SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયસેનસૂરિજીની પાસે આવેલ તિથિસંબંધી પ્રશ્નોના તેઓએ જે ઉત્તરો આપ્યા છે તે ઉપરથી તત્કાલીન તપાગચ્છની તિથિવિષયક માન્યતા ઉપર સારી રીતે પ્રકાશ પડે છે. ૧) શ્રી હીરપ્રશ્નગ્રન્થના આધારે– શ્રી તપાગચ્છની પરમ્પરા મુજબ તિથિવૃદ્ધિમાં ઉત્તરતિથિ પર્વ તરીકે આરાધાતી હતી, પણ કારણ વિશેષે શ્રી હીરસૂરિજી પૂર્ણિમા અમાવસ્યાની વૃદ્ધિમાં પૂર્વતિથિ પલાવતા હતા એમ જણાય છે આથી પૂર્વતિથિ પાળવાની હિમાયતવાલાએ તે દાખલો આપી શ્રી હીરસૂરિજીના નામથી પોતાના મતવ્યનું સમર્થન કરવા લાગ્યા, પરિણામ સ્વરૂપ શ્રી હીરસૂરિજી પાસે નીચેને પ્રશ્ન ઉપસ્થિત થયો. " पूर्णिमाऽमावास्ययोवृद्धौ पूर्वमौदयिकी तिथिराराध्यत्वेन व्यवह्रियमाणाऽऽसीत् , केनचिदुक्तं श्रीतातपादाः पूर्वतनीमाराध्यत्वेन प्रसादयन्ति तत् किमिति प्रश्नः । अत्रोत्तरम्पूर्णिमावास्ययोवृद्धौ औदयिक्येव तिथिराराध्यत्वेन विज्ञेया।" (શ્નોત્તરસમુથ, g. ૨૪) અર્થ–પૂર્ણિમા અને અમાવસ્યાની વૃદ્ધિમાં પૂર્વે ઔદયિકી (ઉત્તર) તિથિને આરાધ્ય તરીકે ગણવાને વ્યવહાર હતો, કોઈએ (અમને) કહ્યું છે કે પૂજ્ય શ્રી હીરસૂરિજી પૂર્વતિથિને આરાધ્ય તરિકે જણાવે છે, તે કેમ ?, (૩) પૂર્ણિમા અને અમાવસની વૃદ્ધિમાં ઔદયિક (ઉત્તર) તિથિજ આરાધ્ય તરીકે જાણવી ” ઉપરના પ્રશ્નોત્તરમાંથી બે વાતે ફલિત થાય છે, એક તો શ્રીહીરસૂરિજી ઉત્તરતિથિને ઔદયિક તિથિના નામે ઓળખાવે છે તેથી આ તિથિવિષયક માન્યતાની પ્રાચીનતા, અને બીજી કારણ વિશેષે પૂર્વતન તિથિને આરાધ્ય તરીકે માનવાની મનસ્વીકૃતિ ! શુલ પંચમીને ઉપવાસ કરનારાઓ માટે ભાદવા શુદિ પંચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001757
Book TitleParvatithi Charcha Sangrah
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherK V Shastra Sangrah Samiti Jalor
Publication Year1937
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy