SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ પછી ધીરે ધીરે શ્રીધરના છાપેલ ‘ડૂ'ના પ્રચાર થવાથી હસ્તલિખિત ચડૂ 'ની માન્યતા ઓછી થઈ અને છાપેલ " ચડૂ 'ની માન્યતા સર્વત્ર પ્રચલિત થઈ, એજ છાપેલ શ્રીધરી ચંડૂ પાછલથી ચડશુંડૂ એ નામથી પ્રસિદ્ધ થયું જે આજસુધી એજ નામથી નીકળે છે અને આપણા ગચ્છમાં પ્રમાણભૂત મનાય છે. 6 6 ૪૯. પ્ર ચડાંશુયડૂ ૧૯૩૫ પછી માન્ય થયું ’ એ કથનમાં કંઈ પ્રમાણ છે? ઉ જ્યાં ત્યાં યુતિયેાના ભંડારામાં સંવત્ ૧૯૩૫ સુધીનાં લિખિત ચંડૂ પ`ચાંગા જ અધિક મલે છે. આથી જણાય છે કે ત્યાં સુધી તપાગચ્છના ગાદીપતિ આચાર્યોં તેમજ તેમના આદેશી યતિ ચણૢપચાંગને જ પ્રમાણુ માનતા હતા. ૫૧. ૫૦. પ્ર॰ આપણાં ભાતિયાં પંચાંગા ચડાંશુંડૂને આધારે તૈયાર થાય છે કે બીજા કાઈ પંચાંગને આધારે? ઉ ભાતિયાં પ્`ચાંગા ચશ્માંશુયડૂને અનુસારે તૈયાર થઇને છપાય છે, કેમકે આવાં પંચાંગા નિકળવા માંડયાં તે પૂર્વે ચંડાશુંડૂ આપણામાં પ્રચલિત થઈ ગયું હતું. × જ્યારે ભીંતિયાં પંચાંગા છપાતાં ન હતાં ત્યારે તેવાં કાઈ જૈન પંચાંગા બનતાં હતાં ખરાં ? ઉ॰ ભીતિયાં પંચાંગાના સમય સાધુ–તિયા ા હસ્તલિખિત સામાન્ય સાધુ-યતિયેા તથા અનુસારે લખેલી વાર્ષિક રાખતા હતા. પર. ભીતિયાં પંચાંગામાં પતિથિની હાનિવૃદ્ધિ ન લખવાનું કંઈ કારણ હશે ? પહેલાં જ્યાતિષના જાણકાર ચડૂપોંચાંગ રાખતા અને જાણકાર શ્રાવક તે પચાંગને પર્વની ટીપા પેાતાની પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001757
Book TitleParvatithi Charcha Sangrah
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherK V Shastra Sangrah Samiti Jalor
Publication Year1937
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy