SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ ચેાથમાં આખી પાંચમ સમાઈ ગઈ છે, એ વાત જેના દિલમાં ભવના ભય હશે તે મુનિવરે માન્ય કરશે એમ અર્જુન્ત પ્રભુએ કહેલ છે.’ ૨૨. પ્ર૦ ભાદરવા શુદ્ધિ ચેાથ એ હાય તા બીજી ચેાથ માનવી કે પહેલી ? ઉ॰ ભાદરવાની ચેાથ એ હાય તેા ખોજી ચેાથ પર્વ તરીકે માનવી જોઈ ચે, પહેલી નહિ. ૨૩. પ્ર૦ સં. ૧૯૩૦ તથા ૧૯૩૧ની સાલમાં ભાદરવા દિ ચેાથા એ હતી કે પાંચમે ? ઉ॰ તપાગચ્છમાન્ય શ્રી ચંડૂપંચાંગમાં સ. ૧૯૩૦=૧૯૩૧ની સાલમાં ભાદરવા શુદિ ચેાથે બે હતી એમ હસ્તલિખિત જુના ચડુપચાંગથી જણાય છે. ૨૪. પ્ર॰ કેટલાક લેખકો સ. ૧૯૩૦ની સાલમાં એ પાંચમે હોવાનું અને પહેલી પાંચમે બીજી ચેાથ કર્યાનું લખે છે તે શું ખોટુ છે? ઉ॰ આપણા માન્ય ચ'પંચાંગને અનુસારે તે ખેાટુ જ છે, કેમકે ત્યાં સુધી આપણે ગચ્છ એકમતે ચંડૂને જ માનતા હતા, અને ચડૂમાં એ ચેાથેા હતી, ખીજા કાઈ અમાન્ય પંચાંગમાં એ પાંચમા હોય તે પણ ચંડૂને પ્રમાણ માન્યા પછી ખીજાના દાખલા કામ લાગે નહિ. ૨૫. પ્ર૦ ભાદરવા શુદ પાંચમ એ હાય તે પહેલી પાંચમને ખીજી ચેાથ કરવાની આપણામાં પરમ્પરા છે કે નહિ ? ઉ॰ ભાદરવા સુદ પાંચમા એ હોય તા પહેલી પાંચમને બીજી ચેાથ કરવાના રિવાજ નથી, કેમકે ભાદરવા સુદ ૫ કરતાં ૪ સવચ્છરીની તિથિ હોવાથી વિશેષ મહત્ત્વની છે, તેથી માસિકપ પચમીને ખાતર વાર્ષિકપ ચતુર્થી એ માની શકાય નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001757
Book TitleParvatithi Charcha Sangrah
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherK V Shastra Sangrah Samiti Jalor
Publication Year1937
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy