રચલિત થઈ છે. (૫) શ્રી પૂજ્યોની કલ્પિત પરમ્પરાઓ– આપણે ઉપર જોઈ આવ્યા કે પર્વતિથિની હાનિવૃદ્ધિ ન થવા સંબંધી માન્યતાની ઉત્પત્તિ સં. ૧૮૭૦ પછીના સમયમાં થઈ છે, કે જે સમય શાસ્ત્રીય જ્ઞાનની ખામીને અને શ્રી પૂની જે હુકમીને હતો, તે સમયે પણ કેટલાક વિદ્વાન સાધુઓ હતા છતાં તેમનું આવી બાબતમાં કાંઈપણ ચાલતું ન હતું, એટલું જ નહિ પણ કેટલીકવાર તે તેમને તેવા પરિગ્રહધારી આચાર્યોની સત્તાને સ્વીકાર કરવો પડતો હતો, પં. શ્રી પદ્મવિજયજી, પં. શ્રી રૂપવિજયજી, પં. શ્રી વીરવિજયજી જેવા વિદ્વાન સંવેગિ સાધુઓને પિતાના ગ્રન્થમાં તત્કાલીન ગચ્છના ગાદીપતિ શ્રી પૂના ધર્મરાજ્યનો સ્વીકાર કરવો પડે છે એ અમારા કથનની સત્યતાનો પ્રત્યક્ષ પુરાવો છે ! ભલે સંવિગ્ન સાધુઓ વિદ્વાન હતા, ત્યાગી હતા અને જેને સંઘમાં પૂજનીય હતા છતાં તેમની સંખ્યા ઘણું અલ્પ હતી અને તેમને વિહાર પરિમિત ક્ષેત્રોમાં હતો, એથી વિપરીત શ્રી પૂજ્ય પરિગ્રહધારી હતા, અને સાધ્વાચારમાં શિથિલ હતા છતાં તેમની પાસે યતિયોની સંખ્યા પુષ્કળ હતી, દરેક દેશ અને દરેક ગ્ય ક્ષેત્રમાં બે ત્રણ યતિ તો શાશ્વાત જ રહેતા, આ યતિયો એટલે શ્રી પૂના ચેલાઓ-તેમના આદેશિઓ, એમનાથી દરેક દેશ અને Page #48 -------------------------------------------------------------------------- ________________ कावालावातातमाशावतमाम रामदापुरम २ UROPERसकक नापत्रककसिमूह पदा पापमवटासीदनिशा प्रकल्पावरकृतलाश रापरवाया GS5पपल 34 दामहादजीरासाय नातापको वासी Siसा .दीपदासा HINराएन८५सापा ५५परलसकविताको M५-२० सादरयायतकंजा 129२त्या4152KR पदा SATASTीमामालिनरम समानदारपककर orat LawRacाम४७४ बित्रमा पाप संचारदारासीहेडकर८3. लाजकलवाया चिरपरा २८/२साउ१८जर3/२५ निकासीकाताभरमा चंपरेमा दलिपातजन्नाव महारशरीफोसार लेपनऽयमीक नाराला FExपारगावापाकमोत्रिय प्रजाविरमसोय वाणी bei23129540238 2211917/७/ AR सारसीवाद रम21104 हिम१५रररर ॥३०२५५२२०१७ की वित्र 3-४ આ બે ચિત્રા સં૦ ૧૮૭૦ ના જૈન પંચાંગના આષાઢ અને શ્રાવણના પૃષ્ઠોનાં છે, આમાં આષાઢના પૃષ્ઠમાં સં૦ ૧૮૭૦ ના અંકખુલ્લે દેખાય છે, જયારે શ્રાવણના ચિત્રમાં ૧૨ બારસની લાઈનમાં ‘ અઠાઈ' લખી છે, અને અમાવસનો ક્ષય કર્યો છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ છે. પાતરા IMા કવર નામના બે રને ના of a = ૨૨ કપ જ લા ૧૨ પ રિ તારવી તે ની પH GUYS TOાર' રસી 22 જેર दसरस्येपा९चोरदा५२७गस्ताद ટપ પર 5થી 15 એ રદ = પ્રકાશની સtપર » રોકે કોઇ સાપ એ ૨ ૨ ૨ ૨ ૧ ૨ a I પ સર ક અ = "134 1 / ને રુt 1 2 (2) ૯ ગ प्रयकर वनजातान Bી ૨૨ હજાર પછાત ૨ વાપરતા ત્ર રજેરોજર ફra ( ૪ ૪૧ વિપકક/7/ પ રરરુ૪પ્રકા૨ ૫ત્રીજર રરર 521177ીપ ૬રપત્રી જન૨૮/૪ - 8 ઇ પો ચરુ દી કપ રસ્ત હ હાઇ 2012સા 12 ક 1 જ ર ર ર દા ' કર? સરી ' ૬ કબા' 4'' ત્ર છે જાણ ગ્રાફ એર ઈ 27 ૨ ૪ ૬ રાત્રક કof 29 કાર રરર ) HIી રરપ૯ & ચિત્ર ૫-૬ આ બે ચિત્રો સં. ૧૮૭૦ ની સાલના પંચાંગના ભાદરવા અને આસોજના શુકલ પક્ષોનાં છે, ઉપરનામાં સં. ૧૮૭૦ માં ભાદરવા સુદિ ૪ બે હતી તે દેખાય છે, અને નીચેના ચિત્રમાં આસોજ સુદિ ૭ ના દિવસે આંબિલની ઓલી બેસાડવાની સૂચના રૂપે “ શ્રી’ એ શબ્દ લખ્યા છે, તે પછીની આઠમો એ કરી છે, અને આસોજ સુદિ ૧૫ નો ક્ષય લખ્યા છે. જેઓ જૈન ટીપણામાં તિથિની હાનિવૃદ્ધિ લખવાનો વિરોધ કરે છે તેઓ આ ચિત્ર જોઇને પોતાની ભૂલ સુધારી લે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૩ દરેક ગામમાં શ્રી પૂજ્યોને આતંક જામેલો રહેતા, વિધિ વિધાનોને અંગે કે ગચ્છ-સંબધી અન્ય ધાર્મિક કાર્યોને અંગે આ શ્રી પૂજ્ય બેલ તેજ છેલ્લો નિર્ણય ગણત, સંગી સાધુઓ વિદ્વાન અને ચારિત્રપાત્ર હેવા છતાં તેમને પોતાને શ્રી પૂના અંધાધુંધ નિર્ણય માનવા પડતા હતા, લગભગ વીસમી શતાબ્દીના પ્રથમ ચરણ સુધી ઉપર મુજબ સ્થિતિ હતી, એ સમય દરમિયાન આપણા ગચ્છમાં તિથિવિષયક નિરાધાર રૂઢિઓ પણ પ્રચલિત થઈ અને એક વાર ચાલ્યા પછી તે ચાલતી રહી, “પૂનમ અમાવસની હાનિવૃદ્ધિમાં તેરસની હાનિવૃદ્ધિ કરવી, પર્વતિથિની હાનિવૃદ્ધિ જ ન થાય” આવી આવી ઉટપટાંગ રૂઢિની ઉત્પત્તિ ઉપર જણાવેલ શ્રી પૂના સત્તાકાલમાં જ થયેલી છે. છતાં નવાઈ જેવું તો એ છે કે તેજ નિરાધાર રૂઢિયોની પ્રામાણિકતા સિદ્ધ કરવા આજે અમારો અમુક ત્યાગી સાધુવર્ગ તોડ મહેનત કરી રહ્યો છે! ૮ વીસમી શતાબ્દી(૧) સત્તાના કિલ્લા તૂટવા લાગ્યા આપણે ઉપર જોઈ આવ્યા કે વીસમી શતાબ્દીના પ્રથમ ચરણ સુધી શ્રી પૂજ્યની સત્તા અખંડિતપણે ચાલી, પણ ગાદીપતિયે જ્યારે નિર્મર્યાદિતપણે પોતાની સત્તાનો દોર જમાવવા લાગ્યા અને અવિચારિત આજ્ઞાઓ પ્રચલિત કરવા લાગ્યા એટલે તત્કાલીન કેટલાક સંવેગિ સાધુઓએ તેમના હુકમ સામે ખુલ્લો વિરોધ જાહેર કર્યો, આ વિરોધ દર્શક સાધુઓમાં શ્રી મુક્તિવિજયજી (મૂલચંદજી) મહારાજ અને શ્રી જહેરસાગરજી મહારાજનું નામ સર્વ–પ્રથમ ગણાવી શકાય, આ બધી હકીકત નીચે આપેલ હેડબિલ બાજીના વર્ણનથી સ્પષ્ટ સમજાશે. (૨) સંવત ૧૯૨૯ ની સાલની હેડબિલ-બાજી– સંવત ૧૯૨૮ ના ભાદરવા શુદિ ૧ એકમો બે હતી, તે Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ઉપરથી તપાગચ્છની દેવસૂરિ શાખાના તત્કાલીન આચાર્ય શ્રી વિજયધરણેન્દ્રસૂરિજીના મનમાં તર્ક ઉત્પન્ન થયે કે–પર્યુષણમાં જે એકમની વૃદ્ધિ માનીયે તો પર્યુષણ તેરસે બેસાડવા પડે, બીજે દિવસે ચૌદશ અને ચોથે દિવસે પહેલી એકમે કલ્પ વાંચવો પડે, ત્યારે વડા કલ્પનો છઠ કેવી રીતે કરવો?,” યદ્યપિ આવા પ્રસંગે છઠ કેમ કરે તે શ્રી હીરસૂરિજીએ શ્રો હીરપ્રશ્નમાં ખુલ્લું જણાવેલ છે, છતાં યુવક શ્રી પૂજ્યને તેની ખબર ન હશે એટલે ઠેકઠેકાણે દેશાન્તારમાં રહેતા તપાગચ્છના યતિયોને પત્ર લખીને એ વિષયમાં તેમની સંમતિ મંગાવી, આ ઉપરથી ઉદયપુરના માસી યતિજીએ શ્રી પૂજ્યજીને લખ્યું કે “પયુષણમાં બે પડવા હોય ત્યારે તેરસ કરવી એવી આપણી પરંપરા છે” પેતાના કથનની પુષ્ટિમાં યતિજીએ જણાવ્યું કે “ શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી વિરમગામ ચેમાસું રહ્યા તે વર્ષમાં બે પડવે હતી અને શ્રી રાજનગરથી ૫. રૂપવિજયજીએ કાગળથી પૂછાવતાં શ્રીજીએ તેમને બે તેરસો કરવા જણાવ્યું હતું.” એ પછી શ્રી ધરણેન્દ્રસૂરિજીએ મુંબઈના માસી પં. રૂપસાગરજીની સંમતિ લઈને ગામ ગામ અને નગર નગર તપાગચ્છના ઉપાશ્રયમાં રહેતા યતિયો અને સાધુઓ ઉપર પિતાની આજ્ઞાપત્રો મેકલીને જણાવ્યું કે “આગામો પર્યુષણમાં બે પડવા છે તેને બદલે તહારે બે તેરો કરવી’ સામાન્ય યતિઓ અને સાધુઓએ જ નહિ પણ શ્રી રાજનગર (અમદાવાદ)ના પ્રસિદ્ધ ચાર ઉપાશ્રયમાં રહેલા પ્રતિષ્ઠિત સાધુઓએ પણ શ્રી પૂજ્યની આ વિચિત્ર આજ્ઞાનું પાલન કર્યું હતું એમ તેમના જ બીજા હેડબિલથી જણાય છે અને સાગરગચ્છના શ્રી પૂજ્ય શાંતિસાગરજીના હેડબિલથી તેનું સમર્શન થાય છે. શ્રી પૂજ્ય ધરણેન્દ્રસૂરીજીની ઉક્ત આજ્ઞા સં. ૧૯૨૮ ના પર્યુષણ પહેલાં થોડા જ દિવસો અગાઉ નિકલેલ એટલે તેનો જાહેર વિરોધ કરવાને કોઈને અવકાશ ન મલ્યો, પરંતુ બીજા વર્ષે Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩પ એટલે સં. ૧૯૨૯માં પણ ભાદરવા સુદિ ૧ ની વૃદ્ધિ હતી અને આ વખતે પણ શ્રી ધરણેન્દ્રસૂરિજીએ એકમને બદલે બે તેરસ કરવાનું જાહેર કરી દીધું હતું, પરિણામે તેમની માન્યતાના ખંડનમાં હેન્ડબિલો નિકલવા લાગ્યાં, એ હેડબિલ બાજીમાં કણ કણ ઉતરેલ તેને ચોક્કસ પત્તો તે નથી પણ શ્રી મુક્તિવિજયજી ગણિ (મૂલચંદજી મહારાજ ) અને સાગરગચ્છના તત્કાલીન વૃદ્ધ શ્રી પૂજ્ય શ્રી શાન્તિસાગરસૂરિજી આ બેનાં નામે જાણવામાં આવ્યાં છે, આમાં શ્રી મૂલચંદજી મહારાજનું હેડબિલ ડહેલાના ઉપાશ્રયમાં હોવાનું સાંભવ્યું છે પણ તે અમે જોયું નથી એટલે તે સંબધમાં વધુ લખાય તેમ નથી, પણ શ્રી શાન્તિસાગરસૂરિજીના હેડબિલને છાપેલો એક ભાગ આ વખતે અહારી સામે પડેલો છે, આમાં શ્રી ધરણેન્દ્ર સૂરિજીએ ગત વર્ષમાં પડવાને સ્થાને કરાવેલ બે તેરસના સંબન્ધમાં ટીકા કરી છે અને તેમની યુક્તિયોના એવા પ્રામાણિક રદિયા આપ્યા છે કે શ્રી ધરણેન્દ્રસૂરિજીથી તેનો વાસ્તવિક ઉત્તર આપી શકા નથી. - શ્રી શાન્તિસાગરસૂરિજીના હેડબિલનો પ્રારંભને થોડોક ભાગ અક્ષરશઃ નીચે આપીયે છીયે, વાંચકગણ જેશે કે વૃદ્ધ શ્રી પૂજ્યનું લખાણ કેટલું બધું યુક્તિપૂર્ણ અને સંયત ભાષામાં લખાયેલું છે– (૩) શ્રી શાન્તિસાગરજીનું હેડબિલ– “સ્વસ્ત શ્રી પાર્શ્વજીન પ્રણમ્ય, શ્રીમત ભટારક શ્રી શાંતિસાગર સુરીશ્વરજી આદેસાત લા. પં. વિમલસાગરજી તત્ર શ્રી...........જોગ લખવા કારણ એ છે જે આ વરસમાં ભાદરવા સુદ ૧ બે છે, ને ગઈ સાલમાં પણ એકમો બે હતી તે ઉપરથી ગઈ સાલમાં દેવસુરગચ્છના શ્રીજી વિજયધરણંદ્રસુરી પાટણમાં ચોમાસું હતા તે વખતે તેમણે શ્રી અમદાવાદ કાગળ લખે તેમાં લખ્યું હતું કે ભાદરવા શુદિ ૧ બે છે, પણ તમારે Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રાવણ વદ ૧૩ બે કરવી. તે કાગળ પજુસણની લગભગ વખતમાં આવેલો કે કોઈ જગો ઉપર કાગળ લખી ન શકાય. તે કાગળ ઉપર અતરેના માણસોએ કાંઈ લક્ષ્ય ન રાખતા એમના ભરૂસા ઉપર કેટલાક માણસોએ શ્રાવણ વદ ૧૩ બે કરી. ને કેટલાક માણસેએ પંચાંગ જોતાં એ શ્રીજીના કાગળ ઉપર ભરૂસ ન પડવાથી ભાદરવા શુદ ૧ બે કરી હતી. આ સાલમાં પણ એ દેવસુરના શ્રીજીએ અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ તથા તે શીવાય સંધના બીજા માણસોને બોલાવ્યા વીના પોતાના અપાશરામાં રોજના માણસો આવતા જતા હશે તેમની વિદમાણે એકદમ શ્રાવણ વદ ૧૩ બે મુકરર કરી. એ વાત ઘણું લોકેના સાંભળવામાં આવી તેથી વિસમય પામ્યા કે આ અજુકતું ન કરવાનું કામ શું કર્યું કે ઉદીયાત ચઉદશ લાપી, તેથી સંઘના ઘણાક માણસો સાગરગચ્છના શ્રીજી સાહેબ શાંતીસાગરજી સાહેબને ઘણી વીનંતી કરી કે, ગઈ સાલમાં ઉપર પ્રમાણે બે તેરશોની ગડબડ ચાલી હતી ને હાલ પણ તે વાતની ગડબડ ચાલે છે. માટે તે વીશે આપે શાસ્ત્ર પ્રમાણે નક્કી કરી આપવું જોઈયે, વલી આપ ઘણા વધુ છો ને ઘણુ શાસ્ત્રો પણ જોવામાં આવ્યાં હશે, માટે એ બાબત આપ સંઘની વીદમાણે શાસ્ત્રથી નક્કી કરી આપે, એવી રીતે સંધના ઘણા આગ્રહથી શ્રીજીસાહેબે પિતાના ઉપાશરામાં શેઠ પ્રેમાભાઈ વગેરે તથા તપગચ્છના તથા ખડતર ગ૭ તથા પાયચંદગ૭ વીગેરેના સંધના માણસો તથા તે ગછાના ચમાસીઓ તે સરવેને વીદભાણ સાગરગછના શ્રીજી સાહેબે શાસ્ત્ર મુજબ ભાદરવા સુદ ૧ બે હતી તે શાસ્ત્ર પ્રમાણે કાયમ રાખી છે. તે મુજબ સંઘ તથા સંધના અધીપતી વગેરે કબૂલ રાખી છે. ઉપરની ભાદરવા સુદ ૧ બે મુકરર થયાની વાત દેવસુર Page #54 -------------------------------------------------------------------------- ________________ ગચ્છના શ્રીજીએ સાંભળી બે ચાર દિવસ સુધી વિચાર કરીને બીજી વાર પિતાના ઉપાસરામાં પોતાના પક્ષના માણસો જુજની વીદમાણુ સાવણ વદ ૧૩ બે મુકરર કરીને પિતાના પક્ષને મલતા જે ઉપાસરાઓ છે તે ચાર અપાસરાઓએ પિતાનું બોલ્યું કબૂલ રહે એવી જુક્તિઓ લખી કાગળ મોકલ્યા છે પણ તે કાગળોમાં હીરપ્રશ્ન વગેરેના જે અર્થો લખ્યા છે તે ગીતાર્થની સીલી પ્રમાણે નથી ફક્ત પોતાનું બોલ્યું મંજુર રહે એવો અર્થ કર્યો છે તે કારણ અમો નીચે બતાવીયે છીએ. ૧ દેવસુરગ૭ના વરતમાનના શ્રીજી પિતાના કાગળમાં લખે છે કે વીજેજીનેન્દ્રસૂરીજી જે વરસમાં વીરમગામ ચોમાસુ હતા તે સાલમાં રાજનગરના પં. રૂપવીજેજીને કાગળ લખ્યો કે આ વરસના પજુસણમાં ભાદરવા સુદ ૧ બે છે તેની તમે સાવણ વદ ૧૩ બે કરજે એવી રીતના કાગલ ઉપર દેવસુરના શ્રીજીએ બે તેરસો કરા પણ તે વાત અજુક્ત છે તેનું કારણ નીચે બતાવીએ છીએ. તે વરસમાં ભાદરવા સુદ ૧ બે હતી એવી ખાતરી ભરેલી વાત સંભવતી નથી કારણ કે વીજજીનેંદ્રસૂરીજી સંવત ૧૮૪૧ ની સાલમાં શ્રીજીપદને પામ્યા ને આશરે સંવત ૧૮૮૪ ની સાલમાં કાલ કર્યો છે. તે સંવત ૧૮૬૨ ની સાલમાં પં. પદમવિજેઓએ કાલ કર્યો છે માટે તેમને પાટે ૫. રૂપવિજે તે જ સાલમાં થયા હશે ને સંવત ૧૮૬૨ થી સંવત ૧૮૮૪ની સાલ સુધીના પંચાંગ જોયાં તો બે એકમો એક સાલમાં નીકળતી નથી તો વીજેઇનંદ્રસૂરીનો કાગળ બતાવે છે તે ઉપર ભરૂસો શી રીતે રાખવો વળી તે કાગળમાં સંવત પણ બતાવતા નથી. ને વળી પં. રૂપવિજેએ વીજેતેંદ્ર સૂરીજીના કાગળથી ભાદરવા સુદ ૧ બેની શ્રાવણ વદ ૧૩ બે કરી હોય તો સંવત ૧૯૦૨ ની સાલમાં ભાદરવા સુદ ૧ બે કરી છે એવી ખાતરી અમને છે વળી તેઓના સંઘાડાના પં. Page #55 -------------------------------------------------------------------------- ________________ ઉમેદવારેજી તથા શ્રાવક વ્રજલાલ પાનાચંદ તથા ૫. વીરવીજીના ઉપાસરાના જનાર શ્રાવક ગુલાબચંદ ફુલચંદ વગેરે ઘણુ માણસો ભાદરવા સુદ ૧ બે કરી કહે છે ને વળી જે કાગળ ઉપર ભરૂસે રાખે છે તે અસલ કાગળ બતાવતા નથી તેની નકલ બતાવે છે. વળી પં. રૂપવીજેએ તેરસે બે કબુલ કરી એવો કાગળ પણ દેવસૂરના શ્રીજી તેમના લખેલા કાગળને વિશે બતાવતા નથી માટે પં. રૂપવીજેએ બે પડઓ કરી એ વાત સત છે તેથી વીરમગામના કાગળ ઉપર શ્રી સંઘને ભરૂસો રાખી બે તેરસો કરવી જુક્ત નથી. બે પડઓ કરવી તો હીરપ્રશ્ન વીગેરે ગ્રન્થની શાખ બતાવીએ છીએ માટે શ્રી સંઘે બે પડઓ કરવામાં શંકા રાખવી નહીં.” (ડબિલ પેજ ૧-૨ ) એ પછી શ્રી શાન્તિસાગરસૂરિજીએ હીર પ્રશ્ન આદિ ગ્રન્થનાં પ્રમાણ આપીને પોતાની વાતનું સમર્થન કર્યું છે. શ્રી શાન્તિસાગરસૂરિજી કેવલ હેડબિલ છપાવીને જ બેસી નથી રહ્યા પણ પાટણ વિગેરે સ્થલેએ પત્ર લખીને બે તેરસના ભુલાવામાં ન પડતાં બે એકમે કરવાની સાગરગછના સંઘોને સૂચના પણ કરી હતી એમ તેમના એક પત્ર ઉપરથી જણાય છે. શ્રી પૂજ્ય શાતિસાગરના ઉક્ત હેડબિલના ખંડનમાં શ્રી વિજયધરણેન્દ્રસૂરિજી તરફથી સંવત ૧૯૩૦ (ગુજરાતી ૧૯૨૯) તા. ૧૩ અગસ્ત ઈ. સ. ૧૮૭૩ ના દિવસે એક હેડબિલ બાહર પડયું હતું. પણ શાન્તિસાગરજીના હેડબિલની યુક્તિયો અને પ્રમાનું ખંડન કરવામાં લેખક સફલ થયા જણાતા નથી. આક્ષેપે અને શાસ્ત્રપાઠના કલ્પિત અર્થો લખીને શ્રી પૂજ્ય આ હેડબિલ પૂરું કર્યું છે, વાચકગણની જિજ્ઞાસા તૃપ્તિને નિમિત્તે અમે તે હેડબિલને પ્રારંભનો થોડોક ભાગ નીચે આપીયે છીયે Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૯ (૪) શ્રી ધરણેન્દ્રસૂરિજીનું હેંડબિલ– “સ્વસ્તિ શ્રી પારધંજીનું પ્રણમ્ય શ્રી ભટ્ટારક શ્રી શ્રી વિજય ધરણેદ્રસૂરિશ્વરજી આદેસાત લી. પં.મોતીવિજય ગ. તથા લીખતા કારણ એ છે જે પર્યુષણ પર્વ પંચાંગ દેખતાં પડવા બે દેખાય છે તે ઉપરથી કેટલાક લોકોને સંદેહ પડે છે જે પર્યુષણમાં શી રીતે કરવું તેની ખબર લખ્યા પ્રમાણે જાણવી. સંવત-૧૯ર૯ના વર્ષમાં પર્યુંષણમાં પંચાંગમાં બે પડવા દીઠી તે ઉપર શ્રી ૧૦૦૮ શ્રી વિજયધરણંદ્રસૂરિશ્વરજીએ વિચાર્યું જે આ પણે શ્રી દેવગુરૂ (સૂર ?) ગચ્છની સમાચારી શી રીતે છે. એમ વિચારીને ઠામ ઠામ દેષાંતરના ગીતારથાઉને કાગળ લખ્યા તે જાણીને ઉદેપુરના આદેશીએ લખ્યું કે આપણી પરંપરામાં પર્યુષણમાં બે પડવા હેય ત્યારે બે તેરશ કરવી તેહેનો પ્રમાણ જ્યારે શ્રી ૧૦૮ શ્રી વિજયજીનેંદ્રસૂરીશ્વરજી વિરમગામ ચોમાસું રહ્યા તે વર્ષમાં બે પડવે હતી ત્યારે શ્રી રાજનગરથી પં. રૂપવિજયજીએ કાગલ લખી ખેપીએ મોકલ્યો તે કાગળ વાંચીને શ્રીજીએ લખ્યું કે તમે બે તેરશ કરજો અને બે પડવે કરીએ તે તો અન્ય ગચ્છની સમાચારી છે ઈત્યાદિક ઘણું સમાચાર લખ્યા તે છતાં લખતા નથી તે કાગલની નકલ જોઈને તથા મુંબઈના ચોમાશી પં. રૂપસાગરજીની સંમત લેઈને તથા ચરિતાનુવાદ ગ્રંથ જોઈને બે તેરશ કરી તથા આ વર્ષમાં પણ પડવે બે હતી તેની બે તેરસ કરી વળી શ્રી રાજનગરમાં ડેલાને ઉપાશ્રયે તથા વિમલને ઉપાશ્રયમાં તથા વિરવિજયજીના ઉપાશ્રયને મુક્ષ સંઘ તથા લુહારની પળમાં તથા સર્વ સંધ એકઠા થઈને શ્રીજી સાહિબની આજ્ઞાથી તેમજ ઠરાવ કર્યો છે. તે જોઈને કેટલાક પોતાની મતકલ્પનાના ચાલણહાર તથા ખંડ ખંડ પંડિત થઈને તથા જે વર્તમાન કાળે જે ગછ વર્તે છે હેની પરંપરાની કશી પણ માલમ નહીં એવા લોકોના કહ્યાથી તથા પ્રમાદને વશ થકી શાસ્ત્રને શ્રમ ૧. આ કટાક્ષ શ્રી મુક્તિવિજયજી (મૂલચંદજી)ના સંબધમાં છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ અણલીધાથી સાગરગ૨છના શ્રીજીએ તથા તે સંબધી કેટલાક સંઘ ભલીને બે પડવે કરી છે પણ એ સમાચારી લુંકાગચ્છ તથા વિજયમતીગ૭ તથા પાયચંદગછ તથા કવલાગચ્છ તથા કરંટગચ્છની છે પણ શ્રી તપાગચ્છની સમાચારી તે બે તેરસ કરવી યુક્ત છે તે ઉપર શ્રી હીરપ્રશ્નની શાખ છે x x x” (હેડબિલ પેજ ૧) એ પછી શ્રી વિજયધરણંદ્રસૂરિજીએ શ્રી હીરપ્રશ્ન વિગેરેના પાઠે લખીને પિતાની માન્યતા સિદ્ધ કરવાની ચેષ્ટા કરી છે પરંતુ તેમાં તેઓ સફલ થયા નથી. (૫) સંવત ૧૯૩૫ની સાલની ચર્ચા આપણે ઉપર જોઈ આવ્યા કે ભાદરવા શુદિ ૧-૨-૩-૪ની હાનિ વૃદ્ધિમાં શ્રી પૂજય ધરણેન્દ્રસૂરિજી શ્રાવણ વદિ ૧૩ ની હાનિ વૃદ્ધિ કરતા હતા, સંવત ૧૯૩૫ના વર્ષમાં શ્રી પૂજ્ય ધરણેન્દ્રસૂરિજી અને મુનિશ્રી જરસાગરજી બંને શ્રી ઉદયપુરમાં ચોમાસે રહ્યા હતાં, આ વર્ષમાં ભાદરવા સુદ ૨ ને ક્ષય હતો પણ શ્રી ધરણેન્દ્રસૂરિજીએ શ્રાવણ વદિ ૧૩ નો ક્ષય કરવાનું જાહેર કર્યું; આ વાત શ્રી જવેરસાગરજીના કાને પહોંચી અને તેમણે શ્રાવકેને જણાવ્યું કે “ભાદરવા શુદિ ૨ ના ક્ષયમાં એકમ બીજ ભેગી કરાશે પણ બારસ તેરસ ભેગી નહિ કરાય' ઈત્યાદિ ઘણા વિસ્તાર પૂર્વક ખુલાસો આપ્યો જે ઉદયપુરના સંધે હેડબિલના રૂપમાં છપાવીને બહાર પાડ્યો હતો, વાંચકોને જાણવા માટે તે હેડબિલને પણ પ્રારંભને થેડેક ભાગ નીચે આપીએ છીયે-- (૬) શ્રી જવેરસાગરજીનું હેડબિલ ___ "श्री उदयपुरसे श्री सकलसंघ जैन धर्मी को जाहिर करवा में आता है कि श्री तपगच्छ के संवेगी साधुजी Page #58 -------------------------------------------------------------------------- ________________ महाराज श्री जवाहीरसागरजी पोष शुदी पंचमी के दीन यहां पधार्या है व्याख्याण में श्री उवाइसूत्रकी टीका वांची ते सुण कर संघ बहुत आनन्द पाम्यो और घणा जीव धर्म में द्रढ हुआ अट्ठाइ महोछव दिक होने से जैनधर्मकी घणी उन्नति हुई बाद जेठ मास में श्रीपाली १, रामपुरा २, पंचपहाड ३, लुणावाडा ४, गोधरा ५ वगेरेह कीतनाक गामोंका संगको तरफसे चौमासा की विनति छति पिण यहां के संघे बहुत अरज करके चौमासा यहां करवाया है. यहां दो ठिकाणे व्याख्यान वंचता है एक तो मुनी जवाहोरसागरजी श्री आचारांगसूत्र नियुक्ति टीका समेत बांचते हैं श्रावक-श्राविका वगेरह आनंद सहित सुननेको रोजीना आता है तेथी श्री धर्मकी वृद्धि होती है दुजा श्री तपगच्छ के श्रीपूज्यजी महाराज श्री विजयधरणेंद्रसूरीजीकुं भी संघने चौमासो यहां करवायो है वां श्री पन्नवणा सूत्र वंचाता है एक दिन श्रावकोए मुनी जवेरसागरजीने पुछा की अब के श्री पर्युषणमें सुदो २ टुटी है सो एकम दूज भेली करणीके कोइका केहेणा बारस तेरस भेगी करणी का हे वो करणी इसका उत्तर इस माफक दिया कि श्री रत्नशेखरसूरिक्त श्राद्धविधिकौमुदी अपरनाम श्राद्धविधि ग्रंथमें कह्यो छे कि प्रथम मनुष्य भवादिक सामग्री पामी निरंतर धर्मकरणी करवी निरंतर न बने तेने तिथिके दिने धर्मकरणो करवी. ___यदुक्तं-जइ सव्वेसु दिने (णे) सुं, पालह किरिअं तओ हवइ लठं (8) । जय (इ) पुण तहा न सकह, तह विहु पालिज पव्वदिणं ॥१॥ एक पखवाडामें तिथि छ होवे-यदुक्तं-बि (बी) या पंचमी अष्ट (8) मी ग्यारसी (एगारसी) चौ (चउ) दसि (द्दसी) पण तिहीउ (ओ) एआओ सुह (य) तिही (ओ) गोअमगणहारिणा भणिआ ॥ १॥ Page #59 -------------------------------------------------------------------------- ________________ एवं पंचपर्वी पूर्णिमामावास्याभ्यां सह षट्पवर्वी च प्रति. पक्षमुत्कृष्टतः स्यात् तिथी पिण जे प्रभाते पचखाण वेलाए उदियात होवे सो लेणी यदुक्तं तिथो (थि) श्च प्रातः प्रत्याख्यानवेलायां यः स्यात् स प्रमाणं सूर्योदयानुसारेणैव लोके पि दिवसादिव्यवहारात् आहुरपि-चाउम्मासी (सि) अवरिसे पखी (क्खि) अ पंचट्ठमीसु नायव्वा । ताउ (ओ) तिहोउ जासिं उदेइ सु (सू) रो न अणा (ण्णा) ओ १ पूआ पञ्चक्खाणं पडिकमणं तह य नियमगहणं च जोए उदेइ सु (सू) रो तीइ ती (ति) हीए उ कायव्वं २ जो तिथिनो क्षय होवे तो पूर्वतिथिमें करणी जो वृद्धि होवे तो उत्तर तिथि लेणी. यदुक्तं-क्षये पूर्वा तिथिः कार्या वृद्धौ कार्या तथोत्तरा, श्री वीरज्ञाननिर्वाणं कार्य लोकानुगैरिह ।। १॥ जो उदियात तिथिको छोडकर आगे पीछे तिथि करे तो तीर्थकरकी आणानो भंग ॥१॥ अनवस्था एटले मरजादानो भंग मिथ्यात्व एटले समकितनो नाश ३ विराधक ४ ए चार दुषण होवे यदुक्तं-उदयंमि जा तिहि (ही) सा पमाणमिअरि (री) इ कीरमाणीए । आणाभंगणवत्थामिच्छत्तविराहणं पावे ॥१॥ और श्री हीरप्रश्नमें पिण कहा है कि जो पर्युषणका पिछला चार दिवसमें तिथिका क्षय आवे तो चतुर्दशीथी कल्पसूत्र वांचणा जो वृद्धि आवे तो एकमथी वांचणा एथी पीण मालम हुवा की जेम तिथिकी हानि वृद्धि आवे ते तेमज करणो वास्ते अब के पर्युषणमें एकम दुज भेली करणी वद ११ शनिवारे प्रारंभ वद १४ मंगलवारे पाखी तथा कल्पसूत्रकी वांचना पिण सोमवारे पाखी करवी नहि वदी ३० अमावस्याये जन्मोछवः शुद ४ शनिवारे संवत्सरो करणी कोई कहै छै कि बडा कल्पको छ?की तपस्या टूटे तथा संवत्सरी पहिला पांचमे दिवसे पाखी करणी वास्ते पजुषणका पिछला Page #60 -------------------------------------------------------------------------- ________________ ४३ चार दिवस में तिथिकी हानी वृद्धि आवे तो बारस तेरस मेगा करां छां वा दो तेरश करां छां इसका उत्तर के ये बात कोई शास्त्र में लिखी नथी और चोवीसकी सालमें दूज टूटी तीसकी सालमें दो चौथ हुई ते वखतें श्री अमदावाद वगेरेह प्रायें सर्व शहेरमें साधु साध्वी श्रावक श्राविकायें बारस तेरस भेली वा दो तेरशां करी नहि कोइ गच्छमें मतमें दरसनमें शास्त्रमें नहि है कि सुदकी तिथि बदमें ने बदकी तिथी सुदमें हानि वृद्धि करणी किं बहुना आत्मार्थी को तो हठ छोड कर शास्त्रोक्त धर्मकरणो करके आराधक होणा चाहिए xxx (मिर ०४ १-२) ઉક્ત શ્રી જરસાગરજીના હેડબિલની એક ખાસ વાત ઉપર અમો વાચકગણુનું ધ્યાન ખેંચવા માગીયે છીયે અને તે આ કે આજકાલ આગ્રહને વશ થઈને શ્રી સાગરાનન્દસૂરિજી પર્વની હાનિવૃદ્ધિમાં તે પહેલાંની અપર્વ તિથિની હાનિવૃદ્ધિ કરવાનું જણાવે છે અને “બે તિથિઓ ભેગી થઈ” એમ બોલવામાં પણ પાપ માને છે, જ્યારે તેમના જ ગુરૂ શ્રી જવેરસાગરજી જે તિથિની હાનિવૃદ્ધિ હોય તેની જ હાનિવૃદ્ધિ કરવાનું અને ક્ષય પ્રસંગે બે તિથિ ભેગી કરવાનું પિતાના હેડબિલમાં ખુલ્લું જણાવે છે, જુઓ તેમના નીચેના શબ્દો "श्री हीरप्रश्नमें पिण कहा है कि जो पर्युषणका पिछला चार दिवसमें तिथिका क्षय आवे तो चतुर्दशीथी कल्पसूत्र वाचणा जो वृद्धि आवे तो एकमथी वाचणा पथी पिण मालम हुआ की जेम तिथिकी हानि वृद्धि आवे ते तेमज करणी वास्ते अबके पर्युषणमें एकम दुज भेली करणी" (૭) એ રૂઢિયા હવે છોડવો જોઈએ ઉપરોક્ત હેડબિલો વાંચવાથી વાંચકગણ સમજી શકશે કે પાછલા વખતના ગચ્છપતિ ગણાતા શ્રી પૂજ્ય તિથિક્ષય વૃદ્ધિના Page #61 -------------------------------------------------------------------------- ________________ સંબધમાં કેવી કેવી વિચિત્ર આશાઓ બહાર પાડતા હતા અને શ્રાવક વર્ગને જ નહિ સુવિહિત સાધુઓ સુધાંને તેમનું કથન માનવું પડતું હતું, આપણામાં “પર્વતિથિનો ક્ષય વૃદ્ધિ ન થાય, પૂનમઅમાવસ્યાની હાનિ-વૃદ્ધિમાં તેરસની હાનિવૃદ્ધિ કરવી' ઇત્યાદિ કેટલીક જે અઘટિત પ્રવૃત્તિઓ ચાલતી જોવાય છે તે આવા શ્રી પૂના જ પ્રતાપે ચાલેલી છે. આવી અગીતાર્થ અને અસુવિહિતોની પ્રવર્તાવેલી નિરાધાર રૂઢિઓ તે વખતે તેમનું પ્રાબલ્ય હોવાથી ભલે ચલાવી લીધી હોય પણ હવે પરમાર્થ જાણ્યા પછી તે ગાડરિયાપ્રવાહ રૂપે ચાલતી એ રૂઢિઓ છોડવી જ જોઈએ. (૮) સંવત્ ૧૯૫ર ની સાલથી સંવછરી સંબધી ઝગડાને સૂત્રપાત– જેમને ઈતિહાસની ખબર નથી તેઓ ગયા વર્ષથી આ ઝગડાની શરૂઆત થઈ માને છે અને તેનો દોષારોપ શનિવારે સંવછરો કરનાર વગ ઉપર મૂકે છે, પણ ખરી રીતે આ ઝગડાના સૂત્રપાત ૧૯૫ર ની સાલથી થયેલો છે અને એની શરૂઆત શ્રી આનન્દસાગરજી (આજના શ્રી સાગરાન્દસૂરિજી)ના હાથે થયેલી છે. સંવત ૧૯૫૨ ના વર્ષમાં ભાદરવા શુદિ ૫ નો ક્ષય હતો, સામાન્ય રીતે ૫ના ક્ષયમાં તે પહેલાની ચોથે પંચમીનું કૃત્ય કરી લેવાય છે પણ પર્યુષણ ચતુર્થી પછીની પંચમીને ક્ષય હોય તે શું કરવું? કેમકે તે પૂર્વેની ચોથ તો પંચમી કરતાં યે વિશેષ મહત્વની હોય છે. આવા પ્રકારની શંકા ઉત્પન્ન થતાં ભરૂચ નિવાસી વિદ્વાન શ્રાવક શ્રી અનુપચંદભાઈ મલકચંદે શ્રી વિજયાનન્દસૂરિજી (શ્રી આત્મારામજી) મહારાજને પૂછયું કે ભાદરવા સુદિ પંચમીના ક્ષય નિમિત્તે પર્યુષણુનો દિવસ આઘોપાછો કરવો એ મહને યોગ્ય લાગતું નથી, આપને એ વિષે શો અભિપ્રાય છે તે જણાવવા કૃપા કરશો? આ અનુપચંદભાઈના પ્રશ્નના ઉત્તરમાં મહારાજશ્રી આત્મારામજીએ ૧૧ના ઈ. Page #62 -------------------------------------------------------------------------- ________________ જણાવ્યું કે–“ઠીક છે, આ વખતે પંચમીને ક્ષય કરવો એજ અમને પણ ચોગ્ય લાગે છે.' ઉક્ત હકીકત સિનોર નિવાસી શ્રાવક મગનલાલ મેળાપચંદે કે જેઓ અનેપચંદભાઇના શિષ્ય ગણાતા. સં. ૧૯૮૧ ની સાલમાં છપાયેલ પ્રશ્નોત્તરરત્નચિન્તામણિ નામના ગ્રન્થમાં આપેલ શેઠ અનોપચંદભાઈના જીવનચરિત્રમાં નીચે પ્રમાણે જણાવી છે. સંવત ૧૯૫ર ની સાલમાં ભાદરવા સુદિ ૫ને ક્ષય હતો તે ઉપરથી અનુપભાઈએ શ્રીમદ્ આચાર્ય મહારાજશ્રી આત્મારામજી મહારાજને પૂછેલું કે ભાદરવા સુદ ૫ નો ક્ષય છે તો આખા પર્યષણની તિથિ ફેરવવી પડે છે તો પાંચમને ક્ષય કરિએ તો શું વાંધો છે ?, કારણ પાંચમની કરણ ચોથે થાય છે તે પછી આ વખતે બધા પર્યુષણ ફેરવવા એ ઠીક લાગતું નથી માટે આપનો અભિપ્રાય શું છે ?, તેનો જવાબ શ્રીમદ્ આચાર્ય મહારાજશ્રી આત્મારામજી મહારાજે એ આપ્યો કે પાંચમનો ક્ષય આ વખતે કરવો સારો છે, એવો જવાબ આવ્યો હતો અને ત્યાર બાદ ૧૯૫ર ના જેઠ મહીનામાં શ્રીમદ્ આચાર્ય મહારાજે કાળ કર્યો, ત્યારબાદ અનુપભાઈના વિચારમાં આવ્યું કે મહારાજે લખ્યું એ વ્યાજબી છે, એના વચન પ્રમાણે બને તો સારું છે અને એનું વચન કબુલ રાખવું એમ ધારી શ્રીમદ્ આચાર્ય મહારાજના શિષ્યના સમુદાયમાં આ બાબત લખી તેમનો અભિપ્રાય મંગાવ્યો. તેઓએ મહારાજના લખવા પ્રમાણે કરવા સમ્મતિ આપી. તેમની સમ્મતિ આવ્યા બાદ બીજા સાધુઓ તથા શ્રાવકને કાગળ લખી તેમને પૂછયું તે લોકો જવાબ લખે તેનો જવાબ પાછે લખી સમાધાન કરી તેઓના અભિપ્રાય એ પ્રમાણે કરવાને ઘણાને વિચાર આવ્યો વળી કેટલાક અમદાવાદના ભાઈઓ અને કેટલાક સાધુઓને વિચાર મલતો નહિ તે ઉપરથી શ્રીમદ્ આચાર્ય મહારાજશ્રી સિદ્ધિસૂરિજી છાણી મા Page #63 -------------------------------------------------------------------------- ________________ રહ્યા હતા તેમની પાસે સુરત અમદાવાદ વિગેરે ગામોના કેટલાક ભાઈઓ આવ્યા હતા ત્યાં અનુપચંદભાઈ પણ ગયેલા હતા, તેઓને એ બાબતમાં સેનપ્રશ્ન હીરપ્રશ્ન વિગેરેના પુરાવા આપી તેઓનું સમાધાન કર્યું. સઘળા એ પ્રમાણે કરવા સમ્મત થયા, આવી રીતે આખા હિન્દુસ્થાનમાં રૂબરૂમાં વા કાગલની લખાપટીથી સમાધાની કરી એકત્ર કરી એ પ્રમાણે આચાર્ય મહારાજશ્રી આત્મારામજી મહારાજનું વચન મંજુર કર્યું, ફક્ત પેટલાદમાં જુદા જુજ માણસોના હૃદયમાં ન રૂચવાથી અને સુરતમાં એક ભાઈને તે ન સમજમાં આવવાથી તેમને શાંત કરી પ્રતિક્રમણ જુદું કર્યું બાકી બધે એકત્ર થયું હતું. આ એઓની ગુરૂભક્તિ જણાય છે.” (પ્રશ્નોત્તર રત્નચિંતામણી. ૫. ૧૯-૨૦). ઉપર ઉદ્ધારેલ શેઠ અનુપચંદભાઈના જીવનપ્રસંગથી સ્પષ્ટ જણાઈ આવે છે કે સં. ૧૫રની સાલમાં ભાદરવા શુદિ ૫ ને ક્ષય માનવાનો નિર્ણય થયો હતો અને તે હિસાબે સંવછરી કરવામાં આવી હતી, માત્ર પેટલાદમાં ચોમાસું રહેલ શ્રી આનન્દસાગરજી (આજના સાગરાનન્દસૂરિજી) અને તેમના ભાઈ શ્રી મણિવિજયજી આ બે સાધુઓએ ઉપર જણાવેલ નિર્ણયથી વિરૂદ્ધ પછી એક દિવસ પહેલાં સંવચ્છરી કરી હતી, પણ પેટલાદ સિવાય બીજા કોઈ સ્થળને તેમને સાથ નહોતો મળ્યો. સંવત ૧૯૬૧ની સાલમાં પણ ભાદરવા સુદ ૫ નો ક્ષય હતો અને આખા તપાગચછે તે ક્ષય કબૂલ રાખીને ચેાથે સંવછરો કરી હતી, આ વખતે શ્રી સાગરજીનું માસું કપડવંજમાં હતું, આ વર્ષમાં શ્રી સાગરજી મહારાજે ત્રીજે સંવછરી કરી હતી કે પંચમીને ક્ષય માનીને ચેાથે તે ચોક્કસ જણાયું નથી, પરંતુ સાંભળવા મુજબ તેમણે આ વખતે ચોથે સંવત્સરી કરી હતી. Page #64 -------------------------------------------------------------------------- ________________ સંવત્ ૧૯૮૮માં પણ જોધપુરી પંચાંગમાં ભાદરવા શુદિ ૫ નો ક્ષય હતો અને આખા તપાગચ્છે ભાદરવા સુદિ ૪ના દિવસે સંવચ્છરોપર્વની આરાધના કરી હતી, પણ શ્રી સાગરજીના સમુદાયે આ વખતે પણ ઔદયિક ત્રીજને ચેથ કપીને તે હિસાબે પર્યુષણ પર્વની આરાધના કરવાનો કાર્યક્રમ બહાર પાડ્યો હતો, જેની સામે શ્રી વિજયનીતિસૂરિજી મહારાજે એક પુસ્તિકા બહાર પાડી તેનો વિરોધ કર્યો હતો અને બીજા પણ કેટલાક લેખે તેમના ખંડનમાં નિકળ્યા હતા, પરિણામે તમામ સમુદાયોએ ચોથ અને શુક્રવારે સંવત્સરી કરી હતી, પણ શ્રી સાગરાનન્દસૂરિજીએ આ વખતે પણ પિતાનો આગ્રહ ન છોડતાં ત્રીજા અને ગુરૂવારે સંવ૨છરી કરી હતી. ઉપર પ્રમાણે છેલ્લા ૪૦ વર્ષમાં જોધપુરી પંચાંગમાં ત્રણ વાર ભાદરવા શુદિ પંચમીને ક્ષય આવ્યો અને ત્રણ વાર આખા તપાગછે તે કબૂલ રાખ્યો હતો, માત્ર કેટલાક ગામમાં બીજા ટીપણાનો આધાર લઈને ભાદરવા સુદિ નો ક્ષય માનીને મને સમજાવ્યું હતું, છતાં આ પ્રસંગે પણ શ્રી સાગરાનન્દસૂરિજી સર્વથી જુદા પડયા હતા, સંવત્સરી સંબંધી ઝઘડાનો સૂત્રપાત કયારે અને કોના તરફથી થયે તે ઉપરના વિવરણથી વાચકગણું સારી રીતે સમજી શકશે. (૯) પંચમીને ક્ષય મા તે વૃદ્ધિ કેમ નહિ માનવી? ઉપર જોયું કે છેલ્લાં ૪૦ વર્ષમાં ત્રણ વાર ભાદરવા શુદિ ૫ ને ક્ષય આવ્યો હતો અને ત્રણેવાર તે માન્ય કરીને ઔદયિક ચતુર્થીના દિવસે સંવત્સરીની આરાધના કરવામાં આવી હતી, પણ છેલ્લા ૧૦૦ વર્ષમાં એક વખત તપાગચ્છ માન્ય જોધપુરી પંચાંગમાં ભાદરવા શુદિ પંચમી બે આવી નથી, તેથી એ બાબતમાં કંઈ પણ તાજું સ્મરણ ન હોવાથી આ વખતે પંચમીને ક્ષય માનનારાઓ પણ તેની વૃદ્ધિ ન માનવાની ભૂલથાપ ખાઈ ગયા. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ : શ્રી સાગરાનન્દસૂરિજીના મનમાં ગયા વર્ષે પૂરા ભય હતેા કે આ વખતે પણ મ્હને એકલાને જ જુદા પડવું પડશે અને તેથી જ તેનાં ક્ષેત્રામાં ચામાસે રહેતા સાધુઓ પાસેથી તેમના ભક્ત શ્રાવકે પ્રથમથી જ રવિવારે સવછરી કરવાની કબૂલાત ભાગતા હતા, પણ આ વખતે સાગરને મદદગારે। મલી ગયા, ખાસ કરીને શ્રી નેમિસૂરિજીએ તેમના પક્ષ લીધા અને આમ તેમ માણસા મેાકલીને અન્ય આચાર્યાંને પણ રવિવારે સવચ્છરી કરવાની માન્યતા તરફ ખેંચ્યા, તેને એ સમજાવ્યું કે ‘ આપણામાં પતિથિની હાનિવૃદ્ધિ કરવાના રિવાજ નથી માટે પંચમી કે ન માનતાં ચેાથ એ માનવી જ યાગ્ય ગણાય, ' પોતાની જીંદગીભરમાં આવે પ્રસગ આવેલ ન હોવાથી કેટલાક આચાર્યા શ્રી નેમિસૂરીજીની વાતમાં આવી ગયા, કઈ પણ આગલા પાછલા ઐતિહાસિક પ્રસંગે જાણ્યા અને તપાસ્યા વિના તેઓએ પરમ્પરાના નામે પતિથિ ન વધારવાતુ માનીને પહેલી પાંચમે વચ્છરી કરવાના અભિપ્રાય હેર કરી દીધે, તેમણે એટલું પણ ન વિચાર્યું કે જ્યારે આપણે અનેક વાર ભાદરવા સુદ ૫ના ક્ષય માની ચૂક્યા છીએ તેા તેજ પર્યુ ષણ પછીની પંચમીની વૃદ્ધિ કેમ નહિ માનવી ! પર્યુષણની અાહિમાં કોઈ પણ તિથિની ઘટવધ નથી અને પંચમી પર્યુષણની અડાહિમાં નથી તે તેને લીધે પર્યુષણાને દિવસ આધા પાછે શા માટે કરવા જોઈ ચે ? આવા સામાન્ય તર્ક પણ તેમના હૃદયમાં આવ્યેા નહિ અતે એકબીજાના અનુકરણરૂપે તેમજ ‘ ધણાએ કરે તે સાચુજ હશે ' એવી ધારણાથી ઘણાક આચાર્યાં શ્રી નેમિસૂરિજીના પંથે ચઢી ગયા, જો કે પાછળથી કાઈ કોઈના મનમાં શકાઓ પણ ઉઠી હશે છતાં એક વાર પોતે જે કાર્ય કરી લીધુ તેના ત્યાગ કરવા એ આડકતરી રીતે પેાતાની ભૂલને સ્વીકાર કરવા અરેાબર છે, આમ કરવું એછી હિમ્મતવાળાનું કામ નથી, જેમનામાં મતાગ્રહ છેાડીને સત્ય સ્વીકારવાની નૈતિક ભાવના હોય તે જ આવું સાહસ કરી શકે છે. " Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૯ (૧૦) સંવત ૧૯૩૦ ની સાલની સંવછરીનો દાખલ ૧૯ર ૧૯૩ માં લાગુ પડી શકતો નથી – સં. ૧૯૯૨ ના ભાદરવા શુદિ ૫ બે હતી અને વર્તમાન સં. ૧૯૯૩ ના ભાદરવા સુદિ પ પણ બે છે, પરંતુ કેટલાક આચાર્યો પ્રથમ પંચમીને બીજી ચોથનું નામ આપી તે દિવસે સંવછરી કરવાનું કહે છે, ગયા વર્ષે આમ કર્યું હતું અને આ વર્ષે પણ એજ પ્રમાણે કરવાને તેઓનો આગ્રહ છે. આમ કરનારાઓ પિતાના સમર્થનમાં શાસ્ત્ર પ્રમાણુ તો નથી આપતા, પણ આવી પરમ્પરા હોવાનું જણાવે છે. પણ બે પાંચમેની બે ચોથે કોઈ કાળે થઈ હેય તે જ આજે આવી પરમ્પરા હેવાનું કહી શકાય. શ્રીયુત વિજયવલ્લભસૂરિજીનું કહેવું છે કે “સંવત્ ૧૯૩૦ ની સાલમાં ભાદરવા શુદિ ૫ બે હતી તેની બે ચોથે કરી બીજી ચોથે સંવછરી કરી હતી, પોતાના કથનના ટેકામાં તેઓ ગુજરાંવાલા (પંજાબ)ની ધર્મખાતાની વહી, અમદાવાદના ડેલાના ઉપાશ્રયના ચેપડા અને મુંબઈ શ્રીગેડીજીના ઉપાશ્રયના ચેપડાનો હવાલો આપતાં કહે છે કે આ બધામાં બે પાંચમો હેવાના દાખલા છે.” શ્રીયુત વિજયવલ્લભસૂરિજીએ ધર્માદાના ચોપડાઓના દાખલા આપતાં પહેલાં તે વર્ષના જોધપુરી ટીપણામાં ભાદરવા શુદિ ૫ બે હેવાને દાખલો આપ્યો હોત તો વિશેષ વિચારણુય થઈ પડત, કારણ કે તપાગચ્છમાં ઘણું જ જુના વખતથી પર્વતિથિનો નિર્ધાર જોધપુરી ટીપણાને અનુસારે જ થતો આવ્યો છે, તેથી તે ટીપણામાં બે પાંચમે હેય અને પહેલી પાંચમને ચોથ માનીને સંવછરી કરવામાં આવી હોય તો જ ધર્માદાના નામાના દાખલા આપવા ગ્ય ગણી શકાય, બાકી પંજાબી અને ગુજરાતી ટીપણામાં તે વખતે બે પાંચમો હેય ને તેના હિસાબે પહેલી પાંચમે પણ સંવછરી આવી હોય છતાં તે ઉપરથી બે ચેક કરી સિદ્ધ થઈ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શકે નહિ, આ વખતે અમ્હારી પાસે સંવત્ ૧૯૩૦ ( આષાઢી ૧૯૩૧)ની સાલનું જોધપુરી હસ્તલિખિત ટીપણું હાજર છે અને તેમાં સ. ૧૯૩૦ ના ભાદરવા સુદી ૪ એ લખેલી છે, બીજી ચેાથ મંગળવારો છે, આ ઉપરથી ખુલ્લું જણાઈ આવે છે કે સ. ૧૯૩૦ ની સાલના જોધપુરૌ ટીપણામાં એ પાંચમા નહિ પણ એ ચોથા જ હતી અને બીજી ચેાથ ને મંગળવારે સંવત્સરી થઇ હતી, ૧૯૩૦ની માફક ૧૯૯૨ અને ૧૯૯૩ માં પણ જોધપુરી ટીપણામાં ભાદરવા શુદ્ધિ જ એ હોત તે બીજી ચેાથે સવશ્કરી કરવામાં કંઇ વિરોધ ન હતા, પણ એ પાંચમેાની એ ચેાથેા કપાય છે તેથી જ મતભેદ ઉભા થયા છે. ઉપરના વિવેચનથી સમજાશે કે, ૧૯૩૦ માં સ. ૧૯૯૨ તથા ૧૯૯૩ ની જેમ જોધપુરી ટીપણામાં એ પાંચમા ન હતી પણ એ ચેાથેા જ હતી, તેથી ૧૯૯૨-૧૯૯૩ ની સંવત્સરીને સં. ૧૯૭૦ ની સવઘ્ધરીને! દાખàા લાગુ પડી શકતા, નથી અને એ પાંચમે માંથી પહેલી પાંચમને બીજી ચેાથ માનવાની પરમ્પરા કોઈ રોતે સિદ્ધ થઈ શકતી નથી. ૯ ચામાસોથી સવચ્છરી કેટલા દિવસે થવી જોઇયે ? આજકાલ સવટ્ઝરી સંબન્ધો મતભેદને અંગે કેટલાકે તરકથી પ્રશ્ન પૂછાય છે કે શાસ્ત્રના નિયમ પ્રમાણે ચૌમાસીના દિવસથી સંવચ્છરીને દિવસ કેટલામેા હોવા જોઇયે?, પૂર્વ એ પ ચૌમાસી પછી કેટલા દિવસે કરાતું હતું અને કાલકાચાર્યે ચેાથે સવચ્છરી કર્યાં પછી કેટલા દિવસે કરાય છે અને કરાવુ' જોયે ?, આ પ્રશ્નના સ્પષ્ટ ખુલાસા આપણને શ્રો કલ્પસૂત્રના સામાચારી–પ્રકરણ ઉપરથી નીચે પ્રમાણે મલે છે- " तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे वासाणं सatesरा मासे विकते वासावासं पज्जोसवेइ ||१|| × × × Page #68 -------------------------------------------------------------------------- ________________ श्रीगणेशायन्नास्वस्त श्री जोधपुनरेडवपतिराजराजेश्वर नाचराधियजमाहाराजाजी श्रीश्री श्रीजसवंतसिंघ जी-माहाराजकुवारीपश्रीविजेरापजोत श्रीचम्प्रत०००तयाप्रमाण?२२३०० ताजुगप्रमाण ६४०००घापुरयुगप्रमाण.४ ३२०००कलयुगप्रमाण-तनमध्येगतकनि४०५ जोपकनि४२००२५राजाबुधःमंत्रवीरानीससा चिपत्तिबुधःपानामफागुएसवतसर०माना मव्ययः मेनाममुशकररोहणमुझेशमाये चाशोमानीरधरःसमोवी श्वापरकालीरोय जोगवन्यभरमानशामतीप्रमावश्मा शोमती पंचमीरविवारीसप्रमीरधामीप्रंगारक चारचा३रविदामागेहण्३सामना रोचेदुजोप्राश.2.55:चःसन्ताजोदयः FODITY REASE जनाध्यासान313०५साजरानाडा 20-जारमासो छयासाजरपाडपराउफोरपनपतन्य राघराततY4897EELS या चित्रपवादासर चरियासतपा२जि२१ धमा२।स्वा15451कन्याऽUR M p3912वीvat/1ERONDA त र.१४ात्रा435६धशाबासनप० पामेरप्रावधामा शराVVIR२3/1011 47171920सोपामावाला150 ११धन301त्रवनवासावर समरसरशासनानननाबा। JI:3161रभावकामंधालचाना KIRROTी 1494नवर सारंव (२७/ १४ अपमा चित्र- ( આ બે ચિત્રા . ૧૯૩૦ ( આષાઢાદિ ૧૯૩૧ ) નો સાલના હસ્તલિખિત ચંડૂ પંચાંગનાં છે, પહેલામાં પંચાંગનું પ્રસ્તાવનાપૃષ્ટ છે, અને બીજામાં ભાદરવા સુદિનું પૃષ્ઠ છે, જેમાં ભાદરવા સુદિ બે દેખાય છે. સં. ૧૯૩૦માં ભાદરવા સુદિ પાંચમા બે હોવાના કથનને આ ચિત્ર ઝડું પાડે છે. ( Page #69 -------------------------------------------------------------------------- ________________ Page #70 -------------------------------------------------------------------------- ________________ પ तहाणं गणहरा वि वासाणं सवीसरा मासे विकते वासावासं पजोसवैति ॥ ३ ॥ जहा णं गणहरा वि वासाणं सवीसइराए जाव पज्जोसविंति तहा णं गणहरसीसावि वासाणं जाव पजोसविति ॥ ४ ॥ जहा णं गणहरसीसा वासाणं जाव पजोसविंति तहा णं थेरा वि वासाणं जाव पजोसविंति ॥ ५ ॥ जहा णं थेरा वासाणं जाव पजोसविति तहा णं जे इमे अजत्तार समणा निग्गंथा विहरंति एए वि अ णं वासाणं जाव पज्जोसविंति ॥ ६ ॥ जहा णं जे इमे अजन्त्ताए समणा निग्गंथा वि वासाणं सवीस राम मासे विइकंते वासावासं पजोसविंति तहा णं अम्हंपि आयरिया उवज्झाया वासाणं जाव पज्जोसविंति ||७|| जहा णं अम्हंपि आयरिया उवज्झाया वासाणं जाव पज्जोसविंति तहा णं अम्हे वि वासाणं सवीसइराए मासे विइते वासावासं पज्जोसवेमो । अंतरा विय से कप्पइ नो से कप तं स्यणि उवाइणावित्तर ॥ ८ ॥ " ( कल्पसूत्र पृ. ५२० -५२४ ) અઃ— પૂર્વે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાકાલના એક માસ અને વીસ રાત્રિએ વીત્યા પછી વર્ષોંવાસની પર્યુષા કરતા ती ॥१॥ × × × ગણધરે પણ વર્ષોંના એક માસ વીસ રાત્રિએ વ્યતીત થયે વર્ષાવાસની પર્યુષણા કરતા નાગા જેમ ગણધરા વર્ષાંતે એક માસ વીસ રાત્રિએ વીત્યા પછી પર્યુષણા કરતા તેમ ગણુધરશિષ્યા પણુ કરતા ૫૪ા જેમ ગધરશિષ્યા વર્ષાના એક માસ અને વીસ રાત્રિએ વ્યતીત થયેપષણા કરતા તે પ્રમાણે સ્થવિરા પણ કરતા. પ Page #71 -------------------------------------------------------------------------- ________________ પર જેમ સ્થવિરેશ વર્ષાકાલને એક માસ અને વીસ રાત્રિએ વ્યતીત થયે વર્ષોંવાસની પર્યુષણા કરતા તેમ આજકાલમાં ( શ્રી ભદ્રબાહુ સ્વામિના સમયમાં ) વિચરતા શ્રમણ નિર્ઝન્થા પણ પ પણા કરે છે. ૬ જેમ આજકાલ વિચરતા શ્રમણ નિર્પ્રન્થા એક માસ વીસ રાત્રિએ વીત્યે પર્યુષણા કરે છે, તેજ પ્રમાણે અમ્હારા આચાય ઉપાધ્યાયે પણ કરે છે. ૭ જેમ અમ્હારા આચાય ઉપાધ્યાયે। પર્યુષણા કરે છે તેમ અમે પણ એક માસ અને વીસ રાત્રિ વીત્યા પછી પર્યુષણા કરિયે છીયે, પહેલાં પણ પર્યુષણા કરવી કલ્પે પણ તે રાત્રિ (ભાદરવા શુદ પંચમીની રાત્રિ) ઉલ્લંધન કરવી ન ક૨ે. ૮ ઉપર્યુક્ત કલ્પસૂત્રના પાઠથી સ્પષ્ટ જણાઈ આવે છે કે ભગવાન શ્રી મહાવીર, તેમના ગણધરા, ગણધરાના શિષ્યા, તે પછીના સ્થવિરા આચાયૅ, શ્રી ભદ્રબાહુ સ્વામિના સમયમાં વિચરતા નિગ્રન્થ સાધુએ, શ્રી ભદ્રબાહુના આચાર્યાં ઉપાધ્યાયે અને શ્રી ભદ્રબાહુ પોતે વર્ષાકાલ (આષાઢ દે પૂનમ) થી એક માસ અને વીસ રાત્રિ વીત્યા પછો પર્યુષણા કરતા હતા. ઉપર જણાવેલ એક માસ અને વીસ રાત્રિઓના અથ દોઢ માસ અને પાંચ દિવસ અથવા ત્રણ પખવાડા અને પાંચ દિવસ એવા થાય છે, જેના ફિલતાથ રૂપે ટીકાકારા - પચ્ચાસ દિવસે ’ સવચ્છરી કરવાનું દિવસના ‘ પચ્ચાસમે દિવસે' એવા અ જોઈ ચે, કેમકે સૂત્રમાં विक અર્થાત્ ‘ વ્યતિક્ષાન્તે ' આમ જણાવેલું છે ‘ જેને અથ વીત્યા પછી' એવા થાય છે, તેથી પચ્ચાસ દિવસેા વીતી ગયા પછી એકાવનમે દિવસે પર્યુષણા કરતા હતા એમ સમજવાનુ છે. જણાવે છે, આ પચ્ચાસ કરવાની ભૂલ ન કરવી , 66 "" Page #72 -------------------------------------------------------------------------- ________________ પ જેમ ભગવાન મહાવીરથી શ્રી ભદ્રબાહુસ્વામી સુધી એકાવનમે દિવસે પણા કરાતી હતી તેજ પ્રમાણે શ્રી કાલકાચા થી માંડીને આજ પર્યન્ત એકાવનમે દિવસે જ પર્યુષણા–સવચ્છરી કરાય છે. હવે આપણે સંવસ્તરી એકાવનમે દિવસે કયા હિસામે કરાતી હતી અને કરાય છે તે જોયે. શ્રી મહાવીર સ્વામીના સમયમાં આષાઢી પૂનમે ચૌમાસી અને ભાદરવા શુદિ પાંચમે પર્યુષણા પર્વ કરાતું હાવાથી આષાઢી પૂનમનેા ૧ એક દિવસ, આષાઢ વદ ( શાસ્ત્ર પ્રમાણે શ્રાવણ વદ ) પક્ષના ૧૫ દિવસેા, શ્રાવણ શુદ પક્ષના ૧૫ દિવસે, શ્રાવણ વદ ( શાસ્ત્રીય ભાદરવા વદ ) પક્ષના ૧૫ દિવસે અને ભાદરવા દે ચેાથ સુધીના ૪ દિવસેા, એમ એકંદર ૧+૧૫x૧૫૪૧૫૪૪=૫૦ પચ્ચાસ દિવસેા ભાદરવા શુદ્ધિ ચેાથની રાતની સાથે સમાપ્ત થતા અને પંચમીએ એકાવનમેા દિવસ લાગતા અને તે દિવસે સવશ્કરી કરાતી. શ્રી કાલકાચાય પછી સ વચ્છરી ભા. શુ. ચોથે કરવાની પ્રવૃત્તિ ચાલવાથી ચૌમાસી પણ એક દિવસ પહેલેથી ચાલુ થઈ, જે આજ સુધી તે પ્રમાણે ચાલે છે, અને સંવછરી પણ એકાવનમે દિવસે જ થાય છે, ફરક માત્ર એટલેા જ પડયો છે કે પૂર્વે આષાઢની એક રાત્રિ ગણાતી અને ભાદરવા શુદિની ૪ ચ્યારી ગણાતી, જ્યારે હવણાં આષાઢની ચૌદશ અને પૂનમની એ રાતા ગણાય છે અને ભાદરવા શુદિની એકમ બીજ અને ત્રીજ સુધીની ત્રણ રાત્રિ ગણાય છે, બાકી અષાઢ વદ, શ્રાવણ શુદ અને શ્રાવણ વદ એ ત્રણ પખવાડાના પંદર પંદરના હિસાબે ૪૫ દિવસા ગણતાં આજે ભાદરવા શુદિ ત્રીજની રાતની સાથે ૫૦ પચ્ચાસ રાત્રિએ વીતે છે અને ભાદરવા શુદ્ધિ ચોથે એકાવનમે દિવસે સંવસ્તરી પર્વ કરાય છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૪ અત્ર એ પ્રશ્ન થઈ શકે કે આષાઢી ચૌદશથી ભાદરવા શુદિ ત્રીજ સુધીમાં કઈ તિથિની વધઘટ ન હોય ત્યારે તો પાંચમ કે ચોથ એકાવનમા દિવસે આવી શકે, પણ કઈ પક્ષમાં તિથિ એછી વધતી આવે ત્યારે એ હિસાબ કેવી રીતે મળી શકે ? એને ઉત્તર એ છે કે–પક્ષમાં તિથિની હાનિવૃદ્ધિથી દિવસની હાનિવૃદ્ધિ હેવા છતાં જૈન શાસ્ત્ર એક પક્ષને પંદર રાત્રિ-દિવસપ્રમાણ જ ગણે છે, જેનું કારણ તિથિઓની પંદર સંખ્યાનું કાયમ રહેવાપણું છે, એક પક્ષ ચાહે ૧૩ દિવસને હોય અથવા ૧૬ દિવસનો છતાં તે પક્ષમાં પણ તિથિઓ તો પંદરજ હોય છે, આ તિથિની સંખ્યા પંદર હેવાથી જ દરેક પક્ષ પંદર દિવસનો ગણવાની જેન શાસ્ત્રની માન્યતા ચાલી આવે છે, અને એ માન્યતાને પ્રામાણિક માનીને જ ચૌદ કે સલ દિવસવાળા પક્ષના પાક્ષિકપ્રતિક્રમણમાં પણ ક્ષામણુવસરે “પરણvઠું નાવિચા” આવો પાઠ બેલાય છે પણ “તેરસ,” છું” અથવા “રોઝv” એવો બેલા નથી. ઉક્ત સિદ્ધાન્તને અનુસારે જ પક્ષ ૧૫ દિવસને અને માસ ૩૦ દિવસનો માનોને ચૌમાસી પ્રતિક્રમણમાં “પુરવીરëવયા? પાઠ બોલાય છે, જે કે માસવૃદ્ધિના પ્રસંગે દિવસ ૧૪૮ ને લગભગ હોય છે, અને માસવૃદ્ધિ વિનાની ચૌમાસીમાં દિનસંખ્યા ૧૧૮થી ભાગ્યે જ અધિક હોય છે, છતાં પાઠ “ઘાસચવાઇંદ્રિકા” એજ બોલાય છે. એજ રીતે સાંવત્સરિક પ્રતિક્રમણમાં ક્ષામણાપ્રસંગે “વલપ મજ્ઞા વરાયણ વિચારવંચિા ” એવો પાઠ બેલાય છે, જો કે કેઈ પણ વર્ષમાં પૂરા ૩૬૦ દિવસો હતા નથી, કેઈ વર્ષે ૩૫૪, કેઈ વર્ષે ૩૫૫ અને માસવૃદ્ધિવાળા વર્ષમાં પ્રાયઃ ૩૮૪ દિવસ હોય છે, છતાં પાઠ ઉપર પ્રમાણે જ બેલાય છે તેથી કહેવું પડશે કે તિથિ, માસ આદિની હાનિવૃદ્ધિ હેવા છતાં Page #74 -------------------------------------------------------------------------- ________________ પપ પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પર્વમાં તેને ઉપયોગ કરાતું નથી. પૂર્વકાલમાં જ્યારે પ્રાચીન-પદ્ધતિનાં ટોપણું બનતાં હતાં ત્યારે પણ દિનગણનાએ તો પાંચ વર્ષમાં માત્ર એકજ સાંવત્સરિક પર્વ પ૦ રાત્રિઓ વ્યતીત થયે આવતું હતું, બાકી ૪ સંવરિએ ૪૯ રાત્રિએ વીત્યે આવતી હતી, છતાં સૂત્રકાર “ રાપ મારે વિતે” એ પાઠથી જ તેનો નિર્દેશ કરતા હતા. આજકાલના જ્યોતિષ પ્રમાણે પણ દિનગણનાયે સાંવત્સરિક પર્વ ચૌમાસી પછી પૂરી પ૦ રાત્રિઓ વીત્યેજ હમેશાં આવતું નથી, પણ કઈ વખત ૫૦, કઈ વખત ૪૯ અને કોઈ વખત ૪૮ રાત્રિઓ વીત્યે આવે છે. છેલ્લાં ૨૫ વર્ષોમાં જોઈએ તે સંવત ૧૯૭૦–૧૯૭૧–૧૯૭૯-૧૯૮૦ અને ૧૯૮૯ માં ૫૦ રાત્રિઓ વીયે, સં. ૧૯૭૫-૧૯૯૨-૧૯૯૩ માં ૪૮ રાત્રિઓ વ્યતીત થયે અને બાકીના વર્ષોમાં ૪૯ રાત્રિએ વ્યતીત થયે સંવછરી આવી છે, છતાં દર વર્ષે સંવછરી ૫૦ દિવસે કરી એમજ કહેવાય છે, અને કહેવાવું જોઈએ. આ ઉપરથી એક સિદ્ધાન્ત ફલિત થાય છે, તે એ કે પાક્ષિક ચૌમાસી અને સાંવત્સરિક પર્વોનું કાલમાન દિનગણનાથી નહિ પણ પક્ષગણનાથી કરાય છે, અને પક્ષ હમેશાં પંદર તિથિમય હોવાથી પંદર રાત્રિદિવસ પ્રમાણુ ગણાય છે. પછી ભલે તે ૧૩-૧૪ કે ૧૬ અહોરાત્ર પ્રમાણ હોય છતાં તેનું નિયત પ્રમાણ ૧૫ રાત્રિદિવસનું જ ગણાય છે, અને તે પ્રમાણની ગણત્રીએ જ પાક્ષિકના ૧૫, ચૌમાસીના ૧૨૦ અને સાંવત્સરિકના ૩૬૦ દિવસની ગણના કરવાની રીતિ ચાલે છે. આપણે ઉપર જોઈ આવ્યા છીએ કે સાંવત્સરિક પર્વે ૫૦ દિવસ વીત્યે થવું જોઈએ, ચાલુ સાલમાં આ હિસાબે ગણતાં આષાઢી ચૌદશ પૂનમની બે રાત્રિઓ વચ્ચેના ત્રણ પખવાડાની Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૫ રાત અને ભાદરવા શુદિ ૧-૨-૩ની ત્રણ રાતે મળી ૫૦ રાત્રિએ ભાદરવા શુદિ ૩ મંગળવારે પૂર્વી થઈ જાય છે, અને ભાદરવા શુદિ ૪ બુધવારે પ૧મો દિવસ આવે છે, તેથી સિદ્ધાન્તના નિયમ પ્રમાણે પણ આ વર્ષે સંવછરી ભાદરવા સુદ ૪ બુધવારે જ આવે છે. ૧૦ પર્યુષણ-પ્રશ્નોત્તર શતકગયા વર્ષથી પર્યુષણ વિષે જે મતભેદ ઉભો થયો છે તેને અંગે નવીન માન્યતાવાળાઓ અનેક કુતર્કો કરીને લોકોને ભ્રમમાં નાખે છે, પરિણામે જ્યાં જાણકાર સાધુઓનો યોગ છે ત્યાંના રહેનારા તો પૂછીને સંદેહ ટાળી શકે, પણ જયાં સમાધાન કરનારાઓનો રોગ નથી ત્યાંના લોકોના મનમાં આવા સંશો રહી જાય એ સ્વાભાવિક છે, તેથી દરેક મનુષ્ય ચાલુ ચર્ચામાં પૂછાતા પ્રશ્નો અને કરાતા તને પ્રમાણપૂર્વક ઉત્તર આપી શકે અને કંઈ નહિ તો પોતે તો સંશયગ્રસ્ત ન જ થાય એવા આશયથી ચાલુ ચર્ચાને લગતા એક ઉપર પ્રશ્નો ઉપજાવીને તેના વાસ્તવિક ઉત્તરો આ પ્રકરણમાં આપ્યા છે, વાચકગણ જે શાન્તચિત્તથી એ પ્રશ્નોત્તરો વાંચશે તો ચાલુ ચર્ચાને ઘણે ખરો સાર સમજી શકશે. (૧) પર્વ અને પર્યુષણ પર્વ વિષે૧. પ્ર. ગયા વર્ષમાં જેણે રવિવાર અને પહેલી પંચમીએ સંવ છરી કરી હોય તે આ વર્ષે ચોથ ને બુધવારે સંવછરી કરી શકે ? ઉ૦ ખુશીથી કરી શકે, “અરવિ રે વાપ” એ કલ્પસૂત્રના આધારે પહેલાં કરવામાં વાંધો નથી પણ પછી કરવી ન કલ્પે, શ્રી કલિકાચાયૅ પાંચમની ચોથ કરી પણ છઠ ન કરી, એવી જ રીતે ગયા વર્ષે જેઓએ કારણુયોગે પાંચમ ને રવિવારે સંવછરી કરી હોય તેઓ આ વખતે ચોથ કરી Page #76 -------------------------------------------------------------------------- ________________ શકે છે, પણ ગયા વર્ષે જેઓએ ચોથ-શનિવારે સંવછરી કરી હોય તેઓ આ વખતે ગુરુવાર–પંચમીએ પર્યુષણું કરી ન શકે, જેમ પાંચમથી છઠ ન થઈ, તેમ જ ચેથ કર્યા પછી પાછી પાંચમ પણ ન થઈ શકે, એજ કારણ છે કે ગયા વર્ષે રવિવારે સંવછરી કરનાર અનેક આચાર્યો આ વખતે ચોથ ને બુધવારે સંવછરી કરવાના છે, પણ ગયા વર્ષે શનિવારે સંવછરી કરનાર કોઈ પણ આચાર્ય આ વખતે ગુરૂવાર–પંચમીની સંવત્સરી કરનાર નથી. ૨. પ્ર. જેમણે ગુરૂવારી સંવછરી કરવી ધારીને માસધરનો દિવસ પાલ્ય હોય તેઓ પાછળથી બુધવારી સંવછરી કરવાનું ગ્ય લાગતાં તેમ કરી શકે કે નહિ ? ઉ. ગુરુવારના હિસાબે માસધર માનવા છતાં બુધવારે સંવછરી કરવામાં કઈ જ હરકત નથી, માસધર તો માસક્ષમણના તપને માટે ખાસ વિચારવાનું છે, તેથી જે કોઈએ ગુસ્વારના હિસાબે માસક્ષમણ કર્યો હોય તો તે ગુરુવાર–પંચમીને ભેગી લઈને પૂરો કરે, અને શુક્રવાર અને બીજી પંચમીના દિવસે પારણું કરે, પણ સંવછરી પ્રતિક્રમણ વિગેરે તે ચોથ-બુધવારે જ કરે, કારણ કે શ્રી કાલિકાચાર્યના સમયથી જૈનસંધ ચોથે જ સંવછરી કરતો આવ્યો છે, અને અંચલગચ્છ, પાયચંદ્ર અને સ્થાનકવાસિઓ સિવાય હજી સુધી એથે જ કરે છે, થે સંવછરી કરનાર સંઘમાં મુખ્ય તપગચ્છ અને ખરતરગચ્છ છે, ગયા વર્ષે માસવૃદ્ધિના કારણે ખરતરગચ્છ મહીના પૂર્વે સંવછરી કરી હતી, પણ આ વર્ષે તો બુધવારે જ કરવાને છે. તપાગચ્છમાં પણ જેઓ વિચારશીલ અને સંવ છરી સંબધી પરમ્પરાના અનુભવિઓ છે તેમણે ચોથ-બુધવારે જ સંવછરી કરવાનું જાહેર કર્યું છે, જેથી ઘણે ભાગ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ તે પ્રમાણે કરવાને છે. જો કે ગુરુવારે સંવછરી કરનારાઓ પણ મુખથી તે ચોથ જ બોલે છે પણ ચંડાશુચંડૂ પંચાંગમાં કે જેના આધારે આપણાં પર્વોનો નિશ્ચય કરાય છે. ગુરૂવારે ચોથ નથી પણ પાંચમ છે, એમાં જે શંકા હોય તે તમારા ગામના સારા જોશીને પૂછીને નિર્ણય કરી લેજો કે ભાદરવા શુદિ ચોથ બુધવારે છે કે ગુરુવારે ? ૩. પ્રઢ પર્વ અને પર્વતિથિનો અર્થ છે? ઉ૦ પર્વને અર્થ ૧ “કાલવિભાગ” અને ૨ “ઉત્સવ’ આમ બે પ્રકારનો છે, અને આ બંને પ્રકારના પર્વના સંબંધવાલી તિથિ તે “પર્વ તિથિ'. ૪. પ્ર. આપણામાં જે બાર પર્વતિથિઓ છે તે બધાં કાલવિભાગ પી પર્વો કહેવાય ? ઉ. પાંચમ, આઠમ, દશમ, ચૌદશ, પૂનમ અને અમાવસ એ તિથિઓ કાલવિભાગાત્મક પર્વ કહી શકાય, બાકી બીજ અગ્યારસ આદિ તિથિઓ કલ્યાણકાદિ તિથિઓ હવાથી આરાધના ઉત્સવના કારણે “પર્વતિથિ’ ગણાય છે. ૫. પ્રઢ સંવછરી પર્વ કેવા પ્રકારનું પર્વ ગણાય? ઉ૦ સાંવત્સરિક પર્વ જ્યાં સુધી ભાદરવા સુદિ પાંચમે હતું ત્યાં સુધી કાલપર્વ ગણાતું, પણ ચતુર્થીમાં આવ્યા પછી તે કાલ પર્વને સ્થાને તપઃપૂર્વ અર્થાત્ ઉત્સવ પર્વ ગણાય છે. ૬. પ્ર. જેઓ ભાદરવા શુદિ પાંચમની વૃદ્ધિમાં ચોથની વૃદ્ધિ કરે છે તેમના મતમાં ચોથ પર્વ તિથિ ખરી કે નહિ? ઉ૦ જેઓ ભા. શુ. ૪ની વૃદ્ધિ માને છે તેઓ તેને પર્વતિથિ માનતા નથી, પણ ભાદરવા સુદિ ચોથ જેવી વાર્ષિક પર્વતિથિને પર્વતિથિ ન માનવી એ તેમની ભૂલ છે, જે તેમણે Page #78 -------------------------------------------------------------------------- ________________ પહે પના અર્થ સમજી લીધા હોત તા પર્યુષા તિથિને અપવ કહેવાની કદાપિ ભૂલ કરત નહિ. ૭. પ્ર॰ સંવત્સરીપ પંચમીથકી ચતુર્થાંમાં ક્યારે આવ્યું ? ઉ॰ બે હજાર વર્ષની પૂર્વ સ્થવિર શ્રી કાલકાચાર્યે સાતવાહન રાજાના કહેવાથી પાંચમથી ચેાથે કર્યું ત્યાર પછી ચતુર્વિધ સધે ચેાથે જ સવચ્છરી પર્વ માન્ય કર્યું. ૮. પ્ર॰ એક પ્રાચીન ગાથામાં ભગવાન શ્રી મહાવીર સ્વામી પછી ૯૯૩ વર્ષે સાંવત્સરિક પર્વ ચેાથે કર્યાનું જણાવ્યું છે તે બરાબર છે? ઉ॰ ગાથામાં જણાવેલ સંવત્ બરાબર નથી, કારણકે પાંચમની ચેાથ પ્રતિષ્ઠાનના રાજા સાતવાહનના કહેવાથી થઈ છે. એ વાત સ`સંમત છે, વીર્ સ. ૯૯૩ એટલે વિક્રમ સંવત્ ૧૨૩ થાય, પણ એ સમયમાં પ્રતિષ્ઠાનમાં સાતવાહનનું રાજ્ય તે શું તેને વશ પણ ન હતા. ખરી વાત તેા એ છે કે ચેાથની સવચ્છરી ખીજા કાલકાચાર્યે કરી હતી કે જેમણે વી. સ. ૪૫૩માં ઉજડ઼ેણીમાં ગબિલ્લ રાજાને પદભ્રષ્ટ કરાવ્યા હતા, અને તે પછી આસરે ૮-૧૦ વર્ષે ચાથે સવચ્છરી કરી હતી, આથી ખુલ્લું છે કે ગાથામાં જણાવેલ સવચ્છરીના ૯૯૩એ સમય બરાબર નથી. ૯. પ્ર॰ શાલિવાહન રાજાએ શા કારણે કાલકાચા દ્વારા સંવત્સરી પર્વ આધુ પાછું કરાવ્યું હતું ? ઉ॰ ભા. શુદિ ૫ ના દિવસે તે દેશમાં ઇન્દ્રમહાત્સવ થતા હાવાથી રાજાને તેમાં ભાગ લેવા પડતા હતા, આ કારણથી તેણે શ્રી કાલકાચા ને કહ્યું કે પંચમીની સંવત્સરીમાં મ્હારાથો તેની આરાધના નહિ થઈ શકે, માટે સવચ્છરી છઠે રાખા તા Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૦ સારૂં, પણ કાલકાચાયે` ભા. શુ. ૫ ની રાત કાષ્ઠ રીતે ઉલ્લંધન કરી શકાય તેમ નથી એમ જણાવ્યું, ત્યારે રાજાએ કહ્યું-‘જો છઠે ન થઈ શકતી હોય તા ચેાથે રાખા', રાજાની આ વાત માન્ય કરીને કાલકાચાયે આગામી ચેાથે સવમ્બરી થશે’ એમ જાહેર કર્યું. ' * ૧૦. પ્ર॰ કેટલાકો રાજાના પુત્રમરના શેાનિવારણ માટે પાંચમ મૂકીને ચેાથે સંવચ્છરી કર્યાનું કહે છે તે શું બરાબર છે? ઉ॰ જેએ શેાનિવારણાર્થે ચેાથે સવચ્છરી કર્યાનું કહે છે જૈનશાસ્ત્રના જાણકાર નથી, નિશીથસૂત્રના દશમા ઉદ્દેશાની ચૂર્ણિમાં ચાખુ લખેલું છે કે કાલકાચાર્યે ચેાથે સવશ્કરી કરી તેનું કારણ ‘ઇન્દ્રમહાત્સવ ’હતા. તે ૧૧. પ્ર॰ આ વર્ષે જેમ ભા. શુ. પાંચમેા ખે છે તેમ જો તે વખતે એ પાંચમા હાત તા કાલકાચાય આરાધ્ય પાંચમની પહેલી પાંચમે સવચ્છરી કરત કે નહિ ? ઉ॰ જો તે વખતે એ પાંચમ હેત તે પણ કાલકાચાય પહેલી પાંચમે તે સવચ્છરી નહિ જ કરત, કારણ કે સવરી એક દિવસ પહેલાં કરવાનું નિમિત્ત ઇન્દ્રમહાત્સવ હતા, અને એ લૌકિક ઉત્સવ હાઈ પંચમીની વૃદ્ધિમાં પૂર્વાએ હવ્યાપિની પહેલી પાંચમે જ આવત એટલે તે દિવસે સંવત્સરી ન જ થાત એ નિશ્ચિત છે. ૧૨. પ્ર॰ આજે જો કાલકાચા જીવિત હાત અને ચેાથે સવછરી ચાલુ કર્યા પછી એ પાંચમે આવી હાત તે તેઓશ્રી ચેાથે સવત્સરી કરત કે પહેલી પાંચમે ? ઉ॰ જો આજે કાલકાચાય વિત હેાત તા ચેાથે જ સવત્સરી કરત, કારણ કે, તેઓ પાંચમને ઈન્દ્રમહોત્સવના કારણે Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૩. ૧ ત્યાગીને ચેાથ કરી ચુક્યા હતા, અને એક વાર ચેાથ કરીને પાછી પાંચમ કરવી તે પાંચમની છઠ્ઠ કરવા બરાબર હતું. પ્ર॰ આજે જો ઈન્દ્રમહાત્સવની પ્રવૃત્તિ ચાલતી હોત તા તે પહેલી પાંચમે થત કે બીજી આરાધ્ય પાંચમે ? ઉ॰ આપણા તપનિયમને અંગે ખીજી પાંચમ આરાધ્ય ગણાય છે, પણ લૌકિક ઉત્સવેમાં આરાધ્ય મનાતી નથી, લૌકિક ઉત્સવામાં તે જે વખતે તે ઉત્સવની ધામધૂમ થતી હોય તે વખતે ચાલતી તિથિજ આરાધ્ય ગણાય છે, આજે પણ ઋષિ પંચમી ભાદરવા સુદિ પહેલી પાંચમે જ મનાય છે, તેથી મે પાંચમેામાં ઇન્દ્રમહાત્સવ પહેલી પાંચમે જ આવે અને સંવસરી તે પહેલાંની ચેાથે જ આવે. ૧૪, પાંચમથી એક જ દિવસ પહેલાં સવચ્છરી શ્રી કાલકાચાયે કરી હતી એ કહેવુ ખરૂં છે ? ઉ · શ્રી કાલકાચાર્યે પાંચમીની ચતુર્થી કરી ' એટલા જ નિશીથણ વિગેરે સૂત્રામાં લેખ છે, બાકી એક દિવસ કે એ દિવસની ત્યાં ચર્ચા નથી, છતાં કાએ એક દિવસ પહેલાં કર્યાનું લખ્યું હોય તેા ખાટું નથી, કેમકે પાંચમથકી ચોથ એક દિવસ પહેલાં આવતી હાવાથી સામાન્ય રીતે તેમ કહેવું અયેગ્ય નથી. ૧૫. પ્ર॰ પંચમીથી અનન્તર ચતુર્થીએ શ્રી કાલકાચાર્યે સવરી કર્યાનું કહે છે તે સાચું છે ? એવું સૂત્રામાં તે। લખ્યું નથી, પણ પાછલના કાઈ લેખકે તેમ લખ્યું હોય તા પણ કાર્ય જાતને વિરાધ આવતા નથી, કેમકે ચેાથ હમેશાં પંચમીથી અનન્તર જ હોય છે. ૧૬. પ્ર॰ પચમીથી અર્વાક્ દિવસે અર્થાત્ તેના પહેલા દિવસે સવચ્છરી કર્યાના લેખ છે? Page #81 -------------------------------------------------------------------------- ________________ ઉ૦ સૂત્રોમાં તો ચતુર્થીએ સંવછરી કર્યાનો જ લેખ છે, છતાં કેઈએ અદિવસે કર્યાનું લખ્યું હોય તો પણ વિરોધ જેવું નથી, કારણ કે ચતુર્થી હમેશાં પંચમીથી અર્વાફ (પહેલી) જ હોય છે. ૧૭. પ્ર. પંચમીને જોડે ચોથ હોવી જોઈએ એમ કહેવું ખરું છે? ઉ૦ ચોથ હમેશાં પંચમીને જોડે જ હોય છે, આ વર્ષે પણ ચોથ પંચમીને જોડે જ છે. ૧૮ પ્ર. જે પંચમીને જોડે આ વર્ષે ચૂથ છે તે પંચમી આરાય નથી અને આરાધ્ય બીજી પંચમી એથને જોડે નથી તે શું આમાં કંઈ વાંધો નહિ આવે ? ઉ. આમાં વાંધો શું હોઈ શકે છે, જે કોઈએ ચોથ પાંચમનું સાહચર્ય અથવા આનન્તર્યાં લખ્યું છે તે સામાન્ય પંચમીને અંગે લખ્યું છે, નહિ કે આરાધ્ય પંચમીને અંગે, આવી સ્થિતિમાં ચોથ અને પાંચમ છેડે છે કે નહિ એટલુંજ જેવાનું રહે છે. “ચોથ અને આરાધ્ય પાંચમ છેડે હેવી જોઈએ.' આવું કેઇએ લખ્યું જ નથી તે પછી ચેથ અને આરાધ્ય પંચમી જોડે છે કે નહિ એ જોવાની શી જરૂર છે? પ્ર. ભાદરવા શુદિ પંચમી બે કરીને એથે સંવછરી કરનારા પહેલી પંચમીને કઈ તિથિ માનશે? ઉ૦ ચોથે સંવછરી કરનારા પહેલી પંચમીને પ્રથમ પંચમી કહેશે, કેમકે તે દિવસના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી ૬૦ ઘડી સુધી પંચમી છે, જે દિવસે સૂર્યોદય વખતે જે તિથિ હોય તે દિવસે આઠે પહોર સુધી તેજ તિથિ માનવાનો અને બોલવાનો વ્યવહાર છે, તેથી પંચમીની આરાધના ભલે બીજી પાંચમે કરિયે, પણ પહેલી પાંચમને પાંચમ તો કહેવો જ જોઈયે. અન્યથા મૃષાવાદ લાગે. ૧૯. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૩ ૨૦. પ્ર. “ભાદરવા શુદિ પાંચમને ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીએ મુભા જેવી કહી છે” એમ કહેવાય છે તે શું સાચું છે ? ઉ૦ એ કહેવું સાચું છે, ઉ. શ્રી ધર્મસાગરજીએ ભાદરવા શુદિ પાંચમને મરેલી માતા જેવી અને ચોથને કલ્પવેલડી સરખી કહી છે, વાંચે તેમના નીચે લખેલા કલ્પરિણાવલીના શબ્દો– " मुश्च मृतमातृसदृशीं पञ्चा, स्वीकुरु च कल्पलतासमां चतुर्थी " અર્થ:–“મરેલી માતા જેવી પાંચમને મૂકી દે અને કલ્પવેલડી સરખી ચોથને સ્વીકાર કર.” ઉપર પ્રમાણે ધર્મસાગરજી ભાદરવા શુદિ પંચમીને “મૃત માતા'ની ઉપમા આપીને તેનું નિરુપયોગીપણું બતાવે છે અને ચોથને કલ્પવેલડીની ઉપમા આપીને તેનું કાર્યસાધકપણું જણાવે છે. છતાં નવાઈ જેવું છે કે આજે ધર્મસાગરજીના જ ભક્તો ચોથને મૂકી પાંચમે સંવષ્કરી કરવાને તૈયાર થયા છે! ૨૧. પ્ર. કોઈ કહે છે કે પં. શ્રી વીરવિજયજી મહારાજે ભાદરવા શુદિ પંચમીને પર્વની ગણત્રીમાંથી જ બાતલ કરી નાખી છે, તો શું એ કથન સત્ય છે ? ઉ૦ હા, પં. વીરવિજયજી મહારાજે ભાદરવા શુદિ પાંચમ પર્વરૂપ નથી એમ પર્યુષણના ચૈત્યવદનમાં કહ્યું છે, જુઓ તે ચૈત્યવન્દનની નીચેની ગાથા– " नहि ए पर्वी पंचमी, सर्व समाणी चोथे । भवभीरु मुनि मानशे, भाख्यु अरिहानाथे । અર્થ:–“ભાદરવા સુદ પાંચમ પર્વી નથી તેમ પાંચમ પણ નથી કેમકે કાલિકસૂરિએ પાંચમની ચોથ કરી તે દિવસથી Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ચેાથમાં આખી પાંચમ સમાઈ ગઈ છે, એ વાત જેના દિલમાં ભવના ભય હશે તે મુનિવરે માન્ય કરશે એમ અર્જુન્ત પ્રભુએ કહેલ છે.’ ૨૨. પ્ર૦ ભાદરવા શુદ્ધિ ચેાથ એ હાય તા બીજી ચેાથ માનવી કે પહેલી ? ઉ॰ ભાદરવાની ચેાથ એ હાય તેા ખોજી ચેાથ પર્વ તરીકે માનવી જોઈ ચે, પહેલી નહિ. ૨૩. પ્ર૦ સં. ૧૯૩૦ તથા ૧૯૩૧ની સાલમાં ભાદરવા દિ ચેાથા એ હતી કે પાંચમે ? ઉ॰ તપાગચ્છમાન્ય શ્રી ચંડૂપંચાંગમાં સ. ૧૯૩૦=૧૯૩૧ની સાલમાં ભાદરવા શુદિ ચેાથે બે હતી એમ હસ્તલિખિત જુના ચડુપચાંગથી જણાય છે. ૨૪. પ્ર॰ કેટલાક લેખકો સ. ૧૯૩૦ની સાલમાં એ પાંચમે હોવાનું અને પહેલી પાંચમે બીજી ચેાથ કર્યાનું લખે છે તે શું ખોટુ છે? ઉ॰ આપણા માન્ય ચ'પંચાંગને અનુસારે તે ખેાટુ જ છે, કેમકે ત્યાં સુધી આપણે ગચ્છ એકમતે ચંડૂને જ માનતા હતા, અને ચડૂમાં એ ચેાથેા હતી, ખીજા કાઈ અમાન્ય પંચાંગમાં એ પાંચમા હોય તે પણ ચંડૂને પ્રમાણ માન્યા પછી ખીજાના દાખલા કામ લાગે નહિ. ૨૫. પ્ર૦ ભાદરવા શુદ પાંચમ એ હાય તે પહેલી પાંચમને ખીજી ચેાથ કરવાની આપણામાં પરમ્પરા છે કે નહિ ? ઉ॰ ભાદરવા સુદ પાંચમા એ હોય તા પહેલી પાંચમને બીજી ચેાથ કરવાના રિવાજ નથી, કેમકે ભાદરવા સુદ ૫ કરતાં ૪ સવચ્છરીની તિથિ હોવાથી વિશેષ મહત્ત્વની છે, તેથી માસિકપ પચમીને ખાતર વાર્ષિકપ ચતુર્થી એ માની શકાય નહિ. Page #84 -------------------------------------------------------------------------- ________________ पीगगशाजन्मः सूश्रीयोधपुरमवपतिरा राजे रमाराजाधिराजमाहाराता जामीन ००ीयसवेनासहजावीराजपजातिय प्रत०२८०००कत युगप्रमाण २५६०००वतायु गुप्रमाण98.०द्वापर युगप्रमाउ२०००की मयुगप्रमाणतनमत्ययनरत्याग लि४२००२४। राजा-लोभम- विउदास्पाधिप गुरुवषानामवत्रसंवसर २० समानामसजी जतम नामर एक योतामचतमा रोनी सावर पाक हरविकान्नरो। नरमी मातेमावर २६ मतिपत्रमाउराबरीमममी THAनायासीताद:३२५२५२ माधवरासस30 नफाड २२३२१५ पाउ41USIतामा २० पुकाना पद41014/२पाउ4126करम ४ाइचीएकअपरा भास्यापापा 3210.पो बासन ०चिनापानाट्य ७च13२चि२४2362 या बालन ७ मा32113राबा34/नदयरन छPage #85 -------------------------------------------------------------------------- ________________ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૨૬. પ્ર. પહેલાં કોઈ વખતે બે પાંચમાં પહેલી પાંચમને બીજી ચેથ માનીને સંવત્સરી કરવામાં આવ્યાનો દાખલો છે ખરો ? ઉ૦ પૂર્વે ભાદરવા શુદિ પંચમીની વૃદ્ધિમાં ચતુર્થીની વૃદ્ધિ કર્યાનો કોઈ પણ દાખલો નથી, કેમકે પૂર્વે પર્વની વૃદ્ધિએ પૂર્વતિથિની વૃદ્ધિ કરવાની રૂઢિ જ ન હતી તો એવો દાખલો મળે જ કયાંથી ? પ્ર. કેઈના કહેવા પ્રમાણે સં. ૧૮૪૨ અને ૧૯૦૫ની સાલમાં ભાદરવા શુદિ પાંચમો બે હતી અને પહેલી પાંચમને બીજી ચોથ માનીને સંવછરી કરી હતી, શું એ કથન સાચું છે? ઉ. એ કથનમાં કંઈ પણ પ્રમાણ નથી કે સંવત ૧૮૪૨ તથા ૧૯૦૫ માં ભાદરવા શુદિ ૫ બે હતી, કેમકે સં. ૧૭૭૦ થી ૧૮૯૫ સુધીમાં શ્રી ચંડૂપંચાંગમાં ફક્ત એક જ વાર ભાદરવા શુદિ પ ની વૃદ્ધિ થઈ હતી અને તે પણ સં. ૧૭૮૦માં. સં. ૧૯૦પમાં પણ બે પાંચમે ન હતી આથી જણાય છે કે જેઓ ૧૮૪૨ અને ૧૯૦૫ માં બે પાંચમો થયાનું કહે છે તે ચંડૂપંચાંગને અનુસાર નથી. ૨૮. પ્ર. ભાદરવા શુદિ ૪ નો ક્ષય હેય તે સંવછરી ક્યારે કરાય ? ઉ૦ ભાદરવા શુદિ ૪ નો ક્ષય હોય તો સંવછરી ભા. શુ. ૩ ના દિવસે કરવી, કેમકે ચોથ ત્રીજમાં ભળવાથી ત્રીજના દિવસે તેને ભોગવટે હોય છે. ૨૯. પ્ર. ભાદરવા શુદિ પ નો ક્ષય હોય તો સંવછરી જ્યારે કરાય ? ઉ ભા. શુ. ૫ નો ક્ષય હોય ત્યારે સંવછરી ભા. ૨. ૪ ના દિવસે જ કરાય, કેમકે તે દિવસે ઔદયિક ચોથ કાયમ હોય છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૦. પ્ર. પૂનમના ક્ષયમાં જેમ તેરસને ક્ષય કરાય છે તેમ ભાદરવા શુદિ ૫ ના ક્ષયમાં ભા. શુ. ૩ નો ક્ષય ન કરી શકાય ? ઉ૦ પૂનમના ક્ષયમાં તેરસનો ક્ષય કરવાની રૂઢિ પણ નિરાધાર છે, તેમ કરવામાં કોઈ પણ શાસ્ત્રનો આધાર નથી, વલી પંચમીના ક્ષયમાં તેનો તપ પૂર્વતિથિમાં કરવાને શ્રી હીરપ્રશ્નમાં લેખ છે, તે ભાદરવા શુદિ ૫ મી ના સંબંધમાં જ છે, માટે ભા. શુ. ૫ ના ક્ષયમાં ૩ નો ક્ષય કલ્પવો તે નિરાધાર છે. પ્ર. પૂનમના ક્ષયમાં તેરસને ક્ષય કરવાનો શ્રી હીરપ્રશ્નમાં લેખ હોવાનું શ્રી સાગરાનન્દસૂરિજી કહે છે તે શું સાચું ર૧ નથી ? ઉ૦ સાગરજીનું તેમ કહેવું બરાબર નથી, કેમકે શ્રી હીરપ્રશ્નમાં પૂનમના ક્ષયમાં પૂનમને તપ તેરસે કરવાનું તો લખ્યું છે પણ તેરસને ક્ષય કરવાનું લખ્યું નથી. પ્ર. ભાદરવા શુદિ ૫ ના ક્ષયમાં ભા. શુ. ૪ ના દિવસે સંવછરી કરાયાના દાખલા છે ? ઉ૦ સંવત ૧૯૫ર ની સાલમાં શ્રીધરના ચડૂ પંચાંગમાં ભાદરવા શુદિ પ નો ક્ષય હતો, આ ઉપરથી ભરૂચનિવાસી શેઠ અનુપચંદ્રભાઈએ શ્રી વિજયાનન્દસૂરિજી (આત્મારામજી) મહારાજને પત્રકાર પૂછાવેલ કે “ આ વખતે ભાદરવા શુદિ ૫ નો ક્ષય છે તે તે કાયમ રાખવો કે પંચમીને ખાતર પર્યુષણનો દિવસ ફેરવવો” અનુપભાઈના આવા પ્રશ્નના ઉત્તરમાં શ્રી આત્મારામજી મહારાજે લખ્યું કે પર્યુષણનો દિવસ બદલવા કરતાં પંચમીનો ક્ષય માનવો સારો છે.” Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મારામજી મહારાજ તો તે પછી જેઠ સુદિ ૮ મે સ્વર્ગવાસી થઈ ગયા, પણ શેઠ અનુપચંદભાઈએ તેમના વિચારની તેમના તેમજ બીજા સંધાડાના સાધુઓને ખબર આપીને સલાહ પૂછી અને ઘણું ખરાની તે પ્રમાણે કરવાની જ સલાહ મળતાં તે વર્ષે ૫ નો ક્ષય ગણી ઔદયિક ચોથે સંવછરી કરવામાં આવી હતી, એમ અનુપભાઈને જીવનચરિત્રમાં લખ્યું છે. એજ રીતે સં. ૧૯૬૧ તથા ૧૯૮૯ની સાલમાં પણ પંચમીનો ક્ષય માનીને એથે સંવરી કરાઈ હતી, માત્ર શ્રી સાગરાનન્દસૂરિજી અને તેમના શિષ્યાએ સં. ૧૯૫ર અને ૧૯૮૯ માં આખા તપગચ્છથી જુદા પડીને ત્રીજે સંવછરી કરી હતી. ૩૩. પ્ર. સં. ૧૯૫ર ની સાલમાં શ્રી આત્મારામજી મહારાજે ભાદરવા શુદિ ૬ નો ક્ષય માન્યો હતો એમ કોઈ કહે છે તે શું સાચું છે ? ઉ૦ શ્રી આત્મારામજી મહારાજને ચંડૂપંચાંગ માન્ય હતું છતાં તપાગચ્છની પર્વતિથિની ક્ષયવૃદ્ધિ સંબધી પ્રણાલિકાને ધ્યાનમાં લઈને બીજા પંચાંગના આધારે તેમણે છકને ક્ષય માનવાની સલાહ આપી હતી, પણ તે સર્વમાન્ય નહોતી થઈ, તપગચ્છના તે સમયના શ્રી પુજ્ય ૫ મીનો ક્ષય માનવાની સલાહ આપવાથી અમદાવાદ વિગેરે ઘણા ભાગમાં પંચમીને ક્ષય માનીને ચોથે સંવછરી કરી હતી. ૩૪. પ્રસં. ૧૯૫૨ ની સાલમાં ચડૂ પંચાંગમાં ભાદરવા શુદિ ૫ નો ક્ષય હતો પણ બીજાં કેટલાંક પંચાંગમાં ભાદરવા શુદિ ૬ નો ક્ષય હોવાથી ભાદરવા શુદિ ૬ નો ક્ષય માનવાનો ભાવનગરના સંઘે પં. શ્રો ગંભીર વિજયજીની હયાતીમાં ઠરાવ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૮ કર્યો હતો એમ “જૈન ધર્મપ્રકાશ” નામના માસિકમાં લખેલું છે તે શું સાચું છે? ઉ૦ સં. ૧૯૫ર ન જેઠ વદ ૮ દિને અમદાવાદના એક શ્રાવકના ઉપર લખેલ પત્રમાં તો પં. શ્રી ગંભીરવિજયજી પંચમીના ક્ષયને બદલે ષષ્ટીને ક્ષય કરવાની વાત જણાવતા નથી, પરંતુ પંચમીનું કૃત્ય ચોથમાં સમાઈ ગયાનું જણાવે છે, છતાં તે પછી ભાવનગરના શ્રાવકસંઘની સલાહથી ભા. શુ. ૬ નો ક્ષય માનવાનો નિશ્ચય થયો હોય તે ના કહેવાય નહિ, “સયાજીવિજય” નામના વર્તમાન પત્રના એક લેખથી પણ તે વખતે વડોદરામાં પાંચમને બદલે છઠને ક્ષય માન્યો હતો એમ સમજાય છે. આથી જણાય છે કે ૧૯૫૨ માં કોઈ કોઈ ગામમાં બીજા પંચાંગનો આધાર લઈને પંચમીને બદલે છઠનો ક્ષય માન્યો હતો. ૩૫. પ્ર. આ વર્ષે પણ બીજા પંચાંગને આધારે પંચમીને બદલે છઠની વૃદ્ધિ માની લેવામાં આવે તો સંવછરી સંબધી મતભેદ મટી શકે ખરો ? ઉજેઓ પંચમીની વૃદ્ધિ કરવી એગ્ય ન ગણતા હોય તેઓ બીજા પંચાંગને આધારે છઠની વૃદ્ધિ માની લે તો ઝઘડો શાન્ત થઈ શકે છે. ૩૬. પ્ર. સં. ૧૯૮૯ ની સાલમાં ચંડાશુગંડૂમાં ભાદરવા શુદિ ૫ નો ક્ષય હતો, છતાં બીજા કોઈ પંચાંગમાં ભા. શુ. ૬ નો ક્ષય હોવાથી તેના આધારે ૬ નો ક્ષય માનીને શ્રી વિજયદાન સૂરિજીએ ચોથે સંવછરી કર્યાનું કાઈ કહે છે તે શું સાચું છે ? ઉ. એ કથન પણ સત્યથી વેગળું છે, શ્રી ચંડાશુગંડૂ પંચાંગ માન્ય હોય અને તેમાં ૫ ને ક્ષય હોય તો પંચમીને જ ક્ષય Page #90 -------------------------------------------------------------------------- ________________ માન્યો ગણાય, શ્રી દાનસૂરિજીએ આગ્રહિઓનો દુરાગ્રહ જોઈ ૬ ને ક્ષય માનવાનું કહ્યું હોય તેથી વાસ્તવિક રીતે ૬ નો ક્ષય કર્યો કહેવાય નહિ. છતાં જે બીજા પંચાંગમાંના ૬ ના ક્ષયને પ્રમાણુ માનીને તે વખતે પંચમી કાયમ રાખ્યાનું કહેવાતું હોય તો આ વખતે પણ બીજા પંચાંગમાં ૬ ની વૃદ્ધિ છે તેને પ્રમાણ માની ગુરૂવારે એક જ પંચમી માનીને ચુથ ને બુધવારે સંવરી કરવી જોઈએ. ચંડાશુગંડૂમાં ૫ નો ક્ષય છતાં જે બીજા પંચાંગનો ૬ નો ક્ષય માની શકાતો હોય તો ચંડાશુચંડૂમાં ૫ મીની વૃદ્ધિએ બીજા પંચાંગની ૬ની વૃદ્ધિ માનવામાં શી હરકત છે?, ન્યાય તો બન્ને બાજુ સરખેજ કહેવાય ! ૩૭. પ્ર. ચોમાસથી સંવછરી ૫૦ દિવસે કરવાનું કહ્યું છે ખરું? ઉ૦ માસીથી સંવત્સરી એક માસ અને વીસ રાત્રિ વીત્યે કરવાનું કહ્યું છે કે જેના તાત્પર્ય રૂપે ૫૦ દિવસે કહી શકાય, છતાં આ ૫૦ રાત્રિદિવસો દિવસની ગણનાએ નહિ પણ પક્ષની ગણનાએ ગણવાના છે, ત્રણ પખવાડાના ૪૫ દિવસો અને આષાઢની ૨, ભાદરવાની ૩, એ ૫ રાત્રિઓ મલીને પ૦ રાત્રિઓ ગણતાં સંવછરી પહેલાં પ૦ દિવસ રાતને હિસાબ મલી પણ રહે છે, બાકી દિનગણનાયે રાત્રિદિવસની ગણના કરતાં પર્યુષણ સુધીમાં કઈ તિથિક્ષય આવતો તે વર્ષે પર્યુષણ ચોમાસા પછી ૪૯ રાત્રિ દિવસ વીત્યે થતાં, અને ક્ષય ન આવતો ત્યારે ૫૦ રાત્રિ દિવસ વીત્યે આવતાં, એકંદર એક યુગના ૫ વર્ષોમાં ૪ વાર પર્યુષણ ૪૯ રાત્રિ દિવસ વીત્યે આવતાં અને એક વાર ૫૦ રાત્રિ દિવસ વીત્યે, છતાં સામાન્ય રીતે પર્યુષણ પ૦ દિવસો વીત્યે કર્યા કહેવાતાં એનું કારણ એ જ કે ૫૦ ની સંખ્યા દિનગણનાએ નહિ પણ પક્ષગણનાએ ગણાતી હતી. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩૮. પ્ર. વર્તમાન જ્યોતિષ-પદ્ધતિ પ્રમાણે આપણું પર્યુષણ પ૦ દિવસે જ આવે છે કે આઘાં પાછાં ? ઉ૦ વર્તમાન જોતિષ-પદ્ધતિ પ્રમાણે પણ પયુર્ષણ પ૦ દિવસે જ આવવાં જોઈએ એ કંઈ જ નિયમ નથી, ઘણું વાર ૫૦ દિવસે આવે, ત્યારે કઈ કઈ વાર ૫૧ અને ૪૯ દિવસે પણ આજ કાલ પર્યુષણ આવે છે, છેલ્લાં ૨૫ વર્ષોમાં સં. ૧૯૭૦-૧૯૭૧-૧૯૭૯-૧૯૮૦ અને ૧૯૮૯ માં ૫૧ દિવસે પર્યુષણ થયાં હતાં, સં. ૧૯૭૫ માં ૪૯ દિવસે અને શેષ વર્ષોમાં ૫૦ દિવસે પર્યુષણ થયાં હતાં, આથી સમજાશે કે માસીથી ૫૦ દિવસે જ સંવછરી પર્વ આવે એવો એકાન્ત નિયમ નથી. ખરી રીતે તે શાસ્ત્રાનુસારે ૫૦ રાત્રિદિવસ વીત્યે પર્યુષણ પર્વ આવવું જોઈએ. ૩૯. પ્ર. ચૌમાસી ચૌદશના દિવસે જે વાર હોય તે જ વાર સંવ છરીના દિવસે હોવો જોઈએ એ કહેવું બરાબર છે ? ઉ૦ ચૌમાસી અને સંવછરી એક જ વારની હોવી જોઈયે એવો કેઈ પણ નિયમ નથી, ઘણુ વાર એ બંને જુદા જુદા વારમાં પણ હોય છે, દાખલા તરીકે સં. ૧૯૫૧ માં ચૌમાસી શુક્રવારી હતી અને સંવછરી શનિવારી, સં. ૧૯૫૨ માં ચૌમાસી ગુરૂવારી હતી અને સંવછરી શુક્રવારી, સં. ૧૯૭૧ માં ચૌમાસી રવિવારી હતી અને સંવછરી સોમવારી હતી. સં. ૧૯૮૯ માં ચૌમાસી ગુરૂવારી હતી અને સંવછરી શુક્રવારી, આથી જણાશે કે ચૌમાસી અને સંવ છરીને એકજ વાર હોય એ કોઈ પણ નિયમ નથી. ૪૦. પ્ર. બેસતું વર્ષ અને સંવછરી એક જ વારે આવે એ કહેવું ખરું છે ? Page #92 -------------------------------------------------------------------------- ________________ ૪૧. ૭૧ ઉ॰ મેસતા વર્ષના અને સવચ્છરોને એકજ વાર હાય એવા નિયમ નથી. ઘણી વાર આ બન્નેના વારે! જુદા જુદા હાય છે, ઉદાહરણ તરીકે સ. ૧૯૫૦ ની સવમ્બરી સામવારી હતી અને એસતું વર્ષ મંગળવારિયું હતું. સં. ૧૯૬૭ ની સ’વચ્છરી રવીવારી હતી અને બેસતું વ સામવારિયું, એજ રીતે સ ૧૯૬૮ ની સવછરી નિવારી હતી અને એસતું વર્ષ વિવારીયું હતું, એથી સમજાશે કે સવચ્છરી અને બેસતા વર્ષે એકજ વાર હાય એવા ખાસ નિયમ નથી. પ્ર॰ ગણેશચેાથ અને આપણી સવચ્છરી એકજ દિવસે હાય એવા નિયમ ખરા કે નહિ ? ઉ॰ ગણેશચેાથ અને સવચ્છરી એકજ દિવસે હાવાના એકાંત નિયમ નથી, કેટલીક વાર એ પર્યાં જુદાં પણ આવે છે. ૪૨. પ્ર॰ આપણે સંવચ્છરો ચેાથની કરીયે છતાં તે દિવસે પ્રતિક્રમણના ટાઈમે પાંચમ હોવી જોઈ ચે, એમ કાઈ કહે છે તે બરાબર છે? એ કહેવું બરાબર નથી. આપણા તપાગચ્છની સમાચારી પચ્ચખાણુના ટાઈમે તિથિ જોવાનું કહે છે, પ્રતિક્રમણના ટાઇમે પાંચમ હાવી જોઇયે એવી માન્યતા તપાગચ્છની નહિ પણ આંચલિયા, લંકા, પાયચક્રિયા આદિ બીજા ગચ્છવાલાઓની છે. ૪૩. પ્ર॰ જે વખતે સવચ્છરી પાંચમની હતી તે વખતે નાનપ ચમીના ઉપવાસ જુદા કરવા પડતા હશે? ૩૦ પંચમીને ઉપવાસ સવચ્છરીના ઉપવાસ ભેગા ગણાતા હતા. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૪૪. પ્ર. જ્યારે પહેલી પાંચમને બીજી ચોથ માનવામાં કોઈ શાસ્ત્રા ધાર કે વૃધ પરમ્પરાનો આધાર નથી તો ઘણા આચાર્યો પહેલી પાંચમે સંવછરી કરવાનો આગ્રહ શા માટે કરતા હશે? ઉ. આ આગ્રહનું કારણ શાસ્ત્ર--પ્રમાણ અથવા પરમ્પરા નથી પણ આ ખેંચતાણનું મૂલ કારણ આચાર્યોનું મનોમાલિ ન્ય છે, ગયા વર્ષે શ્રી વલ્લભસૂરિજીએ જેન પત્રમાં રવિવારે સંવષ્ણુરી કરવાને પ્રોગ્રામ બહાર પાડે અને તે પછી ડાજ વખતમાં મુંબઈ ખાતે શ્રી રામચન્દ્રસૂરિજી તરફથી શનિવારે સંવછરી કરવાનું જાહેર થયું. આ જાહેરાતને અર્થ શ્રી વલ્લભસૂરિજીને માનનાર વર્ગે ઉલટો કર્યો, એટલું જ નહિ પણ સામાન્ય જનસમુદાય પણ પ્રાય એમ જ સમજ્યો કે “રામવિજયજીને અને વલ્લભવિજયજીને આપસમાં વિરોધ હોવાથી વલ્લભવિજયજીની વાત તોડવા માટે રામવિજયજી શનિવારે સંવછરી કરવાનું કહે છે' આ પ્રકારની ગેરસમજ ફેલાવવામાં તેમના વિરોધી આચાર્યોએ પણ પૂરો ભાગ ભજવ્ય, શ્રી નેમિસૂરિજી અને શ્રી સાગરાનન્દસૂરિજી જે ઘણું વખતથી રામવિજયજીને નીચું દેખાડવાની તક જોઈ રહ્યા હતા આ વખતે વધારે સક્રિય થયા. શ્રી નેમિસૂરિજીએ મેસાણાની પાઠશાલાના મેનેજર અને શ્રી નીતિસૂરિજીના ભક્ત પં. પ્રભુદાસને રાધનપુર મોકલી અમદાવાદના પ્રતિષ્ઠિત આચાર્યોના ઠરાવના નામથી શ્રી નીતિસૂરિજીને રવિવાર–પક્ષમાં સ્થિર કર્યા, બીજે પણ જ્યાં જ્યાં એમનું ચલણ હતું ત્યાં માણસો મોકલીને રવિવાર પક્ષને મજબૂતી આપી અને શનિવારે સંવછરી કરનાર વર્ગ તેફાની છે, ન પંથ કાઢે છે આવી વાતોથી જેનસમાજને ભડકાવ્ય. આમ પરસ્પરના મનોમાલિન્યના કારણે જ આ વખતે શનિ-રવિ અને બુધ-ગુરૂના પક્ષ પડવ્યા છે, અન્યથા પૂર્વે જેમ પંચમીને ક્ષય ગણુને Page #94 -------------------------------------------------------------------------- ________________ 1017ro योगाः लि. था, दि भाइ शुक्लपक्षसंवत् १९९३शाक १८५८ दि. ४ि इ.स. चंद्रः । प्रा. सू. प. भतिः । गण १५२ अर्गणाः २ ४४२२५ दार गवि दक्षिणे प्रदर्भ ३३ ३३१४० शु १११.५७१११११२९ कन्या ARE कन्यायारकि, मुह.४५ बुधास्तपश्चिम ३२चित्रगुः ३०३६ राक्षसः ४७५५ ह ३७४९२ चन्द्र दर्शन, बादल व छांटा छिडका तालि. ३/शु ५२५९ चि४४१७३ ते २-२०११३ र न हरितालिका वाराहावतार मु. मा.राव, मु. उरसा का १८० व २१३८१९२ भ.उया .क.ग. पूरि शनिः गणेश जयं चतडा ४ १९१५ व ३०१५ ५ ऋषि मेला खाजाशाह, अजमेर. मन्यादि तपन, वि १९५८ बा २३०२६ तुलेगु, ५५/४० बायु. सूर्य ६हका ६ श्रीस्वामि कार्तिकेय दर्शनोत्सवः साधीका जोर भ...या. तुलेभानुयुक्ताभरण न. छोटा छिडका १८ मौ १७१७ व २०१४ दूर्वा ८न.. पूज दधीची जयं भीराधाजी जम्मोत्सव ISEMES Cशा यापदापदापाका २५/२६-२७२८२९२९३०३१३३ ३०/३५३७३८४०४ १२/८.७/६/८/५२/५४५१/१०३१५५/२१/५०२३५७ 14५८-144५८५८/५८५८/५८पटापक्षप्र ३३३१०३.२८२६२४२११९१७१४/१२/९/६४ बादल व वर्षा म.३८८ हस्तेरनिःसंयोश्री.पु...ह.बाबश्वासम म.या. स्वान्यांश पद्या. जलधुली फूलडोलो. श्रवण १२.वामन जयं हरिबासर नास्तिः (शुल) क्ष्यः अनंतः१४ प्रणिनाः१५ बु गोचरप्रहा। ३३. अनंत १४ मत छोटा छिटका पू भ.३व्या.पोष्टपदी १५वादारंभारवालबारंम नांदमिलान १६श संक्राति फलम् भ.२६दि.भा.शु.१५ बुधी ३.०० पण: १६८/ गोचर प्रहार कादि. मा. श.१खुधी: कन्या प्रव. वारा.म. र म 14/४५७६१०८/२/4. ना. मदार वा. ना. मंदाकिनी राजा सुखी न.मा.पु.गणक द्वि.सु. मध्या.व्या.हि..पग.बाब.. 1७/११५२५ २.२२ ५५ ३०५६३७३५३३ ८५९४९ क. प्र. मध्यप्रफ वाह.सिंह उपचा गम भयफ. १२३१५८२२ ५४/४२४१९१ ३५५८५८श्वेतव. सुवर्णपा,अन्नभ.कस्तूरीले. देवा. पुनाग १२ पु. पिरोजाभू दिचित्रक.बाल्याऽव.अ.मा.मेठी। ५८३७४६७ ७३ १ ३ मुह २५धानभाव रसकस मदा. चातुकबहो तज, ५८३४१२८ ७३४ ११११शुक्रोदय प. बस्स पूर्वः राडोः च.मूल स्वर्गः। 24P१२६ १२.११ ચિત્ર 11 આ ચિત્ર સં૦ ૧૯૯૨ (ચંદ્રાદિ ૧૯૯૩ ) ની સાલના શ્રીધરના ચંડાં શુગંડૂ પંચાંગના ભાદ્રપદ- શુકલ પક્ષનું છે, આમાં ચોથી બે નહિ પણ પાંચમે બે છે, અને શનિવારે એક ચાશ છે એમ ખુલેલું જણાય છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ शति वा पद १९९५२. हि ई. मू. चंद्र प्रा. सू.प. गतिः । गण १४३२७५५७९ रवि दक्षि 92. २०१५ om.बुध ३०५ ( साध्य) भवत्सः २ ५२ चन्द्र दशन. गट व वषा तालिका ३ ५४३ साप हरितालिका व मन्वादि. वाराह ग. ज. ४ भ. उ.पा.व.म. कावृष : श्रीगणेश जन्मोत्सव चतड़ा ४ ऋषि *वतार मु. मा रज्जब खाजा. मला अजमर सूर्य ६ श्रीस्वामी कार्तिकेय जन्मोत्सवः अगस्तोदयः ५२।४७ भ. १२३ उ. ४४३५ या. अयुकाभरण व. वायु ज्यादा. उफारविः ८४३ यो. श्री.पु.सू.सु. वाद खर वर्षा सम * बुधोदय पूर्व १२।१४ [ दुवा ८ राधा ८ श्रदधची जयं. ५६१४. मागुरुः २५५९ बादल व वर्षा भया. कन्यायारभिः+मुह ३०पद्मा ११. सर्व फूलो श्रवण १२ ज वामन जयं हरिवासर नई १ या वर्षा योग. मार्गीबुधः ३ सिंह (धृति) मे २०१६ या १४. अनुष्४राही तो प्रष्टपदाः अ२२. शु. १५ चंद्र वर्षाव बदल मुख श्र गणः १५८ ॥ गाचरग्रहाः रा ७ ऋषि अमृतभानु: मातंगः ५ शु २ २ वि ६ ६ ५ अ ७ सू १२ ३ ज्ये १७: राधाष्टमी. ८ छत्रः ९ नं. २१२८ म श्रीवस: १० बु २५ ख. ५बु), ८२ 13 ए... १५६ २५२५ प्रदाषः १२२८४० २१२८ २२९ २८४०१२ प्रवर्धः १३/ २८३३ ६ २३४५ ते ८३३८ २ अनंतः ११ सू २०११ ३ २३१८. ९२२५ व २०११ ४ ३. पूर्णिमा १५ २४४ २२१७ गं ४७१२२ २१मा शु. ८: गण १५ ॥ ॥ ४ शु १० ११ ५८११ २३ ६ २९ कन्या ५५२० ते २३१६५२२२ ७ १ कन्या ५७३६ व २६ ५८२५ व २९५४४१२४ १९४४ बा ७२७ वि ५७३६२६/११/ ०वि १२० व १२३ ३२२७/१ ४८ प्री २ [१७] आ३४७ ४१२ ग २५ ३५२ वि २७२ १४४२ ४१ १७४८३ ११७१ | २६२६२४२६२३७.१७ फल्म ८रा शुशाशुगुरी कन्या करने वाला ना. मैदा. गणकनि ना. घर करसुखी रा ५ ८ ४ ८ ४ ११ ७ १ यारान्त पूर्वेगम आये. . क.प्र.बैटी ३ १२२२६२ ७ १६१६ मध्यम सिंह उपवा गज भयफ श्वेतव २१ १ ५२ ५ २१७४११२ सुवर्णपा अन्नभ कस्तूरीले. देवजा पुन्नागपुपि २७७ ३३२४४३४८५६ ६ गंजाभू विचित्र क्खु, बाल्याऽय. सुसंहमियु १० ४३५२ बेटी सुह३० था. मा. मंदा रसकस धातु कपडा ५८३७२१ १ ७२४ ३३ ११११| तेज. शुक्राय पूर्वेस पूर्वे राहो, मूलस्वर्गे । ४५६ मा मा ३५,११/११ ९५०५६ ११२४४ १७३१२ ७२ ४ २५०४९ ४ 1. १२. कुंभ १३ ४.२ १४ या આ ચિત્ર સ’૦ ૧૯૯૩ શુકલપક્ષનું છે, આમાં પણ બુધારે છે, એમ જોનારને જણાશે ( ચૈત્રાદિ ચેાથે એ सू. ६: शु १२ श ११ 8 ચિત્ર ૧૨ ૧૯૯૪ ) ની સાલના ચંડાશુયડૂના ભાદરવાના નથી પણ પાંચમા એ છે, ચોથ એકજ છે અને તે Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૩ ચોથે સંવછરી કરવામાં આવી હતી તેમજ ગયા વર્ષમાં અને આ વર્ષમાં પાંચમની વૃદ્ધિ માનીને શનિવારે અને બુધવારે સંવછરી કરવામાં કંઈ જ વાંધો ન હતો. (૨) પંચાંગ વિષે– ૪૫. પ્ર. આપણામાં લૌકિક ટીપણું માનવા લેખ છે કે નહિ ? ઉ૦ “આપણુમાં વર્તમાનકાલે પર્યુષણાદિ પર્વ અને દીક્ષાદિનાં મુદ્દો લૌકિક ટીપણાને આધારે નિશ્ચિત કરાય છે, એમ શ્રી કુલમંડનસૂરિજીએ પિતાને વિચારામૃતસંગ્રહ ગ્રન્થમાં લખ્યું છે. ૪૬. પ્ર. જ્યારે આપણામાં લૌકિક ટીપણને આધારે પરાધન કરવાને જૂને લેખ છે તો પૂર્વે આપણામાં કયું લૌકિક ટીપણું મનાતું હશે ? ઉ૦ પ્રાચીન–પદ્ધતિનું પંચાંગ વિચ્છેદ થયા પછી તત્કાલ આપણામાં કયું લૌકિક પંચાંગ મનાતું હશે એ કહેવું મુશ્કેલ છે, પણ કેટલાં લગભગ ૪૦૦ વર્ષથી આપણામાં જોધપુરનું ચÇપંચાંગ મનાતું આવ્યું છે એમાં તે શંકા નથી. ૪૭. પ્ર. આજકાલ આપણામાં ચડાંસુચવ્ પંચાંગ પ્રામાણિક મનાય છે એ વાત ખરી છે? ઉ૦ હાં, કેટલાક સમયથી આપણે તપાગચ્છ શ્રીધરના ચડાં શુગંડૂ પંચાંગને પ્રામાણિક માને છે. ૪૮. પ્ર. ચંડાશુચં પંચાંગ આપણુમાં ક્યારથી પ્રમાણ મનાવા લાગ્યું છે? ઉ૦ લગભગ સંવત ૧૯૩૫ સુધીમાં આપણામાં જોધપુરનું હસ્તલિખિત “ચંડૂ' પંચાંગ પ્રમાણ મનાતું હતું, પણ તે Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૪ પછી ધીરે ધીરે શ્રીધરના છાપેલ ‘ડૂ'ના પ્રચાર થવાથી હસ્તલિખિત ચડૂ 'ની માન્યતા ઓછી થઈ અને છાપેલ " ચડૂ 'ની માન્યતા સર્વત્ર પ્રચલિત થઈ, એજ છાપેલ શ્રીધરી ચંડૂ પાછલથી ચડશુંડૂ એ નામથી પ્રસિદ્ધ થયું જે આજસુધી એજ નામથી નીકળે છે અને આપણા ગચ્છમાં પ્રમાણભૂત મનાય છે. 6 6 ૪૯. પ્ર ચડાંશુયડૂ ૧૯૩૫ પછી માન્ય થયું ’ એ કથનમાં કંઈ પ્રમાણ છે? ઉ જ્યાં ત્યાં યુતિયેાના ભંડારામાં સંવત્ ૧૯૩૫ સુધીનાં લિખિત ચંડૂ પ`ચાંગા જ અધિક મલે છે. આથી જણાય છે કે ત્યાં સુધી તપાગચ્છના ગાદીપતિ આચાર્યોં તેમજ તેમના આદેશી યતિ ચણૢપચાંગને જ પ્રમાણુ માનતા હતા. ૫૧. ૫૦. પ્ર॰ આપણાં ભાતિયાં પંચાંગા ચડાંશુંડૂને આધારે તૈયાર થાય છે કે બીજા કાઈ પંચાંગને આધારે? ઉ ભાતિયાં પ્`ચાંગા ચશ્માંશુયડૂને અનુસારે તૈયાર થઇને છપાય છે, કેમકે આવાં પંચાંગા નિકળવા માંડયાં તે પૂર્વે ચંડાશુંડૂ આપણામાં પ્રચલિત થઈ ગયું હતું. × જ્યારે ભીંતિયાં પંચાંગા છપાતાં ન હતાં ત્યારે તેવાં કાઈ જૈન પંચાંગા બનતાં હતાં ખરાં ? ઉ॰ ભીતિયાં પંચાંગાના સમય સાધુ–તિયા ા હસ્તલિખિત સામાન્ય સાધુ-યતિયેા તથા અનુસારે લખેલી વાર્ષિક રાખતા હતા. પર. ભીતિયાં પંચાંગામાં પતિથિની હાનિવૃદ્ધિ ન લખવાનું કંઈ કારણ હશે ? પહેલાં જ્યાતિષના જાણકાર ચડૂપોંચાંગ રાખતા અને જાણકાર શ્રાવક તે પચાંગને પર્વની ટીપા પેાતાની પાસે Page #98 -------------------------------------------------------------------------- ________________ ઉ૦ કારણ કઈ જ નહિ, માત્ર સુગમતાને ખાતર આ રૂઢિ દાખલ કરવામાં આવી હતી, કારણ કે આપણુમાં પર્વતિથિ વધે ત્યારે વધેલી બીજી તિથિએ તે પર્વતિથિની આરાધના કરવાનો નિયમ છે, છતાં ભીંતિયાં પંચાંગ જેનારા બધા જ આ નિયમને જાણનારા ન હોય અને આવી અવસ્થામાં બે બીજે વાંચીને કઈ તો મુંઝાય અને કોઈ બીજીને બદલે પહેલી જ બીજે બીજની પર્વ તરીકે આરાધના કરી બેસે, આમ ડું ભણેલ અને ખાસ કરીને સ્ત્રી વર્ગમાં પર્વારાધનને અંગે અવ્યવસ્થા અને ભૂલ ન થાય એટલા માટે પહેલી તિથિને તેની પૂર્વતિથિના નામે ઓળખાવાની પદ્ધતિ ભીતિયાં પંચાંગમાં દાખલ થઈ હતી. એજ રીતે પર્વતથિનો ક્ષય હોય અને તે પંચાંગમાં ન લખાય તે થોડું ભણેલ મનુષ્ય બીજ અથવા પાંચમ–કે જેનો ક્ષય થયે છે; પંચાંગમાં ન જોઈને મુંઝાય કે “અમુક તિથિ જ નથી તો તેની આરાધના કેવી રીતે કરવી છે, જે કે પર્વતિથિના ક્ષયમાં તેની આરાધના પહેલાંની તિથિમાં કરવાનો આપણું ગચ્છનો નિયમ છે, છતાં દરેક મનુષ્ય આ નિયમને જાણનાર ન હોય તેથી તેવાઓની મુંઝવણ ટાલવાને માટે ક્ષયતિથિ જે પૂર્વતિથિએ આરાધવાની હોય તે પૂર્વતિથિને જ પર્વતિથિના નામે લખવાનો રિવાજ ચાલુ કરીને અભણ મનુષ્યોની મુંઝવણ ટાલી. પ્ર. આપણુમાં “પર્વતિથિ વધે ઘટે નહિ” એમ કહેવાય છે તેને કઈ શાસ્ત્રને આધાર છે કે નહિ ? ઉ. “પર્વતિથિ વધે ઘટે નહિ ” એ કચનમાં કઈ પણ શાસ્ત્રને આધાર નથી, કેમકે સૂર્યપત્તિ, ચંદ્રપત્તિ, જ્યોતિષકરણ્ડક આદિ પ્રાચીન જ્યોતિષ શાસ્ત્રોનો વર્તારે જે વખતે ચાલતે ૫૩. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૫૪. ૭૬ હતા તે વખતે પણ તિથિની હાનિવૃદ્ધિ થતી હતી એમ ઉમાસ્વાતિજીના “ ક્ષયે પૂર્વી તિથિ: હાર્યાં, વૃદ્ધો નાઈ તોત્તર ’ I આ વચનથી સિદ્ધ થાય છે. ક્રીક એટલે જ કે આજે એક જ ચાંદ્ર માસમાં તિથિની વધઘટ થાય છે ત્યારે પૂર્વે ચાન્દ્રમાસમાં તિથિને ક્ષય થતા હતા અને સૌર માસમાં વૃદ્ધિ. પ્ર॰ શ્રી ઉમાસ્વાતિજીનું ઉક્ત વાકચ લૌકિક પંચાંગને અનુસારે થતી થિની હાનિવૃદ્ધિની અપેક્ષાયે લખાણું છે એમ કાઈ કહે છે તે બરાબર છે? ઉ॰ આ કથન બરાબર નથી. વમાન રૂપમાં તિથિ-હાનિવૃદ્ધિનું વિધાન કરનાર લૌકિક પંચાંગ-પહિત ઈ. સ. ના ત્રીજા સૈકામાં દાખલ થઈ છે, તે પહેલાંની લૌકિક તિથિપત્રક-પતિ પણ જૈનજ્યાતિષ-પતિ જેવી જ હતી, તેથી જો પ્રાચીન પદ્ધતિના જ્યેાતિષમાં તિથિ-ક્ષય વૃદ્ધિને સ્થાન ન હોત તે ઉમાસ્વાતિજીને તેની આરાધનાની વ્યવસ્થા આપવાની જરૂરત જ ન પડત. શ્રી ઉમાસ્વાતિએ લૌકિક પંચાંગની નગ્ પતિથી થતી તિથિ-હાનિ વૃદ્ધિને અંગે વ્યવસ્થા આપી હાવાના પણ સભવ નથી, કેમકે ભગવાન ઉમાસ્વાતિ વાચક જીને સમય લગભગ વિક્રમની પ્રથમ શતાબ્દી છે ત્યારે નવી પદ્ધતિનાં લૌકિક પચાંગા વિક્રમની ચેાથી શતાબ્દી પહેલાં નહાતાં બનતાં, આથી સિદ્ધ છે કે શ્રી ઉમાસ્વાતિ વાચકે આપેલ વ્યવસ્થા નવીન પદ્ધતિનાં લૌકિક પંચાંગાની તિથિહાનિ-વૃદ્ધિને અંગે નહિ પણ પ્રાચીન પદ્ધતિનાં તિથિપત્રકાને લગતી જ છે. આ ઉપરથી જે ‘ ઉમાસ્વાતિજીનુ વાય લૌકિક ટોપણાને અનુસારે છે.' એમ માને છે તેએ યા તે એમ કહે કે એ વાક્ય શ્રી ઉમાસ્વાતિ વાચકનું જ નથી અને નંદુ તે Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૭ પ્રાચીન–પદ્ધતિના પંચાંગમાં પણ તિથિની હાનિવૃદ્ધિ થતી હતી એમ સ્વીકારે. બેમાંથી એક વાતનો સ્વીકાર કર્યા સિવાય તેમનો છૂટકારે નથી. ૫૫. પ્ર. પૂર્વે આપણે જેને પંચાંગમાં પર્વતિથિની હાનિવૃદ્ધિએ પર્વતિથિનીજ હાનિવૃદ્ધિ લખાતી કે તે પહેલાંની અપર્વતિથિની ? ઉ. પૂર્વે જેને સૂત્રોને આધારે બનતાં અને લૌકિક પંચાંગને આધારે બનતાં દરેક જૈન પંચાંગે માં જે તિથિના વૃદ્ધિ હાનિ આવતો તેની જ લખાતી, દાખલા તરીકે સં. ૧૮૭૦ની સાલમાં શ્રાવણ વદિ અમાવસનો ક્ષય હતો અને લૌકિક પંચાંગને આધારે બનેલ જૈન પંચાંગમાં પણ ક્ષય જ લખ્યો હતો. તેજ વર્ષમાં ભાદરવા શુદિ ૪ બે હતી અને બે જ લખી હતી, તેજ વર્ષમાં આસો જ શુદિ ૮ બે હતી અને ૧૫ નો ક્ષય હતો તે તે ક્ષયવૃદ્ધિ બંને કાયમ રાખ્યાં હતાં, અને સાતમે ઓલી બેસાડી આઠમો બે કરી ચૌદશે તે પૂરી કરી હતી. ૫૬. ચંડાશુગંડૂ પંચાંગમાં સંસ્કાર કરીને તે ઉપરથી જેન પંચાંગ બનાવવાનું કઈ કહે છે તો શું સંસ્કાર આપવાની વાત સાચી છે ? ઉ૦ સંસ્કારની વાત નિરાધાર છે, પંચાંગ બને છે તે વખતે જ જ્યાં જે સંસ્કાર આપવાના હોય તે અપાઈ જાય છે, પાછળથી કોઈ સંસ્કાર આપી શકાતા નથી. ૫૭. પ્ર. શ્રી ઉમાસ્વાતિનું “ચે પૂર્વ તિથિ વા. વૃદ્ધ વાર્યા તથા '' એ વચન પંચાંગમાં સંસ્કાર કરવાનું નથી જણાવતું ? ઉ૦ ભગવાન ઉમાસ્વાતિનું ઉક્ત વચન સંસ્કાર કરવાનું નથી જણાવતું પણ પર્વતિથિની હાનિવૃદ્ધિમાં તેનું પર્વકૃત્ય ક્યાં કરવું તેની વ્યવસ્થા કરવાનું જણાવે છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ 25 ૫૮. પ્ર॰ આજકાલ આપણાં ભાતિયાં પંચાંગા જુદાં જુદાં નીકળે છે તે એક ન થઈ શકે ? ઉ॰ જે તિથિસંબધી માન્યતામાં અધા એક મત થઈને કાઇ એક જ સસ્થાની મારફત પંચાંગા કાઢવાની વ્યવસ્થા કરે તો પંચાંગ એક નિકળી શકે. (૩) પવની હાનિવૃદ્ધિએ અપની હાનિવૃદ્ધિ વિષેપ૯. પ્ર॰ શ્રી સાગરાનન્દસૂરિજી ‘ ક્ષયે પૂર્વી થિઃ વાર્યાં ' એ શ્રી ઉમાસ્વાતિના વચનના અ ક્ષયમાં પૂતિથિા ક્ષય કરવા' એવા કરે છે તે બરાબર છે ? ' "C ઉ॰ આ વચનને સાગરાનન્દસૂરિજી સાવ ખાટા અથ કરે છે, શ્રી ઉમાસ્વાતિજીનાં ઉક્ત વચનો ક્ષયવૃદ્ધિનાં જાવનારાં નથી પણ ક્ષયવૃદ્ધિમાં આરાધના ક્યાં કરવી તેને ખુલાસા આપનારાં છે, અને તેને ખરે! અ પતિથિના ક્ષયમાં તેનું આરાધન પૂર્વતિથિમાં કરવું અને વૃદ્ધિમાં ઉત્તર તિથિએ ’ એ પ્રમાણે છે. શ્રી સાગરાનન્દસૂરિજી પેાતે પણ પતિથિની ચર્ચામાં નહાતા પડયા ત્યારે એ વચનને! આવા જ અ કરતા હતા, જીએ તેમનું નીચેનું લખાણ—— << "" ક્ષય થતાં પૂર્વની તિથિમાં આરાધનાની જરૂર અને તેનું કારણ~ “ અને આજ કારણથી ખીજ પાંચમ વિગેરે પતિથિઓના ક્ષય હાય છે ત્યારે તે તે પતિથિની આરાધના પહેલે દિવસે કરી લેવામાં આવે છે, કેમકે તે તે પતિથિના ભાગવટા તે તે આગલી સૂર્ય ઉદયવાલી તિથિની પહેલાં પહેલાં ગ ગયેા હેાય છે, x x x પણ ત્રીજ, છઠ્ઠ, નામ વિગેરે સૂર્યેય્યદયવાળી તિથિઓમાં ખીજ, પાંચમ, આઠમ માનવા જવું તે જુ અને કલ્પના માત્ર જ છે. ’ 37 ( સિદ્ધચક્ર, વ` ૪, અંક ૪, પૃ. ૮૭) Page #102 -------------------------------------------------------------------------- ________________ ૬૦. પ્ર. ઉપરના સાગરજીના લખાણમાં તો ખુલ્લી રીતે પર્વ તિથિના ક્ષયમાં તેની આરાધના પૂર્વતિથિમાં કરી લેવાનું જણાવ્યું છે તે આજકાલ તેઓ પૂર્વતિથિનો ક્ષય કરવાનું શા આધારે કહેતા હશે ? ઉ૦ આધાર બીજે કંઈ નહિ, માત્ર તેમની આગ્રહી પ્રકૃતિ જ તેમ કરાવે છે. ૬૧. પ્ર. જ્યારે સાગરજી પોતે પોતાના લેખમાં ત્રીજે બીજ, છઠે પાંચમ, નોમે આઠમ કરવી તેને જૂઠ અને કલ્પના માત્ર હોવાનું કહે છે તે પાંચમે ચોથ કરવાનું કહેવું એ જૂઠ નહિ ? ઉ૦ ખરેખર જૂઠ જ છે, પણ પકડાઈ ગયેલી વાત તેમનાથી છોડાતી નથી ! પ્ર. આપણામાં બે પૂનમોએ બે તેરસ કરવાની રૂઢિ ચાલે છે તે પ્રામાણિક ખરી કે નહિ? ઉ, “બે પૂનમેએ કે બે અમાવસોએ બે તરસ કરવાની રૂઢિ પ્રામાણિક કહી શકાય નહિ, કેમકે તે છેલ્લા સમયના અગીતાર્થ પરિગ્રહધારી શ્રી પૂજ્યોના સમયમાં ચાલેલી છે તેથી શાસ્ત્રાધારે એ પ્રામાણિક ઠરી શકે નહિ. ૬૩. પ્ર. જ્યારે બે પૂનમે બે તેરસ કરવાની રૂઢિ અગીતાર્થ શ્રી પૂજ્યોની ચલાવેલી હતી અને તેમાં કઈ શાસ્ત્ર પ્રમાણ ન હતું તો તે સુવિહિત સંવિગ્ન સાધુઓએ કેમ માની લીધી હશે? ઉ, જે સમયમાં એ રૂઢિ ચાલી છે તે સમયમાં સંવિગ્ન સુવિહિત સાધુઓની સંખ્યા ઘણી જ થોડી હતી, જ્યારે શ્રી પૂજ્યોની આજ્ઞામાં રહેનારા યતિઓ ગામેગામ ફેલાયા હતા, બીજુ શ્રી પૂજ્યોનું ગચ્છપતિ તરીકે સંવેગી સાધુઓ ઉપર દબાણ પણ રહેતું હતું, આવી સ્થિતિમાં આવી બાબતને Page #103 -------------------------------------------------------------------------- ________________ ૦ અંગે જે કઈ શ્રી પૂજ્યા કહેતા તે બધુ સાધુઓ અને તિચાને માની લેવું પડતું હતું. ૬૪. ‘ સંવેગી સાધુને શ્રી પૂજ્યેાનુ માની લેવું પડતું હતું, ' એ કથનમાં કઈ પ્રમાણ છે ? ઉ॰ સ. ૧૯૨૮ તથા ૧૯૨૯ના ભાદરવા શુદિ ૧ એ હતી તેને બદલે તપાગચ્છના શ્રા પૂજ્ય ધરણેન્દ્રસૂરિજીએ આજ્ઞા કરીને ડહેલાને ઉપાશ્રયે, વીરના ઉપાશ્રયે, લુહારની પાળે, વિમળને ઉપાશ્રયે શ્રાવણ વદ ૧૩ એ કરાવી હતી એમ ના હેડખિલેાથી જણાય છે. ૬૫. પ્ર॰ જ્યારે આપણામાં મે પૂનમેાની એ તેરસે કરવાની ફિઢ થાડા વખતથી ચાલી આવે છે તે હવે એને શા માટે ઉડાવી દેવી જોઈ ચે ? ઉ॰ આ મે પૂનમની મે તેરસ કરવાની રૂઢિએ જ આપણામાં તિથિ સંબંધી ઘણી ખરી ગેરસમજ કેભી કરી છે. પ્રારંભમાં ચૌદશ પૂનમના છની મુંઝવણ દૂર કરવા પૂરતા જ પ્રશ્ન થયેા હતેા અને એ પૂનમની એ તરશ કરવાની હિમાયત થઈ હતી, પણ તે દાખલ થવા પછી તેના જ દાખલાથી એ બીજે એ એકમ, એ પાંચમે એ ચેાથ, એ આઠમે બે સાતમ કરવાની પણ રૂઢિ દાખલ થઈ અને છેવટે એન્ટ એ તેરસના દાખલાને આગળ કરીને શ્રો સાગરાનન્દસૂરિજી જેવાએ ભાદરવા શુદ્ધિ પની વૃદ્ધિએ નો વૃદ્ધિ કરવાને આગ્રહ કરવા લાગ્યા, આ બધી ભૂલા અને કદાગ્રહેાની ઉત્પત્તિનુ મૂલ કારણ ઉપર્યુક્ત તેરસની વૃદ્ધિનો રૂઢિ જ છે. ૬૬. પ્ર॰ એ પૂનમની વૃદ્ધિએ એ તેરસ કરવાની રૂઢિ પ્રમાણે એ પાંચમે એ ત્રીજ કરવી શું યેાગ્ય નથી ? Page #104 -------------------------------------------------------------------------- ________________ ઉ૦ બિકુલ યોગ્ય નથી, કેમકે પ્રથમ તો બે પૂનમની બે તેરસો કરવાની રૂઢિ જ શાસ્ત્રીય નથી, માત્ર ચૌદશ પૂનમને છઠ કાયમ રાખવા માટે તે ચલાવી લેવાઈ છે, તો પછી તેના દાખલાથી બે ત્રીજે શી રીતે કરી શકાય છે, કારણ કે ચેથ પાંચમનો છઠ કરવાનો તો હતો નથી ?, આ પંચમી તો માત્ર તિથિ તરીકે જ આરાધવાની છે, તો પાંચમને સ્થાને ત્રીજ બે કરીને ચોથ પાંચમ જોડે રાખવા માટે આ ખોટી તિથિવૃદ્ધિ શા માટે કરવી જોઈએ ?, આજે મમતામાં પડીને ગુરૂવાર પક્ષ પંચમો-ભક્ત બન્યો છે, પણ ખરી રીતે તે પંચમીની આરાધના કરશે કે વિરાધના ? તેનો જે છાતી ઉપર હાથ મૂકીને તે પોતે જ વિચાર કરશે તો જણાયા વગર નહિ રહે કે તે આરાધ્ય પંચમીને સંવછરીને જોડે રાખી આરાધનાને બદલે આરંભ–સભારંભ કરીને તેની વિરાધના કરશે, ગુરૂવારી સંવછરીના આગ્રહવાલાએ ખરેખર જે પંચમીની આરાધનાની જ ચિતા કરતા હોય તો ચોથે જ સંવછરી કરે અને પહેલી પાંચમે પારણું કરી બીજી પાંચમે પંચમી તિથિની યથાર્થ રીતે આરાધના કરે. ૬૭. પ્ર. “પર્વતિથિની વૃદ્ધિમાં પૂર્વતિથિની વૃદ્ધિ કરવાનો રિવાજ શાસ્ત્રીય છે.’ એમ શ્રી સાગરાનન્દસૂરિજી કહે છે તે શું બરાબર નથી , ઉ૦ સાગરજીનું ઉપર મુજબનું કથન કેવલ કપોલ–કલ્પિત છે, જે એ કથનમાં શાસ્ત્રાધાર હોય તે તેઓ કેમ બતાવતા નથી ? તત્ત્વતરંગિણ ગ્રન્થમાં પાંચમની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ કરવાનો લેખ છે' એમ શ્રી સાગરાનન્દસૂરિજી કહે છે તે શું સાચું નથી ? Page #105 -------------------------------------------------------------------------- ________________ ઉ૦ શ્રી સાગરજીનું એ કથન હલાહલ જૂ ડું છે, જે તત્ત્વતરંગિણમાં આ લેખ હોત તે શ્રી સાગરજી આજ સુધી તે લખ્યા વગર રહેત નહિ, ખરી વાત તો એ છે કે તત્ત્વતરંગિણીના નામથી ભેલ લેકેને ભ્રમણામાં નાખવાની એ બાજી છે, અમોએ તવતરંગિણીને સારી રીતે વાંચી છે, તેમાં સાગરજી કહે છે તે કોઈ પણ પાઠ નથી, ઉલટું તત્ત્વતરંગિણું ઉપરથી તે બે પાંચમની બે ત્રીજ અથવા બે ચેથ કરવાની વાતનું જ ખંડન થાય છે, ચૌદશના ક્ષયમાં પૂનમે ચૌદશ કરવાની ખરતરગચ્છની માન્યતાનું ખંડન કરતાં ઉ૦ શ્રી ધર્મસાગરજી તત્ત્વતરંગિણમાં લખે છે કે “ચૌદશને પૂનમમાં આરેપ કરવો તે ખોટો છે, કેમકે વીતી ગયેલી ચૌદશનો ભોગવટે પૂનમે હેતો નથી.” તત્ત્વતરંગિણુના આ વચન પ્રમાણે બે પાંચમે બે ચોથ માનવી તે પણ ખોટું જ ઠરે છે, કેમકે ચોથ વીતી જવાથી પહેલી પાંચમે તેને ભોગવટે રહેતા નથી અને જ્યાં જેનો ભેગવટ ન હોય ત્યાં તે તિથિને આરેપ કરવો તે મૃષાવાદ જ કહેવાય. (૪) પર્વની હાનિવૃદ્ધિમાં અપર્વની હાનિવૃદ્ધિ ન માન વાથી ઉભી થતી શંકાઓ વિષે૬૯. પ્ર. ભાગશિર વદિ દશમના ક્ષયે ત્રણ એકાસણું કેવી રીતે કરશે ? ઉ૦ મગશિર (પોષ) વદિ ૧૦ ના ક્ષય વખતે વદિ ૮-૯-૧૧ દિવસમાં ત્રણ એકાસણાં કરશે. ૭૦. પ્રચૈત્રી અથવા આસોજની એલીમાં કોઈ પણ તિથિ ઘટ વધ હશે ત્યારે ઓળી કયારથી બેસશે ? ઉ૦ ઓલીમાં કઈ પણ તિથિ તૂટતી હશે તો ઓલી શુદ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૩ ૬ થી બેસશે અને વધતી હશે તે ૮ થી બેસશે ઓલી ૯ દિનની જ થશે. ૭૧. પ્ર. કાર્તિકી અમાવસ્યાના ક્ષયમાં દીવાલીનો છઠ કેવી રીતે કરાશે ? ઉ૦ જ્યારે કાર્તિકી અમાવસ્યાનો ક્ષય હોય છે ત્યારે દીવાલી અવશ્ય કરીને ચૌદશની જ હોય છે તેથી છઠ તેરશ–ચૌદશે થશે, પિષધ અને ઉપવાસમાં તેરસ લઈ શકાશે પણ પાક્ષિક તે ચૌદશે જ થશે. ૭૨. કત્તક શુદિ ૧ નો ક્ષય હશે તે વખતે ગૌતમસ્વામિના કેવલ જ્ઞાનનો ઉત્સવ ક્યારે થશે ? ઉ. જ્યારે કાર્તિક શુદિ ૧ નો ક્ષય હશે ત્યારે દીવાળી અવશ્ય ચૌદશની જ હશે તેથી ચૌદશે પાક્ષિક તથા દીવાળી થશે અને અમાવસ્યાના દિવસે શ્રી ગૌતમસ્વામીના કેવલજ્ઞાનનો ઉત્સવ થશે. ૭૩. પ્ર. કાર્તિકી પૂનમનો ક્ષય માનતાં સાધુઓ ચૌમાસી-પ્રતિ ક્રમણ ક્યારે કરશે અને વિહાર ક્યારે કરશે? ઉ૦ ચૌમાસી-પ્રતિક્રમણ ચૌદશની સાથે સંબદ્ધ છે અને વિહાર ચૌમાસીના બીજા દિવસની સાથે, તેથી ચૌદશે ચૌમાસી પ્રતિક્રમણ કર્યા પછી બીજા દિવસે એકમે સાધુઓ વિહાર કરશે. ૭૪. પ્ર. કાર્તિક સુદિ ૧૪ અથવા ૧૫ ના ક્ષયમાં તિથિઓ ભેલી કરીને શું અઠાહિ સાત દિવસની માનશે ? ઉ૦ કાર્તિકી ચૌદશ પૂનમ કે તે પહેલાંની ગમે તે તિથિને ક્ષય હશે તો પણ ચૌદશ આઠમે દિવસે આવે એવા હિસાબે અઠાહિઓ બેસશે, અઠાહિ આઠ દિવસની જ ગણાશે, જૂનાધિક નહિ, Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ૭૫. પ્ર॰ કાર્ત્તિકી પૂનમના ક્ષય વખતે ચૌદશ પૂનમ ભેલો ગણતાં પૂનમની યાત્રા ક્યારે કરાશે ? ઉ॰ કાર્તિકી પૂનમની યાત્રા ચૌમાસી પ્રતિક્રમણુ કર્યાં પછી એકમને દિવસે કરાશે જ્યારે ચૌમાસી પૂનમની હતી ત્યારે પણ એમ જ થતું હતું. ૭૬. પ્ર કાર્ત્તિકી ચૌદશ પૂનમ ભેલી માનતાં સાધુઓનું ચૌમાસુ ક્યારે બદલાશે ? ૭૪. ७८ ઉ॰ ચૌમાસી પ્રતિક્રમણના બીજા દિવસે ચૌમાસું હમેશાં બદલાય છે તેમ બદલાશે કશી હરકત નથી. ૭૮. પ્ર॰ કાર્તિક શુદિ ૧પને ક્ષય હશે ત્યારે ચામાસીની અસઝાય કેવી રીતે ગણાશે? ૩૦ ચામાસીની અસજઝાય ચૌદશના મધ્યાન્હથી જ ગણાશે. (૫) તિથિચર્ચાના સાહિત્ય વિષે ८० પ્ર॰ચૌમાસી ચૌદશ પછીની પૂનમનેા ક્ષય માનતાં કાર્તિકી પૂનમે બધાતા શ્રી શત્રુંજયને પટ ક્યારે જુહારાશે ? ઉ॰ ચૌમાસીને બીજે દિવસે પટ જુહારાશે, જ્યારે પૂનમે ચૌમાસી હતી ત્યારે એમજ થતું હતું. પ્ર॰ શ્રી સાગરાનન્દસૂરિજીની તરફથી “ શ્રી તિથિ હાનિ વૃદ્ધિ વિચાર ” નામના ચર્ચા લેખનાં એ પાનાં છપાઈ ને બહાર પડયાં છે તે બરાબર છે ? ઉ॰ અમ્હારી પાસેનાં લખેલ પાનામાં અને સાગરજીએ છપાવેલ પાનામાં કેટલેક ઠેકાણે ફેરફાર છે. આ ચર્ચાનાં પહેલાં અને છેલ્લાં વાકયેા લખેલા કોઈપણ પાનામાં નથી, તેથી જણાય છે કે એ ભાગ સાગરજી તરફથી ઉમેરાયેા છે. પ્ર॰ આ છપાયેલ પાનાંવાલા ચર્ચા લેખના બનાવનાર કોણ છે ? ઉઆ ચર્ચા લેખના કર્તાના પત્તો નથી. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮૧ પ્ર. આ છાપેલ પાનાવાલી ચર્ચા પ્રામાણિક ગણાય ખરી ? ઉ. જ્યારે એના કર્તાનું જ ઠેકાણું નથી તે પ્રામાણિક કેવી રીતે માની શકાય ?, “શુપવિશ્વાસે વનવિશ્વાસઃ '' એ નિયમ પ્રમાણે પ્રથમ એના કર્તા પ્રામાણિક પુરૂષ તરીકે સિદ્ધ થાય તો જ એ ચર્ચા લેખવાળી હકીકત ઉપર વિશ્વાસ મૂકી શકાય, અન્યથા આવી નામ ઠામ વગરની ચર્ચાની કંઈ જ કિસ્મત ન ગણાય. પ્રઃ આવાં જ તિથિચર્ચાને અંગે બીજી રીતે લખાયેલ પાનાં કયાઈ મલે છે? ઉ૦ હા, અહારી પાસે એક ત્રણ પાનાની લખેલી પ્રત છે, તેમાં આજકાલની પૂનમને ક્ષયમાં તેરસને ક્ષય કરવાની રૂઢિનું ખંડન કર્યું છે, એટલું જ નહિ પણ ભાદરવા શુદિ ૫ ના જ્યમાં તેને તપ ૪ ચોથે અને એથના ક્ષયમાં ત્રોજે કરવાનું વિધાન કર્યું છે. પ્ર. શ્રી નીતિસૂરિજી કહે છે કે અહારી પાસે શ્રી દેવવાચકજીની અને શ્રી યશોવિજયજીની બનાવેલી એવી ગાથાઓ છે કે જેના આધારે પર્વ તિથિની હાનિવૃદ્ધિમાં અપર્વની હાનિવૃદ્ધિ કરવાનું સિદ્ધ થાય છે, તેઓ એવી ગાથાઓનાં પાનાં છપાવવાના છે એમ પણ સંભલાય છે, તે શ્રી દેવવાચકજી અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની એવા ભાવની ગાથાઓ હેય તો પ્રમાણ માનવી કે નહિ? ઉ. “દેવવાચક' એ શ્રી નન્દી સૂત્રના કર્તાનું નામ છે, જે શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણજીનું જ નામાન્તર ગણાય છે, આવા યુગપ્રધાનનું કથન પ્રમાણ માનવામાં કેઈપણ જેન નામધારીને વાંધો હોઈ શકે નહિ, પણ વાત એટલી જ છે કે જેમની ૮ ૩ : Page #109 -------------------------------------------------------------------------- ________________ સાથે શ્રી દેવવાચકજીનું નામ જોડાયેલું છે તે ગાથાઓ પરીક્ષા માંગે છે, શ્રી દેવવાચક પૂર્વધર હતા, તેમની વાણું કેટલી બધી અર્થગંભીર છે તે શ્રી નન્દીસૂત્ર વાંચનારથી અજ્ઞાત નથી, આવી ચર્ચાસ્પદ અને ઢંગધડા વગરની ગાથાઓ મહાવિદ્વાન્ પૂર્વધર સ્થવિર શ્રી દેવવાચકની બનાવેલી માની લેવી એ પોતાની પરીક્ષા-શક્તિની ખામી સૂચવનારું છે, ખરી વાત તો એ છે કે કઈ તિથિચર્ચાના રસિકે પોતાની માન્યતા સિદ્ધ કરવા માટે એ ગાથાઓ સ્વયં બનાવી શ્રી દેવવાચકછના નામે ચઢાવીને તેમનું નામ કલંકિત કર્યું છે, એજ વાત શ્રી યશોવિજયજીની ગાથાઓની બાબતમાં સમજવાની છે, શ્રી યશોવિજયજીની પ્રામાણિકતાની છાપ મારવા માટે પિતાની ગાથામાં “જયવિજય” નામ લખી દે તેથી તે રચના શ્રી યશોવિજયજીની થઇ જતી નથી, શ્રી યશોવિજયજીના કેપણ ગ્રન્થમાં એ ગાથાઓ છે નહિ. વળી તેમના બીજા ગ્રન્થોની વિદ્વત્તાપૂર્ણ ભાષાની સાથે મેળવતાં એ ગાથાઓની ભાષા અને રચના-પદ્ધતિ બિસ્કુલ હલકા પ્રકારની છે, તેથી એ ગાથાઓ યશોવિજયજીની માનવીએ તેમની મશ્કરી કરવા બરોબર છે. તિથિચર્ચાને અંગે આવી આવી અનેક ગાથાઓ પક્ષવાદિઓએ લખી કાઢેલી જોવામાં આવે છે કે જેના મૂળ ગ્રન્થનું નામ નથી, બનાવનારનું ખરું નામ નથી, કેઈ પણ પ્રામાણિક ગ્રન્થકારે તેનો પ્રમાણ તરીકે ઉપયોગ કર્યો નથી, છતાં આવી અપ્રામાણિક ગાથાઓ અને લખાણનો એઠે લેવો અને છપાવીને પ્રચાર કરવો એ પ્રામાણિક માણસને તે શોભા આપનારું નથી જ. ૮૪ પ્ર૦ શ્રી નેમિસુરિજી તથા શ્રી સાગરાનન્દસૂરિજી તેમની પાસે Page #110 -------------------------------------------------------------------------- ________________ ૮૫ ૮૭ જનાર શ્રાવકાને સમજાવે છે કે પ્`ચમીથી અનન્તર ચતુર્થીએ શ્રી કાલકાચાયે પર્યુષણા કર્યોને નિશીથ ચૂર્ણિમાં લેખ છે,’ તેા શું નિશીથચૂર્ણિમાં એવા કાઈ લેખ છે ? ઉ॰ નિશીથના દશમા ઉદ્દેશામાં પર્યુષણાને અધિકાર છે, અને પંચમીથી ચેાથે પર્યુષણા શા કારણે થઈ તેના ખુલાસા તે ઉદ્દેશાની ચૂર્ણિમાં જણાવેàા છે, પણ ત્યાં ‘અનન્તર’ ચતુર્થી અથવા એ અને જણાવનારા બીજો કાપણુ શબ્દ નથ, જે નિશીથ ચૂર્ણિમાં આવા ભાવ જણાવનાર પાઠ હોત તે। શ્રી સાગરજી આજસુધી આહર પાડયા વગર રહેત ખરા ? ખરી વાત તેા એ છે કે તે ચૂર્ણિમાં આવતા “અળા થાય સરથીપ” એ પદમાંના સ્થળયા' શબ્દને અનન્ત એવા અ કરીને તે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાને ન જાણનાર ગૃહસ્થાને ભરમાવે છે, अणागया ” એ પ્રાકૃત શબ્દનું સ ંસ્કૃતરૂપ अनागता એવું થાય છે કે જેના અર્થ આગામી આવતી ’ એવા થાય છે, પણ કાઈ કાશ કે વ્યાકરણથી તેને અર્થ અનન્ત એવા થતા નથી, એજ કારણ છે કે તેઓ નિશીથ ચૂર્ણ વાલી એ વાતને બાહર પાડતા નથી. "" ' અથવા (૬) સંવચ્છરી નિર્ણયના શાસ્ત્રાર્થ વિષે— . 66 66 પ્ર॰ સવચ્છરી સંબંધમા મતભેદના સમાધાન માટે શા શા પ્રયત્ના થયા છે ? ઉ॰ સવચ્છરી સબન્ધી મતભેદ દૂર કરવા માટે ગયા ચામાસામાં જ અમેાએ શ્રી નેમિસૂરિજી, શ્રી સાગરાનન્દસૂરિજી અને શ્રી નીતિસૂરિજીને પત્રદ્રારા પ્રાર્થના કરી હતી, પણ કોઇના તરથી સતાષકારક ઉત્તર મલ્યા ન હતા. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ૮૬ પ્ર. તમે અમદાવાદ આવ્યા તે વખતે શ્રી નેમિસુરિજી અમ દાવાદમાં હતા એમ “સમયધર્મ' પત્રમાં લખ્યું છે તે શું બરાબર છે ? ઉ૦ સમયધર્મનું તે લખાણ પાયા વગરનું છે, કેમકે અમે સં. ૧૯૯૩ ના માગશર શુદિ ૧૩ ના દિવસે અમદાવાદ આવ્યા હતા, જ્યારે શ્રી નેમિસૂરિજી તે પૂર્વે લગભગ બે અઠવાડીયા ઉપર અમદાવાદથી વિહાર કરી ગયા હતા. પ્ર. ગયા વર્ષમાં શ્રી સાગરાનન્દસૂરિજીની સાથે તહારે શાસ્ત્રાર્થની વાત થઈ હતી ખરી ? ઉ૦ ગયા ચોમાસામાં મહારે શ્રી સાગરાનંદજીની સાથે પત્ર વ્યવહાર થયો તે દરમિયાન મેં શ્રી સાગરાનન્દસૂરિજીને જણાવ્યું હતું કે “આપણુ વચ્ચેનો પત્રવ્યવહાર કઈ મધ્યસ્થ જ્યોતિષી પંડિતની પાસે મોકલીને નિર્ણય કરાવી લઈએ, પણ શ્રી સાગરાનન્દસૂરિજીએ આમાં જ્યોતિષી પંડિતની જરૂર નથી એમ જણાવ્યું હતું. ૮૮ પ્ર. આ વર્ષે પાછી શાસ્ત્રાર્થની વાત કેવી રીતે ચાલી ? ઉ. આ વર્ષે પાછી શાસ્ત્રાર્થની વાત કેવી રીતે ચાલી તેને મહને જાતિ અનુભવ તે નથી પણ પાટણવાલા સંધવી શેઠ નગીનદાસ કરમચંદે મુંબઈ સમાચારના અધિપતિને આપેલ ઈટરવ્યુમાં જણાવ્યા પ્રમાણે શાસ્ત્રાર્થની વાત પાછી ગયા શિયાળામાં ખંભાત મુકામે શ્રી નેમિસૂરિજીના મુખથી નિકળી હતી પણ તેનું પરિણામ જણાયું ન હતું. ૮૯ પ્ર. જામનગરમાં શાસ્ત્રાર્થ વિષે પાછી વાતચીત ચાલી તેની તમને ખબર હતી : ઉ૦ જામનગરમાં શાસ્ત્રાર્થ વિષે વાત ચાલ્યાની અમને કશી Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮ ખબર ન હતી, પણ જ્યારે વૈશાખ શુદિ પહેલી બારસે શેઠ નગીનભાઈ કરમચંદ અને જીવતલાલ પ્રતાપશી અમદાવાદ આવ્યા ત્યારે જ જામનગરમાં શી વાત થઈ રહી છે તેની અમને ખબરે પડી હતી. ૯૦ પ્રશેઠ નગીનદાસે અને જીવતલાલે તમને શાસ્ત્રાર્થ સંબંધી એગ્રીમેન્ટ ઉપર સહી કરવાનું કહ્યું તેની સાથે ખંભાત આવવાનું જણાવ્યું હતું ? ઉ૦ હા, હારી ખંભાતમાં જરૂર પડશે એમ તેઓએ જણાવ્યું હતું, પણ હું યોગમાં લેવાથી પૂ. પા. શ્રીઆચાર્ય મહારાજે ખંભાત મોકલવા વિષે તદ્દન અશકયતા બતાવી હતી અને સાથે જ શાસ્ત્રાર્થની ચોજના અમદાવાદ ખાતે રાખવાનું સૂચવ્યું હતું, જેના ઉત્તરમાં તે ગૃહસ્થાએ બનતા પ્રયાસ અમદાવાદ ખાતે શાસ્ત્રાર્થની ગોઠવણ કરવા કબૂલ કર્યું હતું. ૧ પ્ર૦ જ્યારે તહારું ખંભાત જવું અશકય હતું તો પછી શાસ્ત્રાર્થના એગ્રીમેન્ટ ઉપર સહી કેવા વિચારથી કરી હતી ? ઉં. તે એગ્રીમેન્ટ શાસ્ત્રાર્થ કરનારી વ્યક્તિઓ પૂરતું જ ન હતું પણ શાસ્ત્રાર્થનું પરિણામ સ્વીકારનાર માટે પણ તેમાં સહી કરવાને અવકાશ હતો, એ કારણથી જ જામનગરના આચાર્યો તરફથી પાંચ સહીઓ લાવવાની ભલામણ થઈ હતી, જે તેમાં શાસ્ત્રાર્થ કરનારાઓની જ સહી લેવાનું હોત તો વયોવૃદ્ધ આચાર્યથી વિજયસિદ્ધિસૂરીશ્વરજીની સહી લેવાને આગ્રહ જામનગરના આચાર્યો ન કરત, આથી ખુલ્યું હતું કે તે સહીઓ શાસ્ત્રાર્થના અંતે જે સર્વસમ્મત નિર્ણય થાય તે કબૂલ કરવાની પ્રતિજ્ઞારૂપે હતો અને એજ ભાવનાથી અમોએ સહી કરી આપી હતી. Page #113 -------------------------------------------------------------------------- ________________ ર එප પ્ર॰ જ્યારે તમા આ વખતે અમદાવાદ છેડી શકો એવી સ્થિતિમાં ન હતા તો પછી તાર દ્વારા શ્રી સાગરાનન્દસૂરિજીને શાસ્ત્રનું આવ્યાન કેવી રીતે કર્યું? ૯૪ ઉ॰ અમેએ શ્રી સાગરજીને આન્હાન નહેાતું કર્યું, પણ તેમનુ આન્હાન સ્વીકારીને અમદાવાદ આવીને ચર્ચા કરવા તેમને માનપૂર્વક પ્રાથૅના કરી હતી. ૯૩ પ્ર॰ શ્રી સાગરાનન્દસૂરિજીએ શાસ્ત્રાર્થ માટે ચોટીલા સુધી આવવાનું સ્વીકાર્યું હતું તેા અમદાવાદથી ચેોટીલા સુધી અધ માગે જવાની તમ્હારી ફરજ હતી કે નહિ ? ઉ॰ આવ્હાનકાર શ્રી સાગરજી હાઈ તે વાદી હતા અને - વાદી પ્રતિવાદીને પેાતાની પાસે અથવા અપ માગે એલાવી શકે નહિ પણ તે પોતે જ પ્રતિવાદી ખેાલાવે ત્યાં જાય ? એવા વાદના નિયમ હાઈ અધ માર્ગે જવાનો મ્હારી નહિ, પણ આવ્હાનકાર તરીકે સાગરજીની પેાતાની જ અમદાવાદ આવવાની અથવા તેા ચેલેંજ પાછી ખેંચી લેવાની ફરજ હતી. શાસ્ત્રાર્થ સંબંધી તાર પ્ર॰ તુમ્હારા અને શ્રી સાગરજીને વ્યવહાર શાથી બંધ પડયા ? ઉ॰ સમય એછે! હોવાથી પત્રવ્યવહાથી પહોંચી ન શકાય એમ વિચારીને અમેાએ તારવ્યવહાર ચાલુ કર્યાં હતા પણ અમ્હારા ખાસ મુદ્દાઓને ઉત્તર સાગરજી આપતા ન હતા, એટલુ જ નહિ પણ સમતાલપણુ ખાઇને તેઓ હલકા શબ્દોમાં ટીકા કરવા લાગ્યા હતા, આથી તારવ્યવહારનું પરિણામ શૂન્ય જોઈને પત્રદ્વારા વાત કરવાના નિશ્ચય કર્યાં, અને આ પરિસ્થિતિને સ્પષ્ટ કરતા એક વિસ્તૃત પુત્ર અમેએ તા. ૨૩ જુન સને ૧૯૩૭ ના રાજે શ્રી સાગરજી ઉપર લખ્યા, અને Page #114 -------------------------------------------------------------------------- ________________ ત્યારથી જ અહારે શાસ્ત્રાર્થ સંબંધી તારવ્યવહાર બંધ પડશે. ૯૫ પ્ર. તે પત્રનો શ્રી સાગરજીએ શે ઉત્તર આપ્યો! ઉ૦ આજે લગભગ દોઢ મહીને થવા આવ્યા છતાં અમહારા તે પત્રનો સાગરજી તરફથી કંઈ પણ ઉત્તર મળ્યો નથી. પ્ર. તે પત્રમાં લિખિત શાસ્ત્રાર્થ કરવા માટે સાગરજીને લખ્યું હતું ખરું ? ઉ૦ હાં, અમે તે પત્રમાં લિખિત શાસ્ત્રાર્થના અનેક માર્ગો સૂચવ્યા હતા, કારણકે અહારી ઈચ્છા કોઈ પણ રીતે તિથિ સંબધી મતભેદ દૂર કરવાની હતી. ૯૭. પ્ર. શ્રી સાગરાનન્દસૂરિજી ઉપર કરેલ તારમાં શ્રી નેમિસૂરિજીનું નામ પણ હતું એ સાચી વાત છે ? ઉ૦ હા, એક બે તારમાં શ્રી નેમિસુરિજીનું નામ પણ લખ્યું હતું, કારણકે શાસ્ત્રાર્થની યોજના શ્રી નેમિસૂરિજીથી થઈ હેવાથી, અને ખંભાત આવવાને બહાને જામનગરથી શ્રી સાગરજી નિકળ્યા ત્યારે પણ તેઓએ તેમની સાથે વિહાર કર્યો હોવાથી નેમિસૂરિજીને પણ પ્રાર્થના કરવી જરૂરી હતી, પણ જામનગરના તારામાં શ્રી નેમિસૂરિજીને નામોલ્લેખ માત્ર પણ ન આવવાથી અમે એ પછીના તારમાં તેમનું નામ લખવાનું છોડી દીધું હતું. પ્ર. હવે શાસ્ત્રાર્થની વાત હમેશાને માટે પડતી મૂકાઈ કે એ સંબધમાં હિલચાલ થશે ? ઉ૦ અમોએ મતભેદ નિરાકરણ માટે ન્યાયયુક્ત ૪ ઉપાયો સાગરજીને જણાવ્યા હતા છતાં તેમના તરફથી પ્રત્યુત્તર ન આવવાથી શાસ્ત્રાર્થની વાત હાલ બંધ પડી છે, છતાં હજી ૮. For Priva Page #115 -------------------------------------------------------------------------- ________________ ર પણ શ્રી સાગરજી અથવા ગુરૂવારે સ’વચ્છરી કરવાના હિમાયતી કોઇ પણ આચાર્ય અથવા વજનદાર સાધુ અમ્હારી સાથે મૌખિક અથવા લિખિત શાસ્ત્રાર્થ કરવા ઈચ્છે તેા અમે તૈયાર છીયે. ૯. પ્ર૦ ૫૦ ભવાનીશકર શર્માએ ગુરૂવાર પક્ષ તરફથી બુધવારપક્ષને શાસ્ત્રાની ચેલેજ આપી ત્યારે તેની સાથે શાસ્ત્રાર્થ કરવાને બુધવાર પક્ષ તરફથી કોઇ તૈયાર થયું હતું ? ઉ॰ ૫. ભવાનીશંકરની તપાસ કરાવતાં જણાયું કે તે કોઈ એકાર માણસ છે. ગુરૂવારપક્ષ તરફથી તેને કાઈ એ નીમ્યા નથી પણ કેટલાક યુવકસધના માણસાને પક્ષમાં લઇ શ્રી નેમિસૂરિજીના સંઘાડાના મુનિ વલ્રવિજયજી અને તેમના ભક્તોએ અમદાવાદમાં ઉત્તેજના ફેલાવી કીચડ ઉડાડવાની સ્થિતિ ઉભી કરવાના વિચારથી તેને ઉભા કર્યાં હતા, આ સ્થિતિમાં આવી બિનજવાબદાર વ્યક્તિની સાથે માધાફેડ કરવામાં ઉતરવું એના જેવાઓનું જ કામ હતું, છતાં બુધવાર પક્ષના અમુક ગૃહસ્થાએ તેને ગુરૂવારના કોઈ પણ આચાર્યના પ્રતિનિધિત્વની સાથે શાસ્ત્રા માટે લલકાર્યાં હતા, પણ આમ તેમ કાંકાં મારવા છતાં તેને ગુરૂવાર પક્ષના કાઈએ પ્રતિનિધિત્વ ન આપવાથી તે સ્વય' સુપ થયા હતા. ૧૦૦. પ્રશ્ન પૂરું પા. વાવૃદ્ધ આચાર્ય શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજી, શ્રી વિજયદાનસૂરિજીના સધાડાના દાક્ષિણ્યને લીધે બુધવાર પક્ષમાં ભલ્યાનું કહેવાય છે તે યથાર્થ છે કે ? ઉ॰ લેાકેાની એ ધારણા તદ્દન ખોટી છે, આચાય શ્રી કોઈના દાક્ષિણ્યથી અથવા કોઈના કહેવાથી બુધવારે સવચ્છરો કરવા ધારે છે એમ નથી પણ તેમને પાતાને જ એ વસ્તુ ખરી લાગવાથી તેમ કરવાના નિર્ણય કર્યોં છે, કેમકે સ, ૧૯૫૨ Page #116 -------------------------------------------------------------------------- ________________ ની સાલમાં ભાદરવા સુદ પાંચમને લીધે થનો ક્ષય ન કરવાનું એમની જ હયાતીમાં છાણુ મુકામે નિર્ણત થયું હતું તેથી એમનું કહેવું છે કે જેમ ૧૯પર માં તથા ૧૯૬૧ તથા ૧૯૮૯ માં પંચમીનો ક્ષય છતાં ચતુર્થીના દિવસ આઘો પાછો કર્યો ન હતો તે જ રીતે ભાદરવા શુદિ પંચમીની વૃદ્ધિમાં પણ પંચમીના નિમિત્ત ચતુર્થીને દિવસ જતો ન કરી શકાય, ભાદરવા શુદિ પંચમીની વૃદ્ધિમાં પહેલી પંચમીએ બીજી ચેથ કર્યાનો પૂર્વકાલીન કોઈ દાખલો પણ નથી, તેથી ભાદરવા શુદિ પંચમીને માટે ચોથના દિવસમાં ફેરફાર કરે ન લાગવાથી જ એઓશ્રી બુધવારે વાસ્તવિક ચોથે સંવછરી કરવાના નિર્ણય ઉપર આવ્યા છે. ૧૦૧. પ્ર. તમે સંશોધનકાર્યમાં રસ લેનારા હેઈ આ ચર્ચામાં ઉતર્યા એ ઠીક ન કર્યું એમ ઘણાનું માનવું છે તે એ સંબન્ધમાં કંઇ ખુલાસો કરશે ? ઉ૦ હું ધન કાર્યમાં રસ લેનાર હોવાથી જ આપણામાં ચાલતી તિથિવિષયક રૂઢિઓનું અશાસ્ત્રીયપણું મહને સમજવામાં વાર ન લાગી, સં. ૧૯૮૯ ની સાલમાં જ આ રૂઢિઓની અશાસ્ત્રીયતા હે જાહેર કરી હતી પણ તે વખતે એ ચર્ચાને વેગ ન મળવાથી આગળ ન ચાલી, પણ ગયા વર્ષમાં ફરિ તેજ અશાસ્ત્રીય રૂઢિને આશરે લઈ પર્યુષણતિથિ બદલવાની જાહેરાત થઈ એટલે મહારે આ ચર્ચામાં ભાગ લેવો પડે છે. ૧૧ નિર્ણય– આપણું જેન શાસનમાં અને ખાસ કરીને તપાગચ્છમાં પૂર્વકાલથી જ પર્વતિથિઓ કેવી નિશ્ચિત અને પરિવર્તનીય હતી તે Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૪ આપણે ઉપરના વિવેચનાથી જાણ્યું, લગભગ પચ્ચીસસે વ જેટલા લાંબા કાલમાં માત્ર એકજ કાલકાચાય એવા થયા કે જેમણે પાંચમે કરાતી પર્યુષણા કારયેાગે ચેાથે કરી અને તેય કલ્પનાબલે નહિ પણ “ ચંતા વિસે જળ" (તે પર્યુષણા પહેલાં પણ કરવી કલ્પે) એ કલ્પસૂત્રના વચનને આધાર લઈને, આ ઉપરથી જે જાણવાનું મલે છે તે એજ કે ધાર્મિક ક્રિયા અને તપ નિયમને અંગે નિયત થયેલી તિથિએ કાઈ પણ રીતે પરિવર્તિત થઈ શકતી નથી, જે ધાર્મિક કાય જે તિથિએ કરવાનું હોય તે કાય તે તિથિએ ન કરતાં સ્વેચ્છાએ આગલ પાછલની તિથિએ ધકેલવામાં આવે તે અવ્યવસ્થા થઇને પરિણામે અનિયમિતપણું વધી જાય એ કારણને ધ્યાનમાં રાખીને આપણા પૂર્વાચાર્યોંએ ધાર્મિક કાર્યોને અંગે તિથિએ ચોક્કસપણે નિયત કરેલી છે. પૂ કાલમાં આપણામાં ત્રણ પખવાડા અને પાંચ રાતા વીત્યે સંવચ્છરી પનું આરાધન કરાતું હતું, અને શ્રી કાલકાચાય પછી પણ એજ પ્રમાણે કરવાના રિવાજ ચાલ્યા આવે છે, પૂર્વે જ્યારે પૂનમે ચૌમાસી પ્રતિક્રમણ થતું હતું ત્યારે એક રાત આષાઢ દિ પૂનમની અને ચ્યાર રાતા ભાદ્રવા શુદિ એકમથી ચેાથ સુધીની એમ એકદર પાંચ રાતેા ત્રણ પખવાડા ઉપર ગણાતી હતી, પણ ચૌમાસી ચૌદશે આવ્યા પછી આષાઢ દિ ચૌદશ અને પૂનમની એ રાતા અને ભાદરવા સુદિ એકમ બીજ તથા ત્રીજની ત્રણ રાતા મલીને પાંચ રાતા ત્રણ પખવાડા ઉપર ગણાય છે, તેથી આ વખતે ચેાથ બુધવારે સવમ્બરી કરવાથી જ ત્રણ પખવાડા અને પાંચ દિવસના હિસાબ બરાબર મલે છે, ગુરુવારે કરતાં આષાઢી ચૌદશ પૂનમની એ રાતા અને ભાદરવા શુદ ૧ થી ૪ સુધીની ચ્યાર રાતા મલીને ત્રણ પખવાડા અને છ રાતા થાય છે જે શાસ્ત્ર વિરૂદ્ધ છે, કેમકે શાસ્ત્રમાં ચૌમાસીથી સંવચ્છરો ૫૦ દિવસ ગણીને કરવાની Page #118 -------------------------------------------------------------------------- ________________ ચર્ચા નથી પણ એક માસ અને વીસ રાત્રિય વીત્યે કરવાનું વિધાન છે, માટે દોઢ માસ અને પાંચ દિવસ વીત્યે પર્યુષણરાધન અવશ્ય થઈ જવું જોઈએ, જે ગુરૂવારે સંવછરી કરવામાં આવે તે ત્રણ પક્ષ અને છ દિવસ વીત્યે સંવછરીની આરાધના થાય અને જાણી જોઈને એક રાત્રિ અધિક ઉલ્લંઘન કર્યાની દોષાપત્તિ આવે. યુગપ્રધાન શ્રી કાલભાચાર્યું જે એથે સંવત્સરી કરી હતી તે લગભગ ૧૨૦૦ વર્ષ જેટલા લાંબા કાલ સુધી નિર્વિવાદ પણે કરાતી રહી, પણ વિક્રમના બારમા સૈકાના અન્તભાગમાં નિકલેલ પૂર્ણિમા પક્ષના સમર્થક આંચલિકાદિ ગચ્છના અનુયાયિયોએ ચેકની સંવ૨છરી સામે પહેલ વહેલે વાંધો ઉઠાવ્યો અને કહ્યું- કાલકાચાર્યો ભલે કારણભેગે ચોથ કરી હેય પણ હવે ચોથ કરવાનું છે કારણ રહ્યું નથી માટે હવે ચોથને શા સારૂ પકડી રાખવી જોઈએ? શાસ્ત્રમાં જ્યારે પંચમમાં સંવછરી કરવાનું વિધાન છે તો હવે તે મૂલ આગમ માર્ગને શા માટે ન સ્વીકાર જઇયે ?” પંચમી પક્ષના અનુયાયી ગચ્છના આ તકનો તકાલીન સ્થવિર બહુશ્રુતોએ આપેલ ઉત્તર આજની પરિસ્થિતિમાં ખરેખર વિચારણીય છે, પંચમીના હિમાયતીઓને ઉત્તર આપતાં બહુશ્રુતોએ કહ્યું કે-“ઘણા લાંબા સમયથી ભાદરવા શુદિ ચતુર્થી પર્યુષણની તિથિ નિયત થઈ ચૂકી છે અને પૂર્વે જેમ ભા. યુ. પંચમી પર્યુષણની અન્તિમ તિથિ ગણાતી હતી તેમ વર્તમાન સમયમાં જૈન શ્રમણસંઘ ભા. શુ. ચતુર્થીને જ પર્યુષણની અંતિમ તિથિ માને છે, આવી સ્થિતિમાં જેમ કાલકાચાર્યને માટે પંચમીની રાત્રિ અનુબંધનીય હતી તેમ વર્તમાનકાલીન સંધને માટે ભાદ્રપદ ચતુર્થીની રાત્રિ અનુલ્લંઘનીય છે –જો કે સુધારાની ધૂનવાલા તે નૂતનગછ સ્થાપકને તો સ્થવિરેને એ યૌતિક ઉત્તર પણ ગલે ન ઉતર્યો છતાં જૈનસંધને ઘણે ભાગ તે યુક્તિની વાસ્તવિક્તા સમજીને પ્રચલિત માર્ગમાં સ્થિર રહ્યો. Page #119 -------------------------------------------------------------------------- ________________ અને તેનું જ પરિણામ છે કે આજ પર્યત જૈન સંઘને મુખ્ય ભાગ ભાદરવા શુદિ ચતુર્થીના દિવસે જ વાર્ષિક પર્વની આરાધના કરે છે. સં. ૧૫૭૨ ની સાલમાં નાગપુરીય તપાગચ્છના શ્રી પાર્શ્વચન્દ્રો પાધ્યાયે પૂર્ણિમા પક્ષના અનુયાયિની અસરથી બીજી કેટલીક વાતોની સાથે પંચમીએ પર્યુષણ કરવાની આચરણ કરી હતી પણ પરિણામે તેમને તપાગચ્છથી દૂર થવાનો વખત આવ્યો હતો, આ બીના પણ સૂચવે છે કે કાલકાચાય ની ચતુર્થી પર્યુષણ પછી કોઈ પણ સંયોગોમાં પંચમીએ પર્યુષણા કરી શકાય નહિ, શ્રી વિજયહીરસૂરિજી શ્રી વિજયસેનસૂરિજી અને ઉપાધ્યાય ધર્મસાગરજીના ગ્રન્થાના ઉપરથી ખુલ્લું જણાય છે કે તે વખતે કોઈ પણ પતિથિની વૃદ્ધિ હાનિમાં અપર્વતિથિની વૃદ્ધિ હાનિ નહતી કરાતી પણ પર્વકૃત્ય કયા દિવસે કરવું એની જ માત્ર વ્યવસ્થા કરવામાં આવતી હતી, છેલ્લા કેટલાક સમયથી પૂનમની વૃદ્ધિ ત્રયોદશીની વૃદ્ધિ કરવાની નિરાધાર રૂઢિ ચાલી અને ધીરે ધીરે તે રૂઢિ સર્વત્ર લાગૂ કરવાની ચેષ્ટા થવા માંડી, કેટલેક અંશે તે ચેષ્ટા સફલ પણ થઈ, છતાં પર્યુષણું તિથિને અંગે એ રૂઢિ પૂર્વે કોઈ પણ વખતે લાગૂ પડી હોય એવો કોઈ દાખલો મળતો નથી, અને તે મલે તેમ પણ નથી. કારણકે શ્રી ચંડૂપંચાગને અનુસરે સં. ૧૬૨૨-૧૬૨૪-૧૬૪૮–૧૬૫૪–૧૭૮૦ (ગુજરાતી સં. ૧૬ ૨૧-૧૬૨૭ -૧૬૪૭-૧૬૫૩–૧૭૭૯) માં બે પાંચમો થઈ હતી પણ તે વખતે પૂનમની વૃદ્ધિએ ત્રયોદશીની વૃદ્ધિ કરવાની રૂઢિ ન હોવાથી ભા. સુ. ૫ ની વૃદ્ધિએ ચોથની કે ત્રીજની વૃદ્ધિ કરવાને સવાલ ઉઠવાનું કારણ જ ન હતું, અને તે પછી ચંડૂમાં બે પાંચમ થઈ તે પૂર્વે જ તેનું સ્થાન શ્રી ધરના મુકિત ચંડૂએ લઈ લીધું હોવાથી એ પ્રશ્ન ઉઠો જ નથી, બે પૂનમની બે તરસ કરવાની રૂઢિ થયા પછી માત્ર ગયા વર્ષે અને ચાલુ વર્ષમાં જ ભા. સુ. પંચમીની વૃદ્ધિ આવી Page #120 -------------------------------------------------------------------------- ________________ અને પૂનમની વૃદ્ધિને દાખલો લાગુ પાડીને પર્યુષણની તિથિ પરાવતિત કરવાની કેટલાક આચાર્યોએ હિમાયત કરી છે, પણ શાસ્ત્ર પ્રમાણ કે એ પ્રકારની પ્રાચીન પરમ્પરા ન હોવાથી પર્યુષણ પછીની પંચમીને લીધે ઔદયિક ચોથને જતી કરી પહેલી પંચમીએ સાંવત્સરિક પર્વ કરવું કોઈ રીતે નથી. બીજી પર્વ તિથિઓને ક્ષય કરવાની રૂઢિ વર્તમાનમાં ભલે ન હોય છતાં જેમ સંવત ૧૯૫૨–૧૯૬૧ સને ૧૯૮૯ ની સાલમાં ભાદરવા શુદિ ૫ મીનો ક્ષય માનીને ભાદરવા સુદિ ૪ ઠેકાણે રાખી હતી તે જ ન્યાયે આ વર્ષે પંચમીની વૃદ્ધિ કાયમ રાખીને નીચે જણાવ્યા પ્રમાણે ભાદરવા શુદિ ૪ બુધવારે પર્યુષણ પર્વની આરાધના કરવી જોઈએ. શ્રાવણ વદિ (મારવાડી ભાદરવા વદિ) ૧૧ ને બુધવારે પર્યું પણ અાહિધર. શ્રાવણ વદિ (મારવાડી ભાદરવા વદિ) ૧૨ ગુરૂવારે અઠાહિના ઉપવાસનાં પારણાં. શ્રાવણ વદિ (મારવાડી ભાદરવા વદિ) ૧૪ શુક્રવારે પાક્ષિક પ્રતિક્રમણ. શ્રાવણ વદિ (મારવાડી ભાદરવા વદિ) ૩૦ શનિવારે કલ્પ વાચના, ચૌદશ અમાવસે છઠ કરવો. ભાદરવા સુદ ૧ રવિવારે શ્રી મહાવીર ભગવાનને જન્મોત્સવ. ભાદરવા શુર ૨-૩ અને ૪ ને અઠમ તપ અને ભાદરવા શુદ ૪ બુધવારે, સંવત્સરિક પવ, બારસા સૂત્ર વાચના અને સાંજે સાંવત્સરિક પ્રતિક્રમણ ભાદરવા શુદિ પહેલી પાંચમ ને ગુરૂવારે પર્યુષણનાં પારણું અને ભાદરવા શુદિ બીજી પાંચમે પંચમીને ઉપવાસ Page #121 -------------------------------------------------------------------------- ________________ ઉપર જણાવેલ ક્રમ પ્રમાણે પર્યુષણની આરાધના કરવાથી જ ભાદરવા શુદિ ચોથે સંવછરી કરવાની શ્રી કાલકાચાર્યની સનાતન પરંપરાનું પાલન થાય છે, તેથી શ્રી કાલકાચાર્યની આચરણાને પ્રામાણિક માનનાર તપાગચ્છના માનનારાઓને આંચલગચ્છ, લેકાગ૭. પાયચન્દગચ્છ વિગેરેની માફક પહેલી પાંચમ ને ગુરૂવારે સંવછરી કરવી કઈ રીતે યોગ્ય નથી, એટલું જ નહિ પણ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીના શબ્દોમાં કહીએ તો ચેથની સંવછરી પ્રામાણિક માન્યા પછી પંચમીએ પર્યુષણું કરવી તે મહાન “અનાચાર છે. આશા છે કે વાચકગણુ મધ્યસ્થ બુદ્ધિએ આ બધું વાંચીને સત્ય માર્ગને સ્વીકાર કરશે. પર્વતિથિ ચર્ચા સંગ્રહને પ્રથમ પરિછેદ સમાપ્ત થયે. Page #122 -------------------------------------------------------------------------- ________________