SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ (૪) શ્રી ધરણેન્દ્રસૂરિજીનું હેંડબિલ– “સ્વસ્તિ શ્રી પારધંજીનું પ્રણમ્ય શ્રી ભટ્ટારક શ્રી શ્રી વિજય ધરણેદ્રસૂરિશ્વરજી આદેસાત લી. પં.મોતીવિજય ગ. તથા લીખતા કારણ એ છે જે પર્યુષણ પર્વ પંચાંગ દેખતાં પડવા બે દેખાય છે તે ઉપરથી કેટલાક લોકોને સંદેહ પડે છે જે પર્યુષણમાં શી રીતે કરવું તેની ખબર લખ્યા પ્રમાણે જાણવી. સંવત-૧૯ર૯ના વર્ષમાં પર્યુંષણમાં પંચાંગમાં બે પડવા દીઠી તે ઉપર શ્રી ૧૦૦૮ શ્રી વિજયધરણંદ્રસૂરિશ્વરજીએ વિચાર્યું જે આ પણે શ્રી દેવગુરૂ (સૂર ?) ગચ્છની સમાચારી શી રીતે છે. એમ વિચારીને ઠામ ઠામ દેષાંતરના ગીતારથાઉને કાગળ લખ્યા તે જાણીને ઉદેપુરના આદેશીએ લખ્યું કે આપણી પરંપરામાં પર્યુષણમાં બે પડવા હેય ત્યારે બે તેરશ કરવી તેહેનો પ્રમાણ જ્યારે શ્રી ૧૦૮ શ્રી વિજયજીનેંદ્રસૂરીશ્વરજી વિરમગામ ચોમાસું રહ્યા તે વર્ષમાં બે પડવે હતી ત્યારે શ્રી રાજનગરથી પં. રૂપવિજયજીએ કાગલ લખી ખેપીએ મોકલ્યો તે કાગળ વાંચીને શ્રીજીએ લખ્યું કે તમે બે તેરશ કરજો અને બે પડવે કરીએ તે તો અન્ય ગચ્છની સમાચારી છે ઈત્યાદિક ઘણું સમાચાર લખ્યા તે છતાં લખતા નથી તે કાગલની નકલ જોઈને તથા મુંબઈના ચોમાશી પં. રૂપસાગરજીની સંમત લેઈને તથા ચરિતાનુવાદ ગ્રંથ જોઈને બે તેરશ કરી તથા આ વર્ષમાં પણ પડવે બે હતી તેની બે તેરસ કરી વળી શ્રી રાજનગરમાં ડેલાને ઉપાશ્રયે તથા વિમલને ઉપાશ્રયમાં તથા વિરવિજયજીના ઉપાશ્રયને મુક્ષ સંઘ તથા લુહારની પળમાં તથા સર્વ સંધ એકઠા થઈને શ્રીજી સાહિબની આજ્ઞાથી તેમજ ઠરાવ કર્યો છે. તે જોઈને કેટલાક પોતાની મતકલ્પનાના ચાલણહાર તથા ખંડ ખંડ પંડિત થઈને તથા જે વર્તમાન કાળે જે ગછ વર્તે છે હેની પરંપરાની કશી પણ માલમ નહીં એવા લોકોના કહ્યાથી તથા પ્રમાદને વશ થકી શાસ્ત્રને શ્રમ ૧. આ કટાક્ષ શ્રી મુક્તિવિજયજી (મૂલચંદજી)ના સંબધમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001757
Book TitleParvatithi Charcha Sangrah
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherK V Shastra Sangrah Samiti Jalor
Publication Year1937
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy