SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ કાલાન્તરે તપગચ્છ એ નામથી પ્રસિદ્ધ થયા હતા પણ તેની ક્રિયા રીતિ કે તિથિવિષયક માન્યતાએ ધણા પૂર્વકાલની જુની હતી, પણ બારમી સદીથી જેમ જેમ નવીન ગચ્છાની સૃષ્ટિ થતી ગઈ તેમ તેમ સનાતન રીતિઓ ઉપર પણ પ્રહાર થતા ગયા, દરેક ગચ્છવાલા પોતપેાતાની માન્યતાઓનું સમર્થન કરવાની સાથે પ્રાચીન માન્યતાઓનું ખણ્ડન કરવા લાગ્યા, પરિણામે તપાગચ્છ જેવા મૂલપરમ્પરાગામી સંપ્રદાયાએ પણ મૂલ માન્યતાઓના સમનમાં અનેક લેખા અને પ્રકરણા લખ્યાં અને તે તે વિષયને વિશેષ સ્પષ્ટ રીતે પ્રમાણિત કરીને તેને બચાવ કર્યાં. k જૈનધર્મની દરેક ક્રિયા તપઃપ્રધાન હોય છે અને તપના પ્રારંભ સૂર્યોદયથી થાય છે તેથી જ મૂલપરમ્પરા સૂર્યોદયકાલીન તિથિને પ્રમાણ માનતી હતી, અને તે તમામ તિથિવિષયક માન્યતાએ તપાગચ્છમાં પણ સ્વીકારાઈ હતી અને ગચ્છસ્થવિરેશ તેના અનુસારે ધર્માનુષ્ઠાનેા કરતા કરાવતા હતા. (૨) ઔયિકની વ્યાખ્યા. 6 નવીન ગચ્છવાલાએ · ઔદયિક તિથિ'ના અર્થ · ક્રિયાકાલે વર્તતી તિથિ” આવા કરીને ભદ્ર લોકોને ભ્રમણામાં નાખવાની પ્રવૃત્તિઓ કર્યા કરતા તેથી લોકો આવી વાતાથી ભ્રમમાં ન પડી જાય એટલા માટે સનાતન માન્યતાના અનુયાયિઓએ કેટલાક સ્પષ્ટ ખુલાસાઓ લખીને ઔદયિક તિથિની નીચેના પદ્યોમાં સ્પષ્ટ વ્યાખ્યા કરી નાખી. * આનુમાલિશવસે, વિષ્ણુત્ર-પંચદમીત્તે નાથવા । ताओ तिहोओ जासिं, उदेइ सूरो न अन्नाओ ॥ ९ ॥ અર્થાત્~~ ચાતુર્માસિક, સાંવત્સરિક, પાક્ષિક, પંચમી કે અષ્ટમીમાં તેજ તિથિ પ્રમાણુ ગણવી કે જેમાં સૂર્ય ઉગે છે, ખીજી સૂર્યોદય વગરની નહિ. ’ 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001757
Book TitleParvatithi Charcha Sangrah
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherK V Shastra Sangrah Samiti Jalor
Publication Year1937
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy