SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. ૧ ત્યાગીને ચેાથ કરી ચુક્યા હતા, અને એક વાર ચેાથ કરીને પાછી પાંચમ કરવી તે પાંચમની છઠ્ઠ કરવા બરાબર હતું. પ્ર॰ આજે જો ઈન્દ્રમહાત્સવની પ્રવૃત્તિ ચાલતી હોત તા તે પહેલી પાંચમે થત કે બીજી આરાધ્ય પાંચમે ? ઉ॰ આપણા તપનિયમને અંગે ખીજી પાંચમ આરાધ્ય ગણાય છે, પણ લૌકિક ઉત્સવેમાં આરાધ્ય મનાતી નથી, લૌકિક ઉત્સવામાં તે જે વખતે તે ઉત્સવની ધામધૂમ થતી હોય તે વખતે ચાલતી તિથિજ આરાધ્ય ગણાય છે, આજે પણ ઋષિ પંચમી ભાદરવા સુદિ પહેલી પાંચમે જ મનાય છે, તેથી મે પાંચમેામાં ઇન્દ્રમહાત્સવ પહેલી પાંચમે જ આવે અને સંવસરી તે પહેલાંની ચેાથે જ આવે. ૧૪, પાંચમથી એક જ દિવસ પહેલાં સવચ્છરી શ્રી કાલકાચાયે કરી હતી એ કહેવુ ખરૂં છે ? ઉ · શ્રી કાલકાચાર્યે પાંચમીની ચતુર્થી કરી ' એટલા જ નિશીથણ વિગેરે સૂત્રામાં લેખ છે, બાકી એક દિવસ કે એ દિવસની ત્યાં ચર્ચા નથી, છતાં કાએ એક દિવસ પહેલાં કર્યાનું લખ્યું હોય તેા ખાટું નથી, કેમકે પાંચમથકી ચોથ એક દિવસ પહેલાં આવતી હાવાથી સામાન્ય રીતે તેમ કહેવું અયેગ્ય નથી. ૧૫. પ્ર॰ પંચમીથી અનન્તર ચતુર્થીએ શ્રી કાલકાચાર્યે સવરી કર્યાનું કહે છે તે સાચું છે ? એવું સૂત્રામાં તે। લખ્યું નથી, પણ પાછલના કાઈ લેખકે તેમ લખ્યું હોય તા પણ કાર્ય જાતને વિરાધ આવતા નથી, કેમકે ચેાથ હમેશાં પંચમીથી અનન્તર જ હોય છે. ૧૬. પ્ર॰ પચમીથી અર્વાક્ દિવસે અર્થાત્ તેના પહેલા દિવસે સવચ્છરી કર્યાના લેખ છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001757
Book TitleParvatithi Charcha Sangrah
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherK V Shastra Sangrah Samiti Jalor
Publication Year1937
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy