SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ અ:-પૂનમમાં ચૌદશના બેગની ગંધ માત્ર ન હોવા છતાં તમા કલ્પનાથી પૂનમમાં ચૌદશને આરેાપ કરી છે પણ આરાપ’ તા ‘મિથ્યાજ્ઞાન' છે.' ચૌદશના ક્ષય પ્રસંગે પૂનમે ચૌદશનું કાર્ય કરવાની હિમાયત કરનાર ખરતગચ્છવાળાનું ઉપરના પાઠાથી શ્રી ધસાગરજીએ ખંડન કર્યું છે, અને પૂનમે ચૌદશને ભાગ ન હેાવાથી તેને ચૌદશ કહેવી તે મૃષાભાષણ છે એમ જણાવ્યું છે. ગણિતવશાત્ ઔયિક ચૌદશ ન હોવાથો પૂનમને ચૌદશ માનનારાએ જ્યારે મૃષાભાષી ઠરે છે તેા પછી છતી ઔદિયક ચતુર્થીને જતી કરી પાંચમે ચેાથ કરનારાએ શ્રી ધર્મ સાગરજીના મતે કેવા ફરશે એને વાંચકગણુ સ્વયં વિચાર કરી લેશે. ૩-૫ તિથિનેા ક્ષય માનતાં પૂનમના ક્ષયમાં ચૌદશ પૂનમને છ કેવી રીતે કરાશે ? એવા આજે પ્રશ્ન ઉઠાવાય છે પણ આ પ્રશ્નના ઉત્તર ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજીએ કયારનાએ આપી દીધેા છે કે જે તરફ આપત્તિવાદિયેાનું ધ્યાન પહોંચ્યું જણાતું નથો, એ કલ્યાણકતિથિઓ પૈકી ઉપરની તિથિને ક્ષય થતાં કોઈ અનન્તર દિવસે અને કાઈ આવતા વર્ષના તે દિવસે તપ કેમ કરે છે? આવા મતલબના ખરતરગચ્છવાળા તરફથી પ્રશ્ન થતાં ઉપાધ્યાય ધર્મોસાગરજીએ નીચે પ્રમાણે ઉત્તર આપ્યા છે. 66 ननु कथं तदनन्तर दिने भविष्यद्वर्ष कल्याणकदिने च पृथक् तपः समाचर्यते इति चेत्, उच्यते- कल्याणकाराधको हि प्रायस्तपोविशेषकरणाभिग्रही भवति, स च द्विधा - निरन्तरतपश्चिकीर्षुः सान्तरतपश्चिकीर्षुश्च तत्राद्ये एकस्मिन् दिने द्वयोरपि कल्याणकतिथ्योर्विद्यमानत्वेन तदाराधकोऽपि सन्ननन्तरोत्तर दिनमादायैव तपःपूरको भवति, नान्यथा, यथा पूर्णिमा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001757
Book TitleParvatithi Charcha Sangrah
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherK V Shastra Sangrah Samiti Jalor
Publication Year1937
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy