SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ શકે નહિ, આ વખતે અમ્હારી પાસે સંવત્ ૧૯૩૦ ( આષાઢી ૧૯૩૧)ની સાલનું જોધપુરી હસ્તલિખિત ટીપણું હાજર છે અને તેમાં સ. ૧૯૩૦ ના ભાદરવા સુદી ૪ એ લખેલી છે, બીજી ચેાથ મંગળવારો છે, આ ઉપરથી ખુલ્લું જણાઈ આવે છે કે સ. ૧૯૩૦ ની સાલના જોધપુરૌ ટીપણામાં એ પાંચમા નહિ પણ એ ચોથા જ હતી અને બીજી ચેાથ ને મંગળવારે સંવત્સરી થઇ હતી, ૧૯૩૦ની માફક ૧૯૯૨ અને ૧૯૯૩ માં પણ જોધપુરી ટીપણામાં ભાદરવા શુદ્ધિ જ એ હોત તે બીજી ચેાથે સવશ્કરી કરવામાં કંઇ વિરોધ ન હતા, પણ એ પાંચમેાની એ ચેાથેા કપાય છે તેથી જ મતભેદ ઉભા થયા છે. ઉપરના વિવેચનથી સમજાશે કે, ૧૯૩૦ માં સ. ૧૯૯૨ તથા ૧૯૯૩ ની જેમ જોધપુરી ટીપણામાં એ પાંચમા ન હતી પણ એ ચેાથેા જ હતી, તેથી ૧૯૯૨-૧૯૯૩ ની સંવત્સરીને સં. ૧૯૭૦ ની સવઘ્ધરીને! દાખàા લાગુ પડી શકતા, નથી અને એ પાંચમે માંથી પહેલી પાંચમને બીજી ચેાથ માનવાની પરમ્પરા કોઈ રોતે સિદ્ધ થઈ શકતી નથી. ૯ ચામાસોથી સવચ્છરી કેટલા દિવસે થવી જોઇયે ? આજકાલ સવટ્ઝરી સંબન્ધો મતભેદને અંગે કેટલાકે તરકથી પ્રશ્ન પૂછાય છે કે શાસ્ત્રના નિયમ પ્રમાણે ચૌમાસીના દિવસથી સંવચ્છરીને દિવસ કેટલામેા હોવા જોઇયે?, પૂર્વ એ પ ચૌમાસી પછી કેટલા દિવસે કરાતું હતું અને કાલકાચાર્યે ચેાથે સવચ્છરી કર્યાં પછી કેટલા દિવસે કરાય છે અને કરાવુ' જોયે ?, આ પ્રશ્નના સ્પષ્ટ ખુલાસા આપણને શ્રો કલ્પસૂત્રના સામાચારી–પ્રકરણ ઉપરથી નીચે પ્રમાણે મલે છે- " तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे वासाणं सatesरा मासे विकते वासावासं पज्जोसवेइ ||१|| × × × Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001757
Book TitleParvatithi Charcha Sangrah
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherK V Shastra Sangrah Samiti Jalor
Publication Year1937
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy