SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવણ વદ ૧૩ બે કરવી. તે કાગળ પજુસણની લગભગ વખતમાં આવેલો કે કોઈ જગો ઉપર કાગળ લખી ન શકાય. તે કાગળ ઉપર અતરેના માણસોએ કાંઈ લક્ષ્ય ન રાખતા એમના ભરૂસા ઉપર કેટલાક માણસોએ શ્રાવણ વદ ૧૩ બે કરી. ને કેટલાક માણસેએ પંચાંગ જોતાં એ શ્રીજીના કાગળ ઉપર ભરૂસ ન પડવાથી ભાદરવા શુદ ૧ બે કરી હતી. આ સાલમાં પણ એ દેવસુરના શ્રીજીએ અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ તથા તે શીવાય સંધના બીજા માણસોને બોલાવ્યા વીના પોતાના અપાશરામાં રોજના માણસો આવતા જતા હશે તેમની વિદમાણે એકદમ શ્રાવણ વદ ૧૩ બે મુકરર કરી. એ વાત ઘણું લોકેના સાંભળવામાં આવી તેથી વિસમય પામ્યા કે આ અજુકતું ન કરવાનું કામ શું કર્યું કે ઉદીયાત ચઉદશ લાપી, તેથી સંઘના ઘણાક માણસો સાગરગચ્છના શ્રીજી સાહેબ શાંતીસાગરજી સાહેબને ઘણી વીનંતી કરી કે, ગઈ સાલમાં ઉપર પ્રમાણે બે તેરશોની ગડબડ ચાલી હતી ને હાલ પણ તે વાતની ગડબડ ચાલે છે. માટે તે વીશે આપે શાસ્ત્ર પ્રમાણે નક્કી કરી આપવું જોઈયે, વલી આપ ઘણા વધુ છો ને ઘણુ શાસ્ત્રો પણ જોવામાં આવ્યાં હશે, માટે એ બાબત આપ સંઘની વીદમાણે શાસ્ત્રથી નક્કી કરી આપે, એવી રીતે સંધના ઘણા આગ્રહથી શ્રીજીસાહેબે પિતાના ઉપાશરામાં શેઠ પ્રેમાભાઈ વગેરે તથા તપગચ્છના તથા ખડતર ગ૭ તથા પાયચંદગ૭ વીગેરેના સંધના માણસો તથા તે ગછાના ચમાસીઓ તે સરવેને વીદભાણ સાગરગછના શ્રીજી સાહેબે શાસ્ત્ર મુજબ ભાદરવા સુદ ૧ બે હતી તે શાસ્ત્ર પ્રમાણે કાયમ રાખી છે. તે મુજબ સંઘ તથા સંધના અધીપતી વગેરે કબૂલ રાખી છે. ઉપરની ભાદરવા સુદ ૧ બે મુકરર થયાની વાત દેવસુર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001757
Book TitleParvatithi Charcha Sangrah
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherK V Shastra Sangrah Samiti Jalor
Publication Year1937
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy