SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૦ શ્રી સાગરજીનું એ કથન હલાહલ જૂ ડું છે, જે તત્ત્વતરંગિણમાં આ લેખ હોત તે શ્રી સાગરજી આજ સુધી તે લખ્યા વગર રહેત નહિ, ખરી વાત તો એ છે કે તત્ત્વતરંગિણીના નામથી ભેલ લેકેને ભ્રમણામાં નાખવાની એ બાજી છે, અમોએ તવતરંગિણીને સારી રીતે વાંચી છે, તેમાં સાગરજી કહે છે તે કોઈ પણ પાઠ નથી, ઉલટું તત્ત્વતરંગિણું ઉપરથી તે બે પાંચમની બે ત્રીજ અથવા બે ચેથ કરવાની વાતનું જ ખંડન થાય છે, ચૌદશના ક્ષયમાં પૂનમે ચૌદશ કરવાની ખરતરગચ્છની માન્યતાનું ખંડન કરતાં ઉ૦ શ્રી ધર્મસાગરજી તત્ત્વતરંગિણમાં લખે છે કે “ચૌદશને પૂનમમાં આરેપ કરવો તે ખોટો છે, કેમકે વીતી ગયેલી ચૌદશનો ભોગવટે પૂનમે હેતો નથી.” તત્ત્વતરંગિણુના આ વચન પ્રમાણે બે પાંચમે બે ચોથ માનવી તે પણ ખોટું જ ઠરે છે, કેમકે ચોથ વીતી જવાથી પહેલી પાંચમે તેને ભોગવટે રહેતા નથી અને જ્યાં જેનો ભેગવટ ન હોય ત્યાં તે તિથિને આરેપ કરવો તે મૃષાવાદ જ કહેવાય. (૪) પર્વની હાનિવૃદ્ધિમાં અપર્વની હાનિવૃદ્ધિ ન માન વાથી ઉભી થતી શંકાઓ વિષે૬૯. પ્ર. ભાગશિર વદિ દશમના ક્ષયે ત્રણ એકાસણું કેવી રીતે કરશે ? ઉ૦ મગશિર (પોષ) વદિ ૧૦ ના ક્ષય વખતે વદિ ૮-૯-૧૧ દિવસમાં ત્રણ એકાસણાં કરશે. ૭૦. પ્રચૈત્રી અથવા આસોજની એલીમાં કોઈ પણ તિથિ ઘટ વધ હશે ત્યારે ઓળી કયારથી બેસશે ? ઉ૦ ઓલીમાં કઈ પણ તિથિ તૂટતી હશે તો ઓલી શુદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001757
Book TitleParvatithi Charcha Sangrah
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherK V Shastra Sangrah Samiti Jalor
Publication Year1937
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy