SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ હીરપ્રશ્નનું વાક્ય ટાંકતાં હતા, બીજી તરફ તેમને વિરેાધી પક્ષ જે ઘણે ભાગે દેવસૂરિગચ્છના યતિયેાના સમુદાય હતા, પૂર્ણિમાની વૃદ્ધિમાં ચેાદશીની વૃદ્ધિ કરવાના આગ્રહવાલા હતા, આ ખેચતાણુ પછી સં. ૧૮૬૯ માં સૂરત મુકામે તેએ વચ્ચે નીચે પ્રમાણે કામચલાઉ સમાધાન થયું હતું. (૧) સંવત ૧૮૬૯નું સમાધાન “ શ્રી વિજયદેવસૂરિ આણુ સૂરગચ્છના નાયક લિખત કર્યાં, માસ દોઢ સુધી ઘણા શાસ્ત્ર જોઈને લેખ કર્યાં છે જે ૩૬ પલની ઉદયાત્મક તિથિ માનવી જે ત્રણ ચેામાસાની પૂનમ ક્ષય હોય તે બારસ તેરસ એકઠા કરવાં, ખીન્ન માસની પૂનમને ક્ષય હાવે તા પડવાને ક્ષય કરવે, એ લિખતથી ક્રે તે પંચને ધર્મને ગુનેગાર જે ન કરે તે એમ કરે, ઉપલું લખ્યું સહી સાષ પંચ ગીતાની છે સહી શ્રી સુરત અંદર મધ્યે સંવત્ ૧૯૬૯ વર્ષે જ્યેષ્ઠ વદ ૧૩ વાર શનૌ તપગચ્છના તેર બેસણા સમસ્ત લિખિત !! પ. ઉત્તમવિજય સુમતા સત્ક !! પ. ર્'ગવિજય અમૃત સત્ક !” ઉપરના ઠરાવ ખરેખર તપાગચ્છનાં તેર બેસણાંના કરેલા છે એમ કહેવુ મુશ્કેલ છે, કેમકે પ્રથમ તેા આમાં એ યતિએ શિવાય બીજા કાઇનું નામ નથી, બીજું આમાં પ્રમાણ તરીકે ઉદ્દરેલી ગાથા શ્રી કુલમંડનસૂરિજીના કાઈ ગ્રન્થમાં મળતી નથી, છતાં આ આ ઠરાવ તપાગચ્છના શ્રી આનન્દસૂરીય ગચ્છની પરમ્પરામાં અમુક સમય સુધી પળાયા હશે એમ તે પછીના સમયમાં લખાયેલા ચર્ચા લેખા ઉપરથી જણાઈ આવે છે. (૨) ઉપરના સમાધાનથી વિરૂદ્ધ ત્રયેાદશીવૃદ્ધિની હિમાયત— અમ્હારી પાસે ‘વૃદ્ધહાનિ–તિથિપ્રશ્નાત્તર '' આવા શીકથી શરૂ થતાં ૪ લખેલાં પાનાં છે, આ ચર્ચા કાણે ક્યારે લખી છે તેને તે! પત્તો નથી પરન્તુ આમાં પૂર્વોક્ત સૂરત મધ્યે થયેલ દરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001757
Book TitleParvatithi Charcha Sangrah
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherK V Shastra Sangrah Samiti Jalor
Publication Year1937
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy