SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ જેમ ભગવાન મહાવીરથી શ્રી ભદ્રબાહુસ્વામી સુધી એકાવનમે દિવસે પણા કરાતી હતી તેજ પ્રમાણે શ્રી કાલકાચા થી માંડીને આજ પર્યન્ત એકાવનમે દિવસે જ પર્યુષણા–સવચ્છરી કરાય છે. હવે આપણે સંવસ્તરી એકાવનમે દિવસે કયા હિસામે કરાતી હતી અને કરાય છે તે જોયે. શ્રી મહાવીર સ્વામીના સમયમાં આષાઢી પૂનમે ચૌમાસી અને ભાદરવા શુદિ પાંચમે પર્યુષણા પર્વ કરાતું હાવાથી આષાઢી પૂનમનેા ૧ એક દિવસ, આષાઢ વદ ( શાસ્ત્ર પ્રમાણે શ્રાવણ વદ ) પક્ષના ૧૫ દિવસેા, શ્રાવણ શુદ પક્ષના ૧૫ દિવસે, શ્રાવણ વદ ( શાસ્ત્રીય ભાદરવા વદ ) પક્ષના ૧૫ દિવસે અને ભાદરવા દે ચેાથ સુધીના ૪ દિવસેા, એમ એકંદર ૧+૧૫x૧૫૪૧૫૪૪=૫૦ પચ્ચાસ દિવસેા ભાદરવા શુદ્ધિ ચેાથની રાતની સાથે સમાપ્ત થતા અને પંચમીએ એકાવનમેા દિવસ લાગતા અને તે દિવસે સવશ્કરી કરાતી. શ્રી કાલકાચાય પછી સ વચ્છરી ભા. શુ. ચોથે કરવાની પ્રવૃત્તિ ચાલવાથી ચૌમાસી પણ એક દિવસ પહેલેથી ચાલુ થઈ, જે આજ સુધી તે પ્રમાણે ચાલે છે, અને સંવછરી પણ એકાવનમે દિવસે જ થાય છે, ફરક માત્ર એટલેા જ પડયો છે કે પૂર્વે આષાઢની એક રાત્રિ ગણાતી અને ભાદરવા શુદિની ૪ ચ્યારી ગણાતી, જ્યારે હવણાં આષાઢની ચૌદશ અને પૂનમની એ રાતા ગણાય છે અને ભાદરવા શુદિની એકમ બીજ અને ત્રીજ સુધીની ત્રણ રાત્રિ ગણાય છે, બાકી અષાઢ વદ, શ્રાવણ શુદ અને શ્રાવણ વદ એ ત્રણ પખવાડાના પંદર પંદરના હિસાબે ૪૫ દિવસા ગણતાં આજે ભાદરવા શુદિ ત્રીજની રાતની સાથે ૫૦ પચ્ચાસ રાત્રિએ વીતે છે અને ભાદરવા શુદ્ધિ ચોથે એકાવનમે દિવસે સંવસ્તરી પર્વ કરાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001757
Book TitleParvatithi Charcha Sangrah
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherK V Shastra Sangrah Samiti Jalor
Publication Year1937
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy