SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ . यस्यामुदयते सूर्यः, सा प्रमाणं तिथिर्भवेत् । પ્રત્યાહ્યાનાન્િતë, તરસ્યાં વિવેજિમિનેનેઃ ॥ ૨૮ I ' અર્થઃ— જેમાં સૂ` ઉગે તેજ તિથિ પ્રમાણ છે માટે વિવેકી મનુષ્યાએ પ્રત્યાખ્યાન આદિ તેજ તિથિમાં કરવુ. ’ उदयम्मि जा तिही सा, पमाणमिअरीइ कोरमाणीए । आणाभंगणवत्था - मिछत्तविराहणं पावे ॥ १० ॥ "" અર્થાત્~~~ સૂર્યોદયમાં જે તિથિ હોય તેને જ પ્રમાણુ કરવી, ખીજી તિથિને પ્રમાણુ કરવામાં આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના પ્રાપ્ત થાય છે.' ઉપરની ગાથાઓ તિથિવિષયક તપાગચ્છની પ્રાચીન માન્યતાનું પ્રતિપાદન કરે છે, એ ગાથાએ મૂલ કયા ગ્રન્થની છે તેને નિય થઇ શક્યા નથી પણ વિક્રમની પંદરમી શતાબ્દીના ઉતારમાં અનેલ શ્રી શ્રાદ્ધવિધિ કૌમુદી અને સાલમી સદીના મધ્યભાગમાં બનેલ ઉપદેશકલ્પવલ્લી આદિ ગ્રન્થામાં પ્રમાણુ તરીકે ઉદ્દરેલી છે, આથી એટલું તેા નિશ્ચિત છે કે ઉક્ત ગ્રન્થકારાના સમયમાં એ ગાથાઓ પ્રામાણિક મનાતો હતી, આ ગાથાઓથી તિથિવિષયક માન્યતા એક્દમ સ્પષ્ટ થઈ જાય છે, ઔદયિક તિથિ કોને કહેવી, અને જૈન વ્રત નિયમ વિગેરે કઈ તિથિમાં પાળવા એ ઉપરની ગાથાઓની સ્પષ્ટ થઈ જાય છે. (૩) ક્ષય-વૃદ્ધિને અંગે વ્યવસ્થા. ઉપર જણાવ્યા પ્રમાણે ચાલુ તિથિએમાં તે। તપાગચ્છની માન્યતા સ્પષ્ટ થઈ ગઈ છે, પણ પતિથિના ક્ષય અને તેની વૃદ્ધિમાં પૌરાધનની વ્યવસ્થા કેવી હાઈ શકે એ વિષયમાં હજી કંઈ કહેવાયું નથી, સૂૌંદયકાલીન તિથિમાં પદ્મરાધન કરવું એ તેા ઠીક પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001757
Book TitleParvatithi Charcha Sangrah
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherK V Shastra Sangrah Samiti Jalor
Publication Year1937
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy