SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ અર્થ– (પ્રશ્ન) ચૌમાસી અઠાહિ ચૌદશ સુધી ગણવી કે પૂનમ સુધી ? (ઉત્તર) ચમાસી અઠહિ હવણ ચૌદશ પર્યન્ત ગણવી જોઈએ, પરંતુ પૂનમને પર્વતિથિ તરીકે આરાધવી જોઈએ.” " तथा चतुर्मासकत्रयाष्टाह्निका कुत उपविशतीति प्रश्नः, अत्रोत्तरम्-सप्तमीत उपविशति परं पूर्णिमावासरस्तु पर्वतिथिવાતુ પાથરે તિ છે ? " ( સ્ત્રી તેના પ૦ ૨૨૨ ) અર્થ-“(પ્ર) ત્રણ ચોમાસો સંબધી અઠાહિ કયાંથી બેસે? (ઉત્તર) અઠાહિ સાતમથી બેસે છે પણ પૂનમને દિવસ પર્વતિથિ તરીકે પલાય છે. તથા ચૈત્રશ્વિનgfહાથે દૂfમાં પણ ના રૂત્તિ प्रश्नः, अत्रोत्तरम् चैत्राश्विनाष्टाहिकामध्ये पूर्णिमा गण्यते ।२७०।" (સેના g૦ ૭૧ ) અર્થ – (પ્રશ્ન) ચિત્ર અને આશ્વિન માસની અઠાહિમાં પૂનમ ગણાય કે નહિ ?, (ઉત્તર) ચૈત્ર આ જ માસની અઠાહિમાં પૂનમ ગણાય છે.” ઉપરના પ્રશ્નોત્તરોથી સિદ્ધ થાય છે કે પૂર્વે આઠમથી અઠાહિઓ બેસતી હતી પણ ચાતુર્માસિક ચૌદશમાં આવ્યા પછી તે અઠાહિ સાતમથી બેસાડવાનો રિવાજ ચાલ્યો અને તેજ સમયથી પૂર્ણિમા અઠાહિની બાહર ગણાવા લાગી, ચૈત્રી અને અશ્વિની અઠાહિએ પણ પૂર્વે શુદિ આઠમથી બેસતી અને વદિ એકમે નવમું બેલકરાતું, १ चित्तासोअसिअअहमीइ पुन्निमाइ पजन्ते । अट्ठाहिआउ एआ, पन्नत्ता सासया सुत्ते ॥ ६ ॥ (૩વરાવ પવણી ૨૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001757
Book TitleParvatithi Charcha Sangrah
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherK V Shastra Sangrah Samiti Jalor
Publication Year1937
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy