SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ પ્રમાણિક હોવાના દાવા કરી શકે કે કેમ તે વાચકગણે સ્વયં વિચારી લેવાનું છે, વસ્તુતઃ એ ચર્ચાલેખા જે સમયમાં લખાયા તે સમય ગાઢ અંધકારમય હતા, જ્યાં ગાદિપતિ આચાર્યાં નામમાત્રના આચા↑ રહી ગયા હતા, ગામેગામ ફેલાયેલ યતિસમાજમાં ઘણાભાગ ક્રિયાહીન અને સૈદ્ધાન્તિક જ્ઞાનહીન થઈને પતનાભિમુખ થઇ ગયેા હતા. સવિગ્ન સાધુઓ વિચિત જ નજરે પડતા હતા અને તેમાંયે ગાદીપતિ શ્રીપૂજ્યેા અને યતિચેાની આગળ આવી ચર્ચાઓમાં તેમનું સ્થાન જ ન હતુ, એજ કારણ છે કે તિથિચર્ચાને અંગે સંવિગ્ન સાધુઓના હાથે લખાયેલ લેખા ઉપલબ્ધ થતા નથશે. (૪) જૈન ટીપણામાં પતિથિની હાનિવૃદ્ધિ— ઘણીવાર કહેવામાં આવે છે કે ‘જૈન ટીપણામાં પતિથિની હાનિવૃદ્ધિ થતી નથી, પણ આમ શાં આધારે કહેવાય છે તે કહેનારા પોતે પણ ભાગ્યે જ જાણતા હોય છે, જો તેમના અભિપ્રાય જૈન ગણિત પ્રમાણે બનતાં ટીપાંના સબન્ધમાં છે તે તે પ્રત્યક્ષ ભૂલે છે, કેમકે જૈન ગણિતના ટીપણામાં પણ દિવસની હાનિવૃદ્ધિ તા માનેલી જ છે, જૈન સિદ્ધાન્તમાં જે તિરાત્ર’ અને ‘ અવમત્ર' શબ્દો આવે છે તે કાલની વૃદ્ધિ હાનિના જ પર્યાયેા છે. " # વલી સેકડો વર્ષોથી જૈનામાં લૌકિક ટીપણાને અનુસારે પતિથિની આરાધના થાય છે તા પછી જૈન ટીપણાના નામથી ચર્ચા જ શા માટે કરાય છે તે સમજાતું નથી, જો જૈન પર્વીના ઉલ્લેખ વાળાં લૌકિક ટીપણાને જ જૈન ટીપણા' નું નામ અપાતું હોય તા વાત જુદી છે, પણ આવા જૈન ટીપણામાં પણ પતિથિની હાનિ વૃદ્ધિ તા બરાબર કરાતી જ હતી, એ નીચેના વિવેચનથી સમજાશે, 6 અમ્હારી પાસે સ. ૧૮૭૦ ની સાલતુ એક જૈન ટીપણું છે કે જેમાં જૈનપવ લખેલાં છે, છતાં તેમાં પતિથિની હાનિવૃદ્ધિ કાયમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001757
Book TitleParvatithi Charcha Sangrah
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherK V Shastra Sangrah Samiti Jalor
Publication Year1937
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy