Book Title: Jagannathni Murti Ane Bharatnu Bhavishya
Author(s): Narayan Visanji Thakkur
Publisher: Gujarati Printing Press
Catalog link: https://jainqq.org/explore/034514/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ તરેહ તરેહના સુશોભીત દાગીનાની જુની વિશ્વાસુ અને જગજાહેર જંગી દુકાન, - સોની નરોતમદાસ ભાઉ ઝવેરી. N. B. Re અમારે ત્યાં સતાણું ટચ તથા ગીનીના સેનાના ફેનસી દાગીના તરેહવાર નવી પેટન્ટના જથાબંધ હમેશાં તૈયાર રહે છે. ઓર્ડરને માલ વાયદાસર મનપસંદ બનાવી આપવામાં આવે છે. બેરંટી–હમારે ત્યાંને ખરીદેલા દાગીને જયારે પાછો લાવો ત્યારે મજુરી કાપી સેનાનાં નાણાં પુરેપુરાં પાછાં આપ ' સીટ નં-૨૨૦–રરરે ગણેશવાડી નાકે ટેલીફોન નં. ૫૬૫-મુંબઇ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Samssssss 8 “ગુજરાતીએ આપેલી ભેટે છછછછછછછછછછછછછછછછછછછwww ૧ રાસેલાસની કથા. ૨ મહારાણીશ્રીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. ૩ હિન્દ અને બ્રિટાનિયા. ૪ ગંગા ગેવિન્દસિંહ. ૫ સવિતા સુંદરી. ૬ ટીપૂ સુલતાન (પ્રથમ ભાગ). ૭ દિલીપર હલ્લે. ૮ અરાડમી સદીનું હિન્દુસ્તાન. ૯ ઔરંગજેબ અને રાજપૂતે. ૧૦ શાહજાદે ને ભીખારી. ૧૧ હેસ્ટિંગ્સની સેટી. ૧૨ બાજીરાવ બલ્લાલ (સચિત્ર)૧૩ બેગમ સાહેબ. ૧૪ પાણીપતનું યુદ્ધ ૧૫ નૂરજહાન. ૧૬ રૂપનગરની સજકુંવરી. ૧૭ ઈન્દુકુમારી. ૧૮ પ્લાસીનું યુદ્ધ ૧૯ શિવાજીને વાઘનખ. ૨૦ હળદીઘાટનું યુદ્ધ. ૨૧ નંદનવનને નાશ. ૨૨ પેશ્વાની પડતીને પ્રસ્તાવ. ૨૩ ઔરંગજેબને ઉદય. ૨૪ પશ્વિની. ૨૫ કલેઆમ. ૨૬ પુરાતન દિલ્હી (સચિત્ર). ૨૭ ચુખનમીમાંસા. ૨૮ ભદ્રકાળી. ૨૯ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય પ્રાજક ઠપુર નારાયણ વિસનજી " 'Tis a very good world we live ini, To lend, or to spend, or to give in ; But to beg, or to borrow, or get a man's owe, 'Tis the very Worst world that ever was known.” Old Truism? પ્રકટ ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસ, મુંબઈ સંવત ૧૯૬૯ , ઈ. સ. ૧૯૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ સર્વ અધિકાર પ્રકટકર્તાએ સ્વાધીન રાખ્યા છે. Printed and Published at THE GUJARATI PRINTING PRESER by Manilal Itcharam Desai SASSOON BUILDINGS, CIRCLE, FORT, BOMBAY Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ ઉપેાત વીરપ્રસવિની ભરતભૂમિએ આજ પર્યન્ત અનેક વીરાને જન્મ આપેલા છે. એ વાર્તા સર્વને વિદિત છે, અને તેની સત્યતા તરીકે રાજસ્થાનના અનેક ક્ષત્રિય વીરાનાં ચરિત્રા ઇતિહાસમાં આપણે વાંચી ચૂકયા છીએ. ભારતવર્ષના ઇતિહાસમાંથી આપણુને એવી અનેક ઘટનાઓ મળી આવે છે કે, જેમના વાચનથી ક્ષણવાર આપણે. આશ્ચર્યના સમુદ્રમાં ગરક થઈ જઈએ છીએ. પૂર્વકાળમાં અનેક ધર્મોદ્ધારક નરેા ઉત્પન્ન થએલા હતા, અને વર્તમાન સમયમાં તે કે તેવા પુરુષાની સંખ્યા કાંઈક ન્યૂન થએલી દેખાય છે; પરંતુ તે છતાં પણ સર્વથા તેવા પુરુજેના અસ્તિત્વને નાશ થએલા તે। ન જ કહી શકાય, અને ભવિષ્યમાં પણ તેવા ધર્મતારક નરપુંગવાના જન્મના પૂર્ણ સંભવ છે. કારણ કે, વિશ્વગત પ્રત્યેક પદાર્થને કાળના વિચિત્ર નિયમ અનુસાર ઉન્નતિ અને - અવનતિના સમય પ્રાપ્ત થયા કર છે. પૂર્વે આર્યાવર્ત્તના ધર્મની ઉન્નતિના સમય હતા, અત્યારે અવનતિના છે, અને એથી જ ભવિષ્યમાં ઉન્નતિના સમય આવવા જ ોઇએ. એવા હેતુથી જ સ્વર્ગીય સ્વામી વિવેકાનન્દે પેાતાના પ્રબુદ્ધ ભારતને ઉદ્દેશીને લખેલા એક કાવ્યમાં નિમ્ન લિખિત પંક્તિઆના સમાવેશ કરેલા છે; "But Fate is strong This is law, -all things come back to the source Their strength to renew.' ', એના ભાવાર્થ એવા થાય છે કે, “ પરંતુ ભાવી પ્રબળ છે—ગત સર્વ વસ્તુએ પુનરપિ તેમની અલવત્તાને નવીન કરવા માટે પાછી પોતાના મૂળસ્થાનમાં આવી લાગે છે. એ વિશ્વના અબાધિત અનન્તકાળના નિયમ છે.” આ વાકયાને અનુસરી, ભાવીધર્માંન્નતિની આશા રાખી, તે સુખને મેળવવાના પ્રયત્નમાં તનમનધનથી નિત્ય મચ્યા રહેવું એ પ્રત્યેક ભારતવાસીના ધર્મ છે. પ્રસ્તુત નવલકથામાં ધર્મમાટે પ્રાણ અર્પણ કરવાને તત્પર થએલા બ્રાહ્મણાના કેટલાક ઇતિહાસ આપવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. બ્રાહ્મણે! શસ્ત્રાસ્ત્ર ધારીને રણભૂમિમાં વિચરવાને તત્પર થયા હતા, એનું એક મહા પ્રબળ કારણ હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ઉપદ્યાત જેવી રીતે ઈ. સ. ની બારમી સદીમાં ખ્રિસ્તીઓ અને મુસલમાન નોનું યૂરેપમાં ધર્મયુદ્ધ ચાલ્યું હતું, તેવી રીતે પ્રસ્તુત વાર્તામાં પણ એક ધર્મયુદ્ધનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે. વૉલ્ટર સ્કૉર્તા “ટેલિઍન” નામક નવલકથાના પુસ્તકમાં “કૃસેલ્સ”નું જે વર્ણન કરવામાં આવ્યું છે, તેનું મૂળ કારણ એ હતું કે, પેલેસ્ટાઈનમાં ખ્રિસ્તી લોકોનો આદિધર્મ સંસ્થાપક અને મુખ્ય પયગંબર જે જિસ શું કાઇ, તેને જન્મ થયો હતો, અને તેણે પોતાના ધર્મની સ્થાપનાનો આરંભ એ જ પ્રાન્તમાં કયોં હતો, એટલે એ પ્રદેશને ખ્રિસ્તી લોકે વધારે–અત્યંત પવિત્ર માનતા હતા. પાછળથી મુસલમાનોના ધર્મની સ્થાપના થઈ, અને તેમની સત્તાને સમસ્ત સૃષ્ટિમાં વિસ્તાર થઈ ગયો. પોતાના ઉન્નતિના સમયમાં તેમણે જે અનેક દેશે સ્વાધીન કર્યા, તે સાથે પેલેસ્ટાઈન પણ તેમણે લઈ લીધો. એટલે ત્યાં યાત્રાનિમિત્તે જનારા ખ્રિસ્તી યાત્રાળુ ઓને મુસલમાનના અત્યાચારથી અત્યંત ત્રાસ થવા લાગ્યા. યાત્રા કરીને પાછા આવવા પછી તેઓ યુરોપની સર્વ રાજ સભાઓમાં કરુણપૂર્ણ સ્વરથી પિતાપર વીતેલાં દુઃખનું વિવેચન કરવા લાગ્યા, અને પિતાની પુણ્યભૂમિને મુસલમાનોના હસ્તમાંથી પાછી જિતી લેવાને રાજકર્તાએના મનમાં મહત્ત્વાકાંક્ષા ઉત્પન્ન કરવાની ચેષ્ટામાં પણ તેઓ પ્રવૃત્ત. થયા. એનું પરિણામ એ થયું કે, જેટલા ખરા ખ્રિસ્તીઓ હતા, તેટલા ? સર્વ ધર્મયુદ્ધ માટે કમર કસીને તૈયાર થઈ ગયા, અને ધીમે ધીમે મેટા મેટા રાજાઓને પોતાના અધિકારી બનાવીને તેઓ પેલેસ્ટાઈન પ્રાન્તમાં જઈ પહોંચ્યા. ત્યાં તેઓ એકસંપથી તુર્ક લોકાપર વારીઓ કરવા લાગ્યા. “દલિઍનમાં જે ચઢાઈનો ઉલ્લેખ કરેલો છે, તે ચઢાઈ ત્રીજી હતી. એ ચઢાઇમાં ઇંગ્લંડને રાજા પ્રથમ રિચર્ડ, ફ્રાન્સનો રાજા ફિલિપુ, અને જર્મનીનો રાજા કેડરિફ એ ત્રણ રાજા પ્રમુખ હતા, અને બીજા પણ અનેક માંડલિક રાજાઓ અને જાગીરદારોએ એ ચઢાઇમાં સારો ભાગ લીધો હતો. તુકે બાદશાહનું નામ સલાહુદ્દીન હતું. અંતે ખ્રિસ્તી અને મુસલમાનોની પરસ્પર સુલેહ થઈ, અને જેસલમ જનારા ખ્રિસ્તી યાત્રાળુઓનો ત્રાસ સદાને માટે ટળી ગયે. - યુરોપમાં બારમી સદીમાં બનેલા એ બનાવ જેવો જ એક બનાવ ભારતવર્ષમાં સત્તરમી સદીના આરંભમાં બંગાળા અને ઓરીસામાં બન્યો હતો, અને તે જ બનાવને આ નવલકથામાં આધારભૂત માનવામાં આવેલો છે. એ વેળાએ ફળદ્રુપ એરીસા પ્રાન્ત અર્ને રાજાની સત્તાને પ્રદેશ હતો, અને બંગાળામાં નવ્વાબ સુલયમાનખાં પઠાણું કરતો હતો. ઓરીસા તેની નજરે ચડ્યું, અને તેણે તે પર ચઢાઈ ક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ ઉપાદ્ધાત નિશ્ચય કર્યો. આરીસા કરતાં પણ આર્યોંનાં તીર્થસ્થાન અને પવિત્ર મંદિર જગન્નાથની રક્ષા કરવામાટે આયાઁ વધારે ઉત્સુક હતા. પરંતુ દુર્ભાગ્યવશાત્ ત્યાંના ક્ષત્રિયા તે વેળાએ એટલા બધા બળવાળા નહેાતા કે, મુસલમાના સામે રણભૂમિમાં લડીને પેાતાના પવિત્ર તીર્થસ્થાનનું નિર્ભયતાથી રક્ષણ કરી શકે. એવા સમયમાં મંગાળાના નિવાસી એક વીર બ્રાહ્મણુ યુવક ત્યાં આવી પહોંચ્યા, અને તેણે ધર્મસ્થાનના રક્ષણમાટે પ્રાણુ જતાં સુધી લડવાના દૃઢ નિશ્ચય કર્યાં. જગન્નાથપુરીના પંડ્યા અને બીજા બ્રાહ્મણાએ તેના રાત્સાહને વધાર્યો, અને એરીસાના રાજાની અનુમતિથી તે આયાઁના સેનાનાયક નીમાયા. ક્ષત્રિયાના રણેાત્સાહનાં તા બેએ તેટલાં ઉદાહરણા મળી આવે છે, પણ એ યુદ્ધમાં બ્રાહ્મણાએ જે વીરતા બતાવી હતી, તે એક આશ્ચર્યકારક ટના હતી, એમાં તે કશે! પશુ સંશય નથી. ક્રૂસેડ્સ કરતાં એ યુદ્ધનું પરિણામ માત્ર ભિન્ન આવ્યું, અને તેને અહીં ઉલ્લેખ કરવા કરતાં વાત્ત્તના પ્રસંગમાં આગળ વધવાથી તે તત્ત્વને વાચા વધારે સારી રીતે જાણી શકશે. પ પ્રસ્તુત નવલકથા ઈ. સ. ૧૯૦૬ માં લખાઈ હતી કે જે આજે સાત વર્ષ પછી પ્રકટ થાય છે. આશા છે કે, મારી લખેલી તેમ જ અત્યાર સુધીમાં ગુજરાતી” ની ભેટ તરીકે પ્રકટ થએલી અન્ય સ્મૃતિહાસિક નવલકથા પ્રમાણે આ નવલકથા પણ વાચકેાના આદરને પાત્ર થશે જ. C અંતે આર્યાવર્ત્તના જીવન પ્રાણુરૂપ ધર્મની દૃઢતા તથા ઉર્જાતને ઇચ્છીને આ ઉપાદ્ધાતની સમાપ્તિ કરવામાં આવે છે. ર નારાયણ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. વિષય. ૧ કારાગૃહમાં ... ૨ શ્વેતવસના સુંદરી ૩ ઇતિહાસદર્શન * નત્રિમા ... ૫ યુવનધર્મની દીક્ષા ૧ પ્રવાસી મિત્ર ૨ પ્રથમ દૃષ્ટિપાત ૩ દર્ખારયુદ્ધવિચાર ૪. ગુરુનાં ચરણામાં પ્ સ્વમ ... અનુક્રમણિકા. ... *** ... ... ... ... ... ૬ પુષ્પનામાવલી ૭ સેનાપતિની ચૂંટણી... 4 ચુમ્બન... કાળાપહાડની છાવણી પ્રથમ ખંડ. : : : : : ... *** ... દ્વિતીય ખંડ. ... .... ... ... 400 ... ... ... ... .: તૃતીય ખંડ. ૧ કાળાપહાડની કર્મકથા ૨ પરિચય ૩ રાજદુર્ગ... ... ૪ જગન્નાથના પુરાતન પૌરાણિક ઇતિહાસ... ૫ પુરી અને જગન્નાથનું આધુનિક મંદિર.. ૬ મૂર્તિ અને મહાત્સવે સરાવરતીરે g ... . ... ચતુર્થ ખંડ, ... 630 ૨ રણધીરનું સાહસ ૩ યુદ્ધનો નિશ્ચય અને નજીરનને આશ્વાસન હાજપુરનું યુદ્ધ છે. ત્યા વપ્રમયી ઉષા... લાકન પુરી—આક્રમણુ તે સ્વદે ... ... ... 040 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ⠀⠀⠀⠀⠀⠀ ... ... *** *** ... 600 ... : ... ⠀⠀⠀⠀⠀ : : : ⠀⠀⠀ ... ** 420 ... 400 ... ... .... ... ... :: : પૃ. 8 8 0 ૨૭ આજે જે હ્ર ૫૪ ૭૫ ૭૮ ૮૫ ૯૧ ૧૦૦ ૧૦૪ ૧૦૯ ૧૧૪ ૧૨૦ ૧૩૨ ૧૩૭ ૧૪૨ ૪૫ ૧૪૯ ૧૫૦ www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રક. ૧૬૫ ૧૭૦ અનુક્રમણિકા પંચમ ખંડ પરિચ્છેદ. વિષય. ૧ બ્રાહ્મણયુગ્મ ૨ ચવનસૈનિકે , " •• • • ૩ શિબિર કારાગાર ... . ૪ ગુરુ અને શિષ્ય ... ૫ બન્યુમીલન ... ... .. ૬ વિવાહસમારંભ .. ... ૭ ભારતનું ભવિષ્ય ” . ૮ કાળાપહાડનું દફન અને નજીરનનું અનુગમન... ઉપસંહાર . .. ••• . •• ••••• ૧૭૩ ૧૯૧ ૧૯૬ ૨૦૫ ૨૧૧ જાહેર ખબર આપનારાઓને ઉત્તમ તક. “ગુજરાતી પ્રેસનું પંચાંગ-ગુજરાતી પ્રજામાં ઘર ઘેર વાંચવામાં અને સાચવી રાખવામાં આવે છે. એના જેવું ઉત્તમ સાધન જાહેરખબર દ્વારા પિતાને માલ વેચનારાઓને એક પણ નથી. એ પંચાંગની નકલ ૪૫૦૦૦ કાઢવામાં આવે છે, અને તેની કોઈને પણ ખાતરી કરી આપવામાં આવશે. ૪૫૦૦૦ હેન્ડબીલ છાપવાને ખર્ચ, કાગળ, વહેંચામણું વગેરેને વિચાર કરે. હેન્ડબીલો ફેંકી દેવામાં આવે છે, ત્યારે પંચાંગમાં આપેલી જાહેર ખબર પંચાંગ સાથે સાચવી રાખવામાં આવે છે. ભાવને માટે અને જગ્યાને માટે જલદીથી બંદોબસ્ત કરે. મેનેજર ગુજરાતી પ્રિન્ટિગ પ્રેસ સર્કલ, કેટ-મુંબઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ R/ કરવા 1. ક * S ' / = \ ' ' ' જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય પ્રથમ ખડ પ્રથમ પરિચ્છેદ કારાગૃહમાં . સ. ૧૫૬૨ ના ગ્રીષ્મઋતુમાં આપણી આ નવલકથાનો આરંભ થાય છે. સુજ્ઞ વાચકન્દ! કોઈપણ ગ્રન્થના આરંભમાં કોઈ શુભ પ્રસંગનું વર્ણન કરવામાં આવે, તો વધારે સારું, એ કેટલાક લોકોનો અભિપ્રાય છે. પરંતુ આપણી નવલકથાની વસ્તુસંકલનાના ભાગ્યની વિચિત્ર રેષાને અનુસરીને અહીં એક અશુભ અને દુઃખકારક પ્રસંગનું જ વિવેચન કરવાનું છે. ભાગ્યની ગતિ નિયમિત હોતી નથી. કોઈનું જીવન દુઃખથી જ આરંભાય છે અને તેનું પર્યવસાન પણ દુઃખમાં જ થાય છે; કેટલાકના જીવનનું મંગળાચરણ દુઃખ ભરેલું હોય છે અને તેને અંત સુખપૂર્ણ થાય છે, કેટલાકના જીવનની પ્રથમ ઘટિકા સુખની હોય છે અને પરિણામ દુ:ખમાં આવે છે અને કેટલાકનું જીવન સર્વથા સુખમય જ વ્યતીત થાય છે. એવી નિસર્ગ દેવીની અદ્ભુત લીલા છે. અર્થાત એ વિચિત્રતાને અનુસરીને જ પ્રસ્તુત નવલકથાનો દુઃખથી આરંભ થએલો છે–અંત શે આવશે, તે અત્યારે આપણુથી કહી શકાય તેમ નથી. અત્યારે તો જે કર્તવ્યને ભાર આપણા શિરે આવી પડેલે છે. તે કર્તવ્યને યથાયોગ્ય રીતે પૂર્ણ કરવામાં જ શક્તિનો વ્યય કરવાનો છે. ત્યારે વાચકે! ચાલો કારાગૃહમાં પડેલા એક તરુણનાં દુઃખોનું અવ કન કરે અને જો તમારામાં કિંચિત્માત્ર પણ સહદયતાનો ભાવ હોય, તો સ્વદેશબંધુના ધર્મને અનુસરીને પોતાનાં શોકપૂર્ણ નેત્રોમાંથી અશ્રુનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય બે ચાર ઉષ્ણ બિંદુને કપાલ પ્રદેશમાંથી વિચરવાના–વહેવાના માર્ગ આપે. એટલું કરશેા, તાપણ ઘણું છે. કારણ કે, એથી વધારે કાંઈ પણ કરવાની અત્યારે તમારામાં શક્તિ કે પ્રતિભા નથી. કદાચિત એમ કરવાથી ઉત્સાહની જાગૃતિ થવાનો સંભવ માની શકાય ખરા. આપણી વાર્તાના સમયમાં બંગાળાની રાજધાનીનું નગર “તાંડા” હતું. એ તાંડાના કારાગૃહમાં પડેલા એક તરુણુ કારાગારસ્થનાં કલ્ટાનું આપણે અવલેાકન કરવાનું છે—કારાગૃહમાં વિચરવાનું છે. ચૈત્ર માસની બે ચાર દિવસમાં સમાપ્તિ થવાની છે. ગીષ્મૠતુમાં બંગાળાની ભૂમિ સ્વાભાવિક રીતે જ વિશેષ તપ્ત-ઉષ્ણુ રહે છે-કારણકે, એ પ્રદેશ પૂર્વ દિશામાં આવેલા છે. ગ્રીષ્મૠતુ અને દ્વિપ્રહરના સમયભગવાન સૂર્યનારાયણ પેાતાનાં પ્રચંડ કિરણાથી ભૂમિભાગને દુગ્ધ કરતા આકાશના મધ્યભાગમાં વિરાજી રહ્યા છે. વૃક્ષાના કંન્નેમાંથી પક્ષીના જતને ધ્વનિ પણ કહુંગાચર થતા નથી, તેમ જ નગરના રાજમાર્ગોમાં પણ મનુષ્યાના ગમન આગમનના વ્યાપારની વિપુલતા જેવામાં નથી આવતી. અર્થાત્ સર્વ પ્રાણીઓ સૂર્યના પ્રખર તાપના સંતાપથી મુક્ત થવા માટે પાતપાતાનાં ગૃહામાં વિશ્રાંતિ લેતાં પડેલાં છે, એવે જ આદર્શ સર્વત્ર નજરે પડે છે. અત્યારે તે માત્ર કારાગૃહના સંરક્ષ (પહેરેગીરા ) જ પાતાની નાલિકા (બંદૂકે! )ને સ્કંધ ભાગે રાખીને કારાગૃહના અંતર અને બાહ્ય ભાગમાં સાવધાનતાથી અહીં તહીં ફરતા એવામાં આવે છે. કારાગૃહના અંતર્ભાગમાં આવેલી પગની એક મજબૂત કાટડીમાં એક તરુણુ મનુષ્ય એક ચટાઇપર ઉંધે મસ્તકે પહેલે છે. પ્રિહરના સમય છતાં પણ એ કાટડીમાં તે અંધકારના જ અધિકાર પ્રસરેલેા હાય, એમ જણાય છે. એ કેદીમાં હવે એક શબ્દ ઉચ્ચારવાની પણ શક્તિ રહેલી નથી. અત્યંત કલ્ટા સહેવા છતાં પણ અદ્યાપિ તેના સ્વાભાવિક સૌન્દર્યના સંહાર થયા નથી. તેની કિંચિત શ્મશ્રુના શ્યામ ચિહ્નવાળી મુખમુદ્રાનું અવલાકન કરતાં તેનું વય વીસ એકવીસ વર્ષનું જ હાવું ોઇએ, એવું સ્પષ્ટ અનુમાન થઈ શકે છે. ધેતિયા અને પહેરણુના પહેરવેશથી તે કાઈ આર્ય તરુણ હાવા બેઇએ, એવા ભાસ થાય છે, ઞ છે પણ તેમજ. તે કાઈ રાગથી પીડાતા હાય, એમ દેખાય છે. તેણે એકવાર મુખ ઊંચું કરીને ચારે તરફ જોયું અને નિરાશાથી પાછે તે ધરણીપર ઢળી પડ્યો. તે બહુધા મૂચ્છિત જેવા થઈ ગયા. એટલામાં ધીમેથી તે આરડીનાં દ્વાર ઉધાડવામાં આવ્યાં અને એક વૃદ્ધ મુસલ્માન સિપાહી એક હાથમાં દીવા અને બીજા હાથમાં ભેાજનના થાળને લઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ કારાગૃહમાં તે ઓરડીમાં દાખલ થયો. એ તરુણ કેદીને જોતાં જ તેની મુખમુદ્રામાં શોકની છાયા છવાઈ ગઈ ક્ષણ બે ક્ષણ તે કાંઈ પણ બોલી શક્યો નહિ. અને નિસ્પાયવસતાથી તેણે તે તરુણ બંદીવાનના શરીરને ઘણાવ્યું અને તેને જાગૃત કર્યો. “નિરંજન! આજે ત્રણ દિવસથી તે કાંઈ પણ ખાધું નથી. આમ જીવાશે નહિ. આપત્કાલમાં આ હઠ કરવો ન જોઈએ. ખા–આત્મઘાતક ન થા.” વૃદ્ધે કહ્યું. હા. ત્રણ દિવસથી મેં કાંઈ પણ ખાધું નથી અને હવે પછી ખાવાની ઈચ્છા પણ નથી. પરધર્મીઓના અને આહાર કરીને ધર્મભ્રષ્ટ થવા કરતાં એકવારના મૃત્યુને જ હું વધારે પસંદ કરું છું. “સ્વધર્મી નિધનં શ્રેયઃ વરઘ મચાવેઃ” અર્થાત્ પોતાના ધર્મમાં મરણ શરણ થવું, પણ પરધર્મનો સ્વીકાર કરવો નહિ, એવી અમારા આર્ય ધર્મની આજ્ઞા છે અને તેને અનુસરવાનો મેં દઢ નિશ્ચય કરેલો છે. તમે રોજ બને વાર આવો છો અને હું તમારા અન્નનો અસ્વીકાર કરું છું. છતાં પણ મને વધારે ને વધારે શા માટે સંતાપ છે? દુઃખીને વિશેષ દુઃખ શાને આપો છો? હવે મારે જીવીને પણ શું કરવું છે ? આ કારાગૃહના -જીવન કરતાં અનન્ત સુખદાયી સ્વર્ગનું જીવન શું ખોટું છે? કેટલા ભવ કાઢવાના છે કે, જાતિભ્રષ્ટ થઈને જીવનનું રક્ષણ કરું?” નિરંજને ખિન્ન અને શોકાતુર હદયથી એ વાક્યો ઉચ્ચાર્યા. “ તારું એ કહેવું સર્વથા સત્ય છે. પણ નિરંજન! અત્યારે તું સર્વથા પરતંત્ર છે અને વિપત્તિમાં છે. માટે એ નિયમનું અત્યારે પાલન કરવાનું નથી. શું મનુએ પિતાની સ્મૃતિમાં આ નિયમ નથી કયોં, કે "स्वगृहे पूर्ण आचारः परगृहेऽर्ध उच्यते। पत्तने तृतीयांशश्च मार्गे शूद्रवदाરેત માર્ગ એટલે અહીં દુઃખને માર્ગ, એવો અર્થ લેવાનો છે. જે તારા ભાગ્યનો પુનરપિ ઉદય થવાનો હશે, તે કારાગૃહમાંથી મુક્ત થયા પછી પ્રાયશ્ચિત્તથી તું તારા દેહની શુદ્ધિ કરી શકીશ. મરી ગયા પછી કશું પણ થઈ શકે તેમ નથી. “નવજ મચતાન ઘરા” એ વાક્યને સ્મરણ કર અને હઠને છોડી દે.” વૃદ્ધ મુસલમાન સિપાહીએ ઘણી જ ગંભીરતાથી એ ઉપદેશ આપ્યો. એક મુસલ્માન અને તે પણ સાધારણ સિપાહી આર્ય શાસ્ત્રોનાં આવા પ્રમાણે આપી શકે, એ જોઇને નિરંજન આશ્ચર્યથી દિમૂઢ જે બની ગયો. થોડીવાર સુધી તે પોતાની સુધા, પિપાસા અને કારાગૃહવાસના કષ્ટને પણ ભૂલી ગયો. તે વિસ્મયતાથી તે વૃદ્ધ સિપાહીને કહેવા લાગ્યો કે, “જો આપ ખરેખરા મુસલમાન જ હો, તો આપના આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય આર્ય શાસ્ત્ર વિશેના જ્ઞાન માટે આપને જેટલો પણ ધન્યવાદ આપીએ તેટલો થોડે છે અને જો તેમ ન હોય, તો અવશ્ય આપ કાઈ આર્ય જાતિમાં જ અવતરેલા છે. અત્યારે અહીં મારો બીજો કોઈ પણ સંબંધી નથી, માટે હું આપને જ પિતાતુલ્ય માનું છું. વિપત્તિમાં ગમે તે ઉપાયે જીવ બચાવો, એવી પણ છે કે શાસ્ત્રની આજ્ઞા છે ખરી, પણ મારા કુટુંબીજનોથી મારો વિયોગ થયો, ધન સંપત્તિ નવ્વાબે લૂટી લીધી અને હવે ધર્મથી પણ ભ્રષ્ટ થાઉં એટલે બહાર નીકળવા પછી પણ હું તે સદાને માટે વિપત્તિમાં જ રહેવાને; ત્યારે ધર્મનું રક્ષણ કરીને જ સુખેથી સ્વર્ગવાસી થાઉં, એમાં શું ખોટું અથવા અયોગ્ય છે? મારો નિશ્ચય કેઈ કાળે પણ ફરવાનો નથી.” નિરંજને નિશ્ચયપૂર્વક ઉત્તર આપ્યું. ધન્ય છે નિરંજન! તારા અતુલ પૈર્યને! ખરેખર ધર્મભ્રષ્ટ થઈને દુઃખી જીવન ગાળવાથી કશો પણ લાભ નથી. તારા દઢ નિશ્ચયની હવે પૂરેપૂરી પરીક્ષા થઈ ચૂકી છે. તારું મરણ તો હવે નિશ્ચિત છે. પરંતુ અંતના સમયે મારી કમકથાને પણ તું લક્ષપૂર્વક સાંભળ અને કિચિત હૃદયના ખેદની વૃદ્ધિ કર. એક મુસલ્માન આર્યશાસ્ત્રનું આટલું બધું જ્ઞાન ધરાવે, એ સર્વથા અશક્ય છે. તારી કલ્પના સત્ય છે. હું મૂળ આર્ય જાતિમાં જ અવતરે છું બ્રાહ્મણ છું. એકવાર મુસભાનોના અત્યાચાર વિશે પિકાર કરવાથી મને બલાત્કારે જાતિભ્રષ્ટ કરવામાં આવ્યો છે અને ત્યારથી સર્વ કુટુંબીજના વિયોગશાકને સહન કરતો આ મારા કલંકિત જીવનના દિવસે હું પરતંત્રતામાં વીતાડી રહ્યો છું. તારા માટે મારા હૃદયમાં જે દયા આવે છે, તેનું કારણ પણ એ જ છે કે, તું મારે સજાતીય છે. પરંતુ આમ કરવાથી–ધર્મ માટે પ્રાણ અર્પવાથી તું તારા નરજન્મની સાર્થકતા કરી જાય છે અને આ દુર્ભાગી સિપાહી પિતાના માટે નરકનાં સાધનો તૈયાર કરતો જાય છે.” એ વાક્યો ઉચ્ચારતાં તે વૃદ્ધ સિપાહીનાં નેત્રમાંથી ખળખળ કરતે અશ્રુને પ્રવાહ વહી નીકળ્યો, અને તેને જોઈને નિરંજન પણ પિતાના હદયના વેગને અવધ કરી શક્યો નહિ. તે પણ રોવા લાગ્યો. જાણે સમસ્ત સૃષ્ટિના કે આવીને કારાગૃહની એ નાની અંધકારમય કાટડીમાં જ નિવાસ કર્યો હેયની, એ સર્વથા ભાસ થવા લાગ્યો. બન્નેના હૃદયના કકડે કકડા થઈ જતા હોય, એમ ભાસવા લાગ્યું. વૃદ્ધ સિપાહીથી ત્યાં વધારેવાર રોકાઈ શકાય તે—હતું નહિ નિરુપાયે તે ઊઠયો અને કરુણર્ટસ્વરે નિરંજનની આજ્ઞા માગીને પિતાના સ્થાને જવાને બહાર નીકળ્યો. જતાં જતાં તે કહેતો ગયો કે, “નિરજન! હવે કદાચિત આપણે સ્વર્ગમાં જ મેળાપ થશે!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ કારાગૃહમાં વૃદ્ધ સિપાહીના ગયા પછી પાછું નિરંજનને ક્ષુધા અને પિપાસાનું ક્ટ થવા માંડ્યું-તે ઘણા જ આકુળવ્યાકુળ થઈ ગયા. ક્ષુધાની વેદના હવે તેને અસહ્ય થઈ પડી. નિરંજન જ્યારે પેાતાની બાલ્યાવસ્થામાં વિદ્યાના અભ્યાસ કરતા હતા, તે વેળાએ શ્રીમદ્ ભગવદ્ગીતા તેણે કંઢાગત કરેલી હતી. કાઈ પણ રીતે પેાતાની વેદનાને ન્યૂન કરવાના હેતુથી તેણે પાત્તાથી કાઢી શકાય તેટલા ખલયુક્ત સ્વરથી ગીતાના પાઠ કરવા માંડ્યો. વર્ષાઋતુમાં મૈધની ભીષણ ગર્જનાથી જેવી રીતે સમસ્ત સૃષ્ટિમાં કંપના આવિર્ભાવ થઈ જાય છે, તેવી રીતે તેના ગીતાપાઠની ગર્જનાથી આરડા કંપાયમાન થવા લાગ્યા. એટલું જ નહિ, પણ માર્ગમાં જતા આવતા મનુષ્યાને પણ તેના ગીતાપાઠના ધ્વનિ સંભળાયા. કેટલાક ભક્તજના એ મધુર સ્વરથી થતા ભગવાનને સાંભળવા માટે માર્ગમાં જ ઊભા રહી ગયા અને એવા કેદી તે કાણ હશે, એ વિશે ઘણી જ ઉત્સુકતાથી પરસ્પર પુચ્છ કરવા લાગ્યા. નિરંજનના મનમાંથી જીવનની આશા સર્વથા પ્રયાણ કરી ગઈ. અર્ધ ગીતાના પાઠ થયા હશે, એટલામાં પાછું તેનું ધ્યાન ખીજા વિષય પ્રતિ દોરાયું. તે મનમાં ને મનમાં જ કહેવા લાગ્યા કે, “ભારતની દુર્દશાના આરંભ થઈ ચૂક્યા છે. જે એમ ન હેાત, તે! એક બ્રાહ્મણુના પુત્રને યવનાના અત્યાચારથી આવી રીતે કારાગૃહમાં ધાત થવાના પ્રસંગ આવત નહિ. ન્યાયના પૃથ્વીમાંથી નાશ થયા છે અને અન્યાયના અધિકાર સર્વત્ર વિસ્તૃત થયેા છે.” પાતે અટકી ગયા અને તેનાં નેત્રામાંથી ખળખળ કરતા અશ્રુનેા પ્રવાહ નીકળવા માંડ્યો. તે દુ:ખિત સ્વરથી પુનઃ સ્વગત કહેવા લાગ્યા કે, “અક્સાસ ! બંધુ અને ગુરુદેવના પણ પાછે મેળાપ થયેા નહિ. ઈશ્વર કરે ને તેમના શિરે આવું કાઈ પણ સંકટ ન આવે !'' એટલું કહીને પાછે તેણે પેાતાના પરમ પ્રિય ગીતાપાઠના આરંભ કર્યો. અનેક પ્રકારના મનાવિકારામાં ઘણાક સમય વ્યતીત થઈ ગયેા. ધીમે ધીમે સૂર્યે અસ્તાચલમાં ગમન કરવા માંડયું. વાયુના ગમન આગમન માટે કાટડીની પશ્ચિમાભિમુખ ભીંતમાંના એક નાના બાકેારામાંથી અસ્ત પામતા પ્રભાકરનાં રક્તવર્ણ કિરણાના અંતઃસંચાર થયા-નિરંજનના નિઃશક્ત શરીરમાં પણ શિથિલતાના સંચાર થયા. ક્ષુધાની પીડા અને કાપની પ્રબળતાથી તેના કંઠના અવરાધ થવા લાગ્યા—અર્થાત્ તેના સ્વરમાં ક્ષીણતાના આવિર્ભાવ થયા. શનૈઃ શનૈઃ ગીતાપાઠના ધ્વનિ પણ મંદ થતા ગયા અને અંતે તે સંભળાતા પણ બંધ થયેા. હૃથ્ય અને શરીરના એકત્ર દુ:ખને ખમી ન શકવાથી આટલીવાર સુધી પદ્માસન વાળીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય બેઠેલે નિરંજન પૃથ્વી પર પટકાઈ પડ્યો અને પાષાણભૂમિમાં તેના શિરોભાગનો આઘાત થવાથી તેમાંથી તત્કાળ તપ્ત શેણિતનો પ્રવાહ વહી નીકળે. એ ક્ષણે તેના નિપાતને આધાતધ્વનિ સાંભળીને પેલે વૃદ્ધ સિપાહી દેડતો ત્યાં આવી લાગ્યો, “પરમત્મન ! | વેહિ એટલા જ શબ્દો તેણે નિરંજનના મુખમાંથી નીકળેલા સાંભળ્યા અને તેણે ભૂમિપર પડેલા નિરંજનના નિર્મળ શરીરને સ્પર્શ કર્યો–પણ તેમાં તેને ચેતન જેવું કશું પણ જણાયું નહિ. તે સર્વથા નિરાશ થયા. વૃદ્ધ સિપાહીએ પણ દુઃખાતિશયથી નેત્રોમાંથી શ્રાવણું ભાદ્રપદની નીરવૃષ્ટિ વષવી અને અંતે પિતાના એક તરણુ જાતિ બાંધવને આવી રીતે અત્યાચારથી મરતો જોઈ ન શકવાથી અને પોતે પણ કંટાળી ગએલો હોવાથી કમરમાંથી ખંજર કાઢીને તેને તે પોતાના ગળાપર ચલાવવા જતે હતો, એટલામાં એક અતુલ સૌન્દર્યવતી તવસના તણ સુંદરીએ આવીને પાછળથી તેને હાથ પકડી લીધે. આશ્ચર્યથી તે વૃદ્ધ સિપાહી તે યુવતીના મુખનું અવલોકન કરતે દિમૂઢવત ઉભો રહ્યો અને નવીન આગત તરણ અબળાની દષ્ટિ ભૂમિપર પડેલા નિરંજનમાં લાગી રહી. એ તવસના લલના કાણું હશે? દ્વિતીય પરિચછેદ શ્વેતવસના સુન્દરી પ્રભાતનો આનન્દમય સમય થઈ ચૂક્યો છે. જેવી રીતે કલિયુગમાં સજ્જને વિરલા થઈ ગયા છે, તેવી રીતે આકાશમાં તારકે પણ વિરલા થયેલા જોવામાં આવે છે. મુનિજનેના મન સમાન નભેમંડળ મુદિત દેખાય છે. નિશ્ચમી જનની સંપત્તિ પ્રમાણે અંધકારમય રજનીને અંત થયેલો છે. કાંચન-સુવર્ણના ગુણથી જેવી રીતે રસપતિપારદનો રંગ પીળે થઈ જાય છે, તેવી રીતે અરુણોદયના ગુણવડે પ્રાચીપૂર્વ દિશા પિગા-પાળી થયેલી જોવામાં આવે છે. મૂર્ખના સદનમાં જેવી રીતે જ્ઞાની જનોના માનને ભંગ થાય છે, તેવી રીતે દિવસના આગમનથી ચન્દ્ર તેજહીન થસે છે. અનુગી અવનીપતિ પ્રમાણે તારક ક્ષીણ થયેલા છે અને કોઈ કાઈ ગૃહમાં બળતા રહી ગયેલા દિપક વિનય રહિતોના ગુણ પ્રમાણે શોભા વિનાના જણાય છે. અરુણનાં " , એ તારકાના પ્રકાશને પરાજય કરી નાંખ્યો છે અને શિશિરઋતુ સમાન ીિતળા જાતકાળમાં મંદમંદ વાતો વાયુ જનને અત્યંત આનદ આપતે અનુભવાય છે. પ્રિયકરોનાં પરિરંભ-આલિગનોએ પ્રિયાઓનો ત્યાગ કર્યો છે અને નિશાપતિ ચરમગિરિતટસ્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્વેતવસના સુન્દરી થયો છે. પુરુહૂતની દિગંગના પૂર્વ દિશાએ પોતાના દિવ્ય કાંતિવાળા રવિ-સૂર્ય પુત્રને જન્મ આપવાથી રાત્રિના સમયે કમલોદરમાં બદ્ધ થએલા ભ્રમરે મુક્ત થઈને અહીં તહીં ગુંજારવ કરતા ઊડ્યા કરે છે અને પ્રયદાઓ પિતાના પતિનાં બાહુપંકજમાંથી મુક્ત થતી દેખાય છે. નિદ્રામાંથી નિવૃત્ત થઈને લેકે પ્રપંચમાં પ્રવૃત્ત થવા માંડ્યા છે. નિરાધાર નિરંજનની નિદ્રા-મૂચ્છિતાવસ્થાનો નારા થયે–તેનાં નેત્રો એકાએક ઊધડી ગયાં. પણ ચક્ષ ઉઘાડીને જોતાં જ તે આશ્ચર્યના ઊંડા સમુદ્રમાં ડૂબી ગયો. તેણે પોતાને રૌરવ નરક સમાન કારાગૃહને બદલે એક બાદશાહી ઠાઠમાઠથી સજાવેલા મહાલયના એક ઘણા જ સ્વચ્છ અને એકાંત ઓરડામાં પલંગ પર પડેલો જોયો. બે દાસીઓ તેને વીંજણાથી વાયુ ઢળતી બેઠેલી હતી. તેમણે બંગાળાની હિંદુ સ્ત્રીઓ જેવાં નીલવર્ણ વસ્ત્રો પરિધાન કરેલાં હતાં અને બને તરુણ વયની બાળાઓ હેવાથી ઘણું જ સુન્દર દેખાતી હતી. પલંગ પર જ નિરંજનના મુખને જેતી એક શ્વેતવસના સુન્દરી બેઠેલી હતી અને તેણે નિરંજનનાં નેત્રોને ઉધડતાં જોઈને “જુઓ એ જાગે છે. જરા હવા કરે-ગુલાબનું પાણી લાવો.” એવી પોતાની દાસીઓને આજ્ઞા કરી અને તે નિરજને સાંભળી. એથી તો વળી તેના મનમાં આશ્ચર્યની વિશેષ વિશેષતા થઈ એ સુન્દરી અને મહાલયના ભેદને તે જાણી શકો નહિ. ક્ષણ બે ક્ષણ તે સ્તબ્ધતાનું સામ્રાજ્ય વ્યાપેલું રહ્યું. પણ અંતે વૈર્ય ન ધરી શકવાથી નિરંજને ક્ષીણું સ્વરથી પ્રશ્ન કર્યો કે, “સુન્દરિ! આનો ભેદ શું છે, તે હું સમજી શકતું નથી. હું કારાગૃહમાં હતો અને અહીં કેવી રીતે આવી શ? તું અને આ બીજી તરણ બાળાઓ કોણ છે? આ ગૃહનો સ્વામી કોણ છે ? એ સર્વ મને કૃપા કરીને તું કહી સંભળાવ. મારા જેવા એક નિરાધાર અને અપરિચિત મનુષ્યને શા હેતુથી આવી સહાયતા આપવામાં આવી હશે !” મહારાજ ! આપ હમણું વધારે બોલવાનો શ્રમ લેશે નહિ. ક્ષુધા અને શોકથી આપનું શરીર અને મસ્તિષ્ક એટલાં તે નબળાં થઈ ગયાં છે કે, વૈદ્ય જે તમે જાગૃત થાઓ, તે સંભાષણ કરવાની સર્વથા ના જ પાડેલી છે, હું કોણ છું અને આ ગૃહનું સ્વામિત્વ કાણુ ધરાવે છે, એ સર્વ સમય આવતાં પોતાની મેળે જ જણાઈ રહેશે. અત્યારે તમારે માત્ર એટલું જ જાણવાનું છે કે, હવે તમારા શિરે કઈ પણ પ્રકારની આપત્તિ આવવાની ભીતિ નથી–તમે સર્વથા નિર્ભય છે અને પોતાના એક શુભેચ્છક મિત્રના મહાલયમાં છે.” તવસના સુન્દરીએ શાંતિ અને પ્રીતિના ભાવથી આશ્વાસન આપ્યું. નિરંજન નિરુપાય થયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય એ શ્વેતવસના સુન્દરીનું સમસ્ત શરીર પૂર્ણિમાના પૂર્ણ ચન્દ્રમાં સમાન ગૌરવર્ણ હતું અને કદ મધ્યમ હતું. નેત્રો કિંચિત્ નીલવર્ણની છટાવાળાં હતાં અને મુખાકૃતિ ઘણી જ મનોહર હતી. આ વેળાએ તેણે પોતાના શરીરને ઢાકાની મલમલની માત્ર એક જ શ્વેત સાડીવડે આચ્છાદિત કરેલું હોવાથી અને કૃષ્ણ કેશકલાપને પૃષ્ઠ ભાગે મુક્ત રાખેલ હોવાથી જાણે તે કઈ મહાતેજસ્વિની સાધ્વી યાગિની હાયની ! એ પ્રથમ દૃષ્ટિથી જોનારને ભાસ થવાનો સંભવ હતો. એ વનિતા વસથી તે વિરાગિની સમાન વ્યક્ત થતી હતી, પરંતુ તેનાં નેત્રોમાં ચાંચલ્યને વાસ હોવાથી કદાચિત તે રાગિની–પ્રેમશાલિની પણ હાય એવી સાહજિક શંકા ઉત્પન્ન થતી હતી. એ કામિની કોણ હશે ? એ જાણવાની કદાચિત્ વાચકોને પણ જિજ્ઞાસા હશે, પરંતુ તેનું નામ અને નિવાસસ્થાન વ્યક્ત થયેલું ન હોવાથી અત્યારે તે તેનાં વસ્ત્ર લક્ષણને આધારે આપણે તેને વેતવસના સુન્દરીના નામથી જ ઓળખીશું. નિરંજન વિચારમાં પડેલો હતો, એટલામાં એક દાસી, દવાની એક શીશી અને એક રકાબીમાં કાંઈક ખાવાનું લઈને એ ઓરડામાં દાખલ થઈ. તવસના સુન્દરીએ પોતાના હાથે તેને દવા પાઈ અને માથા પર પાટો બાં–જૂનો છોડીને નવો પાટો બાંધ્યો, અને ત્યાર પછી તેને ખાવાની પ્રાર્થના કરી. ખાવા માટે ચોખાની પાતળી કાંજી જ હતી. નિરંજને પણ આને એક આર્યનું ગ્રહ ધારીને તે ખાવામાં કશો પણ વાંધો બતાવ્યો નહિ. જોત જોતામાં પાંચ દિવસ વીતી ગયા. વૈદ્યની ઉત્તમ ચિકિત્સાથી અને શ્વેતવસના સુન્દરીની સેવા શુશ્રુષાથી નિરંજનના માથામાં પડેલો જખમ રૂઝાઈ ગયો હતો અને શરીરમાં શક્તિ આવવાથી તે નીચેના બગીચામાં આજે ફરવાને ઉતર્યો હતો. તવસના સુન્દરી પણ તેની સાથે જ હતી. ફરતાં ફરતાં તેઓ દ્રાક્ષવલ્લીના એક કુંજમાં આવી પહોંચ્યાં. સામે જ એક જલયંત્રમાંથી જલના ઉર્ધ્વગમન અને પુનઃ અધઃપતનનો વ્યાપાર ચાલી રહ્યો હતો, તેને નિરખવા માટે તેઓ કુજના | મધ્યભાગમાં એક સ્ફટિક પાષાણની બનાવેલી બેઠક પર બેઠાં. ઊંચે ચડીને પુનઃ નીચે પડતા જળને દેખીને નિઃશ્વાસ નાંખીને નિરંજને કહ્યું કે, “એકવાર પૂર્ણ ઉન્નતિના શિખરે ચઢેલા ભારતવર્ષને પણ આવી રીતે નિપાત થઈ ગયો! શિવ ! શિવ !” - પણ એ નિપાત કોણે કર્યો?” તવસના સુન્દરીએ પૂછ્યું. દુષ્ટ યવનોએ–ચાંડાલ પ્રકતિના સ્વેચ્છાએ!” કેપના આવેશમાં જ નિરંજને ઉત્તર આપ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્વેતવસના સુન્દરી “શું સઘળા યવનો દુષ્ટ અને ચાંડાલ પ્રકૃતિના હોય છે, એમ આપનું ધારવું છે ?” શ્વેતવસનાએ પાછો સવાલ કર્યો. * * ધારવું છે, એટલે ? માત્ર ધારવું જ નહિ, પણ એવો નિશ્ચય જ છે. જે વિષ જીવનરક્ષક હોઈ શકે, તે જ યવનો સારા હોઈ શકે.” જવાબ મળ્યો. “તમે ભૂલો છે. કેટલાકને માટે વિષ પણ જીવનદાતા થઈ પડે છે, એ શું તમારા જાણવામાં નથી ? મારા ધારવા પ્રમાણે બધા યવન તે દુષ્ટ નથી જ.” શ્વેતવસના સુન્દરી પોતાના મતને પૂરાવાથી સિદ્ધ કરવા લાગી. નિરંજન તેને ઘડીવાર આશ્ચર્યની દૃષ્ટિથી જોઈ રહ્યો અને અંતે બોલ્યો કે, “સુન્દરિ! હું તારા આભારના ભારથી દબાયેલો છું, માટે વધારે બેલી શકતો નથી. નહિ તે યવનેના પક્ષકારોના જીવનને હું સંહારક છું.” કદાચિત હું પોતે જ યવનયુવતી હાઉં, તે શું તમે મને મારી નાંખશો ? મારી પાયમાલી કરી શકશે?” હાસ્યથી યુવતીએ પ્રશ્ન કર્યો. તેના હસિત વદનને અવલોકતાં તે વિનોદ કરતી હોય એ જ નિરંજનનો નિશ્ચય થઈ ગયો અને તેથી તે પણ હસીને કહેવા લાગ્યો કાઈ પણ યવન યુવતીના હદયમાં આવી દયા અને આટલી બધી નમ્રતા હોઈ શકે જ નહિ. માટે એ તે મનાય જ નહિ, કે તું યવનયુવતી છે, અને જે તારી ઈચ્છા મારી પરીક્ષા લેવાની જ હોય, તો હું કહું છું કે, તું જે યવન યુવતી હોય, તેપણુ તને મારાથી મારી શકાય નહિ અને તારા વિરુદ્ધ એક શબ્દ પણ ઉચ્ચારી શકાય નહિ. હરે સાલ થા ?” જે જે, પોતાના વચનનો ભંગ કરશે નહિ, કારણ કે, સત્પરુષો વચનને પોતાના પ્રાણ કરતાં પણ અધિક પ્રિય ગણે છે. તમે મને અભયવચન આપી ચૂક્યા છે અને હું ક્ષમાપાત્ર થઈ ચૂકી છું. નિરંજન ! તમે જાણે છે કે, મેં તમારી એક દાસી પ્રમાણે શુશ્રુષા કરી છે ? માટે મારી એ સેવાનો કાંઈ પણ બદલો તો તમારે મને આપવો જ જોઈએ. ખરું કે નહિ ?” શ્વેતવસના સુન્દરીએ સંભાષણની દિશા ફેરવી. જે અત્યારે મારી પાસે ધન માલ ઈત્યાદિ કાંઈ પણ હોત, તે તે સર્વ આપી દેવાને હું તૈયાર થઈ ગયો હોત. પણ લાચાર છું કે, અત્યારે હું એક ફૂટી બદામ વિનાનો અને નિરાધાર છું. સ્વર્ગીય સુન્દરિ! હું આ ક્ષણે મારા અંતઃકરણના આશીર્વાદ વિના બીજું કાંઈ પણ તને આપી શકું તેમ નથી.” નિરંજને નિરાશાથી ઉત્તર દીધું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય “પરમેશ્વરની અને તમારી કૃપાથી ધન દૌલતની મારે ત્યાં ખાટ નથી. અને ખાટ હાય, તાપણુ એવી તુચ્છ અને ક્ષણિક વસ્તુને હું ઇચ્છતી નથી. હું જે વસ્તુ લેવા ચાહું છું, તે વસ્તુ અત્યારે પણ તમારી પાસે છે ને તમારામાં બે કૃતજ્ઞતાના નિવાસ હાય તો તે વસ્તુ મને આપી દેવામાં તમે જરાપણ આનાકાની કરશે નહિ, એવા મારા નિશ્ચય છે.” લલનાએ લાલિત્યથી એ વાક્યે ઉચ્ચાયો. “લલને ! તું મારી જીવનદાત્રી છે, માટે મારી પાસે જે વસ્તુ હાય તે તારી જ છે. મને તે આપવામાં કશા પણ વાંધા નથી. તારા માટે પ્રાણ અર્પવા હાય, તાપણ આપવાને તૈયાર છું, ત્યારે ખીજી વસ્તુ ન આપું એ મને જ કેમ ?” નિરંજને કહ્યું. નિરંજન ! તમે આટલા બધા ઉદાર હૃદયના પુરુષ હશે, એમ સ્વપ્ને પણ મારી ધારણા હતી નહિ. પણ હવે મારી આશા સફળ થાય, એવા સંભવ દેખાય છે. મને આ સંસારની કાઈ પણ ક્ષણિક વસ્તુ શ્વેતી નથી, કિન્તુ હું તમારી પ્રેમભિક્ષુકા છું. પ્રેમભિક્ષા આપીને મારા દુઃખનું નિવારણ કરે.” સુન્દરીએ પાતાની ઈચ્છા વ્યક્ત કરી. એ વેળાએ તેનાં નેત્રા નીચાં નમી ગયાં હતાં અને લજ્જાથી તેના મુખમંડળમાં રક્તતાના આવિર્ભાવ થતાં સ્વેદના બિન્દુ ટપકામાંડ્યાં હતાં. તેનાથી વધારે ખેાલી શકાયું નહિ. નિરંજન, આશ્ચયૅના અનિવાર્ય ભાવયી સ્તબ્ધ બનીને તેના મુખનું સૂક્ષ્મ અવલાકન કરવા લાગ્યા. જે જે વેળાએ તેની દૃષ્ટિ કિચિક્ ખીજી દિશામાં જતી હતી, તે વેળાએ સુન્દરી તેને ગુપ્ત રીતે બેઈ લેતી હતી. મનના વિકારો અને વિચારે। અનુસાર મુખાકૃતિમાં થતાં પરિવર્તમાને આળખવાની એ પ્રમદામાં સારી શક્તિ હતી. નિરંજન કાંઇક ખેાલવા જતા હતા, તેના મનેાભાવને જાણીને શ્વેતવસના વનતાએ તેને ખેાલતેા અટકાવીને પ્રથમથી જ કહ્યું કે, “નિરંજન ! તમે મને વચન આપી ચૂકયા છે. છતાં પણ જે મને નિરાશ કરવાના જ તમારા મનાભાવ હાય, તેા કૃપા કરીને કાંઈ પણ ખેાલા નહિ. મને જીવતીજ મારશે! નહિ.” મારી નમ્ર પ્રાર્થના સાંભળવા પૂર્વે આમ કારણ છે? સુન્દર ! તારા આ ખાદ્ય વૈભવેથી તું રમણી હાય, એમ સ્પષ્ટ દેખાય છે. હું એક ભિક્ષુક અને જે ડું ઘણું મારી પાસે હતું, તે બંગાળાના આ લીધું છે. મારી પાસે રહેવાને ધર નથી, પહેરવાને નિર્વાહ માટે અન્ન નથી. હું કંગાલ અને પાયમાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat નિરાશ થવાનું શું કાઈ ઉચ્ચ કુળવતી બ્રાહ્મણના પુત્ર છે. દુષ્ટ નવાબે લૂટી વસ્ત્ર નથી અને થઈ ગયેલા એક www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્વેતવસના સુન્દરી ૧૧ નામ માત્રનેા મનુષ્ય છું. માટે મારી એ જ વિનંતિ છે કે, મારામાં પ્રેમ રાખવાથી દુઃખ વિના તને ખીજું કશું પણ પ્રાપ્ત થવાનું નથી. તારી યેાગ્યતા અને મારી યેાગ્યતા સમાન નથી. અર્થાત્ તારે કાઈ સમાન યેાગ્યતાવાન પુરુષને શોધીને તેને જ પેાતાને પ્રેમભાગી બનાવા બેઇએ. તારા આ વિચારે–વાસ્તવિક રીતે વિકારા—બદલાઈ જશે, તે વેળાએ પેાતાની આવી ઇચ્છા માટે ખરેખર તને ઘણા જ પશ્ચાત્તાપ ચો.” નિરંજને પાતાની દશાનું યથાસ્થિત વર્ણન કરી સંભળાવ્યું. “જે વર્ણન તમે સંભળાવ્યું, તે હું તમારાથી પહેલાં જ જાણી ચૂકી છું. માટે વધારે સાંભળવાની મારી ઇચ્છા નથી. હું માત્ર પ્રેમની જ આશા રાખું છું. મારેા પ્રેમ કેવા પ્રકારના છે, તેનું વિશેષ સ્પષ્ટીકરણુ કરવા કરતાં એક કવિની કવિતા જ હું તમને સંભળાવું છું. તે આ પ્રમાણે છે:( હરિગીત. --- પ્રેમ એવી વસ્તુ કે જે સ્વાર્થને નથી માનતી; લા તથા જનમાનને પણ તે કટ્ટા ન પિછાનતી; દીપકપરે ખળતા પતંગે સર્વથા નિ:સ્વાર્થ તે; ને પ્રાણુ અર્પે છે. ચકાર ચંદ્રપર ન સ્વાર્થ તે હે પ્રાણવાભ ! પ્રેમદા આ પ્રેમની છે ભગિની; નહિ ઇચ્છતી તે વૈભવને પ્રેમની છે યાગિની; મમ તંત્ર આ આતુર રહે છે તવ વનના દર્શને; ને ઇચ્છતું આ હૃદય નિશિનિ તવ તનૂના સ્પર્શને.” “હું તારા મનેાભાવને જાણી ગયા. પણ અહીં સુખમાં ન રહેવાનું એક બીજું પણ કારણ છે. મારા એક ભ્રાતા છે અને તે મારી જન્મભૂમિમાં છે. તેને ત્યાં એકલા મૂકીને હું અહીં આવ્યા હતા અને પાછળથી નવ્વામે મારાં ધરબાર લૂટી લીધાં. અર્થાત્ મારા સહેાદર ત્યાં સંકટામાં દિવસ ગાળે અને અહીં હું વૈભવ ભાગવું, એ મને તે યેાગ્યું લાગતું નથી. માટે બે તું મારું હિત ઇચ્છતી હાય, તે મને જવા દે. અહીં રહેવાથી હું ચિન્તામાં ને ચિન્તામાં મરી જઇશ. સુખાના ઉપભાગ મારાથી લઈ શકાશે નહિ. સ્ત્રી હઠના ત્યાગ કર, અને દીર્ધદષ્ટિથી વિચાર કર. મારા વિચારો સત્ય છે. જે તારી સ્થિતિ મારા જેવી હોત, ા તારા પણ એવા જ વિચારે હાત.” નિરંજને પાતાંના હૃદય શાકના કારણનું દર્શન કરાવ્યું. જો તમારી ઈચ્છા હાય, તેા તમારા બંધુને અહીં મેલાવી લઇએ અને કહેા તે ત્યાં જ તે સુખમાં રહે, એવી વ્યવસ્થા કરી આપીએ. એ સર્વ કરવાની મારામાં શક્તિ છે, પરંતુ તમારા વિયાગદુઃખને સહન કરવાની મારામાં શક્તિ નથી. તમે પરપુરુષ છતાં પણ મેં તમારા શરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય રને સ્પર્શ કર્યો છે અને અચેતન અવસ્થામાં શુશ્રુષા પણ મેં જ કરી છે. માટે એક આર્ય અબળા હવે કદાપિ બીજા પુરુષનું પાણિગ્રહણ કરી શકે નહિ. જો તમે મારે અસ્વીકાર કરશે, તે અવશ્ય એક અનપરાધની અબળાની આત્મહત્યાના હેતુ ઠરશે. હવે જેવી તમારી ઈચ્છા.” સુશીલ યુવતીએ કહ્યું. નિરંજન હવે એનું કાંઈ પણ ઉત્તર આપી શકે તેમ હતું નહિ. આર્યસ્ત્રીના ધર્મથી તે સારી રીતે જાણતો હતો અને તેથી એને પ્રેમ ન સ્વીકારવાથી એ સ્ત્રી અવશ્ય આત્મહત્યા કરશે, એવી તેના મનમાં પણ ભીતિ થવા લાગી. તેથી નિસ્પાય થઈને તેણે તે શ્વેતવસના સુન્દરીને જણાવ્યું કે; લલને ! તારા હઠથી હું હાર્યો અને મેં તારો પ્રેમ સ્વીકાર્યો. પણ જ્યાં સુધી મારા બંધુ માટે કાંઈ પણ વ્યવસ્થા કરવામાં નહિ આવે, ત્યાં સુધી મારા મનમાં સદા સર્વદા શોકને અગ્નિ પ્રજત્યા કરશે, એનું સ્મરણ તારે રાખવાનું છે.” યુવતીના આનંદનો પાર રહ્યો નહિ. તે એકાએક નિરંજનને ગળે બાઝી પડી અને તેમાં હર્ષાશ્રુ સહિત કહેવા લાગી કે, “આજે મારા જન્મની સાર્થકતા થઈહું મને ગમતે સ્વામી પમ પ્રાણવલ્લી કરી પણ એક વાર તમારા મધુર મુખથી કહો કે, તમે મને પોતાની પ્રિયતમા બનાવી ચૂક્યા છેશું તમે મને પોતાની અર્ધાગના ધારે છે? મને પોતાની દાસીની પદવીથી વિભૂષિત કરી ચૂક્યા છો? મારા પ્રેમમાર્ગના તમે પ્રવાસી છે ? મારા યૌવનવનના વિલાસી છે ? નિરંજને એક મૃદુ ચુમ્બનથી એનું ઉત્તર વાળ્યું. બંને પ્રેમીઓ હષતિરેકથી નિ સ્તબ્ધ થઈ ગયાં. તેમનાથી વિશેષ કાંઈ પણ બોલી શકાયું નહિ. એટલામાં તે સુન્દરીને દૂરથી કાઈ બોલાવતું હોય, એ ધ્વનિ સંભળા. બન્નેનું ધ્યાન તે તરફ દોરાયું. તત્કાળ એક વૃદ્ધ દાયા તે સ્થળે આવી અને તે સુન્દરીને સંબોધીને કહેવા લાગી કે, “નરન ! તારા કાકા નવ્વાબ સુલયમાન કયારના આવીને તારા મહાલયમાં તારી વાટ જોતા બેઠા છે, અને તું તે અહીં અયશ આરામમાં મશગૂલ થએલી બેઠી છે. ચાલ ઉતાવળે.” નજીરન, નામ સાંભળતાં જ નિરંજન ચમકયો અને એકદમ તેણે પિકાર કર્યો કે, “શું ત્યારે આ યુવતી કાઈ યવધયા છે ?” જી હા. નવ્વાબની ભત્રીજી છે.” દાયાએ જવાબ આપ્યો. - “થઈ ચૂક્યું, અને હું ધર્મ ભ્રષ્ટ થયો.” એમ કહીને નિરંજન પૃથ્વી પર મૂછિત થઈ પડ્યો. નજીરનું તેને મહાલયમાં ઉપડાવી ગઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસદર્શન તૃતીય પરિચ્છેદ ઇતિહાસદર્શન પ્રસ્તુત પરિચ્છેદમાં કેટલાક ઐતિહાસિક વિષયોને ઊહાપોહ થવાનો છે. યદ્યપિ નવલકથામાં આવા વિષયોને ઉલ્લેખ કરવાથી કેટલાક પાઠક વાચનથી વિરક્ત થાય, એવી ભીતિ રહે છે; તથાપિ નવલકથાનાં સર્વ અંગોને પરિપૂર્ણ કરવા માટે નિરુપાયે એવા વિષયોના વર્ણનમાં અનેકવાર પ્રવૃત્ત થવું પડે છે. જે જનોની ઈતિહાસમાં સર્વથા સચિ ન જ હોય, તેવા જનો પ્રસ્તુત પરિચ્છેદને ત્યાગ કરી શકે એમ છે. કિન્તુ જે જનોએ બંગાળાના ઈતિહાસનું સર્વથા સમીક્ષણ નથી જ કર્યું, તે જ આ નવલકથાની વસ્તુસંકલનાને સારી રીતે સમજી શકે, એ હેતુથી જ પ્રસ્તુત પરિચ્છેદનો પ્રારંભ છે. અસ્તુ. - શેરશાહથી હારીને મુગલ બાદશાહ હુમાયૂન દેશ ત્યાગીને પલાયન કરી ગયે હતો અને પાછળ શેરશાહ દિલ્લીના તખ્ત પર બેસીને ભારત સામ્રાજ્યનું શાસન કરવા લાગ્યો હતો. કુતુબુદીનના સેનાપતિ અતિયાર ખિલજીએ બંગાલ અને બિહારના પ્રદેશોમાં વિજય મેળવ્યો, ત્યારથી એ બન્ને પ્રદેશ દિલ્લીશ્વરની આધીનતામાં આવ્યા અને ભિન્ન ભિન્ન શાસનકર્તાઓ ત્યાં શાસન કરવા લાગ્યા. જો કે એ બે શાસનકર્તાઓ દિલ્લીને આધીન તે હતા, કિન્તુ અમુક વિષયોને દિલ્લીશ્વર સમક્ષ નિર્દિષ્ટ કરવાની પરતંત્રતા વિના બીજી બધી બાબતમાં તેઓ ૨ સંત્ર હતા. પ્રજ તેમને જ બાદશાહ સમજતી હતી. પ્રાચીન ગડદેશ અથવા લસણુવતી પઠાણ શાસન કર્તાઓની રાજધાની હતી અને તે દેશની પ્રજા તેમને “ગૌડ દેશના બાદશાહ”ના નામથી જ બોલાવતી હતી. એમનામાંના જે લોક પિતાને પરાક્રમી અને સાહસી માનતા હતા, તે લેકે દલીના વર્ચસ્વનો સ્વીકાર કરતા નહોતા. એ જ કારણથી વારંવાર મુગલ સાથે તેમનું યુદ્ધ થતું રહેતું હતું અને તેથી દેશમાં ભયાનક અરાજકતા અને વિશ્લેવોનો વ્યાપાર ચાલૂ જ હતા. તેરમી સદીથી ચૌદમી સદીના મધ્યકાલ પર્વત સર્વ શાસનકર્તા પઠાણે દિલ્લીના તાબામાં હતા–અર્થાત પરતંત્ર હતા. - ઈ. સ. ૧૩૩૮ માં પઠાણ શાસનકર્તા શાહ અલાઉદીને એકાએક દિલ્લીશ્વરની આધીનતાને ત્યાગ કરીને સર્વથા સ્વતંત્રભાવથી રાજ્યશકટ ચલાવવા માંડ્યું. એ પછી લગભગ એક વર્ષ સૂધી સર્વ પઠાણ શાસનકર્તાઓ એક રીતે દિલ્લીશ્વરના માંડળિક જેવા જ રહ્યા. જે સમયે ગાડ દેશમાં “સના મસ્જિદ બનાવવામાં આવી હતી, તે સમયે નુસરતશાહને ભાઈ મહમૂદશાહ બંગાળાને શાસનકર્તા હતો અને તે સમયમાં જ શેરશાહ બિહારના પ્રતિનિધિનું કાર્ય કરતો હતો. જે વેળાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય લાલ્હાણી સરદારા એના પ્રાણવધના પ્રપંચ કરવા લાગ્યા, તે વેળાએ ત્યાંથી ભાગીને તે બંગાળામાં આવ્યા અને મહમૂદશાહના શરણમાં નિવાસ કરવા લાગ્યા. કેટલાક દિવસ પછી ધાર વિશ્વાસધાત કરીને શહિતાસ” નામક કિલ્લો તેણે પેાતાના કબ્જામાં લઈ લીધા અને મહમૂદશાહને ગૌડ દેશમાંથી કાઢી મૂકયા. એ જ કારણથી શેરશાહ અને હુમાયૂન વચ્ચે પરસ્પર વિરાધ ઉત્પન્ન થયેા. પરંતુ તે સમયે શેરશાહનું ભાગ્ય ખળવાન હતું, એટલે વિશ્વાસધાતની સહાયતાથી તેણે દિલ્લીના બાદશાહના બે ત્રણ યુદ્ધમાં પરાજય કર્યો. જ્યારે સંપૂર્ણ ભારતવર્ષમાં હુમાયૂનને ઊભા રહેવાનું પણ સ્થાન રહ્યું નહિ, ત્યારે તે ભારતવર્ષને યાગીને ઇરાન તરફ ચાહ્યા ગયા. રાજપ્રતિનિધિ શેરશાહ બાદશાહની પદવી ધારણ કરીને દિલ્લીના સિંહાસને વિરાજ્યા. શેરશાહના શાસનના સમયમાં સંપૂર્ણ અંગાળા દેશ તેના તાબામાં રહ્યો. તેણે ભંગાળાના કેટલાક ભાગા કરીને પ્રત્યેક ભાગમાં એક એક શાસનકર્તા નીમી દીધા. તે એક મહાચતુર અને કાર્યદક્ષ બાદશાહ હતા. જ્યાંસુધી તેણે રાજ્ય ચલાવ્યું, ત્યાંસુધી કાઈ પણ પ્રકારના કંટા અખેડાની ઉત્પત્તિ થઈ નહેાતી. તેના મરણ પછી તેના શાહજાદા સલીમે પણ સર્વથા નિર્વિઘ્ર રાજ્ય ચલાવ્યું અને સુખમાં જ સ્વર્ગવાસી થ્યા. સલીમના સ્વર્ગવાસ પછી પાછે! સમસ્ત દેશમાં ધારતમ અરાજકતાના અગ્નિ પ્રજળવા લાગ્યા. સલીમનેા પુત્ર, અલશાહના હાથથી માર્યાં ગયા અને એ સમાચાર સાંભળીને બંગાળાના સૂબેદાર મહમ્મદખાં સ્વતંત્ર થઈ બેઠા. પરંતુ એ ધૃષ્ટતાનું ફળ તેને સત્વર જ ભેગવવું પડયું. અદ્દલશાહના નામાંકિત સેનાપતિએ-કે જેનું નામ હેયૂ હતું તેને યુદ્ધમાં પરાજય કર્યાં અને તેને મારી નાંખ્યા. એથી અગ્નિ વધારે ભડક્યા. મહમ્મદના પુત્ર અહાદુરશાહ માટી સેના લઇને બાદશાહ સામે લડવાને આવ્યેા. માંગીર પાસે ધાર યુદ્ધના આરંભ થયા અને અદલશાહ માર્યો ગયા. એ પછી છ સાત વર્ષ પર્યન્ત બંગાળામાં શ્રેણી જ અરાજકતા વ્યાપેલી રહી. એ સમયમાં પ્રશ્નલ પ્રતાપી મુગલ કુલભૂષણ અકબરશાહ દિલ્હીના સિંહાસને વિરાજમાન થઇને પેાતાના અસીમ સાહસ અને ખળની સહાયતાથી ધીમે ધીમે પેાતાના રાજ્યના વિસ્તારને વધારી રહ્યો હતેા. એ સમયે પ્રસંગને અનુકૂલ બેને સુલયમાનખાને બંગાળાના રાજ્યને પેાતાના અધિકારમાં કરી લઈને બાદશાહને નજરાણું મેાકલી, તેની આધીનતાના સ્વીકાર કર્યો. અકબરશાહ પણ એથી ઘણા જ પ્રસન્ન થય અને કાઈ પણ પ્રકારના વિગ્રહ વિના બંગાળાને પેાતાની આધીનતામાં આવેલા જોઇને કાઈ પણ જાતના વાંધા ઉઠાવવાનું તેણે વ્યાજન્મી ન ધાર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસદર્શન ૧૧ સુલયમાનખાને સિંહાસનારૂઢ થઈને રાજ્યના વિસ્તાર અને ઉન્નતિની ચેષ્ટા કરવા માંડી. તેણે લક્ષાવતી જેવું જ એક બીજું નગર વસાવ્યું—ગૌડ દેશથી થેાડા અંતરે ભાગીરથીના તીર પ્રાંતમાં તાંડાનામક સ્થાનને પેાતાની રાજધાની બનાવી. તાંડામાં રાજધાનીની સ્થાપના કરવાની સાથે જ તેણે ત્યાં મોટી મેટી ઇમારતા, મનેાહર બગીચા, મહાન્ રાજમાર્ગો, સુરભિત સરાવા અને અનેક પછ્યવીથિકા ત્યાદિ બનાવરાવ્યાં. થોડા જ દિવસમાં તાંડા નગર દિલ્લીની ખરાખરી કરવા લાગ્યું. એ નગર સમક્ષ લક્ષણાવતીની શાભા મલિન થઈ ગઈ. મુલયમાને એ જ નગરમાં પેાતાના નિવાસ માટે એક ભવ્ય, વિશાળ અને સુંદર ભવન ચણાવ્યું અને તેમાં નિવાસ કરીને સુખ તથા શાન્તિના ઉપભાગ લેવા લાગ્યું. અંગાળામાં બે કે સર્વત્ર વનાના અધિકાર જામી ગયા હતા, છતાં પશુ આરીસા માત્ર આર્યોનું સ્વતંત્ર રાજ્ય વ્હેવામાં આવતું હતું. પ્રાચીન કાળથી જ એરીસા પેાતાની સ્વતંત્રતાનું રક્ષણ કરતું આવ્યું હતું. એટલે કે, મુસમાાનેના અભ્યુયના સમયમાં પણ એની સ્વાધીનતા અચળ રહી હતી. વચવચમાં જે પરિવર્તનની કેટલીક ઘટનાઓ બનતી છલી, તેમનું કારણ વિદેશીય યવના નહાતા, કિન્તુ એ ઝગડાઓ પાતપોતાના જ હતા. એરીસામાં પ્રાચીનકાળથી હિંદુ રાıએ જ શાસન કરતા ચાલ્યા આવ્યા હતા. અમે નથી કહી શકતા, કે, જે યવનાએ પેાતાના અસીમ સાહસ અને અદ્વિતીય પરાક્રમના યેાગે સમસ્ત ભાર તવર્ષને પાતાના અધિકારમાં કરી લીધું હતું, તે યવનાના પ્રહારથી તે સમયમાં માત્ર આરીસાનું રાજ્યજ કેવી રીતે બચી શકયું ? આરીસાના રાજાએ પણ કાંઈ એટલા બધા પરાક્રમી હતા નહિ. અર્થાત્ સુસભ્ભાનેાના દુર્દમ્ય પ્રતાપ સમીપ ટક્કર ઝીલવાની તેમનામાં શક્તિ નહેાતી-તે સ્વાભાવિક રીતે જ દુર્બળ, ભયભીત અને યુદ્ધવિદ્યામાં અજ્ઞાન હતા. ત્યારે આરીસા આટલેા સમય સ્વાધીન કેવી રીતે રહી થયું? અનુમાન એટલું જ કરી શકાય છે કે માત્ર પેાતાના ભાગ્યની પ્રશ્નળતાથી જ સેાળમી સદી સુધી એરીસા પેાતાના સ્વાતંત્ર્ય અને ગૌરવની રક્ષા કરી રહ્યું હતું-ખીજું કાઈ પણ કારણુ ગુાતું નથી. બંગાળાના અધિપતિ સુલયમાનખાન નિષ્કંટકતાથી રાજ્યસુખને પભાગ લેતા હતા. ને કે તેના સુખમાં કાઈ પણ પ્રકારની ન્યૂનતા હતી નહિ, તોપણ મનુષ્યના એવા સ્વભાવજ છે કે, તે નંદના ભંડાર મળે કે પૃથ્વીનું રાજ્ય મળે, તાપણ અસંતેાષી તા રહેવાના જ. એ નિયમને અનુસરીને કાઈ કાઇવાર તેની દૃષ્ટિ એરીસાના રાજ્યમાં જઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય પડતી હતી અને તે લઈ લેવાની પણ તેની ઈચ્છા થયા કરતી હતી. પરંતુ એ મહત્વાકાંક્ષાએ અદ્યાપિ ભયંકર રૂપ ધારણ કર્યું નહોતું. તેથી જ અત્યારે શાંતિ હતી. ચતુર્થ પરિચ્છેદ નજરુન્નિસા દ્વિતીય પરિચ્છેદમાં જે શ્વેતવસના સુન્દરીનું આપણે દર્શન કર્યું હતું, તે સુન્દરી કેણ હતી ? એ જાણવાની વાચકને સ્વાભાવિક જિજ્ઞાસા હશે, અને તેને તૃપ્ત કરવી એ અમારું કર્તવ્ય છે. તૃતીય પરિચ્છેદમાં દાવાએ આવીને તેને નજીરનના નામથી બોલાવી હતી, તેથી વાચકને તેના આયત્વ વિશે શંકા તે થઈ હશે જ અને જે તેવી શંકા થઈ હોય, તો તેમની તે શંકા સત્ય છે. ખરેખર એ આર્ય અબળા નહિ, પરંતુ યવન કુમારી જ હતી. ત્યારે તે કેણ હતી? એટલો જ પ્રશ્ન અવશિષ્ટ રહ્યો અને તેના ઉત્તરરૂપ પ્રસ્તુત પરિચછેદનો આરંભ છે. બંગાળાના નવ્વાબ સુલયમાનને એક બંધુ હતો, તેનું નામ તાજખાન હતું. એ ઘણે જ તેજસ્વી અને પરાક્રમી પુરૂ હતો. બંગાળામાં પ્રથમ વિજય એણે જ મેળવ્યો હતો. તાજખાનની એક ખતર (પુત્ર) હતી અને તેનું ઈમે મુબારિક (શુભ નામાભિધાન) નજીરુન્નિસા હતું. છતાં પણ તેની બાલ્યાવસ્થાથી જ તેને નજીરના ટુંકા નામથી બોલાવવાને સવેને પ્રઘાત પડી ગયો હતો. બંગાળાની પ્રજા તાજખાનને ઘણો જ પૂજ્ય પુરુષ માનતી હતી અને તેનામાં તેને ઘણો જ સારો ભાવ હતો. તાજખાનનું જે વેળાએ અચાનક મરણ થયું, ત્યારે લેકેને એ દઢ અભિપ્રાય બંધાઈ ગયો હતો કે, તેના ભ્રાતા સુલયમાને જ તેને વિષપ્રયોગ કરીને મારી નખાવેલો હોવો જોઈએ. એ કારણથી ગોંડ દેશમાંના તાજખાનના પક્ષના પુરુષોએ ગુપ્ત રીતે સલમાનખાન વિરુદ્ધ ભીષણ વિદ્રોહ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેની સફળતા થવા પહેલાં સુલયમાનને એ વિષયની જાણ થઈ ગઈ અને તેથી ગૌડ દેશને ત્યાગીને તેણે તાંડાને પોતાની રાજધાની બનાવી–તે ત્યાં જ નિવાસ કરવા લાગ્યો. કેવળ નજીરન વિના તાજખાનનું બીજું કાઈ સન્તાન હતું નહિ. કદાચ એ પુત્રીને પીડવાથી લોકો ઉશ્કેરાઈ જશે એવા ભયથી અને પોતાના શરીર પર લાગેલા કલંકના દામનાંખવાના હેતુથી રાજકાર્યદક્ષ સુલયમાને નજરનને ઘણું જ સ્નેહથી પાળીને મેટી કરવા માંડી. એ પુત્રીનું એટલું બધું માન રાખવામાં આવતું હતું કે, જે વેળાએ તે જે કાંઈ પણ કરવા ઈચ્છે, તે કાર્ય તે તે જ ક્ષણે કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૭ નજરુન્નિસા શકતી હતી. જો કે તે સમયે તેનું વય પણ વધારે હતું નહિ, છતાં પણ તેની આજ્ઞાનું પરિપૂર્ણતાથી પાલન કરવામાં આવતું હતું. ભત્રીજી - છતાં સુલયમાને તેને પોતાની પુત્રી કરતાં પણ વધારે યાર મહમ્મત અને લાડથી ઉછેરીને મોટી કરી હતી. જ્યારે નજીસન્નિસા વયમાં આવી ત્યારે સુલયમાને તેને સ્વતંત્રતાથી રહેવા માટે એક જુદું જ ભવ્ય ભવન બંધાવી આપ્યું હતું. એ ભવનની આસપાસ એક વિશાળ અને સુંદર ઉપવન પણ શોભી રહ્યું હતું અને પોતાની દાસીઓ સહિત નજરન આનંદપૂર્વક એ ભવનમાં નિવાસ કરતી હતી. નછન્નિસા પિતે જેમ શરીર અત્યંત રૂપવતી હતી, તેમ તેનું હૃદય પણ શુદ્ધ અને નિર્મળ હતું. તેણે બંગાળી અને ફાર્સી ભાષાને ઘણો જ સારો અભ્યાસ કરેલો હતો તથા સંગીત વિદ્યામાં પણ પોતે અદ્વિતીય પ્રવીણતા ધરાવતી હતી. અર્થાત સાહિત્ય અને સંગીતના જ્ઞાન વિનાના મનુષ્યને પુછવિહીન પશુની ઉપમા આપવામાં આવે છે, તે હીન ઉપમાને પોતાના શિરે ન આવવા દેવા માટે જ નેણે તેણે સાહિત્યમાં અને સંગીતમાં–ઉભયકળાઓમાં પ્રવીણતા પ્રાપ્ત કરી હાયની, એવો જ ભાસ થતો હતે. સારાંશ કે, નવ્વાબજાદી હોવા છતાં સુખ અને વૈભ- પ્રમાદપૂર્ણ માર્ગોમાં ન વળતાં સારા માર્ગે વિચરવાના વ્રતનો જ તેણે સ્વીકાર કર્યો હતો. એવી અબળાઓ વિરલ જ દષ્ટિગોચર થઈ શકે છે. જે કારાગૃહમાં નિરંજનને રાખવામાં આવ્યો હતો, તે કારાગૃહ નજરનના મકાનની પાસે જ આવેલું હતું. જે કાટડીમાં નિરંજનને પૂરવિામાં આવ્યો હતો, તેની ઉપર જ નજરનના મહાલયની બારી પડતી હતી. અર્થાત જે જે વેળાએ દુઃખના આવેશમાં નિરંજન ગીતાનો પાઠ કરતો હતો, ત્યારે ત્યારે તેનો ધ્વનિ બારીમાં વૃક્ષોની શોભાને જોતી બેઠેલી નજરનનાં કોંમાં જઈને અથડાતો હતો. તેથી તેણે પિતાની દાસીદ્વારા એ બંદીવાનની ખબર મેળવી અને તેની નિદોંપતા તથા સૌન્દર્યના સમાચાર જાણીને તે કોમલહંદયા કામિનીના અંતઃકરણમાં તેના માટે ઘણી જ દયા ઉત્પન્ન થઈ તેથી એક દિવસ સંધ્યાકાળે તે પોતે એક સંન્યાસિની જેવો શ્વેત પોશાક-સાડી-પહેરીને ગુપ્ત રીતે કારાગૃહમાં ગઈ. નિરંજન અચેતન થઈને પડ્યું હતું અને તેનું દુ:ખ ન દેખી શકવાથી વૃદ્ધ સિપાહી આત્મહત્યા કરવા જતો હતો, તેનો હાથ પકડીને તેને અટકાવનારી વેતવસના સુન્દરી છે, એ જ નજરન્ હતી. નિરંજ1 નિર્મળ મુખ અને સ્વરૂપયુક્ત શરીર જોઈને તથા તેની નીતિ અવલોકીને નજરનના મનમાં કોઈ ભિન્ન પ્રકારના ભાવને થશે. આપણે કહી તે આવ્યા છીએ જ કે, નરન જે ઈચ્છ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય તે કરવાને શક્તિવતી હતી—અર્થાત્ પાતાની સત્તાના તેણે તત્કાળ ઉપયાગ કર્યો. કારાગૃહના રક્ષકાને આજ્ઞા કરીને નિશ્ચેષ્ટ નિરંજનને તે પેાતાના સ્વર્ગતુલ્ય સદનમાં લઈ ગઈ અને ત્યાં તેને સચેત કરવા માટે તેણે ઔષધેાપચાર તથા સેવા શુશ્રુષામાં કાઈ પણ પ્રકારની ન્યૂનતા રાખી નહિ. નિરંજન અદ્વિતીય સ્વધર્મનિષ્ઠ પુરૂષ હતા અને એટલા માટે જ તે મરવાને તૈયાર થયા હતા, એ સઘળું નજીરને પેલા વૃદ્ધ સિપાહી પાસેથી જાણી લીધું હતું. એથી તે ચૈત્નાવસ્થામાં આવતાં પેાતાને એક યવન સ્ત્રી જાણીને પશ્ચાત્તાપથી કદાચિત્ એકાએક મરણ પામે, એવી ભીતિ હાવાથી તેણે પેાતાના મહાલયમાંની કેટલીક યવનતાદર્શક વસ્તુઓને દૂર કરી દીધી હતી અને સર્વ દાસીઆને હિન્દુ પાશાકમાં રહેવાની આજ્ઞા આપી દીધી હતી. તે પાતે પશુ સંન્યાસિની સમાન શ્વેત વસ્ત્રા ધારીને જ નિરંજન પાસે બેસી રહેતી હતી. એથી જ આપણે આગળ એઈ આવ્યા, તેમ નિરંજન તેને એળખી શક્યા નહેાતા. વળી નજીરન પાતે બંગાળી ભાષા ઘણી જ સારી જાણતી હેાવાથી અને કેટલાંક હિન્દુ ધર્મગ્રંથાનું પણ તેણે અવલેાકન કરેલું હેાવાથી તેની ભાષા પણુ એટલી બધી શુદ્ધ થઈ ગઈ હતી કે, તેને ભાગ્યે જ ખીજું કાઈ પણ એક યવન કુમારી તરીકે ઓળખી શકે. એક યવન ખાળા અને તે પણ આર્યધર્મના હડહડતા શત્રુ નખ્વાબ મુલયમાનની ભત્રીજી એક બ્રાહ્મણ પ્રતિ આવી દયા દર્શાવે, એ તે કે પ્રથમ દૃષ્ટિથી આપણને આશ્ચર્યકારક ઘટના દેખાય છે; પરંતુ જ્યારે આપણે પાતે પ્રેમશાસ્ત્રનું અધ્યયન કરવામાં પ્રવૃત્ત થઈએ છીએ, ત્યારે એવી ઘટનાઓની શક્યતાવિશે આપણા મનમાં લેશ માત્ર પણ શંકા રહેતી નથી. પ્રેમથી ભિન્ન ભિન્ન મનુષ્યેાનાં મનેા એકત્ર થાય છે. તેમની કઠોર વ્રુત્તિઓના પ્રેમકુઠારથી સંહાર થતાં તે પરસ્પરને મમતાની દૃષ્ટિથી જોવા માંડે છે. શત્રુત્વના સ્નેહના સાધનવડે નાશ થવાથી તે પરસ્પર મિત્રા બની જાય છે. પ્રેમ, એ જ સજનાના આનંદ છે, બુદ્ધિમાનાનું આશ્ચર્ય છે અને દેવાનું કૌતુક છે. પ્રેમની ભાવના સર્વના હૃદયમાં વસેલી હાય છે અને પ્રેમ સાધ્ય થયા, એટલે મનુષ્યને આ વિશ્વનશ્વર વિશ્વ પશુ સ્વર્ગ સમાન દષ્ટિગાચર થાય છે. કામલતા, વિશ્રામ, ઇચ્છા, મમતા, માર્દવ અને સૌન્દર્ય ઇત્યાદિ ગુણાના ઉત્પાદક પિતા પ્રેમ જ છે. પ્રેમ, ઉત્તમ ભાગને સ્વીકારીને નિષ્ઠતાનો યાગ કરે. છે. પ્રત્યેક ભાષણ, કૃતિ અને ઇચ્છામાં તે મનુષ્યના માર્ગદર્શક થઈને અને સદા સર્વદા સંગમાં રહીને મનુષ્યનું રક્ષણ કરે છે. દેવા અને મનુધ્યાના સમ્ર વૈભવ તે એ પ્રેમ જ છે અને મનુષ્યને વિશ્વના ભિન્ન ભિન્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ નજીરુન્નિસા માગ પણ એ જ બતાવે છે. પ્રેમે બતાવેલા માર્ગમાં વિચરવું, એ મનુષ્ય જાતિને માટે ઘણું જ લાભકારક અને હાનિહારક છે. પ્રેમે સર્વ સ્થળે અને સર્વ કાળમાં મનુષ્યને પિતાના તાબામાં કરી રાખેલા છે. જે વેળાએ દેશમાં શાંતિ હોય છે, તે વેળાએ કે પ્રેમના વૈભવોનાં ગાને ગાય છે અને યુદ્ધ પ્રસંગે પ્રેમ માટે શિરને હસ્તમાં લઈને રણભૂમિમાં પ્રવેશ કરે છે. પ્રેમને વાસ પર્ણકુટીમાં છે, તેવો જ રાજમહાલયમાં પણ છે. વિશ્વના મનુષ્યમાં અને સ્વર્ગના સુરેમાં પ્રેમને એકસરખો નિવાસ છે. કારણ કે, પ્રેમ તે સ્વર્ગ અને સ્વર્ગ તે જ પ્રેમ છે. - સારાંશ કે, નજીરુન્નિસા નિરંજનના પ્રેમની આકાંક્ષણે થઈ હતી. અને તેને તે કારાગૃહમાંથી ઉપાડી લાવી હતી, તેમાં તેના કાકા સુલયમાનનો પણ હાથ તે હતો જ. નિરંજને જ્યારે એને એક યવન યુવતી તરીકે ઓળખી, તે વેળાએ જ તે મૂચ્છિત થઈ ગયો અને તેને નજીરન મહાલયમાં ઉપડાવી લાવી, એ આપણે જાણું આવ્યા છીએ. એ વેળાએ બંગાળાના અધિપતિ સુલયમાનખાન પણ મહાલયમાં બેઠેલો હત, એ પણ વાચકોના લક્ષથી બહાર તો નહિ જ હોય. મૂચ્છિત નિરંજનના મુખપર ગુલાબ જળ ઇત્યાદિનું સિંચન કરીને તેને સાવધ ---કરવામાં આવ્યો અને નેત્રો ઉઘડતાં જ પોતાને અસહ્ય આપત્તિમાં નાંખનાર નવ્વાબને પિતાની સામે બેઠેલો જોઈને તે ભય અને આશ્ચર્યના મિશ્રિત ભાવથી ક્ષણેક દિમૂઢ જેવો બની ગયા. કદાચિત તે પાછા મૂચ્છિત થઈ ગયો હોત, પણ એટલામાં નવ્વાબે તેનો હાથ પકડી લીધે અને શાંત મુદ્રાથી તેને આશ્વાસન આપીને કહ્યું કે;-. : “આટલા બધા ગભરાટનું શું કારણ છે? અહીં તારો દુશ્મન કોઈ પણ નથી, તું સર્વથા નિર્ભય છે. બંગાળાનો નવ્વાબ કે જે આટલા દિવસ તારો શત્રુ હતું, તે હવે તારો મિત્ર થવા માગે છે. શું તું તેની મિત્રતાનો અસ્વીકાર કરીશ? તારે જે મનભાવ હોય, તેવો સ્પષ્ટ જણાવી દે.” એક યવનનાં વચનામાં હું કદાપિ વિશ્વાસ રાખી શકે નહિ. છતાં પણ આ નવ્વાબ! હું તને પૂછવાનું સાહસ કરું છું કે, નજીરનું કિાણ છે અને આ મહાલય કાનો છેએ જાણવા પછી જ સારે જે કાંઈ પણ બોલવાનું હશે, તે બેલીશ.” નિરંજને હૈયે અને સાહસથી નવ્વાબને એ પ્રશ્ન પૂછ્યો. --“નજી ભાઈ તાજખાનની પુત્રી અને મારી ભત્રીજી છે; ને આ મહાલય મારું છે–એટલે કે, મે ખાસ એના નિવાસ માટે બંધાવી આપેલું છે. નજીરનની પ્રાર્થનાથી જ હું તારાપર મેહરબાન થયેલો છું.” નવાબે કહ્યું. “તાજખાનની પુત્રી અને મારી ભત્રીજી” એ શબ્દ સાંભળતાં જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય નિરંજન પૃથ્વી પર પટકાઈ પડ્યો, અને તેમાંથી અશ્રુની ધારા વર્ષવતે નિઃશ્વાસપૂર્વક કહેવા લાગ્યું કે, “ અફસોસ ! અંતે આ બ્રાહ્મણશરીર યવનોના અન્નાહારથી ભ્રષ્ટ થઈ ચૂક્યું ! બ્રાહ્મણકુલસ્થ નિરંજનનું આજે નિધન થઈ ચૂક્યું ! ! નવ્વાબ! તારી ધારણુમાં અંતે તું ફળીભૂત થયે--કારાગૃહમાં તારો કાંઈ પણ ઉપાય ન ચાલ્યો, ત્યારે તે પોતાની સ્વરૂપવતી ભત્રીજીને પોતાનું આયુધ બનાવી કપટતત્રથી મને ધર્મભ્રષ્ટ કય! પણ મને ધર્મભ્રષ્ટ કરવાથી તને શો લાભ થવાનો છે ? ઉલટો મારા જીવનને તે જીવતાં છતાં નાશ કર્યો. હવે હું જીવવાનો તે નથી જ. જોઈએ તો અત્યારે જ મારો શિરચ્છેદ કર અને જોઈએ તો વનમાં જઈને મરવા માટે મને બંધનમુક્ત કરી દે.” નિરંજનના એ વાબાણથી સુલયમાનનું હૃદય વીંધાઈ ગયું, અને મનમાં તેને ઘણો જ કેપ થયો છતાં પણ પોતાના કાપને દબાવી રાખીને તે પૂર્વ પ્રમાણે શાંત મુદ્રાથી જ કહેવા લાગ્યો કે, “કારાગૃહમાં તું જીવતો રહ્યો હોત કે મરી ગયો હોત, એની મને જરાપણ દરકાર હતી નહિ. જો કે, કોઈ પણ બીજા ધર્મનો મનુષ્ય અમારા દીનનો સ્વીકાર કરે, તે તેમાં અમે સવાબ તો માનીએ છીએ, પણ તું મુસહ્માન થાય, એમાં મારે પોતાનો કાંઈ પણ અંગત લાભ સમાયલે નહમાત્ર આ નજીરને તારામાં પ્રેમ બંધાયે અને તેથી જ મજબૂર થઈને મારે અહીં આવવું પડયું. એ વિના મારે બીજો કોઈ પણ હેતુ નથી” હવે નિરંજનને નજીરને કરેલી પ્રેમયાચનાનું સ્મરણ થયું. ઘડીભર તેનાથી કાંઈ પણ બોલી શકાયું નહિ. થોડીકવાર રહીને તેણે પૂછ્યું, “શું તમારી ભત્રીજી મારા સાથે વિવાહગ્રન્થિથી બંધાવા માગે છે ? “હા–એ એનો મનોભાવ છે ખરો અને હું પણ એ વિષયમાં મારી અનુમતિ આપી ચૂક્યો છું.” નવ્વાબે ટુંકે જવાબ આપે. અને કદાચિત હું એમ ન કરી શકું તે ? હું એના પ્રેમને અસ્વીકાર કરું તો ?” નિરંજને પુનઃ પ્રશ્ન કર્યો. તે બી કાંઈ પણ નહિ, પણ એક નિરાધાર નારી તારા વિરહના વહ્નિમાં બળી જળીને ભસ્મીભૂત થશે અને તારા કપાળે સ્ત્રીહત્યાના કલંકને દાગ સદાને માટે લાગી જશે.” નજીરને નવાબને ન બેલવા દેતાં વચમાં જ નિરાશા પૂર્વક પોતાને મનોભાવ વ્યક્ત કરી નાંખ્યો. સ્ત્રી અને તેમાં પણ એક સાન્દર્યવતી સ્ત્રી ને પત, વસ્તુ છે. કે જે સમસ્ત મનુષ્ય જાતિને લુબ્ધ કરવા માટે પૂર્ણ શકિતવતી હોય છે. મનુષ્યો પ્રથમ ચાક્તિની કળા સ્ત્રીઓ પાસેથી જ શીખેલા છે. અથાત પુરુષ ગમે તેવો દુઃખમાં પડેલો હોય અને ગમે તેટલો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ નજીરુજસા કપમાં પ્રબળ થએલે હોય, પણ જે વેળાએ તે કોઈ સુંદર કામિનીના કટાક્ષ અને હાસ્યનું દર્શન કરે છે, કે, તે જ પળે તેના દુઃખને અને કેપનો એકાએક ન જાણી શકાય તેવી રીતે લેપ થઈ જાય છે. એ સર્વમાન્ય સિદ્ધાન્ત છે. નિરંજન એ સિદ્ધાન્તને અપવાદ થઈ ન શકો. તે નવ્વાબને જે કેપની દૃષ્ટિથી જોતે બેઠા હતા, તે કપની દષ્ટિ નજીરનમાં તે રાખી શક્યો નહિ. નરનનાં નમ્ર વચનો સાંભળતાં જ તેની મનભાવનામાં અચાનક વિલક્ષણ પરિવર્તન થઈ ગયું. ચતુર નવાબ તેની મુખચર્યાથી તેના મનોભાવને જાણી ગયો અને તેથી સમય સૂચકતાથી તે બોલ્યો કે; નિરંજન ! જે નજરનને સ્વીકારીશ, તો આ રાજ્ય પણ તારું જ છે, અને નહિ તો ભૂંડે હાલે તારું મરણ થશે. એ ધ્યાનમાં રાખજે.” નજરનનાં નમ્ર વચનો અને નવાબના ભયદર્શક કટાક્ષ નિરંજનના હૃદયમાં જોઈએ તેવું જ પરિણામ નિપજાવ્યું નિરંજને મનમાં વિચાર કર્યો કે, “જે બનવાનું હતું, તે તે બની ગયું છે-મારા ધર્મને નાશ તો થયો અને હું પોતે ભ્રષ્ટ થઈ ગયો છું. હવે જે નરને અસ્વીકાર કરું છું, તે જીવનની આશા પણ નથી અને એને સ્વીકારવાથી વન અને ધન ઉભયનો લાભ થાય છે, ત્યારે અત્યારે તો સમયને અનસરીને વર્તવામાં જ સાર છે.” એવો વિચાર કરીને તેણે નજરનને સંબોધીને કહ્યું કે, “સુન્દરિ ! તારાં નમ્ર વચન અને તારા દૃઢતમ હે મારી સ્વધર્મનિષ્ઠાના મૂલનું ઉચ્છેદન કરી નાંખ્યું છે. સ્ત્રી હત્યા કરતાં ધર્મહત્યાનું પાપ ન્યૂન છે, માટે હું તારી સાથે સદાને માટે સંલગ્ન થવા તત્પર છું. તું જેમ કહે તેમ કરવાને હું ખુશ છું.” નિરંજનનાં એ વચનોના શ્રવણથી જાણે કેઈએ દયમાં અમૃતની ધારા વર્ણવી હોયની ! તે જ નજરનને સંતોષ થયો અને નવ્વાબની મુખમુદ્રામાં પણ આનંદના ચિન્હો દૃષ્ટિગોચર થવા લાગ્યાં. નજીરને માટે તે આજે સુવર્ણના સૂર્યનો ઉદય થયો હોય, તેવું જ થયું. નિરંજન ! તારી અનુમતિથી હું ઘણું જ પ્રસન્ન થયો છું. ખરેખર તારાપર પાક પરવરદિગારની પૂરેપૂરી કૃપા છે કે, જેથી આજે તું અમારા પવિત્ર દીનને કબૂલ કરવા માટે તૈયાર થયા છે. આવતી કાલે જ તને અમારા ધર્મમાં લેવાની ધર્મક્રિયા કરવામાં આવશે અને ત્યાર પછી જીરન– હા તારા હાથમાં સોંપાશે. તને દીનમાં લેવાની ક્રિયાના સમારંભની હું આજે જ તૈયારી કરાવું છું. અત્યારે તો તું અહીં જ આનંદમાં રહે. પણ જોજે નાદાની કરીને નહાવાની કોશીશ કરીશ નહિ. તારાપર સખ્ત ચોકી પહેરો કાયમ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય એમ કહીને નવાબ ત્યાંથી ચાલ્યે! ગયા અને નજીરન હસતી નિરંજન સમક્ષ પ્રેમમમાં લીન થઈને ઊભી રહી. ત્યારે શું નિરંજનના નિશ્ચય ડગી ગયા ? તે યવનધર્મને સ્વીકારવાને તત્પર થયા ? હા હાલ તે! એમ જ જણાય છે. પરંતુ મનુષ્યના મનની અને કાષ્ટના અંતર્ભાગની કાષ્ટને પણ ખબર પડતી નથી, એ નિયમ અનુસાર એમ કરવામાં તેના અંતઃસ્થ હેતુ શે! અને કુવા હશે, તે આપણાથી કહી શકાય તેમ નથી. અત્યારે તે જે બન્યું તે આપણે જોયું, અને હવે પછી જે બનશે તે જોઈશું. માટે એને વિશેષ ઉહાપાઠ કરવા વ્યર્થ છે. અર્જુને ભગવદ્ગીતામાં ખરુંજ કહેલું છે કે; માથિ મન છે કૃષ્ણ ! ખલવત્ દૃઢ અસ્થિર; તેને નિગ્રહ હું માનું, વાયુ પેઠે સુષ્કર.'' એ વાક્ય અનુસાર નિરંજનના મનની ચંચલતાની કલ્પના કરી સંતોષ માનવાના છે. પંચમ પરિચ્છે યવનધર્મની દીક્ષા બીજે દિવસે નવાબના હુકમથી આખા શહેરમાં શાદી ( અનં) નાં ચિન્હો પ્રકટ કરવામાં આવ્યાં. નન્નિસાના મહાલયને સારી રીતે નાના પ્રકારના શ્રૃંગારેથી શ્રૃંગારવામાં આવ્યું, અને ફકીરા તથા ગરીબેને ક્ષુધાથી મુક્ત કરવા માટે પુલાવના દેગડા ચૂલપર ચડાવવામાં આવ્યા. બગીચામાં રાજકુટુંબના મનુષ્યા અને ખીજા રસ્તેદારા ( સગાં વ્હાલાં ) માટે ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી, અને મુસલ્માનેાની પદે નશીન ખીખીએ માટેની ગાઠવણુ ખાસ જનાનખાનામાં કરવાના હુકમ થયા. એક પ્રહર દિવસ વીત્યા પછી નિરંજનને એક ખાનગી આરડામાં લઈ જવામાં આવ્યો અને ત્યાં હાજર રહેલા ખાસ હજ્જામે યુવન ધર્મના પ્રથમ ચિન્હ તરીકે તેની સુન્નત-ખતના—કરી નાંખી. પેાતાના શરીરના સર્વથી કામલ ભાગમાં તીવ્ર શસ્રના પ્રહાર થયા છતાં અને તેમાંથી તેાનાત રક્તના પ્રવાહ વહેવા છતાં પણુ નિરંજન-દૃઢચિત્ત નિરંજનના મુખમાંથી દુઃખના એક પણ ઉદ્ગાર કે નેત્રામાંથી અશ્રુને એક બિન્દુ પણ નીકળ્યા નહિ. અત્યંત રક્તસ્રાવ થવાથી તે કાંઈક અચેતન જેવા તા થઈ ગયા, અને તેથી તેને ત્યાંથી ઉપ વીને તેના સૂવાના ઓરડામાં લઈ જવામાં આવ્યા. વખણાયલા ને પેાતાની વિદ્યામાં ધણા જ સારા ગણાતા હકીમા તેની સારવાર માટે ત્યાં તૈયાર જ ઊભેલા હતા. તેમણે ત્વરિત જ તેને ઔષધેાપચારથી શાન્ત કર્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૩ યવનધર્મની દીક્ષા ખતનાનું કાર્ય નિર્વિધ્ર પાર પડવાથી નવ્વાબ, નજીનિસા અને બીજા મુસલ્માનોના આનંદનો પાર રહ્યો નહિ. નિયમ પ્રમાણે પ્રથમ ગરીબ ગુરબાને ભેજનથી સંતોષવામાં આવ્યા અને ત્યાર પછી બીજા રિતેદારો તથા અધિકારીજનોએ નજીન્નિસાની મેહમાનીને ઈન્સાફ આપે. અહીં એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે, આ આનંદદાયક પ્રસંગ હોવા છતાં પણ ત્યાં બાદાનૌશી (મદિરાપાન નો બહાર દૃષ્ટિગોચર થતો નહોતે. ખાનું સમાપ્ત થયા પછી ગાનારીઓને બોલાવવામાં આવી અને તેમના ગાયનથી અત્યંત પ્રસન્ન થયા પછી સર્વ મેહમાને પિતપોતાને ઘેર જવા માટે ત્યાંથી ચાલ્યા ગયા. દિવસ પણ પૂરે થવા આવ્યો, તે આજે નિરંજનના બ્રાહ્મણત્વના પૂરા થવાની સૂચના આપતો હતો અને ચંદ્રને ઉદય નિરંજનના નવીન જન્મના ઉદયની સ્મૃતિ કરાવતે હતો. રાત પડતાં જ સમસ્ત નગરમાં દીપાવલી કરવામાં આવી, અને તેથી જાણે રાત્રિનું આગમન જ થયું ન હોય,દિવસ જ ઊગ્યો હોયની ! એ લેકેને–જેનારાઓને ભ્રમ થવા લાગ્યો. સુન્નતના રક્તસ્ત્રાવનો વ્યાધિ નિરંજનના શરીરમાં લગભગ એક પા,(પંદર દિવસ) પર્યન્ત રહ્યો. સોળમે દિવસે તેની પ્રકૃતિ સારી હોવાથી યવનધર્મની દીક્ષા આપવા માટે તેને ઘણી જ મોટી ધામધૂમથી મસ્જિદમાં લઈ જવામાં આવ્યો. એ પ્રસંગ માટે નવા મસ્જિદને પણ ઘણું જ દબદબાથી શૃંગારાવી હતી. ત્યાં નવ્વાબનું ડેસ્વાર અને પાયદળ સિન્ય માર્ગમાં નવ્વાબને અને નવા દીનને સ્વીકારનાર નિરંજનને મુજરો કરવા માટે સજ્જ થઈને ઊભું હતું. સવારમાં પહેલી નમાજના વખતે જ નિરંજનને મસ્જિદમાં લઈ ગયા હતા. ત્યાં મેલવી ફતેહમહમ્મદ-કે, જે સર્વથી મહાન ધર્મગુરુ હતા–પિતાના દબદબા ભરેલા પોશાકમાં તૈયાર થઈને નૂતન દીક્ષિત નિરંજનને આવકાર આપવાને ઘણે જ અધીર થઈને તેની તથા નવાબની કાગને ડાળે વાટ જેતે ઊભે હતો. નિરંજનના આવતાં જ તેને તેણે કાબા તરફ મોઢું રાખીને જાનૂ (ગોઠણ મંડીએ) બેસાડવો અને તત્કાળ સવાલ કર્યો કે;– અય ખુદાના પાક બન્દા! આજે તું અમારા પાક દીનને સ્વીકાર શા કારણથી અને શી ભાવનાથી કરે છે ? તારા મનમાં જે કાંઈ પણ હોય, તે ખરેખરું જણાવી દે. એક શબ્દ પણ બેટો ઉચ્ચારીશ નહિ.” એ સવાલ સદાના નિયમ પ્રમાણે જ હતો અને તેનો જવાબ શો આપવો, એ વિશેનો પાઠ નિરંજનને પ્રથમથી જ અતિશય દક્ષતાપૂર્વક ભણાવી રાખવામાં આવ્યો હતો. તેથી જરા પણ અટકવા વિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ : ૨૪ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય નિરંજને તે જ ક્ષણે ઉત્તર આપ્યું કે, “હું આટલા દિવસ સનાતન ધર્મ પાળા અને દેવદેવીઓની મૂર્તિઓની સેવા કરતા હતા; પરંતુ વિચાર કરતાં મારે। એવા નિશ્ચય થયા કે, એક જ વિશ્વમાં અનેક દેવા સંભ વે જ નહિ. વિશ્વનેા ઉત્પાદક, પાલક અને સંહારક પરમેશ્વર તેા એક જ હાવા જોઇએ. મુસલ્માન ધર્મમાં માત્ર એક જ ખુદાને માનવામાં આવે છે, . અને તેથી જ આજે હું મુસમાાન ધર્મના સ્વીકાર કરું છું. કાઇએ મારાપર ટાઈ પણ પ્રકારના બલાત્કાર કરેલા નથી અને મારી મરજી વિરુદ્ધ હું ચુસમાન થતા નથી.” સર્વત્ર “આમીન, આમીન”ના ધ્વનિ પ્રસરી ગયા. મૌલવીએ પાછે સવાલ કર્યો, “મુસલ્માન ધર્મને! સ્વીકાર કરવા, એ કાંઈ સહેલી વાત નથી, એ ધર્મનેા સ્વીકાર કરનારને કેટલા કેટલા કઠિન નિયમો પાળવા પડે છે, એની તને ખબર છે કે? જે ન જાણતા હેાય તેા પૂછી લે. નહિ તે અંતે તારી એક કવિએ કહ્યા પ્રમાણેની દશા થવાને જ પ્રસંગ આવશે; . ગયે દર્દીના ડાનકે કામસે હમ ન ધરકે રહે ન ઉપરકે રહે; ન ખુદા હિમેલા ન વિસાલે સનમ ન ધરકે રહે ન ઉધરકે રહે ઇસલામ ધર્મના જેટલા નિયમે હાય, તે સર્વ નિયમો પાળવાને હું તૈયાર છું. એ વિશે તમારે લેશ માત્ર પણ શંકા કરવી નહિ. નિશ્ચય કર્યાં પછીજ હું અહીં આપનાં ચરણામાં દીનની દીક્ષા લેવાને આવેલા છું.” નિરંજને ઉત્તર આપ્યું. “તે કે કુરાન શરીમાં બીજા અનેક નિયમો કહેલા છે, પરંતુ તે સર્વમાંથી મુસલ્લ્લાને ખાસ પાળવાના પાંચ નિયમેા મુખ્ય છે. તે આ પ્રમાણે:-એક જ ખુદામાં વિશ્વાસ રાખવા અને હજરત મહંમદને તેના પયંબર માના, દરરાજ પાંચ વખતની નમાજ પઢવી, શક્તિ "Prayer is often enjoined in the Koran, but the five daily prayer-times are not mentioned in any one passage. Thus:-‘Glorify God when it is evening, and at morning,and to Him be praise in the heavens and earth,-and at after-noon and at noontide.'' The evening prayer is regarded as including both that before sunset and after sunset. The traditions relate that Mohomet received instructions during his ascent to heaven to recite prayers five times a day, having by prayer reduced the requirement from fifty to five. G. T. BETTANY, M. A., B. S., (Mohammedanism. P. 105.) એના ભાવાર્થ એવા થાય છે કે, કુરાનમાં જે કે વારંવાર પ્રાર્થનાઓનું વર્ણન કરેલું છે, પરંતુ નિત્યની પ્રાર્થનાની પાંચ વેળાએનું કયાંય પણ કથન કરવામાં નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ વનધર્મની દીક્ષા ૫ અનુસાર સખાવત કરવી, રમજાન મહિનાના રેશા રાખવા અને સ્જિદગીમાં એકવાર પવિત્ર મક્કા શરીની યાત્રા કરવી.એ નિયમે સંક્ષેપમાં કહેલા છે, પશુ એના વિસ્તૃત ભાવાર્થ એવા છે કે, કાઈ કાળે પણ ભુત-દેવ દેવીની મૂર્ત્તિઓમાં શ્રદ્ધા ન રાખવી અને મુસક્ષ્માની ધર્મને ન માનનારા બધા ધર્મવાળાને કાફિર જાણુવા. સખાવત પણ પેાતાના ધર્મના ગરીમાને જ કરવી, અને પેાતાના ધર્મના વિસ્તારમાટે ગમે તેટલી ક્રૂરતા વાપરવી. મૂર્ત્તિઓના સંહાર કરવા અને એક મુદ્દાના પવિત્ર ઇસલામ ધર્મના સર્વત્ર વિસ્તાર કરવેશ, એ એક ખરા મુસમાનનાં મુખ્ય કર્તવ્યા છે.” મૈાલવી સાહેબે ઉપદેશ આપ્યા. “તમારા એ ઉપદેશને હું શિરસાવંદ્ય કરું છું માથે ચઢાવું છું.” નિરંજને નમ્રતાથી અનુમતિ દર્શાવી અને મૌન્ય ધારી ઊભા રહ્યો. તત્કાળ માલવીએ તેના મુખેથી પાક કલમાને ઉચ્ચાર કરાવ્યો. નિરંજન હવે પૂરે। મુસલમાન થઈ ચૂકયા. નિરંજનને બદલે એ વેળાએ પહેલીજવાર મૌલવીએ તેને નજીદ્દીનના નામથી ખેાલાવ્યા અને તે જ ક્ષણે એકઠા થએલા મુસલમાનેાએ ગગનભેદક હર્ષનિથી દિશાઓને કંપાયમાન કરી નાંખી. સર્વેએ સાથે મળીને બન્દગીનમાજ કરી. નમાજ પૂરી થયા પછી નખ્વાબે તેને એક તલવાર અનેજ઼ર્રીન પાશાક તથા કેટલાક અલંકાર ભેટ આપ્યા અને પેાતાની ક્ૌજમાં તેને એક નાયબ સિપાહ સાલારની જગ્યા આપી. ઢાલ, તામાં, નગારાં, તુતેડી અને શરણાઇઆના ભયંકર ધ્વનિ થવા લાગ્યા અને ઘેાડાપર મેસાડીને નજીરુદ્દીનનેહવે આપણે પણ ભ્રષ્ટ નિરંજનને એજ નામથી ઓળખીશું-નજીનિસાના મહાલયમાં પહોંચાડી દેવામાં આવ્યા. નજીશિસાએ તેને મેાતીડે વધાવ્યા. માગણુાને મન માનતાં દાન અપાયાં અને અનેક ગરીબ અને નાતવાનાનાં કષ્ટા થાડા વખતને માટે તે કપાયાં. તે જ દિવસે રાત્રિના શાંત સમયે નજ઼રુન્નિસા સાથે નજીરુદ્દીનના હસ્તમેળાપ કરી આપવામાં આવ્યે નજ઼નિસાના હર્ષનું વર્ણન કરી શકે એટલી શબ્દોમાં શક્તિ નથી, અને શબ્દોમાં કદાચિત્ તેવી શક્તિ હાય, તો તે શબ્દોને લખવાની લેખિનીમાં શક્તિ નથી. અર્થાત્ એક પરજાતિની પ્રમદાને પેાતાની ઇચ્છા અનુસાર પવિત્ર કુળને પતિ પ્રાપ્ત આવ્યું. પ્રાતઃકાલ અને સંધ્યાકાલની મળીને બે પ્રાર્થનાએ જ કહેલી છે એમાં બીજી પ્રાર્થનાઓના સમાવેશ થઈ જાય છે. એ પાંચ વેળા માટે દંતથાએ એમ જણાવે છે કે, જ્યારે પયંબર મહમ્મદ સ્વર્ગારહણ કરતા હતા, તે વેળાએ કેટલાંક કારણેાથી તેમને અલ્લાહ તરફથી પ્રાર્થેનાની પાંચ વેળા વિશે નિયમ કરવાની સૂચના કરવામાં આવી હતી. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય થાય અને તે પણ વળી પાતાના ધર્મની દીક્ષા સહિત, તે સ્વાભાવિક રીતે જ તે સ્ત્રીના મનમાં કેટલા ખા સંતાષ થવા જોઇએ, એની કલ્પના વાચકા કરી શકે તેમ છે. વિવાહસમારંભથી પુરુષા કરતાં સ્ત્રીઓને સહસ્રધા વિશેષ આનંદ થાય છે, એ કાણુ નથી જાણુતું ? આજના સુખ સમક્ષ સ્વર્ગનું સુખ પણ નજીરનને તુચ્છ સમાન ભાસવા લાગ્યું. તે જીવતાં જ પાતાને સ્વર્ગના ઉદ્યાનમાં વિચરતી તેવા લાગી. નજીરુદોનના મુખમંડળમાં પણ હાસ્યની છટાતા હતી જ. પણ તે હાસ્યની છટામાં એક પ્રકારની ગંભીરતાનું એવું તેા ન જાણી શકાય તેવું મિશ્રણ થગેલું હતું કે, નજીરને એ વિશે લેશ માત્ર પણ શંકા આવી નહિ. નૃતન દંપતીએ વિવાહની એ પ્રથમ રાત્રિ ધણા જ આનંદ અને સુખ વિલાસમાં વીતાડી. બીજા દિવસના સૂર્ય ઊગ્યા. સૂર્ય તે જ હતા, નભામંડળ તેજ હતું અને દેશ પણ તેજ હતા, પરંતુ નિરંજન પાતે નવા-નસ્જીદ્દીન-થઈ ગએલા હેાવાથી, એ સર્વે નૈસર્ગિક પદાર્થો તેને નવીન અને અપરિચિત સમાન ભાસવા લાગ્યા. તેનાં નેત્રમાંથી એ અશ્રુબિંદુ ટપકાં અને તેમણે તેના હૃદયમાં ભયંકર પરિવર્તન કરી નાંખ્યું. દામાદ (જમાઈ)ને સરપાવ આપવા માટે નવ વાગ્યાના શુમારે દર્યાંરે ખાસ ભરવાના હુકમ થએલા હતા અને નજ઼રુદ્દીન પશુ માં જવાના હતા. તેથી વહેલાજ તે તૈયાર થયા અને નાસ્તા કરીને દર્ભોરમાં આવી પહોંચ્યા. નખ્વાબ સુલયમાન પેાતાના ઉચ્ચ આસને વિરાજેલા હતા અને સર્વ અધિકારીઓ પણ પોતપોતાના આસનને વિભૂષિત કરતા બેઠા હતા. નજ઼દ્દીનનું આગમન થતાં જ સર્વેએ ઊઠીને તેને માન આપ્યું. નખ્વાબે તેને પાશાકના થાળ અને શસ્ત્ર આપીને ઘણા જ પ્યારથી કહ્યું કે; “નજીર ! મારી મેહરબાનીથી જે પદવી મેળવવાને આજે તું સમર્થ થયા છે, તે પદવીને દીપાવજે. મારી કાન્તિને કલંકિત કરીશ નહિ. નજીરુન્નિસાને હું મારી પુત્રી સમાન ગણું છું અને તેથી તને હું મારા પેાતાના દામાદ જ માનું છું. દામાદ હંમેશા પુત્રજ કહેવાય છે, માટે તું મને પિતા ધારીને જ મારી આજ્ઞાનું પાલન કરીશ, એવી હું આશા રાખું છું. હિંદુ ધર્મ અને હિંદુ જાતિ સાથેના તારા સંબંધ સદાને માટે ટૂટી ગયા છે, માટે તેમનામાં તારે હવે કશી પણ પ્રેમભાવના રાખવાની નથી. તેમને તે! હવે તું તારા શત્રુ જ માનજે.” “ખુદાવન્દની કૃપાથી જ મને આજે આટલું અધું માન મળ્યું છે— નહિ તે! મારા જેવા ભાગ્યહીનને પૂછેજ કાણુ ? માટે જે આપની આજ્ઞાનું હું તિલમાત્ર પણ ઉલ્લંધન કરું, તે પછી મારા જેવા ખીજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ .. - પ્રવાસી મિત્રે ૨૭ નિમકહરામ કાણુ કહેવાય ? આર્ય ધર્મને અને આયનાં દેવદેવીઓની મૂર્તિઓને આજથી હું પાખંડ માનીશ, મારાથી બનશે તેટલો તેમના નાશને જ પ્રયત્ન કરીશ અને કાફિરોને પાક અલ્લાહનો પવિત્ર ધર્મ પાળવાની ફરજ પાડીશ. હિંદુઓને તો હવે હું તમારા કહ્યા વિના પણ મારા શત્રુઓ ગણીશ જ. તેઓ હવે તે મને ધિક્કારવાના જ, ત્યારે મારે તેમને શા માટે ન ધિારવા ? હું જ્યારે હિન્દુ હતો, તે વેળાએ ગંગાજળને જેટલું પવિત્ર માનતો હતો, તેટલું જ હવે ગોરક્તને પવિત્ર માનીશ અને હિન્દુ ધર્મને નાશ, એ જ મારું સદાનું કર્તવ્ય થશે. વિશેષ હું કાંઈ પણ કહી શકતો નથી. મારા તરફથી દગોફટકાની ભીતિ રાખશે જ નહિ.” એમ કહીને તે પોતાને આસને બેસી ગયો. કળાવતીઓનાં નૃત્ય ગાયન પછી દબંર બરખાસ્ત કરવામાં આવ્યો. ત્યારે શું એક પરિપૂર્ણ ધર્મનિષ્ઠ બ્રાહ્મણવર્ય મુસલ્માન થયો ? હા થયા. બ્રાહ્મણ છતાં પણ બ્રાહ્મણના નાશની પ્રતિજ્ઞા કરી? હા, કરી તો ખરી. શું એ પ્રતિજ્ઞાનું યથાર્થ રીતે પાલન કરવા જેટલી એનામાં કરતા હશે ? એ પ્રશ્નનો જવાબ અત્યારે આપી શકાય તેમ નથી. એ ઉત્તર સમય આપશે. દ્વિતીય ખડ પ્રથમ પરિચ્છેદ પ્રવાસી મિત્રો પ્રથમ ખંડમાં વર્ણવેલી ઘટનાને પાંચ વર્ષ થઈ ગયાં છે. ઈ. સ. ૧૫૬૭ ના ગ્રીષ્મ ઋતુના વૈશાખ માસમાં પ્રસ્તુત ખંડ નો પ્રારંભ થાય છે. સૂર્યભગવાનના અસ્તાચલગમનને થોડો જ સમય થએલો છે. રાવર્ણ આકાશમાં કિચિત શ્યામતાની છટા પ્રસરેલી જોવામાં આવે છે. રક્તવર્ણ આકાશના અધોભાગે વિહંગમના સમૂહો વેગથી ઉડતા પિતાના નિવાસસ્થાને માં જતા જોવામાં આવે છે. વૃક્ષનાં વૃન્દા એવાં તે શાન્તભાવથી ઉભેલાં છે કે જાણે તેઓ સંધ્યાના આગમનની માર્ગ પ્રતીક્ષા જ કરતાં હોયની! એવો જ ભાસ થાય છે. શીતલ સમીર પોતાના લહરી૫ તો તેનાથી પ્રસારીને વૃક્ષેનાં શિખરભાગસ્થ પણેને કંપાયમાન કરી રહ્યો છે. એવા એક રમણીય પ્રદેષ સમયે, વાલેશ્વરથી જે માર્ગ જગન્નાથપુરી પ્રતિ ગયેલો છે, તે માર્ગની એક બાજૂએ એક વિશાળ વૃક્ષતળે બે યુવક પ્રવાસીજનો બેઠા બેઠા કેઈ વિષય વિશે સંભાષણનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય વ્યાપાર ચલાવતા દષ્ટિગોચર થાય છે. તેમના પરસ્પર સંબધથી જાણી શકાય છે કે, એકનું નામ પગેશ છે અને બીજાનું અભિધાન પ્રભાત છે. પ્રભાત! તું કઈ પણ પ્રકારના સંશય વિના સ્પષ્ટ કહી દે, કે, તારા મનના ખરેખરો ભાવ શો છે? મને તો એમ જ ભાસે છે કે, તે માત્ર વિનોદવાર્તા જ કરે છે.” મેંગેશે કહ્યું : નહિ, યોગેશ! હું તારાથી વિનેદ નથી કરતે. ખરેખરા ભાવથી કહું છું કે, આ વર્ષે હું સ્વદેશમાં જવાનું નથી.” પ્રભાતે ઉત્તર આપ્યું. “જો તું સ્વદેશમાં ન આવે, તે હું તને એકલો છોડીને કેવી રીતે ઘેર જઈ શકું વા?” પગેશ બોલ્ય. “હું કાંઈ તને જવાની સલાહ આપતો નથી. સામો હું તે એમ જ કહું છું કે, આ વર્ષે તું પણ દેશમાં ન જા.” પ્રભાતે પિતાને વિચાર દર્શાવ્યો. હવે વધારે દિવસ અહીં રહેવાથી શું લાભ થવાનું છે? ઘણું દિવસથી સમુદ્ર જેવાની જે ઈચછા હતી, તે પણ પૂરી થઈ ગઈ. હવે વિનાકારણ એરીસામાં રહેવાથી સમયને વ્યર્થ વ્યય થવાનો.” પગેશે તેના વિચારથી વિરુદ્ધ પિતાનો વિચાર જણ. હું અહીં રહેવા ઈચ્છું છું, તેનું કારણ જૂ પૂંજ છે, અને તે તેને હું એકાદવાર જણાવી પણ ચૂકયો છું. તે દિવસે પંડ્યાના મુખથી જે વર્ણન આપણે સાંભળ્યું હતું, તેથી તે એમ જ અનુમાન કરી શકાય છે કે, વર્ષાઋતુ પૂર્વે જ મુસભાનો આ પ્રદેશ પર ચઢાઈ કરવાના છે. દેશની આવી વિપત્તિની વેળામાં જો આપણે અહીં રહીને દેશની કાંઈ પણ સેવા કરી શકીશું, તે આપણું જીવન સફળ થશે.” પ્રભાતે લાગણીથી કહ્યું. શિવ ! શિવ ! ! પ્રભાત ! તારા બોલવાપરથી તે આજે એમ જ જણાય છે કે, તું આજે કાંઈક ગાંડ બની ગયો છે. જે મુસલ્માને આ પ્રદેશ પર અવશ્ય ચઢાઈ કરવાના જ હોય, તે પણ તારાથી અને મારાથી શું થઈ શકે એમ છે?” પોગેશે પ્રભાતના વિચારોને હાસ્ય અને વિનોદમાં ઉડાવી દીધા. “તારું કહેવું સત્ય છે કે, માત્ર તારાથી અને મારાથી દેશને કાંઈ પણ લાભ થવાની આશા નથી. તથાપિ જ્યારે એરીસાના નિવાસીઓ પિતાના દેશ, પોતાના સ્વાતંત્ર અને સમસ્ત આર્યાવર્તના પવિત્રતમ ધામની રક્ષા માટે પોતાના સામર્થ અનુસાર યુદ્ધ કરવા તત્પર તે વેળાએ આપણે પણ તેમની પૂઠે રહીને જે એક પણ શત્રનો નાશ કરી શકીશું, પણ આપણું જન્મની સાર્થકતા થવા સંભવ છે.” પ્રભાતે પિતાના અત્યંત ઉદાત્ત વિચારોનું વળી પણ પ્રકટીકરણ કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રવાસી મિત્ર ૨૯ પ્રભાત! તું ઘણું જ મોટી ભૂલ કરે છે. શું તું મુસલમાનોના પ્રબળ પરાક્રમોથી અજાણ્યો છે? એ પવનની ગતિને રોકવાનું કાર્ય દુર્બલ એરીસાવાસીઓથી થઈ શકે તેમ નથી અને તું તથા હું તે કટિકા સમાન છીએ.” પગેશે પુનઃ પિતાના ઉત્સાહહીન વિચારે આગળ મૂકયા. “મુસલમાનના પ્રબળ પરાક્રમને હું સારી રીતે જાણું છું. પઠાની સેના જે વેળાએ અરીસામાં પ્રવેશ કરશે, તે વેળાએ તેને કઈ પણ રોકી શકે તેમ નથી. થોડા દિવસમાં બંગાળા પ્રમાણે ઓરીસામાં પણ મુસલ્માનો અધિકાર થઈ જશે.” પ્રભાતે આ વેળાએ કાંઈક ગેશને મળતા વિચારો વ્યક્ત કર્યા. ત્યારે વિના કારણુ પ્રાણ આપવાની શી આવશ્યકતા છે? જે જીવન હશે, તે સંસારપર બીજા અનેક ઉપકાર કરી શકાશે.” પગેશે પ્રભાતના બલવાને લાભ લીધો અને પિતાની ધારણને દઢાવવાનો પ્રયત્ન કર્યો. દેશસેવાની ઈચ્છા હું તો એટલા માટે જ રાખું છું કે, અત્યારે ગૃહસ્થાશ્રમના બન્ધનથી હું બંધાયેલ નથી અને હવે પછી પણ ગૃહ સ્થાશ્રમી થવાની મારા મનમાં ભાવના થતી નથી. મને સર્વ શૂન્ય અને નિર્જનવત દેખાય છે, અને તેથી જ યુદ્ધના ભીષણ ક્ષેત્રમાં વિચારવાની મહત્ત્વાકાંક્ષા થાય છે. હું તો એ વિશેનો મારો નિશ્ચય દઢ કરી ચૂક્યો છું. પછી તે જે નારાયણ કરે તે ખરું.” સાહસી પ્રભાત પિતાના નિશ્ચયથી રંચ માત્ર પણ ચલિત થયો નહિ. અહીં રહેવાથી ગૃહસ્થાશ્રમી થવાની ભાવના થવી અશક્ય છે. દેશમાં ચાલી અને કોઈ સુશીલ કન્યા સાથે વિવાહ કરો, એટલે પોતાની મેળે જ એ ભાવના દઢ થઈ જશે.” યોગેશે જરાક વિનોદ કરીને પ્રભાતને બહુવચનમાં સંબોધન કર્યું. “નાબંધુ! વિવાહ કરવાની મારી વાંછના નથી. જે સહોદરના કાંઈ પણ સમાચાર મળ્યા હતા, તે હું ગમે તેમ કરત; પણ હવે તે મેં મનમાં દઢ પ્રતિજ્ઞા કરી છે કે, જ્યાં સુધી તેનો શોધ કરી ને શકાય, ત્યાં સુધી સંસારમાં લિપ્ત ન થવું.” પ્રભાતે પિતાની ઉદાસીનનાનું વળી એક બીજું જ કારણ બતાવ્યું. - “તારી એ પ્રતિજ્ઞા અયોગ્ય છે. જે તારે સદર અત્યાર સુધી જીવતો હોત, તો અવશ્ય પાછો આવ્યો હોત. પણ જ્યારે આજ પાંચ છ વર્ષથી તેના કોઈ પણ સમાચાર જ મળ્યા નથી, ત્યારે હવે તેની આશા રાખવી વ્યર્થ છે.” યોગેશે અભિપ્રાય આપ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય “હું તે આશા છેડીને જ બેઠો છું. પરંતુ કેટલાકનું એમ પણ કહેવું છે કે, તે હજી જીવતા છે. ડાક દિવસ પહેલાં એક મનુષ્ય . નવ્વાબના બરમાં ગયો હતો, અને તે તેમને ત્યાં જેવા વિશેની કેટલીક વાત પણ કરતો હતો,” પ્રભાતે કહ્યું. “એવી અફવા તો હું પણ ઘણી વાર સાંભળી ચૂક્યો છું. પરંતુ તેના લાવેલા સમાચારથી તે વળી નિરાશામાં વધારો જ થાય છે. તે તે એમ કહેતે હતો કે, પ્રભાતને ભ્રાતા મુસદ્ભાન થઈ ગયો છે.” પગેશે દુઃખકારક વાર્તા વર્ણવી. “એ વાર્તામાં વિશ્વાસ રાખી શકતા નથી. હું સારી રીતે જાણું છું કે, આર્યધર્મમાં મારા બ્રાતાની પૂર્ણ ભક્તિ છે. જ્યારે તેમણે દર્શનશાસ્ત્રના અભ્યાસનો આરંભ કર્યો, ત્યારે ઘણું લોકોને એવો અભિપ્રાય હતો કે, એ મહાન નાસ્તિક નીકળશે. પરંતુ હું તો જોયા જ કરતો હતો કે, જેમ જેમ તેમના દર્શનશાસ્ત્રના અભ્યાસની વૃદ્ધિ થતી હતી, તેમ તેમ દેવ દેવીમાં તેમની ભક્તિની પણ વૃદ્ધિ થતી જતી હતી. કાવ્યના અભ્યાસની સમાપ્તિ કરીને મેં સ્મૃતિને અભ્યાસને વિચાર કર્યો હતા, પરંતુ ભ્રાતાના આગ્રહથી જ મેં ન્યાયશાસ્ત્રના અભ્યાસનો આરંભ ક્યોં હતું. તેમનું એ જ મત હતું કે, દર્શનશાસ્ત્રના અભ્યાસથી ધર્મજ્ઞાન પુષ્ટ થઈ શકતું નથી.” પ્રભાતે પોતાના બંધુની અંતઃકરણ પૂર્વક પ્રશંસા કરી. “તારી વાત હું માનું છું અને એથી જ કોઈ કોઈવાર એ વિશે મારા મનમાં પણ શંકા થયા કરે છે. છતાં પણ એ અફવાને હું સર્વથા નાપાયદાર તો માની નથી જ શકતો. અરેરે કેવા દુષ્ટ કાળમાં તમારો કાજ સાથે ઝગડો થયો! તે કાજીએ જ તમારા સર્વસ્વનો નાશ કર્યો. વા-તારા બંધુ અને કાજીમાં જે પરસ્પર કલહ ઉત્પન્ન થયે અને જેનું આવું અનર્થકારક પરિણામ આવ્યું, તેનું મુખ્ય–પ્રધાન કારણ શું હતું, તે તું જાણે છે કે ? એ જાણતો હોય, તો કહી સંભળાવ.” યોગેશના હદયમાં દુઃખ થવાથી તેણે એ પ્રશ્ન પૂછ્યો. “જાણું કેમ નહિ? અગ્રદીપના કાજીએ આવીને પાટલીમાં દેવી સર્વમંગલાના મન્દિર સમક્ષ ગોહત્યા કરવાનો ઉદ્યોગ કર્યો હતો. તે વેળાએ મારા બંધુએ જ ગ્રામના સર્વ મનુષ્યને ઉત્તેજિત કરીને એ દુષ્ટ કાર્યમાં અવરોધ કર્યો હતો અને તેથી કાજી ઘણે જ ખીજાઈ ગયે હતો. અમારા દુર્ભાગ્યની પ્રબળતાથી તે વર્ષમાં કરનો કેટલોક ભાગ અમારાથી આપી શકાય નહોતે. એટલે કાજી કાનૂન સાથે મળી ગયો અને તેની સહાયતાથી અમારી બધી જમીન જપ્ત કરાવી લીધી. વળી ઘરબાર લૂટીને બાકીને કર પણ વસૂલ કર્યો મિત્ર! મુસલમાનો આજકાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રવાસી મિત્ર ૩૧ હિન્દુપર ઘણા જ અત્યાચાર કરે છે ! જ્યારે મને તેમના અત્યાચારાનું સ્મરણ થઈ આવે છે, ત્યારે મારા શરીરપર રામાંચ ઊભાં થઈ આવે છે. પ્રભાતે નિસ્તેજ વદને પેાતાની દુર્દશાની દુઃખદાયક કથા કહી સંભળાવી. “ત્યારે એ અત્યાચાર માટે બાદશાહના ન્યાય મેળવવાના પ્રયત્ન તમે શામાટે ન કર્યો?” યોગેશે પૂછ્યું. એથી અવશ્ય તમને ન્યાય મળવાના અને સંકટ ટળવાના સંભવ હતા.” “ભ્રાતા, ન્યાય મેળવવા માટે જ ખાદશાહના દર્ખારમાં ગયા હતા, પણ દુર્ભાગ્ય કે, આજ સુધી પાછા ન વળ્યા! મિત્ર ચૈાગેશ ! જ્યારે અમીરી પ્રયાણ કરી ગઈ છે, અને ફકીરીએ જ આવીને મારા હાથ પકડ્યો છે, તે એવી દુર્દશાના સમયમાં વિવાહ કરી ગૃહસ્થાશ્રમના જંજાળમાં પડી વિશેષ દુઃખી થવાની મારી ઇચ્છા ન થાય, એ સ્વાભાવિક છે.” પ્રભાતે પેાતાના નિશ્ચયનું કારણ દર્શાવ્યું. “એકપક્ષે બે કે એ વિચાર યાગ્ય છે, છતાં પણુ, સ્ત્રીરૂપી સાથી વિના જીવનના દિવસેા વીતાડવા, એ પણ ઘણું જ કષ્ટદાયક થઈ પડે છે.” પ્રભાતના નિશ્ચયનું પરિવર્તન કરવા માટે ચેોગેશે નવીન કાટિક્રમ લઢાળ્યેા. “જીવન કષ્ટદાયક થવાના સંભવ જ. નથી. આ અસાર સંસારમાં બીજાં પણુ સહસ્ત્રાવધિ કાર્યો આપણા જોવામાં આવે છે. જે કર્મક્ષેત્રમાં ઉત્તીર્ણ થઈને કાર્ય શ્રેષ્ઠ કાર્યમાં હું મારા ક્ષુદ્ર જીવનને પ્રવૃત્ત કરું, તે તેનું ફળ ઉત્તમ જ મળવાના સંભવ છે. જે સ્વર્ગલાકની કલ્પના સર્વથા સત્ય હોય, તે તે મારા સુખમાં કાઈ પણુ જાતિની શંકાજ નથી. આ લાકના સુખથી પરલેાકનું સુખ વિશેષ સ્થાયી અને વિશેષ આનંદમય છે.” પ્રભાતે પેાતાના મતનું દૃઢતાથી સમર્થન કરી બતાવ્યું. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરીને પુત્ર, કલત્ર અને અન્ય કુટુંબીજનોનું પાલન કરવું, એ શું ધર્મ નથી? ધર્મશાસ્ત્રામાં તે ગૃહસ્થાશ્રમની ઘણી જ મેાટી પ્રશંસા કરેલી બેવામાં આવે છે.” યેાગેશે પુનઃ પેાતાના કક્કો સિદ્ધ કરવાના પ્રયત્ન આર્યો. બે કે, સ્ત્રી પુત્ર આદિનું પાલન કરવું અને આત્મીય જનાની રક્ષા કરવી, એ સનાતન ધર્મ છે ખરા; પણ તે મારા માટે નથી.” પ્રભાતે ખિન્નવદન થઇને અત્યંત નિરાશાથી ઉત્તર આપ્યું. 66 તારા માટે કેમ નથી વા? શું, તું સંસારથી ભિન્ન છે?” યોગેશે પૂછ્યું. “ સંસારથી તે। હું ભિન્ન નથી, મારે મારા જીવનના કાઈ પણ કાર્યને પરંતુ મારી એવી ઇચ્છા છે કે, સીમાબહૂ ન રાખવું. જ્યાં સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય જીવન છે, ત્યાં સુધી અન્ય જીવોના લાભ માટે જ બની શકે તે પ્રયત્નો કરવા, એવો મેં નિશ્ચય કર્યો છે.” પ્રભાતે પોતાનો વિચાર દર્શાવ્યો. - પ્રભાતનું એ ઉત્તર ચાગેશને ઉચિત ન જણાયું, તેથી તેણે ઉપાલંભના ૫માં કહ્યું કે, “ત્યારે એટલામાટે જ તું રીસામાં રહી પઠાણની તત્વારથી પોતાના મસ્તિષ્કનું છેદન કરાવવાને તત્પર થયો છે, એમ સ્પષ્ટ જણાય છે.” હું કાંઈ પઠાણની તત્વારથી મારા શિરનો ઉછેદ કરાવવા માટે તત્પર થયો નથી; કિન્તુ સ્વદેશ સ્વાતંત્ર્યની રક્ષામાટે જ તત્પર થએલો છું. સ્વદેશની સેવા કરતાં યદિ શરીરને સંહાર થશે, તે નિશ્ચયથી જાણજે કે, પ્રભાતને અજય સ્વર્ગ નિવાસનો લાભ મળશે.” પ્રભાતે તેના ઉપાલંભનું ઉચ્છેદન કરી નાંખ્યું. યુદ્ધમાં પ્રાણબલિદાન આપવાનું કાર્ય બ્રાહ્મણનું નથી. મને તો એ જ માર્ગ વધારે સરળ અને લાભકારક દેખાય છે કે, આવા ઉન્માદનો ત્યાગ કરીને પોતાના દેશમાં ચાલ અને ત્યાં બની શકે તે પોતાના સમાજના કલ્યાણ માટે પ્રયત્ન કર. ચેતજે પ્રચલિત કરેલી જાતિભેદને * ચૈતન્યને જન્મ ઈ. સ. ૧૪૮૬માં થયો હતો, અને જગન્નાથની પૂજાનામે તેણે વૈષ્ણવ સિદ્ધાન્તને બંગાળ અને એરીસાના સમસ્ત પ્રદેશમાં પ્રચાર કર્યો હતો. ચૈતન્યનું જીવન પવિત્રતા અને અલૌકિક ચમત્કારેથી ભરેલું હતું. મરણ પછી ચાર સદી સુધી એને ઈશ્વરને અવતાર માનીને એની પૂજા કરવામાં આવતી હતી. સત્ય ઇતિહાસ કરતાં એના વિશે દંતકથાઓ વધારે સંખ્યામાં ફેલાચલી હોવાથી આપણે એના ગૃહજીવન વિશે ઘણું જ થોડું જાણી શકીએ છીએ. જે જાણી શકીએ છીએ તે એટલું જ છે કે, લકત્તા પાસેના નડિયા નામક ગ્રામના નિવાસી એક બ્રાહ્મણને એ પુત્ર અને અને યુવાવસ્થામાં એક પૂજ્ય મહાત્માની પુત્રીથી તેને વિવાહ સંબંધ થયો હતો. ચોવીસ વર્ષની અવસ્થામાં તેણે સંસારને ત્યાગ કર્યો અને ગૃહસ્થાશ્રમધર્મને ત્યાગીને તે મારીસામાં ચાલ્યો ગયો. ત્યાં પિતાના બાકી રહેલા આયુષ્યના દિવસે તેણે પિતાના નવીન ધર્મના વિસ્તારના કાર્યમાં વ્યતીત કર્યા. ચમત્કારિક રીતે ઈ. સ. ૧૫૨૭ માં તે અદ્રશ્ય થઈ ગયે. ચૈતન્યના સિદ્ધાન્તના આપણી પાસે જઈએ તેટલા પૂરાવા છે. તેના મત પ્રમાણે મેક્ષના માર્ગમાં જાતિભેદ કે વર્ણવ્યવસ્થા જેવું કશું પણ હતું નહિ. હિંદુઓ અને મુસલ્માને તેના શ્રમમાં એક સરખે ભાગ લેતા હતા અને તેના ઉપદેશને લાભ મેળવતા હતા. તેને એ દઢ અભિપ્રાય હતો કે, સર્વ મનુષ્ય સમાનતાથી ધર્મના અધિકારી છે અને ધર્મશ્રદ્ધાથી સર્વ જાતિઓ એક સરખી રીતે મિકથઈ શકે છે. અચલ શ્રદ્ધા અને દૃઢભક્તિ, એ બે ચૈતન્ય ધર્મનાં મુખ્ય ત હતાં. શાક્ત ક્રિયાઓ કરતાં એકધ્યાનતાને તે મેક્ષ પ્રાપ્તિનું વિશેષ ઉત્તમ સાધન માનતા હતા. પિતાના ધર્મગુરુની આજ્ઞાને અનુસરવું, એ એના પંથની મુખ્ય આજ્ઞા છે, તો પણ તે પિતાના અનુયાયીઓને વારંવાર ચેતવતા હતા કે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રવાસી મિત્રે લોપ કરવાવાળી કુપ્રથા સમાજમાં પ્રવેશ કરી ન શકે, એ ઉદ્યોગ કર. જે સમયમાં ચૈતન્ય પ્રભુના ભક્તો સ્વધર્મના પ્રચાર માટે જીવ સટોસટને ઉદ્યોગ મચાવી બેઠાં છે, તેવા સમયમાં જે એક પણ શિક્ષિત પુરુષ તેમનાં કાર્યોમાં બાધા કરતો રહે તે થોડા જ દિવસમાં સમાજનું ઘણું જ સારું થવાનો સંભવ છે.” યોગેશે પિતાના મતનું પ્રતિપાદન કર્યું. એ કાર્યમાં પરિશ્રમ કરવાથી કશો પણ લાભ થવાનો નથી. શું કાશીના પંડિતોએ અને ઉચ્ચ શ્રેણિના બ્રાહ્મણેએ એના અવરોધ માટે ઓછા પ્રયત્નો કરેલા છે? સમાજના કઠિન બન્ધનોથી ઇતર શ્રેણિના લેકે સર્વદા સંકુચિત રહ્યા કરે છે; પરંતુ એ નવીન પંથને નિહાળી સર્વ જનો જાતિભેદની પ્રથાને તોડવાની ઈચ્છા કરે છે. ચાંડાલ પણ વિરાગી થઈને બ્રાહ્મણ સંગે બેસી શકતા હોય, ત્યાં આપણું પિકારને કાણ સાંભળવાનું હતું!” પ્રભાતે પોતાનો શાન્ત અભિપ્રાય પ્રકટ કર્યો. જે આપણે પિકાર તેઓ નહિ સાંભળે, તો અલ્પ સમયમાં જ સમાજનું અધ:પતન પણ અવશ્ય થઈ જશે.” મેગેશે ભવિષ્યવાણી ભાષી. “સમાજની અવનતિ તો થશે. પણ કદાચિત એમ માનવામાં આવે, કે નીચ પંક્તિના લોકો ઉપરાન્ત ઉચ્ચસંપ્રદાયના મનુષ્યો એ - “તમારા ઉપદેશકને પિતૃતુલ્ય ગણીને માન આપજે, પરંતુ તેમને દેવ તરીકે ગણશે નહિ.” આર્યાવર્તના અન્ય ધર્મો પ્રમાણે એના ધર્મને પણ અંતિમ હેતુ તે આત્માની મુક્તિ–આત્મમુક્તિ જ છે. મુક્તિ વિશે તેને એ સિદ્ધાન્ત હતું કે, “ભિન્ન અસ્તિત્વના ઉચ્છેદમાં જ કાંઈ એ મુક્તિ સમાયેલી નથી. શરીરની ક્ષણુભંગુરતા અને સાંસારિક વિકારથી મુક્ત થવું, એનું નામ જ મુક્તિ છે. મુક્ત આત્મા સદાને માટે-શાશ્વતપરમેશ્વરના પરિપૂર્ણ સૌન્દર્યવાન અને પાપહીન પવિત્ર પ્રદેશમાં નિવાસ કરે છે, અથવા તો વિષ્ણુલેકમાં ઊર્ધ્વરેહણ કરે છે. એ વિષ્ણુ પૌરાણિક વિષ્ણુ અને વિશ્વના મૃગજલસમાન અન્ય સિદ્ધાંતથી ઘણું જ ઉચ્ચ પ્રકારનું છે. ત્યાં મૃત માનવી–અવતારમાં ઈશ્વર પતે દર્શન નથી આપતે અથવા બીજું કઈ ૫ પણ ધારતો નથી. તે તે ત્યાં પોતાના સર્વોત્કૃષ્ટ નિષ્કર્ષ પેજસર્વવ્યાપક્તાથી જ દષ્ટિગોચર થાય છે. એ વિષ્ણુ અકથ્ય અને અગમ્ય છે.” ચૈતન્યના અનુયાયીઓ કોઈપણ જાતિના હોય છે, પણ તે બધા ગોસ્વામિથેના નિયમોનું જ પાલન કરે છે. એકલા બંગળામાં જ ગોસ્વામી-ચૈતન્ય પંથના અનુયાયિ ગેસ્વામિય–ની સંખ્યા ૨૫૦૦૦ ની છે. વિવાહિત અને અવિવાહિત ઉભયને માટે એ પંથનાં દ્વાર ઊઘાડાં છે. એ પંથમાં અનેક અવિવાહિત સાધુઓ છે અને કેટલાક ભમતા ભિક્ષુકે પણું છે, પરંતુ ખાસ ધર્મગુરુઓ તો બહુધા વિવાહિત અને ગૃહસ્થાશ્રમી જ હેય છે. એ ધર્મગુરુઓ પિતાનાં સ્ત્રી અને બાળકે સહિત કશુમંદિરના એક ભાગમાં જ નિવાસ કરે છે, અને એથી ચૈતન્યની પૂજા કરવાની ઢિએ બંગાળામાં કુટુંબ પૂજાનું સ્વરૂપ ધારણ કરેલું છે. એરીસામાં પણ એ જ રીતિને પ્રચાર છે. એરીસા પ્રાંતનાં મોટાં મેટાં કુલીન આર્ય કુટુંબ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય પંથમાં પ્રવેશ નહિ જ કરે. તો દેશમાં નીચ જાતિના લોકોની સંખ્યા જ વિશેષ છે અને તેથી જ ચિતન્યને સમાજ દિવસે દિવસે વધારે પુષ્ટ થતો જશે. પછી ઉચ્ચ સંપ્રદાયના પુરુષો પણ કેટલાક વિષયોમાં લાભ 1 મેળવવાના હેતુથી અને સન્માન સાધવા માટે તેમના પંથમાં મળી જશે, અર્થાત અલ્પ કાળમાં જ વૈદિક ક્રિયા કર્મ આદિને લોપ થઈ જશે. પરંતુ એટલું બધું થતાં પહેલાં હજી ઘણો સમય વીતશે.” પ્રભાતે એ વાકયપરંપરાથી પોતાની દીર્ધદષ્ટિનું દર્શન કરાવ્યું. “ચાલો હવે એ વિવાદને રહેવા દઈએ અને આપણું સ્વદેશગમનને વિચાર ચલાવીએ. કહે કે, અંતે તારે શે વિચાર છે?” પેમેરો પાછી પિતાને પૂર્વનિર્દિષ્ટ વિષય નવીનતાથી કાઢ્યો. હું તે અત્યારે સ્વદેશમાં નથી આવવાને. ક્ષમા કરે. પઠાણના આક્રમણનું પરિણામ જોયા વિના હું અહીંથી નીકળી શકું તેમ નથી. દેશના સંકટના સમયમાં દેશ માટે પ્રાણ અર્પવાને જ હું સર્વથી શ્રેષ્ઠ ધર્મ માનું છું.” પ્રભાત પોતાના સંક૯૫માં સર્વથા અચળ રહ્યો. “તું જેટલી વાત કહે છે, તે બધી ગાંડાઈથી ભરેલી છે. ઓરીસાપર સંકટ આવે, તેની સાથે આપણું શું લાગે વળગે? હા-જે બંગાળા_ –પોતાના ગૃહદેવમંદિરમાં નિત્ય શાસ્ત્રોક્ત વિધિથી ચૈતન્યની પૂજા કરે છે. તેના મરણ પછી તેના અનુયાયીઓમાં વળી એક નવો પંથ ઉત્પન્ન થયું. એ પંથવાળા સ્ત્રીઓના આત્મિક સ્વાતંત્ર્યને સિદ્ધ કરનારા હતા. એમના મઠમાં સ્ત્રી અને પુરુષ સાધુઓ સર્વ અવિવાહિત જ રહેતાં હતાં અને શિરપર માત્ર એક જ વાળ રહેવા દઈને સ્ત્રીએ પોતાના બીજા બધા વાળે મૂંડાવી નાંખતી હતી. સ્ત્રી અને પુરુષ ઉભય વિષ્ણુ અને ચૈતન્યના ગુણોનું એકઠાં મળીને ગાન કરતાં હતાં અને નાચતાં હતાં. એ વૈષ્ણવધર્મમાં એક ખાસ પ્રશંસનીય વાર્તા એ હતી કે, સ્ત્રીની બુદ્ધિને તેઓ સારી રીતે ઓળખતા હતા, અને તેથી બહારની બીજી સ્ત્રીઓને ઉપદેશ આપવા માટે સર્વદા સાધુ સ્ત્રીઓની યોજના કરવામાં આવતી હતી. ઘણુ લાંબા સમય સૂધી બંગાળનાં કુલીન કુટુંબોમાં અને અંતઃપુરમાં (જનાનખાનામાં) માત્ર એ સ્ત્રી ઉપદેશિકાઓને જ આવવાની આજ્ઞા મળતી હતી. પચાસ વર્ષ પહેલાં એ સ્ત્રી ઉપદેશકાઓએ સ્ત્રીશિક્ષણની ઘણી જ સારી ઉન્નતિ કરી હતી અને એ ગુણના પ્રભા વથી જ લકત્તામાં એમને સારી રીતે પ્રસાર થઈ શકે હતો. તે સમયથી વૈષ્ણવ સ્ત્રી ઉપદેશિકાઓ-વિવિધ જાતિની સ્ત્રી ઉપદેશિકાઓ એ વ્યવસાયને વળગી રહેલી છે. કેટલીકવાર સારી નારીઓ સાથે કેટલીક નઠારી સ્ત્રીઓ પણ એ વ્યવસાય કરતી જેવામાં આવે છે. ઇ. સ. ૧૮૬૩ માં એ સ્ત્રીશિક્ષકોને સરકારી કેવવા જતાં કામે લગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યું હતું, પણ એ કાર્યમાં તે સ્ત્રીઓ ગ્ય જણાઈ નહિ, તેથી તેમને કાઢી નાંખવામાં આવી. : Sir W. W. Hunter's Indian Empire, Hill. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રવાસી મિત્ર ૩૫ cr માટે પ્રાણ અર્પીને ઉદારતા બતાવવાને તૈયાર થયા હ્રાત, તા કાંઇક સારું પણ દેખાત.” યેાગેશે જરાક માઢું બગાડીને એ વાકયેા ઉચ્ચાર્યાં. ચેોગેશ ! તારી ધારણા ભૂલભરેલી છે. જરા વિચાર કર. શું આરીસા આપણા દેશ નથી? જ્યાં આર્યે અવનીપતિના અધિકાર હાય અને જ્યાં આર્ય જાતિના નિવાસ હાય, તે જ આપણું નિવાસસ્થાન છે અને તેજ આપણા દેશ છે. જે વેળાએ ભયભીત લક્ષ્મણુસૈન માત્ર સત્તર ધેાડેસ્વાર સિપાહીએથી ડરીને નવદ્વીપ છેડી ન્હાસી ગયા હતા, તે સમયે જો હું હાત, તા ચેગેશ! તને સત્ય કહું છું કે, દેશના હિત માટે મેં મારા ક્ષુદ્ર જીવનનું તત્કાળ બલિદાન આપી દીધું હાત! હવે પછી પણ બે એરીસાના મહારાજાના પ્રભાવ અચળ રહે, તે। એ વાતનું આપણા મનમાં પણ અભિમાન રહેશે કે, આર્યોના પણ એક સ્વતંત્ર દેશ છે. ઇચ્છા થાય, તેા બંગાળના ત્યાગ કરીને આપણે અહીં પણ નિવાસ કરી શકીએ તેમ છે. એક સ્વતંત્ર આર્ય રાજાની પ્રજાના નામથી પ્રસિદ્ધ થવામાં ઘણું જ ગૌરવ સમાયલું છે.” પ્રભાતે હૃદયપટને ખાલીને પેાતાના સત્ય આન્તરિક ભાવેાનું પ્રત્યક્ષ દર્શન કરાવ્યું. શું આપણા જેવા ક્ષુદ્ર મનુષ્યાના ઉદ્યોગથી એરીસાના રાજાની સ્વતંત્રતાની રક્ષા થઈ શકવાના સંભવ છે કે” યાગે પુનઃ શંકા કરી, “માત્ર આપણે જ લડનારા છીએ એમ નથી. કિન્તુ સંપૂર્ણ ઉત્કલવાસીઓ સ્વદેશસ્વાતંત્ર્યના રક્ષણુમાટે જીવનને તુચ્છ ગણીને યુદ્ધ કરવાના છે, અને આરીસાના રાજા પણ રણક્ષેત્રમાં ગમન કરવાના છે. એવા સમયમાં આપણે પણ એ તેમના સમૂહમાં મળી જઈએ, તે શું ચાંડી ધણી પણ બળની વૃદ્ધિ નહિ થાય ?” શાંત પ્રભાતે પેાતાના કાટિક્રમ આગળ ચલાવ્યે. પઠાણાના સમુદ્રસમાન સૈન્ય સમક્ષ તું તેા એક બિન્દુ માત્ર જ છે. તારા ત્યાં જવાથી બળની શી વૃદ્ધિ થવાની હતી !. તું તેા ગાંડા છે!!” યોગેશે સા તારી રામદુહાઈ ને એક મારું ઉદ્ભવાળા હિસાબ ચલાવ્યે. “તારું ઉદાહરણ, તે જ મારું ઉત્તર છે. તે દિવસે આપણે જે વિશાળ સમુદ્ર જ્ઞેયે, તે શું જળના અનેક ક્ષુદ્ર બિન્દુના જ સંગ્રહ નથી ? એવી જ રીતે જો કરેાડા બિન્દુઆ એકઠાં થઈ જાય, તેા પઠાણુ સૈન્ય સમુદ્ર કરતાં પણ મહાન એક વિશાળ સેનારૂપી સમુદ્રની સૃષ્ટિ ઉત્પન્ન થઈ થવાના સંભવ છે. અસંભવિત જેવું કશું પણ નથી.” પ્રભાતે તેનાં જ વચનેાથી તેને નિરુત્તર બનાવી દીધા. “એકત્ર થવાથી તે। મનુષ્ય જે ધારે, તે કરી શકે છે, પશુ મૂળ અવરાધ ત્યાં જ છે કે, તેઓ એકત્ર થાય છે કયાં?” યેાગેશે વળી એક ખૂટ્ટો ઉઠાવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય “હવે અવશ્ય તેઓ એકત્ર થશે. સ્વાર્થ ત્યાગ કરીને મનુષ્ય જે પિતાના જીવનની આશા છોડી દે, તો તેમના સમૂહમાં લક્ષાવધિ લોકે આવી મળવાનો સંભવ હોય છે. ચૈતન્યના ધર્મને આટલો બધો પ્રસાર, એ જ એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે.” પ્રભાતે વળી પણ તેનું મુખ બંધ કરી નાંખ્યું. “ધર્મને પ્રચાર કરવો અને યુદ્ધમાં ઝંઝીને પ્રાણનું બલિદાન દેવું, એ ઉભય સમાન કાયો છે કે?” પેગેશે વળી એક નવીન પ્રશ્ન આગળ મૂકો. ના–એ કાયો પરસ્પર સમાન નથી. પરંતુ સંસારનાં સર્વ કાયોને સિદ્ધ કરવાને એ એક સાધારણ નિયમ છે. અર્થાત સર્વજનોનું જેથી હિત થતું હોય, એવું કોઈ પણ કાર્ય કરવામાં કપટ અને સ્વાર્થને ત્યાગ કરીને જે કાઈ મનુષ્ય અગ્રેસર થાય છે, તે તત્કાળ સહસ્ત્રશઃ મનુષ્ય તેનું અનુકરણ કરવાને તત્પર થઈ જાય છે.” પ્રભાતે પોતાના બુદ્ધિચાતુર્યથી નિયમનું યથાર્થ વિવેચન કરી સંભળાવ્યું. “સત્ય-કઈ કઈ કાર્યમાં એમ થાય છે ખરું. પરંતુ જે કાર્યમાં પ્રત્યક્ષ કાળના કુઠાર પ્રહારથી મરણ શરણ થવાની ભીતિ સાક્ષાત આવીને સન્મુખ ઊભી રહે છે, એવાં કાયોમાં જનસમૂહ હઠ કરીને ઉત્સાહથી ભાગ લેતા જોવામાં નથી આવતો.” યોગેશે પોતાના પક્ષને નિભાવ કરવા માટે એ નિયમમાં પણ પાછો એક અપવાદ બતાવ્યો. રાજસ્થાનમાં એનાં સેંકડો દષ્ટાન્ત મળી આવે છે અને રામાયણ તથા મહાભારતમાં પણ અનેક ઉદાહરણો દૃષ્ટિગોચર થાય છે. આપણું સમાજમાં પણ એવા હજારે મનુષ્યો જીવતા છે, કે જેઓ કોઈ દઢ નેતા મળે, તે સ્વદેશસ્વાતંત્ર્યની રક્ષા માટે તત્કાળ પ્રાણુ અપવાને કિંચિત્માત્ર પણ સંકોચ વિના સર્વથા તત્પર છે.” એ શબ્દો ઉચ્ચારતી વેળાએ પ્રભાતનું મુખમંડળ કાપથી લાલચોળ થઈ ગયું હતું. “તારી તે નેતા થવાની ઈચ્છા નથી ને ?” યોગેશે વીરરસમાં હાસ્યરસના અપ્રાસંગિક પ્રભાવનું દર્શન કરાવ્યું. યોગેશ ! હું જાણું છું કે, તું હાસ્ય કરે છે. પણ એથી કાંઈ મારે નિશ્ચય ડગેવાને નથી. મારા જે એક શુદ્ધ મનુષ્ય નેતા થાય, એ અસંભવિત છે. છતાં પણ એટલું તે હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે, મારાથી બની શકશે ત્યાં સુધી હું સાધારણ જનોના હૃદયમાં સાર અને સાહસનો અગ્નિ પ્રજળાવીશ. આ દેશની પ્રજાને ઉત્તેજિત કરવા માટે વધારે પ્રયત્ન કરવા પડશે નહિ; કારણ કે, અત્યાર સુધી આરીસા સ્વતંત્ર છે, આપણુ જેવી દુર્બળતા અદ્યાપિ એમનામાં આવી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રવાસી મિત્ર ૩૭ અવશ્ય આરીસાના નિવાસી પ્રાણના મેહનો ત્યાગ કરીને સમરાંગણુમાં યુદ્ધ કરશે જ. જ્યાં સુધી આ દેશમાં મુસમાાનનું આગમન નહિ થાય, ત્યાં સુધી હું સર્વ વિદેશીય યાત્રાળુઓને પાતાના પવિત્ર તીર્થંસ્થાનની રક્ષા કરવાના ઉપદેશ આપતા રહીશ. ને એથી કાંઈ પણ સારું ફળ મળ્યું, તેા તે ઠીક; નહિ તે મારા મનના જે ઉદ્દેશ છે, તેમાં તેા કાઈ પણ ખાધા કરી શકે તેમ નથી.” પ્રભાતે પેાતાના ભવિષ્યના કાર્યક્રમની વિસ્તૃત અનુક્રમણિકા કહી સંભળાવી. “ત્યારે તું પાછે દેશમાં તેા આવવાના નથીજ ને?” અંતે ખેલવાની શક્તિ ન રહેવાથી નિરાશ થઈને યોગેશે એ સવાલ કર્યો. “ના-નથી આવવાનેા.” પ્રભાતે ટૂંકા જવાબ વાળ્યો. ‘ત્યારે મને જવા દે. મારે તા જરૂર સ્વદેશમાં જવું જ છે. એક ...તો હું ધરમાં કાઈને કાંઈ પણ કહ્યા વિના જ અહીં ચાલ્યે આવ્યે છું; એટલે ઘરના માણુસા બહુ જ ગભરાતાં હશે અને ખીજું એ કે, ને મારા પાછા ફરવામાં વધારે વિલંબ થશે, તે તેઓ કાણુ જાણે શી ઉથલપાથલ કરી નાંખશે. મિત્ર ! તારે તેા સ્ત્રી પરિવાર આદિ કશું પણ નથી, એટલે તારા મનમાં ગૃહના એટલા બધા માહ ન હેાય, એ સ્વાભાવિક છે.” ચાગેશે હારીને જવાની આજ્ઞા માગી. “હું મહાઆનંદથી તને જવાની આજ્ઞા આપું છું. તારા મનમાં આ વેળાએ અનેક નૂતન આશાએ ઉદ્ભવેલી છે, માટે મારી પ્રતિજ્ઞા પ્રમાણે યુદ્ધ કરવાનું કાર્ય તને પ્રિય ન લાગે, એ પણ સ્વાભાવિક છે.” પ્રભાતે માર્મિક શબ્દોમાં આનંદથી આજ્ઞા આપી. “દીક–ત્યારે હવે હું તેા પ્રયાણ કરું છું. યાત્રાળુઓના જે સમૂહા નવદ્વીપ જવાના છે, તે અહીંથી ઘેાડા જ અંતર્પર છે—તેમની સાથે જવાથી પ્રવાસ ધણા જ સુગમ થઈ પડશે. તું હવે ક્યાં રહીશ.” યોગેશે કહ્યું. “હું ક્યાં રહીશ, એ મારાથી નિશ્ચયપૂર્વક અત્યારે કહી શકાય તેમ નથી; જે સમયે ઈશ્વર જ્યાં રાખશે, ત્યાં રહીશ. અર્થાત્ મારેા એક જ સ્થાને વસવાના મનેાભાવ નથી. નાના દેશામાં પ્રવાસ કરતા રહીશ અને જે જીવતા રહ્યો, તેા પુનઃ એકવાર સ્વદેશમાં આવીને બધાંને મળીશ. નહિ તેા આજના મેળાપને જ અંતિમ મેળાપ માનીને સંતાપ રાખવાના છે.” ઉદાસ પ્રભાતે ખરેખરું કહી દીધું. યેાગેશનાં નેત્રામાં એ ઉત્તર સાંભળીને અશ્રુના આવિર્ભાવ થયા. તે વળી પણ ગદ્ગદ સ્વરે કહેવા લાગ્યા કે, મિત્ર પ્રભાત ! તારા ભવિષ્યના વિચારથી મારા મનમાં ઘણા જ ખેદ છે. હું તને વળી થાય ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩. જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય પણ એકવાર વિનતિ કરું છું કે, તું મારી બેડે સ્વદેશમાં ચાલ. બે ત્યાં મન ન જ લાગે, તેા પાછે અહીં ચાલ્યેા આવજે.” “ચેાગેશ ! તારાથી વિયુક્ત થતાં મારા હૃદયમાં પણ અસહ્ર વેદના થાય છે, પણ નિરુપાય છું, જે આપણા દેશ નિકટમાં હેત, તેા તે હું અવશ્ય ચાલત. પણ તું તે! જાણે છે જ કે, ત્યાંના કેટલા બધા વિકટ પંથ છે. જે હું ત્યાં આવું, તે પાછું અહીં ભાગ્યે જ અવાય. તું જા—પણ મને ભૂલીશ નહિ. આત્મીય સજ્જના પૂછે, તેા કહે જે કે, પ્રભાત વે છે.” પ્રભાતે પણ પાતાના હૃદયના શાક વ્યક્ત કર્યો. એ સંભાષણની સમાપ્તિ થતાં જ ઉભય મિત્રા નેત્રામાંથી નીરધારા વર્ષાવતા એક એકથી વિયુક્ત થયા. સ્વદેશીય યાત્રાળુઓને સંગ મળવાની આશાથી યોગેશ નજદીકમાં આવેલી ધર્મશાળા પ્રતિ ચાલ્યા ગયા. પ્રભાત ધર્મસ્નેહી પ્રભાત, પેાતાના ગમનનું કાઈ પણ નિર્ધારિત સ્થાન ન હેાવાથી પ્રથમ ક્યાં પ્રયાણ કરવું, એ વિશે વિચાર કરતા કરતા માર્ગમાં વિચર્યોં અને ભીષણ અન્ધકારમાં અષ્ટ થઈ ગયા. તે જગન્નાથપુરીના માર્ગમાં વિચરતા હતા. સંધ્યાકાલીન શીતલ સમીરની મંદ મંદ લહરીઆનું મૃદુ વેગથી વહન થયા કરતું હતું. એ સમીર લહરીની સહાયતાથી એક અસ્પુટ ગાન એકાએક કહુંગાચર થયું. અ ગાન કાઈ ધણા જ દૂરના અંતરે ગાતું હાય, એવા ભાસ થતા હતા. જે મનુષ્ય એ સંગીતના ભાવને પરિપૂર્ણ રીતે જાણી શક્યા, તે તત્કાળ સમજી ગયા કે, ગાનારની કાઈ પરમ રમણીય અને પ્રાણપ્રિય વસ્તુ ખાવાઈ ગએલી છે, કે જે તેને પાછી મળી શકે તેમ નથી. એ ગાનાર કાણુ હશે ? તેનું સંગીત સાંભળ્યું કાણું ? અને ગાનારની શી વસ્તુ ખાવાયલી હશે? એના સ્ફોટ સમય આવતાં પેાતાની મેળે જ થઈ જશે. અત્યારે તા ધૈર્યનું જ અવલંબન કરવાનું છે. દ્વિતીય પરિચ્છેદ પ્રથમ દૃષ્ટિપાત. ગત પરિચ્છેદમાં વર્ણવેલી ધટનાને ત્રણ દિવસ વીતી ગયા છે. જગન્નાથના મંદિર પાસે પંડ્યાઓના ધરાથી થેડાક અંતરે એક નાની સ્વચ્છ અને સુન્દર નદી પાતાના નીર પ્રવાહનું વહન કરતી જોવામાં આવે છે. એ સરિતાના તીરપ્રાન્તમાં સંધ્યાદેવી, પ્રકૃતિની મનામેાહક મૂર્તિ ધારણ કરીને વિરાજમાન થએલી દેખાય છે. મંદ મંદ શીતલ વાયુ વહ્યા કરે છે, નદીના તીરે એક અશાક વૃક્ષ દૃષ્ટિગાચર થાય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ દૃષ્ટિપાત ૩૯ અને તેનાં અનેક પુષ્પ પ્રફુલ્લિત થઈને વૃક્ષની શોભામાં વૃદ્ધિ કરતાં અનુભવાય છે. એ સ્થળે એક અદ્ધસ્કૂટયૌવના સુન્દર બાળા આકાશનું અવલોકન કરતી ઊભેલી છે. આકાશમાં તે કઈ વસ્તુને શોધ કરે છે, એ તે બાળા વિના બીજું કઈ પણ બતાવી શકે તેમ નથી. તેનાથી થોડા અંતરે અશોક વૃક્ષ તો ઉભેલો એક વિદેશીય પથિક એ બાળાના સૌન્દર્યની સમીક્ષામાં લીન થએલો છે. પથિક તે બાળાની સુન્દર અને મનમોહિની મૂર્તિને અવલોકી મનમાં જ કહેવા લાગ્યો કે; હે સરલે, એક ધ્યાનથી આકાશમાંની કઈ શોભાનું તું અવલોકન કરે છે ? તારાં નેત્રના નીલવર્ણ તારકે આકાશની નીલવર્ણતાને પિતામાં આકષી લેશે! તું પોતે નથી જાણતી કે, આકાશની આ ચમકતી તારા કરતાં પણ તું પોતે અધિક સુંદર છે ! જે–આ સરોવરના નિર્મલ જલરાશિમાં તારા સુંદર રૂપની છાયા કેવી પ્રસરી ગઈ છે! તારી સુન્દર પ્રતિછાયાના અવલોકન માટે જ જલચર છાએ અત્યારે શાંત ભાવ ધારણ કર્યો હોય, એમ જણાય છે. તારી સુન્દર પ્રતિષ્ઠાયાને ભંગ ન થાય, એ હેતુથી જલતરંગોએ પણ પોતાની ગતિને અવરોધ કરેલો છે અને તીરકાન્તસ્થ વૃક્ષે પણ અચલ શાંત સ્વભાવનું અવ-લંબન કરીને ઉભેલાં છે ! પ્રકૃલ્લિત પુષ્પો પણ તારા અ૫ની ચર્ચામાં જ નિમગ્ન થએલાં છે ! કેટલાંક કુસુમે તે મલિન થઈને પૃથ્વી પર પડી જાય છે ! એ તો ખરી, મધુરી સુન્દરી! તારી સુન્દરતા સમક્ષ જલનાં કમલે પણ પ્લાન થતાં દેખાય છે ! તારા લલાટમાં ચિન્તા અને નેત્રોમાં કાતરતાનાં ચિહે સ્પષ્ટ દષ્ટિગોચર થાય છે. તારી દ્રષ્ટિ ઘણી જ દૂર ગએલી છે! તારા ઓષ્ઠોમાં હાસ્યને આવિર્ભાવ થતો હોવા છતાં પણ તું હસતી કેમ નથી ? તારી કઈ વસ્તુ ખોવાઈ ગઈ છે ? એકવાર તેને નામ કહે, એટલે તે જ્યાં હશે ત્યાંથી તેને શોધીને લાવી આપીશ. શું તું મૃત લોકની નિવાસિની નથી ? મેં સાંભળ્યું છે કે, સ્વર્ગ લેકમાં મૂર્તિમતી સરલતાનો નિવાસ હોય છે, માટે ત્યાંથી ભૂલી પડીને તો તું અહીં નથી આવી ને? કદાચિત એમ હોવાથી જ તું અસ્વસ્થ થઈને સ્વર્ગના માર્ગને શોધ કરતી હશે! ગભરા નહિ-માર્ગ મળશે હું માર્ગદર્શક થઈશ. એકવાર તું તારા મુખને સારી રીતે મલકાવ, કે જેથી તારું અર્ધસ્ફટિત યૌવન કિચિત વિશેષ પ્રફુટિત થાય !” - પ્રભાતે પોતાના મિત્ર યોગેશચન્દ્રથી વિમુક્ત થવા પછી પ્રથમ રાત્રિ વનમાં જ વીતાડી અને બીજે દિવસે જગન્નાથપુરીમાં આવીને પોતાના પરિચિત પંડ્યાના ગૃહમાં રહ્યો. પંડ્યાનું નામ ચક્રધર મિશ્ર હતું. મુસલ્માનોના અત્યાચારથી જગન્નાથના મંદિરની રક્ષા કેવી રીતે કરવી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય એ વિશે વિચાર કરવા માટે પુરીને પ્રધાન પંડ્યો રીસાની રાજધાની જહાજપુરમાં મહારાજા નંદકુમાર પાસે ગયો હતો. જ્યાં સુધી તે પાછો ન આવે, ત્યાં સુધી પ્રભાતે પુરીમાં જ રહેવાનો નિશ્ચય કર્યો. ચકધર મિશ્રના ગૃહથી સરોવર ઘણું દૂર નહોતું. જે દિવસથી પ્રભાત જગન્નાથપુરીમાં આવ્યો હતો, તે દિવસથી પ્રતિદિન તે સરેવરના તીરે તે ફરવા માટે જયા કરતો હતો. ઉત્કલ (ઓરીસા) વાસિની હજારો રમણીઓ સરોવર તીરે જલ ભરવામાટે આવતી હતી અને પિતાની ભાષામાં પરસ્પર અનેક પ્રકારની વાર્તાઓ કરીને આનંદને ભાવ પ્રસરાવતી હતી. માનિનીઓની મધુર ભાષા સાંભળીને પ્રભાતના હૃદયમાં ઘણો જ આનન્દ થતો હતો. પરંતુ આજે તે સરોવર તીરે બીજું કાઈ પણ નથી. એક સ્થળે પ્રફુલ્લ અશોક વૃક્ષ તળે પ્રભાતકુમાર ઊભે છે અને બીજા સ્થાને એક દેવકન્યા સમાન અર્ધસ્ફટિતયૌવના બાળા ઊભી છે. પ્રભાતકુમારે અનેક દેશોમાં પ્રવાસ કર્યો છે અને અનેક પ્રકારની સૌન્દર્યવતી સ્ત્રીઓ તેના જેવામાં આવી છે. પણ આજ સુધીમાં આવી પરાશિ રમણીના મુખનું તેણે અવલોકન કર્યું નહોતું. પોતાના જીવનમાં અનેક વિસ્મયકારક પદાથોને અનુભવ લીધેલો છતાં, આજના જેવો વિસ્મય તેના ચિત્તમાં કદાપિ થયો નહોતો. તે પ્રતિદિન સહસ્ત્રાવધિ ઉકલવાસિની વનિતાઓને વિલોક હતું, પરંતુ આ બાળાની વેશશેભા અને આકૃતિ પ્રકતિ તે સર્વથી કાંઈક ભિન્ન પ્રકારની હતી. એનાં વસ્ત્ર અને આકૃતિમાં કોઈ નંગવાસિની વનિતાનાં ચિહો સ્પષ્ટ દષ્ટિગોચર થતાં હતાં. તો શું જગન્નાથપુરીમાં કાઈ વેગવાસી ગૃહસ્થ રહે છે ? કદાચિત કાઈ સપરિવાર તીર્થયાસ કરવાની ઈચ્છાથી અહીં આવીને રહેલો હશે. પણ તે ગૃહસ્થ દરિદ્રી હે જોઈએ, એમ અનુમાન કરી શકાય છે. કારણ કે, નહિ તે એ કોમલાંગી બાળા સર્વથા અલંકારહીના શામાટે હોવી જોઈએ ? તેનાં વસ્ત્રો પણ આવાં મલિન કમ હોય ? બાળાની મુખકાન્તિ અને તેની મધુર પ્રકૃતિથી તે એવો જ નિશ્ચય થાય છે કે, એ કેાઈ ઉચ્ચ વંશનું જ કન્યારત્ન હોવું જોઈએ. ત્યારે શું એને સંબંધી કેઈએ નહિ હોય? એ ૫વતી પ્રતિમાના નૂતન સૌન્દર્યમાં જે વિષાદરૂપ કલંકની છાયા જોવામાં આવે છે, તેને કાઢી નાંખનાર શું કઈ પણ નહિ હોય ? પ્રભાતકુમાર એ પ્રશ્ન કોને પૂછે?—નેને એ પ્રશ્નોનાં ઉત્તર કોણ આપે ? બાળાને પૂછવાથી સર્વ સંદેહનો સંહાર થઈ શકે એમ છે, પરંતુ બાળાના મુખમંડળમાં ઇષ–સ્ફટિત યૌવનની લલિત મધુર લજજા વ્યાપેલી હોવાથી, પ્રભાત તેને એ પ્રશ્ન કેમ પૂછી શકે વાસ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પ્રથમ દ્રષ્ટિપાત અપરિચિત દેશમાં અપરિચિત મનુષ્યનું એવું આચરણ પ્રશંસાપાત્ર ગણી શકાય ખરું કે ? કદાપિ નહિ. શાસ્ત્રમાં આકાશવાણીની આખ્યાયિકાઓ અનેક સ્થળે લખવામાં આવી છે, ત્યારે આજે એકવાર માત્ર એક જવાર તેવી આકાશવાણી કેમ થતી નથી? આકાશવાણી થાય, તો તેની સહાયતાથી પ્રભાતકુમાર એ નવયૌવના બાળાનો વૃત્તાંત જાણી શકે, એ સંભવ છે. પણ તેમ થવું અશક્ય છે. - પ્રભાતકુમાર સંજ્ઞાશૂન્ય થઈને એકીટસે તે બાળાને નિહાળતે મનમાં અનેક પ્રકારના વિચાર કરવા લાગ્યો. બાળાવિના તેને બીજું કાંઈ પણ દેખાતું હતું નહિ. તેના હૃદયમાં જે સંદેહ ઉદ્ભવ્યો હતો, તે પાછો હદયમાં જ લીન થઈ ગયે. હવે તેના વિચારે અન્ય દિશામાં પ્રવાસ કરવા લાગ્યા. ઘણીવાર સૂધી બાળાએ પિતાની દૃષ્ટિ આકાશમાં લીન કરી રાખી. તે જે વસ્તુને શોધતી હતી, તે વસ્તુ તેને મળી શકી નહિ. એટલામાં તેની દષ્ટિનો એક બીજી દિશામાં પાસ થયો. પોતાના કટિભાગમાં તેણે જે ગાગર ધરી રાખી હતી, તેને તેણે ધીમેથી જમીન પર રાખી દીધી. અગમ્ય ભાવદર્શક અશ્રુનાં બે બિન્દુઓ તેના કપિલપ્રદેશમાંથી નીચે ખરી પડ્યાં. સાડીના પાલવથી નેત્રે લૂછીને જલ ભરવા માટે પાષાણુ- સોપાન પરથી સરોવરમાં તે ઉતરવા લાગી. એટલામાં એક ઉત્કલ બાળા કક્ષામાં ગાગર લઈને સરોવરના તે જ આરાપર આવી પહોંચી અને સ્મિત હાસ્ય કરીને તે ઉતરતી બાળાને સાધીને કહેવા લાગી કે, કેમ ઉષે! તું મારાથી પહેલાં જ ચાલી આવી ને? જરાવાર મારી વાટ પણ ન જોઈ ?” પ્રશ્ન થતાં જ ઉષાએ પાછું વાળીને જોયું. થડે જ છેટે ઊભેલા પ્રભાતકુમારને “ઉષા” નામરૂપ રત્નની અચાનક પ્રાપ્તિ થઈ ઉષા કિંચિત્ હસી અને કહેવા લાગી કે, “અલી પ્રભે. ઠેઠ અત્યારે આવી કે ? મેં તે એમ જાણ્યું કે, આજે તું તારા નાનાને ત્યાં જ રહેવાની છે. આજે ઘેર કેટલાક યાત્રાળુઓ આવેલા છે અને તેઓ અત્યારે જ સ્વયંપાક કરવાના છે; એટલે પાણી ભરવાને હું તો વહેલી વહેલી જ ચાલી આવી.” ભલે ને તું બહાનાં બતાવ્યા કર. હવે હું પણ તારા માટે કઈ વાર ખોટી નહિ થાઉં અને આજે મેં એક સારી ખબર સાંભળી છે, તે પૂણું તને કહીશ નહિ.” પ્રભાવતીએ વિનોદ સાથે ઉષાના મનમાં એક પ્રકારની ઉત્કંઠા ઉપજાવી. કઈ વાત અને શી ખબર સાંભળી છે? અલી, કહી દેને! જે તને મારા સમ છે, ન કહે તો?” ઉષા આતુરતામાં કાવરી બાવરી બની ગઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ જ કર જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય હ૧ણુ એ તું હવે કોઈવાર મને છોડીને ન આવવાની શરત કરતી હોય તો. નહિ તો મારે પાણી ભરીને આ ચાલી.” લુચ્ચી પ્રભાએ વળી પણ વિષ પાથર્યું. તારા સમ જે હવે તને છેડીને એકલી આવું તે. બસ–” ઉષા હારી. “ઠીક ત્યારે સાંભળ–આજે મારા નાનાને ત્યાં તારા દેશને એક યાત્રાળ આવ્યો છે.” પ્રભાવતીએ કથાનું મંગળાચરણ કર્યું. બસ, એ જ સારી ખબર લાવી છે કે ? મારા દેશના તે રોજ અનેક યાત્રાળુઓ આવે છે અને જાય છે. એમાં આશ્ચર્ય જેવું શું છે?” ઉષાએ નિરાશાથી કહ્યું. ના બહેન ! એ યાત્રાળ બીજા યાત્રાળુઓ જે સાધારણ નથી. મારા મામાએ તેને તારા વિશે કાંઈ કહ્યું હતું. તારા સહવાસથી હું હવે તારા દેશની ભાષા કાંઈક કાંઈક સમજવા લાગી છું. તેણે મામાને તને જોવાની ઈચ્છા દર્શાવી છે. મને લાગે છે કે, નાના જ્યારે જહાજપુરથી પાછા આવશે, તે વેળાએ એ યાત્રાળુ સંગે જ તારે વિવાહ કરી આપવામાં આવશે.” પ્રભાવતીએ બધી ભઠ્ઠી ફાડી દીધી. વિવાહ વિશેની અતિમ વાર્તા સાંભળતાં જ લજજાથી ઉષા અધેમુખા થઈ ગઈ “હવે બેસને મૂગી મૂગી ! આવી વાતે તે મુઉં કાણું. કરે ?” એમ કહીને પ્રજાને તેણે ઝટકાવી નાંખી. પ્રભાવતી હસતી હસતી થોડેક દૂર જઈને ઊભી રહી, અને ત્યાંથી કહેવા લાગી કે, “એમાં ઊકળી તે શું જાય છે. હું જે કહું છું, તે જે કે સાચું થાય છે કે નહિ? જૂઠું પડે તો કહેજે.” ઉષાએ એક દીર્ધ નિઃશ્વાસ નાંખીને ભગ્ન સ્વરથી કહ્યું કે, “અમારા દેશમાં તેમનો નિવાસ ક્યા સ્થાને છે, એ તું જાણે છે કે ?” હા-હા–તેમણે પોતાના નિવાસસ્થાનનું નામ નવદીપ બતાવ્યું હતું. તારું ધર પણ ત્યાંજ છે ને ?” એ ઉત્તર આપીને પ્રભાવતીએ મશ્કરી કરી કે, “કેમ, અત્યારે જ તેમનું ને એમનું કરવા મંડી ગઈ?” “મુઈ, તું તો મશ્કરીમાં જ મરી જવાની. બહેન! ત્યારે હું કાલે એ યાત્રાળને જોવા આવીશ અને મારા પિતાના સમાચાર પૂછીશ. કદાચિત મારા પિતાને તે ઓળખતે હોય.” ઉષાએ કહ્યું. બહુ સારું. મારો પણ એવો જ વિચાર હતે. કાલે સવારમાં વહેલી ઊઠીને હું તને સાથે લેતી જઈશ અને મા પાસેથી તેને બે ત્રણ દિવસ ત્યાં રહેવાની રજા પણ અપાવીશ. કેમ ઠીકને?” પ્રભાવતીએ પિતાને મનભાવ દર્શાવ્યો. ઘણું જ ઠીક. એ તે કાલે થઈ રહેશે–પણ હવે ઊતાવળી થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ દૃષ્ટિપાત ૪૩ ચાલ, પાણી ભરી લઇએ. વાર થશે તેા ડેાશી વળી વઢવા માંડશે.” ઉષાએ કહ્યું. એજ ક્ષણે પુષ્પાથી ભરેલી અશેક વૃક્ષની શાખાપર બેઠેલા પપૈયાએ પીયુ પીયુ શબ્દના ધ્વનિ કર્યો. સંધ્યાકાલની શાંતિના ભંગ કરનારા પપૈયાના શબ્દ ચતુર્દિશામાં ગર્જવા લાગ્યા. ઉષા અને પ્રભાનું ધ્યાન તે દિશામાં આકર્ષાયું. પપૈયા તા ઊડી ગયા હતા, પણ તે જ અશાક વૃક્ષ નીચે એક અપરિચિત યુવકને ઉભેલા બ્લેઇને બન્ને બાળા લજ્જાથી સર્વથા સંકુચિત થઈ ગઈ. સ્ફુટોન્મુખયૌવના પ્રભાવતી ધીમે ધીમે નિ:સરણીપરથી ઉતરીને ઉષા પાસે પહોંચી ગઈ, અને તેના કાનમાં ધીમેથી કહેવા લાગી કે, એ ધણું કરીને તે તે જ યાત્રાળુ છે. મને તે ખાઈ ! તેવેા જ જણાય છે.” “મેં તે તેને ભૈયા નથી. તેં જ જેયેા છે, એટલે તું જ આળખી શકે, એમાં મને શું પૂછે છે ?” ઉષાએ ઉત્તર આપ્યું. “મને તે। તે જ હાય, એમ લાગે છે. છતાં પણ ઉભી રહે હું એકવાર એને ધ્યાનથી તેઈ લઉં.” એમ કહીને પ્રભાવતી તે અશેક વૃક્ષ નીચે ઉભેલા યુવકને એકીટસે નિહાળવામાં લીન થઈ ગઈ. લજ્જાથી ઉષાનું મુખ રક્તવર્ણ થઈ ગયું અને પ્રભાતમાં દૃષ્ટિ પડતાં જ કાણુ જાણે શાથી તેને જોવાની વારંવાર તેના મનમાં ઈચ્છા થયા કરતી હતી. પ્રભાવતીની અંતિમ વાર્તા સાંભળતાં સાંભળતાં ઉષા બે વાર પ્રભાતના સુખનું અવલાકન કરી ચૂકી હતી. પ્રભાવતીએ જ્યારે કહ્યું કે, “હું એકવાર અને ધ્યાનથી જોઈ લઉં.” તે જ વેળાએ ઉષાએ પ્રભાતને પેાતાની દૃષ્ટિના વિષય બનાવ્યા હતા, ને તેથી જ તેના મુખમંડળમાં લજ્જાના ભાવ વ્યાપી રહ્યો હતા. પ્રભાતના આશ્ચર્યની સીમા ન રહી. એક તે। . પ્રથમ જ ઉત્કલ દેશમાં વંગમહિલાને જેને તેના મનમાં આશ્ચર્ય તે થયું હતું જ, અને હવે તેમની ઉપર્યુક્ત પરસ્પર વાર્તા સાંભળતાં તે તેનું આશ્ચર્ય સીમાનું ઉલ્લંધન કરી ગયું. નવદ્વીનિવાસિની એક માળા વિશે કેટલાક વૃત્તાંત ચક્રધર મિશ્રના મુખથી તેના સાંભળવામાં આવ્યા હતા અને મધ્યાહ્ન સમયે જે ઉત્કલ બાળાને તેણે જોઈ હતી, તે જ ખાળા અત્યારે ઉષા સાથે પ્રશ્નાત્તરી કરવામાં પ્રવૃત્ત થએલી હતી. ત્યારે શું પ્રભાવતીએ ઉષાને જે સમાચાર સંભળાવ્યા, તે પ્રભાતકુમાર વિશેના તા નહિ હેાય ? શું પ્રભાતને પુનઃ એ ખળાના દર્શનના અવસર મળશે ? નાના—પ્રભાત ! તું એક વિદેશીય પ્રવાસી છે, શાસ્ત્ર અને વિદ્યામાં નિપુણ્ છે અને દેશના લાભ માટે તે પ્રાણ અર્પવાની પ્રતિજ્ઞા કરેલી છે, માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય તારે એક અજ્ઞાતકુલશીલા સુંદર બાળાને જોઈને પોતાના કર્તવ્યને વિસારી દેવું જોઈએ નહિ. તારે તો હજી અનેક મહત્વનાં કાર્યો કરવાનાં છે. માટે સાવધ રહેજે! સૌન્દર્યના જાળમાં જકડાઈને કોઈ કાળે પણ કર્તવ્યવિમુખ થઈશ નહિ. ઉષા અને પ્રભાવતી પરસ્પર એક બીજાને જોવા લાગી. પ્રભાવતી જો કે ઉષા સાથે હાસ્યવિનોદ કરવામાં જ રોકાયેલી હતી, તે પણ વારંવાર પ્રભાતને જોયા વિના તે રહી શકતી નહોતી. ઉપાએ કહ્યું, “ચાલ પ્રભે! પાણી ભરીને ચાલતાં થઈએ. રાત પડી જવા આવી છે. ચાલો અને સાથે જ ઘેર જઈએ.” ચાલે ત્યારે જઈએ. કાલે સવારે હું તને એ યાત્રાળુનું દર્શન કરાવી આપીશ.” પ્રભાવતીએ પણ જવાની અનુમતિ દર્શાવતાં કહ્યું. પ્રભાવતી અને ઉષા ઉભય સરોવરમાંથી જળપાત્રો ભરવા લાગી. જે પક્ષીઓ અશોક વૃક્ષમાં નિવાસ કરીને બેઠાં હતાં, તે સર્વે આવીને તે વૃક્ષની શાખાઓ પર બેસવા લાગ્યાં અને પોતપોતામાં ઉષા, પ્રભાવતી અને પ્રભાતના સંબંધમાં ચર્ચા કરવા લાગ્યાં. ઉષા, પ્રભાવતી કે પ્રભાત કાઈ પણ તેમની ભાષા સમજી શક્યું નહિ. પરંતુ એ જ સંધ્યા સમયે બે ક્ષુદ્ર પ્રાણનું નિઃસ્તબ્ધતાથી પરસ્પર સ્થાન પરિવર્તન થઈ ગયું, એકાઈ જોઈ શકયું છે ? પરમાત્મા જાણે. પ્રભાતે જોયું કે, પ્રકૃતિની અપૂર્વ સુન્દરતાથી સરેવરને સમસ્ત ભાગ ભીષણ અંધકારથી આચ્છાદિત થઈ ગયો છે. એક દીર્ધ ઉષ્ણુ નિ:શ્વાસ નાંખીને ધીમે પગલે પ્રભાત પોતાના નિવાસસ્થાન પ્રતિ પ્રયાણ કરવા લાગ્યો. તૃતીય પરિછેદ દમ્બર–યુદ્ધવિચાર આજે બંગાળાને સૂબેદાર પોતાના આમ દબંર (દબંરે આમ)માં સુવર્ણના રત્નખચિત સિંહાસને વિરાજમાન થએલો દેખાય છે. તેના શરીરપર કારાબી જામો અને શિરપર તાજ શોભી રહેલાં છે. સિહાસનના આસમન્નાત ભાગમાં ચતુર્દિશાએ સુગંધિત સુમનના ગુચ્છ ફૂલદાનમાં ગોઠવી રાખેલા છે–તે સુમનના સૌગવ્યથી સભાભવન સૌગ ધ્યેય બની ગએલું છે. દબંર ભરવાના એ મકાનમાં સુવર્ણના ભો. શેભતા ઊભા છે અને પ્રત્યેક સ્તંભની બન્ને બાજુએ વીસ વીસ હૃષ્ટપુષ્ટ ચોધાએ હાથમાં નાગી તલવારે ધારીને પાષાણની પ્રતિમાઓ સમાન અચલ ભાવથી ઊભેલા જોવામાં આવે છે. સિહાસનના સમીપસ્થાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ દબર-યુદ્ધવિચાર ૪૫ પૃથ્વી પર એક રેશમનો અમૂલ્ય ગાલીચો બિછાવેલો છે, અને તે પર રાજ્યના પ્રતિષ્ઠિત ધનવાને અને માની અમીર ઉમરા બહુમૂલ્ય વસ્ત્રથી સુસજ્જિત થઈને બેઠેલા છે. દબંરભવનના સામેની શ્વેત પાષાણુ તંભની શ્રેણિ પિતાપર ગોઠવાયેલા અનેક પ્રકારનાં પુષ્પોથી શોભતી દબૉરના દબદબાનું જ્ઞાન કરાવતી જોવામાં આવે છે. સ્તભશ્રેણિથી બીજી બાજૂએ રાજદર્શનાભિલાષી જને ભિન્ન ભિન્ન આસન પર બેઠેલા છે અને તેમના પાછળના ભાગમાં લાંબા પહોળા આંગણાની બન્ને બાજુએ અસ્ત્ર શાસ્ત્રોથી સજ્જ થએલા સૈનિકે શ્રેણિબદ્ધ થઈને ઊભા છે. એમની પાછળ લગભગ ત્રીસ હાથના અંતરે સુવર્ણશંખલાથી બાંધેલા અને મૂલ્યવાન વસ્ત્રાથી સજાવેલા તથા અલંકારથી આપતા ચાર મદોન્મત્ત હાથી, પોતાની સુંઢને ઉન્નત કરીને સૂબેદારની સલામીના કાર્યમાં લીન થયેલા છે. સૂબેદારનું મુખમંડળ પ્રસન્ન, લલાટ વિશાળ, નેત્ર ઉજવલ અને શરીરબંધન બહુ જ દઢ હતું. ચાળીસ વર્ષની અવસ્થા થએલી છતાં પણ શરીરમાં યુવાવસ્થા જેવી છૂર્તિનું સ્પષ્ટ દર્શન થતું હતું. સૂબેદાર સિહાસને મૌન્ય ધારીને બેઠે હતો અને સમીપમાં સભ્યજનો પણ મૂક –મુખે બેઠેલા હતા. સભાભવને જાણે સંપૂર્ણ શાન્તતાના ભાવને જ સ્વીકાર કરેલો હાયની, એવો ભાસ થતો હતો. બહાર બાંધી લીધેલા કરા પાસે ઈસલામી ઝંડાતળે એ સભાના ઐશ્વર્યને ખાસ જોવા માટે જ આવી ઊભેલા નાગરિકોના મનમાં અત્યંત કૌતુક થતું હતું. - થોડા જ સમયમાં સભાની શાન્તિનો ભંગ થયે. સુલયમાને પિતાની સામે જ બેઠેલા એક સંભ્રાન્ત મુસલમાનને સંબોધીને કહ્યું કે, “ફરીદશાહ ! જો કે મેં મારા મનની વાત આજ સુધી કોઈને પણ કહેલી નથી; તોપણ એ વાત તમારાથી છૂપી નથી. તમે મારા ઘણું જ ખયરખા વજીર છો, એ હું સારી રીતે જાણું છું. અત્યારે હું એક ઘણું જ મેટું કાર્ય કરવાની ઇચ્છા કરી બેઠે છું અને એ કાર્ય તમારી સલાહ વિના કરવાનું મને યોગ્ય નથી લાગતું. એટલા માટે જ મેં તમને ખાસ અહીં આવવાને શ્રમ આપ્યો છે.” સુલયમાનની વાત સાંભળતાં જ ફરીદશાહ પિતાના આસન પરથી ઊભો થયો અને ત્રણવાર મસ્તક નમાવી પૃથ્વીને ચુંબન કરીને પ્રાર્થનાની રીતે કહેવા લાગ્યો કે, “જહાંપનાહ! ગુલામ કાંઈ એટલો અક્કલવાળો નથી કે, હુજૂરને સલાહ આપી શકે. જેની બુદ્ધિ અને બળના પ્રભાવથી બંગાળાનું બાદશાહી તપ્ત કઈ પણ ખૂન રેડ્યા વિના હસ્તગત થઈ ગયું છે, તેને સલાહ આપવી, એ આ નાચીજ ગુલામનું કાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય નથી. પણ આ "જુની જિન્દગી હવે પછી પણ હજારની કૂંખ઼યરખાહીમાં જ પૂરી થશે. આ મુજ઼ીંથી લાચાર છું અને એ કારણથી જ ||દિવીનું દરેક દઔરમાં આવવું નથી થતું. આજે જે કારણથી ખુદાવન્દે ગુલામને યાદ કર્યો હેાય, તે કારણ વિશે જે હુકમ થશે, તેને બસરાચમ બજાવી લાવવાને આ ખાદિમ તૈયાર છે.” “+રિયાસતેગૌડનું બાદશાહી તખ઼ મને કેવી રીતે *દસ્તયાખ થયું, એ તમારાથી ઉપેાશીદ નથી. લડાઇના વખતમાં મારા મોટા ભાઈ તાજાને સલ્તનતને હાથ કરવામાં વિજય મેળવ્યેા હતેા. એ કાર્ય તેમણે બાદશાહની રજા વિના જ કર્યું હતું, અને તેથી તાજખાન અને મારાપર દિલ્હીના શાહની ††ખ઼ગીની નજર પણ થઈ હતી. તેમણે અહિરામખ઼ાનને ફૌજ આપીને બંગાળાપર ચઢાઈ કરવાને રવાના કર્યો હતા, એમ પણ મારા સાંભળવામાં આવ્યું હતું.” સૂબેદારે ઇતિહાસ ખેાલ્યા. જો હિરામખ઼ાન જંગના ઇરાદાથી અહીં આવત, તે। શું હારના હજારે। સિપાહી અને સેંકડે તેાપે ચુપ થઇને બેસી રહી હેાત કે? હું ખાત્રીથી કહી શકું છું કે, મુગલાના ફૌજી જવાનાના લાલ લેહીથી ગંગાનું પાણી પણ લાલ થઈ જાત અને દિલ્હીના શહેનશાહને પેાતાના કાઈ મુજદિલ સિપાહીના મેઢેથી પેાતાના પ્યારા અફસરની... મૌતની ખબર સાંભળવાના વખત જોવા પડયેા હાત.” ફરીદશાહે સુલયમાનની ઘટતી ખુશામદ કરી. કારણ કે, નખ્વાખી ઔરમાં એવી ખુશામા વિના છૂટકા જ થતા નથી. << - બિલાશક.” સુલયમાને ગર્વથી કહ્યું. “હું પણ લડાઈને માટે પૂરેપૂરી રીતે તૈયાર થઈ ગયા હતા. એ તે સાધારણ નિયમ છે કે, ખૂન વહેવડાવ્યા વિના કાઈ સલ્તનતનેા કબ્જે મેળવી શકાતા નથી. પણ પાછળથી એવા વિચાર આવ્યું કે, દિલ્લીના બાદશાહ સાથે દોસ્તી રાખવાથી બંગાળામાં કાઈ પણ પ્રકારના ફસાદ પેદા થવાનેા સંભવ રહેશે નહિ. એટલા માટે જ બાદશાહના કદમામાં નજરાણા તરીકે કેટલીક ચીને માકલીને તેમનાથી દોસ્તી કરી લીધી.” ખિલાશક હુજૂરે જે કાંઈ પણ કર્યું છે, તે ધણું જ સારું કર્યું છે.” રીદશાહે પાછી હામાં હા મેળવવા માંડી. એમ પણ સંભળાય છે કે, બાદશાહને પણ આપણાથી દસ્તી રાખવાની વાત જ વધારે પસંદ છે.. દરરેાજ ખુદાતાલાના કદમામાં એ જ અર્જ ગુજારું છું કે, તમામ દુનિયામાં મુસમાનાની અમલદારી થઈ જાય. << * વૃદ્ધ * જીવન. + શુભેચ્છા. હું વૃદ્ધાવસ્થા. અને શિરવડે. દાસ. + બંગાળાનું રાજ્ય. ** હસ્તગત. ±t કાપની વક્ર દૃષ્ટિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat | દાસ. | નેત્ર †† શ્રુÝ—ગુપ્ત, www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ દર-યુદ્ધવિચાર ૪૭ “શાહજી! ગભરાશે નહિ. એ વખતે પણ જલ્દી જ આવશે.” સુલયમાને મૂછપર તાવ આપીને કહ્યું. “ખયર-સાંભળો દિલીના બાદશાહ સાથે દોસ્તી રાખીને જ હુકૂમત કરવાને પ્રથમથી જ મારો ઇરાદો હતો. પણ હવે એમ જણાય છે કે, એ દસ્તી લાંબે વખત ટકી શકવાની નથી. એનું કારણ એ છે કે, બાદશાહ કેટલીક રીતે મને પિોતાનો માતહત સમજે છે.” એ તેમની ઘણી જ મોટી ભૂલ છે.” ફરીદશાહે પણ નવ્યાબની દિશામાં જ વિચારવા માંડ્યું. “હુજૂરે પોતાના બળથી જ બંગાળાનું રાજ્ય હસ્તગત કરેલું છે. માટે આ સલ્તનત પર તેમનો જરા જેટલે પણું હક હોઈ શકે નહિ.” “તેમનો હક નથી, એટલા માટે જ હું પોકાર કરું છું.” સુલયમાન ગર્વમાં આગળ વધ્યો. “જે દિલ્હી જઈને બાદશાહની ખુશામદ કરી હતી અને સનદ મેળવીને હું બંગાળાના તખ્ત પર બેઠે હેત, તે તો જાણે હું પિતાને બાદશાહને માતહત માનત. પણ ખયર એ વાતોને જવા ઘો, જેને જેમ ગમે તેને તેમ સમજવા ઘો. મારો તો એ જ નિશ્ચય છે કે, બંગાળા તે પઠાણ બાદશાહોનો સ્વતંત્ર દેશ છે–આ સત-નતમાં પઠાણોની હુકુમત બલવતી છે. જો કોઈ તાકત અથવા ચાલાકીથી આપણી હુકૂમતને નેસ્ત અને નાબૂદ કરવાની ઈચ્છા રાખશે, તે હું ખાત્રીથી કહું છું કે, બહુ જ વહેલી લડાઈની આગ ભભૂકી ઊઠશે. કેમ તમે શું ધારો છો?” હિં પણ હમેશ એ બાબત વિશે જ વિચાર કર્યા કરું છું. મારા દેખતાં ઘણું પઠાણ બાદશાહે બંગાળાના આ તખ્ત પર બેસી ગયા, પણ તેમાંના કેઈએ પણ જાહેર રીતે પોતાનું માથું નીચું નમાવ્યું નથી.] હુરે પણ પોતાના બુજર્ગોની રીતિનું જ અનુકરણ કર્યું છે. આવી વાતને ફયસલ કરવાની તાકત મારામાં નથી.” ફરીદશાહે નિયમ પ્રમાણે સૂબેદારના વિચારની પ્રશંસા કરી. જે કઈ ભૂલભરેલું કે નાલાયક કામ મારા હાથે થતું હોય, તે તે ન થવા દેવાની કોશિશ તમારે કરવી જ જોઈએ. જેવી રીતે બંગાળાના બીજા બાદશાહને માથું નમાવતાં તમે જોયા નથી, તેવી જ રીતે ખાન્દાને કાવાનીના સુલયમાનને પણ કોઈ કાળે નમતો જોશો નહિ અને માથું નમાવવાની અગત્ય પણું શી છે? શું દિલ્લીના બાદશાહથી બંગાળાના બાદશાહની પદવી કઈ રીતે ઉતરતી છે ? શું બંગાળાના શાહને ખજાનો જરથી ભરપૂર નથી ? શું બંગાળાની ફૌજના સિપાહીઓએ પોતાની તલવાર કમજોર હાથમાં પકડેલી છે?” સૂબેદારે આત્મશ્લાઘા કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય ફરીદશાહે થેાડીવાર કાંઈ પણ જવાબ આપ્યા નહિ. તે વિચારમાં પડી ગયા હતા. અંતે તેણે વિનતિ કરી કે, 'જહાંપનાહ! ગુલામના સૂરની મારી આપશે–ગુલામ કાંઇક અર્થ કરવાની ખ઼ાહિશ ધરાવે છે.’ ४८ ખેતકલ્લુક કહા, બંગાળાની સલ્તનત અને શાહી ખાન્દાનની ખયરખાહી વિશે જે કંઈ પણ કહેવામાં આવશે, તે આ મુલયમાન તત્કાળ મંજૂર કરશે.” નવાયૅ ણી જ શાંતિથી આજ્ઞા આપી. વધારે કાંઈ પણ નહિ, કિન્તુ હું માત્ર એટલું જ કહેવા માગું હું કે, દિલ્લીની હુકૂમત ધણા દૂર દૂરના મુલ્કામાં ફેલાઈ ગયેલી છે અને દિલ્લીના મુકાબલામાં બંગાળાની હુકૂમત ઘણી જ આછી છે. માત્ર બંગાળ અને બિહાર, એ બે દેશાના બળથી જ દિલ્લીના મુકાબલા કરવા, એ મારા વિચાર પ્રમાણે કાંઇક અનુચિત જેવું છે.” શાંત ફરીદશાહે પેાતાની વૃદ્ધાવસ્થાના અનુભવ વ્યક્ત કર્યો. “શાહજી ! તમારા કહેવાથી પહેલાં જ કેટલીકવાર હું એ બાબત વિચાર કરી ચૂકયા છું. એ વાતને તે તમે સારી રીતે જાણે! છે કે, સલ્તનતને મજબૂત કરવા અને વધારવા માટે કાઈ નવા મુલ્ક જિતવાની ઘણી જ જીરૂરત હાય છે, અને તમે જાણીને ખુશ થશેા કે, એવા એક મુલ્ક જિતવાની પણ મેં ગાઠવણુ કરી રાખી છે. એકવાર માઢું ઉંચું કરીને સમુદ્ર તરફ નજર કરે-ત્યાં એક બહુજ મોટી સતનત હિન્દુ કાાિના કબજામાં પડેલી તમારા જોવામાં આવશે.” સુલયમાને દિલ્લીના વિષયવાળી પ્રસ્તાવના પૂરી કરીને હવે મૂળ હેતુના ઉલ્લેખનું મંગળાચરણ કર્યું. “સમુદ્ર તીરે તે। એરીસા વિના ખીજી કાઈ સલ્તનત મારા જાણુવામાં નથી. કેમ ખુદાવન્દ ?” ફરીદશાહે અજ્ઞાનતાથી પ્રશ્ન કર્યો. “જી હા–તમારી અટકળ ખરી છે. મારી એરીસા તેહ કરવાનીજ ઇચ્છા છે. નૂરનખીના અન્નાની અમલદારીની પડેાસમાં જ કાાિની અમલદારી હેાય, એ મારા દિલમાં ધણું જ ખટક્યા કરે છે અને એ વિશે મસ્લત કરવા માટે જ મેં આજે તમને અહીં ખેાલાવ્યા છે. માટે તમે તમારા વિચાર જણાવા કે, કાફ઼ાની હુકૂમતને ફ્ના કરીને ખુદાની હુકૂમત ત્યાં કાયમ કરવી, એ યેાગ્ય છે કે નહિ ?” સુલયમાતે જવાબ આપીને પાછા સવાલ કર્યાં. ર્યારમાં અમલચન્દ્ર નામક એક ધનાત્ય વાણી એ વેળાએ ખેલા હતા. સુલયમાનના મુખથી કાફ્રિાના સર્વ નાશની વાત્તૉ સાંભળતાં જ તેનું મુખ એકાએક ગંભીરતાથી છવાઈ ગયું. તે સૂબેદારને એક ધ્યાનથી શ્વેતા અને તેના વિચારને સાંભળતા બેટા હતા. પણ એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ દર્પોર–યુદ્ધવિચાર સ અન્તિમ વિચાર સાંભળીને તેણે પેાતાનું મુખ નીચું કરી દીધું. ચતુર સુલયમાનની દૃષ્ટિ ચારે તરફ કર્યાં કરતી હતી. તે અમલચંદના મુખની ગંભીરતાને શ્વેતાંજ તેના મનના ભાવને જાણી ગયા. વારંવાર કાફિર શબ્દનો પ્રયોગ કરીને હિન્દુ પ્રતિ જે ધિક્કાર દર્શાવવામાં આવ્યા હતા, તેથી જ એનું મન દુઃખાયું છે, એમ જાણીને તેને પ્રસન્ન કરવાના હેતુથી સૂબેદાર તેને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે, “અમલચન્દ ! તમે નારાજ ન થા. અમારા પયગંબરનું એવું ક્ર્માંન છે કે, તેમના બન્દાની અમલદારી જ આખી દુનિયામાં હાવી જોઇએ. હજરત હમ્મદ જ આ દુનિયાના માલિક છે અને જેએ તેમને માનતા હોય, તેએ તેમની ફૌજના સિપાહી છે. તેમના ફૌજી જવાના વિના ખીજા કાઇમાં પણ હુ¥મત કરવાની શક્તિ નથી. કુરાન શરીફમાં લખેલું છે કે, “અહુલે đસલામ ન હેાય, તે બધા કાફા છે.” મુસમાનેામાંના પણ જે પેાતાના ઇમાનને માનતા નથી, તેમને પણ કાફિરજ માનવામાં આવે છે.” અમલચન્દ ઉભા થયા અને હાથ જોડીને કહેવા લાગ્યા કે, “હું તા એક સાધારણ વ્યાપારી વાણીએ છું. રાજ્યશાસન અને રાજ્યપરિવર્તનના વિષયમાં કાઈ પણ પ્રકારના વિચાર દર્શાવવાની મારામાં શક્તિ નથી. એટલા માટે મારે તે એમજ કહેવું એઇએ કે, કુરાનમાં લખેલી વાત જ બરાબર હશે અને તેથી મહમ્મદની સૈના ઘેાડાજ સમયમાં સર્વ રાજ્યામાં પેાતાના અધિકાર પ્રસારવાને શક્તિવતી થશે.” “તમે અમારા કુરાનના કમૅનને કબૂલ કરેા છે, એ માટે તમારા ખાસ આભાર માનવામાં આવે છે.” એટલું કહી મુલયમાન પા શ્રીદશાહને પૂછવા લાગ્યા કે, “શાહજી ! ત્યારે આ બાબતમાં તમારે જે વિચાર હાય, તે કાઈ પણ પ્રકારના સંકાચ વિના સત્ય સત્ય મનથી જણાવી દ્યો. બુજુર્ગોના વિચારમાં હંમેશા કાંઈ પણ વધારે તત્ત્વ સમાયલું ડાય છે, એવી મારી ખાત્રી છે.” ગોઠણમંડીએ મેઠેલા ફરીદશાહ પાછા ઊઠીને ઉભા થયા અને હાથ ખેડીને વિનતિ કરવા લાગ્યા કે, “જે બાદશાહેાના પણ બાદશાહ છે, તે પયગંબર સાહેલ્મે જ હુન્નુરને આ દુનિયામાં અસર કરીને મેાકલેલા છે. હજરતના અફસર આ દુનિયામાં ખુદાની સલ્તનતને વધારે, એ વાતને આ ગુલામ નાકબૂલ કરી જ કેમ શકે ? હું ઘણી જ ખુશીથી હુન્નુરના અભિપ્રાયને મળતા થાઉં છું અને કહું છું કે, જે દિવસે હું આખી દુનિચામાં મુસમાનાના અધિકાર વ્યાપેલા બેઇશ, તે દિવસે જ સુસમાનાના હિન્દુસ્તાનમાં આવવાને સફળ યુએલું માનીશ.” ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ પ૦ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય “ત્યારે શું તમે એરીસા પ્રાન્તને ઘણે જ ફાયદેમંદ સમજે છે સુલયમાને કાંઈક વધારે જાણવાના હેતુથી પ્રશ્ન કર્યો. એના ઉત્તરમાં ફરીદશાહે જણાવ્યું કે, “જે કે હું રીસાને વધારે લાભકારક તે નથી જ સમજાતે, તે પણ તેને સર કરવામાં એક ઉચ્ચ પ્રકારની કીર્તિ સમજું છું. બખ્તિયાર બંગાળામાં મુસભાની હુકૂમતનું મૂળ રોપી ગયા છે અને તેને જે આપ મજબૂત કરશે, તો તવારીખમાં આપનું નામ સુવર્ણના અક્ષરે લખાયેલું સદાને માટે કાયમ રહેશે.” વૃદ્ધ ફરીદશાહે અન્તિમ વાક્ય ઘણું જ ગંભીરતાથી ઉચ્ચાર્યું અને સભાસદનમાં તેના એ શબ્દનું ગુંજન થવા લાગ્યું. ભીતમાં અતિમ શબ્દોને પ્રતિધ્વનિ થવા લાગ્યો. ક્ષણ માત્રમાં ચતુર્દિશાએ શાન્તિ અને નિઃસ્તબ્ધતાનું સામ્રાજ્ય વ્યાપી ગયું. કેલાહલનો અવરોધ થયો. એ નિ સ્તબ્ધતાને ભંગ કરીને કેઈએ ધીમા સ્વરથી કહ્યું કે, જહાંપનાહ! ખુદાવન્દ!” ' શબ્દનું ઉચ્ચારણ કર્ણમાં આવતાં જ સુલયમાનનું ધ્યાન તે તરફ ખેંચાયું. તેણે જોયું કે, મહાન જમીંદાર ચન્દનસિંહ કાંઈ બોલવાની આકાંક્ષા ધરાવે છે, પણ આજ્ઞા વિના બોલવાનું સાહસ કરી શકતો નથી; એટલા માટે ચતુર સુલયમાને તેને ઉદ્દેશીને કહ્યું કે, “ચા સિંહજી! જે તમારી કાંઈ પણ બોલવાની ઈચ્છા હોય, તો કઈ પણ જાતના ભય અને સંકોચ વિના બેલો. હું સારી રીતે જાણું છું કે, તમે બધા મારા સાચા ખયરખાય છે. બંગાળાના જમીનદારો પઠાણ બાદશાહને દરેક વખતે જોઈએ તેવી મદદ કરતા આવ્યા છે અને હવે પછી પણ હું આશા રાખું છું કે, તેવી મદદ હમેશ તેઓ કરતા રહેશે.” સૂબેદારની આજ્ઞા મળવાથી ચન્દનસિહ ઉભે થયો અને યથાયોગ્ય અભિવન્દન કરીને બોલ્યો કે, “મૃદાવન્દ! ક્ષમા કરશે. દબૉરમાં સ્વતંત્રતાથી બોલવાની આપ મને આજ્ઞા આપો છે, તેથી જ હું એક પ્રાર્થના કરવાનું સાહસ કરું છું. દાસ માત્ર એટલું જ કહેવાની ઈચ્છા રાખે છે કે, બંગાળાના જમીનદાર ધન,બાહુબળ અને સૈન્ય ઇત્યાદિની જહાંપનાહને સહાયતા આપશે. ખુદાવન્દની અસંખ્ય શક્તિશાલિની વિરસેના પણ ખુદાના રાજ્યનો વિસ્તાર વધારવાની ચેષ્ટા કરતી રહેશે. પરંતુ સમસ્ત ભારત વર્ષના પ્રાચીન આર્ય રાજ્યોનો નાશ કરીને સમગ્ર આર્યાવર્તમાં મુસમાન રાજ્યની સ્થાપના કરવાનું કાર્ય બે ત્રણ શતકે ગયા પછી પૂણ, સફળ થશે કે નહિ, એની શંકા જ છે.” ચન્દરસિહના એ વિચારો સાંભળતાં જ સુલયમાનના વિશાળ લલાટે સંકુચિતતા ધારણ કરવા માંડી. તે બોલ્યો, “આપ એ કેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ દાઁર-યુદ્ધવિચાર ૫૧ જાણી શકયા ? માત્ર આરીસાવિના એવી ખીજી હિન્દુઓની કઈ સતનત છે, કે જે પોતાની સ્વતંત્રતા પૂર્ણતાથી જાળવી શકી હેાય ? અત્યારે સર્વ હિન્દુ રાજ્યે પરતંત્ર છે.” ' પૃદાવન્દ ! સમસ્ત ભારતવર્ષની વાર્તા તા દૂર રહી, પણ આપણા બંગાળાના પડેાસમાં જ અત્યારે પણ આર્યોનાં સ્વતંત્ર રાજ્યા વિદ્યમાન છે. દક્ષિણમાં એરીસા, પૂર્વમાં આરાકાન ત્રિપુરા અને ઉત્તરમાં નેપાલ તથા *વિહાર આદિ રાજ્યા ગૌરવપૂર્વક પાતાની સ્વતંત્રતાને જાળવી રહ્યાં છે.” ચન્દનસિંહે પૂર્વ પ્રમાણે જ વિનીત ભાવથી કહ્યું. CE આપ એમ ક્રમ કહી શકા છે કે, પ્રથમ ત્યાં ઈસલામની હુ'મત નહેાતી ? ” મુલયમાને આડે સવાલ કર્યો, “ જહાંપનાહ ! મુસમાના પેાતાની ઇચ્છાથી જ એ રાજ્યની સ્વતંત્રતાના નાશ નથી કરી શકતા. હું શ્વર પાસે એ જ યાચના કરું છું કે, એ રાજ્યાનું સ્વાતંત્ર્ય ચિરકાલપર્યન્ત અચલ રહે. રાજ્યના જેટલા વધારે વિસ્તાર થાય છે, તેટલી જ તેની શાસનપદ્ધતિ શિથિલ અને અવ્યવસ્થિત થઈ જાય છે. જિતાયલા રાજેએ પાસમાં જ તેના નાશના ઉદ્યોગ કર્યા કરે છે અને પ્રબળ શત્રુઓની દૃષ્ટિથી તે રાજ્યને નિહાળ્યા કરે છે. જે વેળાએ માટા રાજ્યમાં સર્વત્ર ધાર વિદ્રોહ પી અગ્નિની જ્વાળા ભભકી ઊઠે છે, ત્યારે તેને બૂઝાવવાનું કાર્ય બહુ જ કઠિન અને અસાધ્ય થઈ પડે છે.” ચન્દનસિંહે સત્ય સત્ય કહી દીધું. મુસલ્ખાન બાદશાહેા એવા ડરાક બનીને હુકૂમત કરવાની ઇચ્છા નથી કરતા. મુલયમાને આબરૂ બચાવવા માટે જવાબ દેવા માંડ્યો. “તે લેાકા અલ્લાહના નામથી નાગી તલવાર હાથમાં લઈને હિન્દુસ્તાનમાં આવેલા છે અને એ તલવાર જ આખા હિન્દુસ્તાનનું રાજ્ય મુસલ્ખાનાને અપાવશે. વિદ્રોહ—ખળવાની આગને સગળવા દ્યો; તેની કાંઈ પણ પરવા નથી ! ખૂનની ધારાથી એ આગને બૂઝાવી નાંખવાની કળા મુસલ્માને સારી રીતે જાણે છે. એવા બળવાના વિચારથી ડરી ગયા હૈાત, તે મુસમાનાએ પહેલાંથી બાદશાહી લેવાના વિચાર પણ કર્યો ન હેાત. જે ચીજને એક માણસ પેાતાના કબજામાં લે છે, તેને સંભાળવાની તાકત તેનામાં તેથી પણ પહેલાંની જ રહેલી હેાય છે.” “મુસમાના કાઈ પણુ પ્રકારના ઉપદ્રવ અને વિદ્રોહના વિદ્ય વિના જ ભારતવર્ષમાં શાસન કરે, એવી મારી ઇચ્છા છે. પરન્તુ માત્ર મારી અને હુન્નુરની ઇચ્છાથી શું વળવાનું છે? શું આરાવલીથી રક્ષાયલાં રાજ્યા–રાજસ્થાન-સહેજમાં જ મુસમાનાના હાથમાં આવી જશે કે? તેમ જ કાશ્મીરનું મનેાહર રાજ્ય તત્કાળ પોતાના હસ્તમાં "" .. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ર જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય પરાધીનતાની બેડી પહેરી લેશે કે ? ખુદાવન્દ! ક્ષમા કરજે. ભવિષ્યને વિચાર કરતાં તો એમ જ દેખાય છે કે, જે વેળાએ મુસલમાન બાદશાહો ભારતવર્ષને પોતાના અધિકારમાં લઈને સામ્રાજ્ય સ્થાપવાની ને મહત્ત્વાકાંક્ષા કરશે, તે જ વેળાએ મુસલમાન બાદશાહનો અવશ્યમેવ વિનાશ થશે.” ચન્દનસિંહે કોઈ પણ પ્રકારના ભય વિના પોતાના મનના ખરેખરા ભાવો જણાવી દીધા. સુલયમાનનાં નેત્રો કાપથી લાલચેળ થઈ ગયાં. તે કાંઈક ક્ષસ્વરથી ચન્દનસિંહને કહેવા લાગ્યો, “મુસલમાનો આ બાબતમાં આપની સલાહ લેવા નથી ઈચ્છતા. હાલમાં ઉપસ્થિત થતા યુદ્ધમાં એટલે કે, રીસા પર ચઢાઈ કરતી વેળાએ જે ફૌજમાં કાંઈ પણ ઘટાડો થાય, તે બંગાલાના જમીનદારે મદદ આપશે કે નહિ ? એટલું જ હું જાણવા માગું છું.” એકવાર નહિ, પણ હજારવાર મદદ આપશે. હુજૂરની આજ્ઞાનું પાલન કરવામાં કાઈપણ જમીનદાર ન્યૂનતા રાખશે નહિ. ખુદાવન્દ ! અમે તે સાધારણ મનુષ્યો છીએ અને રાજાના ભલામાં જ અમારું પિતાનું ભલું માનનારા છીએ. અમારા, ધન, પ્રાણ, માલ, મર્યાદા ઈત્યાદિ સર્વ પદાર્થો આપના હાથમાં જ છે. માટે જે વેળાએ જેસ- હુકમ કરવામાં આવશે, તે વેળાએ તેમ વર્તવા માટે અમે બધા તૈયાર છીએ.” ચન્દનસિંહે સંતોષકારક ઉત્તર આપ્યું. એથી નવાબ પ્રસન્ન થયો. બસ, એટલું જ જોઈએ છે. એ કારણથી જ હિન્દુઓમાં અમે આપને બધાથી મોટા ગણીએ છીએ. ખયર-હવે એ તકરારને અહીં જ ખતમ કરી નાંખો.” એમ કહીને સુલયમાને ચન્દનસિહના વિષયને ટાળી નાંખ્યો. પાછા ફરીદશાહને ઉદ્દેશીને સુલયમાન કહેવા લાગ્યો કે, “હવે ગુસલને વખત થઈ ગયો છે, માટે મારાથી દમ્બરમાં વધારે વાર રોકાઈ શકાય તેમ નથી. મગરિબની નમાજ પછી તમે પાછા મને મળજે, એટલે કેટલીક ખાસ વાત કરવાની છે, તે આપણે કરીશું. આપણે અસરજંગ કાળેપહાડ તો યુદ્ધ માટે જ્યારે કહો ત્યારે તૈયાર જ છે. મગરિબ, પછી હું તેને જંગ કરવા માટે હુકમ મોકલી આપીશ. ઓરીસાની લડાઈની બાબતમાં તે જ મારો વજીરે આજમ છે. તમારે હવે અત્યારે તો કાંઈ ખાસ કહેવાનું નથી ને! કાળાપહાડ અને તમારી સલાહથી યુદ્ધની . સર્વ વ્યવસ્થા કરી નાંખીશું; ઇન્શાઅલ્લાહ! જંગમાં ફતેહ આપણી જ છે.” “હુજૂરની જેવી ઈચ્છા. ભલે પધારો. બહાદુર કાળેપહાડ ખુદાની ફૌજનો એક બહાદુર અને આલીશાન સિપાહી છે. મને ખાત્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ દુર્ખાર-યુદ્ધવિચાર પ છે કે, હુજૂરના નામ સાથે તવારીખમાં દિલેરજંગ કાળાપહાડનું નામ પણ સાનેરી હમેં લખાયલું હંમેશને માટે કાયમ રહેશે.” ફરીદશાહે સુલ્તાનના વિચારને પુષ્ટિ આપી. મુલયમાન પોતાના સિંહાસનપરથી ઉઠ્યો અને તેના ઊઠવાની સાથે સભામાંના સર્વજના ઉભા થઈ ગયા. સભાની સમાપ્તિની સૂચના આપનારાં નગારાં વાગવા લાગ્યાં. સુલયમાન ધીમેધીમે ગુસલખાના તરફ ચાલતા થયા. સભાજના નાના પ્રકારના વાત્તૉલાપેા કરતા પાતપેાતાના નિવાસસ્થાને જવા લાગ્યા. ગડગડાટ સહિત સભાગૃહનાં દ્વાર એકદમ બંધ કરી દેવામાં આવ્યાં. કાળાપહાડ નામક જે સેનાપતિના નામના સુલયમાને ઉચ્ચાર કર્યો અને ફરીદશાહે જેની અત્યંત પ્રશંસા કરી, તે પુરુષ સ્મેદાર જેવા જ બહુના તેથી પણ વધારે યુદ્ધવિદ્યામાં કુશળ અને સાહસી વ્હેતા. એના ભયંકર નામથી મંગાળાની સમસ્ત ભૂમિ કંપાયમાન થઈ રહી હતી. કાળાપહાડ હિન્દુ ધર્મના ધાર વિદ્રોહી હતા. તેણે હિન્દુ દેવ દેવીઓનાં સહસ્રાબંધ મન્દિરા અને તેમની પવિત્ર પૂજ્ય મૂર્તિનેા વિધ્વંસ કરી નાંખ્યા હતા. એ વટના ઇતિહાસેના અભ્યાસીએને તે સારી રીતે જ્ઞાત છે જ; માટે એ વિશે વિશેષ વિવેચન કરવાની કશી પણ આવશ્યકતા નથી. આર્યધર્મપતિના એ સેનાપતિ પરમ દ્વેષી હેાવાથી બંગાળાના સૂબેદાર સુલયમાને ઓરીસાના વિજયનું મહત્ કાર્ય એના જ હાથમાં સોંપ્યું, અને કાળાપહાડે અદ્વિતીય પરાક્રમ બતાવીને આરીસાના ગંગાવંશીય ભૂપાળ નન્દકુમાર દેવને પરિપૂર્ણતાથી પરાજિત કરીને ઓરીસાની સ્વતંત્રતાના સર્વથા નાશ કરી નાંખ્યા. એરીસાની એ વિજયઘટનાને અનુસરીને જ પ્રસ્તુત નવલકથાની રચનાનો આરંભ કરવામાં આવ્યા છે. અર્થાત્ પ્રસ્તુત કાદંબરીના મુખ્ય નાયક કાળાપહાડ જ છે અને તે હવે પછી રંગભૂમિપર આવવાના છે. વાર્તાના નાયક બહુધા ઉદાત્તચરિત અને સદ્ગુણુશાલી હાવા જોઇએ, એવા કેટલાક વિદ્વાનાના અભિપ્રાય છે. પરંતુ સૃષ્ટિવૈચિત્ર્યથી આપણને તે અત્યારે એક દુર્ગુણી અને આર્યધર્મોચ્છેદક નાયક મળ્યા છે—માટે તેના સ્વભાવનું જ યથાર્થ દર્શન કરાવવું, એ જ આપણું કર્તવ્ય છે. હવે પછી સુજ્ઞ વાચકા જેમ જેમ વાર્તાના વિષયમાં મન વધતા જશે, તેમ તેમ કાળાપહાડના વિલક્ષણ અને વિચિત્ર વનરિત્રનું આબેહૂબ-સર્વાંગ પરિપૂર્ણ ચિત્ર તેમનાં નેત્રા સમક્ષ આવીને ઉભું રહેતું જશે. માટે આ વિષયને અહીં જ મૂકીને આપણે હવે આપણી વાર્તાની વસ્તુસંકલનાને વિસ્તારવાના યત્ન કરીશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય ચતુર્થ પરિચ્છેદ ગુરુનાં ચરણામાં રાત્રિના સમયે તાંડાના રાજપ્રાસાદસમૂહના નિકટમાં આવેલા એક વિશાળ ભવનના આસમન્તાત્ ભાગમાં વિસ્તરેલી પુષ્પવાટિકામાં એક વીર યુવા પુરુષ અહીં તહીં કરતા જોવામાં આવે છે. આકાશમાં પૂર્ણ ચન્દ્ર વિરાજમાન થએલા છે. પૃથ્વીપ્રદેશમાં નિમૅળ ચન્દ્રમાની શુભ્ર ચન્દ્રિકા એવી તે શાભા આપતી લેવામાં આવે છે કે, જાણે કાઇએ પૃથ્વીપટપર શ્વેત ચાદર જ બિછાવી દીધી હાયની ! એ સ્નિગ્ધ ચંદ્રિકાથી વિલસતી પુષ્પવાટિકામાં સહસ્ર પ્રકારનાં પ્રખ્રુધ્ધ પુષ્પા હાસ્ય કરતાં દષ્ટિગેાચર થાય છે. એ પુષ્પવાટિકાથી અલ્પ અંતરે ચન્દ્રકિરણમયી ભાગીરથી કલકલ રવસહિત સલિલનું વહન કરી રહી છે. તેના એ વહુનનિ દૂરથી ધણા જ મધુર અને મનેાહર લાગે છે. બહુજનવિસ્તીર્યું તાડા નગરી સાંપ્રત સર્વથા સ્પન્દહીન અને શાંત થયેલી છે. મનુષ્યના કંઠમાંથી નીકળતા એક પણ શબ્દ શ્રવણુગાચર થતા નથી. વચવચમાં કેવળ એક આલેાકિત આગારમાંથી કાઈ નારીના કંઠમાંથી નિઃસૃત મધુર ગીતધ્વનિ વીણાના ઝંકાર સહિત સાંભળી શકાય છે. યુવક શાન્ત ભાવથી ધૃતસ્તતઃ વિચરવામાં નિમગ્ન થએલા છે. એનું શરીર ચિન્તા અને ગંભીરતાથી આચ્છાદિત થએલું હેાય, એવા ભાસ થાય છે. જે વેળાએ ચિન્તાની વિશેષ પ્રબળતા થાય છે, તે વેળાએ તેના વિશાળ લલાટમાં સંકુચિતતાના આવિર્ભાવ થતા દેખાય છે. એ જ રાત્રિના સમયે સુન્દર સુમન-ઉપવનમાં હાસ્યમયી પ્રકૃતિ દેવી પુષ્પરૂપ અલંકારાને ધારી લલિત નૃત્યમાં નિમગ્ન થયેલી છે. પરંતુ એ નૈસર્ગિક સૌન્દર્યની સમીક્ષામાં એ લગ્નમન તરુણનું લેશ માત્ર પણ ધ્યાન નથી. એની દૃષ્ટિ લક્ષહીન છે અને ઉદ્વેગથી ભરેલી છે. જ્યારે જ્યારે ઉપર્યુક્ત અમૃતમય ગીત સ્પષ્ટ સંભળાય છે, તે વેળાએ જરાવાર તેનું શાંતિથી એ શ્રવણ કરે છે અને પેાતાના ચલનવ્યાપારના અવરાધ કરીને, એક જ સ્થળે ઊભા રહી જાય છે. જે ક્ષણે ગીતધ્વનિ શાંત થઈને દિગ્દિગંતરમાં લીન થઈ જાય છે, તે વેળાએ પુનઃ એ યુવક પૂર્વ પ્રમાણે પેાતાના વિચરણના કાર્યમાં પ્રવૃત્ત થાય છે. પુષ્પાદ્યાનમાં અત્યારે એવા આદર્શે પ્રવર્તાયમાન છે. ૫૪ ઘેાડીવાર પછી એ પુષ્પવાટિકાના એક ભાગમાં એક શ્વેતવસ્ત્રધારિણી મનુષ્યમૂર્ત્તિ દષ્ટિગાચર થઈ. તેને શ્વેતાં જ અસ્વસ્થ યુવકે વ્યગ્રતાથી તેને પૂછ્યું કે; “ક્રાણુ છે? ઇબ્રાહીમ ? ” મનુષ્ય વધતા વધતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ગુરુનાં ચરણામાં પૃષ પાસે આવવા લાગ્યા. પ્રથમ તેણે કાઈ સાંકેતિક શબ્દના ઉચ્ચાર કર્યો અને ત્યાર પછી સમક્ષ આવીને બહુ જ વિનીત ભાવથી કહ્યું કે, “જી, મૃદાવન્દ ! હું ઇબ્રાહીમ જ છું.” ઇબ્રાહીમ એક હુન્શી ખાને (ખાજાસરા) હતા. ઇબ્રાહીમના કંઠધ્વનિ સાંભળતાં જ એ યુવક વળી વિશેષ વ્યગ્રતાથી આગળ વધ્યે અને ઘણી જ આતુરતાથી તેને પૂછવા લાગ્યા કે, “તે બ્રાહ્મણસાથે તારી મુલાકાત થઈ કે? તને વિલંબ થવાથી મારા મનમાં ઘણી જ ચિન્તા થયા કરતી હતી.” ઘણી જ મહેનત કરવા પછી મને તેના પત્તો મળ્યા. મગરિબચી જ હું તેના શેાધમાં લાગ્યા હતા. મેં હિન્દુઓનાં બધાં મૂર્તિમંદિરામાં તેના ોધ કર્યો, પણ કાઈ પણ સ્થાને તેનું નામ નિશાન મને મળી રાયું નહિ. એટલે હું મુસાફ્રિરખાનામાં જઈ પહોંચ્યા, પરંતુ ત્યાં જવું પણ વ્યર્થ થયું-અર્થાત ત્યાં પણ તે મળ્યે નહિ. અંતે નિરાશ થઈને હું અહીં પાછે। આવતા હતા, એટલામાં ઇમામવાડાવાળી મસ્જિદ પાસે એક ઝાડ તળે એક માણસ સૂતેલું હાય, એમ મારા જેવામાં આવ્યું. હું તેના યાસે ગયા. ઘણા જ શાર કરવાથી જ્યારે તે જાગીને ઉઠ્યો, ત્યારે મેં ઓળખ્યો કે તે, તે જ બ્રાહ્મણ હતા.” ઇબ્રાહીમે નમ્રતાથી ઉત્તર આપ્યું. ભ્રાહ્મણુદેવના સમાચાર સાંભળવા માટે એ યુવક એટલા બધા આતુર થઈ રહ્યો હતા કે, તેના શેાધવિશેના ઇબ્રાહીમે કહી સંભળાવેલા વૃત્તાંત તેને ત્રણેા જ કંટાળા ભરેલેા લાગ્યા. ઇબ્રાહીમના મેાલવાની સમાપ્તિ થતાં જ તેણે કહ્યું કે, “યર ! હવે એ વાતને જવા દે. કહે કે, તે આવ્યા છે કે નહિ ?” બ્રાહીમને મીઠું મરચું ભભરાવીને વાત કરવાની બહુ જ ટેવ હતી. ગમે તેવી સાધારણુ વાર્તા હેાય, પણ તેને વધારવા વિના અને તેની લાંખી પ્રસ્તાવના કર્યાં વિના તે વાત ઇબ્રાહીમ ટૂંકામાં કહી સંભળાવે, એમ કાઈ દિવસે બનતું જ નહેતું. એ પેાતાના નિયમને અનુસરીને ઇબ્રાહીમે જવાબ આપવા માંડ્યો કે, આવ્યા તેા છે, પશુ રાજીખુશીથી નથી આવ્યો. એ બ્રાહ્મણુ ણા જ નાલાયક અને ખાત હાય, એમ દેખાય છે. પહેલાં તા તેણે એમ જ કહ્યું કે, હું તારા બાદશાહની દરકાર કરતા નથી. મેં જ્યારે આપનું નામ લીધું, ત્યારે તે કાફિરે કહ્યું કે, જા તેને જઈને કહે કે, હું કાંઈ તારા તાબેદાર નથી. અવકાશ મળશે, તે આવીશ. મારા કામના વખતે હું કાઇના હુકમ માનતા નથી..' મેં તેને ધણા સમજાવ્યેા અને ઇનામ મળવાની પણુ લાલચ દેખાડી; તેાય તેણે માન્યું નહિ. જ્યારે સીધી રીતે કામ ન નીકળ્યું, ત્યારે મેં તપીને કહ્યું કે, જે તું સીધેા સીધા નહિ ચાલે, તે તારી આમ બગાડી નાંખીશતારા માઢામાં થકીશ. એ વાક્યેા સાંભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ પદ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય ળતાં જ તે કાફિર મનમાં ને મનમાં કાંઈક બડબડતે ચુપચાપ મારી સાથે આવવાને નીકળ્યો. પાછો નદીને કિનારે આવતાં જ કમ્બખ અટકી પડ્યો અને મને કહ્યું કે, “ભાઈ જરા ઊભે રહે અને મને થોડું પાણું પી લેવા દે.........” યુવક વીર હવે તેની પ્રસ્તાવનાથી ઘણો જ કંટાળી ગયે અને તેની વાતને વચમાં જ કાપી નાંખીને બોલ્યો કે, “આટલી બધી લાંબી પહોળી વાતે શા માટે કરે જાય છે ? તે બ્રાહ્મણદેવ અત્યારે ક્યાં છે ? તેમને જલ્દી લાવીને મારી સામે હાજર કર. હું બીજું કાંઈ પણ -સાંભળવા માગતો નથી.” “અહીં છે આ નજરબાગમાં જ છે.” ઈબ્રાહીમે કાંઈક આશ્ચર્યના ભાવથી કહ્યું. ખાજાસરાને બ્રાહ્મણને એકદમ યુવક સમક્ષ ન લઈ આવવાને હેતુ એ હતો કે, ખાજાસરાઓ વિના બેગમેની ફૂલવાડીમાં બીજા કોઈ પુષ્પને આવવાનો હુકમ નહોતો. એટલા માટે જ તે તેને દુર્વાજા પર ઊભે રાખી આવ્યો હતો. ઇબ્રાહીમનું ઉત્તર સાંભળતાં જ યુવક કાપથી લાલ પીળો થઈ ગયો અને કહેવા લાગ્યો કે, “શું અહીં અને આ બાગમાં જ છે ? તે મનુષ્ય તારા કરતાં હજારવાર વધારે ઈમાનદાર અને વિશ્વાસને પાત્ર છે.” ઈબ્રાહીમ ધીમેથી “યા ખુદા” કહીને ત્યાંથી દર્વાજા તરફ ચાલતો થયો. વીર યુવકે એક દીર્ધ ઉષ્ણ નિઃશ્વાસ નાંખ્યા અને આકાશ પ્રતિ - દષ્ટિ કરીને મનમાં જ કહેવા લાગ્યું કે, “ગુસ્વર્ય! શૈશવાવસ્થામાં જે વેળાએ આપનાં ચરણોમાં પડીને હું શાસ્ત્રોને અભ્યાસ કરતો હતો, તે સમયે પણ આપના મનના ભાવો આજના જેવા જ હતા. યવને પ્રતિ -આપને આ જ ધિક્કાર હતો ! સ્વધર્મની રક્ષા માટે આપ કેટલો બધે અંતઃકરણપૂર્વક ઉપદેશ આપતા હતા ! પરંતુ હાય ! તે ઉપદેશો માત્ર વાલુકામાં બીજારોપણ કરવા સમાન વ્યર્થ થયા!” એટલું કહીને યુવકે એક બીજો નિ:શ્વાસ નાંખ્યો અને ચિંતાતુર હૃદયે ફરવા માંડ્યું. થોડીવાર પછી ઇબ્રાહીમે તે બ્રાહ્મણને લાવીને એ વીરયુવક સમીપ ઊભું ક્યોં. બ્રાહ્મણને રંગ ઉજજ્વલ, વર્ણ ગૌર, શરીર દુર્બળ અને વય અનુમાને સાઠ વર્ષનું હેય, એમ દેખાતું હતું. મસ્તકપર વાળ જોવામાં આવતા હતા, પણ લાંબી શિખા પૃષ્ઠભાગે લટકતી દૃષ્ટિ ગોચર થતી હતી. તેનાં વસ્ત્ર બહુ જ મલિન હતાં. સ્કંધભાગે રામરામી*_ * એ એક વેત રંગી નાનું વસ્ત્ર હોય છે અને તેના પર લાલ રંગના “રામ રામ” એ શબ્દો સ્થળે સ્થળે છાપેલા હોય છે. તીર્થસ્થાનમાં એ વસ્ત્ર મળે છે અને તે આપ્ત જનેને પ્રસાદી તરીકે આપવાને હિન્દુઓમાં રિવાજ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ . ગુરુનાં ચરણોમાં વિના બીજું એકે વસ્ત્ર હતું નંહિ. અર્ધ રાત્રિના સમયે આયના શત્રુ. યવનરાજના આમંત્રણથી તેના હૃદયમાં ઘણી જ ચિન્તા થતી હતી. ધર્મનો નાશ થવાના ભયથી તે પોતાના ઇષ્ટમંત્રના જપમાં લીન થએલો હતો. જે વેળાએ તે, વિરયુવક સમીપ આવીને ઊભો રહ્યો, તે વેળાએ ભયથી તેનું સમસ્ત શરીર કંપતું જોવામાં આવતું હતું. બ્રાહ્મણ દેવનું આગમન થતાં જ વીર યુવકે ઈશારાથી ઈબ્રાહીમને ત્યાંથી ચાલ્યા જવાની આજ્ઞા કરી. ઇબ્રાહીમ તે બ્રાહ્મણ પ્રતિ બે ત્રણવાર તીવ્ર દષ્ટિપાત કરીને ત્યાંથી ચાલ્યો ગયો. એ સંકેતોને જોઇને બ્રાહ્મણનું શરીર વિશેષ કંપાયમાન થવા લાગ્યું. અધીર બની હસ્તમાં યજ્ઞોપવીત લઈને ભગ્ન સ્વરથી તે બ્રાહ્મણ વીર યુવકને પ્રાર્થના કરતે કહેવા લાગ્યો કે, “બાદશાહનો જય થાઓ અને કાજી સાહેબનો પણ જય થાઓ. સાહેબ! મેં કાંઈ પણ અપરાધ કર્યો નથી. મારા જેવા એક દીન બ્રાહ્મણપર આ અત્યાચાર શામાટે કરવામાં આવે છે ?" કૃપા કરીને મને મુક્ત કરો.” યુવક સ્થિર દષ્ટિથી બ્રાહ્મણના પ્લાન મુખનું એક ધ્યાનથી આવલોકન કરી રહ્યો હતો. બ્રાહ્મણની પ્રાર્થના સાંભળીને તેણે શાન્ત ભાવથી કહ્યું કે, “આપ કોઈ પણ પ્રકારની ભીતિ કરશો નહિ. ચિન્તા કરવાનું કશું પણ કારણ નથી; આપપર કઈ પણ જાતિનો અત્યાચાર થશે નહિ. માત્ર બેચાર વાતો પૂછવા માટે જ. મેં આપને અહીં લાવ્યા છે. જે આજ્ઞા હોય, તો હું આપનાં ચરણેની રજ શિરપર ધારણું કરું? હું આપને દાસ છું.” ..... ...... :: ચરણરજ”નું નામ સાંભળતાં જ બ્રાહ્મણ પાંચ પ્રકીરી પગલાં પાછો હટીને ઉભો રહ્યો. તેના સંદેહમાં એથી તો સામે વધારે જ થવા લાગ્યો. તેને એવો જ દઢ નિશ્ચય થઈ ગયું કે, “મુસલમાન હોવા છતાં મારાં ચરણની રજને જ્યારે એ પોતાના શિરે ચઢાવવા માગે છે, ત્યારે મારી જાતિના નાશને હેતુ જ એનાં મનમાં સમાયલો હવે, જોઈએ. યવનો પ્રથમ એવી રીતે જ બીજાઓને પ્રસન્ન કરે છે અને ત્યાર પછી અભક્ષ્ય વસ્તુનો આહાર કરાવીને તેમના ધર્મને નાશ કરે છે.” એ વિચાર કરીને તે બ્રાહ્મણ પુનઃ હસ્તદ્વય જોડીને કહેવા લાગ્યું કે, “સાહેબ ! આપ અમીર છે, આપ અમારા જેવા ગરીબોનાં ચરણેને સ્પર્શ કરે, એ શું યોગ્ય કહેવાય કે ? અમારાં ચરણો ઘણું જ કઠિન હોય છે, એથી કદાચિત આપના હસ્તોને હાનિ થવાનો સંભવ છે. હું અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપું છું કે, દિન દિન પ્રતિ આવી રીતે જ આપની ઉન્નતિ થતી રહે !!” . . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય વૃદ્ધ બ્રાહ્મણની એ કાલી ઘેલી વાતથી વીર યુવકના મલિન અને ગંભીર ચિન્તાવ્યાસ મુખમંડળમાં કિંચિત હાસ્યની છટાનો ઉદય થયો. યુવક નમ્રતાથી કહેવા લાગ્યો, “મહારાજ! હું તમારા મનના બધા ભાવેને યથાસ્થિત સમજી ગયો છું. હું મુસલ્માન, અથવા આપની ધારણા પ્રમાણે કહું, તો મ્યુચ્છ છું. મારા સ્પર્શથી કદાચિત આપનો પવિત્ર દેહ અપવિત્ર થઈ જશે, એવી આપના હૃદયમાં ભીતિ થયા કરે છે. કેમ મહારાજ! મારું એ અનુમાન સત્ય છે કે નહિ ? જે હોય તે ખરેખરું કહે.” બ્રાહ્મણની જિલ્લા બંધ થઈ ગઈ. તેનાથી એનું ઉત્તર આપી શકાયું નહિ. દુરાત્મા યવન તેના મનને ભાવ જાણી ગયો. તે લથડતા સ્વરથી કહેવા લાગ્યો, “નહિ, સાહેબ! એમ નથી. જે આ૫ની શ્રદ્ધા અને ભક્તિ હોય, તે આપ ચરણને સ્પર્શ કરી શકે તેમ છે. એથી દેહ કદાચિત અશુદ્ધ થાય, તે ગંગાસ્નાનથી પુનઃ તેને શુદ્ધ કરી શકાય છે. શુદ્ધિ અશુદ્ધિનો પ્રશ્ન ભયંકર નથી.” યુવક પ્રણામ કરીને બ્રાહ્મણ સમક્ષ ગાઠમંડીએ બેસી ગયો અને પ્રાર્થના કરતો બોલ્યો કે, “ગુરુરાજ ! હું પાપી યવન છું, માટે આપનાં પવિત્ર ચરણોને સ્પર્શ કરવાનો મને અધિકાર નથી. એથી આપનાં પરમ વિશુદ્ધ ચરણોનું મનમાં ધ્યાન ધરીને દૂરથી જ હું આપપ્રણામ કરું છું. કૃપા કરીને મને જણ કે, સંધ્યા સમયે બજારના ચૌકમાં બેસીને જે વેળાએ આપ જ્યોતિર્ગણિતમાં લીન થએલા હતા, તે સમયે આપે એક અશ્વારોહી મુસલ્માન યુવકને જોઈને કહ્યું હતું કે, તારા શિરે શીધ્ર જ આપત્તિની વૃષ્ટિ વર્ષવાની છે.” એ વાતનું આપને સ્મરણ છે કે ?” યુવકને આ ભાવ નિહાળીને બ્રાહ્મણના મનમાં એટલું બધું આશ્ચર્ય થયું કે, થોડીવાર સૂધી તો તે કાંઈ પણ સમજી શકો નહિ. મુસલ્માનો કે જેઓ સદા સર્વદા નિર્દય જ હોય છે અને જેઓ આને સર્વથા શત્રુભાવથી જ જોયા કરે છે, તે મુસલમાન જાતિના જ એ યુવકને આ કામલ સ્વભાવ, તેની વિપ્ર પ્રતિ આવી ભક્તિ અને તેની મર્યાદાપૂર્ણ સુશીલ ભાષાએ જે એ બ્રાહ્મણને આશ્ચર્યચકિત કયો હોય, તો તેમાં કાંઈ પણ આશ્ચર્ય જેવું હતું નહિ. બ્રાહ્મણ પોતાને સ્વમસૃષ્ટિમાં વિચરતો જોવા લાગ્યો. બ્રાહ્મણને ઉદ્વેગ પ્રતિક્ષણે વૃદ્ધિગત જ થતે ગયો. ડીવાર પછી તે બોલ્યો કે, “મહાશય! હું અનેક જનોને અનેક વાતો કહ્યા કરું છું. તે સઘળી વાતેનું સ્મરણ ક્યાંથી રહી શકે વાસ? તોપણ એક અશ્વારાહી મુસભાન યુવકની વાતનું થોડું ઘણું સ્મરણ થાય છે ખરું–કદાચિત પ્રયત્ન કરતાં પૂરેપૂરું સ્મરણ થશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ગુરુનાં ચરણેમાં “આપે તેને પ્રથમ પણ કયાંય જે હતો ?” યુવકે પૂછ્યું. “નહિ, સાહેબ! હું પૂર્વે કોઇવાર પણ અહીં આવ્યો નથી. અહીંના બીજા કેઈ મનુષ્ય સાથે પણ મારે પરિચય નથી. છતાં પણ તેનું મુખ જોતાં મને એવો આભાસ થયો હતો ખરો કે, મેં તેને કયાંક જોએલો છે. પણ બરાબર સ્મૃતિ થતી નથી.” બ્રાહ્મણે ઉત્તર આપ્યું. તેને તમે કયાં જોયો હતો, એ વિશે કાંઈ પણ અનુમાન કરી શકે એમ છે ખરું કે?” વીર યુવકે પાછો પ્રશ્ન કર્યો. મારાથી એવું અનુમાન કરી શકાય તેમ નથી. હું એક ભિક્ષક બ્રાહ્મણ છું અને નાના દેશોમાં પ્રવાસ કરતો ફરું . એટલે કેને ક્યાં જોયો હતો, એ વાતનું મને સ્મરણ રહી શકતું નથી.” બ્રાહ્મણે નમ્રતાથી ઉત્તર દીધું. આપ ભિક્ષક હો, એમ દેખાતું નથી. કારણ કે, જે આપ ભિક્ષુક છે, તો કે આપને જે દ્રવ્યદાન આપે, તેને આપ અસ્વીકાર શા માટે કરે?” યુવકે તેને વાજાળમાં સપડાવ્યો. “હું ભિક્ષુક છું ખરો, પણ સર્વના દાનનો સ્વીકાર નથી કરતો. કારણ કે, અમારા શાસ્ત્રોમાં એમ લખેલું છે કે, અયોગ્ય સ્થળે દાન –લેવાથી લેવાવાળે પતિત થાય છે.” બ્રાહ્મણે નિર્ભયતાથી કહ્યું. ત્યારે અહીં પણ આપનું આગમન માત્ર ભિક્ષાના ઉદ્દેશથી જ થએલું છે, કે બીજા કોઈ કારણથી ?” યુવકે આગળ પૂછવા માંડ્યું. ' “નહિ, મહાશય! માત્ર ભિક્ષા જ મારા ઉદ્દેશ નથી. અમે બ્રાહ્મણ પિંડિત છીએ, અને આપના મૌલવીઓ પ્રમાણે પાઠશાળાઓ સ્થાપીને તેમાં હિન્દુઓના બાળકોને શાસ્ત્ર આદિનું શિક્ષણ આપવાનું કાર્ય કરીએ છીએ. પાંચ કે છ વર્ષથી મારો એક છાત્ર આ નગરમાં આવીને ખોવાઈ ગયો છે, તેના શોધ માટે જ હું દેશદેશમાં ભ્રમણ કર્યા કરું, છું.” બ્રાહ્મણે પિતાને સત્ય ઉદ્દેશ વ્યક્ત કર્યો અને તેની મુખમુદ્રા શેકના આઘાતથી નિસ્તેજ થઈ ગઈ તેને કાંઈ પણ શોધ લાગ્યો કે નહિ?” યુવકે પૂછવું ચાલુ રાખ્યું. આજે જ બપોરે તે હું અહીં આવ્યા. આ નગર એટલું મોટું છે કે, અહીં તેનો શોધ કરી શકાશે કે નહિ, એની પણ શંકા થયા કરે છે. તમે જે અશ્વારોહી મુસભાન વિશે કહ્યું, તેનું મુખ પ્રથમ તો બરાબર મારા શિષ્ય જેવું જ લાગ્યું હતું, પણ પાસે જઈને જેવાથી જણાયું કે, તે તો મુસભાન હતા. મહાશય! ક્ષમા કરજો-આપનો કંઠસ્વર પણ મને તે મારા શિષ્ય જેવો જ જણાય છે. કદાચિત એ મારા ઉન્માદનું પરિણામ પણ હેય-કારણ કે, જેની પ્રિય વસ્તુ ખવાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય જાય છે, તેને પ્રત્યેક વસ્તુમાં તે જ વસ્તુને ભાસ થાય છે.” વૃદ્ધ બ્રાહ્મણે પોતાની મનઃસ્થિતિનું સત્ય વર્ણન કરી સંભળાવ્યું. કે જાણે શાથી, એક પ્રબળ ઉદ્વેગે યુવકના મનને એકાએક ચંચળ બનાવી દીધું. તે બ્રાહ્મણનાં ચરણોમાં આળોટવા લાગ્યો અને ગગદ સ્વરથી બોલ્યો કે, “ગુરુ મહારાજ! એ ઘટના કઈ દીકાળની • નથી. આજથી પાંચ છ વર્ષ પહેલાં જે ભાગ્યહીન સેવક આપનાં ચરણની છાયામાં બેસીને દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરતો હતો, જે અધમને આ૫ પુત્રવત પ્રેમથી જોતા હતા, જેના શોધ માટે શ્રમ લઈને આ૫ તાંડા સુધી આવ્યા છો અને આજે સંધ્યા સમયે જેનું મુખ જોઈને આપે કહ્યું હતું કે, “તારાશિરે શીધ્ર જ આપત્તિની વૃષ્ટિ વર્ષવાની છે.” તે જ દુભૉગી, આર્યકુલાંગાર અને સ્વધર્મત્યાગી નિરંજન-અત્યારે યવનોના અન્નથી પોષાયેલો કાળપહાડ આપનાં ચરણોમાં–ગુસ્નાં ચરણોમાં પડેલ છે!!!” યુવકથી વધારે બેલી શકાયું નહિ. નેમાંથી એકાએક પ્રબળ વેગે અશ્રુધારાનું વહન થતાં સેનાપતિ કાળાપહાડનું મુખમંડળ અને વક્ષ:સ્થળ ભીંજાઈને તરબોળ થઈ ગયાં. શેકનો પ્રબળ ભાવ તેના હૃદયમાં વ્યાપી ગયો. મેઘવિના જ વજપાત થવાથી મનુષ્યોના મનમાં જેવી રીતે કાર્યથાય છે, તેવી રીતે એક મુસલમાનને આવી રીતે શેક કરતો જોઈને વૃદ્ધ બ્રાહ્મણના હૃદયમાં પણ આશ્ચર્ય થવા લાગ્યું. જાગૃત છતાં પણ જાણે પોતે સ્વમની સૃષ્ટિમાં વિચરતે હોયની, એવો તેને ભ્રમ થવા લાગ્યો. જે દેશદ્રોહી કાળાપહાડના નામથી બંગાળીઓનાં રોમાંચ ઊભાં થઈ જતાં હતાં, તે કાળેપહાડ, તે તેને પ્રિય છાત્ર નિરંજન હતો ! એ વાર્તાને સ્મરણે તે તેને અસીમ આશ્ચર્યસમુદ્રમાં નાંખી દીધો. થોડીકવાર સુધી તે ભ્રાન્તિએ તેના મસ્તિષ્કને ભ્રમિષ્ટ જ રાખ્યું. વળી પાછે તેના મનમાં એવો વિચાર આવ્યો કે, “આ બધા પ્રકાર બનાવટી જ લાગે છે; કારણ કે, મુસલ્માનો હિન્દુઓને ઠગતી વેળાએ આવા ઢગ જ કરતા હોય છે.” એવી ધારણાથી તેણે કાળાપહાડને કહ્યું કે, “સાહેબ! આપ આ શું કરો છો? આપના જેવા મેટા આદમી મારા જેવા એક ભિક્ષુકનાં ચરણોમાં આળોટે, એ શું યોગ્ય કહેવાય છે? કૃપા કરીને ઊઠે. જો કે મારે નિરંજન કેાઈ દરિદ્રીનો પુત્ર નથી, પણ જે વેળાએ તે તડામાં આવ્યો હતો, તે વેળાએ તે તેની દશા દારિયથી જ ભરેલી હતી. માટે આપ તે નિરંજન નથી, એવા મારો દૃઢ નિશ્ચય છે.” - સેનાપતિ કાળો પહાડ ઊઠી પાછો ગોઠણમંડીએ પડીને ગદ્ગદ્દ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ગુરુનાં ચરણોમાં વસ્થી કહેવા લાગ્યો કે, “ગુરુદેવ! આ હતભાગી કાળેપહાડ તે તે જ નિરંજન છે. આ હીનભાગી જ આપના ગૃહસન્મુખ તમાલવૃક્ષની છાયામાં બેસીને વેદ અને વેદાંગને પાઠ કર્યા કરતો હતો. આ પાપી તે જ છે કે, જે આપને સ્નાનના સમયે સ્નેહમયી ઉષાને સાથે લઈને આપના શિવપૂજન માટે પુષ્પ અને બેલપત્રો ચૂંટવાને જતો હતો અને તર્પણની સર્વ સામગ્રી લઈને આપની પાછળ પાછળ ચાલ્યા કરતો હતો. હાય ! હવે આ પાપીના તે સુખના દિવસો ચાલ્યા ગયા છે! હવે પાછો એવા સમયનો આભાસ મરતાં સૂધી પણ મારી દષ્ટિએ પડવાનો સંભવ નથી! હવે શેક કરવાથી શું વળી શકે એમ છે! નિરંજનના નસીબમાં જે લખ્યું હતું તે થયું–તે ભ્રષ્ટ થયો ! ! શેકાતિશયથી નિરંજનકાળો પહાડ વધારે બોલી શક્યો નહિ. તેનાં નેત્રોમાંથી અશ્રુનું વહન ચાલૂ જ હતું. બસ હવે તે વૃદ્ધ બ્રાહ્મણને વધારે પૂરાવાની જરૂર રહી નહિ. ઉષાનું નામ સાંભળતાં જ બ્રાહ્મણદેવ એકાએક અધીર થઈ ગયો. તેનાં નેત્રોમાંથી પણ અશ્રુધારાનું વહન થવા લાગ્યું. વૃદ્ધ ભૂદેવ પ્રેમપૂર્વક કહેવા લાગ્યો, “વત્સ નિરંજન! હવે વધારે કાંઈ પણ બેલવાની આવચિકેતા નથી. તારા કંઠસ્વરને હું મરણ પર્યન્ત પણ ભૂલી શકું તેમ નથી. સંધ્યા સમયે મેં જે વેળાએ તને જે તે ક્ષણે જ હું તને ઓળખી ચૂક્યો હતો. પરંતુ તારે નવો વેશ જોઈને મનમાં કાંઈક સંશય થયા કરતો હતો. અત્યારે પણ તારા સ્વરમાં તો મને નિરંજનનિ જ ભાસ થયા કરતો હતો. પરંતુ આ શું? નિરંજનનું નામ કાળો પહાડ પડેલું કેમ સાંભળવામાં આવે છે ? જેના અદ્દભુત અને અલૌકિક ગુણોથી વાસુદેવ સાર્વભૌમની પાઠશાળાનું મુખ નિત્ય ઉજજવલ રહેતું હતું, તે નિરંજન આજે યવનવેશમાં કેમ દષ્ટિગોચર થાય છે ? મારા સાંભળવામાં આવ્યું હતું કે, નિરંજન મુસલમાન થઈને બાદશાહના ઘણો જ પ્રિયપાત્ર થએલે છે, અને તે વાત આજે હું સાચી થએલી જોઈ શકું છું. અહા ! કાળનું કેવું ભયંકર પરિવર્તન !!!” સુજ્ઞ વાચકે! તમે એ બ્રાહ્મણ દેવને ઓળખ્યો કે? જે ન ઓળખ્યો હોય, તે અમે તેને તમારી સાથે પરિચય કરાવી આપીએ. સાંભળે–એ બ્રાહ્મણ-વૃદ્ધ વિપ્રવર્ય નવપનિવાસી વિખ્યાત મનસ્વી વાસુદેવ સાર્વભૌમનો દૌહિત્ર હતો. એનું નામ હરદેવ વાયરત્ન હતું, અને એ તિકશાસ્ત્રનો એક અદ્વિતીય વિદ્વાન ગણતો હતો. કાળો પહાડ પિતાના મનના આવેગને કિંચિત્ શાન્ત કરી નેત્રાબુનું માર્જન કરીને કહેવા લાગ્યો કે, “ગુરુદેવ! આપે જ મારી જન્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય કુંડલીનું અવલોકન કરીને કહેલું હતું કે, “મનુષ્ય ગમે તેટલા પ્રયત્નો કરે, પણ ભાગ્યની રેષાને તે કોઈ કાળે પણ ફેરવી શકતો નથી.” એ ભાગ્યની પ્રબળતાથી જ આજે હું મુસલમાન છું. પોતાની ઈચ્છાથી 1 યવન થએલો નથી. જે મુસલ્માનોના અત્યાચારથી પીડિત થઈને દબંરમાં ફરિયાદ કરવા માટે હું તાડામાં આવ્યો હતો, તે મુસલમાન રાજકર્તાના ઘોરતમ અત્યાચાર અને અવિચારથી જ અત્યારે એક તિરસ્કૃત યવનના રૂપમાં હું આપનાં ચરણો સમક્ષ ઉભેલો છું.” “શું, મુસલમાન બાદશાહના અત્યાચારથી તું મુસલ્માન થયેલો છે? કેટલાકે તે એમ કહે છે કે, કાઈ યવનરાજવંશીયા યુવતીના પ્રેમજાળમાં બહ થઈને જ તે યવનધર્મ અંગીકાર કરેલો છે. એ ખરું કે ખોટું?” બ્રાહ્મણે પોતાને સંશય બતાવ્યો. એ વાર્તા સર્વથા અસત્ય છે. હું જ્યારે આદિથી અન્ત પર્યન્ત સમસ્ત વૃત્તાંત આપને કહી સંભળાવીશ, તે વેળાએ આપના બધા સંશયોનું નિવારણ થઈ જશે. મારું જીવન પ્રતિક્ષણ અનુતા૫૫ અગ્નિથી બન્યા કરે છે ! એ અનુતપ્ત જીવનની કથા આટલા દિવસ ઢંકાયેલી રહી હતી, પણું અત્યારે આપને જોતાં જ બહાર ઉભરાઈ આવી છે. આપનાં ચરણોમાં મારે અનેક વાર્તાઓનું પ્રકટીકરણ કરવાનું છે, - માટે ચાલો અને પેલા પત્થરના ચબૂતરાપર ચાલીને બેસે. એ સ્થાન કિંચિત્માત્ર પણ અપવિત્ર નથી. ત્યાં જ હું આપને બધી વાત કહી સંભળાવીશ.” કાળાપહાડે વિજ્ઞપ્તિ કરી. એટલું કહીને સેનાપતિ કાળેપહાડ ત્યાંથી ઉઠીને આગળ આગળ ચાલવા લાગ્યો અને વાયરત્નજી જીવના અદષ્ટ વિશે વિચાર કરતો કરતે તેની પાછળ પાછળ ધીમે ધીમે ચાલતો થયો. તેમને ચાલતા મૂકીને આપણે હવે એક બીજી ઘટનાનું નિરીક્ષણ કરીશું. પંચમ પરિચ્છેદ સ્વમ જુઓ, કઈ કાળે પણ કાઈથી પ્રીતિ ન કરવાની પ્રતિજ્ઞા કરશો નહિ-યદિ એવી પ્રતિજ્ઞા કરશે, તો તે સર્વથા વ્યર્થ જશે! સમુદ્રપ્રતિ વહન કરતી નદીની ગતિને રોકવાનો પ્રયત્ન કરશે નહિ, નહિ તે તે ઉભય તીરકાન્તને ઉજ્જડ કરી નાંખશે. જ્યાંસુધી મનુષ્યના મનની આવેગમયી વૃત્તિઓ પૂર્ણ રીતે કાર્યકારિણી નથી થતી, ત્યાં સૂધી મનુષ્ય પિતાને સંસારગ્રંથિથી સર્વથા શુન્ય જ સમજે છે. પરંતુ જ્યારે એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ સ્વમ ૩ એક કરીને તેની સર્વ વૃત્તિઓના પૂર્ણતાથી વિકાસ થઈ જાય છે, ત્યારે જીતશ: નવીન નવીન ગ્રંથિવર્ડ તે બંધાતા જાય છે. સર્વ મનુષ્યાના મનમાં સંપૂર્ણ જીવનવ્યાપિની વિશ્વગ્રાસિની એક ઇચ્છા રહેલી હાય છે, અને તે ઇચ્છા અથવા આશા, ધન, માન, પદ અને પ્રભુત્વ તથા રૂપ અને યૌવન આદિથી ભરેલી છે. અવસ્થાની વૃદ્ધિ સાથે જેવી રીતે જીવનનું પ્રતિક્ષણ પરિવર્તન થતું રહે છે તે સાથે મનુષ્યના મનની પ્રસ્ફુટિત વૃત્તિ પણ વધારે અને વધારે કાર્યકારિણી થતી જાય છે. એ વૃત્તિઓની અનુયાયિની આકાંક્ષા અથવા ઇચ્છાને પૂર્ણ કરવામાટે મનુષ્ય સદૈવ ગભરાયા કરે છે. સર્વેની ઇચ્છા એક જ પ્રકારની હતી નથી અર્થાત્ સર્વેની ઇચ્છા ભિન્ન ભિન્ન હેાય છે. કાઈ રૂપને જોઇને ઉન્મત્ત બની જાય છે; કાઇના હૃદયમાં ધનના લૈાભના ઉન્માદ થાય છે; કાઈ પ્રેમના ભિક્ષુક થઇને રાદન કર્યાં કરે છે; અને કાઈ પરમાત્મામાં લુબ્ધ થઈ રહે છે. જે વેળાએ જે ઇચ્છિત વસ્તુના અભાવ થાય છે, તે વેળાએ તે વસ્તુની પ્રાપ્તિ માટે મનુષ્યના મનમાં વિક્ષાલ થઈ જાય છે. પરંતુ મનુષ્ય પ્રેમના ભિક્ષુક તા નિત્યજ રહે છે. અન્ય વિષયાની ઇચ્છા ધીમે ધીમે શાન્ત થઈ શકે છે, પરન્તુ પેાતાનું મન ખીજાને આપી દીધા પછી તેના પ્રતિદાનની આશા ધીમે ધીમે શાન્ત થઈ જાય તેવી હેાતી નથી. રૂપ નહિ, તા ગુણુથી મુગ્ધ થઈને જે વેળાએ મનુષ્ય પેાતાના મનના અધિકાર બીજાના હસ્તમાં આપી દે છે, તે જ ક્ષણે તેના હૃદયના કાઈ ગુપ્ત સ્થાનમાં છૂપાયલે પ્રેમ એકાએક પ્રકટ થાય છે અને તે સંપૂર્ણ જીવનમાં વ્યાપ્ત થઈ જાય છે. એ ક્ષણે મનુષ્ય પાતાના કર્ત્તવ્યને ભૂલી જાય છે અને જ્યારે તેને પાતાના પ્રેમના બદલામાં સામાના પ્રેમ મેળવવાની આશા બંધાય છે, ત્યારે તે મેળવવામાટે તેણે જ ઉત્કંઠાવાન્ થઈ જાય છે. જે પ્રભાતકુમાર આરીસાના સ્વાતંત્ર્યનું રક્ષણ કરવામાટે પેાતાના જીવનનું અલિદાન આપવાના નિશ્ચય કરી ચૂકયા છે, તે ઉષાના મનેાહર મુખનું અવલાકન કરવા પછી પણ પેાતાની તે પ્રતિજ્ઞાનું દૃઢતાથી પાલન કરી શકશે કે ? દેશના હિતમાટે અર્પિત કરેલા જીવતને તેણે ઉષાનાં નિષ્કપઢ મૈત્રાની કાતરતામાં ખાઈ દીધું છે! હવે જે કાઈ પ્રભાતના જીવનની અને ઉષાના દુઃખરાશિની અદલા ખદલી કરવા ઇચ્છે, તે તેમ કરવાના પ્રભાત સ્વીકાર કરશે કે નહિ, એનું હા કે નામાં કાણુ ઉત્તર આપી શકે તેમ છે? સરાવરના તીરે ાતાના મનને ખાઈને પ્રભાતકુમાર ચિન્તાપૂર્ણ હૃદયથી ઘેર પાછે આવ્યા છે, તેની ચિન્તા ઉષામયી જ છે. ક્ષણે ક્ષણે ઉષાના મધુર કંઠસ્વરના તેના હૃદયમાં પ્રતિનિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય થયા કરે છે. ઉષાની છાયામયી પ્રતિમૂર્તિ પ્રતિક્ષણે તેનાં નેત્ર સમક્ષ ઊભેલી દેખાય છે. પ્રભાત! પિતાનું સર્વસ્વ છવન આપી દેવા છતાં તેને સ્પષ્ટતાથી તે એમ કેમ ન જણાવી દીધું કે-ઉષા! તું એકવાર પિતાના મુખથી કહે કે, “પ્રભાત! હું તને ચાહું છું.” તેનાં ચમકતાં નેત્રોમાં તે એ ભાવનું જ દર્શન થતું હતું, ત્યારે તેના મનની વાર્તા તેને ખેલીને તે શા માટે ન કહી? વિદેશમાં સ્વદેશીયા સુન્દરીનો પરિચય કરે, એમાં પણ શું પાપ છે કે? તેનું નિવાસસ્થાન નવદ્વીપમાં જ છે, એટલે તેને પૂછવાથી તારે સર્વ સંદેહ મટી જવાને પૂરેપૂરો સંભવ હતે. કદાચિત તે કેાઈ સ્વાત્મીય જનની કન્યા પણ હોય! ત્યારે શું ઉષા કઈ બ્રાહ્મણુકન્યા છે? અદ્યાપિ તેને વિવાહ ત થ જ નથી. એ તે પ્રભાના મુખથી જાણવામાં આવી ગયું છે. ઉષા જેમના ગૃહમાં રહે છે, તેઓ કઈ ગ્ય પુw સાથે તેને વિવાહ શાને નથી કરી આપતા? ઉષા વારંવાર સરવરતીરે એકાંતમાં અશ્રુપાત કર્યા કરે છે, પણ તે અશ્રુઓને લૂછી નાંખવાનો પ્રયત્ન કેમ કેાઈ કરતું નથી ? ઉષાએ પ્રભાતને મળવાની ઈચ્છા કરેલી છે અને પોતાના પિતાને સમાચાર પૂછવાને તેની પાસે આવવાની આશા ધરેલી છે. ત્યારે શું, તે ખરેખર આવશે કે? જે નહિ આવે, તે પ્રભાતકુમારને બીજે કયે સ્થળે મળી. શકાય એમ છે? બીજું સ્થળ પણ કયું? એકાન્ત સરોવરતીર. ત્યાં કાઈ પણ જનને નિવાસ નથી. નિર્જન સ્થાનમાં ધીમે ધીમે આવીને ઉષા પિતાના મુખનું દર્શન આપશે; પ્રભાત પિતાના હદયનાં દ્વાર ખોલીને પોતાના મનની આશાને તેને દર્શન કરાવશે અને મુક્તકંઠથી કહી દેશે કે, “હે સુન્દરિ! તું મારા જીવનનાં સર્વ સુખોને સ્વીકારીને તેના બદલામાં મને તારાં સર્વ દુઃખો આપી દે.” શું સુન્દરી ઉષા એ યાચનાનો અસ્વીકાર કરશે કે? દેવ જાણે. પ્રભાતકુમાર સંધ્યા સમયે પોતાના નિર્જન સદનમાં આવીને શચ્યામાં લેટી રહ્યો. જ્યારથી પ્રભાત જગન્નાથપુરીમાં આવ્યું હતું, ત્યારથી અનેક પુરીનિવાસી ને તેને ત્યાં આવીને તેની પાસે બેસતા હતા. અનેક દેશો વિશેની અનેક ચર્ચાઓ થયા કરતી હતી અને યુદ્ધ વિશે પણ અનેક તર્ક વિતર્કો ચાલ્યા કરતા હતા. મુસભાને જે વેળાએ આક્રમણ કરે, તે સમયે કણે કણે શું શું કરવું ઉચિત છે, ઈત્યાદિ વાર્તાઓને પ્રભાત સર્વસાધારણ જનને અંતઃકરણપૂર્વક ઉપદેશ આપ્યા કરતું હતું. તે લોકો પણ પ્રભાતને પોતાને એક સહૃદય મિત્ર સમજતા હતા અને જેથી તે સુખી અને નિર્વિઘ રહે, એવી ચેષ્ટા કરતા હતા. પોતાના નિત્યના નિયમ પ્રમાણે આજે પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ સ્વમ પરીનિવાસી જેને પ્રભાતને ત્યાં આવીને એકત્ર થયા હતા, પરંતુ તેમની સાથે વાર્તાલાપ કરવાની પ્રભાતને ઈચ્છા થઈ નહિ. તેણે કહ્યું કે, “આજે મારી પ્રકૃતિ કાંઈક અસ્વસ્થ છે. એ વાક્ય સાંભળીને તેઓ હૃદયમાં દુઃખી થઈને ત્યાંથી ચાલ્યા ગયા. પ્રતિદિન સંધ્યાકાળે ચકધર મિશ્ર જગન્નાથના મંદિરમાં જતો હતો અને સંધ્યા સમયની આત્તિ સમાપ્ત કરીને ત્યાંથી પાછો ચાલ્યો આવતો હતો. આજે કાઈ વિશેષ કાર્યના કારણથી તેના આગમનમાં વિલંબ થયો. એક પ્રહર રાત્રિ વીત્યા પછી તે ઘેર આવ્યા અને આવતાં જ તેણે પ્રભાતની મુલાકાત લીધી. પ્રભાત પણ તેના આવવાની વાટ જોતો જ બેઠા હતા. તેના આવતાં જ પ્રભાત શામાંથી ઊઠીને બેઠે થયો અને થોડીવાર અહીંતહીંની બીજી વાતો કરીને પછી કહેવા લાગ્યો કે, “આજે બપોરે જે બાળાવિશે આપે કેટલીક વાતો કરી હતી, તે બાળાનું શુભ નામ આપ જાણો છો કે ?” ચક્રધર મિત્રે સ્મિતયુક્ત ઉત્તર આપ્યું કે, “મારા બનેવીના ઘરમાં રહેતી હોય અને હું નામ ન જાણું, એ બને જ કેમ? અમારે ત્યાં પણ એ વારંવાર આવ્યા કરે છે. એનું નામ ઉષા છે. અમે બધા એને - ઘણા જ ચાહીએ છીએ.” “ઉષા-વાહ કેવું સુંદર નામ છે. જેવું રૂપ સુંદર છે, તેવું જ નામ પણ સુંદર છે. ઠીક, પણ એ પિતાના દૂર દેશમાંથી અહીં આવી શા કારણથી ? શું, એનાં માતાપિતા કેાઈ નથી? એ કુટુંબહીન છે?” પ્રભાતે પ્રશંસા કરીને પૂછ્યું. “મારા જાણવા પ્રમાણે એનાં માતાપિતા નથી. તમારું નિવાસસ્થાન પણ નવદ્વીપ જ છે, માટે તમે કદાચિત એને ઓળખતા હશે. નવદ્વીપમાં એક મહાન પંડિત હતો અને તે સાંભળવા પ્રમાણે એ બાળાને માતામહ થતો હતો.” ચક્રધરે કેટલાક ખુલાસો કર્યો. ઉષાને કોઈ પંડિતની દૌહિત્રી જાણુને પ્રભાતના હૃદયમાં અવર્ણનીય હર્ષને ભાવ વ્યાપી ગયો. તે મહા આનંદસહિત બોલ્યો કે, “શું, ત્યારે ઉષા ખરેખર કેાઈ બ્રાહ્મણની કન્યા છે ? એક કુલીન બાળા આશ્રયહીન થઈને અહીં કેવી રીતે આવી વાર?” ઉષાનું દુર્ભાગ્ય પ્રબળ છે. એનાં માતાપિતા એને સાથે લઈને જગન્નાથની યાત્રાએ આવ્યાં હતાં. તીર્થયાત્રા કરી પાછાં વળતી વેળાએ કોણ જાણે ક્યા પાપની પ્રબળતાથી ભુવનેશ્વર પાસે લુટારાઓએ યાત્રાજીઓના પડાવપર હલે કર્યો અને તેમને બધે માલ લૂંટી લીધો. એ લૂટફાટની ગડબડ અને નહાસભાગમાં ઉષા પિતાનાં માતાપિતાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ર જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય વિયુક્ત થઈ ગઈ. ઉષાનું તેા કહેવું એમ છે કે, તેની માતાને અને તેના પિતાને લુટારાઓએ કાપી નાંખ્યાં હતાં.” ચક્રધરે વધારે વૃત્તાન્ત કહી સંભળાવ્યા. “ત્યાંથી તે અહીં ક્યારે અને શી રીતે આવી શી ?” પ્રભાતે ઉત્કંઠા વધતી જવાથી અધીર બનીને વળી સવાલ કર્યો. “માતાપિતાથી વિયુક્ત થયા પછી બીજે દિવસે પ્રભાતમાં ભુવનેશ્વરથી લગભગ બે ગાઉ ઉપર એ બાળા રાતી રાતી માર્ગમાં અહીં તહીં ભટકયા કરતી હતી. એટલામાં મારા બનેવીના પ્રતિવર્ષે યાત્રાળુઆને લાવવામાટે જનારા એક નાકરે એને જોઈ અને તેજ એને પેાતાસાથે અહીં તેડી લાવ્યે..” ચક્રધર મિત્રે વિશેષ વિવેચન કર્યું. એ કેટલા દિવસની વાત છે ?” પ્રભાતે ષા પ્રશ્ન કર્યો. લગભગ ચારથી પાંચ વર્ષ થયાં હશે.” ચક્રધરે ઉત્તર આપ્યું. ત્યારે એટલા સમયમાં એનાં માતાપિતાના કાંઈ પણ શેાધ લાગી ન શક્યો કે?' પ્રભાતે ઉત્સુકતાથી પૂછ્યું. “શેાધ શી રીતે લાગી શકે વારું? અમારા માણસા નવદ્વીપમાં તેમના શેાધમાટે તે ગયા હતા, પરંતુ તેમના પત્તો મળ્યા નહિ. ત્યાંના લેાકાએ એમ કહ્યું કે, તે જગન્નાથની યાત્રાથી હજી પાછાં જ ર્યાં નથી. એથી એવું અનુમાન કરી શકાય છે કે, કદાચિત્ તેઓ માર્યાં ગયાં હશે.” ચારે પાતાના અભિપ્રાય દર્શાવ્યા. વ્હીક પણ માતાપિતા ઉપરાંત દેશમાં તેનાં કાઈ સગાંવ્હાલાં છે કે નહિ? એ વિશે ઉષા પોતે શું કહે છે?” પ્રભાતે દીર્ધદષ્ટિથી એ પ્રશ્ન કર્યો. “સગાંવ્હાલાં તરીકે તે હું માણસાનાં નામ બતાવે છે, કે જેમને આપણા પંડ્યાજી આળખે છે પણ ખરા.” ચક્રધરે પ્રશ્નનું યથાર્થ ઉત્તર આપ્યું. “પ્રતિવર્ષે બંગાળાના અનેક યાત્રાળુઓ અહીં આવે છે, તેમાં નવદ્વીપના નિવાસી પણ આવતા જ હશે. ત્યારે તેમની જોડે ઉષાને તમે પાછી નવદ્વીપમાં કાં માકલી ન દીધી ?”. પ્રભાતે ઉલટપાલટ સવાલેાની શરુઆત કરવા માંડી. “ધણા શેાધ કરવા છતાં પણ જેની સાથે ઉષાને માકલી શકાય, એવા વિશ્વસનીય મનુષ્ય કાઈ પણ મળી શકયા નહિ. ગત વર્ષમાં શાન્તિપુરથી યાત્રાળુઓના એક સંધ આવ્યા હતા અને તે સંધમાંના કેટલાક યાત્રાળુએ ઉષાના પિતાને ઓળખતા પણ હતા. એટલે અમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ સ્વમે તેમની સાથે ઉષાને મોકલવાનો નિશ્ચય કર્યો હતે. સુન્દરી ઉષાના માતામહનું નિવાસસ્થાન બહુધા શાતિપુર જ છે. એટલા માટે જ તેને ત્યાં મોકલવાનો નિશ્ચય કરવામાં આવ્યો હતો. પરંતુ બંગાળાના લોકોને સ્વભાવ ઘણો જ દુષ્ટ હોય છે, તેથી તેને ત્યાં લઈ જવામાટે કઈ પણ તત્પર થયું નહિ.” ચક્રધરે પોતાના પ્રયત્નોને વૃત્તાંત કહી સંભળાવ્યો. તમારા કેટલાક માણસ પણ હમેશ બંગાળામાં પ્રવાસ કરતા રહે છે; તે તેમની સાથે તેને કાં મોકલી ન દીધી ?” પ્રભાતે પાછા આડે સવાલ કર્યો. પ્રતિવર્ષે અમે પોતે કાંઈ ત્યાં જતા નથી. બહુધા નોકરો જ ત્યાં જાય છે. તે લોકે નાના દેશોમાં ફરતા રખડતા પોતાની સગવડ પ્રમાણે ત્યાં જઈ પહોંચે છે અને બીજું એક નવયૌવના બાળાને નોકર સાથે મેકલવી, એ પણ એક વિચારવા જેવી બીના થઈ પડે છે. વળી બીજી એ પણ એક અડચણું છે કે, એટલે દૂર સુધી તે પગે ચાલી પણ કેવી રીતે શકે ? આ વર્ષે મારે અને મારા બનેવી હલાયુધ મિશ્રને બંગાળામાં જવાનો વિચાર હતો અને ઉપને પણ સાથે લઈ જવાને અમે નિશ્ચય કરી મૂકયો હતો. પરંતુ હવે આવી વિપત્તિને સન્મુખ ઉભેલી જોઈને અમે અહીંથી વિદેશમાં કેવી રીતે વિચરી શકીએ ?” ચક્રધરે પિતાની સ્થિતિનું દર્શન કરાવ્યું. ઉષા જે શોકાતુર રહ્યા કરે છે, તે પિતાના દેશ અને માતા પિતાના વિયોગદુઃખથી જ હશે, કેમ નહિ ?” પ્રભાતે એક નવો જ પ્રશ્ન કર્યો. “પ્રથમ તે તે ઘણી જ શોકાતુર રહ્યા કરતી હતી અને રાત દિવસ રયા કરતી હતી. પણ પછીથી ધીમે ધીમે અહીં રહેવાને અભ્યાસ પડી ગયો. મારી ભગિનીને એનામાં ઘણો જ પ્રેમ છે અને ઉષા પણ તેને મા મા કહીને બોલાવ્યા કરે છે.” ચક્રધરે કહ્યું. એ પણ જગન્નાથની કૃપા જ સમજવી જોઈએ. આવી વિપત્તિની વેળામાં અને સર્વથા અપરિચિત દેશમાં એક અસહાય બાળા માતસ્નેહ મેળવવાને ભાગ્યવતી થઈ છે, એ ખરેખર એક અલૌકિક ઘટના જ છે.” પ્રભાતે પોતાના મનના ઉદ્દગાર કાઢ્યો અને પૂછ્યું કે, “વાસ, ત્યારે એ બાળાની અવસ્થા અત્યારે કેટલાં વર્ષની હશે ?” દશ કે અગિયાર વર્ષની અવસ્થામાં તે અહીં આવી હતી અને ચારે પાંચ વર્ષથી તે અહીં રહે છે, એટલે અત્યારે તેની અવસ્થા પંદર કે સોળ વર્ષની હોવી જોઈએ, એવું સહજ અનુમાન કરી શકાય છે.” ચક્રધરે પૂછાયેલા પ્રશ્નનું ઉત્તર દીધું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય “અરેરે ! ત્યારે તે। એના વિવાહનેા સમય પણ ઉત્તીર્ણ થઈ ગયા, અને હવે પછી પણ જ્યાં સુધી એ પેાતાના દેશમાં જશે નહિ, ત્યાં સુધી એના વિવાહ થવા અશકય અને સર્વથા અસંભવિત છે.” પ્રભાતે પેાતાના શાક પ્રદશિત કર્યો. નેટ તેના ભાગ્યમાં જે લખ્યું હતું, તે થયું છે. હવે પણ તે જે પેાતાના દેશમાં પહોંચી જાય, તેા વધારે સારું. જગન્નાથ તમારું ભલું કરે અને તમારી બધી ઇચ્છાએ પૂર્ણ થાય. જે આ વર્ષે અમે પાતે બંગાળા તરફ ન ગયા, તે તમારી સાથે જ એ બાળાને રવાના કરી દઇશું. એટલા માટે જ તેના વિશે તે દિવસે તમારાથી કેટલીક વાતચિત મેં કરી હતી.” ચક્રધરે વાતામાં ને વાતેામાં પ્રભાતના શિરે એક કાર્યના ભાર નાંખી દીધેા. “શું, કાલે તે અહીં આવવાની છે?' પ્રભાતે પૂછ્યું. “અવશ્ય આવવાની છે અને આવશે જ. મેં મારી ભાણેજી પ્રભાવતીને તેને અહીં લઈ આવવાની તાકીદ આપી મૂકી છે. તે આવે એટલે તેને મેઢામેાઢ પૂછવાથી તમે બીજી પણ ધણીક વાતે જાણી શકશેા. ઉષા જેવી રૂપવતી છે, તેવી જ તે ગુણુવતી પણ છે. તમારી બંગાળી ભાષા તે ઘણી જ સારી રીતે લખી અને વાંચી જાણે છે. તેને “ શ્વેતાં જ મનમાં પ્રેમ ઉત્પન્ન થયા વિના રહેતેા નથી. તે એક અદ્વિતીય અબળા છે.” ચક્રધર મિત્રે ઉષાના રૂપ અને ગુણુની અંતઃકરણપૂર્વક અને મુક્ત કંઠે પ્રશંસા કરી. પ્રભાત એક ઉચ્છ્વાસ લઈને મનમાં જ કહેવા લાગ્યા કે, “ચક્રધરની વાત અસત્ય નથી. ખરેખર અને શ્વેતાં જ મનુષ્યનું મન કાબૂમાંથી જતું રહે છે. હું પ્રથમ એ વાર્તા જાણતા નહાતા. ઉષાને બધા ચહાય છે, પણ ઉષા એક પણ મનુષ્યને ચહાતી નથી.” બહુધા અર્ધરાત્રિ પર્યન્ત ઉષાના વિષયમાં ચક્રધર અને પ્રભાતને પરસ્પર વાર્તાલાપ થતા રહ્યો. ત્યાર પછી ચક્રધર પ્રભાતને પ્રસાદ આપીને ત્યાંથી ચાલ્યે ગયેા. પ્રભાત સુખશય્યામાં પડ્યો પડ્યો સુખસ્વમની વિચિત્ર સૃષ્ટિનું અવલાકન કરવા લાગ્યા. એ રાત્રે તેને ગાઢ નિદ્રાના અનુભવ થયે! નહિ. સુખની અનેક આશા કરતાં કરતાં ચિન્તારૂપી પરિશ્રમથી જેવાં તેનાં નેત્રા બંધ થવા જતાં હતાં, એટલામાં ઉષાની સુન્દર મૂર્તિ તેના સમક્ષ આવીને તેની તન્દ્રાના ભંગ કરી નાંખતી હતી. કાઇવાર ઉષા સમક્ષ, કાવાર પક્ષમાં અને કાઇવાર શિરેાભાગે સ્વમમાં દષ્ટિગેાચર થતી હતી. કાવાર સ્વમમાં તેને એવા ભાસ થતા હતા કે, જાણે ઉષાસાથે તેના વિવાહસંબંધ થઈ ગયેા છે અને ઉષાને સાથે લઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ પુષ્પનામાવલી તે પેાતાના દેશમાં જવાને તત્પર થએલા છે. પરંતુ પ્રાતઃકાલમાં તેણે જે સ્વમ ોયું, તેને તે આજન્મ ભૂલી શક્યા નહિ. તેણે જોયું કે, સૂર્યમંડળમાંથી એક કિરણપંક્તિ ભૂમિપર પડીને જળ પ્રમાણે વહુન કરી રહી છે. એ સુવર્ણધારાનું પર્યંર્વસાન ક્યાં થાય છે, એ લેવામાટે પ્રભાત. તે પ્રવાહની પાછળ દાડવા લાગ્યા. બહુ દૂર નીકળી ગયા પછી તે સ્રોત એક વિશાળ અને નીલવર્ણ સમુદ્રમાં મળી ગયા અને તે આવી મળતાં જ સમુદ્રના નીલવર્ણનું સ્વર્ણવર્ણમાં પરિવતૅન થઈ ગયું. પ્રભાત એ સમુદ્રના તીરે ઊભા રહીને જોવા લાગ્યા, એટલામાં સમુદ્રમાં એકાએક શતશઃ સ્વર્ણકમલ ખીલતાં તેના જેવામાં આવ્યાં. એ સુવર્ણ—સરેાજના આશ્રયે શુભ્ર વેશધારિણી સરેાજમુખી સુન્દરી ઉષા ઊભેલી હતી. ઉષા પેાતાના હસ્તસંકેતથી પ્રભાતને પાતા પાસે આવવાની આજ્ઞા કરતી હૈાય, એવા તેના મનમાં ભાસ થયે. પ્રભાત લણા જ ગભરાઈ ગયા. તે સમુદ્રમાં પડવા જતા હતા, એટલામાં પાછળથી કાએ આવીને તેના હાથ પકડી લીધા. પ્રભાતે પાછું વાળીને જોયું તે! પાછળ પણ તે જ ચંદ્રવદના ઉષા ઊભેલી તેવામાં આવી. ઉષા મધુર સ્વરથી કહેતી હતી કે, “સમુદ્રમાં પડશા નહિ. એમ -- કરવાથી ક્દાચિત્ તમે ડૂખી જશેા. ચાલેા આપણુ બન્ને પેાતાના દેશમાં ચાલ્યાં જઈએ. અહીં દીર્ધકાળ નિવાસ કરવામાં કશે! પણ લાભ નથી. મારા અભિપ્રાયના વિચાર કરે, અને પ્રયાણના કાર્યમાં શીઘ્રતા કરેા.” સુન્દરી ઉષાના મધુર મુખમાંથી નીકળેલા એ શબ્દોને સાંભળતાં જ પ્રભાતની આનન્દમયી નિદ્રાના લાપ થયે!-તેનાં નેત્રે અચાનક ઊધડી ગયાં. સ્વપ્રમાંની ક્રાઇપણ વસ્તુ ર્દષ્ટિગેાચર ન થવાથી તે ધણા જ ગંભીર વિચારમાં પડી ગયે। અને તેને ત્યાં ચેન ન પડવાથી શય્યામાંથી તે ઊઠ્યો અને ગૃહમાંથી બહાર નીકળી અહીં તહીં ફરવા લાગ્યા. मन एव મનુષ્યાળાં જળ વધમોક્ષયો” મન જ બંધ અને મેાક્ષનું કારણ છે, એ નિયમ અનુસાર અત્યારે તેા પ્રભાતનું મન એક અત્યંત ભયંકર બંધનું જ કારણુ થયેલું હાય, એમ સ્પષ્ટ અનુમાન કરી શકાતું હતું. અસ્તુ. cr ષષ્ઠ પરિચ્છે p પુષ્પનામાવલી પ્રભાત બહાર આવ્યા અને પૃથ્વીએ આજે નવીન મૂર્તિ ધારણ કરેલી હાય, એમ તેને દેખાયું. જાણી ન શકાય તેવી સુખદુઃખથી મિશ્રિત અસ્પષ્ટ છાયા પ્રકૃતિ દેવીએ પેાતાના વદનમંડળમાં ધારણ કરેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૬૯ www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૦ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય હેય, એવો ભાસ થવા લાગ્યો. દારુણ દુઃખોનો અનુભવ કરવા પછી જેવી રીતે મનુષ્યની મનોવૃત્તિઓ નિસ્તે જ થઈ જાય છે, તેવી જ રીતે પ્રભાતના હૃદયને ભાવ પણ તેજહીન થઈ ગયો હતો. ઉષાના સ્વ-- મની અસ્કુટ સ્મૃતિએ એક પ્રકારની અગમ્ય વ્યાકુલતાનો તેના મનમાં પ્રવેશ કરાવી દીધો હતો. તેને ક્ષણે ક્ષણે તે જ સુવર્ણ સમુદ્રનું દર્શન થયા કરતું હતું, તેના મધ્યભાગમાં તે જ સરેજ-આસન શોભી રહ્યું હતું અને તેમાં તે જ અલૌકિક રૂપવતી ઉષા પિતાની અલૌકિક પ્રભાને પ્રસરાવતી પ્રભાતને હસ્ત સંકેતથી બોલાવતી હતી! હજી પણ પાછળ ઉભી રહીને ઉષા પ્રભાતને કહેતી હતી, “સમુદ્રમાં પડશો નહિ. એમ કરવાથી કદાચિત તમે ડૂબી જશો. ચાલો, આપણું અને પોતાના દેશમાં ચાલ્યાં જઈએ.” પ્રભાતના હૃદયમાં જે કે ઉષા મળશે, એવી આશા નહોતી, ત્યારે જે વેળાએ તેને હાથ પકડીને ઉષાએ તેને સમુદ્રમાં પડતો અટકાવ્યો હતો, તે વેળાએ તેને પણ સાથે લઈને પ્રભાત સમુદ્રમાં ડૂબી કેમ ન ગયે ? સમુદ્રમાં પડવાથી મરી જવાને સંભવ હતો અને તેઓ જે મારી જાત, તે ચિરકાલને માટે નિર્ભય થઈને અનન્ત કાલ પર્યત પ્રભાત તે જ સુખસ્વમની સુખપૂર્વક સમીક્ષા કરી શક્યો હોત. - સૂર્યનારાયણે પૂર્વ દિશામાંથી જગતને પોતાનું તેજોમય દર્શન આપ્યું.ઉદિત ભાનુનું દર્શન થતાં જ પક્ષિસમૂહ પોતાની ભાષામાં તેના સ્તુતિગાન ગાવા લાગ્યો. જે પ્રભાત પણ પક્ષી હોત, તે એ વેળાએ પોતાના મનના ભાવને કાઈપણ પ્રકારના સંકોચ વિના તે પ્રકટ કરી શકત. પરંતુ મનુષ્ય હોવાથી લજજા અને વિવેકે તેનાં હદયદ્વારને ઉધડવા ન દીધાં અને તેના મનના ભાવે મનમાં જ મુંઝાવા લાગ્યા–બહાર નીકળી શક્યા નહિ. - સૂર્યોદય થવા પછી થોડીવારે ચકધર મિશ્ર પ્રભાત પાસે આવી પહોંચ્યો અને હસિત વદનથી કહેવા લાગ્યો કે, “ગઈ કાલે તમારા મનમાં શંકા હતી કે, કોણ જાણે ઉષા આવશે કે નહિ ? પરંતુ આજ ઉષ:કાલમાં જ ઉષા અને પ્રભાવતી બન્ને અહીં આવી પહોંચી છે.” એ શુભ સમાચાર સાંભળતાં જ પ્રભાતનું મલિન મુખમંડળ આનંદથી પ્રફુલ્લ થઈ ગયું. હૃદયમાં એક સમયાવચ્છેદે અનેક તારાનો ધ્વનિ થવા લાગ્યા. ત્યમાંથી આવિર્ભત થયેલા શબ્દનો તેના હૃદયના એક ગુપ્ત સ્થાનમાં પ્રતિધ્વનિ થયો. એવો તે તે કયો શબ્દ હશે વા? એ શબ્દ આ વિશ્વમાં સ્નેહ, પ્રેમ અને અનુરાગ ઇત્યાદિ ભિન્ન ભિન્ન નામથી વિખ્યાત–પ્રસિદ્ધ છે. પ્રભાતે વ્યગ્રતાથી કહ્યું, “શું આવી પહોંચી ?” એ તેના પ્રશ્નમાં પણ એક પ્રકારની નવીનતાનું પ્રત્યક્ષ દર્શન થયું. એ પ્રશ્નમાં પણ સ્નેહની છાયા સમાયેલી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ પુષ્પનામાવલી ૭૧ ચક્રધર મિશ્ર પ્રભાતકુમારની વ્યગ્રતાના કારણુને સમજી શકયા કે નહિ, તે અમે કહી શકતા નથી. પરન્તુ તેના અધરામાં જે સ્મિતના -ઉદય થયા, તેથી કદાચિત્ એવું અનુમાન કરી શકાય ખરું કે, તે પ્રભાતના સર્વ મનેારહસ્યને સારી રીતે જાણતા હૈાવા જોઇએ. પ્રભાત્તના પ્રશ્નના ઉત્તરમાં તેણે જણાવ્યું કે, “હા, આવી પહોંચી.” એ સંક્ષિપ્ત ઉત્તરમાં પણ રહસ્ય સમાયેલું હતું. “ તમે તેના મુખેથી કાઈ નવી વાત સાંભળી કે?" પ્રભાતે આતુરતાથી પૂછ્યું. 66 ના-આજે મેં તેને કાંઈ પણ પૂછ્યું નથી. માત્ર તમારી પાસે આવવાનું કહ્યું, પણ તે તમારા સમક્ષ આવવાની ના પાડે છે.” ચક્રધરે પ્રભાતને નિરાશ કરનારું ઉત્તર આપ્યું. પ્રભાતની પ્રખ્રુધ્ધ મુખમુદ્રામાં સંદેહની છાયા છવાઈ ગઈ. તે કિંચિત્ નિરાશાના ભાવથી મેલ્યે, આવવાની ના શામાટે પાડે છે? ઉષા શું કહે છે?” " કાંઈ ઉત્તર પણ નથી આપતી. તેના ન ખાલવાથી એમ જ જણાય છે કે, તે તમારાથી શર્માય છે.” મિત્રે પોતાના અભિપ્રાય જણાવ્યા. “એ લજ્જા નકામી છે.” પ્રભાતે પેાતાના વિચાર દર્શાવ્યા. એટલામાં ચક્રધર મિત્રે અંતઃપુરના દ્વારપ્રતિ અંગુલી નિર્દેશ કરીને કહ્યું કે, “જુએ પેલા દ્વારપાસે ઉષા અને પ્રભાવતી બન્ને ઊભેલાં છે, ઉષા તમારા દેશની અમળા છે, એટલે તમે શ્વેતાં જ તેને ઓળખી શકશે. જીઆ જેના મુખના રંગ બહુ જ શ્વેત છે, તે જ ઉષા. એના મુખમાં અહીં આવવાનેા ભાવ દેખાય છે ખરેા-એથી અટકળી શકાય છે કે, એની અહીં આવવાની મનેાભાવના છે. પછી તેા પરમેશ્વર જાણે.” બહુ જ સૂક્ષ્મ દૃષ્ટિથી પ્રભાતે તે તરફ જોયું. તે દિવસે જે ચિત્ર તેણે સરેાવરતીરે એયું હતું, તે જ ચિત્ર અત્યારે દ્વારપાસે તેના એવામાં આવ્યું. દ્વારની બન્ને બાજૂએ એ પ્રફુલ્લ યૌવનાં બાળાઓ ઊભી ઊભી પ્રથમ પ્રમાણે જ પ્રભાતને જોવામાં લીન થયેલી હતી. પ્રભાતની દૃષ્ટિ પડતાં જ ઉષાની દૃષ્ટિ પૃથ્વીમાં પ્રવેશ કરી ગઈ અને પ્રભાવતી જેમની તેમ તેને જોતી ટટાર ઊભી રહી. પ્રભાનું ધ્યાન પ્રભાતમાં હતું, એથી અથવા તે। એવા જ ખીજા કાઈ કારણથી પ્રભાતે પુનઃ ઉષાપ્રતિ દૃષ્ટિપાત કર્યો નહિ. તે મુખ ફેરવીને ચક્રધર મિશ્રને ઉદ્દેશી કહેવા લાગ્યા મિશ્ર ! ઉષાને પૂછે.તા ખરા કે, એના પિતાનું નામ શું હતું?” “ તમે જ પૂછો ને. હું એને ખેાલાવું છું. હવે કદાચિત્ આવશે, એમ જણાય છે.” એટલું કહીને તેણે સુન્દરી ઉષાને સંધ્યાધીને કહ્યું કે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય “ઉષે! અહીં આવ. પુત્રિ શર્માય છે શાને ? આ પ્રભાતકુમાર તારા પિતાનું નામ પૂછે છે. આવીને એમને ઉત્તર આપ.” ઉપાએ પોતાના અવનત મુખને ઉન્નત કર્યું નહિ. એટલે પ્રભા-* વતીએ ઉષાનો હાથ પકડીને કહ્યું કે, “ત્યાં કેમ નથી જતી ? સાંભળતી નથી, મામા લાવે છે તે? પોતાના દેશના મનુષ્ય પાસે જવામાં શરમ તે શેની હોય?” ઉષાએ પ્રભાવતીનાં વાક્યોનું કશું પણ ઉત્તર દીધું નહિ. તેણે ગુપચુપ તેના હાથમાંથી પોતાનો હાથ છોડાવી લીધે. ઉષાનાં નમ્ર નેત્રોની પ્રભાવતી-કણુભિમુખા દૃષ્ટિએ ધીમા સ્વરથી કહ્યું કે, મારાથી ત્યાં જઈ શકાશે નહિ. મારું શરીર કંપે છે. અત્યારે મને અહીંથી જવા દે. હું બીજીવાર મારા પિતાનું નામ બતાવીશ.” * પ્રભાત, દુષ્યત સમક્ષ શર્માઈને ઉભી રહેલી શકુન્તલાની સ્થિતિ વિશે વિચાર કરવામાં લીન થઈ ગયો હતો. તેણે વિચાર્યું કે, “શકુન્તલા પણ આવી જ રીતે અનુરાગપૂર્ણ દૃષ્ટિથી દુષ્યતના મુખને અવલોકતી ઊભી હતી. પ્રેમને અંકુર ન ફૂટ્યો હોય, ત્યાં સુધી લજજા પણ કયાંથી આવી શકે વા? પ્રભા અકપટ ભાવથી જોયા કરે છે, પણ ઉષા શામાટે મને જોતી નથી ? કવિજનો જે પ્રાથમિક પ્રેમનાં ચિહ્નોને ઉલ્લેખ કરી ગયા છે, તે સર્વ ઉલ્લેખે સત્ય હશે કે? કદાચિત સત્ય પણ હોય, તાય પ્રભાતને તેનાથી શું સંબંધ ? પ્રભાતમાં એવા શા ગુણો ભરેલા છે કે, જેથી ઉષા એકાએક મુગ્ધ થઈ જાય ? પ્રભાત ! તારી આશા વ્યર્થ છે. પરંતુ આશાને ત્યાગ પણ કેવી રીતે કરું?” મનમાં એવા વિચારો કરી એક શીતલ નિ:શ્વાસ નાંખીને પ્રભાતે ઉષાપ્રતિ દષ્ટિપાત કર્યો. તેને પોતે બોલાવવાની તેના મનમાં ઈચ્છા થઈ પણ શબ્દને ઉચ્ચાર કરી શકાય જ નહિ. બે ત્રણવાર શબ્દ કંઠપર્યન્ત આવીને અવરુદ્ધ થઈ ગયા. અંતે ઘણો જ શ્રમ કરવા પછી કાંઈક બદલાયેલા સ્વરે ઉષાને સંબોધીને તેણે કહ્યું કે, “ઉષે ! સમય છે શામાટે ? આવને, શું તારું નિવાસસ્થાન નવદ્વીપ છે ?” ઉષાનું મુખમંડળ રક્તવર્ણ થઈ ગયું. સમસ્ત શરીરના રુધિરની એક જ ધારા બંધાઈને તે મુખપ્રદેશમાં જ પ્રવાહિત થવા લાગી. તેના શરીરમાં કંપનો અવિકલ આવિર્ભાવ ચાલૂ થયે. પૂર્વ પ્રમાણે જ નીચું મુખ રાખીને મધુર સ્વરથી તે પ્રભાવતીને કહેવા લાગી કે, “અલી પ્રત્યે ! ચાલને, ઘરમાં જઈએ.” પ્રભાએ વિરક્તતાથી ઉત્તર આપ્યું કે -- ઘરમાં જ ચાલવું તું, તે અહીં આવી શા માટે ? અહીં આવવાની આતુરતામાં આખી રાત તે ઉંઘ તો લીધી નથી, અને અત્યારે આમ કેમ થઈ ગયું? કાલે તો એમ કહેતી'તી કે, “એક એક કરીને હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ પુષ્પનામાવલી ૭૩ પ્રભાતકુમારને બધી વાતો કહી સંભળાવીશ.” અને આજે મોટું સીવાઈ કેમ ગયું?” ઉષાના મુખમાં હાસ્યનું ચિહ માત્ર પણ હતું નહિ; Rપરંતુ બે ને આનન્દથી હસી રહ્યાં હતાં. ઉષાએ પ્રભાવતીના કાનમાં કહ્યું કે, “કોણ જાણે શાથી મને તે બોલતાં ઘણી જ શરમ થાય છે.” ભૂ વક્ર કરીને પ્રભાવતીએ કહ્યું કે, “શરમ તે વળી શાની હોય ? પહેલાં તો તું કાંઈએ આટલી શમતી નહોતી. તારા દેશના અનેક યાત્રાળુઓ આવ્યા કરે છે અને કોઈપણ પ્રકારની લજજાવિના તેમનાથી તું અનેક વાર્તાઓ કર્યા કરે છે. આ પણ તારા દેશનો જ એક ગૃહસ્થ છે, ત્યારે એનાથી શરમ રાખવાનું શું કારણ છે ?” એટલું ચાસન કહીને પછી તેણે ઉષાના કાનમાં આ શબ્દો કહ્યા, “અલી મુશ્કે! શું, એ તારો પતિ છે કે, એને જોતાં જ આટલી બધી શરમમાં ડૂબી ગઈ છે તે?” પ્રભાવતીના એ શબ્દ સાંભળતાં જ મુગ્ધા માનિની ઉષાનું હદય થરથર કંપવા લાગ્યું. તેનાથી ત્યાં ઊભું રહી શકાયું નહિ. હૃદયના એક અવ્યક્ત આવેગે તેને અસ્થિર કરી નાંખી. ઉત્તર દીધાવિના ચંચલ ભાવથી તે ત્યાંથી તત્કાળ ચાલી નીકળી. ચક્રધરે પ્રભાવતીને પાસે બેલાવીને પૂછયું કે, “પ્રભાવતિ ! ઉષા ચાલી કેમ નીકળી ?” પ્રભાવતી, પ્રભાતની નિરાશામય દષ્ટિનું અવલોકન કરી શકી કે નહિ, એનું આપણાથી નિરાકરણ થઈ શકે તેમ નથી. ઉપાએ કાંઈપણ કહ્યું ન હોતું, તોપણ પ્રભાવતીએ બનાવટ કરીને કહ્યું કે, “હાહમણું તો તે ચાલી નીકળી છે, પરંતુ બપોરે પાછી આવીશ, એમ કહેતી ગઈ છે.” એમ કહીને પ્રભાવતી પણ ઘરમાં ચાલતી થઈ સંશયજડિત પ્રભાતની આશારૂપી દોરીમાં એક ગાંઠ વધારે પડી ગઈ. તે બહુ જ ઉદ્વિગ્નતાથી વૈર્યહીન થઈને ચક્રધરને કહેવા લાગ્યો કે, “ચાલો-જરા નગરના બહિર્ભાગમાં જઈને ફરી આવીએ. આજે સ્નાન આદિ ઈન્દ્રધુમ્રમાં જ કરીશું.” પ્રભાતને એ વિચાર જાણવા પછી ચક્રધરે તેને એક વાત કહી, પણ પ્રભાત તે સાંભળી શક્યો નહિ. તે અન્યમનસ્ક ભાવથી ચાલવા લાગ્યો. ચકધર પણ દરરોજ પ્રભાત સાથે સવારમાં ફરવા જતો હતો, એટલે તે પણ ધીમે ધીમે તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. લગભગ દોઢ પ્રહર પછી પ્રભાત પાછા ઘેર આવ્યા અને ત્યાં આવીને તેણે જે દૃશ્ય જોયું, તેથી તેનું મન સ્વર્ગીય પ્રેમપ્રવાહ વડે પરિવ્રુત થઈ ગયું. તેણે જોયું કે, તેની શય્યા નાના પ્રકારનાં પુષ્પોથી સજાવેલી હતી, સુન્દર સુમનોની માળાઓ સર્વત્ર લટકી રહી હતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૪ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય અવા અને મેટાં મેટાં પુષ્પાથી શય્યામાં ઉષા નામ વાંચી શકાય, અક્ષરા આલેખેલા હતા. એ રચનાનું પ્રથમ દર્શન કરતાં જ તેના હૃદયમાંથી વિદ્યુત્ પસાર થઈ પ્રયાણ કરી ગઈ. ઘેાડીવાર પછી શાન્ત ભાવથી “ ઉષાએ આ મનેાહર રચના કરી હશે કે પ્રભાવતીએ ?” એના તે વિચાર કરવા લાગ્યા. અંતે તે શય્યાના એક ખૂણામાં બેસી ગયા અને પુષ્પાથી આલેખેલા ઉષા નામને વ્યક્ત કરતા અક્ષરને તેણે પ્રેમપૂર્વક ચુંબન કર્યું. એક સ્થળે પ્રભાત નામના પણ સૂક્ષ્મતાથી પુષ્પાક્ષરે ઉલ્લેખ કરેલા હતા. પ્રભાતના આશ્ચર્યના પાર ન રહ્યો. મનુષ્યને પેાતાના પ્રિય પાત્રની પ્રાપ્તિ થાય, એથી વધારે આનંદદાયક ખીને કાઈપણ વિષય તેના માટે હેાતેા નથી! પ્રભાત, ઉષાના અપરિચિત હૃદયના ભાવને જાણવા માટે કેટલા બધા વ્યગ્ર અને ચિંતાતુર બની ગયા હતા, એ તો વાચકા જાણે છે જ. હવે તેના ભાવ વ્યક્ત થઈ જવાથી આનન્દાતિશયે તેને અધીર બનાવી દીધા. તે સુમનશય્યામાં જાગૃત છતાં પણ સ્વમ બેવા લાગ્યા. તેનું સ્વમ–મનેારાજ્ય આ પ્રમાણેનું હતુંઃ—જાણે તે પાતે એક નિર્જન પ્રેમકુંજમાં બેસી પેાતાના હૃદયરૂપ સિંહાસનને સ્વર્ગની સુકામળ મન્દાર–માળાઓથી શૃંગારીને ઉષાના આગમનની માર્ગપ્રતીક્ષા કરતા ખેઠા છે. એટલામાં ઉષા આવીન તે સિંહાસનમાં બેસી ગઈ અને તેના કરતાં પણ વિશેષ કામલતા ધરાવનારા પેાતાના હૃદયરૂપ સિંહાસનને સજાવીને પ્રભાતને પ્રાર્થના કરવા લાગી કે, “પધારા, પ્રભાત! આપણુ બન્ને મળીને આ નવીન આસનને સુશાભિત કરીએ. આ સંસારમાં હું તમારી છું અને તમે મારા છે. મને વિસારી ન મૂકશેા. આવે, આપણે ઉભય પ્રાણાનું એકીકરણ કરીને, તેમને પ્રણયસૂત્રથી બાંધી મૂકીએ.” કાઈ પણ રીતે સન્દેહનું નિરસન થયું નહિ. પુનઃ ઉષા પ્રભાતની દૃષ્ટિએ પડી નહિ અને ઉષાએ પણ આવીને પ્રભાતને કાઈ વાત પૂછી નહિ. પ્રભાતની પ્રેમપિપાસા વધારે ને વધારે વધવા લાગી, ત્રીજે દિવસે જગન્નાથના પ્રધાન પડ્યો–પ્રભાવતીના પિતા, અને ઉષાના આશ્રયદાતા હુલાયુધ મિશ્ર જહાજપુરથી પાછા આવ્યા અને તેણે પુરીમાં ધેાષણા કરાવી દીધી કે, “ ‘ મુસભ્ભાના રણસંગ્રામમાટે સજ્જ થઇને એરીસા તરફ આવવાને બંગાળામાંથી રવાના થઈ ચૂક્યા છે.” આરીસાના સમસ્ત ભાગેામાં રણવાદ્યના ધ્વનિ કહુંગાચર થવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ સેનાપતિની ચૂંટણી સપ્તમ પરિચ્છેદ સેનાપતિની ચૂંટણી * હલાયુધ મિશ્રના પુરીમાં આગમન થવાના સમાચાર સાંભળત. જ સહસશઃ ઉત્કલવાસીઓ આવી આવીને પુરીમાં એકત્ર થવા માંડ્યા. ઉત્કલમાં વિપ્લવને સ્પષ્ટ દર્શન થવા લાગ્યું સર્વ જને પોતાના ધન અને જીવનને બચાવવાની ચિન્તામાં પડી ગયા. જો કે રીસાવાસી અત્યારસુધી પૂર્ણ સ્વતંત્ર હતા, પરંતુ સ્વતંત્ર પ્રજા પ્રમાણે તેમનામાં ઉદ્યમ અને ઉત્સાહ દૃષ્ટિગોચર થતા ન હતા. મુસહ્માનોના આક્રમણના સમાચાર સાંભળતાં જ ઉલવાસી જનો પુરીની પવિત્રતાના રક્ષણને જરાપણુ વિચાર ન કરતાં માત્ર પોતાના જીવન અને ધન તથા સ્ત્રી પુત્ર આદિને રક્ષવાનો જ પ્રયત્ન કરવા લાગ્યા. સમસ્ત પ્રજાનો એ તો નિશ્ચય જ થઈ ગથે હતું કે, મુસલમાને એરીસામાં પ્રવેશ કરતાં જ વિજય મેળવશે અને ઘર અત્યાચાર કરશે. કેટલાક લેકે પોતાના ધનને જમીનમાં દાટવા લાગ્યા. કેટલાકે પોતાની સ્ત્રી-કન્યા આદિને કેાઈ આપદાશૂન્ય સ્થાનમાં રાખી આવવાનો વિચાર કરવા લાગ્યા. “જગન્નાથ! રક્ષા -કરો !! જગન્નાથ! રક્ષા કરો!!” એ વાક્યો વિના અન્ય વાક્યોનો ધ્વનિ સાંભળવામાં આવતો નહતો. હલાયુધ મિશ્રના આગમન સમાચાર સાંભળી અનેક જનો ભયભીત થઈ તેની સાથે ઉત્તમ પરામર્શ કરવાના અને તેના મુખેથી વિશેષ સમાચાર જાણવાના હેતુથી પુરીમાં આવવા લાગ્યા. પ્રભાતકુમારના ઉદ્યોગથી વૈશાખની પૂર્ણિમાને દિવસે શ્રી જગનાથના મંદિરમાં એક વિરાટ સભાનું અધિવેશન કરવામાં આવ્યું. ધનવાન, પ્રભાવશાલી અને દીન સર્વ પ્રકારના લોકો એ સભામાં આવીને ઉપસ્થિત થયા. નાના મોટા મળીને સભાસદોની સંખ્યા સરવાળે પાંચ હજારથી વધારેની થઈ ગઈ. પ્રથમ તો હલાયુધ મિશ્રે સર્વ સજ્જનો સાથે પ્રભાતની ઓરીસાના એક અકપટ મિત્ર તરીકે ઓળખાણ કરાવી; પછી યુદ્ધના વિષયમાં નાના પ્રકારની આલોચના કરવામાં આવી, અને અંતે સર્વ સાધારણને સંપૂર્ણ ઉત્તેજિત કરવાના હેતુથી મુખમંડળમાં મહાન ગંભીર ભાવ ધારણ કરીને તેમ જ પોતે વીરરસની સાક્ષાત પ્રતિમા બની જઈને ભીષણ ધ્વનિથી હલાયુધ મિત્રે પોતાના ભાષણને નીચે પ્રમાણે પ્રારંભ કર્યો: ભે બંધુજનો! આપણે બધા આ વેળાએ ઘેર આપત્તિમાં આવી પડ્યા છીએ અને હવે આપણાં ભાગ્ય આપણને જે માર્ગ બતાવે, તે માર્ગે જ આપણે વિચરવાનું છે. દક્ષિણ સમુદ્રના તીરપ્રાંતમાં ઉત્કલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય દેશ અત્યાર સુધી વિજયપતાકાને ઉડાવતે નિર્વિઘતા અને શાંતિ સહિત જે પોતાની સ્વતંત્રતાના સુખને ઉપભોગ લીધા કરતો હતો, તે સ્વાતંત્ર્યસુખને સંહાર કરવા માટે ઘર વિપપ સમુદ્ર તેની સામે તે ચાલ્યો આવે છે. બહુ શતાબ્દિથી ચાલતી આવેલી ઉત્કલદેશની પવિત્રતાને છીનવી લેવાને દુર્દત મુસદ્ભાન તસ્કરો અસ્ત્રશસ્ત્રથી સજ્જ થઈને અહીં આવવા માટે રવાના થઈ ચૂક્યા છે. તીર્થસ્થાનની પવિત્રતા સચવાયેલી છે, ત્યાં સુધી જ આપણાં સર્વ સુખે પણ સચવાયેલાં છે. લક્ષાવધિ મનુષ્યની ભાગ્યરેષાને ધર્મસ્થાનની પવિત્રતા સાથે જ સુખરૂપ સંબંધ સંધાયેલો છે. આ વેળાએ જે આપણે ધર્મસ્થાનને ઈ બેસીશું, તે તે સાથે આપણું ગૌરવનો પણ સર્વથા નાશ થઈ જશે, આપણું શક્તિને લેપ થશે અને ઉકલવાસીઓનાં માનમર્યાદાયુક્ત મસ્તકે યવનોનાં ચરણોથી ચગદાશે. બંગાળામાં જેવા જેવા ઘોર અત્યાચાર થઈ ચૂક્યા છે, તેવા સર્વ અત્યાચાર ઉલવાસી જનોને પણ ભોગવવા પડશે. મુસલ્માનો વિધમ, અત્યાચારી અને વિશ્વાસઘાતક હોય છે, એ તો સર્વના જાણવામાં છે જ. આર્યોના જાતિધર્મને નાશ કરવો, આયનાં દેવદેવીઓનાં મંદિર તથા મૂર્તિઓનો સંહાર કરે અને તે મંદિરોનાં સ્થાને મસ્જિદ બંધાવવી, એ યવનોનો મુખ્ય ઉદેશ હોય છે. જે તેઓ - અરીસામાં આવશે. તો ઓરીસાની કેટલી અને કેવી દુર્દશા થશે, તેનું હું યથાર્થ વર્ણન કરવાને સમર્થ નથી. તો પણ એ દુર્દશાનું તમને હું કિંચિદ્ર દર્શન કરાવી શકીશ વનેને વિજય થતાં જ આ જગન્નાથપુરી સ્મશાન તુલ્ય બની જશે અને જગન્નાથનું મંદિર મસ્જિદનું રૂપ ધારણ કરશે. દેવના આંગણામાં ગોહત્યા થશે અને આ પ્લેચ્છ બનશે. આ ભવિષ્યવાદમાં જરા પણ અતિશયોક્તિ નથી, એ નિશ્ચિત માનવું. વધારે તે શું કહું, પણ આપણા પ્રિય–પ્રાણપ્રિય શ્રી જગન્નાથ દેવનો સદાને માટે નાશ થશે. આ વેળાએ જે આપણે આપણું પ્રાણની મમતા કરીને ઉત્સાહહીન થઈ બેસી રહીશું, આપણા ધર્મ અને આપણું પવિત્રતા માટે પ્રાણાર્પણ નહિ કરીએ, તો અનન્ત કાલપર્યન્ત આપણે નરકની યાતના ભોગવતા રહીશું. વળી એ પણ ધ્યાનમાં રાખ. વાનું છે કે, જે આપણે ધર્મરક્ષાની ચિન્તા ન રાખીને માત્ર પોતાના ધન અને પ્રાણના રક્ષણની ચિન્તામાં જ મચ્યા રહીશું, તે ભવિષ્યમાં લકે આપણને ખરેખરા ધર્મદ્રોહી, દેવદ્રોહી અને આત્મદ્રોહીનાં નિંદ્ય નામથી જ ઓળખશે. આજે ઘણે જ આનન્દને વિષય છે કે, એક ઘર સંકટના સમયમાં આપણે બધા બંધુઓ એક સ્થળે એકત્ર થએલા છીએ. આ, બંધુઓ ! આપણે સર્વ મળીને શ્રી જગન્નાથ સમક્ષ એવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ સેનાપતિની ચૂંટણી 77 દઢ પ્રતિજ્ઞા કરીએ કે, મુસલ્માન પઠાણેના હલ્લાના દિવસે આવી જ રીતે પાછા એકત્ર થઈશું અને એક સંપથી ધર્મ માટે પ્રાણ અપશું. રણભૂમિમાં રક્ત વહેવડાવીને કિચિ અંશે સ્વધર્મ ઋણમાંથી મુક્ત થઈશું. વીર! કરો પ્રતિજ્ઞા-જુઓ છો શું?” થોડીવાર માટે વક્તા હલાયુધ મિશ્ર શાન્ત થયો. તેને કંઠસ્વર બહુ દૂર અંબર પ્રદેશમાં પ્રતિધ્વનિત થવા લાગ્યો. શ્રોતાઓના મનમાં એક નવીન બળને સંચાર થવા લાગ્યો. સર્વે જનો આનંદ અને ઉત્સાહથી એક સાથે બોલી ઊડ્યા કે, “જય–જગન્નાથ જય !!" પાંચ હજાર પુરુષોના કંઠમાંથી નીકળેલા એ ધ્વનિથી ચતુર્દિશાઓ કંપાયમાન થઈ ગઈ. દૂર ગર્જના કરતા સમુદ્રનું હૃદય પણ ઉત્સાહથી ઉછળવા લાગ્યું. ગંભીર ઘેષથી આકાશ પણ આન્દોલિત થવા લાગ્યું. ત્યારપછી સર્વત્ર ગંભીર નિઃસ્તબ્ધતાનું સામ્રાજ્ય વ્યાપી ગયું. વક્તા હુલાયુધે પુનઃ પોતાના ઉત્તેજક ભાષણને પ્રારંભ કર્યો-તે કહેવા લાગ્યો, “બંધુઓ ! નિરાશ થશો નહિ, ભયથી વ્યાકુલ થઈને ઉદ્યમ અને ઉત્સાહને ખોઈ બેસશો નહિ, તુરછ પ્રાણના મેહથી પોતાના વિશજોને ચિરકાલને માટે અપવિત્રતાની શૃંખલાથી બાંધશે નહિ અને રણ ભૂમિમાંથી પલાયન કરી કુળને કલંક લગાડશે નહિ. તમે પોતે ઉત્કલવાસી હોવા છતાં પણ ધન અને પ્રાણના રક્ષણની ચિન્તામાં પડેલા છે; પરંતુ આ નરપુંગવને તમે નિહાળે–આ પ્રભાતકુમાર એક બંગવાસી પુરુષ છે. જુઓ, એના વિશાળ લલાટમાં નિર્ભયતા, શરીરમાં વીરતા અને, નેત્રોમાં સાહસ પ્રત્યક્ષ વિરાજમાન છે. એણે બહુ દૂરના પ્રદેશમાંથી અહીં આવી નિઃસ્વાર્થ ભાવથી તમારા સાથે મળીને ઓરીસાના હિતમાટે પોતાના પ્રાણ અર્પવાનો નિશ્ચય કરેલો છે. આપણે અત્યારે એ પ્રશ્નનો નિર્ણય કરી શકીએ તેમ નથી કે, એ વીરનર યુદ્ધ વિદ્યામાં નિપુણ છે કિવા નહિ ? પરંતુ આજ એક માસથી એમના હૃદયની પરીક્ષા લેવાય છે અને તેથી અમારો નિશ્ચય થઈ ગયો છે કે, એમનું હૃદય તે ખરેખર જ એક વીરહદય છે. અત્યારે આ વીરયુવકને જ આપણે આપણ નેતા સેનાપતિની પદવી આપવાની છે. આવતી કાલે હું પ્રભાત કુમારને સાથે લઈને પાછો રાજધાનીમાં મહારાજા સમક્ષ જઈશ અને રાજાના પોતાના હસ્તે જ એમને સેનાપતિની પદવીથી વિભૂષિત કરાવીશ. એટલે રાજાની આજ્ઞાનું કાઈ પણ ઉલ્લંઘન કરી શકશે નહિ. મને - આશા છે કે, જે વીરનાર સર્વથા પિતાની ઈચ્છાથી જ વિપસાગરમાં કૂદવા માટે તત્પર થયેલા છે, તે પ્રભાતકુમાર આવતી કાલે રાજાને - ત્યાં આવવાથી કદાપિ વિમુખ થશે નહિ અને સેંકડો મનુષ્યો સમક્ષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય ઊભા રહી સેનાપતિની પદવીને સ્વીકાર કરીને આ વૃદ્ધ બ્રાહ્મણના આશીર્વાદ સ્વરૂપ આ માળાનું ગ્રહણ કરશે.” એમ કહીને હલાયુધ મિશ્ર એક પુષ્પમાળા હાથમાં લઈને પ્રભાતકુમાર સમક્ષ ઊભે રહ્યો. સેકડો જનોનો એ માળામાં અને પ્રભાતના સુખમાં દષ્ટિપાત થવા લાગ્યો. એક સર્વથા અપરિચિત જનમંડળ સમક્ષ આવી રીતે અપૂર્વ વિરચિત ગૌરવની પ્રાપ્તિ થવાથી પ્રભાતનું હદય આનન્દથી ઉભરાઈ ગયું અને હૃદયના વેગને અવરોધ ન થઈ શકવાથી તે એકાએક પોતાના આસન પરથી ઊડ્યો અને હલાયુધ તથા સર્વ સભાજનોને ઉદ્દેશીને ગંભીર સ્વર અને ગંભીર મુખમુદ્રા કરીને બોલવા લાગ્યું કે, “મિશ્રછ! અને સમસ્ત આર્યબંધુઓ! આજ આપ સર્વજનો સમક્ષ હું જગન્નાથના નામનો ઉચ્ચાર કરીને પ્રતિજ્ઞા કરું છું કે, જ્યાં સુધી મારા હસ્તામાં શસ્ત્ર ધારણ કરવાની શક્તિ રહેશે, ત્યાં સુધી હું સત્ય નિષ્ઠાથી શત્રુઓના સર્વસ્વ નાશનો પ્રયત્ન કરીશ. યુદ્ધથી વિમુખ થઈશ નહિ અને સમરભૂમિમાંથી પલાયન કરવાનો પ્રયત્ન નહિ કરું. આ તીર્થસ્થાનની પવિત્રતાના રક્ષણમાટે આજથી હું મારું જીવન કૃષ્ણાર્પણ કરું છું અને અંતઃકરણપૂર્વક એક યાચના કરું છું કે, તમે બધા મને મારા કાર્યમાં. પિતાથી બની શકતી સર્વ પ્રકારની સહાયતા આપતા રહેશે.” અહીં પ્રભાતે પિતાના ભાષણની પૂર્ણતા કરી, એટલે હલાયુધ મિશ્ર પુનઃ ઊભે થયે અને કહેવા લાગ્યો કે, “આ કુસુમમાળા હું પ્રભાતના ગળામાં આરાયું છું ઈશ્વર એના ઉત્સાહની વૃદ્ધિ કરે !” એમ કહીને તેણે માળા પ્રભાતના ગળામાં પહેરાવી. ચતુર્દિશાએ આનન્દધ્વનિ પ્રસરી ગયું અને “જગન્નાથનો જય.” એ ગગનભેદક વાક્યને સહસ્ત્રાવધિ મુખથી ઉચ્ચાર થવા લાગ્યો. એટલામાં સંધ્યાની આર્તિને વાઘધ્વનિ સંભળાય અને સભાનું વિસર્જન કરવામાં આવ્યું. અગણિત શ્રેતાઓ અને પ્રેક્ષકો તત્કાળ અનેક સ્થળે વિખરાઈ ગયા. પ્રભાતકુમાર, હલાયુધ મિશ્ર સાથે રાજધાનીમાં જવા વિશેની વાતચિત કરતો આત્તિનાં દર્શન કરવા માટે જગન્નાથના મંદિરમાં આવી પહોંચ્યો અને ભક્તિપૂર્વક દર્શન કરવામાં લીન થા–પિતાના દેહનાનને તે સર્વથા વિસરી ગયો. અષ્ટમ પરિચ્છેદ અન. આજે વૈશાખ માસની પૂણિમા છે. આકાશમાં પૂર્ણ ચન્દ્ર વિરાજમાન છે. આજે પઠાણોના આક્રમણની ભીતિ નથી અને કોઈના મનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ચુમ્બન ૭૯ કાઈ પણ પ્રકારના ઉદ્વેગ દષ્ટિગાચર થતા નથી. આકાશમાં, પૃથ્વીમાં હું, અને સમુદ્રમાં સર્વત્ર પ્રશુલ્લ ચંદ્રિકાનું જ દર્શન થાય છે. જગન્નાથનાં— પુરીમાંનાં–મંદિરા જાણે ચંદ્રિકાના સમુદ્રમાં ડૂબી ગએલાં હેાયની! એવા જ ભાસ થાય છે. દેવાલયેામાં ચાલતા શંખ અને ડંકાઓના ધ્વનિ અદ્યાપિ શાન્ત થયા નથી. મનુષ્યાના ગમન આગમન વ્યાપારના પણ અદ્યાપિ અવરાધ થવા નથી પામ્યા. વૈશાખ માસની ઉજ્વલ પૂર્ણિમાની રાત્રે હજારા ઉત્કલવાસિની રમણીએ પાતપાતાના પતિપુત્ર આદિના મંગલની કામનાથી શ્રીજગન્નાથનાં દર્શન કરવાને જતી અને દર્શન કરીને આવતી જોવામાં આવે છે. વૈશાખ પૂર્ણિમાને દિવસે દર્શન કરવામાટે અહારથી હજારા યાત્રાળુઆ આવે છે, પણ આ વર્ષે વિદેશીય યાત્રાળુઓની સંખ્યા વિશેષ દષ્ટિગેાચર થતી નથી. એનું કારણ એ છે કે, મુસમાનાના ચનારા આક્રમણના સમાચાર દેશમાં સર્વત્ર ફેલાઈ ગયા છે અને તેથી જ બહારના યાત્રાળુઓ અહીં આવવાનું સાહસ કરી નથી શકયા. આરીસાના નિવાસી તા અત્યારે ધાર આપત્તિમાં આવી પડેલા છે અને તેથી જ તે ભક્તિભાવથી શ્રીજગન્નાથની સેવામાં નિમગ્ન થયેલા છે. સર્વત્ર ભય, ભક્તિ અને ઉત્સાહથી મિશ્રિત કાલાહલ સંભળાય છે અને વચવચમાં માનિનીઓના મધુર સ્વર અને શંખ આદિના ધ્વનિ પણ કહ્યુંગાચર થાય છે. અલ્પ અંતરે ભયંકર ગર્જના કરતા સમુદ્રના ક્ષીણ શબ્દ આજે સંભળાતે નથી. એક પ્રહર નિશા વ્યતીત થઈ ગઈ છે. એ સમયે એક યુવા પુરુષ જગન્નાથના મંદિરના સમીપસ્થ ભાગમાંના એક વટવૃક્ષતળે ચિન્તામાં નિમમ થયેલા ઊભા છે. તેની મુખમુદ્રામાંથી એવા ભાવ વ્યક્ત થાય છે કે, તે કાઇની વાટ જેતેા ઊભેા છે. પાસેના રાજમાર્ગમાં અનેક મનુષ્યા ચાલ્યા જાય છે, પણ એ યુવકને કાઈ પણ ધ્યાનથી જોતું નથી. ઘેાડીવાર પછી ત્રણ ગૃહસ્થ અબમંદિરમાંથી નીકળી, એ યુવક પાસે આવીને ઊભી રહી. એ ત્રણમાંની છે અખળાએ ઉત્કલવાસિની છે અને તેમનું વય કિંચિત્ પ્રૌઢ છે, તથા એક અસ્ફુટયૌવના ખાળા છે. ચંદ્રમાની શુભ્ર ચન્દ્રિકા એ આળાના મુખમંડળમાં પ્રવેશ કરીને તેની સુન્દરતામાં વૃદ્ધિ કરતી જોવામાં આવે છે. સુંદર તથા શીતલ વાયુના આધાતથી એના સુન્દર લલાટ ભાગે વિસ્તરેલા કશા ધીમે ધીમે કંપાયમાન થતા દેખાય છે. વાચકા ! તમે એ યુવકને આળખ્યા કે ? એ ન એળખ્યા હાય, તે હવે આળખાએ આપણા પૂર્વ પરિચિત આ નવલકથાના ઉપનાયક અને આરીસાવાસીઆના સેનાપતિ પ્રભાત કુમાર છે. પ્રભાતે એ ત્રણે ઓળખી લીધી–એમાંની એક તે ચક્રધર મિશ્રની સ્ત્રી, ળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આને શ્વેતાં જ ખીજી તેની www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય ભગિની અને ત્રીજી તરુણી તે દુખિની ઉષા જ હતી. વાયુની એક મન્દ અને મૃદુ લહરી ઉષાના શિરોભાગને અથડાઈને પ્રવાહિત થઈ ગઈ . અને તેણે પ્રભાતના શરીરમાં આઘાત કર્યો. એ વાયુલહરીના સ્પથી પ્રભાતનું જીવન અમૃતમય થયું કે નહિ ? એ પ્રશ્નનું ઉત્તર કોણ આપી શકે તેમ છે ? સ્નેહી વિના બીજા કાઈથી એનું ઉત્તર અપાય તેમ નથી. જેટલા દિવસ પ્રભાતકુમાર એક વિદેશીય યાત્રાળુ તરીકે ઓળખાતે હતો, તેટલા દિવસ ચક્રધર મિશ્રના ઘરની કઈ પણ સ્ત્રી તેના સમીપમાં આવતી નહોતી. એક અપરિચિત વ્યક્તિ સાથે જેટલી અને જેવી મર્યાદાથી વર્તવું જોઈએ, તેટલી અને તેવી મર્યાદાથી જ તેઓ પ્રભાત સાથે વર્તતી હતી. પરંતુ જ્યારથી તેમણે એમ સાંભળ્યું કે, પ્રભાત માત્ર યાત્રાળુ અતિથિ જ નથી, કિન્તુ ઓરીસાની વિપત્તિના દિવસોમાં તે પોતાના પ્રાણનું બલિદાન આપવાને આવેલો છે, ત્યારથી પ્રભાતને પોતાનો હિતચિન્તક અને શુભકર્તા ધારીને તેમણે તેની લજજાને ત્યાગ કર્યો હતો. તેઓ પ્રભાતને પોતાના પુત્ર હોય, તેવી રીતે સ્નેહથી જોતી હતી, તેને ઈશ્વર સમાન પૂજતી હતી, અને કાયા વાચા તથા મનથી, તેની કુશલકામના ઈચ્છતી હતી. આજે તેમણે જગન્નાથ સમક્ષ જેવી રીતે પિતાના આત્મીય સજજનોની કુશળકામના ઈચ્છી હતી, તેવી જ રીતે પ્રભાતની કુશળકામના પણ ઈચ્છી હતી. વિપત્તિની વેળામાં જે અગ્રભાગે આવીને ઊભે રહે, તેની કુશળકામના કેણ ન ઈચ્છે વાર ? ચક્રધર મિશ્રની ભગિની પ્રભાત પાસે આવીને ઊભી રહી અને કહેવા લાગી કે, “પ્રભાતકુમાર ! તમને ઘણીવાર ખોટી રહેવું પડ્યું છે, તોપણ હજી થોડીવાર વધારે રોકાવું પડશે. કારણ કે, અદ્યાપિ અમે પૂરાં દર્શન કરી નથી શક્યાં. મંદિરમાં ઘણી જ ભીડ છે અને એવી ભીડમાં ઉષાને સાથે લઈ જવી, એ ઘણું જ જોખમ ભરેલું છે. એટલા માટે ઉષાને હું તમારી પાસે મૂકવાને આવેલી છું. ઉષે ! તું થોડીવાર અહીં જ ઉભી રહે. હું દર્શન કરીને હમણાં જ પાછી આવતી રહું છું. પ્રભાત ! એને સંભાળજો.” પ્રભાતના ઉત્તરની વાટ ન જોતાં બન્ને પ્રૌઢા સ્ત્રીઓ મન્દિર પ્રતિ ચાલી ગઈ. ઉષા તે જ વટવૃક્ષતળે પ્રભાત પાસે ઊભી રહી. નવીન અનુરાગી પ્રભાત અને નવીન અનુરાગિણી ઉષાને નિહાળીને આકાશ હસવા લાગ્યું; વૃક્ષ પર જે ચન્દ્રિકા ચમકતી હતી, તે વિશેષ ચમકવા લાગી અને નભે મંડળના તારકોએ પોતપોતામાં વાતો કરવા માંડી. પ્રભાતે આવાહન કર્યું. “ઉષે!” ઉષાના ક્ષુદ્ર હૃદયમાં અલૌકિક રીતિથી એને પ્રતિધ્વનિ થયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ચુમ્બન ૮૧ "" જો કે કેાઈ એક અશરીર વ તે રાત દિવસ એ બન્નેના કાનમાં કહ્યા કરતા હતા કે, “ ઉષા પ્રભાતની છે અને પ્રભાત ઉષાના છે. ” તાપણુ આ સમયે એ બન્ને પ્રેમીજનેા મન ખેાલીને પરસ્પર વાર્તાલાપ કરવાનું સાહસ કરી શકયાં નહિ. નેત્રાવડે તે બહુ વાર વાતા થઈ ગઈ છે, ત્યારે મુખમાંથી શબ્દના ઉચ્ચાર કેમ નહિ નીકળતા હાય વારુ? તે તે પરમાત્મા જાણે. ઉષાનું સુન્દર મુખ—ચંદ્રમાની ચંદ્રિકાના પ્રકાશમિશ્રણથી દ્વિગુણિત તેજસ્વી થએલું પૃથ્વીને નિહાળતું નીચું નમી ગયું. વધારે નિકટમાં આવીને પ્રભાતે પુનઃ આવાહનસૂચક શબ્દને ઉચ્ચાર કરતાં કહ્યું કે, “ ઉષે ! ” ઉષાએ કાંઈ પણ ઉત્તર આપ્યું નહિ. તે, ઉત્તર શું આપવું, એના વિચારમાં પડી ગઈ. પ્રભાત એવી વિચારણામાં પડ્યો કે, “ એવે તે અને શેા પ્રશ્ન પૂછું કે, જેનું એ ઉત્તર આપે? ’’ પ્રભાત ! અત્યારે તું ઉષાને કાંઈ પણ પૂછીશ નહિ. માત્ર એનામાં અનુરાગ રાખ અને એના વિશેની પ્રીતિને વધારતા રહે. એ તારી દાસી થઈ રહેશે. તારા વિના એનું આ બહુરંગી જગતમાં ખીજું કાઈ પણ નથી. માટે નિશ્ચિંત થા અને ધૈર્ય ધર. પ્રભાતકુમાર કિંચિન્માત્ર પણ ધૈર્ય ધારી શક્યા નહિ. તે ધણા જ અધૈર્યથી કહેવા લાગ્યા કે, ઉષે હૃદયહારિણી ઉધે! હું આવતી કાલે તે। અહીંથી ચાટ્યા જવાના છું અને એ ગમન કદાચિત્ સદાને માટેનું પણ થઈ જાય. મહુધા હવે ખીજીવાર હું તને મળી શકીશ નહિ. આ વેળાએ ક્ષણ એ ક્ષણને માટે લજ્જાને રજા આપી દેવામાં આવે, તા વધારે સારું; પછી તેા જેવી તારી ઇચ્છા.” ઉષા નિરુત્તર જ રહી. પરન્તુ ઉત્સાહી પ્રભાતે પેાતાની પ્રાર્થનાને પૂર્ણ કરી નહિ. તે પુનઃ કહેવા લાગ્યા, મેં તને સાથે લઈને દેશમાં જવાના વિચાર કર્યાં હતા, એટલામાં ભયંકર યુદ્ધની છાયા સન્મુખ પ્રસરેલી જેવામાં આવી. બે યુદ્ધમાં મારા દેહાંત થઈ જશે, તા મારી એ આશા મનમાંની મનમાં જ રહી જશે.” હવે ઉષાથી પણ ખેાલ્યા વિના રહી શકાયું નહિ. ઉષા અદ્યાપિ સત્ અને અસત્ કર્શાવ્ય–સારાસારના વિવેકથી અજ્ઞાત હતી. જગતમાંના એક અપરિચિત વ્યક્તિના હસ્તમાં તેણે પાતાનું ક્ષુદ્ર મન સોંપી દીધું હતું અને તે વ્યક્તિને યુદ્ધમાં જતા જોઈને તેના મનનાં આશ્ચર્ય અને ભયના મિશ્રિત ભાવ ઉત્પન્ન થયેા. પ્રિયપાત્રના મરણ પ્રસંગને એક નિર્દોષ ખાળા કેમ સહન કરી શકે વારુ? બહુ જ વિચાર અને દીર્ધદૃષ્ટિ કરીને અત્યંત લજ્જાપૂર્વક તેણે એક વાત કહેવાની ઇચ્છા કરી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૨ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય પરંતુ પ્રથમ પ્રયત્ન તેના મુખમાંથી શબ્દ બહાર નીકળી શક્યો નહિ– શબ્દ કંઠમાં આવીને અટકી ગયો. અતિ મૃદુ અને કંપિત સ્વરથી તેને માત્ર એટલો જ ધ્વનિ થયો કે, “નહિ!” એને કશે અર્થ નહોત? અને એમાં કાંઈ પણ મર્મને સમાવેશ પણ હતો નહિ. તેમ જ એ શબ્દનો આગળ પાછળના કેાઈ વાક્ય સાથે પણ કોઈ પ્રકારને સંબંધ સંધાયેલ નહોતો. ઉષા પોતે પણ સમજી ન શકી, કે તેણે પોતે શું કહ્યું! માત્ર કંપિત કંઠમાંથી “નહિ"ને ધ્વનિ થઈને પુનઃ શાંતિ-નિઃસ્તબ્ધતા વ્યાપી ગઈ. પ્રભાત સમક્ષ ઉષાએ એટલા શબ્દો ઉચ્ચાર પણ પ્રથમવાર જ કર્યો હતે. માટે પ્રભાતને એ “નહિ”ના બદલામાં કેઈ જે સમસ્ત જગતનું આધિપત્ય પણ આપી દેત, તો તેને તે સ્વીકાર કરતા કે નહિ? એ એક પ્રશ્ન જ રહી જાય છે. પ્રભાતનાં કર્ણોદ્વારા ઉષાના કંઠરૂપી વીણાધ્વનિએ તેના હૃદયમાં પ્રવેશ કર્યો, અને ત્યાં તે અમૃતનું સિચન કરવા લાગ્યો. પ્રભાતે વ્યગ્રતાથી પૂછયું, “ઉષે ! એ “નહિ ને શે ભાવાર્થ ?” પુનઃ ઉષા બોલી શકી કે? ના, તેનાથી એનું ઉત્તર આપી શકાયું નહિ. ઉષે! હું નથી કહી શકતે કે, અહીંથી જવા પહેલાં પાછો હું તને મળી શકીશ. વળી હું એ પણ જાણ નહોતે કે, મારા સમક્ષ ઊભી રહીને તું “નહિ શબ્દથી પોતાના મનને ભાવ વ્યક્ત કરી. જે એ હું પ્રથમથી જાણતો હોત, તો જગન્નાથ સમક્ષ લડવાની પ્રતિજ્ઞા કરત નહિ. હવે નિમ્પાય છું.” પ્રભાતે પોતાની સ્થિતિનું દર્શન કરાવ્યું. ઉષા કશું પણ બોલી શકી નહિ. તેનું કેમલ હૃદય કંપવા લાગ્યું. પ્રભાત ! આમાં તું ઉષાને દેષ માનીશ નહિ-તારા સન્મુખ એના મુખમાંથી શબ્દ જ નથી નીકળતું, ત્યાં એનો શો ઉપાય ? તું પોતાના મનના ભાવે ભલે એને જવી દે એ ભાવે જાણવાથી ઉષા પિતાને સ્વર્ગની સુન્દરી સમજશે, પણ તારા પ્રશ્નોના ઉત્તર આપવાની એનામાં શક્તિ નથી. ઉષાથી કાંઈ પણ બોલી શકાયું નહિ. તે તો પ્રથમ પ્રમાણે જ મૌન્ય ધારીને જેમની તેમ નિરુત્તર થઈને જ ઉભી રહી. પ્રભાતનાં હદયદ્વાર ઉઘડી ગયાં. તે પાછો કહેવા લાગ્યો, “ઉષે! મને મારા જીવનને જરા પણ મેહ હતો નહિ. હું તે અહીં એક પ્રવાસીના રૂપમાં જ આવ્યું હતું. પરંતુ જ્યારથી મેં તારા મુખનું. દર્શન કર્યું છે, ત્યારથી મારું જીવન નવીન થઈ ગયું છે. આ ક્ષણે મારા મનમાં અનેક નૂતન આશાઓ નૃત્ય કરી રહેલી છે. આજે જ મ સહસાવધિ ઉકલવાસીઓ સમક્ષ એવી પ્રતિજ્ઞા કરેલી છે કે, જ્યાં સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ચુમ્બન દેહમાં પ્રાણ રહેશે, ત્યાં સુધી હું યવના સાથે લડીશ. ઉષે! આવતી કાલે પ્રભાતમાં તે હું જહાજપુર ચાહ્યા જવાના છું. બે તું આવવાનું કહીશ, તે પાછે! આવીશ અને નહિ તેા......... . ૮૩ એટલું કહીને પ્રભાત પ્રત્યુત્તરની પ્રતીક્ષા કરવા લાગ્યા. પરંતુ ઉધા કાંઈ પણ ખાલી નહિ. પ્રભાતના મનના આવેગ વધારે વધવા લાગ્યા. તે પેાતાના મનમાં જ કહેવા લાગ્યા, “ઉષે! તું કહે કે ન કહે, પણ હું તેા એકવાર પાછે! તારી પાસે આવીશ જ અને તે વેળાએ મારા મનની ગુપ્ત વાર્તા તને કહી સંભળાવીશ. તે દિવસે એ મારા પ્રશ્નનું ઉત્તર તું અવશ્ય આપશે જ.” એમ વિચારીને પાછે તે ઉષાને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે, ઉષે ! હું દરરેાજ તારા વૃત્તાંત જાણવાના પ્રયત્ના કર્યા કરું છું, પણ તું તે કાંઈ ઉત્તર જ નથી આપતી. જે કશા વાંધા ન હાય, તે મને તારાં માતાપિતાનાં નામેાથી પરિચિત કર. હું તેમને શેોધ કરીશ. નવદ્વીપથી મારું નિવાસસ્થાન વધારે દૂર નથી, માટે હું તેમના કાંઈ પણ પત્તો મેળવી શકીશ, એવેા બહુધા સંભવ છે. મેાલ-કહી દે.” ઉષા પાષાણપ્રતિમા પ્રમાણે નિઃશબ્દ જ રહી. પરંતુ તેનાં કમલ સમાન નેત્રામાંથી અશ્રુની ધારાનું વહન થવા લાગ્યું. શું પ્રભાતે તેવી અશ્રુધારા જોઈ ? અશ્રુધારાથી ભીંજાયલા ઉષાના કપાલ ભાગનું પ્રભાત અવલેાકન કરી શકયા ? તે પ્રભાત એ અશ્રુધારાને કાંઈ પણ પૂછત, તે તે તેને સર્વ પ્રશ્નોનાં ઉત્તરે આપી દેત. કારણ કે, નેત્રાની નીરધારામાં નીરવતાથી (નિઃશબ્દતાથી) વહન કરવાના અને હૃદયની વેદનાને પ્રકટ કરવાના અદ્વિતીય ગુણ સમાયલા હેાય છે. આ વેળાએ ઘણીવાર સુધી પ્રભાત ઉત્તરની વાટ નેતા ઊભા રહ્યો. પણ નામને માટે પણ ઉત્તર મળ્યું નહિ. અંતે હતાશ થઈને તે ભગ્ન સ્વરથી ખેાયેા કે, ઉષે! તું ખેાલ કે ન મેટલ, પણ મારા એક અપરાધની તારે ક્ષમા આપવી પડશે. કાલે હું અહીંથી ચાલ્યા જઇશ. માટે આ માળા કે જે ગઈ કાલે મને યુદ્ધના વરણમાં મળી હતી, તે આજે હું તારા ગળામાં પહેરાવી જાઉં છું. જે વેળાએ મારી છાયા પણ તારા જોવામાં ન આવે અને જે વેળાએ આપણે એક બીજાથી ચિરકાલને માટે વિદ્યુત થઈ જઇએ, તે વેળાએ આ માળાને તું જલપ્રવાહમાં વહેવડાવી દેજે.” એમ કહીને તેણે પેાતાના ગળામાંથી માળા ઉતારીને હસ્તમાં ધરી રાખી. તેનાથી પણ હવે વધારે મેલી શકાયું નહિ. પ્રેમી પ્રભાતનાં નેત્રામાંથી પણ પ્રેમાશ્રુનું પતન થવા લાગ્યું. તે એક ધ્યાનથી ઉષાના નિષ્કલંક મુખનું અવલાન કરવામાં લીન–સર્વથા નિમગ્ન થઈ ગયા. પ્રેમ, એ જ મનુષ્ય જન્મના સાર છે, એમ કહેવામાં કાંઈ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય અતિશયોક્તિ કરી કહેવાશે નહિ. જેનામાં મનુષ્યનો પ્રેમ હેય, એવી કઈ પણ પ્રેમભાગી વ્યક્તિ હોવા વિના કોઈ પણ વિષયનો ઉપભેગ મનુષ્યથી યથાર્થ રીતે લઈ શકાતું નથી. જે કોઈ મનુષ્ય એકલો હોય, તો ભવિષ્યમાં કાઇનામાં પણ પ્રેમ રાખવાના હેતુથી જ તે પોતાનાં સુખ સાધનેને સંભાળી રાખે છે. પોતે મહાન હોય કે લઘુ હોય અથવા દીન હોય કે શ્રીમાન હોય, તથાપિ મનુષ્ય કોઈ એક વ્યક્તિમાં તે સ્નેહ રાખે છે જ. બાલ્યાવસ્થામાં તેના પ્રેમનું સ્થાન માતા પિતા આદિ હોય છે; તારુણ્યમાં તે પ્રેમનું પર્યવસાન ભાર્યામાં થાય છે, વૃદ્ધાપકાળમાં પુત્રપુત્રીમાં તે પ્રેમ વિરામે છે અને ભગિની, બંધુ અને આપ્તવર્ગમાં તો સદૈવ પ્રેમ હોય છે જ. પરંતુ સર્વ કરતાં દાંપત્ય પ્રેમને મહિમા વિશેષ છે. એ વિશે બાયરન કવિએ પોતાના એક કાવ્યમાં પ્રેમીના આવા ઉગારો આપેલા છે; સુન્દર કેમલ રતિદા, પ્રિયા માત્ર જે હાય સદા પાસ; પછી ભલેને થાત, ત્વરિત ભયંકર અરણ્યમાં વાસ. ત્યાં નિવાસ કરિ મનને, વિસ્મૃતિ માનવજાતીની થાઓ; પ્રિયા સુસંગતિ સુખથી, વિરભાવને નાશ થઈ જાઓ.” અર્થાત મનુષ્ય જાતિના નિસગિક સ્વભાવને અનુસરીને પિતાના તારુણ્યમાં પ્રભાતે ઉષાને પોતાના પ્રેમનું અધિષ્ઠાન બનાવી હોય, તો તેમાં તેને આપણે દેલવાન ગણી શકીશું નહિ. પ્રકૃતિને ગુણ જ એવો છે. અસ્તુ. - ઉષા મહા દુઃખિની છે. તે અદ્યાપિ મુગ્ધા બાળા છે. જે તેની સાથે કાઈ સ્નેહવાર્તા કરે છે, તો તેનું હૃદય પીગળી જાય છે, પોતાનાં માતાપિતા વિના તેને બીજી કોઈ વ્યક્તિમાં આટલો બધો સ્નેહ અત્યાર સૂધી જોવામાં આવ્યું નહતો. અજ્ઞાત ભાવથી તેના કોમળ હસ્તે સાડી તળેથી બહાર નીકળીને પ્રભાત સમક્ષ આવીને અવરુદ્ધ થઈ ગયા. પ્રણયી પ્રભાતે પ્રણયના ચિહ્ન સ્વરૂપ તે માળા, અમૂલ્ય રત્નની માળા પ્રમાણે પ્રણયની ઉષાના ગળામાં પહેરાવી દીધી અને મૃદુતાથી તેના કેમલ પોલમાં પ્રેમપૂર્વક એકવાર ચુમ્બન કર્યું. વૃક્ષપણેની ફાટમાંથી ઝાંખી ઝાંખીને જોતા આકાશસ્થ તારકે વિના બીજું કોઈપણ એ પ્રણયઘટનાનું નિરીક્ષણ કરી શકયું નહિ. 1. ચક્રધરની સ્ત્રી અને ભગિની આવી પહોંચી-ઉષાને લઈને તેઓ ચાલવા લાગી. પ્રણયપિપાસુ પ્રભાત હસ્તિનીસમાન ચાલતી ઉષાને જે તે વટવૃક્ષ તળે જ અચેતન મનુષ્ય સમાન એક ધ્યાનથી ઉભો રહ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ કાળા પહાડના કમકથા તૃતીય ખડ પ્રથમ પરિચ્છેદ કાળાપહાડની કર્મસ્થા સેનાપતિ કાળેપહાડ અને ન્યાયરલજી ઉભય ત્યાંથી ચાલતા પ્રમોદકાનનમાં આવ્યા અને ત્યાં પાષાણના ચબૂતરાપર બેસી ગયા. સેનાપતિનાં તેમાંથી વહેતે અશ્રુપ્રવાહ અદ્યાપિ બંધ થયો નહોતો. થોડીવાર પછી એક ઉશ્વાસ નાખી, પોતાની જેબમાંથી એક માલ કાઢી તેવડે ને લૂછીને તે ગુરુને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે, “ગુરૂમહારાજ ! લોકોમાં મારા વિષે જે જે અફવાઓ ઉડેલી છે, તે બધી જૂઠી છે. એક મુસભાન માનિનીના સૌન્દર્યમાં વિમુગ્ધ થઇને મુસલ્માન થયો નથી. અગ્રદીપના કાજીને અને મારો ઝઘડો શા કાણુથી થયો હતો, તે તે આપ જાણે જ છે. તે કાજી અને અહીંના એક કાનૂનગોના કાવત્રાંથી જ મારો સર્વ પ્રકારે નાશ થયો છે. તે વેળાએ તમે બધાએ મળીને તડે જઈ બાદશાહના દબરમાં ન્યાય મેળવવામાટે પ્રાર્થના કરવાનો મને ઉપદેશ આપ્યો હતો, એ તે આપના સ્મરણમાં હશે જ.” હા-એ ઉપદેશ અમે બધાએ આપ્યો હતો ખરે અને એથી શુભ પરિણામની આશા પણ હતી. એથી આવું વિપરીત પરિણામ આવશે, એવી કોઈના મસ્તિષ્કમાં ક૯૫ના માત્ર પણ કયાં હતી? તે વેળાએ તારી જન્મકુંડળીનું ફળ પણ અશુભ નહોતું. અગિયારમો બૃહસ્પતિ હતો, તે કાંઈ જે તે લાભદાયક ન કહેવાય.” ન્યાયરને પોતાના પુરાણા તત્વજ્ઞાનનું ભાન કરાવ્યું. - “જી–હા. હું એ અગિયારમાં બહસ્પતિનું ફળ ભોગવવામાટે જ તાડામાં આવ્યો હતો. આવતાં જ કેટલાંક વિનિ થવા માંડ્યાં હતાં, પણ મેં તે વિનાને વિશેષતઃ લક્ષમાં લીધાં નહિ. મુસલમાન રાજાઓના દમ્બરમાં ન્યાય મેળવવામાટે પ્રાર્થના કરવાનું કાર્ય કેટલું બધું કઠિન અને અસાધ્ય હોય છે, એ જેમણે એનો અનુભવ કર્યો હોય, તે મનુષ્ય જ માત્ર જાણી શકે છે. બીજાઓ એ અસાધતાને જાણી શકતા નથી. તાંડામાં હું એક માસ સુધી પડ્યો રહ્યો. પરંતુ કોઈ પણ રીતે બાદ-શાહનાં દર્શન થવા પામ્યાં નહિ. માત્ર મોટા મોટા રાજકર્મચારીઓની પ્રાર્થના અને ઉપાસના કરતાં કરતાં જ એક મહિનો વીતી ગયો. વળી એમાં આશ્ચર્યની વાત તો એ હતી કે, જેટલા અધિકારીઓ મળ્યા, તેટલા સર્વ ધનના લોભી જ મળ્યા. એક પણ દયાવાન અધિકારી છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૬ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય વામાં આવ્યો નહિ. મારી પ્રાર્થના કોઈએ પણ લક્ષ રાખીને સાંભળી નહિ. અરણ્યરદન સમાન મારી વિનતિનું પરિણામ થયું.” કાળાપહાડે પોતાની કર્મ કથાને આગળ લંબાવો. “એ તે ઘણું જ આશ્ચર્યકારક વાર્તા કહેવાય. ત્યારે તે તને ઘણી જ કઠિનતા સહેવી પડી હશે. કાજીઓ આવી રીતે જ અત્યાચાર કરે છે કે? ત્યારે તે બાદશાહ સાથે તારો મેળાપ કેવી રીતે થયો ?” ન્યાયને બહુ જ આશ્ચર્યના ભાવથી એ પ્રશ્ન પૂછ્યો. એક દિવસે આમદબર ભરવામાં આવ્યો. દબંરેઆમમાં, ધનવાન અમીર અને કંગાલ ગરીબ સર્વ એક સરખી રીતે જઈ શકે છે. સાધારણુ લેકની એના વિશે એવી ધારણું છે કે, એ દબરમાં બાદશાહ પોતે પ્રજા પર થએલા અત્યાચારને ન્યાય કરે છે; પરંતુ મારા અનુભવે એથી સર્વથા વિપરીત રીતિનું જ દર્શન કર્યું. હું પણ ભ્રમમાં પડીને શાહના એ દર્બારમાં ગયે, પરંતુ એવો એક પણ અધિકારી ત્યાં જોવામાં આવ્યો નહિ કે, જે મારી પ્રાર્થના બાદશાહના કર્ણપર્યન્ત પહોંચાડે. અંતે બીજો કોઈ પણ ઉપાય ન હોવાથી હું પોતે જ પોકાર કરતો બાદશાહ સમક્ષ જઈ પહોંચ્યો. પણ દુર્ભાગ્યવશતાથી હું તેની વિષવતી દષ્ટિને ભેગ થઈ પડ્યો.” કાળાપહાડે એમ કહીને એક દીર્ધ નિઃશ્વાસ નાખે." - 2 વિષવતી દષ્ટિને ભેગ શામાટે થયો? તે કોઈ પણ પ્રકારના અપરાધ તે કર્યો નહોતો જ. વિના અપરાધે વક્રદષ્ટિ” ભેળા ન્યાયરને નિર્દોષ ઉદ્ગાર કાઢ્યા. વિના અપરાધે નહિ, પણ દૈવના કેપથી. અગ્રદીપના તે જ અત્યાચારી કાછનો એક સંબંધી દબંરમાં ઉપસ્થિત હતો અને તે બાદશાહનો બહુ જ પ્રિયપાત્ર હતો. તેણે અરબી ભાષામાં બાદશાહને કાંઈક એવી વાત સમજાવી દીધી કે, બાદશાહ મારા તરફ લાલ આંખે કરીને જોવા લાગ્યો અને કહેવા માંડ્યો કે-“અરે કાફિર ! હું સારી રીતે જાણું છું કે, પાટલીમાં થએલા વિદ્રોહને મૂળ હેતુ તું જ છે.” એનું મે વિનીતભાવથી ઉત્તર આપ્યું કે, “જહાંપનાહહું એક ગરીબ બ્રાહ્મણ છું–વિદ્રોહ કરવાનું સામર્થ્ય મારામાં કયાંથી હોઈ શકે? કાજી સાહેબે સર્વમંગલાદેવીના મંદિર સમીપ ગેહત્યા કરવાને પ્રયત્ન કર્યો અને મેં તેમને તેમ કરતા અટકાવ્યા, એટલી જ બીના બનેલી છે. એના પ્રત્યુત્તરમાં બાદશાહ રુક્ષ સ્વરથી બોલ્યા કે, “મુસલ્માનોના રાજ્યમાં મુસલ્માને અવશ્ય ગેહત્યા કરશે, તેને અટકાવવાવાળે તું કોણ? તને અટકાવવાની શી સત્તા છે?” ગુરુદેવ! એ શબ્દો સાંભળતાં જ મારું બૈર્ય જતું રહ્યું અને મેં કહ્યું કે, હુજૂર! મુસદ્ભાનો દેશના રાજા છે ખરા, પણ આર્યધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ કાળાપહાડની કર્મકથા ૮૭ ર્મના રાજા નથી.' મારાં એ વચનો સાંભળતાં જ સૂબેદારની દષ્ટિ વધારે વક્ર થઈ ગઈ અને તેણે ભૂ ચઢાવીને પિકાર કર્યો કે, “સાંભળ, કાફિર! કાજીએ તને જે દંડ દીધું છે, તે તારા માટે પૂરતો નથી. જે મનુષ્ય મુસલ્માનોની સત્તાનો અને મહમૂદી ધર્મનો વિરોધી હોય છે, તેના માટે કારાગૃહ જ ઉચિત સ્થાન છે. બાદશાહને એવો વિચાર જાણીને મેં મારી નિર્દોષતા જણાવીને બહુ જ વિનતિ કરી, પણ નિષ્ફળ. કાજીનો સંબંધી સૂબેદારના કે પાગ્નિમાં ઘી હોમવા લાગ્યો અને ન્યાય મળવાને બદલે મને કારાગૃહવાસ મ.” કાળા પહાડે કરુણાનું દર્શન કરાવ્યું. “એટલો બધો અત્યાચાર! ન્યાય માટે પ્રાર્થના કરવાના અપરાધથી તને કારાગૃહમાં નાખવામાં આવ્યો? શિવ ! શિવ ! કલિયુગનો કેવો ભયંકર પ્રભાવ! એના કરતાં તો રાક્ષસરાજ રાવણને અત્યાચાર વધારે ઉત્તમ હતો! હે પરમાત્મન ! તે જાણી જોઈને રાજ્યશાસનનાં સૂત્રે આ મુસહ્માનોના હાથમાં શા માટે આપ્યાં હશે ?” ન્યાયરને કહ્યું. ગુરુદેવ! એ અત્યાચારી યવનોના અત્યાચારથી કારાગ્રહવાસી બનીને એક અંધકારાવૃત એરડામાં હું ત્રણ દિવસ સુધી અન્ન જળ લીધા વિના સબડત પડ્યો રહ્યો અને મનમાં તે સર્વશક્તિમાન અને સર્વભયહારી પરમેશ્વરનું આવાહન કરતો રહ્યો. પરંતુ મારે કરુણારવ પરમેશ્વરના કર્ણપર્યન્ત પહોંચી શકી નહિ. ત્રણ દિવસ સૂધી મુસલમાન સિપાહીઓ મારા માટે ભેજને લાવતા રહ્યા, પણ હું બ્રાહ્મણ હોવાથી મેં યવનોના ભેજનનો સ્વીકાર કર્યો નહિ. ચોથે દિવસે બળાત્કારે તેમણે મારી જાતિને ભ્રષ્ટ કરવાનો પણ ઉઘોગ કર્યો–પરંતુ ઈશ્વરની કૃપાથી તે દિવસે પણ હું બચી ગયો.” કાળાપહાડે ઘણું જ શોકાતુર મુદ્રાથી એ વર્ણન કરી સંભળાવ્યું. વત્સ! ધાર્મિકાની રક્ષા ધર્મ જ કરે છે. પરંતુ કવચિત એથી વિરુદ્ધ ઘટના થતી જોવામાં આવે છે, તે દુર્ભાગ્યનું પરિણામ જ કહી શકાય.” ન્યાયરને વિચાર દર્શાવ્યો. ત્યાર પછી આ દુર્ભાગીનું અધઃપતન કેવી રીતે થયું, તે સાંભળે. જે કારાગૃહમાં મને કેદ કરવામાં આવ્યો હતો, તેના પડેસમાં જ એક પુષ્પવાટિકા શોભી રહી હતી અને એ પુષ્પવાટિકાના મધ્યભાગમાં એક સુન્દર મહાલય પણ બાંધેલો હતો. એ મહાલયમાં એક દયામયી નારીને નિવાસ હતે.” “તે નારી કોણ હતી? કદાચિત બાદશાહની બેગમ હશે, કેમ નહિ? ન્યાયરને સેનાપતિને વચમાં જ બોલતે અટકાવીને ઉત્સુકતાથી એ પ્રશ્ન કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય - જો કે તે બાદશાહની બેગમ તે નહતી, પણ હતી તે તેના જ કુટુંબની. સુલયમાનના ભાઈ તાજખાનનું નામ તે બહુધા આપે પણ સાંભળ્યું હશે. બંગાળામાં પ્રથમ વિજય એણે જ કર્યો હતો. એ નારી તેની પુત્રી હતી, અને તેનું નામ નજીરુન્નિસા હતું. બંગાળાની પ્રજા તાજખાનને બહુ જ માનતી હતી. કેટલાકનું કહેવું એમ પણ હતું કે, સુલયમાને તેને વિષ આપીને મારી નાખ્યો હતો. એવી ધારણાથી ગૌડ દેશમાંના તાજખાનના પક્ષપાતીઓએ બળવાનો પ્રયત્ન પણ કયો હતો અને એ વાતની જ્યારે સુલયમાનને ખબર પડી, ત્યારે તેણે ગૌડને છેડીને તાંડાને પિતાની રાજધાનીનું નગર બનાવ્યું. નજીરુન્નિસા વિના તાજખાનનાં બીજું કાંઈ સન્તાનો હતાં નહિ, એટલે રાજકાર્યદક્ષ સુલયમાને પોતાને શિરે લાગેલા કલંકને કાઢી નાખવાના હેતુથી નજીરનાર ઘણો જ ભાવ રાખ્યો. નજીરનની અવસ્થા છે કે તે વેળાએ બહુ મોટી નહોતી.” કાળાપહાડે વિસ્તારપૂર્વક કથાનો પ્રસંગ ચલાવ્યો. બસ રહેવા દે. એ વાર્તા સાથે આપણે શો સંબંધ? બાદશાહના મહાલયનાં રહસ્ય જાણવાથી આપણને શું લાભ થવાનો છે ? એ પછી તારી શી દશા થઈ? તારી કર્મકથા સાંભળવાથી શાક પણ થાય છે અને કુતુહલ પણ ઉપજે છે.” ગુરુએ કહ્યું. હું બાદશાહના મહાલયની નહિ, પણ મારી પોતાની કથા જ વર્ણવું છું. મારી અવસ્થાના પરિવર્તન સાથે એ સર્વ વાર્તાઓને બહુ જ ઘનિષ્ઠ સંબંધ સંધાયેલો છે.” કાળાપહાડે ગુરુની શંકાનું નિવારણ કરીને વાર્તાને આગળ લંબાવતાં કહ્યું કે, “જે પુષ્પવાટિકામાંના મહાલય વિશે હું કહી ગયેલ છું, તે મહાલયમાં વસનારી નારી તે બીજી કઈ નહિ, પણ નજીરુન્નિસા જ હતી. સુલયમાને તેને સ્વતંત્રતાથી રહેવા માટે એ મકાન બંધાવી આપ્યું હતું. શ્રીમદ્ભગવદ્ગીતા તો આપ જાણો છો કે, મને સમગ્ર કંઠસ્થ હતી, એટલે મારા વિપત્તિના સમયમાં હું ભીષણ ઘોષ કરીને ગીતાને પાઠ કર્યા કરતો હતો, અને મારો કંઠધ્વનિ નજીરનના મહાલયમાં સંભળાયા કરતો હતો. એ વાત પાછળથી મારા જાણવામાં આવી હતી કે, તેણે પિતાની એક વિશ્વાસુ સેવિકાદ્વારા મારા ગીતાપાઠનો હેતુ જાણું લીધો હતો અને મારી દુર્દશાનાં કારણોનું પણ સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું હતું. મારી દુર્દશાની વાર્તા સાંભળીને તેના મનમાં સ્વાભાવિક જ દયાનો ભાવ ઉત્પન્ન થયો. બે દિવસ સૂધી તે રાત્રિના સમયે આવીને મારી દુર્દશાનું નજરોનજર નિરીક્ષણ કરી ગઈ–થે દિવસે સુધા અને પિપાસાની પીડાથી તથા દાસણ માનસિક દુઃખથી મૂચ્છિત થઈને હું અચેતનાવસ્થામાં પડ્યો હતે-તે આખો દિવસ મેં કેવા દુઃખમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ કાળા પહાડની કર્મકથા ૮૯ વિતાવ્યો હતો, તેનું વર્ણન મારાથી કરી શકાય તેમ નથી. પ્રભાતના સમયે જ્યારે હું કાંઈક ચેતનમાં આવ્યો, તે વેળાએ મેં જોયું કે હું કારાગૃહમાં નથી-કેાઈ અન્ય સ્થાનમાં છું.” કાળે પહાડ વિશ્રાંતિ લેવા અટક્યો. તે કેવી રીતે ? શું, બાદશાહે દયા કરીને તેને કારાગૃહમાંથી મુક્ત કર્યો ?” ગુરુએ ઉસુકતાને શમાવી ન શકવાથી તત્કાળ પૂછયું. ના-ગુરુદેવ! બાદશાહે મને મુક્ત કર્યો નહતે; કિન્તુ તેની ભત્રીજી નજીનસાએ જ દયા કરીને મને મુક્તિનું દાન આપ્યું હતું. મેં જોયું કે, હું નજીરનના મહાલયના એક ભાગમાં એક કેમલ શવ્યાપર પડેલ છું અને નજીરનું મારી પાસે બેસીને મારી સેવા-સુશ્રુષા કરવામાં લીન થએલી છે. ગુરુરાજ! તે અચેતનાવસ્થામાં મારું મરણ શામાટે ન થયું, તે તે ઈશ્વર જાણે. અર્થાત પવિત્ર–મહાવિશુદ્ધ બ્રાહ્મણ કુળને લિંકિત કરવા માટે મને પુનઃ ચેતનાવસ્થા પ્રાપ્ત થઈ!” એ વાકાના ઉચ્ચાર સાથે કાળાપહાડનાં નેત્રમાંથી પુનઃ અશ્રુપ્રવાહ વહી નીકળ્યો. શું, આ હું કાઈ અદ્દભુત રસયુક્ત નવલકથા તે નથી સાંભળત ?” ગુરુએ ઉદ્ગાર કાઢયો અને પૂછ્યું કે, “વારુ, ત્યાર પછી તારા ધર્મનો નાશ કેવી રીતે થયો ? તું ધર્મભ્રષ્ટ યવનના રૂપમાં કેવી રીતે આવ્યા ?” સાંભળે-મારા ધર્મનો નાશ કરવાવાળી એ નજીરનું જ છે. મારી અચેતનાવસ્થામાં તેણે મને પિતાને ત્યાંનું જળ પાયું અને ભેજન પણ ખવડાવ્યું હતું. હું જ્યારે સચેત થયો, ત્યારે એ વાતને જાણી શક્યા અને જ્યારે એ વાત જાણી, ત્યારે તે ક્ષણે જ મારી એવી ભાવના થઈ ગઈ કે, આ સંસારમાં ધર્મ જેવી કોઈ વસ્તુ જ નથી, સકત્યનું ફળ મળતું નથી, સુખદુઃખનો શાસનકર્તા કોઈ પણ નથી, દેવી દેવ સર્વ પાખંડ છે, ધર્મ અસત્ય છે, કર્મ અસત્ય છે, પાપ અસત્ય છે અને પુણ્ય પણ અસત્ય છે. અર્થાત્ ધર્મની ભાવના જ મિથ્યા છે. જે દેવી દેવામાં કાંઈ પણ સત્ય હોય, તો પણ તેમને રાક્ષસપ્રકૃતિવાળાં અને મનુષ્યોનાં ઘરતમ શત્રુ જ સમજવાં જોઈએ. નહિ તે જેણે તેમનામાં દૃઢ ભક્તિ રાખી ધર્મનું પાલન અને શાસ્ત્રનો અભ્યાસ ઈત્યાદિ યથાર્થ રીતે કરેલાં હોય, તે મનુષ્યને આવું અનિષ્ટ ફળ કેમ મળે ? તેઓ સહાયતા ન કરત ?” કાળાપહાડે પોતાના ધર્મ વિશેના અવિશ્વાસને વ્યક્ત કરી દેખાડ્યો. “વત્સ! તારી કલ્પના જો કે કેટલેક અંશે સત્ય છે અને ધર્મવાન મનુષ્યને આવું ફળ મળવું ન જોઈએ. છતાં પણ તે મળે છે, એટલા માટે જ આર્ય શાસ્ત્ર અદૃષ્ટ પર આધાર રાખે છે અને એ જ કારણથી આત્માના અમરત્વમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય એમાં તે કશે પણ સંશય નથી કે, મનુષ્યને પોતાનાં પૂર્વજન્મનું ફળ આ જન્મમાં જ ભેગવવું પડે છે. જો એમ ન હોય તો જે કર્મનું જેવું ફળ મળવું જોઈએ, તેવું ફળ ન મળતાં તેમાં વિપરીતતા શામાટે ? થાય ? અવશ્ય તે તારા પૂર્વજન્મમાં કાઈ ઘોર પાપ કર્યું હશે અને તેનું ફળ જ તને ભેગવવું પડ્યું છે. અસ્તુ. ત્યારે તો એ જ નજીરનું સાથે તારે વિવાહ સંબંધ પણ થયો હશે, કેમ નહિ?” ગુરુએ ધર્મ વિશેના પિતાના વિચારો દર્શાવીને પછી પ્રશ્ન કયો. “હવે તો એને વિવાહના નામથી જ આપણે ઓળખીશું. જાતિને નાશ થયો, હું ધર્મભ્રષ્ટ થયો અને કમને પ્રભાવ પણું ચાલ્યા ગયે, ત્યારે એવી દશામાં એ નજરનો ત્યાગ કરવાથી શો લાભ થઈ શકે એમ હતું? જો એવી સ્થિતિમાં પાછો હું દેશમાં આવ્યો હોત, તે સમાજવાળાઓએ મારે સ્વીકાર કર્યો હોત ખરે કે ? નજીગ્ન મારી સાથે વિવાહ સંબંધ કરવાની ઈચ્છા રાખે છે, એ વાત બાદશાહે પણ જાણી અને ભત્રીજીને સંતુષ્ટ રાખવાના હેતુથી એ કાર્યમાં તેણે તત્કાળ પિતાની અનુમતિ આપી. હું યવનધર્મવિધિથી મુસલમાન થયે, નજીરન સાથે વિવાહ સંબંધ ક્યો ને શાસ્ત્રોને ત્યજીને આ શાને સ્વીકાર ય. કલ્પિત-કેવળ કપોલકલ્પિત દેવી દેવોની પાષાણુની પ્રતિમાઓના , વિવંસ માટે મારી તલ્હાર સદા સર્વદા મ્યાનથી બહાર જ નીકળેલી રહેવા લાગી ” આ વાક્યો ઉચ્ચારતી વેળાએ કાળાપહાડની મુખમુદ્રામાં કિંચિત કાપની છટા છવાયેલી જોવામાં આવતી હતી. હશે, પરંતુ બાદશાહની ભત્રીજી હઠથી તારી સાથે વિવાહ કરવાને તૈયાર થઈ, એનું શું કારણ? તું એક વિધમ મનુષ્ય છે, એ વાતને તો તે જાણતી હોવી જ જોઈએ.” વાયરને જરાએ જરા બાબત જાણવાનો પ્રયત્ન કર્યો. વિધમી છું, એ છે તે જાણતી હતી જ. પરંતુ રૂપનો મોહ મનની સંપૂર્ણ વૃત્તિઓને પરાસ્ત કરી નાખે છે. શકુન્તલા અને દમયતી આદિ નાયિકાઓ વિશે વિચાર કરવાથી એ વાર્તાને આપ સારી રીતે સમજી શકશે. મારી પાપમયી કથાનું આપને કેટલુંક વર્ણન કરી સંભળાવું! તે દિવસથી મારા મનમાં જે નરકાગ્નિ પ્રજળી રહ્યો છે, તે આ જીવનના સમયમાં તે શાન્ત થવાને નથી જ!! પાપ-પાપ-અનન્ત પાપસમુદ્રમાં હું નિશદિન તર્યા કરું છું.” કાળાપહાડે મનઃસંતાપ જણાવ્યો. . દુઃખકારક વાર્તા છે તે એ જ છે. પાપશુન્ય હૃદયમાં પાપની છાયા પડતાં જ તેમાં અનુતાપ ઉત્પન્ન થાય છે અને તે નિશિદિન તેને ગળવા માંડે છે. પરંતુ તે આ પાપ જાણી જોઈને કર્યું નથી, એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૧ પરિચય એની નિવૃત્તિ અને એના પ્રાયશ્ચિત્ત માટેના તો આર્યશાસ્ત્રમાં અનેક વિધિએ કહેલા છે. જે તે વેળાએ જ સ્વદેશમાં આવીને તેં એ પાપનું પ્રાયશ્ચિત્ત કરી નાખ્યું હોત, તો તને આજે આટલા બધા અનુતાપનો અવસર પ્રાપ્ત થયો ન હોત. હવે સંતાપ કરવો વૃથા છે-હવે તે સંતપ્ત હદયને શાંત કરવાની ચેષ્ટા કરવી, એ જ માર્ગ વધારે ઉત્તમ છે.” ગુરુએ તેના તપ્ત હૃદયનું સાંત્વન કરવાના હેતુથી શાન્ત વાકયો ઉચ્ચાર્યા. “હવે હદય શાન્ત કયાંથી થઈ શકે? હવે તે શાંતિ મૃત્યુના અંકમાં જ મળશે? હાય! હવે કયાં છે મારું તે પવિત્ર જીવન; ક્યાં છે મારા તે આત્મીય સજજને અને ક્યાં છે તે મારા પ્રાણપ્રિય સહોદર પ્રભાત? હું મૃત છું–જીવિત નથી !!!” આપ્તજનોની સ્મૃતિના શોકથી સેનાપતિ ઘણો જ અધીર અને શોકાતુર થઈ ગયો. એકાએક તેના શ્વાસોરફસને વ્યાપાર અવરુદ્ધ થઈ જવાથી તેનાથી જરા પણ વધારે બેલી શકાયું નહિ. અત્યંત શોકાકુલ થઈને પિતાનાં નેત્રરૂપ નમંડળમાંથી શ્રાવણ ભાદ્રપદની વરૂપ અશ્રની પ્રબળ વેગવતી ધારા વર્ષાવતો તે પોતાના ગુરુનાં ચરણકમલેમાં એક અજ્ઞાન બાળક સમાન લોટવા લાગ્યો. વારંવાર તેના મુખમાંથી મૃત્યુની કામનાને દેખાડનારા શબ્દો જ નીકળ્યા કરતા હતા. જીવન સર્વથા વિષ સમાન થઈ ગયું હોય, એમ તેની ચર્યાથી સ્પષ્ટ વ્યક્ત થતું હતું. પાપી મનુષ્યના મનની સ્થિતિ અંતે કેવી અને કેટલી બધી કષ્ટદાયિની થઈ પડે છે, એ વિશે વિચાર કરતો ન્યાયરત્ન પણ નિઃશબ્દ થઈને ઊભો રહ્યો-શેકાતિશયથી તેનાથી પણ કાંઈ બેલી શકાયું નહિ. દ્વિતીય પરિચ્છેદ પરિચય ગુખ્ખા ઘણા જ સમજાવવાથી કેટલીકવાર પછી કાળાપહાડનું હદય કાંઈક શાન્ત થયું અને તે પાછો કહેવા લાગ્યો, “આપ પ્રભાતના કાંઈ પણ સમાચાર આપી શકે તેમ છે કે નહિ? મારે બંધુ કયાં છે?” “પ્રભાત ક્યાં છે અને શું કરે છે, એ વિશે હું કાંઈ પણ જાણત નથી. હું પોતે પણ ઉષાને ખાઈને આજે ચાર કે પાંચ વર્ષથી દેશ- ત્યાગી થએલો છું–મારા પોતાના મનમાં પણ શાન્તિને નિવાસ નથી. હું બહુ જ દુઃખી છું.” ગુએ પોતાની સ્થિતિનું દર્શન કરાવ્યું. શું, ઉષા આ સંસારમાં નથી?” સેનાપતિએ બીજા જ ભાવથી પૂછ્યું. છે કે નહિ, તે તો જગદંબા જાણે. પણ મારી પાસે તો નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯િ૨ જગન્નાથની મૂતિ અને ભારતનું ભવિષ્ય ગુએ ઘણું જ નિરાશાથી એ ઉત્તર આપ્યું. તેનું મુખમંડળ શેકવ્યાપ્ત થઈ ગયું. * “તે શ્વસુરગૃહે તો નથી ગઈ?” હજી પણ તેના કહેવાનો ભાવ સમજી ન શકવાથી સેનાપતિ કાળાપહાડે ઉસુકતાથી એ પ્રશ્ન કર્યો. “ના-વત્સ! ના. ઉષાને વિવાહ જ અદ્યાપિ થયે નથી, એટલે શ્વસુરગૃહે ક્યાંથી જાય? જે તે જીવતી હેત, તો હું પ્રભાત સાથે જ તેનો વિવાહ સંબંધ સાંધી આપવાનો હતો. મારી કર્મસ્થાનો હવે વારે આવ્યો છે. એ શેકપૂર્ણ કથા તને સંભળાવવામાટે જ હું તાંડા સુધી આવ્યો છું. એ કર્મકથાનું કથન કરતાં મારું ચિત્ત ચીરાઈ જાય છે, છતાં પણ કહેવા વિના છૂટકે નથી. તારા ગયા પછી થોડા દિવસે મેં જગન્નાથની યાત્રા કરવાનો નિશ્ચય કર્યો અને મારો એ નિશ્ચય જોઈને ઉષાની માતાએ પણ આવવાને હઠ કર્યો. ત્યારે એકલી ઉષાને ક્યાં મૂકવી? અર્થાત ઉષાને સાથે લઈને અમે સ્ત્રીપુરુષ ઉભય જગન્નાથની યાત્રાએ ગયાં. ત્યાંથી પાછાં વળતી વેળાએ ભુવનેશ્વર પાસે અમે * પ્રથમ પણ ચકધર મિશ્રના મુખે એક બેવાર ભુવનેશ્વરના નામને ઉલ્લેખ થએલે છે, માટે એ ઐતિહાસિક દેવમંદિરનું આવશ્યકીય વર્ણન અહીં આપીશું, તે તે અનુચિત અને અસ્થાનીય તે નહિ જ કહેવાય. બંગાળામાં એ સ્થાને બહુ જ પ્રસિદ્ધ હોવાથી મૂળ ગ્રંથકારે એવા સ્થાનેનું વર્ણન નથી આપ્યું, પણ ગુર્જર વાચકે બહુધા એ સ્થાનેથી અજ્ઞાત હેવાથી એમનું વર્ણન તેમના માટે ઘણું જ આવશ્યકીય છે. અસ્તુ. કટકની દક્ષિણે વીસ માઈલના અંતરે ભુવનેશ્વર નગર આવેલું છે. એ નગરમાં લગભગ ૪૦૦૦ મનુષ્યની વસતિ છે અને તેમાંના ઘણાખરા બ્રાહ્મણે છે. એક સમયે એ એક મહાન વિસ્તારવાન રાજ્યની રાજધાનીનું ઉન્નત નગર હતું. જેણે બૌદ્ધધર્મને પરાજય કરીને એરીસામાં કેસરી અથવા સિંહવંશની સ્થાપના કરી હતી, તેજ સિંહવંશીય યયાતિ કેસરી ભુવનેશ્વરને સંસ્થાપક હતો. બહુધા ઈ. સ. ૫૦૦ માં એ યયાતિએ ભુવનેશ્વરના મહાન મંદિરના બાંધકામની શરઆત કરી હતી અને ત્યાર પછીના બે રાજાઓના સમયમાં પણ એ બાંધકામ ચાલુ રહ્યું હતું. અંતે કેસરીવંશના ચોથા ભૂપાલે ઇ. સ. ૬૫૭ માં એ મંદિરનું શિલ્પ કાર્ય સમાપ્ત કર્યું. કેસરીવંશે છ સે વર્ષ રાજ્ય કર્યું. એ વંશે જે અંતિમ ઉત્તમ કાર્ય કર્યું તે, ઈ. સ. ૧૦૯૯ અને ૧૧૦૪ ની વચ્ચે એ મંદિરના અગ્રભાગમાં એક સુશોભિત આરકુંકમાન બંધાવવાનું હતું. એ મંદિરના મોટામાં મેટા શિખરની ઉંચાઈ ૧૬૦ ફીટની છે. એ મંદિરમાં જે દેવમૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, તેનું પૂરેપૂરું નામ ત્રિભુવનેશ્વર–એટલે ત્રણ લોકને સ્વામી છે, પરંતુ એ સામાસિક નામના પ્રથમ શબ્દ વિને લકે ઉચ્ચાર કરતી વેળાએ સર્વથા ત્યાગ કરે છે—માત્ર ભુવનેશ્વર જ બેસે છે. એ મંદિરમાં શિવ-મહાદેવની પૂજા કરવામાં આવે છે. અહીં મહાદેવનું જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ પરિચય લુટારાઓના હાથમાં સપડાઈ ગયાં. ભયનું નિવારણ કરવાને અંધકારાવૃત રાત્રિએ ત્યાંથી પલાયન કરીને અમે અમારા પ્રાણ તે બચાવ્યા, પણ તે જ દિવસથી પોતાની પ્રિયતમા પુત્રી ઉષાને ચિરકાલને માટે ઈબેઠાં. બહુધા લુટારાઓએ લૂંટ કરી લેવા પછી તેને મારી નાખી હશે અથવા તો પકડીને તેને પિતા સાથે ક્યાંક લઈ ગયા હશે.” ન્યાયરને રોતાં રોતાં પિતાની એ કર્મક્યા કહી સંભળાવી. એ વિશે પિતાને અભિપ્રાય આપતાં કાળાપહાડે કહ્યું કે, “એ. રૂપવતી બાળાને મારી નાખવાનું સાહસ લુટારા શામાટે કરે? તેને પકડી લઈ ગયા હોય, તો તે સંભવિત છે. પણ કોઈ પણ નોકર ચાકરને સાથે લીધા વિના આપે આટલા દૂરનો પ્રવાસ કરવાનું સાહસ કેમ કર્યું ? બીજું કોઈ સાથે હતું કે નહિ ?” લિંગ છે, તે કઠિન કૃષ્ણ પાષાણ (granite) નું બનાવેલું છે અને તેની લંબાઈ આઠ ફીટની છે. એ લિંગને કેટલોક ભાગ જમીનમાં અદશ્ય છે અને લગભગ આઠ ઇચ જેટલો ભાગ ઊપર નીકળેલો દશ્ય છે. જે બાર સ્વયંભૂ અથવા તિલિગે ગણાય છે, તેમાંનું જ એ પણ એક જ્યોતિલિંગ છે, એમ માનવામાં આવે છે. ' સ્વયંભૂ એટલે દેવના દૈવતથી પિતાની મેળે જ પ્રકટ થએલું લિંગ, એ સ્વયંભૂ શબ્દનો અર્થ થાય છે. અર્થાત એ લિગ શિલ્પકારના હાથે ઘડાયેલું હોતું નથી, અને એટલા માટે જ બીજું સાધારણ લિંગે કરતાં જોતિલિગેને મહિમા ઘણે જ મે માનવામાં આવે છે. દિવસમાં ઘણીવાર લિંગને જળ, દુગ્ધ અને ભાંગવડે સ્નાન કરાવવામાં આવે છે. પ્રત્યેક વેળાના સ્નાન પછી લિંગને વસ્ત્રથી લૂછીને સ્વચ્છ શુષ્ક કરી નાખવામાં આવે છે અને ત્યાર પછી તેને નવીન વસ્ત્ર, ચંદન અને પુષ્પથી શૃંગારવામાં આવે છે. બીજા નૈવેદ્ય આદિ પદાર્થો મૂર્તિ સમક્ષ રાખવામાં આવે છે અને તેમનો આસ્વાદ, લેવા માટે મહાદેવનું મંત્રેવડે આવાહન કરવામાં આવે છે. જે વિશાળ ઓરડામાં મહાદેવના સ્વયંભૂ લિંગનું સ્થાન છે, તે એરડે એટલે બધે અંધકારમય છે કે, દ્વિપ્રહરના સમયે પણ દીપકને પ્રકાશવિના ત્યાં કાંઈ પણ જોઈ શકાતું નથી. જે દીનજને બહારના નૃત્યસદનમાં ઊભા રહીને શિવનાં દર્શન કરે છે, તેઓ અંતર્ભાગની રચનાનું ઘણું જ થોડું અવલોકન કરી શકે છે. ધનવાન પુરુષ મહાદેવને ઘણા જ મૂલ્યવાન પદાર્થો ચડાવતા હોવાથી તેમને એરડામાં આવવાની ખાસ આજ્ઞા આપવામાં આવે છે. તેઓ લિંગને સ્પર્શ કરી શકે છે, પોતાની પૂજાના પદાર્થો ત્યાં ચડાવી શકે છે અને ખજૂરીના વૃક્ષના મોટા પાંદડાના બનાવેલા પંખાવડે મહાદેવને વાયુ પણ ઢાળી શકે છે. -- ભુવનેશ્વર મહાદેવની નિત્ય જુદા જુદા બાવીસ વિધિએ પૂજા કરવામાં આવે છે. તે બાવીસ વિધિઓ આ પ્રમાણે છે (૧) ઉષઃકાળમાં નિદ્રિત મહાદેવને જાગૃત કરવા માટે ભીષણ ઘેટાનાદ કરવામાં આવે છે. (૨) એક આર્તિપાત્રમાં ઘણીક ઘીની બત્તીઓ બાળીને મહાદેવની આત્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ૪ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય - “સાથે નકરો તે બે હતા; પણ તે બન્ને લુટારાઓની તવારોના ભેગા થયા. પાલખી ઉપાડવાવાળા ભાઈઓ પોતાનો જીવ બચાવીને નાસી ગયા અને બીજા પણ અનેક યાત્રાળુઓ સાથે હતા, તે બધા જ એવી જ આપદામાં પડી ગયા.”ગુરુએ તેના સવાલનો દુઃખથી જવાબ આપ્યો. ત્યાર પછી આપે ઉષાને શોધવાને કાંઈ પણ પ્રત્યન કર્યો હતો કે?” કાળાપહાડે ઘણી જ આતુરતાથી પૂછયું. “ઉષાને શોધવાના બની શક્યા તેટલા પ્રયત્નો કર્યા, પણ તેને કયાંય પત્તો લાગ્યો નહિ. ઉષાને ખાઈ છે, ત્યારથી હું દેશે દેશ ને ગામે ગામ ભટક્યા કરું છું, અને થોડા દિવસથી તે હું ગાંડા જેવો જ બની ગયો છું. થોડા દિવસ પહેલાં જગન્નાથનો એક પંડ્યા મને મળ્યો હતો, તે કહેતો હતો કે, બંગાળાની એક નિરાશ્રિત બાળા એકલી ગલી ગલીમાં ફર્યા કરતી હતી, તેને કાઈ પંડ્યાએ પોતાના ઘરમાં આશ્રય આપીને રાખી છે. તે બાળાની આકૃતિ પ્રકૃતિનું તેણે જે વર્ણન કર્યું, તેથી મારે નિશ્ચય થઈ ગયો કે, તે બાળા મારી પુત્રી ઉષા જ હોવી જોઈએ.” ન્યાયરને કહ્યું. ઉતારવામાં આવે છે. (૩) પાષાણમૂર્તિપર એક ફૂટની લંબાઈનું એક બાવળનું દાતણ ફેરવી અને તેના પર પાણું ઢાળીને દેવના દાંત સ્વચ્છ કરાય છે. (૪) લિંગપર કેટલીક ગાગરે પાણી રેડીને શિવને સ્નાન કરાવવામાં આવે છે. (૫) ત્યાર પછી શિવને વસ્ત્ર ધારણ કરાવવાની ક્રિયા થાય છે. (૬) ભોળાનાથને ઘઉને રોટ, મિષ્ટાન્ન, દહિ અને નારિયળનો પહેલો નાસ્તો આપવામાં આવે છે. (૭) ત્યાર પછી મહાદેવને ખાસ નાસ્તે અપાય છે. એમાં મીઠા રોટલા અને વધારે સારાં સિદ્ધાને આપવાને પરિપાઠ છે. (૮) ત્યાર પછી એક જાતનું ચવેણું ગિરિજાપતિને ખાવા અપાય છે. (૯) દેવમૂર્તિને નિયમિત નિત્યનું ભજન (નૈવેધ) આપવામાં આવે છે. (૧૦) દ્વિપ્રહરનું સંપૂર્ણ ભજન અપાય છે. એ ભજનમાં ભાત, કઢી, મીઠા રેટલા, માખણ અને સાતપડાં આદિ પદાથની યોજના કરેલી હોય છે. એ વેળાએ સેવક આર્તિ કરે છે અને મૂર્તિ સમક્ષ અનેક સૌગંધિક પદાથે બાળવામાં આવે છે. (૧૧) દ્વાર બંધ કરી દેવામાં આવ્યાં હોય છે અને સાંઝે ચાર વાગ્યાને વખતે અનેક પ્રકારનાં વાદ્યયંત્રના વિનિથી મહાદેવને દ્વિપ્રહરની નિદ્રામાંથી જાગૃત કરવામાં આવે છે. (૧૨) કેટલાંક મિષ્ટાન્ન મહાદેવ સમક્ષ રખાય છે. (૧૩) સાંઝનું સ્નાન કરાવવામાં આવે છે. (૧૪) સવાર પ્રમાણે જ મહાદેવને વસ્ત્રોથી વિભૂષિત કરવામાં આવે છે. (૧૫) વળી પણ બીજું ભેજન ધરાય છે. (૧૬) પાછા દેવને હવડાવે છે. (૧૭) ત્યાર પછી સંપૂર્ણ શૃંગારને વિધિ આચરવામાં આવે છે. એ વેળાએ ઘણાં જ મૂલ્યવાન વસ્ત્ર, પીળાં પુષ્પો અને કેટલાક સૌગંધિક પદાર્થોથી મહાદેવભૂતિને શૃંગારવામાં આવે છે. (૧૮) ભજનનો નવીન વિધિ આચરાય છે. (૧૯) એ કલાકના અંતરે રાત્રિનું સંપૂર્ણ ભેજન દેવને અપાય છે. (૨૦) શિવનૃત્યમાં વપરાતા પાંચ વર્ણક અને એક ડમરુ ત્યાં લાવવામાં આવે છે અને તેમના સમક્ષ નૈવેદ્ય ધરાવવામાં આવે છે. (૨૧) શયનથી પ્રથમ આર્તિ. (૨૨) અને ત્યાર પછી મૂર્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૫ પરિચય “એમ બનવું સંભવિત છે. ત્યારે ત્યાં જઈને આપ તેને શોધ શામાટે નથી કરતા?” કાળાપહાડે પોતાના વિચાર પ્રમાણે સૂચના આપી. ; “શોધ કરવાની ઇચ્છા તે અતિશય છે; પણ એક જ એટલે દૂર જવાનું સાહસ હું કરી શકતો નથી. ઉષાની માતા પણ ગાંડી જેવી બની ગઈ છે. જ્યારથી ઉષા ખોવાણી છે, ત્યારથી આજસૂધી તેનાં આંસૂ સૂકાયાં નથી. ઘરમાં રહીને એ કરુણત્પાદક આદર્શ જોઈ નથી શકાતે, તેથી જ હું બહાર નીકળીને અહીં તહીં ભટક્યા કરું છું. કેવાં મારાં દુર્ભાગ્ય ! !” ન્યાયરત્ન પિતાની હૃદયપીડા દર્શાવી. “અવશ્ય, એ યાતના બહુ જ અસહ્ય છે. જો કે મારા મનમાંથી આપણું દેશની બીજી ઘણી વાતે જતી રહી છે, તે પણ ઉષા અને પ્રભાતની મને વિસ્મૃતિ થઈ નથી શકતી. કોઈ કોઈ વાર જ્યારે ઉષાનું સ્મરણ થઈ આવે છે, તે વેળાએ એવો જ વિચાર કર્યા કરું છું કે, ઉષા હવે મટી થઈ હશે, તે પિતાના શ્વસુરગૃહે ગઈ હશે અને પ્રભાત......” પ્રભાત શબ્દ મુખમાંથી નીકળતાં જ સેનાપતિનો કંઠવરોધ સદનમાં શય્યા લાવીને મહાદેવને શયન કરાવવાને વિધિ. એવી રીતે પૂજાના બાવીસ વિધિ કરાય છે. શયન વેળાએ સેવક મહાદેવને ઉદ્દેશીને “પાર્વતી દેવી તમારી માર્ગ પ્રતીક્ષા કરી રહ્યાં છે. એવું એક અંતિમ વાક્ય ઉચ્ચારે છે. ભુવનેશ્વરના મંદિરથી અલ્પ અંતરે એક વિશાળ સરોવર આવેલું છે અને તે બિન્દુસાગરના નામથી ઓળખાય છે. કારણ કે, પૃથ્વીને સર્વ પવિત્ર પ્રવાહ, સ્વર્ગનાં ઝરણે, પાતાળની નદીઓ, અમૃત અને સુરા ઇત્યાદિના બિન્દુઓનું સદા સર્વદા પતન એમાં થયા કરે છે, એવી એનાવિશે પૌરાણિક કલ્પના કરવામાં આવી છે. એ બિન્દુસાગરનું પાણી ઝાંખા લીલા રંગનું છે અને તે નાના નાના રોપાઓ અને જીવ જંતુઓથી ભરેલું છે. એ પાણીને જે એક ઘડામાં ભરીને કઈ શાન્ત સ્થળે રાખ્યું હોય, તે પણ કલાકોના કલાકે સૂધી ગતિવાળું-હાલતું જોવામાં આવે છે, અને તેના પર જે કઈ ફૂલ નાખવામાં આવે તે તે ગોળ ચકકારે ફર્યા કરે છે. આ ચમત્કારથી એ પાણીને પવિત્ર માનવામાં આવે છે અને બીજાં સર્વ પવિત્ર જળ કરતાં બિન્દુસરેવર (સાગર)નું જળ વધારે પવિત્ર મનાય છે. ગંગા, પ્રયાગ અને ગંગાસાગર આદિ સ્થળેની સાઠ વર્ષ પર્યન્ત વારંવાર યાત્રા કરવાથી જેટલા ફળની પ્રાપ્તિ થાય છે, તેટલું પુણ્ય બિન્દુસાગરમાં માત્ર એક જ વાર સ્નાન કરવાથી અને ભુવનેશ્વરનાં દર્શન કરવાથી પ્રાપ્ત થઈ શકે છે. એ પાણી પીવાથી શરીરમાં શિવસ્વરૂપને સમાવેશ થાય છે અને તે યાવચ્ચન્દ્રદિવાકર અચલ રહે છે. એવી એનાવિશે અનેક પૌરાણિક કલ્પનાઓ છે, પણ તેમાં તથ્થાંશ જેવું કશું પણ -કેય, એમ જણાતું નથી. એ બિન્દુસાગરના ગોળ તીરપ્રાન્તમાં પૂર્વે સાત હજાર શિવમંદિર હતાં, એવી આખ્યાચિકા સંભળાય છે. પણ અત્યારે ૫૦૦ કે ૧૦૦ થી વધારે મંદિરની સંખ્યા જવામાં આવતી નથી, અને તે પણ બિસ્માર ખંડિયેરેની હાલતમાં જ પડેલાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૬ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય થઈ ગય–તેનાં નેત્રોમાંથી અશ્રુધારા પ્રવાહિત થવા લાગી. અંતે જ્યારે હદયનો ઉદ્દેગ કાંઈક શાંત થયો, ત્યારે તે ગદ્દગદ સ્વરે કહેવા લાગ્યો કે, ગુરુદેવ! હું મારાં માતાપિતાને કુળકલંક સલ્તાન છું. પ્રભાત જેવો સહે: દર છતાં પણ તેના સુખથી હું સદાને માટે વંચિત જ રહ્યો-હાય! દુર્ભાગ્ય!!” એમાં આપણે ઉપાય નથી. મનુષ્યની ઈચ્છાથી શું થઈ શકે છે? એ સર્વ ઈશ્વરની માયા છે.” ન્યાયરને માયાવાદનો ઉલ્લેખ કર્યો. નહિ, ગુરુદેવ! ઈશ્વરની માયા કશી પણ નથી. હું શપથપૂર્વક કહું છું કે, દેવી દેવો માત્ર કવિઓની કલ્પના વિના બીજે કોઈ પણ સત્ય પદાર્થ હેય, એમ નથી જ.” કાળાપહાડે પિતાના વિચારો વ્યક્ત કર્યા. જ્યારે જ્યારે દુઃખનો ભાર વધી જાય છે, ત્યારે ત્યારે મારા પણ એવા જ વિચારો થઈ જાય છે. પરંતુ મૂળ તત્ત્વ શું હોવું જોઈએ, એને અદ્યાપિ હું નિશ્ચય કરી શકયો નથી.” ન્યાયરને અજ્ઞાનતાદર્શક ઉત્તર આપ્યું. એ સર્વ વિષયોની સમીક્ષા કોઈ અન્ય અવસરે આવા જ નિર્જનસ્થાનમાં કરીશું. પરંતુ પ્રથમ એ તો જણાવે કે, મને મળવા વિના આપને અહીં આવવામાં બીજે પણ કોઈ હેતુ સમાયેલો છે ખરે કે?” કાળાપહાડે વિષયાંતર કરી નાખ્યો. બીજો કોઈ હેતુ પણ નથી અને બીજા કાર્યમાં મારું ચિત્ત લાગતું પણ નથી. જે દિશામાં જે ક્ષણે મનની ગતિ વિચરે છે, તે વેળાએ હું પણ તે જ દિશામાં ભ્રમણ કરું છું. ઘેરથી તો કાશી જવાને વિચાર કરીને નીકળ્યો હતો, પણ માર્ગમાં તારી સ્મૃતિ થઈ આવી, એટલે અહીં ચાલ્યા આવ્યું. વચમાં વળી એમ સંભળાયું હતું કે, હું જીવતો છે, એથી એવો વિચાર થયો કે, ચાલ એકવાર તાંડામાં તે નિરંજન શોધ કરું. જે તું અહીં જ મળી જાય, તે પછી કાશી જવાની આવશ્યકતા ન રહે. તારો શેાધ લાગે, તો પછી તને સાથે લઈને ઉષાના ધમાટે એરીસામાં જવાને મારે મનભાવ હતો.” ગુરુએ પોતાના કાર્યક્રમનું સૂચિપત્ર કહી સંભળાવ્યું. “હું તો મો-માટે ચાલો હવે આપણે ઉષાના શેાધ માટે ઓરીસા જઈએ.” સેનાપતિએ ગુરુની ઈચ્છાને પુષ્ટિ આપી. ભાઈ! હવે તું તે થયો એક મહાન રાજકર્મચારી. તને મારી જોડે પ્રવાસ કરવાનો અવકાશ હવે કયાંથી મળી શકે વારુ?” ન્યાયને, સંશય કર્યો. “અવકાશ મળશે. ગભરાશો નહિ. ઓરીસા જવા માટે હું તૈયાર છું.” સેનાપતિ કાળાપહાડે નિશ્ચયપૂર્વક કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ પરિચય કે છે. - “આવા નષ્ટ સમયમાં આમ એકાએક એરીસા જવાનું કોઈપણ કારણ?” ન્યાયરને સાશંક મુદ્રાથી પ્રશ્ન કર્યો. “કારણ એરીસાની સ્વતંત્રતાના નાશનું. જગન્નાથના મંદિરના શિખરપ્રદેશમાં થનની વિજયપતાકા ફરફરાવવા માટે અને અસંખ્ય મનુષ્ય પ્રાણીઓના શેણિતથી દક્ષિણ સમુદ્રના તીરઝાતને રંગી નાખવામાટે હું એરીસા જવાને તૈયાર થયો છું.” કાળાપહાડે શેકાવૃત્ત વદનથી એ શબ્દો ઉચ્ચાર્યા. આ તું શું બકે છે ? જગન્નાથ આયના પવિત્ર દેવ છે અને પુરી તે એક મહા પવિત્ર તીર્થસ્થાન છે. ત્યાં આવું પૈશાચિક કૃત્ય કરાય ખરું કે?” ગુરુરાજે પિતાની ધર્મશ્રદ્ધાનું દર્શન કરાવ્યું. ગુરુવર્ય! હું હવે મનુષ્ય નથી. હું રાક્ષસ છું હું અસુર છું. મારી એમ કરવાની અચલ પ્રતિજ્ઞા છે અને મારો વિચાર યથાર્થ છે. સમસ્ત બંગાળ દેશ અત્યારે જેવી રીતે કાળાપહાડના નામ માત્રથી જ કંપાયમાન થઈ રહ્યો છે, તેવી જ રીતે ઓરીસા પણ થોડા દિવસમાં મારા નામથી કંપવા લાગશે.” કાળાપહાડે પોતાના વિચારની દઢતા દર્શાવી. “એ અત્યાચાર કરે તને ઉચિત નથી. જે તારાથી બની શકે, તે મારી એટલી માગણી કબૂલ રાખ.” ગુરુએ પરમાર્થ માટે શિષ્યની પ્રાર્થના કરી. એના ઉત્તરમાં નમ્રતાપૂર્વક કાળાપહાડે કહ્યું કે, “ગુરુદેવ! જે હું આજે આપને નિરંજન હોત, તો આપની આજ્ઞાનું પાલન કરવા માટે મેં મારા પ્રાણુનું પણું બલિદાન આપી દીધું હતું. પરંતુ હવે મારા હૃદયમાં તેવા સાહસને નિવાસ નથી. અત્યારે પણ બીજું સર્વે હું આપનાં ચરણોમાં અર્પણ કરી શકું તેમ છે; કિન્તુ કાળાપહાડની જે પિશાચિક પ્રકૃતિ છે, તેને ત્યાગ મારાથી કરી શકાય. તેમ નથી. એને માટે હું નિરૂપાય છું.” જેવી તારી ઇચ્છા. ત્યારે હવે આ વાર્તામાં વિશેષ વેળા ગાળવાથી શું લાભ ? આ સંભાષણની અહીં જ સમાપ્તિ કરવામાં આવે તો વધારે સારું. તારી એરીસા જવાની તૈયારી ક્યારેક થવાની છે ગુરુએ નિરાશ થઈને કહ્યું. - “બહુધા આવતી કાલે જ પ્રયાણ કરવું પડશે. મારી એ જ પ્રાર્થના -કે, આપ પણ મારી સાથે ચાલો. હું ઘણું જ પરિશ્રમથી ઉષાનો શિધ કરાવીશ. જો આપની પુત્રી જીવતી હશે, તો તે અવશ્ય આપને મળશે જ.” કાળા૫હાડે કહ્યું. તારી સાથે ચાલવું, એ જો કે બહુ જ લાભકારક છે; પણ હું એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય વૃદ્ધ બ્રાહ્મણ છું અને તારું સૈન્ય યુવકનું હશે, એટલે મારાથી તેમની સાથે તેમના જેવી ત્વરાથી શી રીતે ચાલી શકાશે ?” ગુરુરાજે પોતાના શરીરની દુર્બળતા જોઈને કહ્યું. એની આપે જરા પણ ચિન્તા કરવી નહિ. પઠાણેના રાજયમાં એ કયો મનુષ્ય છે કે, જે કાળાપહાડની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકે ? આપને બેસવા માટે એક સારી પાલખી આપવામાં આવશે અને એથી આપ ઘણી જ ઉતાવળે ધારેલે સ્થાને પહોંચી શકશે. આપની સેવામાટે હું ખાસ હિન્દુ અનુચ આપીશ અને આપનો તંબૂ પણ જૂદો જ ઠેકાવીશ; એટલે આપ સર્વથા મુસલ્માનેથી ભિન્ન રહી શકશે. આપના મનમાં ભ્રષ્ટતાની લેશ માત્ર પણ શંકા રહેશે નહિ. એથી વધારે સગવડની જે આપને અગત્ય હશે, તો તે પણ આજ્ઞા અનુસાર કરી આપવામાં આવશે.” કાળાપહાડે એ આશ્વાસનથી પિતાની નિઃસીમ ગુરુભક્તિનો પરિચય કરાવ્યો. “બહુ સારું. તારે ઘણું જ ઉપકાર થયો. હું અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપું છું કે, તું ચિરંજીવી થાય. તારા આશ્વાસ નથી મારા હદયમાં ઘણું જ શાન્તિ થઈ છે. મારા મનમાં પણ એમ જ થયા કરે છે કે, અવશ્ય મારી આશા પૂર્ણ થશે જ.” ગુરુએ કહ્યું. દઢ વિશ્વાસ રાખજો કે, આપની આશા અવશ્ય પૂર્ણ થશે જ. પણ હું આપને એક બીજી વાત પૂછવા માગું છું અને તે એ છે કે, આપે મારું મુખ જોઈને કહ્યું હતું કે, તારાપર એક ભયંકર આપત્તિ આવવાવાળી છે, તે ભવિષ્ય શું સત્ય હતું? એ વિશેની મારી શંકાનું કૃપા કરીને નિવારણ કરે.” કાળાપહાડે ભવિષ્ય જાણવા માટે બહુ જ નમ્રતાપૂર્વક ગુરુદેવને પ્રાર્થના કરી. “નારે-એ વાતમાં કાંઈ પણ વધારે દમ જેવું નથી. જ્યારથી મારું મન બગડી ગયું છે, ત્યારથી મને એક જાતની એવી ટેવ જ પડી ગઈ છે કે, કોઈને પણ મુખ જોયું કે, મુખમાંથી એક બે આડી અવળી વાત નીકળી જાય છે. એ ભવિષ્યકથનમાં વિશેષ તથ્ય જેવું કાંઈ પણ નથી. હસ્તરેષાઓ જોતાં પણ સત્ય ભવિષ્ય કળી નથી શકાતું, ત્યારે મુખના અવલોકનથી તે ભવિષ્યકથન કેવી રીતે જ કરી શકાય ? ન્યાયરને એ સંશયકારક પ્રશ્નને ટાળી દેવાનો પ્રયત્ન કર્યો. શું હસ્તરેષા જેવાથી પણ ભવિષ્યના શુભ કે અશુભ ફળનું, જ્ઞાન થઈ નથી શકતું?” કાળાપહાડે વિશેષ શંકાથી વળી પણ પૂછ્યું. પૂરેપૂરું જ્ઞાન કદાપિ થઈ નથી શકતું. હસ્તરેષાનું અવલોકન કરીને જે અનુમાન બાંધવામાં આવે છે, તેમાંના કેટલાંક અનુમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ પરિચય સત્ય થાય છે અને કેટલાકે સર્વથા અસત્ય પણ જણાય છે. પ્રથમ હસ્તરેષા લેવામાં મારો ઘણો જ વિશ્વાસ હતો; પરંતુ જ્યારથી ઉષાનો વિયોગ થયો છે, ત્યારથી મારા તે વિશ્વાસ જ રહ્યો છે. કારણ કે, ઉષાના હસ્તમાંની રેષા એવી હતી કે, તે દીર્ધાયુ, ઐશ્વર્યવતી અને પુત્રવતી થવી જ જોઈએ. પરંતુ તેમાંની એક પણ ઘટનાને હું સત્ય થતી જોઈ શકશે નહિ.” ગુરુએ શંકાનું ઉદાહરણ આપીને નિરાકરણ કરી નાખ્યું. સુશીલ બાળા ઉષા ઈશ્વરકૃપાથી જીવતી હશે, તે તેની હસ્તરેષા અનુસાર ફળ પણ અવશ્ય થશે જ, ઠીક, ત્યારે ચાલો, રાત્રિ પણ બહુધા પૂરી થવા આવી છે. જે આ પાપીના અંતઃપુરમાં ચાલવામાં આપને ધૃણ થતી ન હોય, તે રાત્રિને અવશેષ ભાગ ત્યાં જ ચાલીને વીતાડો. પ્રાતઃકાલમાં સ્નાનવિધિથી પુનઃ શરીરની શુદ્ધિ કરી નાખજે.” કાળાપહાડે વિશ્રાંતિ માટે વિનતિ કરી. “એ બધું તો થઈ રહેશે, પણ એરીસામાં યુદ્ધ થવાનું છે અને હું બ્રાહ્મણ છું; એટલે ત્યાં મારાથી નિરુપદ્રવ અને સ્થિર રહી શકાશે ખરું કે?” ભયભીત વાયરને ભવિષ્યની સ્થિતિ વિશે પ્રશ્ન પૂછ્યું. “એ વિશે આપ લેશ માત્ર પણ ભીતિ કરશે નહિ. જ્યાં સુધી હું આપ પાસે રહીશ, ત્યાં સુધી એક કાંટે પણ આપના અંગમાં પ્રવેશ કરી શકશે નહિ. હવે વિલંબ કરો નિપ્રયોજન છે. ચાલો ઊઠે.” કાળાપહાડે ઉત્તર આપીને ઉઠવાની ઊતાવળ કરી. “શું, જ્યાં બેગમ ગાવામાં લીન થએલી છે, ત્યાં બાદશાહના મહાલયમાં તું મને લઈ જવા માગે છે? મને ત્યાં કઈ કાંઈ રકટોક તે નહિ કરે?” ન્યાયરને વળી પણ ભીતિથી એ વચનો ઉચ્ચાય. ગુરુરાજ ! એ બાદશાહને મહાલય નથી; એ તે આ ચાંડાલનું જ નિવાસસ્થાન છે. ત્યાં આવવામાં આપને કશી પણ અડચણ થવાની નથી.” એમ કહીને સેનાપતિ કાળો પહાડ ત્યાંથી ઉઠડ્યો અને અતઃપુરજનાનખાના–પ્રતિ ચાલવા લાગ્યા. ચતુર્દિશાએ રાત્રિની ગંભીર નીરવતાનો વિસ્તાર થઈ ગયા હતા, ચંદ્રિકાને પૂર્ણ પ્રકાશ અંધકારને પરાજિત કરીને હાસ્ય કરતો દેખાતો હતો અને સર્વત્ર સૌગધ્યયુક્ત વાયુ વાતો જોવામાં આવતા હતા. ગુરુ ન્યાયરન સેનાપતિ સાથે ઉદ્યાનના માર્ગમાં થઈને અંતઃપુરમાં જઈ પહો. ચતુર સંરક્ષકાએ મહાલયનાં દ્વાર તત્કાળ બંધ કરી દીધાં. ન્યાયરને અવશેષ રાત્રિનો સમય યૂકવામાં જ વિતાડી દીધો. ક્ષણમાત્રને માટે પણ નિદ્રાદેવીએ તેના પર કૃપા કરી નહિ. તે જાગૃત જ રહ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ . ' જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય - તૃતીય પરિચ્છેદ * રાજદુર્ગ - વૈશાખ માસની પૂર્ણિમાને બીજે દિવસે પ્રભાતકુમાર, હુલાયુધ મિશ્ર સાથે ઓરીસાના રાજા નન્દકુમાર દેવને મળવા માટે તેની રાજધાનીમાં ગયો અને ત્યાં જઈને તેણે રાજા સાથે મુલાકાત કરી. હલાયુધ મિએ રાજા સાથે પ્રભાતકુમારની ઓળખાણ કરાવી અને રાજા તેના દર્શનથી ઘણો જ પ્રસન્ન થયો. યોગ્ય રીતિથી તેણે પ્રભાતને આદર આપે અને તેને રીસા રાજ્યને એક પરમ હિતૈષી પુરુષ જાણીને પિતાના સૈન્યમાં મેળવી લીધું. યુદ્ધના સંબંધમાં તેમની પરસ્પર ઘણું વાતો થઈ. કેટલાક દિવસના સતત વ્યવહારથી જ્યારે મહારાજાનો એ નિશ્ચય થઈ ગયો કે, “પ્રભાત ઓરીસા દેશનો એક ખરેખર નિઃસ્પૃહી હિતૈષી છે અને આર્ય ધર્મને મિત્ર છે.” ત્યારે હુલાયુધ મિશ્રની ઈચ્છા અનુસાર તેણે નગરમાં સર્વત્ર જાહેર કરાવી દીધું કે, “આર્યોના પવિત્ર તીર્થરાજ જગન્નાથપુરીના રક્ષણ માટે જે વીર યુવક સ્વદેશને ત્યાગીને એરીસાના આપત્તિના દિવસેમાં મિત્રભાવથી શત્રુઓ સમક્ષ લડવાને તૈિયાર થયા છે, તે વીર પ્રભાતકુમાર જે વેળાએ જેને કાંઈ પણ આજ્ઞા કરે, તેણે તે ક્ષણે જ તે આજ્ઞાનું પાલન કરવું. જે કોઈ પણ તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે, તે તેને યુદ્ધના નિયમ અનુસાર દેહાન્ત દંડની શિક્ષા કરવામાં આવશે.” એ જાહેરનામું ફેરવવા પછી મહારાજા નન્દકુમારદેવે તેને એક સુન્દર તત્વાર ભેટ આપી અને તે શસ્ત્રને કટિભાગે ધારીને પ્રભાત ક્ષત્રિયનું રૂપ ધારણ કર્યું -વિરચિત ગૌરવથી સન્માનિત થઈને તે રાજદુમાં વસવા લાગ્યો. - જે વેળાએ પ્રભાતકુમાર જહાજપુર જવા માટે નીકળ્યો હતો, તે વેળાએ રાજા સાથે યુદ્ધ વિશે વાતચીત કરીને ત્વરિત જ પુનઃ જગન્નાથપુરીમાં ચાલ્યા આવવાને તેણે વિચાર કર્યો હતો. પરંતુ ત્યાં પહોંચ્યા પછી થોડા દિવસે બંગાળામાંથી એક ગુપ્ત દૂત આવ્યો અને તેણે એવા સમાચાર સંભળાવ્યા કે,” સુલતાન સુલયમાન ઘણું જ બીમાર છે; માટે જ્યાં સુધી તેની તબીયત સારી થશે નહિ, ત્યાં સુધી એરીસામાં આવવા માટે તેની સેના પ્રયાણ કરશે નહિ. છતાં પણ વર્ષાઋતુથી પ્રથમ જ બહુધા યુદ્ધ થશે અને સર્વેથી પ્રથમ રાજધાનીના નગર જહાજપુરપર જ હલ્લો કરવામાં આવશે.” એ કારણથી નન્દકુમારદેવે પ્રભાતને ત્યાંથી જવાની આજ્ઞા આપી નહિ. અર્થાત જ્યાં સુધી બીજા સારા સમાચાર ન સંભળાય, ત્યાં સુધી પ્રભાત અને હલાયુધ મિશ્રને રાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ - રાજર્ગ ૧૦૧ ધાનીમાં રાખવાની જ તેણે લેજના કરી. પ્રભાત, રાજાની ઈચ્છાને ટાળી શો નહિ, પોતાની ઈચ્છા ન હોવા છતાં પણ તેને ત્યાં રોકાઈ રહેવું પડ્યું. તેના મનમાં અનેક પ્રકારની આશાઓ અને ઉત્સાહની ભાવનાઓસાથે ઉષાની સ્નેહમયી સ્મૃતિ પણ દિનરાત વિરાજવા લાગી. યુદ્ધની આલોચના, સૈન્યની કુશલતાની પરીક્ષા, ન્યૂહરચના અને ગુપ્ત પરામર્શ આદિ કાયની યોજના કરવામાં પ્રભાતના દિવસે વીતવા લાગ્યા. જો કે પ્રભાતકુમાર યુદ્ધકળામાં સર્વથા અનભિજ્ઞ અને અનનુભવી હો, તોપણ પ્રાચીન ઇતિહાસ અને પુરાણોમાં વાંચેલી પ્રાચીન રાજાઓની યુદ્ધનીતિને અનુસરીને તે વર્તવા લાગ્યો. છતાં પણ તેની આશા ફળીભૂત થાય, એવાં ચિન્હો જણાતાં નહોતાં; કારણ કે, તેની સેનાના સર્વ સૈનિકે આળસુ, ડરપોક અને યુદ્ધવિદ્યામાં સર્વથા અજ્ઞાત હતા. સમરભૂમિનો અનુભવ ધરાવનાર એક પણ સેનાની હતો નહિ. સેનાપતિ પણ યુદ્ધકળામાં નિપુણ નહોતો અને કિલ્લાની દીવાલો પણ અનેક સ્થળેથી ટૂટીફૂટી ગએલી હતી. એ સઘળાં કારણોથી મહારાજા નન્દકુમારના મનમાં સર્વદા ઉદાસીનતા જ જોવામાં આવતી હતી. દીર્ધકાલપર્યન્ત શાન્તિસુખનો ઉપભોગ લેતાં લેતાં અંતે જેવી રીતે રાજ્યની રક્ષાનું બળ અત્યંત શિથિલ થઈ જાય છે, તેવી જ રીતે અહીં પણ થએલું હતુ, ઓરીસાની સેનાના સૈનિકે પૂરેપૂરા કર્તવ્યવિમુખ બની ગયા હતા. પ્રભાત એ સર્વ દોષને કાઢી નાખવાની ચેષ્ટા કરવા લાગ્યો અને કેટલાંક કાર્યોને સુધારવાનો આરંભ પણ કરી દીધો, પરંતુ ક્ષણમાત્રને માટે પણ તેના મનમાં કોઈવાર એવી આશા બંધાઈ નહિ, કે, પઠાણેના પ્રહારનું પ્રત્યુત્તર આપીને એરીસા પોતાની સ્વતંત્રતાનું સંરક્ષણ કરી શકશે. જહાજપુરના કિલ્લાની મોટી મોટી ભીતિની પ્રતિષ્ઠાયાને પોતાના શિરે ધારણ કરીને શ્રી ગંગાજી કલકલ ધ્વનિ સહિત સમુદ્રપ્રતિ પ્રયાણું કરતી હતી. કુલીન પ્રભાતકુમાર પ્રતિદિવસ સંધ્યાના સમયે ગંગાના તીરે જઈને મનોરંજન માટે ફર્યા કરતે હતો અને નદી, વૃક્ષ તથા આકાશ આદિમાં પ્રકૃતિની જે શેલા વિરાજતી હતી, તેને જોઈને ઘણે જ પુલકિત થતો હતો. એ એકાન્તના સમયમાં તેને પિતાની બાલ્યાવસ્થાનું અને સ્વદેશનું અનેકવાર સ્મરણ થઈ આવતું હતું, કિન્તુ એ ચિન્તાઓમાં ઉષાના મલિન મુખનું સંમિશ્રણ પણ સદા સર્વદા રહેતું હતું. પ્રભાત એકાન્તમાં કેટલા બધા વિચારો કર્યા કરતો હતો, તેની સંખ્યા કહી શકાય તેમ નથી. પ્રભાત ઉષાને ચાહતો હતો, એટલે ઉષાને સદેવ પોતાનાં નેત્ર સમક્ષ રાખવાની તેની ઈચ્છા થાય, તો તે સ્વાભાવિક છે. પ્રભાત સ્વતંત્ર હતો અને જે ઈચછે તો તત્કાળ જગન્નાથપુરીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય પાછો જઈ શકે એમ હતું, તેમ જ પ્રતિક્ષણ ઉષાને પોતાની દષ્ટિ સમક્ષ ઉપસ્થિત રાખી શકે તેમ હતું. પ્રભાતે એ વિશે અનેકવાર વિચાર કર્યા. પરંતુ સુશિક્ષિત અને પોતાના કર્તવ્યને સમજવાવાળો યુવક પ્રભાત પ્રેમમાટે કર્તવ્યનો ત્યાગ કરી શક્યો નહિ. અર્થાત ઉષાપ્રતિ આકર્ષાતા મનના વેગને રોકીને તે કર્તવ્યપાલનમાં જ તત્પર થશે. સાયંકાળે જ્યારે સરિતાતીરે તે એકાન્તમાં ઊભો રહેતો હતો, ત્યારે તેના સ્નેહસમુદ્રમાં વિચિત્ર લહરીઓનો ઉદ્ભવ થતો હતો. એક પ્રકારની અય અશાંતિ તેના જીવનને આન્ટેલિત કરી નાખતી હતી અને તેથી તે ત્યાં વધારે વાર ઊભો રહી શકતો નહે; અથત ત્વરિત જ પાછો કિલ્લામાં ચાલ્યો જતો હતે. રાત્રિના સમયે સેંકડો સિપાહીઓ આવીને પ્રભાત પાસે બેસતા હતા અને પ્રભાત તે સર્વને પ્રાચીન આર્યવીરની વીરકથાઓ એક પછી એક કહી સંભળાવતા હતા. અર્જુને એકલાએ જ કૌરવોની સેનાને પરાજય કેવી રીતે કર્યો હતો, ભીમે પોતાની ભયંકર ગદાના પ્રહારથી ધૃતરાષ્ટ્રના પુત્રને કેવી રીતે સંહાર કર્યા હતા અને અભિમન્યુએ માત્ર સોળ વર્ષની અવસ્થામાં જ સપ્ત મહારથીઓ સાથે કેવું તુમુલ યુદ્ધ કર્યું હતું, ઇત્યાદિ કથાઓનું તે ઓજસ્વિની ભાષામાં કથન કર્યા કરતા હતા. રધુના દિગ્વિજયને વૃત્તાન્ત, લક્ષ્મણની વીરતા તથા ભાતસ્નેહ, રામચંદ્રનું અસાધારણ શૌર્ય અને દધીચિને આત્મસર્ગ ઇત્યાદિ કથાઓ તે તેમને વિસ્તાર પૂર્વક સંભળાવતા હતા. એ શૌયત્પાદક કથાઓના શ્રવણમાં શ્રોતા સૈનિકે લીન થઈ જતા હતા. એવી રીતે વાર્તાલાપમાં જ્યારે બહુ રાત્રિ વ્યતીત થઈ જતી હતી, તે વેળાએ સર્વજન સૂવાને ચાલ્યા જતા હતા. તે વેળાએ—એકાન્તમાં પ્રભાતના હૃદયમાં ઉષા આવીને વિરાજમાન થતી હતી. ક્ષણમાં પ્રભાત ઉષાને માળા બનાવતી તે ક્ષણમાં સરોવરતીરે તારા ગણતી ઊભેલી જેતે હતે. વળી ઉષા જાણે પોતાના અંકમાં મસ્તક રાખીને રાતી હાયની ! એવો પણ પ્રભાતને ભાસ થતો હતો. પણ એ સ્વમ સમાપ્ત થવા પછી પ્રભાત પોતે પણ પોતે હતો કે નહિ તેની અમને ખબર નથી. અને વર્ષાઋતુનું આગમન પણ થયું. આકાશમાં મેધના સમૂહ દૃષ્ટિગોચર થવા લાગ્યા. વાતાવરણમાં પણ મંદતાનો આવિર્ભાવ થઈ ગયો. દૂતે આવીને સમાચાર આપ્યા કે, “વર્ષોની સમાપ્તિ પર્યન્ત પઠાણો ઓરીસાપર ચઢાઈ કરવાના નથી.” એ સમાચાર સાંભળીને રાજા નન્દકુમારદેવ થોડા દિવસ માટે નિશ્ચિત થયો. પ્રભાતકુમારને પણ હૃદયમાં ચિન્તાને સ્થળે પ્રેમને ડીવાર ઉતારો આપવાને પ્રસંગ મળે. આકાશમાં તારકે અને ચંદ્રમા બહુધા અદશ્ય રહેતા હતા. ગંગા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ રાજદુર્ગ ૧૦૩ પણ પ્રથમ પ્રમાણે ધીરભાવથી બાલિકા સમાન પ્રવાહિત થતી જોવામાં આવતી નહોતી. મંદપવનનું વહન પણ અટકી ગયું હતું. નદીના વેગની વૃદ્ધિ થઈ હતી, પૂર્વ દિશાને વાયુ પ્રબળતાથી વાતે હો, મૂશળધાર વૃષ્ટિથી પૃથ્વી પંકમય બની ગઈ હતી. ઉત્કલવાસી ખેડુતે આનંદપૂર્વક ગીત ગાતા પિતાના કાર્યમાં નિમગ્ન થઈ ગયા હતા. વિરહી જનો પિતાના હૃદયદુઃખના અવલોકનમાં લીન થયા હતા–તેમને માત્ર દાસણ વર્ષનું જ દર્શન થતું હતું. નીચેની કવિતામાં દર્શાવેલાં વર્ષના આગમનનાં સર્વ ચિહે સૃષ્ટિમાં વ્યાપેલાં લેવામાં આવતાં હતાં – જે સુખદ શીતલ શુચિ સુગંધિત પવનલહરી વાય છે, વર્ષે સલિલ ધારાસહિત વસુધા સુખદ દેખાય છે; આ મૃદુ સુમનની લતા ડોલે વાયુના આઘાતથી, ને નીલવણું વૃક્ષ કપે સબલ જલના પાતથી. અતિ નીલવર્ણા હરિત ભૂમિ ચિત્તને અનુરાગતી, વાસવ વધૂની પંક્તિઓ માણિકય સમ શેભે અતી; નિર્મલ બકલહારાવલી મુક્તાવલી સમ ભાસતી, ને ચંદ્રહાસ સમાન નભમાં ચંચલા ય વિલાસતી. ૨ સાંભળ ભયંકર મેઘગર્જન સિંહ નિજ મદ મૂકતા, કામી પ્રવાસીનાં મન નિજ સત્ય પથને ચૂક્તા બહુ કૂપ, કુંડે ને સરેવરમાંહિ વારિ ભરાય છે, ને નદી નદ નિર્ઝરણ નૂતન નીરથી ઉભરાય છે. ૩ અતિ હર્ષ થાતે દરને ચાતકના કવનથી, કાનનમહીં કેકા કરે નવ નૃત્ય વર્ષા સ્તવનથી; બહુ તાપયુક્ત નિદાધનો આજે પરાજય થઈ ગયો, ને વિજય દુન્દુભિ નાદ વિષે મેઘને ભીષણ થયા. ૪ ફળ પુષ્પ આવ્યાં વૃક્ષમાં ને ક્ષેત્રમાંહી ધાન્ય છે, ધનદાયિની એ વસ્તુ છે, એ સૌખ્યનું પ્રાધાન્ય છે; બહુ મેદ તેથી માનિની ને માનવી મનમાં થતા, સંતાપને લય થઈ ગયો અધાપિ જે હૃદયે હતો. ૫ જ્યાં સુન્દરી ઉષા વસતી હતી, તે સ્થાને પણ વર્ષાઋતુના આગમનનાં એ સર્વ ચિનહોને વિસ્તાર થએલો જ હશે. એથી અનુમાન કરી શકાય છે કે, ઉષાના દિવસે ત્યાં ધણું જ કષ્ટથી વ્યતીત થતા હશે. દાસી પ્રમાણે બીજાના ગૃહમાં રહેલી હોવાથી ધીમે ધીમે વર્ષના જળબિન્દુઓથી ભીંજાતી તે યાત્રાળુઓ માટે જળ ભરવાને તે સરોવરના તીરે જતી હશે અને એવી રીતે વારંવાર આવવા જવાથી તેનાં વસ્ત્રો સતત ભીજેલાં જ રહેતાં હશે. જે પ્રભાત ત્યાં હોત, તો કદાચિત ઉષાને શિરે કાર્યને એટલો બધો ભાર પડેલો રહ્યો ન હેત–તેમાં ન્યૂનતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય થવાનો સંભવ હતો. પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન થાય કે કર્તવ્યવિમુખતા થાય, પણું પ્રભાતથી પોતાની પ્રિયતમાને થતું દુઃખ કેમ સાંખી શકાય? તે જગન્નાથપુરીમાં જવાનો ઉપાય શોધવા લાગ્યો. આષાઢ માસ આવ્યો અને સર્વત્ર રથયાત્રાની ધામધૂમ મચી ગઈ છે કે પઠાણના આક્રમણની ઘણી જ ભીતિ હતી, તે પણ સહસ્ત્રાવધિ ધર્મપિપાસુ હિન્દુજનો ઉત્સાહની અતિશયતાથી ઉન્મત્ત બની ગયા. ભિન્ન ભિન્ન દેશોના યાત્રાળુઓ રથયાત્રાના દર્શન માટે આવી આવીને જગન્નાથપુરીમાં એકઠા થવા લાગ્યા. પ્રભાતે પણ એ પ્રસંગને બહુ જ યોગ્ય જાણીને મહારાજ પાસેથી પુરીમાં જવાની આજ્ઞા માગી. પ્રભાતને જવા દેવાની ઈચ્છા ન છતાં પણ રાજાએ નિમ્પાયે તેને જવાની આજ્ઞા આપી. પણ જતી વેળાએ તેને ભલામણ કરી કે, “પ્રભાતકુમાર! પાછા આવવામાં વધારે વિલંબ કરશો નહિ. તમારે સર્વકાળ એ સ્મરણ રાખવાનું છે કે, તમે પોતે ઓરીસા રાજ્યના એક વિશ્વસનીય સેનાધ્યક્ષ છે. વધારે કહેવાની હું અગત્ય જેતે નથી; કારણ કે તમે સુજ્ઞ છે.” “મહારાજાની આજ્ઞા મને શિરસાવદ્ય છે. અગત્ય હશે, તેના કરતાં હું ત્યાં વધારે વિલંબ લગાડીશ નહિ. રથયાત્રાનું દર્શન કરીને સત્વર જ હું ” પાછો વળીશ. આપ કોઈ પણ પ્રકાર છે ચન્તા રાખશો નહિ. વિશ્વાસઘાત કરવો, એ મારો ધર્મ નથી.” પ્રભાતે નમ્રતાપૂર્વક ઉત્તર આપ્યું અને નન્દકુમારદેવની અનુમતિથી પ્રવાસની તૈયારી કરવા માંડી. ઉષાને જોવા માટે તે ઘણે જ આતુર થઈ ગયો હતો. પ્રભાતની તે એકલા જવાની જ ઈચ્છા હતી; પણ જે નવીન પદ તેને આપવામાં આવ્યું હતું, તે પદની પ્રતિષ્ઠા એમ કરવાથી જળવાઈ શકે નહિ; એટલા માટે રાજાની ખાસ આજ્ઞાથી શસ્ત્રાસ્ત્રથી સજ્જ થએલા બાર નવજવાન સિપાહીઓ તેના અંગરક્ષક તરીકે તેની સાથે જવાને તૈયાર થયા. પ્રભાતે એમાં કશો વાંધો લીધો નહિ. પરસ્પર નાના પ્રકારની યુદ્ધવાર્તાઓ કરતા તે સિપાહીઓ અને તેમને નવીન અધિકારી પ્રભાતકુમાર પુરીના માર્ગમાં વિચારવા લાગ્યા. વાતચીતમાં પ્રવાસનો શ્રમ વધારે જણું નહિ. ઉપામિલનની આશાએ પ્રભાતના શ્રમનો નાશ કરી નાખ્યા. ચતુર્થ પરિચ્છેદ જગન્નાથનો પુરાતન પૈરાણિક ઇતિહાસ જે જગન્નાથપુરીના સંરક્ષણ માટે પ્રભાતકુમાર પોતાના પ્રાણુ અર્પવાને તત્પર થએલો છે અને યવન જેના નાશના ઉદ્યોગમાં મચેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથના પુરાતન પૈારાણિક ઇતિહાસ ૧૦૫ છે, તે જગન્નાથ દેવની સ્થાપનાના મળી શકે તેટલા ઇતિહાસ જાણી લેવા એ ધણું જ અગત્યનું છે. પ્રભાતકુમાર શ્રી જગન્નાથની રથયાત્રાને મહાત્સવ જેવાને જાય છે, તે માર્ગમાં છે, ત્યાં સુધી આપણે એ ઇતિહા સને જાણવાના કિંચિત્ પ્રયત્ન કરીશું, તે તે અયાગ્ય કે અસ્થાનીય તા નહિ જ કહેવાય. ** જગન્નાથની પૂજા લગભગ એ હજાર વર્ષથી ચાલતી આવી છે, અને તે કાળથી તે આજ દિવસ સુધી એરીસા હિન્દુઓની એક અત્યંત પવિત્ર અને પૂજ્ય ભૂમિ મનાય છે. સર વિલિયમ હંટર કહે છે કે, · પુરીના આતિથ્યવિમુખ વાલુકા પ્રદેશમાં કે જે એક કલ્લૂ અને જવિપ્લવનું સ્થાન છે, ત્યાં હિન્દુ ધર્મ અને હિન્દુ-અતિ વિશ્વાસ અથવા મિથ્યાધર્મ સમુદ્રતારે વિશ્વના ભિન્ન ધર્મીયાની અનેક વિરુદ્ધતાએ છતાં પણ આજે અઢારસ વર્ષથી જેમના તેમ કાયમ ઉભા રહેલા છે. અહીં વિશ્વમંદિર છે, કે જ્યાં આય઼વર્ત્તના સર્વે ભાગામાંથી મનુષ્યા વિશ્વદેવની પૂજા કરવાને આવે છે. અહીં સ્વર્ગનું દ્વાર છે, તેથી સહસ્રાવધિ યાત્રાળુઓ અહીં મરવાના હેતુથી આવી વસે છે—અનંત અને શાશ્વત સાગરની ગર્જનાયુક્ત સ્થાનમાં અંતિમ વિરામ લેવા, એ જ તેમના ત્યાં આવી નિવાસ કરવાના મુખ્ય હેતુ હાય છે.” ત્યારે જગન્નાથમાં એટલી બધી તે શી અલૌકિકતા સમાયલી કે સર્વજને એને આટલા બધા ભાવથી ભજે છે ? એ શંકાનું નિવારણ કરવામાટે આપણે એના ઇતિહાસ અથવા એનું ચરિત્ર જાણવાના પ્રયત્ન કરીશું, પૌરાણિક ત્રિપુટી-ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ-માંના દ્વિતીય દેવ જે વિષ્ણુ તે જગન્નાથ જ છે, એમ કહેવામાં આવે છે. જગન્નાથ તે વિષ્ણુનું મર્ત્ય લાકનું સ્વરૂપ છે. એના વિશે એક એવી આખ્યાયિકા સાંભળવામાં આવે છે કે, કેટલાક યુગા પૂર્વે માળવામાં રાજ્ય કરતા એક ધર્મનિષ્ઠ ભૂપાળે વિષ્ણુને શોધ કરવા માટે પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર, દક્ષિણ ચારે દિશામાં ભિન્નભિન્ન ધર્મ ગુરુઓને મેાકલ્યા હતા. કારણકે, વિષ્ણુએ પૃથ્વીપર અવતાર ધારણ કરેલા હતા, એમ તેના સાંભળવામાં આવ્યું હતું. પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં ગએલા ધર્મગુરુઓ તેા વીલે મેાઢે પાછા આવી પહોંચ્યા. પરંતુ જે ધર્મગુરુ પૂર્વ દિશામાં પ્રયાણ કરી ગયા હતા, તે ભ્રૂણી જ માર્ગપ્રતીક્ષા કરવા છતાં પણ સ્વદેશમાં પાશ કર્યો નહિ. તેના પાછા ન આવવાનું શું કારણ હશે? કારણ નીચે પ્રમાણે હતું: જે ધર્મગુરુ પૂર્વ દિશામાં ગયા હતા, તે આરીસામાં વસુ નામના એક જંગલી વ્યાધના ગૃહમાં બંદીવાન થઇને પડેલા હતા. . . વસુને એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય બ્રાહ્મણ ઘણો જ ગમી ગયું હતું અને તેથી તેણે પોતાની પુત્રીને એની સાથે વિવાહ સંબંધ કરી આપવાનો નિશ્ચય કરેલો હતો. પ્રથમ તે કેટલોક કાળ ધર્મગુરુએ ના પાડવામાં કાઢી નાખે, પણ અંતે તેણે પિતાની થનારી ભાર્યથી સંતુષ્ટ થઈને વ્યાજની માગણને સ્વીકાર કર્યો અને તેની પુત્રી સાથે લગ્નના પવિત્ર ગ્રંથિથી બંધાયો. વાત એમ બની કે, જે મૂર્તિના ધમાટે રાજાએ એ ધર્મગુરુને પરદેશ પાઠવ્યા હતા, તે વિષ્ણમૂર્તિ એ વ્યાધના કજામાં જ હતી. એ વ્યાધ પિતા સાથે ફળ અને પુષ્પ ઇત્યાદિ પૂજાનાં સાધને લઈને નિત્ય પ્રાતઃકાળમાં અરધ્યમાં પૂજા કરવાને ચાલ્યો જતો હતો. એ તે બ્રાહ્મણ દરરોજ જેતે હતા, પરંતુ અરણ્યમાં તે કયે સ્થળે જાય છે અને ખાસ કેની પૂજા કરે છે, એ તે બ્રાહ્મણ જાણી શક્યો નહિ. અંતે અત્યંત આતુર થઈને એક દિવસે બ્રાહ્મણે પોતાના શ્વસુરને પૂજા માટે પોતાને સાથે લઈ જવાની પ્રાર્થના કરી અને વ્યાધે તે પ્રાર્થનાને સ્વીકાર પણું કય; પણ તેમાં એક શર્ત હતી. વ્યાધ પોતાના જમાઈને આંખે પાટા બાંધીને લઈ જવાને હતો. બ્રાહ્મણ પણ એમ કરવાને કબૂલ થશે. ઘણોક પંથ કાપવા પછી સસરો જમાઈ પોતાના ધારેલા સ્થાને પહોંચ્યા. ત્યાં બ્રાહ્મણની આંખો પરથી પાટો છોડી નાખવામાં આવ્યો અને એક ઉદંબર વૃક્ષના મૂળને આધારે એક નીલવર્ણ પાષાણની વિષ્ણમૂર્તિ ઉભી રહેલી તેના જેવામાં આવી. વ્યાધ, પોતાના વિપ્ર જામાતાને ત્યાં મૂકીને પોતે બીજે ક્યાંક ચાલ્યો ગયો. એટલે બ્રાહ્મણે વિષ્ણુની સ્તુતિ કરીને તેની યથાર્થ પૂજા કરી. પ્રાર્થનામાં તે પિતાના હદયને લીન કરી બેઠા હતા, એટલામાં ઉપરના વૃક્ષની એક શાખાપર એક વાયસપક્ષિ બેઠેલું હતું, તે વિષ્ણમૂર્તિ સમક્ષ નીચે પડ્યું અને એક ભવ્ય રૂપ ધારણ કરીને વિમાનમાં બેસી સ્વર્ગમાં ચાલ્યું ગયું. બ્રાહ્મણે જેયું કે, એ એક શાશ્વત સુખના પ્રદેશમાં જવાનું અદ્વિતીય સ્થાન છે, એથી તે પણ વૃક્ષ પર ચડ્યો અને ઉપરથી પડવાની તૈયારીમાં હતો, એટલામાં આકાશવાણી થઈ કે, “બ્રાહ્મણ ! બૈર્ય ધર ! પ્રથમ તે વિષ્ણુને શોધ કર્યો છે, એ જઈને તારા રાજાને વિદિત કર અને પછી શાશ્વત સુખના માર્ગમાં વિચર.” એટલામાં ફળ અને પુષ્પ લઈને વસુ વ્યાધ ત્યાં આવી પહોંચ્યો અને તેણે પણ વિષ્ણુની પૂજા કરી. પરંતુ નિત્યના નિયમ પ્રમાણે ભગવાન તેનાં ફળોનો આહાર કરવામાટે પધાર્યા નહિ.. એ વિશે નીચે પ્રમાણે ગુપ્ત ધ્વનિ થયું અને તે વસ્તુના સાંભળવામાં આવ્યો. “હે એકનિષ્ઠ ભક્ત ! તારાં વનમાંનાં પુષ્પ અને ફળોથી હવે હું કંટાળી ગયો છું. હવે મારી ઓદન (ભાત) અને મિષ્ટાન્ન ખાવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથના પુરાતન પૌરાણિક ઇતિહાસ ૧૦૭ ઇચ્છા થએલી છે. આ નીલ પાષાણુમૂર્તિમાં હવે તું મારા સાક્ષાત્કાર અનુભવી શકીશ નહિ. આજ પછી હું વિશ્વપતિ જગન્નાથના નામથી પ્રસિદ્ધ થઇશ.” સસરા જમાઈ બંને ઘેર આવ્યા અને વ્યાયે પેાતાના જમાઇને તેના રાજા પાસે જને વિષ્ણુશેાધવિશેના એ સમાચાર આપી આવવાની આજ્ઞા આપી. વિપ્ર ત્યાં ગયા. એ સમાચાર સાંભળીને માળવાના રાજાના આનન્દના પાર રહ્યો નહિ. તે પેાતાની એક વિશાળ સેના અને અંગરક્ષકાની શ્રેણી જ માટી સંખ્યા સાથે જગન્નાથના દર્શન કરવામાટે એરીસા પ્રતિ ચાલતા થયા. મૂર્ત્તિવાળા સ્થાને પહોંચવામાં થેાડા જ વિલંબ હતા, તે વેળાએ તેના મનમાં ગર્વના એકાએક એવા ભાવ થયા કે, “મારા જેવા પ્રભાવશાળી હવે ખીજે કાણુ છે! વિશ્વપતિ જગન્નાથે પેાતે મને મંદિર બંધાવવાની આજ્ઞા કરેલી છે અને આવા અજ્ઞાનાંધકારના સમયમાં તેના નામને પ્રસાર કરવાના ભાર પણ મારા શિરે જ નાખેલા છે.” વિષ્ણુને એ ગર્વોક્તિ ગમી નહિ, એટલે મૂર્તિ ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ. પરન્તુ એટલી આકાશવાણી થઈ ખરી કે, હું રાજન્ ! તું મારું મંદિર અવશ્ય બંધાવીશ, પણ તને મારે સાક્ષાત્કાર થશે નહિ. જે વેળાએ - મંદિર ચણાઈને તૈયાર થશે, તે વેળાએ મૂર્તિના તારે નવેસરથી શેાધ કરવા પડશે.” રાજા જ્યારે ઉભુંબર વૃક્ષ પાસે આવી પહોંચ્યા, તે વેળાએ તે મૂર્ત્તિ તેના જોવામાં આવી નહિ. તે પૃથ્વીના ગર્ભમાં સમાઈ ગએલી હતી. રાજા વિષ્ણુના ધણા જ આજ્ઞાધારક ભક્ત હાવાથી તેણે પુરીમાં એક મહા ભવ્ય અને વિશાળ મંદિર બનાવ્યું અને જ્યારે તે સર્વથા તૈયાર થઈ ગયું, ત્યારે વળી પણ એક વાર તે અદૃશ્ય થએલી મૂર્ત્તિને શોધવામાટે પ્રત્યેક દિશામાં બ્રાહ્મણા દોડાવ્યા. પરંતુ લાંક વર્ષોં વીતી જવા છતાં પણુ વિષ્ણુ ભગવાનના પત્તો લાગ્યા નહિ. અંતે જે વેળાએ રાજાનું બધું અભિમાન ઊતરી ગયું, તે વેળાએ એક દિવસ રાત્રે ભગવાને તેને સ્વમમાં દર્શન આપ્યું અને કહ્યું કે, “આવતી કાલે તું સમુદ્રતીરે જજે, ત્યાં સમુદ્રની લહરીમાંથી તને એક ૮૪ યવ લાંખા અને ૨૦ યવ પહેાળા કાછના કકડા મળશે. એ જ મારું સત્ય સ્વરૂપ છે. એ કાઇને ઉપાડીને કાઈ ગુપ્ત સ્થળમાં એકવીસ દિવસ સુધી રાખી મૂકજે, ત્યાર પછી હું જે રૂપમાં તારા જોવામાં આવ્યું, તે રૂપમાં મારી પૂજામાટે બંધાવેલા તારા મંદિરમાં મારી સ્થાપના કરજે.” આજ્ઞા પ્રમાણે ખીજે દિવસે પ્રાતઃકાલમાં રાજા ઘણી જ આતુરતા અને ત્વરાથી સમુદ્રતીરે ગયા અને ત્યાં તેને પૂર્વકથિત કાની પ્રાપ્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય થઈ. એ કાઈને તે બહુ જ પ્રતિષ્ઠાથી પુરીમાં લઈ આવ્યા. એ કાઈ વજ સમાન કઠિન હતું. ઘણુક સુતાએ એના પર ઘડવા માટે પિતાનાં હથિયારો ચલાવ્યાં, પણ તે લોઢાના હથિયારોની ધાર જ જતી રહી અને કાછુપર કરેલ પ્રહાર પોતાના હાથપર આવીને પડવા લાગ્યો. એટલે રાજાએ ઘડવા વિના જ કાછને પોતાના મહાલયના એક ગુપ્ત ઓરડામાં રખાવ્યું અને એકવીસ દિવસ પહેલાં એ ઓરડામાં કોઈએ પણ જવું નહિ, એવો સખ્ત હુકમ જાહેર કરી દીધો. રાણીએ એ ચમકાર વિશે બધી વાતો સાંભળેલી હોવાથી તે પોતાની અધીરતાને દબાવી શકી નહિ અને કોઈ પણ રીતે મૂત્તિવાળા ઓરડાનાં દ્વાર ઉઘાડવાને તેણે પ્રયત્ન કર્યો. જ્યારે ઓરડે ઊપાડીને તેણે જોયું ત્યારે તે કાઇના ત્રણ ભાગ થઈ ગએલા તેને દેખાયા. એ ત્રણ ભાગ તે ત્રણ ભિન્ન ભિન્ન મૂર્તિઓ હતી. કટિથી ઉપરનો ભાગ જ કેરાઈને તૈયાર થયો હતો અને નીચેનું સ્વરૂપ હજી બંધાયું ન હતું. એમાં એક જગન્નાથની મૂર્તિ હતી અને બીજી બે તે અનુક્રમે બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ હતી. એક સ્ત્રીની અધીરતાથી ભગવાનની મૂર્તિઓ અડધા હાથવાળી અને પગ વિનાની ખંડિત રહી ગઈ. જે એકવીસ દિવસ સુધી રાણીએ પોતાની આતુરતાને સંભાળી રાખી હોત, તે જગન્નાથની મૂર્તિ ઘણી જ સુંદર અને સ્વરૂપવતી થઈ હતી અને આવા કંટાળા ભરેલા સ્વરૂપમાં તે જોવામાં આવી હોત નહિ, એમ પૌરાણિક સિદ્ધાન્તના અનુયાયી જનોને કહેવું છે. રાજાએ ઘણી જ મેટી ધામધૂમથી મૂત્તિની પ્રતિષ્ઠા કરી અને તેને તેના બંધુ તથા તેની ભગિની સહિત પુરીના ભવ્ય મંદિરમાં સ્થાન આપ્યું. મંદિરમાં જગન્નાથની મૂર્તિની સ્થાપના કરી. માળવાના રાજાએ જેની સ્થાપના કરી હતી, તે મૂર્તિઓ આજે પણ હિન્દુઓ અમુક કર આપવાથી પુરીમાં જોઈ શકે છે. કરના નામે ત્યાંના ધર્મગુરુઓ હજાર રૂપિયા કમાય છે. જગન્નાથ અથવા વિશ્વસ્વામીની પૌરાણિક ઉત્પત્તિનો ઈતિહાસ આ પ્રમાણેનો છે. કાળ પ્રત્યેક પદાર્થનો નાશ કરી નાખે છે, એ એક સર્વ સાધારણ નિયમ છે અને તે નિયમ અનુસાર કાળના પ્રહારથી માળવાના રાજાએ બંધાવેલા એ ભવ્ય મંદિરનો પણ નાશ થઈ ગયો હતે. આપણી નવલકથાના સમયમાં જગન્નાથનું જે મંદિર અસ્તિત્વ ધરાવતું હતું અને આજે પણ પિતાના ઉન્નત શિખરોથી પૂર્ણ અભિમાન દર્શાવતું જે - મંદિર જોવામાં આવે છે, તે મંદિર ઘણું જ પાછળથી એટલે બહુધા . સ. ૧૧૯૮ માં બંધાવવામાં આવ્યું હતું. પ્રથમ મંદિર અને તેમાંની મૂર્તિઓ વિશે આપણે જેવી ચમત્કારિક કથા વાંચી આવ્યા છીએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ પુરી અને જગન્નાથનું આધુનિક મંદિર ૧૦૯ તેવી જ અનેક પ્રકારની ચમત્કારિક આખ્યાયિકાઓ એ મંદિર અને તેમાંની મૂર્તિઓ વિશે સાંભળવામાં આવે છે. તે સર્વનો ઉલ્લેખ કરવા * માટે તે એક સ્વતંત્ર ગ્રંથ જ લખવો જોઈએ. તે પણ જનમનોરંજન માટે તે મંદિર અને તેમાંની મૂર્તિની સ્થાપના વિશે જે ઐતિહાસિક આખ્યાયિકા પ્રવર્તે છે, તે પ્રકટ કરવી યોગ્ય અને ઉચિત છે. પંચમ પરિચ્છેદ પુરી અને જગન્નાથનું આધુનિક મંદિર ગત પરિચ્છેદમાં જગન્નાથની સ્થાપનાનું આપણે કેટલુંક વર્ણન કર્યું, પરંતુ તેનો સઘળો આધાર દંતકથાઓ પર રહેલો છે. તે સંબંધી જે આધુનિક ઇતિહાસ અન્યત્ર મળી શકે છે, તેનું જ આ પરિચ્છેદમાં વિવેચન કરવાનું છે. પુરી અને જગન્નાથનું મંદિર, ઓરીસા એટલે ઉત્કલ દેશમાં આવેલાં છે, માટે પ્રથમ તે દેશનું આપણે કિંચિત દિગ્દર્શન કરીશું અને પછી મંદિરનો ઉલ્લેખ અને તેના મહોત્સવનું વર્ણન કરવામાં આવશે. જે વાચકોને આવા પરિચ્છેદ કંટાળાભરેલા લાગે, તેઓ આ પરિચ્છેદેને ત્યાગ કરીને માત્ર પાત્ર સંકલનવાળા પરિચ્છેદો વાંચશે, તો પણ વાર્તાને સંબંધ તૂટે તેમ નથી. ઇતિહાસપ્રિય વાચકોને તો આવા પરિચ્છેદ કેટલાંક કારણસર ગમશે જ. પ્રખ્યાત ચીની પ્રવાસી હએનસંગે પિતાના પ્રવાસગ્રંથમાં એડ નામક એક રાજ્યને ઉલ્લેખ કરેલો છે. એ આડ અથવા ઉર્દૂ દેશ તે સાંપ્રતનો ઓરીસા પ્રાંત છે. તામ્રલિસિથી નિત્યે ૭૦૦ લી (૧૧૬ માઈલ) ના અંતરે ઉ દેશની રાજધાની હતી. એ અંતર જહાજપુરથી ઘણું જ મળે છે. રાજ્યને ઘેરાવો ૧૧૬૭ માઇલનો હતો અને તેના આગ્નેય કાણમાં સમુદ્ર વિસ્તરેલો હતો. ચરિત્રપુર નામક એક બંદર હતું. હાલમાં જગન્નાથપુરીના નામથી જે સ્થાન ઓળખાય છે, તે એ ચરિત્રપુર જ હોવું જોઈએ. કનિંગહામના અભિપ્રાય પ્રમાણે એ નગરના બહિભગમાં પાંચ સૂપ હતા. તેમને એક સૂપ તે આધુનિક જગન્નાથનું મંદિર છે, એવી કલ્પના દ્ધ ધર્મના ઈતિહાસમાં શ્રદ્ધા રાખનારાઓ કરે છે. એ મંદિરમાંની જે મુખ્ય ત્રણ મૂર્તિઓ (એક મુખ્ય મૂર્તિ જગનાથની અને બીજી બે અનુક્રમે બલરામ અને સુભદ્રાની) છે, તે કઈ પણ પ્રકારના વિશેષ આકાર વિનાની છે. આથી તેઓ એમ કહે છે કે, તે બુદ્ધ ધર્મમાંના બુદ્ધ, ધર્મ અને સંધ એ ત્રયીની મૂર્તિઓ છે. ૧૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય એરીસામાં જે વેળાએ બલિષ્ઠ રાજાની સત્તા ચાલતી હતી, તે વેળાએ એ દેશની સીમા ઉત્તર દિશામાં હુગલી અને દામુદા નદી સુધી અને દક્ષિણ દિશામાં ગોદાવરી નદી પર્યન્ત હતી, એમ કહેવામાં આવે - છે. પરંતુ પ્રાચીન ઉડૂ દેશની સીમામાં મહાનદીના પ્રદેશને અને સુવર્ણરેષા નદીના નીચેના ભાગમાં આવેલા પ્રદેશનો જ માત્ર સમાવેશ થતો હતો. એમાં હાલના કટક અને સંબલપુર એ જીલ્લાઓ અને મેદિનીપુરનો કેટલોક ભાગ માત્ર આવે છે. એની પશ્ચિમે ડવણુ (ગૌડવન), ઉત્તરે સિગભૂમ (સિંહભૂમિ) અને જશપુર (યશપુર) ની ટેકરીઓ, પૂર્વ દિશામાં સમુદ્ર અને દક્ષિણે ગંજમ પ્રાંત આવેલ છે. હુએનસંગના સમયમાં પણ એની એ જ મર્યાદા હેવી જોઈએ, એમ જણાય છે; કારણ કે, તે વેળાના અને અત્યારના ઘેરાવાની ગણનામાં વધારે તફાવત આવતો નથી. એ દેશની પ્રાચીન રાજધાનીના નગરનું નામ કટક હતું અને તે મહાનદીના તીરપ્રાંતમાં હતું. પરંતુ છઠ્ઠા શતકના આરંભમાં ભુવનેશ્વરનું મંદિર ચણાવનાર રાજા યયાતિ કેસરીએ વિતરણી નદીના તીરે યયાતિપુર (જાતિપુર) નામક પોતાની રાજધાનીનું નવીન નગર , વસાવ્યું. એનું વર્તમાન નામ જહાજપુર અથવા જાજપુર છે. આપણું નવલકથાના સમયમાં પણ રાજધાનીનું નગર એ જ હતું, એ તો આપણે જાણી ચૂક્યા છીએ જ. એ દેશના નિવાસીઓની ભાષા અને ઉચ્ચારે મધ્ય આર્યાવર્તના લકે કરતાં ભિન્ન પ્રકારનાં હતાં, એમ હુએનસંગે ઉલ્લેખ કર્યો છે, અને અત્યારે પણ તેવી જ સ્થિતિ જોવામાં આવે છે. એની પશ્ચિમે પુષ્પગિરિ નામક એક પર્વત હતો અને તે પર્વતમાં એક સ્તૂપ તથા એક વિહારનું અસ્તિત્વ હતું. એ પર્વત તે વર્તમાન કાળના ઉદયગિરિ ને ખંડગિરિ નામક પર્વતો જ હોવા જોઈએ. એ પર્વતોમાં શ્રદ્ધોની અનેક ગુહાઓ અને લેખે મળી આવ્યાં છે. એ ટેકરીઓ કટકથી દક્ષિણે દશ માઇલપર આવેલી છે. એની પૂર્વ દિશાએ પાંચ માઇલપર ભુવનેશ્વર નામક અનેક દેવાલયોવાળું સ્થાન છે. એનું વર્ણન આપણે કરી આવેલા હોવાથી વધારે વિવેચનની આવશ્યક્તા નથી. સહદેવના દક્ષિણ દિગ્વિજયમાં ઉદેશનું નામ આવેલું છે. વરાહહિરે પર્વ દિશામાં ઉડૂ દેશ હોવાનો ઉલ્લેખ કરેલો છે. વિતરણ નદી અતિ વિશાનું છે. પાંડવો તીર્થયાત્રા કરતા કરતા એ નદીના તીરે આવી પહોંચ્યા હતા. પરંતુ એ નદી કલિંગદેશમાં હતી, એમ લખેલું છે. ગંગાસાગર નામક સંગમમાં સ્નાન કર્યા પછી તેઓ કલિંગ દેશમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ પુરી અને જગન્નાથનું આધુનિક મંદિર ૧૧૧ આવ્યા હતા અને તે દેશમાં વૈતરણી નદી હતી. એથી એવું અનુમાન કરી શકાય છે કે, કલિંગદેશનું રાજ્ય કોઈ એક સમયે ઉત્તર દિશામાં વૈતરણી નદીથી પણ દૂરના પ્રદેશમાં પ્રસરેલું હોવું જોઈએ અને તેથી ત્યાં સૂધીને પ્રદેશ કલિગના નામથી લોકેામાં ઓળખાતો હોવો જોઈએ. તેમ જ ઉત્કલ-ઉને સમાવેશ પણ એમાં જ થતો હશે. તથાપિ મુખ્ય કલિગદેશ એની દક્ષિણે હતો, એમ ભારત આદિ ગ્રંથોના આધારે ધારી શકાય છે. હુએનસંગના વર્ણનથી પણ એ જ વાર્તા સિદ્ધ થાય છે. - ત્રિકાંડશેષ કેષમાં ઉત્કલ અને ઉડૂ એ એક જ દેશનાં બે ભિન ભિન્ન નામે છે, એમ જણાવેલું છે. તથાપિ મહાભારતના ભીષ્મપર્વના નવમા અધ્યાયમાં અને બૃહતસંહિતામાં ઉત્કલ અને ઉડૂ એ બે ભિન્ન દેશ છે, એ ઉલ્લેખ કરેલો છે. પરંતુ ભારતમાંના દિગ્વિજયના * (ગંગાસાગર સંગમમાં સ્નાન કરીને) ततः समुद्रतीरेण जगाम वसुधाधिपः । भ्रातृभिः सहितो वीरः कलिंगान् प्रति भारत ॥ ३ ॥ તે સ્ટિંટ જૌન્તય ચત્ર વૈતાળી નવી (વનપર્વ. . ૧૧) એની પછીના વર્ણનથી વૈતરણું નદી મહેન્દ્ર પર્વત પાસે હતી, એમ દેખાય છે. દક્ષિણ ભારતવર્ષના પૂર્વ તીરના પર્વતની શ્રેણિ મહાનદીથી આગળ નથી. મહેન્દ્ર પર્વત પણ મહાનદીની દક્ષિણે હતું, એ કલિંગદેશના વર્ણનમાં ઉલ્લેખ કરેલ છે. મત્સ્યપુરાણમાં વૈતરણુની ઉત્પત્તિ વિંધ્યાદ્રિમાંથી થએલી જણાવી છે. મહાનદી વિંધ્યાદ્રિની પૂર્વશાખામાંથી નીકળેલી છે. વર્તમાન વૈતરણી વિંધ્યાદ્રિ માંથી નીકળેલી નથી. એથી મહાભારતમાંની વૈતરણું તે વર્તમાન કાળની મહા નદી હોવી જોઈએ, એવું છે કે અનુમાન થાય છે, પરંતુ અત્યારે વૈતરણીને નામે ઓળખાતી નદી મહાનદી નથી, કિન્તુ બીજી જ છે, એટલો એમાં પ્રત્યવાય આવી પડે છે. પાંડ ચતરણીના તીરે આવ્યા, તે વળાના વર્ણનમાં એક ચમત્કારિક કથા વર્ણવેલી છે. તે આ પ્રમાણે –“સ્વયંભૂ વિશ્વકર્માએ એ પ્રદેશમાં ચા કરીને દક્ષિણમાં કશ્યપને સમસ્ત પૃથ્વી આપી દીધી હતી. પોતે મર્યના હાથમાં જવાથી પૃથ્વી કપાયમાન થઈ અને રસાતલમાં જવા લાગી. ત્યારે કશ્યપે પોતાના તપના પ્રભાવથી તેને સંતુષ્ટ કરી. એટલે પૃથ્વી પુનઃ વેદીના રાજપથી બહાર આવી. એ વેદી સમુદ્ર પાસે જ હતી. જે વેળાએ પાંડે ત્યાં ગયા, તે વેળાએ પણ એ વેદી ' ત્યાં હતી. તે વેદીપર ચઢયા એટલે તે સમુદ્રમાં જતી હતી અને અમુક મંત્રજપના બળથી પાણીમાં તે ડૂબતી નહતી. ધર્મરાજ એમાં બેસીને સમુદ્રયાત્રાએ ગયા હતા. 1 મોલ્લ ૩૪નામાનઃ” ૧૧ in ત્રિરોગ મૂનિવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય વર્ણનમાં ઉડ્રદેશ આવેલ છે, ઉત્કલનો નામોલ્લેખ નથી. કાલિદાસે રઘુદિગ્વિજયમાં વિંગ અને કલિંગ દેશના મધ્યમાં ઉત્કલને ઉલ્લેખ કર્યો છે અને ઉડનું નામ નથી આપ્યું. એથી બહુધા એવું જ અનુમાન કરી શકાય છે કે, એ બન્ને દેશો ભિન્ન જ હતા. પરંતુ કોઈ કાઈવાર એક જ રાજાની સત્તામાં હેવાથી ઉભય દેશો એકબીજાના નામથી ઓળખાતા હતા. હુએનસંગે સમતટ, તામ્રલિપ્ત અને ઉર્દૂ એ પ્રદેશ ભાગીરથીના મુખથી તે મહાનદીપર્યન્ત સમુદ્રતીરે હોવાનું લખેલું છે. કાલિદાસે ભાગીરથીના પૂર્વ દિશાના ભાગ પાસેથી દક્ષિણ દિશામાંના સમુદ્રતીરપર્યન્ત સુદ્ધ, રંગ અને ઉત્કલ દેશ હેવાનું વર્ણન કરેલું છે અને મહાભારતમાં હિંગ, તામ્રલિપ્ત, કર્વટ અને સુહ્મ એવો ક્રમ આપેલો છે. તામ્રલિપ્તને પ્રદેશ વિંગદેશની પશ્ચિમે હતો, એમ હુએનસંગના વર્ણનથી સ્પષ્ટ થાય છે અને સુક્ષ્મ જંગથી પૂર્વ દિશામાં હતું, એમ કાલિદાસના વિવેચનથી સ્પષ્ટ થઈ શકે છે. ભીમ યંગદેશમાં વિજય કરીને પ્રથમ દક્ષિણમાં આવ્યો હશે અને ત્યાર પછી પૂર્વ દિશામાં ગયો હશે. વંગ તે જ હુએનસંગનો સમતટ દેશ હોવો જોઈએ, એમ વર્ણનના સામ્યથી કલ્પી શકાય છે. વરાહમિહિરે એ ઉભયને ભિન્ન દર્શાવ્યા છે. એથી એમ ધારી શકાય છે કે, ગંગાના મુખના ભાગને સમતટ અને ઉપરના ભાગને વંગ, એવું નામ આપેલું હશે. એ સિદ્ધાન્તથી પૂર્વ દિશાથી લઈને આવી રીતે અનુક્રમ બાંધી શકાય છે;-સુહ્મ, વંગ અથવા સમતટ, તામ્રલિપ્ત, ઉત્કલ, ઉડૂ અને એ સર્વની દક્ષિણે કલિંગદેશ. કાલિદાસે કહેલી કપિશા, તે હાલમાં તાલૂકના આગ્નેય કોણમાં પાસે જ વહન કરતી કસઈનદી હેવી જોઈએ. અસ્તુ. હવે આપણે આપણું મૂળ વિષય પર આવીશું. એ એક ઐતિહાસિક મત કેટલાક તરફથી કરવામાં આવે છે કે, જગન્નાથનું મંદિર તે બૌદ્ધ ધર્મનો એક સ્તૂપ છે અને તેમાંની મૂર્તિઓ પણ બદ્ધ ધર્મના એક અમુક તત્વનું જ દર્શન કરાવે છે. એના સમર્થનમાં એક દંતકથા પ્રચલિત છે. બુદ્ધના એક સ્તૂપમાંથી ક્ષેમ નામક એ બૌદ્ધ ધર્મના ઉપાસકને બુદ્ધને એક દાંત મળ્યો અને તેણે તે કલિંગદેશના રાજા બ્રહ્મદતને આપે. રાજાએ એ દાંતની પ્રતિષ્ઠામાં એક મહાન મંદિર બંધાવ્યું. જે સ્થળે એ મંદિર બાંધવામાં આવ્યું હતું, તે સ્થાન દંતપુરના નામથી * "वंगानुत्खाय तरसा नेता नौसाधनोद्यतान् । निचखान जयस्तंभान गंगास्रोतोन्तरेषु च ॥ ३६ ॥ स तीा कपिशां सैन्यैर्बद्धद्विरदसेतुभिः । उत्कलादर्शितपथः कलिंगाभिमुखो ययौ ॥३८॥ रघुवंशः सर्ग ४. (ાહિતા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ પુરી અને જગન્નાથનું આધુનિક મંઢિર ૧૧૩ ઓળખાતું હતું. ઇ. સ. ૩૦૦ માં એ રાજાને પેાતાના શત્રુઓના મહુ જ ઉપદ્રવ થવા માંડ્યો, એટલે દાંતનું રક્ષણ કરવાના હેતુથી તેણે પેાતાની પુત્રી–રાજકન્યાને એ દાંત અંભેાડામાં છૂપાવીને સીલેાન લઈ જવાની આજ્ઞા કરી. સીલેાનમાં એ દાંતની ઘણી જ પ્રતિષ્ઠા થઈ અને ત્યાં પણ એને માટે એક અદ્વિતીય ભવ્ય મંદિર એંધાવવામાં આવ્યું. જગન્નાથનું વર્તમાન મંદિર રાજા અર્નંગ ભીમદેવે બંધાવેલું છે. એવી આખ્યાયિકા પ્રસિદ્ધ છે. એ રાજાના રાજ્યના વિસ્તાર હુગલીથી ગાદાવરી સુધી વિસ્તરેલા હતા. એકવાર તેના હાથે અચાનક બ્રહ્મહત્યા થઈ ગઈ અને તેથી પેાતાના જીવનના અવશેષ ભાગ . તેણે એ પાપની નિવૃત્તિ માટેનાં પ્રાયશ્ચિત્તો કરવામાં વીતાડવાના ઉદ્યોગ કર્યો. દશ માટી મેટી નદીએપર તેણે ભારી ભારી સેતુએ બંધાવ્યા, એકસા ને ખાવન ધાટે બંધાવ્યા અને પ્રજાના ઉપયાગમાટે ખીજાં પણ કેટલાંક પ્રસિદ્ધ સ્થાના કર્યો. તેણે કેટલાંક મંદિર બંધાવ્યાં, તેમાંનું જગન્નાથનું પણ એક મંદિર હતું. પંદર લાખ મહેારા એ મંદિરમાટે જૂદી કાઢી રાખવામાં આવી હતી. એ મંદિરનું બાંધકામ ચૌદ વર્ષની ઘણી જ લાંબી મુદ્દત સુધી એકસરખું ચાલુ હતું અને અંતે ઇ. સ. ૧૧૯૮ માં એ મંદિર બાંધી તૈયાર કરીને શિલ્પકારા પોતાના શ્રમથી મુક્ત થયા. અનંગ ભીમદેવની એ સર્વથી મહતી પુણ્યકૃતિ હતી, એમ આજે પણ આરીસામાં સર્વોત્ર માલાય છે. એ મંદિરના વાડે ચતુષ્કાણુ આકારના કપૂર ફીટ લાંમા અને ૬૪૪ પીઢ પહેાળા છે. અંતૉંગના સંરક્ષણમાટે ૨૨ ફીટ ઉંચાઇની મજબૂત પત્થરાની એક દીવાલ બાંધેલી છે. તે દીવાલના અંદરના ભાગમાં અનેક દેવાલયેા બાંધેલાં છે અને તે ભિન્ન ભિન્ન દેવાને અર્પણ કરેલાં છે. મેટામાં મોટું અને સર્વથી ઉન્નત મંદિર શ્રી જગન્નાથને અર્પણ કરવામાં આવેલું છે. એના શંકુ આકૃતિ અને ખારીક ક્રાંતરકામવાળા શિખરની ઉંચાઈ ૧૯૨ ફીટની છે. કાળના અનંત આધાતથી એના રંગ કાંઇક કાળા થઈ ગએલા છે. એ શિખર વિષ્ણુના સુદર્શન ચક્ર તથા ધ્વજાથી શૃંગારિત છે. મંદિરમાં પ્રવેશ કરવાનું જે મુખ્ય દ્વાર છે, તે સિંહદ્વારના નામથી ઓળખાય છે. મહુધા એ દ્વાર પાસેના ચામૂણુા મેદાનમાં જ યાત્રાળુઓ આવીને ભેગા થાય છે. એ સ્થાને માત્ર એક જ પાષાણુમાંથી કારી કાઢેલા એક ઉચ્ચ અને સુરોાભિત સ્તંભ ઉભેલા છે; કે જે જગન્નાથના મંદિરથી વીસ માઇલના અંતરે આવેલા કાણાર્ક નામક સ્થાનના સૂર્યમંદિર સમક્ષ શતકાના શતકા પર્યંત ઊભેલા હતા. જગ ન્નાથના મંદિરમાં એકબીજા સાથે આવજાવના માર્ગના સંબંધ ધરાવતા ચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય એરડા છે. એ ચાર ઓરડાઓનાં ભિન્ન ભિન્ન નામે આ પ્રમાણે છે. ૧ ઉપહારભવન, ૨ સ્તંભવાળું નૃત્યવાદનભવન ૩ સભાસદન અને ૪ શું દેવભવન. એ દેવસદનમાં શ્રી જગન્નાથ, તેના બંધુ અલભદ્ર અને ભગિની સુભદ્રાની મળીને ત્રણ મૂર્તિ બેસાડેલી છે. મૂર્તિની આકૃતિ સુંદર નથી. તેને માટે માળવાના રાજાની રાણીની આતુરતા જેવી જ એક ખીજી દંતકથા પણ સાંભળવામાં આવે છે, તે આ પ્રમાણેઃ—જ્યારે શ્રી કૃષ્ણના વ્યાધના ખાણથી દેહાંત થયા ત્યારે તેમનું ચૈતન્યહીન શખ એક વૃક્ષ તળે પડ્યું હતું. કેટલાક ભાવિક જનાએ તેમનાં અસ્થિ એક મંજૂષા (પેટી) માં મૂકયાં, એટલામાં રાજા ઇન્દ્રદ્યુમ્રને સ્વમમાં એક મૂર્ત્તિ બનાવીને તેમાં એ અસ્થિ રાખવાની ઈશ્વરની આજ્ઞા થઈ. રાજાએ વિશ્વકર્માને મૂર્તિ બનાવી આપવામાટે પ્રાર્થના કરી. તેણે મૂર્ત્તિ કરવાની તા હા પાડી, પણ જ્યાં સુધી મૂર્ત્તિ તૈયાર ન થાય, ત્યાં સુધી કાઇએ આવીને મારું કાર્ય એવું નહિ એકવીસ દિવસ સુધી મારા કાર્યમાં પ્રત્યવાય કરવા નહિ.” એવી રાજા પાસે પ્રતિજ્ઞા કરાવી. રાજાએ પ્રતિજ્ઞા કરી, પણ પંદર દિવસ પછી આતુરતાને ખાવી ન શકવાથી તેણે વિશ્વકર્માને મૂર્તિ બનાવતી વેળાએ જોવાના પ્રયત્ન કર્યો. પ્રતિજ્ઞાના ભંગ કરવાથી મૂર્ત્તિનું કામ અધૂરું રહી ગયું ને તેથી તેને તેવા જ રૂપમાં શ્રી કૃષ્ણનાં અસ્થિસહિત મંદિરમાં પધરાવવામાં આવી. ષષ્ઠ પરિચ્છેદ સૂત્તિ અને મહેાત્સવા જગન્નાથની મૂર્ત્તિના રંગ કાળા છે. એનાં નેત્રા ગેાલાકૃતિ; મસ્તક ચપટું; શિરના શિખરે એક ચતુષ્કાણુ કડા; નાક માટું અને અણીવાળું અને સુખ અર્ધચંદ્રના આકારનું છે. એ મૂર્તિની ઉંચાઈ ૮૪ યવ અથવા અંશુલ એટલે લગભગ છ ફીટની છે. અલભદ્રની મૂર્ત્તિ પણ ને કે બહુધા જગન્નાથની મૂર્ત્તિ જેવી જ છે, તેા પણ તેમાં કેટલીક ભિન્નતા રહેલી છે. એ મૂર્તિનાં નેત્રા ઈંડાની અંસ્કૃતિનાં અને કાંઇક ઢળતાં છે. સુખના ભાગ ને કે અર્ધચન્દ્રના આકારના છે, પણ તે રંગીને કરેલા છે. નાક લણુંજ માટું અને વાંકું વળી ગએલું છે તથા નસકારાંને સ્થાને મે લાલ રંગના ડાધ પાડેલા છે. કાનાનું અસ્તિત્વ બતાવવા માટે એ - મૂર્તિના તે સ્થળે કાઈ પશુ જાતિનું ચિત્રકાર્ય અથવા તેા કાતરકામ કરેલું જૈવામાં આવતું નથી. અર્થાત્ મૂર્ત્તિ કર્ણ વિનાની છે. આગળ પડતી એ વક્રાકાર રેષાએથી મસ્તકના એ વિભાગા થઈ ગએલા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ મૂત્તિ અને મહેાત્સવે ૧૧૫ મસ્તકના શિખરે લાકડાના એક ગાળ ખેઠા કકડા રહેલા છે. એક બાજૂએથી શ્વેતાં વચમાં એ અણીવાળી એક સરળ રેષા હૈાયની ! એવા જ અલભદ્રની મૂર્ત્તિના મુખને આકાર દેખાય છે. હસ્તા પણ સુખની રેષા સાથે મળી ગએલા છે અને તે અંગુલિ આદિથી રહિત છે. એ આખી મૂર્ત્તિ કાષ્ટના એક જ કકડામાંથી કારી કાઢવામાં આવેલી છે . અને ખભાથી કાણી અને કાણીથી પંજા સુધીના ભાગે ખીલાથી જડી લેવામાં આવ્યા છે. એ મૂર્તિના રંગ ધેાળા છે અને તેની ઉંચાઈ ૮૫ યવ અથવા અંગુલની–૬ પીટની જ છે. ભગિની સુભદ્રાની મૂર્ત્તિના રંગ પીળા છે અને તેનું માથું એકદમ ગેાળ છે. મંત્રા ઈંડાની આકૃતિનાં અને પ્રથમ બે મૂર્ત્તિ કરતાં નાક કાંઇક થેાડું વાંકું છે. એ મૂર્ત્તિની ઉંચાઈ ૫૪ યવની છે. એ ત્રણે મૂર્તિ પાષાણુના એક એટલાપર ગાઢવીને રાખવામાં આવી છે અને એ આટલાની ઉંચાઈ ૪ ફીટ અને પહેાળાઈ ૧૬ પીટની છે. જગન્નાથની •મૂર્ત્તિ ડાખી બાજૂએ વિરાજમાન છે, મધ્યમાં સુભદ્રાની સ્થાપના કરેલી છે અને જમણી બાજૂએ બલભદ્રની યેાજના કરવામાં આવી છે. મૂર્તિઓને આખા દિવસમાં અનેકવાર ભિન્નભિન્ન વસ્ત્રાલંકારાથી શૃંગારવામાં આવે છે. પ્રભાતમાંનાં વસ્ત્રા સાદાં હાય છૅ. · ત્યાર પછી અવકાશનાં વસ્ત્ર પહેરાવવામાં આવે છે અને તે લગભગ દ્વિપ્રહર સુધી પહેરેલાં રહે છે. ત્યાર પછી દ્વિપ્રહરનાં વસ્ત્રા અને ચંદનલેપન વેળાનાં વચ્ચે અનુક્રમે પહેરાવવામાં આવે છે તથા સર્વથી વિશેષ સુશેાભિત સભાવડ્યા સંધ્યાકાળે નૈવેદ્ય આદિના વિધિ સંપૂર્ણ થઈ રહ્યા પછી વિરત જ પહેરાવવામાં આવે છે. એ અંતિમ વા છે. ત્યાર પછી શયનવસ્રા. યાત્રાળુએ સભાગૃહમાંના ચંદનકાના કહેરાની આ બાજૂએ ઉભા રહી, દેવભવનમાં વિરાજેલી જગન્નાથની મૂર્ત્તિનાં પુણ્યકારક દર્શન કરે છે. જે યાત્રાળુઆ મૂલ્યવાન ભેટા ધરાવવાના હાય છે, તેમને કઠેરાના અંદરના ભાગમાં જવા દેવામાં આવે છે. દેવભવનમાં અંધકારની એટલી બધી પ્રમળતા વ્યાપેલી હેાય છે કે, ખરે બપારે પણ દીપકની સહાયતા વિના અંતર્લીંગમાંની કાઈ પણ વસ્તુ દષ્ટિગાચર થઈ શકતી નથી. જગન્નાથની પવિત્ર પુરીમાં પડ્યાઆ યાત્રાળુઓને સ્વયંપાક કરવા દેતા નથી અને તેથી સર્વે યાત્રાળુઓમાટેનું ભાજન મંદિરના સ્વયંપાકગૃહમાં જ બનાવવામાં આવે છે. એકવાર એ ભાજન દેવમૂર્ત્તિ સમક્ષ ધરાવવામાં આવ્યું, એટલે તે મહાપ્રસાદના નામથી ઓળખાય છે. એ મહાપ્રસાદ સર્વે પ્રસાદા કરતાં વધારે પવિત્ર મનાય છે. એ મહાપ્રસાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય પાપનું પણ નિવારણ થઈ જાય છે. જો એ મહાપ્રસાદનું અપમાન થાય, તો તે એક અનિવાર્ય પાપ થઈ પડે છે. પ્રસાદ જે હસ્તમાં આવ્યો કે, સમય, સ્થાન કે બીજા કેઈ પણ વિષયના વિચાર વિના તત્કાળ તે ખાવું જ જોઈએ. એ મહાપ્રસાદ જે સમયે રંધાય છે, તે સમયે લક્ષ્મી પિતે એના પર દેખરેખ રાખે છે અને ભગવાનને ધરાવવા પહેલાં તે પિતે તેને ચાખી જુએ છે. મહાપ્રસાદ એકવાર ભગવાનને ધરાવવામાં આવ્યો, એટલે તે કોઈ પણ રીતે અને કોઈ પણ કાળે અપવિત્ર થઈ શકતો નથી. હિન્દુઓમાં બીજી જાતિના મનુષ્યનું રાંધેલું નહીં ખાવાનો અને પંક્તિભેદ રાખવાને જે પ્રધાત પડી ગએલો દેખાય છે, તે પ્રઘાતને જગન્નાથપુરીમાં સર્વથા લોપ થઈ જાય છે. લોકોને ફરજિયાત તેમ કરવું પડે છે. જગન્નાથના મહાપ્રસાદનો એક અનાદર કર્યો હતો અને તેને મહા કષ્ટ વેઠવું પડ્યું હતું, એ વિશે નીચે આપેલી એક કથા વાંચવા જેવી ધારીને અત્ર તેને ઉલ્લેખ કરેલો છે. પિતાની જાતિ વિશે બહુ જ અભિમાન રાખનારા એક ઉચ્ચ જાતિના કુલીન તરણુ ગૃહસ્થ એ નિશ્ચય કર્યો કે, “હું જગન્નાથપુરીમાં જઈશ અને દેવનાં દર્શન પણ કરીશ; પણ બીજા કોઈનું અન્ન ખાઈશ નહિ.” એવો વિચાર કરીને અભિમાની તરુણ ગૃહસ્થ, પુરીના નિકટમાં આવી પહોંચ્યું; પણ જેવો તે મંદિરના દ્વારમાં પ્રવેશ કરવા જતો હતો, તેવામાં જગન્નાથની દૈવી સત્તાથી તે ત્યાં જ અટકી ગયો અને તેના શરીરમાં કેડનો રોગ વ્યાપી ગયો. એથી તેના હાથ અને પગ ગળીને ખરી પડ્યા અને માત્ર વચલું ધડ દુઃખી સ્થિતિમાં એમનું એમ રહી ગયું. લગભગ બે માસ જેટલા લાંબા સમય સુધી એ દુઃખી મનુષ્યને આવતા જતા યાત્રાળુઓના દાનથી પિતાનું જીવન વીતાડવું પડ્યું. અંતે એક દિવસે પોતાના મુખમાં મહાપ્રસાદનો કાળિયે લઈને એક કૂતરે ત્યાંથી પસાર થયો અને તેના મુખમાંથી મહાપ્રસાદના થોડા દાણું જમીન પર પડી ગયા. એ પડેલા દાણા તે દીન મનુષ્યના જોવામાં આવ્યા અને અત્યંત ક્ષુધાતુર થએલો હોવાથી ધીમે ધીમે ખચકીને પોતાના આછવડે તે દાણું તેણે ખાધા. તત્કાળ જગન્નાથની તેના પર કૃપા થઈ અને તે પૂર્વ પ્રમાણે સર્વથા આરોગ્ય અને હસ્ત પાદાદિથી યુક્ત બની ગયો. ઘણી જ શ્રદ્ધાથી તેણે જગન્નાથનાં દર્શન કર્યા અને ભવિષ્યમાં કોઈ દિવસે પણ જાતિનું અભિમાન કર્યું નહિ.” મંદિરના સભાગૃહમાં અને જગન્નાથના રથના કેટલાક ભાગમાં મનુષ્યોની કેટલીક વેષરહિત આકૃતિઓ કાઢવામાં આવેલી છે. ડૉકટર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ અને મહત્સવે ૧૧૭ રાજેન્દ્રલાલ મિત્રે એ આકૃતિઓનું પિતાના “એન્ટિકિવટીમ્ ઑફ ઓરીસા” નામક ગ્રંથમાં અવલોકન કરતાં જણાવેલું છે કે, મંદિર બુદ્ધનું દેવું જોઈએ. ડે. મિત્રના આ મત સામે પણ દલીલો કરાયેલી જોવામાં આવે છે. મંદિરમાં જ ખાસ નૃત્ય અને ગાયનનું કાર્ય કરવા માટે ૧૨૦ નર્તકીઓ રાખવામાં આવેલી છે અને દેવભેજન થઈ રહ્યા પછી દેવના મનોરંજન માટે તેઓ પોતાનું નૃત્ય અને ગાયનનું કાર્ય નિત્ય દક્ષતાથી કર્યા કરે છે. મોટા મોટા ખેલો અને મહાપૂજા થાય છે, તે વેળાએ એ નર્તકીઓ નાચ કરે છે. જગન્નાથના મહોત્સવની સંખ્યા બહુ જ લાંબી છે. શરત્સમયમાં ઉષ્ણ વસ્ત્રો પહેરાવવાનો મહત્સવ, હુતાશની મહોત્સવ અને જન્મોત્સવજન્મોત્સવના સમયમાં મંદિરની એક નર્તકી રાસમાં દેવની માતાને અને એક પશે તેના પિતાનો ભાગ ભજવી બતાવે છે. એ આદિ અનેક મહેન્સ છે, પણ તેમાંના સ્નાનયાત્રા અને રથયાત્રા એ બે મહોત્સવ ઘણું જ અગત્યના અને મુખ્ય ગણવામાં આવે છે, તેથી આપણે તેમનું કાંઈક વિસ્તારથી વિવેચન કરીશું. મૂર્તિઓને સ્નાન કરાવીને તેમને પાસેના એક ઓરડામાં લઈ જવામાં આવે છે અને અર્ધ માસ-એક પક્ષ પર્યત તેમને ત્યાં રાખ-- વામાં આવે છે. એ ઓરડો રગણુસદનના નામથી ઓળખાય છે અને વાર્ષિક સ્નાન પછી દેવ જરાક માંદા થયા છે, એવી કલ્પના કરીને તેમને ત્યાં રાખવામાં આવે છે. એ ઓરડાના દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને કોઈને પણ તેમાં પ્રવેશ કરવાની આજ્ઞા મળતી નથી. સથી મહાન અને અદ્વિતીય મહોત્સવ તે રથયાત્રાનો છે. એ મહોત્સવ વર્ષાઋતુમાં અને આષાઢ માસમાં થાય છે ને એ મહોત્સવને હજી તે એક માસને સમય પડ્યો હોય છે, તે પહેલાં તો હજારે સ્ત્રી પુરુષો સંધના રૂપમાં ત્યાં પ્રતિદિવસ આવવા માંડે છે. એમ કહેવામાં આવે છે કે, ઓરીસાના ત્રણ માઈલની લંબાઈના મહાન રાજમાર્ગમાંનાં પ્રત્યેક ગામોમાં યાત્રાળુઓ માટે છાવણીઓ નાંખવામાં આવે છે અને તેમાં વિશ્રાંતિ લેતાં લેતાં યાત્રાળુઓ ધીમે ધીમે માર્ગક્રમણ કરતાં પુરીમાં જઈ પહોંચે છે. પ્રત્યેક છાવણીમાં ત્રણ ચાર યાત્રાળુઓ રહી શકે છે. માર્ગમાં તેઓ એક બીજાની પાછળ એવા અનુક્રમથી ચાલે છે કે, માઈલોના માઈલો સુધી તેમની એક સીધી હાર બંધાઈ જાય છે. પ્રત્યેક સંઘને નાયક પણ નિયત કરેલો હોય છે. યાત્રાળુઓમાં સ્ત્રી અને બાળકોની સંખ્યા વધારે હોય છે. અનેક યાત્રાળુઓ તો પોતાના ધરથી તે ઠેઠ પુરી સુધી અત્યારે પણ પૂર્વ પ્રમાણે પગે ચાલીને જ આવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય છે. પણ હવે તે ણે ભાગે લેાકા રેલ્વેના લાભ જ લે છે. પગે ચાલનારાં ચેડાં જ નીકળે છે. જગન્નાથના રથની ઉંચાઈ ૪૫ ીટની છે અને તેને ૧૬ ચક્ર ( પૈડાં ) છે. સુભદ્રા અને અલભદ્રના રથા જૂદા છે અને તેમ એના કરતાં કાંઈક નાના છે. જે સમયે મૂત્તિઓને મંદિરમાંથી ખહાર લાવીને રથમાં પધરાવવામાં આવે છે, તે સમયે સહસ્રાધિ મનુષ્યા ભૂમિએ પડીને તેમને દંડવત્ પ્રણામ કરવા મંડી પડે છે. લેાકેાના સાગર સમાન વિશાળ સમૂહ એકાએક જગન્નાથના જયધ્વતિના ઉચ્ચાર કરે છે, ધક્કા ધક્કી થવા માંડે છે અને મહાન ભવન જેવા રથને લેાકા રાજમાર્ગમાં ચલાવીને જગન્નાથના વિહારસ્થાન પ્રતિ ધસડી જાય છે. રથના આગળના અને પાછળના ભાગમાં રણુશૃંગ, મૃદંગ અને નગારાં આદિના ગગનભેદક ધ્વનિ એકસમયાવચ્છેદે સર્વત્ર વ્યાપી જાય છે. રથ હાંકનારાએ શરીર અને મુખમંડળના વિચિત્ર હાવભાવપૂર્વક લેાકાના મનેારંજન માટે અનેક પ્રકારનાં અસભ્ય ગાયના ગાવા માંડે છે. લાકા નૃત્ય કરતા, ગાતા, તાળીએ વગાડતા, મા પાડતા ને એવા ખીજા પણ અનેક જાતિના ચેનચાળા કરતા આગળ આગળ માર્ગ કાપત્તા જાય છે. મંદિરથી એક માઇલ કરતાં કાંઇક ન્યૂન અંતરે જગન્નાથનું વિહારસ્થાન આવેલું છે; પરંતુ મહાન રથનાં ચક્રાવાલુકામાં પેસી જતાં હાવાથી એટલા પ્રવાસને પણ કેટલાક દિવસા વીતી જાય છે. વિહારસદનમાં રથ પહોંચે, તેટલામાં યાત્રાળુઓની સાહસશક્તિ પ્રયાણ કરી જાય છે અને જનસમૂહ આછે. થતા જાય છે. ખાસ રથ ખેંચવામાટે રાખેલા ૪૨૦૦ મનુષ્યા અંતે રથને ધારેલે સ્થાને પહોંચાડે છે. જગન્નાથની સેવા કરનારા નાની માટી પદવીના બધા મળીને ૭૦૦ પંડ્યા છે, એવી ગણના કરવામાં આવી છે. એ પથામાંના કેટલાક પુરીમાં રહે છે અને કેટલાકા વારા ફરતી અન્ય દેશેામાં યાત્રાળુઓને લઈ આવવા માટે પ્રવાસક કરે છે. તેઓ યાત્રાળુઆને એવા ઉપદેશ આપે છે કે, “ પુરી તે સ્વર્ગદ્વાર છે અને તેની એકવાર યાત્રા કરવાથી સર્વ પ્રકારના મનારથી સફળ થઈ શકે છે. આ મૂર્તિનાં દર્શન કરવાથી વંધ્યાને પુત્ર થાય છે અને નિર્ધન ધનવાન બની જાય છે.” ત્યાંના પંડ્યાનું એમ પણ કહેવું છે કે, “પુરીની આસપાસની સધળી ભૂમિ સુવર્ણથી ભરેલી છે, પણ કલિયુગના પ્રભાવથી તે વાલુકા જ દેખાય છે.” કેટલીક વાર સ્ત્રી એકલી પણ યાત્રાએ નીકળી પડે છે, પણ તેમને ઘણી જ વિડંબના વેઠવી પડે છે. tr Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ અને મહાત્સવ ૧૧૯ પ્રવાસના શ્રમથી અને આહારવિહારની યેાગ્ય વ્યવસ્થા ન રહેવાથી અનેક યાત્રાળુઆ રાગના ભાગ થઈ પડે છે. પુરીમાં પશુ યાત્રાળુઆના નિવાસ અને આહારની જોઇએ તેવી સારી વ્યવસ્થા હાતી નથી. પૂર્વે જણાવ્યા પ્રમાણે યાત્રાળુએ પેાતે તા રાંધી શકતા જ નથી, એટલે મંદિરના મહાપ્રસાદપર જ તેમને ગુજારા કરવા પડે છે. જ્યારે એ ભાતના મહાપ્રસાદ ગરમાગરમ તાને હાય છે, ત્યારે તે કાંઈ રાગાત્પાદક કે પથ્યવિરુદ્ધ હાતા નથી; પરંતુ તેવા ઉષ્ણુ પ્રસાદ ભાગ્યે જ યાત્રાળુઓના હાથમાં આવે છે, તેમ જ કેટલીકવાર ભાત ખરાખર ન રંધાયાની મા પણ સાંભળવામાં આવે છે. તેપણુ એ મહાપ્રસાદ અતિ પવિત્ર મનાતા હેાવાથી ઘેાડે ધણા પણ ખાવાવિના યાત્રાળુઓના છૂટકા થઈ શકતા નથી. કેટલાક એવા અંધશ્રદ્ધાળુ હાય છે કે, પ્રસાદ ગમે તેટલા બગડેલે હાય, તાપણુ અકરાંતિયા થઈને તેને સ્વાહા કરી જાય છે. વળી ખરાબ પાણીની અસરથી પણ કેટલાક યાત્રિકા રાગના મુખમાં જઈ પડે છે. કારણ કે, પુરીમાંનાં બધાં તળાવા પવિત્ર ગણાય છે, પણ તે તળાવેામાંનું પાણી મલિન હેાય છે. પ્રત્યેક સરેાવરમાંથી થેાડું થેાડું જલપાન કરવું, એ યાત્રા કરનારનું એક ખાસ કર્ત્તવ્ય ગણાય છે. અર્થાત્ સારું કાર્ય હાય, તે પણ તે યેાગ્ય પ્રમાણમાં કરવાથી જ લાભકારક થઈ શકે છે અને અતિશય કરવાથી હાનિકારક જ થાય છે, એ સર્વમાન્ય સિદ્ધાન્તની સત્યતાના અનુભવ પુરીમાં સારી રીતે મળી શકે છે. જગત્સુખકારિણી વર્ષાના આરંભકાળમાં જ જગન્નાથની રથયાત્રાના મહેાત્સવ આવે છે અને મહિને માસ યાત્રાળુઓ પુરીમાં પડ્યા પાથર્યો રહે છે; એટલે જે વેળાએ તે પેાતાના સ્વદેશમાં જવાને પાછા કરે છે, તે વેળાએ માર્ગમાં નદી, નાળાં અને તળાવેા પાણીથી ભરપૂર ભરેલાં હાય છે અને તેમને ઉલ્લંધવા માટે નૌકા સ્થાને સ્થાને રાખવામાં આવે છે. તેપણુ નૌકાની સંખ્યા ઐઇએ તેટલા પ્રમાણમાં ન હેાવાથી પૈસા આપવાને તૈયાર અને શક્તિમાન હાવા છતાં પણ દિવસાના દિવસ સુધી વર્ષામાં નદી કે નાળાંના તીરપર અનેક યાત્રાળુઆને બેસી રહેવું પડે છે. અનેકવાર નૌકા તૈયાર હાવા છતાં તે પાણીનું ભેર વધારે હાય, તેા પૂર ધટે ત્યાં સુધી અમથું પશુ મેસવું પડે છે. સેંકડા મનુષ્યે માર્ગમાં જ રામશરણ થઈ જાય છે. આ જગન્નાથ અને પુરીના જાણુવા યાગ્ય વૃત્તાન્ત છે. હવે આપણે પ્રભાતને માર્ગમાં મૂક્યા હતા, તેની સ્મૃતિ કરવાની છે. પરંતુ તે આવી પહોંચે તે પહેલાં ઉષાના મનની શી સ્થિતિ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ જગન્ના ૧૨૦ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય એ જાણવું વધારે અગત્યનું છે. ત્યારે ચાલે, વાચકે! આપણે પણ જગન્નાથપુરીમાં જઈએ અને ઉષાના હદયની સત્ય સ્થિતિની સમીક્ષા કરીએ, ચા–ત્વરાથી ચાલે. સતમ પરિચ્છેદ સરેવરતીરે આજ કાલ ઉષા બહુધા ખાનપાનને પણ ત્યજી બેઠી છે. બેસે છે, ત્યાં બેસી જ રહે છે અને સૂએ છે, તો શયામાંથી ઉઠતી જ નથી. સર્વથા અને સર્વદા અન્યમનસ્કા જ દેખાય છે. તેનું નૂતન પ્રસ્ફટિત થતું યૌવન આવેગશૂન્ય દષ્ટિગોચર થાય છે અને મુખમાં હાસ્યનો કઈ દિવસે પણ ઉદય થતું નથી. ગૃહનાં કાયોંમાં પણ તેનું મન લાગતું હોય, એમ જણાતું નથી. તેનું ચંપક પુષ્પ જેવું સુકામલ શરીર દિવસે દિવસે વધારે અને વધારે શુષ્ક અને નિર્બળ જ થતું જાય છે. ઉષાએ પિતાની સાડીના પલ્લવમાં કેણ જાણે શી વસ્તુ બાંધી રાખી છે. ઉષા તેને દિવસમાં સેકડોવાર ખોલીને પોતે જુએ છે, પણ તે વસ્તુ બીજા કોઈને દેખાડતી નથી. કેઈ નિર્જન સ્થાનમાં જઈ ચકિત નેત્રાથી ચતદિશામાં દષ્ટિપાત કરીને અનેક વેળા તે વસ્તુને ઉષા પિતાના શિરોભાગને સ્પર્શાવે છે, હૃદય સાથે ચાંપે છે અને પણ જરા જેટલો પણ ધ્વનિ થયો કે, તેને પોતાની છાતીમાં છૂપાવી દે છે. ઉષાને એવું તે શું અમૂલ્ય રત્ન મળી ગયું છે, કે જેને તે આટલા બધા યત્નથી જાળવી રાખે છે અને તેનું કાઈને દર્શન પણ કરવા દેતી નથી? ઉષાએ પાંચ છ વર્ષ રોદનમાં જ વીતાડ્યાં છે. પ્રથમ તે તે પિતાનાં માતાપિતાનું સ્મરણ કરીને સર્વ સમક્ષ રાયા કરતી હતી, પરંતુ હવે તે રોવામાટે પણ તે કેાઈ એકાંત સ્થળને વધારે પસંદ કરે છે; જ્યાં કોઈ પણ મનુષ્ય નથી હતું, ત્યાં બેસીને તે પોતાનાં નામાંથી અગાધ અશ્રુપ્રવાહ વહેવડાવે છે. પ્રથમ તો અનેક મનુષ્યો એનાં અશુઓને સૂકાવવાનો અને એને આશ્વાસન આપવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ હવે તે પોતાનાં અશ્રુ કોઈને દેખાડતી ન હોવાથી લૂછનાર પણ કઈ મળતું નથી. અચાનક જે રોદનસમયે કઈ આવી લાગતું હતું, તે તત્કાળ સાડીના છેડાથી તે અશ્રુઓ લૂછી નાંખતી હતી. જ્યારે શોકનાં સ્વાભાવિક ચિહ્નો તેના મુખમંડળમાંથી નીકળી નહોતો શકતાં, ત્યારે તે કૃત્રિમ હાસ્યની છટાથી તેમને છૂપાવવાને વ્યર્થ પ્રયત્ન કરતી હતી. શું તેણે કેઈની કોઈ વસ્તુ ચોરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ સરવરતીરે ૧૨૧ હતી કે, જેથી તેને આટલો બધો ગભરાટ થતો હતો કે તેને કોઈએ કાંઈ અપશબ્દો કહેવાથી તેના મનમાં આટલો બધો ખેદ થતો હતો ? એનું ઉત્તર આપવાની અમારામાં શક્તિ નથી. પુરુષના ભાગ્યને અને સ્ત્રિયોના મનોભાવને પરમેશ્વર પણ ભાગ્યે જ જાણી શકે છે, ત્યારે એક કોઈપણ પામર મનુષ્યપ્રાણું તો તેને કયાંથી જ જાણી શકે? જે રહસ્ય હશે, તે તેના પિતાના મુખથી જ પ્રકટ થઈ જશે, માટે પૈર્ય ધારણ કરવું. પ્રભાવતી ઉષાની પ્રાણપ્રિય સખી છે. પ્રથમ તો ઉષા પ્રભાવતીને પોતાના મનની અનેક વાર્તાઓ કહી દેતી હતી, પરંતુ હવે તે તે તેનાથી બેલતી સુદ્ધાં પણ નથી. કોઈવાર નથી ચાલી શકતું, ત્યારે જ બે શબ્દ લે છે. તેના સમક્ષ જે કોઈ પ્રભાત વિશે કાંઈ પણ બોલે છે, તો તે એકાએક કપાઈ જાય છે. પ્રતિદિન પ્રતિગૃહમાં પ્રભાતની ચર્ચા ચાલ્યા કરતી હતી, પરંતુ ઉષા સમક્ષ જે તેની વાર્તા કરવામાં આવતી, તે તે એકદમ ત્યાંથી દૂર ચાલી જતી હતી. પ્રભાત મહા ધીર અને ગંભીર સ્વભાવનો પુરુષ છે અને પંડિત પણ છે. રાજાને તે મહાપ્રિયપાત્ર છે અને તે પૃથ્વીમાં મનુષ્યરૂપે દેવ અવતર્યો છે, ઇત્યાદિ જનવાર્તા જ્યારે ઉષાના સાંભળવામાં આવતી હતી, ત્યારે તેને અત્યન્ત હર્ષ થતે હતો. પરંતુ જ્યારે એ જ વાતો પ્રભાવતી આવીને ઉષાને સંભળાવતી હતી, તે ઉષા તેને મારવા દોડતી હતી. એનું કારણ શું હોવું જોઈએ, એ કઈ કહી શકે એમ છે ? સરલા બાળા ઉષા પોતે સર્વદા કેઈ ગુપ્ત સ્થાનમાં છુપાયેલી જ રહેતી હતી અને તેના મનનો એવો નિશ્ચય હતો કે, તેની જીવનવ્યાપિની ચિતાને કોઈ જાણી જ નથી શકતું. પરંતુ પ્રભાવતીની માતા જાણી ગઈ હતી કે, ઉષા પ્રેમની જાળમાં ફસાયેલી છે. પાડ પાડોસીઓને એવો અભિપ્રાય હતો કે, “ઉષાના શરીરમાં કોઈ ભયંકર રોગને ઉદભવ થએલો છે અને તેથી જ એ નિત્ય પ્રતિ આટલી બધી દુર્બળ થતી જાય છે.” ને તેથી તેઓ એમ કહેતાં હતાં કે, એની પ્રકૃતિની કોઈ વૈદ્યદ્વારા પરીક્ષા કરા.” પ્રભાની માતા પ્રસિદ્ધ રીતે તો કેાઈને કાંઈ પણ ઉત્તર આપતી નહોતી, પણ મનમાં એમ જ કહ્યા કરતી હતી કે, “વૈદ્યની ઔષધિથી ચાલ્યો જાય, એ આ રોગ નથી. એ રોગની ચિકિત્સા બીજા પ્રકારે થાય છે, અને તે ચિકિત્સા કરવાવાળા વૈદ્યો પણ બીજી પતિના હેાય છે.” તેણે એ બધી વાત પોતાના પતિને કહી અને તે સાંભળીને તે પ્રસન્ન થયો. પ્રભાત જતી વેળાએ પુનઃ આવવાનું કહી ગયો હતો, છતાં તે પાછો કેમ નહિ આવ્યો હોય ? પ્રભાત, રાજાને પ્રિયપાત્ર થયેલો હતું, ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય તેને ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ હતી, પેાતાના બાહુબળથી તેણે પઠાણુસેનાને પરાજિત કરવાના નિશ્ચય કર્યો હતા અને એથી દેશદેશાન્તરામાં પેાતાના જયધ્વનિ થશે, એવી તેના મનમાં સેાળેસાળ આના આશા હતી. જે હૃદયમાં એવી મહત્ત્વાકાંક્ષાના ભાવ વસેલા હાય, ત્યાં ઉષા જેવી સ્ત્રીના સ્મરણની ભાવના કેવી રીતે હાઈ શકે? ઉષા આશ્રયહીન હતી, માતા, પિતા કે સ્વજન આદિ તેનું કાર્ય પણ નહેાતું. હુલાયુધ મિશ્ર ને ઉષાને આજે પેાતાને ત્યાંથી કાઢી મૂકે, તે તે બાળાને ઊભાં રહેવાનું પણુ ક્યાંય સ્થાન હતું નહિ. શું પ્રભાત ઉષા સંગે વિવાહસંબંધ કરી શકે ખરા કે? પરમાત્મા જાણે. હાલ તેા ઉષાને એકાન્તમાં બેસીને રાવા ઘો. નહિ તે તે વિષપાન કરીને મરી જશે અથવા તે સમુદ્રમાં ડૂબીને આત્મહત્યા કરવાને તત્પર થશે. પ્રભાવતી ઉષાને ઘણી જ ચહાતી હતી અને તેથી ઉષાની આવી અવસ્થા જોઈને તે પોતાના પિતાને પ્રતિદિન કહેતી હતી કે, પિતાજી ! ઉષાની પ્રકૃતિ બહુ જ ખગડી ગએલી છે, માટે કાઈ વૈદ્યને ખેાલાવી લાવા.” પરંતુ તે આજકાલ આજકાલ કરીને તેની વાતાને ટાળી દેતા હતા. એથી પ્રભાવતીના મનમાં ઘણું જ ઓછું આવતું હતું. પિતા પાસેથી નિરાશ થઈ તે ઉષા પાસે આવતી હતી અને પૂછતી હતી કે, ઉષે! હું તારા પગે પડી પૂછું છું કે, તારા હૃદયમાં કે શરીરમાં શું દુઃખ છે, તે મને કહે!” ઉષા એના ઊત્તરમાં કહેતી હતી કે, “કાંઈ પણ દુ:ખ નથી. તું તે સંશયમાં જ મરી ગઈ છું !” એ ઉત્તરથી પ્રભાવતી ઘણી જ કાપાઈ જતી હતી, તેા પણ ઉષાને છેડીને જરા વાર્ પણ તે દુર થતી નહેાતી-છાયા પ્રમાણે સર્વદા સાથે જ રહેતી હતી. જ્યેષ્ઠ માસના અંતમાં પ્રભાવતી પેાતાના શ્વસુરગૃહે ગઈ. એથી ઉષાને એકાન્તમાં રેાવાના વળી વધારે સારે। પ્રસંગ મળ્યા. ઉષાના શરીરની સેવા પણુ હવે એટલી બધી થતી નહેાતી, કારણ કે, પ્રભા, એ વાતેામાં વધારે ધ્યાન આપતી હતી. હવે તેા ઉષા સ્નાન કરીને લીલા વાળાના જ અંખેાડા બાંધી દેતી હતી. કાર્ય દિવસ પણ તે પેાતાના વાળાને સૂકવતી નહાતી, અને વાળામાં તેલ નાખીને એળતી પણ નહેાતી. તે આખા દિવસ ભીની સાડી જ પહેરી રાખતી હતી અને રાત્રે તેજ ભીની સાડીના અર્ધ ભાગ જમીનપર પાથરીને તેનાપર સૂઈ રહેતી હતી. પ્રભાની માતા તેને ઘણીવાર એમ કરવાની ના પાડતી હતી, પણુ ઉષા મહુધા તેના ઉપદેશને માન આપતી નહેાતી. આષાઢ માસથી પ્રથમજ તેને પ્રતિદિન સાયંકાળના સમયે મંદ મંદ જ્વર પણ આવવા માંડ્યો હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ સરવરતીરે ૧૨૩ જવરની પીડાથી ઉષાનું શરીર વધારે દુર્બળ થતું ગયું. તેની પ્રકૃતિને વિશેષ બગડતી જોઈને હુલાયુધ મિશ્ર વૈદ્યને બેલાવ્યો, પરંતુ ઉષાએ ઔષધ ખાધું નહિ. તેની આવી દશા દેખીને લોકોએ ઉષાના જીવનની આશા છેડી દીધી. આષાઢ માસના કેટલાક દિવસે વીત્યા પછી તો ઉષા શય્યા પરથી પણ ઉઠી ન શકી-શયામાં પડીને દિનરાત તે રેયા જ કરતી હતી. હુલાયુધની સ્ત્રી લઢી વઢીને તેને પરાણે થોડું ઘણું ખવરાવતી હતી, ઔષધિ ખવડાવવા માટે પણ બળ કરતી હતી અને તેને શી પીડા છે, એ સર્વ પૂછવાનો ઘણાય પ્રયત્ન કરતી હતી, પરંતુ ઉષા એ સર્વ વાતનું કાંઈ પણ ઉત્તર આપતી નહોતી, માત્ર એટલું જ કહેતી હતી કે, “માતા ! હવે મારી પ્રકૃતિ સુધરશે એવી આશા રાખશે નહિ. મારું મરણ નિશ્ચિત થઈ ચૂક્યું છે હું મરીશ !” રથયાત્રાને દિવસ પણ આવી પહોંચ્યો. જગન્નાથપુરીમાં યાત્રાળુએના સમૂહોના સમૂહો આવવા માંડ્યા. પંડ્યાઓનાં ઘરો યાત્રાળુઓથી ભરાઈ ગયાં. પુરીના નિવાસીઓનાં સગાં સંબંધીઓ પણ નાના દેશમાંથી રથયાત્રાને મહત્સવ જેવા માટે આવીને એકત્ર થવા લાગ્યાં. પ્રભા પણ એ મહત્સવ પ્રસંગે પિતાને ત્યાં આવી લાગી. આવતાં જ તે ઉષાને મળવા આવી. ઉષાને મરણશયામાં પડેલી જોઈને થોડીવાર સૂધી તેને ગળે વળગીને તે ખૂબ રોઈ અને પછી કહેવા લાગી કે, “બહેન ઉછે! આ તને શું થઈ ગયું? હું તને વિનતિ કરું છું કે, મને તારા મનની વાત કહી દે.” ઉષાએ કાતરભાવથી પ્રભાના મુખનું અવલોકન કર્યું–તેનાં ઉભય નેત્રોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. થોડીવાર પછી તે બોલી, “મારા શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ નથી. તું આવી, એટલે મારા બધા રોગોનો નાશ થઈ જશે. હું એ જ વિચારમાં હતી કે, કાલે રથયાત્રા છે, માટે દર્શન કરવા કોની સાથે જઈશ? એટલામાં સારું થયું કે તું આવી.” તારા શરીરમાં શક્તિ તે જરાય નથી. એટલે તારાથી દર્શન કરવા કેમ અવાશે વા? એટલી બધી ભીડ થશે કે, અમારાથી પણ ભાગ્યે દેવભવન સુધી પહોંચી શકાશે. એક તે તું દુર્બળ છે અને બીજું..” નહિ, પ્રભે! હું પહેલાં કરતાં ઘણું જ સારી છું. હું દર્શન કરવા આવી શકીશ. જે કાલે નહિ આવું, તે પછી દર્શન થશે જ નહિ.” . ઉષાએ પ્રભાવતીની વાતને વચમાં જ કાપી નાખીને કહ્યું. “તારી પ્રકૃતિ સુધરે, તે રથ પાછો વળે ત્યારે જોજે.” પ્રભાએ કહ્યું. “એટલા દિવસ હું જીવીશ કે નહિ, એને નિશ્ચય નથી. અત્યારે અનેક દેશના અનેક મનુષ્યો આવ્યા હશે, તેમને જેવા પ્રસંગ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય મળશે. પણ પ્રભુ! હું તને એક બીજી વાત પૂછું છું. પ્રતિવર્ષે રાજા પણ રથયાત્રા જેવાને પધારે છે કે નહિ ?” ઉષાએ કાઈ ગૂઢ હેતુથી એ પ્રશ્ન કર્યાં. “હા; પ્રતિ વર્ષ તેમના અહીં આવવાના નિયમ છે. ગયે વર્ષે તે પણ તેમને જોયા હતા કે નહિ ? ભૂલી ક્રમ ગઈ ?” પ્રભાએ નિર્દોષ ઉત્તર આપ્યું. ભૂલી નથી ગઈ, એટલામાટે જ પૂછું છું કે, રાજા આવતા હશે, તે વેળાએ તેમની સાથે મનુષ્યા પણ ધણાં જ આવતા હશે. પણ તે ઉતરે છે. કાં ?” ઉષાએ પુનઃ રહસ્યમય ભાવથી પૂછ્યું. “તેઓ ક્યાં ઉતરે છે, એની તા મને ખબર નથી, પણ એટલું જાણું છું કે, જ્યારે સવારી નીકળે છે, ત્યારે રાજા અને તેના અનુચરા સર્વ માર્ગમાં લેવામાં આવે છે.” પ્રભાવતીએ કહ્યું. “હુ સારું. પણ જે કાલે સંધ્યાકાળે તું એકલી ગઈ, તેા તને મારા ગળાના સમ છે. હું તારા હાથના આધાર લઇને ધીમે ધીમે ચાલી આવીશ. ત્યાં જઈને પેલા વટવૃક્ષ તળે જ આપણે ઊભાં રહીશું. એ અહુ જ શીતલ અને સુખદાયક સ્થાન છે. ક્રમ નહિ પ્રભે?” ઉષાએ કિંચિત્ હર્ષપૂર્વક ભાવથી એ વાક્યા ઉચ્ચાર્યાં અને ઉષાની ઇચ્છાને સ્વીકાર કરીને પ્રભાવતી પેાતાની માતા પાસે ચાલી ગઈ. માતા પાસે આવીને પ્રભાવતીએ કહ્યું કે, જોવાની ઇચ્છા છે. તું રજા આપીશ કે નહિ ?” ના પાડી અને તેથી પ્રભાવતી વળી એક નવીન *k “ મા ! ઉષાની રચ માતાએ તેમ કરવાની ચિન્તામાં આવી પડી. બીજે દિવસે જગન્નાથની રથયાત્રાના સમય આવી પહોંચ્યા. નાના પ્રકારના વાદ્યયંત્રાના ગનનભેદક ધ્વનિ થવા લાગ્યા અને સહસ્રાવધિ મનુષ્યાના “જય જગન્નાથ”ના ધ્વનિથી ચતુર્દિશા કંપવા લાગી. ઉષા પેાતાની શય્યામાં ઊઠીને બેઠી થઈ, અને પ્રભાવતીને ખેલાવતાં સાદ દીધા કે, પ્રભે !” પ્રભાવતી ખીજા આરડામાં બેઠેલી હતી, તે ઉષાના સાદ સાંભળતાંજ તેની પાસે આવી પહોંચી અને ધીમા સ્વરથી કહેવા લાગી કે, “શું કહે છે?” એ જ કે દર્શને નીકળવાના સમય થઈ ચૂકયેા છે, માટે ચાલ ઊતાવળ કર.” ઉષાએ પાતાની ઇચ્છા પ્રદર્શિત કરી. “હું તેા તને લઈ જવાને તૈયાર છું, પણ મા ના પાડે છે.” પ્રજાએ કહ્યું. “મા ના નહિ પાડે. માને અહીં ખેાલાવ, હું પોતે રજા લઇશ.” ઉષાએ પેાતાના હઠના ત્યાગ કર્યો નહિ અને કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ સાવરતીરે ૧૨૫ “મા ઘરમાં નથી. ઘરમાંથી બધાં દર્શન કરવાને ચાલ્યાં ગયાં છે” પ્રભાનું એ ઉત્તર સાંભળીને ઉષાએ કહ્યું કે, “ત્યારે તારે ચિન્તા શાને કરવી જોઈએ છે? ચાલ ત્યારે આપણે પણ દર્શન કરવાને ચાલ્યાં જઈએ. મા જે કપ કરશે, તે હાથે પગે પડીને હું તેને સમજાવી લઈશ.” “ના; બાઈ! મા મને મારી નાખે. જે ચાલવું જ હોય, તો થોડીવાર ભી જા. માને આવવા દે, એટલે તેને કહીને આપણે ચાલીશું.” પ્રભાએ હીને કહ્યું. પણ જો મા જવા નહિ જ આપે, તે મારા મનની વાત મનમાં જ રહી જશે. હું તારાથી કાંઈ પણ છૂપાવતી નથી. બહેન! મારે માત્ર રથ જ નથી જોવે, પણ બીજું પણ બહુ જ અગત્યનું કાર્ય છે.” ઉષાએ મનોભાવ જણાવી દીધો. બીજું શું કાર્ય છે?” પ્રભાએ અજ્ઞાત થઈને પૂછ્યું, “જ્યારે તું સાસરે હતી, ત્યારે મેં એક વ્રત લીધું હતું. આજે તે વ્રતની સમાપ્તિ થએલી છે, પણ તેની અંતિમ એક ક્રિયા અદ્યાપિ બાકી રહેલી છે. એ ક્રિયા જે હું આજે કરીશ નહિ, તો મારો સર્વ પરિશ્રમ નિષ્ફળ થઈ જશે.” ઉષાએ પાછી વાતને ફેરવી નાખીને નવું નિમિત્ત બતાવ્યું. એ ક્રિયા ઘરમાં થઈ શકે તેમ નથી કે શું? તને જે જે વસ્તુઓ જોઈએ તે હું લાવી આપું અથવા તે માને કહીને મંગાવી આપું.” પ્રભાવતીએ કાઈ પણ રીતે તેને નિશ્ચય ફેરવવા માટે એ ઉપાય બતાવ્યો. ના–એમ થઈ શકે તેમ નથી. એ વ્રતમાં એક માળા પહેરવી પડે છે, અને જ્યારે તે માળા સૂકાઈ જાય છે, ત્યારે જે દેવના નામે વ્રત કરેલું હોય, તે દેવને જ તે માળા સમર્પણ કરવામાં આવે છે. હું સત્ય કહું છું કે, હું હવે બહુ દિવસ જીવવાની નથી; માટે મને તારી સાથે મંદિરમાં લઈ ચાલ, એટલે હું માળા દેવને સમપી દઉં.” ઉષાએ ઘણા જ વિનીત અને નમ્ર ભાવથી એ પ્રાર્થના કરી. એટલું બોલીને ઉષાએ સાડીથી પોતાનું મુખ ઢાંકી દીધું. વાત કરતાં કરતાં ઉષાનાં નેત્રોમાં અશ્રુનો આવિર્ભાવ થયો હતો, તે પ્રભાવતીએ જોઈ લીધે હતો. એટલે તત્કાળ પિતાના પલ્લવથી તેનાં અધ્યુંએને લૂછીને તે સ્નેહપૂર્વક કહેવા લાગી કે, “ઉષે! હું તારે પગે પડું છું-તું આમ રોઈ રોઈને આંખો રાતી ન કર. ચિન્તા કરવાનું કશું પણ કારણ નથી. બીએ છે શા માટે ? તારે આ રોગ થોડા વખતમાં જ નષ્ટ થઈ જશે. મારા સમ જે હવે રડે છે.” નાબહેન ! હું રોતી નથી, પણ તારા કહેવા પ્રમાણે આ મારો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય રાગ મટવાંના નથી. મારા ચિત્તમાં મરણુના શાક નથી. પણ જો આ માળા દેવને અર્પણ કરવામાં નહિ આવે, તેા મારા સળે! શ્રમ વ્યર્થ જશે, એટલામાટે જ મારા મનમાં અસહ્ય શાક થયા કરે છે.” ઉષાએ ચિત્તને દૃઢાવીને પૂર્વવત્ ઉત્તર આપ્યું. t “એ વ્રત કરવાથી શું ફળ મળે છે ?” પ્રભાએ તુરતાથી પૂછ્યું. “મનુષ્ય મરી જાય છે અને મરીને પુનર્જન્મ ધારણ નથી કરતું અને વ્રત કરનાર જે વસ્તુની ઇચ્છા રાખે છે, તે તેને તત્કાળ પ્રાપ્ત થઈ શકે છે. એટલું જ એ વ્રતનું ફળ છે.” ઉષાએ રહસ્યમય ઉત્તર આપ્યું. “વાસ તે માળા કર્યા છે ?' પ્રભાએ તે માળા જોવાની ઇચ્છા દર્શાવી. ખાવાઈ ન જાય, એટલા માટે સાડીને છેડે બાંધી મૂકી છે.” ઉષાએ સાડીના છેડે બતાવીને કહ્યું. પ્રભાએ ગાંઠ છેાડીને જોયું, તા માળામાંનાં બધાં પુષ્પા સૂકાઇને કળીઓ જૂદી પડી ગએલી તેના જેવામાં આવી. માત્ર એ ચાર પુષ્પા જ દોરી સાથે બંધાયલાં રહ્યાં હતાં. તેના હૃદયમાં હવે વિશ્વાસ આવ્યા કે, ઉષાએ ખરેખર વ્રત રાખ્યું હશે. એ વિશ્વાસથી તેણે પૂછ્યું કે, “માળા દેવને ક્યારે અર્પવાની છે?” “આજે જ. કારણકે, આજે રથયાત્રાના મહેાત્સવ છે, ધણા જ શુભ દિવસ છે.” ઉષાએ કહ્યું. એટલે “બહુ સારું—ત્યારે ચાલ-હું તને મારા હાથનેા આધાર આપીને ધીમે ધીમે ત્યાં લઈ જશ અને માના આવવા પહેલાં જ આપણુ બન્ને અહીં પાછાં આવી પહોંચીશું.” અંતે દયા આવવાથી માતાની આજ્ઞા ન છતાં પણ ઉષાને મંદિરમાં લઈ જવાનું સાહસ કરીને પ્રભાવતીએ એ શબ્દોના ઉચ્ચાર કર્યો. ઉષાના શરીરમાં દુર્વ્યલતાની એટલી બધી અતિશયતા થઈ ગઈ હતી કે, જો તેના મનના પ્રબળ આવેગનું તેને ઉત્તેજન મળ્યું ન હૈાત, તા તેનાથી એક ડગલું પણ ચાલી શકાત નહિ. કાઈ પણ પ્રકારના કષ્ટ વિના તે શય્યાપરથી ઊઠીને ઉભી થઈ અને પ્રભાવતીના સ્કંધલાગે હસ્ત રાખીને ચાલવા લાગી. એ વેળાએ જાણે તેના શરીરમાં રાગનું નામ પણ ન હેાય, એવેા જ સર્વથા ભાસ થતા હતા. જગન્નાથપુરીના પ્રત્યેક માર્ગમાં લેાકેાની ધણી જ ભીડ થએલી હતી. ભીડમાંથી મહાપરિશ્રમે માર્ગ કરતી ઉષાને સહીસલામત લાવીને પ્રભાવતી વટવૃક્ષ તળે આવી પહોંચી. મંદિરના સમીપ ભાગમાં શાભતા - એ વિશાળ વૃક્ષરાજનાં પર્ણો અને શાખા તે દિવસે એટલાં બધાં સુશાભિત અને મનેહર દેખાતાં હતાં કે, ખરેખર જોનારને તેમાં કાઈ દૈવી અંશનું જ દર્શન થતું હતું. પૂર્વે એ વૃક્ષે આવી શાભા કંદાષિ ધારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ સરવરતીરે ૧૨૭ કરેલી નહતી. જે દિવસે પ્રભાતકુમાર સાથે સંભાષણ થયું હતું, તે દિવસની સર્વ ઘટનાઓ ઉષાને વૃક્ષના પ્રત્યેક પર્ણમાં આલેખેલી દેખાવા *લાગી. એ વૃક્ષની શીતલ છાયામાં ઉભી રહીને ઉષા કહેવા લાગી કે, પ્રભે! આ સ્થાન બીજા સર્વ સ્થાનો કરતાં વધારે રમણીય હોય, એમ દેખાય છે. વૈશાખની પૂર્ણિમાને દિવસે માતા સાથે હું આ વૃક્ષતળે જ આવીને ઊભી રહી હતી.” પ્રભાવતીનું ધ્યાન બીજી દિશામાં હતું, એટલે ઉષાના એ ઉદ્ગારનું તેણે કાંઈ પણ ઉત્તર આપ્યું નહિ. ઉષા પાછી બોલવા લાગી કે, “તે દિવસે તે અહીં ઘણાં માણસો જોવામાં આવતાં હતાં અને આજ તોકાઈએ નજરે પડતું નથી, એનું કારણ શું હશે, હું બહેન ?” એકાએક માર્ગમાં વિચરતા યાત્રાળુઓમાં ધક્કાધછી થવા લાગી, અને સર્વ જનો માર્ગને મૂકીને બીજા મનુષ્યોને પાછળ ધકેલતા માર્ગમાંથી નીકળી એક બાજુએ ઊભા રહી ગયા. ઉષા અને પ્રભાવતીએ જોયું કે, સામેથી બાર અશ્વારોહી સૈનિકે તેમની તરફ ચાલ્યા આવતા હતા. તે સર્વના અગ્રભાગે એક તરુણ વીર પાતાના અશ્વને નૃત્ય કરાવતો સુંદરતાથી ચાલ્યો આવતો હતો. - પ્રભાવતી ઉષાને ધીમેથી કહેવા લાગી, “ઉષે! જે તે ખરીકેટલા બધા ઘોડેસ્વાર સિપાહીઓ ચાલ્યા આવે છે તે! ઍ બધા આપણા રાજાના સિપાહીઓ છે હો!” પ્રભાનાં એ વચને સાંભળતાં જ ઉષાની દષ્ટિ તે સૈનિકામાં લાગી ગઈ. તેનું મન ઉદ્વેગપૂર્ણ થઈ ગયું હતું અને શરીરમાં કંપનો આવિર્ભાવ થવા લાગે. કદાચિત પૂર્વે કેાઈ સમયે ઉષાએ રાજસૈનિકેનેજેયા નહિ હોય, તેથી જ આ વેળાએ આટલી બધી વ્યાકુલતાથી તે અહીં તહીં જેવા લાગી હશે. અશ્વારોહી સેનાનીઓ અને ધીમે ધીમે મંદગતિથી ચલાવતા–નચાવતા વાતો કરતા ચાલ્યા આવતા હતા. જે તસણું વીર અગ્રભાગે હતો, તેણે વટવૃક્ષ પાસે આવીને પોતાના અશ્વને ભાવ્યો અને અસંખ્ય મનુષ્યોની ભીડમાં કોઈને શોધવા લાગ્યો. એકાએક જ્યાં ઉષા અને પ્રભા ઉભી હતી, ત્યાં તેની દૃષ્ટિ પડતાં જ કાણ જાણે ચિન્તાથી કે પછી સર્જેથી તેને લલાટપ્રદેશ સંકુચિત થઈ ગયે. પરંતુ જ્યારે એક અત્યન્ત કાતરદૃષ્ટિ સાથે તેની દૃષ્ટિનું સંમેલન થઈ ગયું, ત્યારે તે તણું વીર અશ્વારોહી અર્થાત આપણી નવલકથાના ઉપનાયક પ્રભાતકુમારે જાણી લીધું કે, વટવૃક્ષ તળે તેના હદયરાજ્યની રાશી ક્ષીણુંગી મલિનવસના ઉષા ઊભેલી છે. ઉષા જે પદાર્થના શોધમાં હતી, તે પદાર્થ તેને પ્રાપ્ત થયો કે નહિ, એ અમે કહી નથી શકતા, તેમ જ અમે એ પણ જણાવી નથી શકતા કે, અશ્વારોહી વીર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય પ્રભાતકુમારને તે ઓળખી શકી કે નહિ ? પરંતુ તેના શરીરમાં સ્વદના ઉદ્ભવ થયા અને મનમાં જે યાતના થયા કરતી હતી, તેમાં ઘણા જ વધારા થઈ ગયા. ઉષા, અસ્પષ્ટ સ્વરથી પ્રભાવતીને કાંઈક કહેતી એકાએક મૂચ્છિત થઇને ધરણીપર ઢળી પડી. '' 37 ભાળી ખાળા પ્રભાવતી પેાતાની પ્રાણપ્રિય સખી ઉષાની આવી દુર્દશા દેખીને હાહાકાર કરતી રેવા લાગી. એથી પાસે ઊભા રહેલા અને આવતા જતા યાત્રાળુઓમાં પણ કાલાહલ મચી ગયા. પ્રભાતકુમાર અશ્વપરથી ઉતરી મનુષ્યોને દૂર કરીને ઉષા પાસે આવીને ઉભેા રહ્યો. એકાએક એક વીર રાજપુરુષને પેાતાસમક્ષ આવીને ઊભેલેા જોઇને પ્રભાવતી પાકાર કરીને કહેવા લાગી કે, “હું તમને હાથ બેડીને અને પગે પડીને કહું છું કે, કાઈ પણ એના શરીરને સ્પર્શ કરશે! નહિ. યાત્રાળુઓના જય જગન્નાથના જય” એ જયદર્શક ગગનભેદક ધ્વનિએ પ્રભાવતીના રાદનધ્વનિને ઢાંકી નાખ્યા. પ્રભાત પ્રભાવતીને આળખી ચૂકયા હતા, તેથી તેને આશ્વાસન આપતા કહેવા લાગ્યા કે, “ પ્રભાવતિ ! । નહિ. ખીવાનું કાંઈ પણ કારણ નથી. હું પ્રભાત છું. પ્રભાવતીએ આશ્ચર્યપૂર્ણ દૃષ્ટિથી પ્રભાતને જેયા અને જ્યારે તેને ખરાખર આળખ્યા, ત્યારે તેના હૃદયમાં આનન્દ અને હર્ષના એટલેા બધે ભાવ ઉદિત થયા કે, તેનું વર્ણન કરવાને અમે સમર્થ નથી. st 27 પ્રભાત પણ ઉદ્વિગ્ન ચિત્તે ત્યાં પૃથ્વીપર જ બેસી ગયા અને ધીમે ધીમે ઉષાનું મસ્તક ઉઠાવીને પેાતાના ખેાળામાં રાખ્યું અને ત્યાર પછી ધણી જ સાવધાનતાથી તે તેના મુખમાં વ્યાપેલા પ્રસ્વેદના બિંદુઓને લૂછવા લાગ્યા. ત્યાં જે ખીજા મનુષ્યા અમથા આવીને ઊભા રહ્યા હતા, તેઓ સ્પષ્ટતાથી જેઈ શકયા કે, વીર પ્રભાતકુમારનાં નેત્રામાંથી પ્રબળ અશ્રુની ધારા વહી નીકળી હતી. ઉષાના મુખને શ્વેતા તે રાદનમાં પ્રવૃત્ત રહ્યો. તેના મુખમાંથી એક પણ શબ્દ બહાર નીકળી શકયા નહિ—તે દિગ્મૂઢ અની ગયા. પ્રભાવતી રાતી રાતી પ્રભાતને ઉદ્દેશીને કહેવા લાગી કે, “પ્રભાત ! બહુ જ સંકટના સમય છે. ઉષા અતિશય દુર્બળ થઈ ગઈ છે. આટલું ચાલી આવી, તેથી એનું મસ્તક થાકથી તપી ગયું અને સૂચ્છિત થઈને પડી ગઈ. જરા એની નાસિકાને હસ્તસ્પર્શ કરીને જુએ તે કે, શ્વાસ ચાલે છે કે નહિ ?” ખરા પ્રભાતે ઉષાની નાસિકાને હસ્તસ્પર્શ કર્યો. શ્વાસ ચાલતા હતા. પ્રભાત પ્રભાવતીને સંમેાધીને ખેાટ્યા કે, “ભય જેવું કશું પણ નથી. પવન નાખવાથી એ હમણાં જ સચેત થઈ જશે, જરા હવા કર.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ સરાવરતીરે ૧૨૯ પ્રભાવતી પેાતાની સાડીના પદ્મવથી ઉષાના મુખપર વાયુ ઢાળવા લાગી. અમે કહી નથી શકતા કે, પ્રણયીના સ્પર્શમાં કેવા પ્રકારનું અમૃત વસેલું છે! પ્રભાતના સ્નેહમય સ્પર્શથી ઉષાનું નિર્જીવ શરીર સજીવ થવા લાગ્યું. મંદાકિનીના અમૃતમય પ્રવાહે તેના જીવનના સમસ્ત સંતાપાને નાશ કરી નાખ્યા કાઈ દેવે દૂતના અલક્ષિત ભાવથી આવીને તેનાં ભય નેત્રાને ખાલી નાખ્યાં. મૂચ્છિત ઉષાએ નેત્રા. ઉધાડીને જોયું, તે સમીપમાં પ્રભાત મેઠેલા દેખાયા. પ્રભાતની દૃષ્ટિ સ્થિર, ઉજ્વલ અને પ્રેમની આકર્ષક શક્તિથી પરિપૂર્ણ હતી. એક ખીજાને પ્રેમપૂણૅ દૃષ્ટિથી નિહાળતાં ઉભય પ્રણયીજના નીરવતાથી અશ્રુની મૂષળધાર દૃષ્ટિ વષૅવવા લાગ્યાં–પૃથ્વી પણ તેથી ભીંજાઈ ગઈ. ઉષાના વ્રતની સફળતા થઈ ચૂકી-તેના જન્મ સફળ થયેા. પ્રભાતના ખેાળામાં મસ્તક હતું, તે વેળાએ જ ઉષાનું મરણુ ક્રમ ન થયું? ઈશ્વરની તેવી ઇચ્છા હતી નહિ. કદાચિત તેના ભાગ્યમાં સુખ કે દુઃખ ભાગવવાનું કાંઇક અવશિષ્ટ રહેલું હશે, એવી જ કલ્પના કરી શકાય છે. ઉષાના જીવવાથી પ્રભાતના આનંદની પરિસીમા રહી નહિહર્ષાતિશયથી તે ઉન્મત્ત જેવા બની ગયા. પ્રેમ અંધ છે અને તેથી જેના હ્રયમાં એના નિવાસ થાય છે, તે પેાતાના પ્રેમીવિના બીજા કાઈને પણ જેઈ શકતા નથી. સ્નેહનું સ્વમ પણ જેટલું સુખદાયક અને મધુર હાય છે, તેટલી સુખદાયક આ સંસારમાં અન્ય એક પણ વસ્તુ હાય, એમ જાણવામાં આવ્યું નથી. સૂર્ય અને ચંદ્રના પ્રકાશના કદાચિત્ સદાનેમાટે લાપ થયેા સંભવિત છે; તારકા અગ્નિનું સ્વરૂપ ધારે, તે તે સંભવનીય છે અને સત્ય તે અસત્ય થઈ જવાને સંભવ પણ છે; પરંતુ જે વસ્તુ નિર્દોષ અને પવિત્ર પ્રણય અથવા સ્નેહના નામથી ઓળખાય છે, તેના કાઈ કાળે પણ–ગમે તેવા આધાત પડવા છતાં પણ લાપ થતા નથી; અને થાય પણુ કેમ ? કારણ કે, પ્રણયના લાપ અસંભવિત–સર્વથા અસંભવનીય છે. એનું કારણ એ છે કે, પરમેશ્વરનું પવિત્રમાં પવિત્ર સ્વરૂપ તે અખંડ પ્રય છે શુદ્ધ સ્નેહ છે. લગભગ એક પ્રખવાડીયું વીત્યા પછી પ્રભાત અને ઉષાએ એજ સરેાવરતીરે એ અદ્ભુત મિલનની અદ્ભુત વાત્તાઁથી પરસ્પર આનંદ મેળવ્યેા હતા, પરંતુ તે પ્રેમસંભાષણુ જલચર મત્સ્ય, સ્થલચર પશુ અને ગગનચર પક્ષીએ વિના ખીજા કાઈના પણ સાંભળવામાં આવ્યું નહાતું. આનંદમાં દિવસે। વ્યતીત થવા લાગ્યા અને શેક ચાલ્યા ગયા. પરંતુ એ આનંદ સદાને માટે અચલ રહી શકશે કે? ના—અનુભવ આપણને એવા નિશ્ચય કરાવી શકતા નથી. ચક્ર પ્રમાણે સુખ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય દુઃખનું પરિવર્તન થયા જ કરે છે. જે વિશ્વ ક્ષણમાં સુખદાતા થાય છે અને ક્ષણમાં દુઃખદાયક બની જાય છે તેમ જ ક્ષણમાં કૃષ્ણરૂપ ધારણું કરે છે અને ક્ષણમાં શુભ્રવર્ણ દેખાય છે; અર્થાત જે વિશ્વનું ક્ષણે ક્ષણે નવીનતાથી પરિવર્તન થયા કરે છે, તે અશાશ્વત વિશ્વના નિયમને વિશ્વાસ શે? એથી જ આપણને એમ કહેવું પડે છે કે, કદાચિત પ્રભાત અને ઉષાને આનંદ ચિરસ્થાયી ન પણ થાય. એટલા માટે વિશ્વની અશાશ્વતતાનો વિચાર કરીને અનેક વિદ્વાન કવિઓ પણ એવા જ ઉગારે કાઢી ગયા છે કે, મનુષ્યના મનોવિકારમાં સત્યરૂપે રહેલો વિશ્વને આભાસ અસત્ય છે–આનંદનું સ્મિત અને ભયનાં અશ્રુ તેમ જ ચળકતો પ્રકાશ અને વહેતા પ્રવાહ એ સર્વ અસત્ય, અસત્ય અને અસત્ય છે; જે કઈ પણ સત્ય વસ્તુ અસ્તિત્વ ધરાવતી હોય, તો તે માત્ર સર્વવ્યાપક બ્રહ્મ જ છે. એ નિયમ અનુસાર પ્રભાત અને ઉષાના આનંદભંગને અવસર પણ આવી પહોંચ્યો. દુષ્ટ દર્દવથી તેમનું સુખ જોઈ શકાયું નહિ. ઈ. સ. ૧૫૬૭ના અંતમાં બંગાળાના સૂબેદારની સેના ઓરીસાપર ચઢાઈ કરવામાટે નીકળી ચૂકવાના ભયંકર સમાચાર સર્વત્ર ફેલાઈ ગયા. દુર્બળ અને ભયભીત ઉલવાસી જનો કાળાપહાડની પ્રચંડ તથા તીક્ષ્ણ ધારવાળી તલવારનું વાતાવરણમાં પણ દર્શન કરવા લાગ્યા. પર્વતમાંથી નીકળેલી નદીના પ્રબળ વેગને અવરોધ કરવો અને કાળાપહાડની સેનાને ઓરીસામાં આવતી અટકાવવી, એ બન્ને કાર્યો એક સમાન હતાં. દૂતોએ આવીને પ્રભાતને એવા સમાચાર આપ્યા કે, “સેનાપતિ કાળાપહાડે પિતાના સૈન્યના બે વિભાગ પાડી નાંખ્યા છે–તેમાંના એક વિભાગને જહાજપુરપર હલ્લો કરવા માટે તે મોકલવાનું છે અને બીજા વિભાગને સાથે લઈને તે પોતે જગન્નાથના મંદિરના વિધ્વંસ માટે પુરીપર ચઢી આવવાનું છે. સેના ત્યાંથી કૂચ કરી ચૂકી છે અને આજકાલમાં ક્યાંક છાવણી નાખીને પડશે, એવી અફવા સંભળાય છે.” એ સમાચાર સાંભળતાં જ પ્રભાતને હર્ષ હણાઈ ગયો. યુદ્ધની વ્યવસ્થા કરવાને જહાજપુર જવા વિના તેને છૂટકે જ નહતો. જે સ્નેહિનીના સંગથી સ્વર્ગીય સુખ થયું હતું, તે સુખનું વિયોગના આધાતથી દુઃખમાં પરિવર્તન થઈ જવાને સમય આવી લાગ્યો. પ્રભાતનાં શેકને અવધિ ન રહ્યો. પરંતુ પ્રભાત એક વીર પુરુષ હતો. ગમે તેટલો શેક થાય, તોપણ પિતાની પ્રતિજ્ઞાન ભંગ કરે, એ હિચકારો તે નહતો. પાષણનું હબબનાવીને અંતે એક દિવસે એ જ સરોવરના તીરે પ્રભાતે ઉષાને કહ્યું કે, “જે પરમાત્માની આપણને સુખ દેખાડવાની ઈચ્છા હશે, તો વિજયની પ્રાપ્તિ કરીને હું પાછો આવીશ. હાલ તો મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ સરવરતીરે હું જહાજપુર જાઉં છું. શોક કરવાને બદલે હૃદયમાં ઈશ્વરની આરાધના કરજે અને આયોંનું હિત ઈચ્છજે. - ઉષા એને કશું પણ ઉત્તર આપી શકી નહિ. તેના હૃદયમાં શોકન અગ્નિ એટલી બધી પ્રબળતાથી પ્રજળી ગયો કે, નેત્રમાંના અશ્રુપ્રવાહને પણ તેણે શુષ્ક કરી નાખ્યો. અર્થાત્ શોકથી ઉષાનું વદન સર્વથા તેજહીન અને શરીર ગતિહીન બની ગયું, તે પણ તેનાં નેત્રોમાંથી નીરના બિન્દુઓનું પતન થવા પામ્યું નહિ. તે એકીટસે પ્રભાતના મુખકમળના અવલોકનમાં લીન થઈ ગઈ પ્રભાત હવે શોકની છાયામાં વધારેવાર ઊભો રહી ન શક્યો-તેણે ચાલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમ પણું કરી શકાયું નહિ. અંતે નેત્રો બંધ કરી ઉષાના જીવનરક્ષણને ભાર પરમેશ્વરને શિરે નાખીને તે ત્યાંથી ચાલતા થયા. ઉષા મૂછ આવવાથી પૃથ્વી પર પટકાઈ પડી. ઉષાનાં નેત્રે ઊઘડ્યાં, તે વેળાએ તે પિતાના ગૃહમાં શયામાં પડેલી હતી; ઉષાના મુખને જેતી પ્રભાવતીની માતા ઊભી હતી અને પ્રભા તેને વાયુ ઢળતી બેઠેલી હતી. ઉષાનું શિર પ્રભાના ખોળામાં "પડેલું હતું. જાગતાં જ તેણે પ્રભાતના નામને ઉચ્ચાર કર્યો. પ્રભાવતીએ ઉત્તર આપ્યું કે, “સત્વર આવશે. ચિતા ન કર, હૈયે ધર.” “ત્યારે શું તે ચાલ્યા ગયા.” ઉષાએ ઘણું જ નિર્બળ અને ધીમા સ્વરે ઉત્કંઠાથી પ્રશ્ન કર્યો. એના પ્રત્યુત્તરમાં પ્રભાવતીએ જણાવ્યું કે, “હા.” ઉષા “હાય” એ ઉચ્ચાર કરીને પાછી મૂચ્છિત થઈ ગઈ. ગૃહમાં એથી બહુ જ ગભરાટ અને કોલાહલ મચી ગયો. સર્વ તન મન ધનથી સુશીલ સુંદરી ઉષાની સેવા શુશ્રુષા કરવા લાગ્યાં. પ્રેમીના વિયોગને આઘાત કેવો અસહ્ય હોય છે, એને ઉષાને પ્રત્યક્ષ અનુભવ થયો-તેને જીવનઆધાર જજૂદ થયો, તેથી ઉષાનો અવતાર જ બદલી ગયે-જીવન છતાં પણ તેને મરણને ભાસ થયો. ખરેખર એક વિદ્વાને સત્ય કહ્યું છે કે, “સંયોગ થવાથી શત્રુ દુઃખદાયક થાય છે, અને વિયાગ કાળમાં મિત્ર પણ તેટલે જ દુઃખદાયક બની જાય છે. અર્થાત દુઃખદાયકતાને ધર્મ તે ઉભયમાં એક સમાન જ રહેલો છે. ત્યારે શત્રુ અને મિત્રમાં ભેદ શ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય ચતુર્થ ખણ્ડ પ્રથમ પરિચ્છેદ કાળાપહાડની છાવણી ઇ. સ. ૧૫૬૭ ના વર્ષના અંત થવા આવ્યે હતેા અને શરદ્ ઋતુને આરંભ થઈ ચૂક્યા હતા. ઓરીસાની રાજધાની જહાજપુરથી ૪૨ માઇલના અંતરે આવેલા ઓરીસાની રાજધાનીના પ્રાચીન નગર કંટક પાસેના મહાનદીના તીરપ્રાન્તમાં વિસ્તરેલા એક વિશાળ મેદાનમાં ભંગાળાના બાદશાહ સુલયમાનના આલીાહુ સેનાપતિ કાળાપહાડની છાવણી પડેલી હતી. આખું મેદાન તં અને શામીઆનાથી ભરેલું જોવામાં આવતું હતું, તેથી બેનારને જાણે એ કાઈ વસ્ત્રનગરી વસેલી હાયની ! એવા ભાસ થતા હતા. સમસ્ત બંગાળામાં પેાતાનાં ક્રૂર કૃત્યાથી હાહાકાર પ્રવર્તાવનાર સેનાધ્યક્ષ કાળાપહાડની વિશાળ સેના લાંખી ફ્રેંચ પછી અહીં આરામ લેવાને રાકાયલી હતી. છાવણી મહાનદીના ઉભય તીરપ્રદેશમાં વિસ્તરેલી હતી અને અસંખ્ય અશ્વ આદિ પશુ, સિપાહીએ તેમ જ સૈન્યાધિકારીઓના થાકને ઉતારવામાટે એ નદીનું પરમપવિત્ર સ્વચ્છ જલ ્ એક બહુ જ ઉત્તમ સાધન થઈ પડતું હતું. પ્રત્યેક તંબૂના શિખરભાગે અર્ધચંદ્ર આકારનું બનાવેલું મહમ્મદના મજહબનું સુવર્ણચિહ્ન સૂર્યપ્રકાશના સંમિશ્રણથી ચમકતું લેવામાં આવતું હતું તથા મુસમાની રાજધ્વજા વાતાવરણમાં ફરફર કરતી ક્રૂરકી રહી હતી. સૈનિક અધિકારીએના શામીઆનાના નાના પ્રકારના ચિત્રવિચિત્ર રંગેાથી ત્યાં એક અત્યંત આશ્ચર્યકારક આદર્શ બની ગયા હતા અને જોનારનાં નેત્રાને તે બહુ જ વિશ્રાંતિ આપતા હતા. ૧૩૨ 3 સેનાપતિ કાળાપહાડના તંખ્ છાવણીના મધ્યભાગમાં ઊભા કરવામાં આવ્યા હતા અને આસપાસ અનેક યુદ્ધોમાં મૂંઝીને વિજયી ચએલી સેનાના શૂરવીર અધિકારીઓના કેટલાક તંબૂ ઠોકેલા હતા. કાળાપહાડના તંબૂથી ઘેાડેક છેટે ચાર ખૂણે ચાર નાના તંબૂઓ લેવામાં આવતા હતા અને તેમના મધ્યમાં કાળાપહાડના તંબૂ હતા. એ ચાર નાના તંબૂમાંના પહેલામાં કાળાપહાડના જુનાનખાનાની ખીખીને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી, ખીજામાં તેના ખ઼ાસ ખાનગી નૌકરાના મુકામ હતા, ત્રીજામાં રાંધવા સીંધવાની ગાઠવતુ કરાયલી હતી અને ચેાથામાં ભિક્ષુક બ્રાહ્મણુ ન્યાયરત્નજીનેા નિવાસ હતા. સાધારણ સિપાહીઓની રાઉંટીઓની સંખ્યા અગણિત હાવાથી તેમનું યથાર્થ અને સત્ય પ્રમાણ કાઢી શકાતું નહેતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ કાળાપહાડની છાવણી ૧૩૩ સને રાત્રિના સમય વિશ્રાંતિમાં વિતાડ્યો અને બીજા દિવસને પ્રભાતકાલ થયો. શરતનો પ્રારંભ થઈ ચૂકી હતો અને સૈન્ય વનવિભાગમાં નદીને તીરે પડેલું હતું, તેથી સ્વાભાવિક રીતે ત્યાં શીતલતાનો પ્રભાવ વિશેષ હોય, એ સર્વથા સંભવિત છે. એથી અનેક સૈનિકે ઉષ્ણવાથી પિતાનાં શરીરને આચ્છાદિત કરીને જંગલમાંથી વીણી લાવેલાં કાર્બોને સળગાવીને તાપતા બેઠા હતા અને અનેક પ્રકારના ગપાટા હતા જતા હતા. કેટલાકે ખુદાની ઇબાદતમાં મશગૂલ થઈ ગયા હતા અને કેટલાકે સ્વયંપાકની તૈયારી કરવામાં પણ રોકાયેલા હતા. કારણકે, કેટલાકને સવારમાં જ કાંઈક ખાવાની આદત પડી ગએલી હોય છે. લગભગ અર્ધપ્રહર દિવસ ચઢ્યો હશે, તે વેળાએ શત્રુઓનો એક દૂત પિતાના થોડાક મનુષ્ય સહિત ત્યાં આવી પહોંચ્યો અને તેણે પિતાના સ્વામી ઓરીસાના સ્વતંત્ર મહારાજા નંદકુમાર દેવને સંદેશ આપવામાટે સેનાપતિ કાળાપહાડની મુલાકાત કરવાની ઈચ્છા પ્રદર્શિત કરી. યવન સેનાપતિની આજ્ઞાથી તેને ખાસ તંબૂમાં દાખલ કરવામાં આવ્યો. સેના પતિ કાળેપહાડ પોતાના તંબૂના મધ્યભાગમાં એક ઉચ્ચ આસને વિરાજેલો હતો અને આસપાસ સેનાના બીજા અધિકારી જનો પણ વાતચિત કરતા બેઠેલા હતા. આર્યડૂત પિતાના સાથીઓને બહાર ઊભા રાખીને પિતે એકલો જ તંબૂમાં દાખલ થયો અને સેનાપતિને માનથી સલામ કરીને દૂર ઉભે રહ્યો. “તારું નામ શું ?” દૂતને પગથી માથા સુધી તપાસીને તેના નવીન યૌવન, સુશોભિત શરીર, ચંદ્રસમાન વદન અને ભાગ્યે જ વીસ બાવીસ વર્ષેનું વય છતાં અતુલ શૌર્યની મનમાં જ પ્રશંસા કરતાં નિ:સ્તબ્ધતાનો" ભંગ કરીને યવન સેનાધ્યક્ષ કાળાપહાડે મંગળાચરણમાં એ પ્રશ્ન પૂછ્યો. રણધીરસિંહ.” યુવક દૂતે સંક્ષિપ્ત ઉત્તર આપ્યું. “અત્યારે અહીં આવવાનું શું કારણ છે?” કાળાપહાડે વધારે આશ્ચર્યચકિત થઈને પુનઃ એ પ્રમાણે પૂછ્યું. “મહાન શક્તિમાન રીસાના મહારાજાધિરાજ નંદકુમાર દેવને હ દત છે.” રણધીરે તેના પ્રશ્નનું ઉત્તર આપતાં નિર્ભયતા અને શૂરવીર, તાથી કહેવા માંડ્યું. “મારા સ્વામીએ મને આ શ્વેત ધ્વજા આપી આપ સાથે શાંતિની વ્યવસ્થા કરવામાટે મોકલેલ છે અને કહેવડાવ્યું છે કે, પ્રબળ આર્યસેના સમક્ષ દુર્બળ યવનસેના યુદ્ધભૂમિમાં દઢતાથી ટકી શકે તેમ નથી જ; તેમ જ ક્ષત્રિયવીરે રણમાં કાઈ કાળે પણ પાછી પાની કરે તેમ નથી. અમારી શાસ્ત્રીય ધર્મયુદ્ધની રીતિ સમીપ તમારા સિપાહીઓની જંગલી લડાયક ચાલ કોઈ પણ મિસાતમાં નથી; તે ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય પણ એક વિનાકારણ ઉપસ્થિત થએલા યુદ્ધમાં પોતાના અમૂલ્ય યોધા અને પ્રજાજનોની વ્યર્થ પ્રાણહાનિ કરવાનું અને નિર્દોષોના શાણિતથી ભૂમિને રંગવાનું મહારાજાને યોગ્ય લાગતું નથી. એટલા માટે જ - આ શ્વેત પતાકાસાથે મને અહીં મોકલીને મહારાજાએ શાંતિની ઇચ્છા રાખી છે અને આશા છે કે, તે શાંતિ પરસ્પર સદાને માટે કાયમ રહેશે.” નૌજવાન !” કાળાપહાડે ગંભીર અને ભીષણ સ્વરથી કહ્યું, “આ સંદેશો તારા રાજાએ પૂરે વિચાર કરીને મોકલ્યો હોય, એમ દેખાતું નથી. કાળાપહાડ પાસેથી જે કાઈ પણ તાબેદારી કબૂલ ન કરતાં સુલેહની માગણી કરે છે, તે ગયા જહાંગીર મુસભાની ઝુંડાની ફતેહમંદીને અપમાન જ આપે છે. મારા વિચારો આવી છે. માટે એ માગણીને માંડી વાળ અને ચાલ્યો જા.” “જે સ્વલ્પ કારણથી આપ યુદ્ધ કરવાને અને સહસ્ત્રાવધિ નિર્દોષ મનુષ્યના જીવની હાનિ કરવાને તત્પર થયા છે, તેના કરતાં દયાવાન સેનાધ્યક્ષ ! મારા મહારાજાને સંદેશે વધારે વિચાર વિનાને તો નથી જ.” સાહસિક વિરયુવક રણધીરસિહે ભયવિના સત્ય અને સરળ ઉત્તર આપ્યું. “તારી નૌજવાનીના ખીલતા ફૂલે જે મારા મનમાં દયા ન ઉપજાવી હત, તે ઓ ગુસ્તાખ કાસિદ!” મગર કાળાપહાડે કાપના આવેશથી કહેવા માંડ્યું. “તારા મુખમાંથી નીકળેલા આ શબ્દોએ તારા શાણિતના સિંચનથી જ મારા કોપરૂપી અગ્નિને શાંત કર્યો હોત. જા અહીંથી સત્વર ચાલતો થા, તારા સ્વામીની સભામાં પહોંચી જા અને તેને કહે કે, શત્રુઓના પ્રાણની રક્ષાનું અને કાતિલ દુશ્મનને કાબૂમાં લાવવાનું કામ કાળેપહાડ સારી રીતે જાણે છે. તારા અપરાધની હું જે કે ક્ષમા આપું છું, પણ તારા મહારાજાને તે થોડા સમયમાં જ લેહની શૃંખલાથી બદ્ધ કરીને બંગાળાની યવનભૂમિનાં દર્શન કરાવીશ.” એટલું બેલીને કાળેપહાડ કાંઈક ગંભીર વિચારમાં પડી ગયો અને વિચાર કરીને પાછો છે કે, “ઓ બહાર કાસિદ રણધીરસિહ ! મારી છાવણીમાંથી તું બહાર નીકળે કે, તારે આપણી વચ્ચે શત્રુતાનો આરંભ થએલો સમજી લે. માર્ગમાં તને મારા સૈન્યના સૈનિકે મળે, તે તત્કાળ તારે તેમનાપર આક્રમણ કરવું અને તેમને ગુપ્ત દૂ-જાસૂસ જાણવા. આ સઘળા કાર્યભારને આધાર તારા વિજયપર અવલબેલો છે. પરંતુ જે તારા દુર્ભાગ્યથી મારા સૈનિકોના હાથમાં તું જ સપડાઈ જઈશ, તે તને ભયંકર શિક્ષા આપવામાં આવશે. બસ હવે ચાલતો થા. મારી એકવાર થએલી આજ્ઞા કેઈ કાળે પણ ફરવાની નથી માટે કાંઈ પણ બોલવાનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ કાળાપહાડની છાવણી ૧૩૫ વ્યર્થ પ્રયત્ન કરીશ નહિ.” એમ કહીને કાળાપહાડ ગહન અને ગંભીર વિચારામાં સર્વથા નિમગ્ન થઈ ગયા. શ્રવીર રણધીરની છાતી જુસ્સાથી ઉભરાઈ આવી અને બેશમાં ને બેશમાં તેણે કાળાપહાડના એ અહંકારદર્શક વાક્યાનું ઉત્તર પણ આપ્યું હાત, પરંતુ ત્યાં બેઠેલા એક ખીજા વૃદ્ યવન અધિકારીએ તેને ખેલતા અટકાવ્યા. કાળાપહાડના જુલ્મી અને કીનાખેાર ખવાસને તે સારી રીતે જાણતા હતા, તેથી આ નિર્દોષ રણધીરપર તેને ઘણી જ દયા આવી. તે રણુધીરને તંમાંથી બહાર લઈ ગયા અને ઉપદેશ આપતા હાય, તેવા સ્વરથી કહેવા લાગ્યા કે;– “ઉન્મત્ત યુવક! શું તું શેરને તેની પેાતાની ગુઢ્ઢામાં જ જેર કરવાની આશા રાખે છે કે? વિચાર કર; તારી ભાવના ભૂલ ભરેલી છે.” “મહાપુરુષ! તમારા અભિમાનમાં ભાન ભૂલેલા સેનાપતિએ ઉચ્ચ ક્ષત્રિયકુલતિલક ભૂપાલ નંદકુમાર દૈવને અને મને જે ન આપવા જેવું અપમાન આપ્યું છે, તેને માટે હું ઈશ્વરના શપથ લઈ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે, એનું બૈર હું લઇશ અને કાળાપહાડને તેના ગર્વની શિક્ષા અવશ્ય આપીશ.” રણધીરે પેાતાની કટિએ લટકતી તીક્ષ્ણ તલવારની મૂપર હાથ રાખીને કાપપૂર્વક એ શબ્દો ઉચ્ચાર્યાં. માઢથી ખેાલવા કરતાં કરી બતાવવાને મુસલમાના વધારે પસંદ કરે છે.” વૃદ્ઘ યવન અધિકારીએ હસતાં હસતાં કહ્યું; અને વધારામાં ઉમેર્યું કે, “હું તને વધારે દુ:ખમાં નાખવા નથી ઇચ્છતા. તું જે કાંઈ મેટ્યા છે, તેને હું મારા મનના મંદિરમાં જ છૂપાવી રાખીશ. હવે ઉતાવળથી ચાલ્યા જા. અહીં તું ભયના સમુદ્રમાં છે, માટે તીરપ્રાન્તના શાધ કર. એટલું કહીને નૃ યવન અધિકારીએ રસુધીર અને તેના સૈનિકાને પોતાના એક ગુલામ સાથે રવાના કરી દીધા. તે ગુલામ તેમને કાળાપહાડની છાવણીની હદથી બહાર પહોંચાડી આવ્યા, અને તે છાવણીમાં પાછા વખતસર આવી પહોંચ્યા. એ વૃદ્ધુ યવન અધિકારી તે નિરંજનને કારાગૃહમાં ભાજન આપવાને આવનારા વૃદ્ધ સિપાહી જ હતા. એ બ્રાહ્મણમાંથી ભ્રષ્ટ થઈને યવન થએલા હતા, એ તા વાંચકા જાણે છે જ. કાળાપહાડ જ્યારે ભ્રષ્ટ થયે। અને સારી પદવીના અધિકારી થયા, ત્યારે પેાતાના દુઃખના સમયમાં કામ આવેલા એ વૃદ્ધને તે ભૂલી ગયા નહિ. બાદશાહ પાસે શિકારિશ કરીને તેણે તેને સૌન્યમાં અધિકારીની એક સારી પદવી અપાવી અને પાતાથી બનતી તેની ખીજી સેવા પણ કરવા લાગ્યા. મૂળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય બ્રાહ્મણ હેવાથી જ તે વૃદ્ધ અધિકારીને રણધીર માટે દયા આવી હતી, એ કહેવાની હવે વધારે આવશ્યકતા નથી. કાળેપહાડ ગહન વિચારમાં નિમગ્ન થઈ ગયો હતો, તેનું એક પ્રબળ કારણ હતું. રણધીરને જોતાં તેને પોતાના બંધુ પ્રભાતનું સ્મરણ થઈ આવ્યું હતું. ન્યાયરત્ન પણ એ પ્રાતઃકાલની સભામાં આવીને બેઠા હતા. તેમણે પણ એ આર્ય રાજદૂતને જોયો હતો. ન્યાયરત્ન સાથે ગુપ્ત વાર્તા કરવાના હેતુથી તેણે બીજા અધિકારીઓ અને સિપાહીઓને પોતપિતાના સ્થાને જવાની આજ્ઞા આપી દીધી. તે સર્વ ચાલ્યા ગયા પછી કાળેપહાડ ન્યાયરત્નને ઉદ્દેશી કહેવા લાગ્યો કે ગુરુરાજ ! એરીસાના રાજાએ મોકલેલા રાજદૂતને તમે જે કે? એને જોતાં જ મારા મનમાં એક પ્રકારનું આકર્ષણ થવા માંડ્યું હતું અને વારંવાર પ્રભાતની સ્મૃતિ થયા કરતી હતી. પરંતુ પ્રસિદ્ધ રીતે એને કાંઈ પણ પૂછવાનું સાહસ હું કરી શક્યો નહિ. તમારા મનમાં એ કાંઈ પણ ભાવ થયો હતો વાર?” “મારા મનમાં તે એને જોતાંની સાથે જ એવી શંકા ઉત્પન્ન થઈ હતી કે, એ પ્રભાત જ હું જોઈએ. પરંતુ બીજી જ પળે એનું નામ : રણધીર છે, એમ જાણતાં અને એક બ્રાહ્મણપુત્ર અરીસાના રાજાને વિશ્વાસુ દત હોય, એ વાર્તા અશકય સમાન ભાસતાં પ્રભાત જેવી આકૃતિને એ કાઈ બીજે યુવક હશે, એવો નિશ્ચય મેં કરી લીધો.” ન્યાયરને પોતાની આંતરિક ભાવના યથાસ્થિત કહી સંભળાવી. એ રાજદૂત તે પ્રભાત જ હતું, એમાં સંશય જેવું કાંઈ પણ નથી. પણ હવે એ હાથમાં ક્યાંથી આવી શકે? કદાચિત મારા સૈનિકાના હાથમાં કયાંક સપડાઈ જશે, તે વ્યર્થ એના પ્રાણની પણ હાનિ થઈ જશે. એને બચાવવાનો કોઈ પણ ઉપાય કરવો જોઈએ.” એમ કહીને પાછે તે વિચારમાં પડી ગયો અને થોડીવાર પછી તે વૃદ્ધ સૈન્યાધિકારીને બોલાવીને આજ્ઞા આપી કે, “હિંદુરાજાને જે દૂત અહીં સંદેશ લઈને આવ્યો હતો, તે ઘણું જ શૂરવીર અને દક્ષ દેખાય છે. માટે જે એ જીવતે આપણું હાથમાં આવે, તો એને આપણું સૈન્યમાં જ રાખી લઈએ, એ મારો વિચાર છે. અત્યારે ને અત્યારે આખા લશ્કરમાં એવો હુકમ સંભળાવી દો કે, તે આપણું મનુષ્યોની હાનિ કરે, તે પણ તેના પર કઇએ શસ્ત્ર કે અસ્ત્ર ચલાવવું નહિ અને યુદ્ધ થયા પછી પણ તેને જીવતે જ પકડીને મારી હુજૂરમાં લાવીને હાજર કર. તેને મારનારના પ્રાણ તેના કુટુંબકબીલા સાથે લેવામાં આવશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ રણધીરનું સાહસ ૧૩૭ વૃદ્ધ અધિકારીએ આજ્ઞા અનુસાર લશ્કરમાં હુકમ સંભળાવી દીધો. પોતાના બંધુને મળવાની એક નવીન ચિન્તાએ કાળાપહાડના હૃદયમાં આવીને નિવાસ કર્યો ન્યરત્ન પણું પ્રભાતને મળવાને આતુર બની ગયા. સ્વાભાવિક સ્નેહનો પ્રભાવ જ એવો હોય છે, એમાં આશ્ચર્ય જેવું કશું પણ નથી. દ્વિતીય પરિચ્છેદ રણધીરનું સાહસ રણધીરસિહ જે વેળાએ કાળાપહાડની છાવણીની સીમાનું ઉલ્લંઘન કરીને યવનોની દબદબા ભરેલી અપકાલીન વસ્ત્ર નગરીને છોડી મહા નદીના તીરપ્રાન્તસ્થ ખુલ્લા મેદાનમાં આવી પહોંચ્યો, તે વેળાએ તે પિતાના મનોવિકારોને દબાવી શકયો નહિ. ન છાજતું અપમાન આપનાર મગર કાળાપહાડને હૃદયમાં તેણે ઘણો જ ધિષ્ઠાય તેના શિરે તિરસ્કારની વૃષ્ટિ વર્ષાવી. ત્યારે હવે યુદ્ધનો આરંભ થઈ ચૂક્યો છે.” રણધીરે પોતાના સૈનિકોને સંબોધીને કહ્યું, “હું જે જે પદાર્થોને પવિત્ર માનું છું, તે સર્વના એકત્ર શપથ લઈને કહું છું કે, જે આપણને માર્ગમાં શત્રુ પક્ષના સૈનિકે કે બીજા કર્મચારીઓ મળશે, તો તેમની સંખ્યા આપણું કરતાં બમણી કે ચોગણી હશે, પણ આપણે તેમના પર આક્રમણ તો કરીશું જ અને યવન સેનાપતિની ઈચ્છા અનુસાર તેમને યમપુરીમાં પહોંચાડી દઈશું અથવા તો બંધીવાન કરીને આપણે નગરમાં લઈ ચાલીશું કે પછી આપણે પોતે જ રણસંગ્રામમાં તેમની તલવારાનાં બળિદાને થઈને સ્વર્ગમાં સિધાવીશું. બાલ–શૂરવીરે! તમારી બધાની શી ભાવના છે?” રણધીરના રણશૂર સૈનિકોએ પિતાના અધિકારીના એ વિચારને હર્ષની ગર્જનાથી વધાવી લીધું અને શૌર્યથી ભરપૂર થઈ તેઓ ઓરીસાના ફળદ્રુપ ક્ષેત્રે અને તાલુકા પ્રદેશોમાંથી પોતાનો માર્ગ કાપતા આગળ વધ્યા. રાજદૂત રણધીર અને તેના સૈનિકોએ ભાગ્યે જ અર્ધ ક્રોશ જેટલો પંથ કાપ્યો હશે, એટલામાં મહાનદીના સામે તીરે એક ઘોડેસ્વારોની ટુકડી જતી તેમના જેવામાં આવી અને તેમના અગ્રભાગે અર્ધચંદ્રના ચિહવાળ સુવર્ણને ઝુંડ દિપ્રહરના તત સૂર્યનાં તેજસ્વી કિરણોથી ચમકો તેની દૃષ્ટિએ પડ્યો “જુએ છે શું? શૂરવીરે! શત્રુઓ.” રણધીરે સિંહ સમાન ગર્જના કરી પોતાના ધાને ઉદ્દેશીને પોકાર કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય એટલું કહીને તેણે પેાતાના અશ્વને ચેાભાવી રાખ્યા અને એક ધ્યાનથી શત્રુઓ પ્રતિ બેઈ રહ્યો. “ એક સા કરતાં વધારે શસ્ત્રધારી સૈનિકા સમીપસ્થ તીરપ્રાંતમાં હાય, એવું અનુમાન કરી શકાય છે.” રણધીરે એક પળની વિશ્રાંતિ પછી કહ્યું. “આપણી સંખ્યા માત્ર પચાસની જ છે. પરમેશ્વરે પેાતે જ શત્રુઆને આપણા હાથમાં સોંપીને આપણુને શૌય મતાવવાના અમૂલ્ય પ્રસંગ આપેલા છે. કેવા આનન્દના અવસર ! આજે ખરેખર મારી પ્રતિજ્ઞા પૂરી થશે.” ૧૩૮ “ક્ષત્રિયાના વિજય !” યુવક રાજપૂત વીરના સૈનિકાએ જયનાદ કર્યો. “ત્યારે શૂરવીરા! વધા આગળ અને ટૂટી પડે। શત્રુઆપર.” રણુધીરે તેમનાં વચનને ઉત્તેજન આપીને આજ્ઞા કરી. એટલું કહેતાં જ તેણે પેાતાના અશ્વને એડી મારી દપટાવી મૂક્યા અને આંખના પલકારામાં મેદાનને આળંગી નદીના તીરપુર આવી પહોંચ્યા. ઘેાડીકવાર વિચાર કરીને તેણે મહાનદીના વેગવાન વારિપ્રવાહમાં કાવ્યું અને નિર્વિઘ્ને સામે તીરે જઈ નીકળ્યું. તેના સૈનિકા પણ તેવી જ રીતે તેની પાછળ ત્યાં આવી પહોંચ્યા. મુસલ્ખાનાની ટુકડી હવે તેમનાથી ઘેાડી જ દૂર હતી. તેથી રસુધીર સ્પષ્ટતાથી જેઈ શક્યા કે, તેમાં નવાબના કે કાળાપહાડના જનાનખાનાની ઔરતાની સંખ્યા વધારે હતી, અને ઘેાડાક શસ્ત્રધારી સૈનિકા તેમના સંરક્ષણમાટે તેમની સાથે હાય, એવી તેણે કલ્પના કરી દીધી. તે સધળી સ્ત્રીઓનાં શરીરે સુંદર વસ્ત્રા અને મુખપ્રદેશમાં આવરણા (યુર્ઝાએ) જેવામાં આવતાં હતાં. તે સર્વ સુન્દરી ચંચળ અને ચપળતિવાળા અરખી અશ્વાપર સ્વાર થએલી હતી. એ શમશીરવાળા બહાદુર પડાણા અને અપ્સરા જેવી જણાતી અન્ય અબળાઓના મધ્ય ભાગમાં પેાતાના બહુમૂલ્ય અરબી અશ્વને નચાવતી ચાલતી નવયૌવના અને હાવભાવપૂર્ણ યુવતી, તેના દધ્મધ્યા ભરેલા પેશાકથી કાઈ કુળવાન અધિકારીની પુત્રી હાય, એવા વિરત જ જોનારને નિશ્ચય થતા હતા. તે સર્વ આનંદમાં નિમગ્ન થઈ પરસ્પર વાર્તાલાપ કરતાં માર્ગને ક્રમતાં જતાં હતાં. શાકના તેમનાં હૃદયેામાં સર્વથા અલાવ હતા. પરંતુ ઈશ્વરની કેવી અદ્ભુત લીલા? એકની હાનિ તે અન્યના લાભના હેતુ થઈ પડે છે. અર્થાત્ તેમના તે આનંદ અને હષઁને ક્ષત્રિય વીર öસુધીર શાક અને ખેના રૂપમાં ફેરવી નાખવા ઇચ્છતા હતા. તેણે તે જ ક્ષણે પઠાણુ સૈનિકાને લડાઈના ઇશારા કર્યો. સૈનિકાએ યુદ્ધના એ સમાચાર સંભળાવતાં જ સ્ત્રીઓમાં ભયંકર ગભરાટ ફેલાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ રણુધીરનું સાહસ ૧૩૯ ગયો અને તેઓ રડવા લાગી. પણ તેમના સંરક્ષક અધિકારીએ શત્રુ સૈનિકોની સંખ્યા પિતાના કરતાં ઓછી જોતાં જ પિતાના જંગીઓને * દિલદારી આપી કહ્યું કે, “બહાદુર શે! દુશ્મનોથી ડરવું અને શમિન્દા થઈ ફરવું, તેના કરતાં કુવામાં ડૂબી મરવું વધારે સારું છે! કાફિર ઘણું જ થોડા છે. ખુદાનું ચહાવું છે, તે હમણાં જ એ સઘળાં કાફિર કૂતરાંનાં માથાં ધડથી જુદાં કરી આપણી મલેકાના કદમોમાં લાવી હાજર કરીશું.” એ ઉત્તેજક ભાષણ સાંભળતાં જ મુસલ્માન સૈનિકોના હદયમાં નવીન ઉત્સાહ જાગ્યો અને તેમણે પોતાની તલવારને મ્યાનથી બહાર કાઢી. ક્ષત્રિય વીરે અને યવન બહાદુરના પરસ્પર રક્તવાહક યુદ્ધનો આરંભ થઈ ચૂક. થોડા વખત સુધી તે અફગાને ક્ષત્રિયો ઉપર ગાલિબ થયા હેય, એમ દેખાયું. પણ થોડા જ વખતમાં મામલો પાછા ફરી ગ. સંખ્યા ઓછી છતાં પણ ક્ષત્રિયોને વિજય થતે દેખાશે. તેમણે કેટલાક મુસલ્માન સૈનિકોને જહન્નમવાસિલ કર્યા અને જીવતા પકડાયા, તેમને સાંકળેથી જકડીને કેદ કરી લીધા. આટલો વિજય મળતાં જ રણધીરે મુસલમાન સૈન્યના મધ્ય ભાગમાં હલ્લો કરવાની પોતાના સૈનિકેને આજ્ઞા કરી અને અગ્ર ભાગે તે પિતે રહ્યો. એ અત્યંત ભયંકર પ્રસંગ હતો. મુસલમાનોએ ઘણી જ મજબૂતીથી માર્ગ રોકી રાખ્યો અને પ્રાણુ જતાં સૂધી લડ્યા. પણ અંતે રણધીર ફાવ્યો. માત્ર એક કલાકની ઝપાઝપીમાં તેણે ઘણાખરા મુસભાન જંગીઓને કબ્રસ્તાનના વાસી બનાવી દીધા અને બાકી રહેલા ડાક સિપાહીઓ સહિત તે સ્વર્ગની સુંદરી અને તેની સખીઓ તથા દાસીઓને કેદ કરી લીધી. રણધીરના હર્ષનો પાર રહ્યો નહિ. “સ્વર્ગીય સુન્દરિ! હવે ભયનું કશું પણ કારણ નથી.” વિજય મેળવી તે પ્રમદા પાસે જઈ તેને આશ્વાસન આપતાં રણધીરે કહ્યું.” તમે શત્રુએના હાથમાં આવી પડ્યાં છે, એ છે કે સત્ય છે, પણ શત્રુ ઉદાર છે ! જે કાળાપહાડના અસત્ય અભિમાનથી કેપને વશ થઈ મેં પ્રતિજ્ઞા લીધી ન હોત, તે...” રાજપૂત સરદાર! કાળ પહાડ મારા પતિ છે, માટે તેનું ભંડું બેલશો નહિ.” શાહજાદીએ તેને વચમાં જ બેલતે અટકાવીને ગંભીર ભાવથી કહ્યું. “ને કમ્નસીબીથી જે નજરુન્નિસા તમારા હાથમાં સપડાયેલી છે, તેની ઈજજત અને દરજ્જાને લાયકીથી જાળવજે.” . નજીરુન્નિસા” એ નામ સાંભળતાં જ રણધીરના મનમાં આનંદ અને આશ્ચર્યને ભેગે ભાવ ઉત્પન્ન થયા. કારણ કે, તેણે તેને સ્વપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય સૌન્દર્યંની બહુ પ્રશંસા સાંભળેલી હતી. સમસ્ત બંગાળામાં તેના જેવી સૌન્દર્યંવતી યુવતી ખીજી એક પશુ તે સમયમાં હતી નહિ, એ પણ તેના જાણુવામાં હતું. તે ખુબસૂરતીની પૂરી અને જાતની પૂરી હાલ ધ્રુવથી અણુધીરના હાથમાં કે પકડાયલી હતી. “ અને સ્વામીનાં ચરણમાં અર્પવી કે નિર્વિઘ્ને તેના પતિને પાછી સોંપવી?” એ વિચારસાગરના ભયંકર તરંગામાં સુધીર ડાલાં ખાવા લાગ્યા–માનસિક યંત્રણામાં પડી ગયે.. ધણા વખત સુધી હા નાના વિચારવમળમાં ગાયાં ખાતે તે ત્યાંને ત્યાં સ્તબ્ધ થઈને ઉભા રહ્યો. પ્રથમ તેને શાહજાદી પર દયા આવી અને ત્વરિત જ પાછી પાતાની પ્રતિજ્ઞાની સ્મૃતિ થઈ આવી. અંતે પેાતાની પ્રતિજ્ઞા અને સ્વામીના હિતને તેને વધારે વિચાર થયેા. એથી તેણે સુલ્તાનજાદીને સવિનય જણાવ્યું કે; “હું નિરુપાય છું. તમને બંધનમુક્ત કરવાનું સામર્થ્ય મારામાં નથી. અમારા શૂરવીર મહારાજાધિરાજ સમક્ષ તમને હાજર કરવામાં આવશે અને ત્યાર પછીના તમારા સારા કે માડ઼ા ભવિષ્યના આધાર એરીસાના સ્વામી મહારાજા નન્દકુમાર દેવની ઇચ્છાપર રહેલા છે.” એટલું કહીને સુધીરે વધારામાં જણાવ્યું કે, “પરંતુ તમારું ત્યાં કાઈ પણ રીતે અપમાન નહિ થાય, અને તમારા સતીત્વની પણ હાનિ થશે. નહિ; એ વિશે તમારે નિશ્ચિંત રહેવું.” “સખી સરદાર ! તમારી આવી લાયકીથી મારી પૂરી ખાત્રી થઈ છે કે, તમારા રાજાના દરબારમાં પણ મારી બેઇજ્જતી તે! નહિ જ થાય. હું સારી રીતે જાણું છું કે, દિલાવર રાજપૂતે તેમના કેદીઓ તરફ હમેશા રહમદિલ હૈાય છે. થાડા જ વખતમાં મારા પિન્દર સુલતાન સુલયમાન અથવા મારા પતિ કાળાપહાડ મને ગમે તે ઇલાજ કરીને પણ છેડવશે. દંડ આપીને પણ મારા છૂટકારા કરાવશે.” નજીરુત્તિસાએ હિંમત અને નિખાલસ મનથી કહ્યું. રણુધીરે તેની આબ અને ઇજ્જતને જાળવવાની પૂરી ખાત્રી આપી અને તેથી સંતુષ્ટ થઈ પાતે સંપૂર્ણ રીતે તેની યાપર આધાર રાખી રહી છે, એવા ભાવ દેખાડવાને ઉપકાર માનતી નછન્નિસાએ પોતાના મુખપરના બુર્કો ઉતારીને તેને પેાતાના ચંદ્રસમાન મુખમંડળનું દર્શન કરાવ્યું, તે વખતમાં નવાબના જનાનખાનાની ઔરતા કાઈ મર્દને—પારકા મર્દને—પેાતાનું મુખ દેખાડે, એ ઘણી જ માન, વફાદારી અને તાબેદારીની નિશાની મનાતી હતી. જો કે કાળાપહાડની પત્નીના સૌન્દર્યની રણધીરે પ્રશંસા તે બહુએ સાંભળી હતી, છતાં પણ “તે પણ એક સાધારણ સ્વરૂપવતી સ્ત્રી હશે,” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ રણધીરનું સાહસ ૧૪૧ એવી અત્યાર સુધી તેના મનની ભાવના હતી. પરંતુ જ્યારે બુક દૂર થયો અને સાક્ષાત્ સુલ્તાનજદીના સૂર્યસમાન મુખનો પ્રકાશ સર્વત્ર વ્યાપી ગયો, ત્યારે જ તેને ભાસ થયો કે, તેના સ્વરૂપની સર્વ પ્રશંસા સત્ય હતી અને નામ પ્રમાણે જ તેનું સૌન્દર્ય વિકસિત હતું. હજી પણ એવી અલૌકિક સૌન્દર્યવતી સ્વર્ગીય સુન્દરીઓનું આ વિશ્વમાં અસ્તિત્વ છે, એવી કલ્પનાથી તેને ઘણું જ આશ્ચર્ય થયું અને નારીના અવતારમાં એ કઈ દેવતા જ ઊતરી આવી છે કે શું? એવો તેને ભ્રમ થયો. કાશ્મીર સૌન્દર્યનો ભંડાર મનાય છે; પરંતુ ત્યાં પણ એવી સૌન્દર્યપ્રતિમા હશે કે નહિ ? એની તેને શંકા થવા લાગી. અન્ય અબળાઓનીયૌવનાવસ્થા એ યવન યુવતીના યૌવન સમક્ષ વૃદ્ધાવસ્થા જેવી ભાસવા લાગી, સૌન્દર્ય અસૌન્દર્ય જેવું દેખાવા લાગ્યું અને કોમલતા કઠિનતા જેવી જણાવા લાગી. નિરપરાધિની અને નમ્ર સ્વર્ગીય સુન્દરીના મુખદર્શનથી રણધીરના મનમાં જે પરિણામ થયું, તેનું સંપૂર્ણ વિવેચન કરી શકે, એટલી આપણી ભાષાના શબ્દોમાં શક્તિ છે કે નહિ ? એની શંકા જ છે અને તેથી જ તેનું વિવેચન આપણે કરીશું નહિ. જે વેળાએ નજીરુન્નિસા અને રણધીર મધ્યે આ પ્રકાર ચાલી રહ્યો હતો, તે વેળાએ રણધીરના શૂરવીર સૈનિકે મૃત શત્રુઓના શરીર પરને માલ લૂંટવામાં રોકાયેલા હતા. નજીરુન્નિસાએ પોતાના મુખમંડળને પુનઃ બુકમાં છૂપાવી દીધું. તે વખતે જાણે પૂર્ણ ચંદ્ર મેઘમાં છૂપાઈ ગયે હેયની! એ રણધીરના હૃદયમાં ભાસ-ભ્રમ થશે. લૂટ બંધ થઈ અને સૈનિકે એ પિતાના સ્થાન પ્રાંત ચાલવા માંડ્યું. માર્ગમાં સુલ્તાનજાદીને આરામ મળે અને તેના થાકનું દુઃખ ટળે, એટલા માટે રણધીર વારંવાર પડાવ નખાવતા હતા અને પ્રવાસના શ્રમને ધૂન કરવા માટે તેણે નજીરુન્નિસા માટે એક પાલખી બનાવરાવી અને તેમાં તેને બેસાડી. આવાં કારણોને લીધે એક દિવસના પ્રવાસે બે દિવસ લીધા. રાતના જ્યારે છાવણી નાખવામાં આવી, તે વેળાએ શાહજાદીના તંબૂ પાસે પહેરેગીરને રાખવામાં આવ્યો ન હતો. કારણ કે, શાહજાદીએ હાસી ન જવાનું વચન આપેલું હતું અને રણધીરનો તે વચનમાં પૂર્ણ વિશ્વાસ હતો. એવી રીતે પ્રવાસ કરતા કરતા તે સર્વે જહાજાપુરમાં આવી પહોંચ્યા અને રણધીર પિતાના મહારાજાને મળવા માટે આતુર થઈ ગયે. નજી-નિસાને નિવાસ અને ખાનપાન ઇત્યાદિની સર્વ પ્રકારની યથાયોગ્ય વ્યવસ્થા કરી આપીને, તે મહારાજા નન્દકુમાર દેવ સમક્ષ જવાને તૈયાર થયા. રણુધીરનું અત્યાર સુધીનું વર્તન પરમ પવિત્ર અને કોઈ પણ પ્રકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય રના વિકારથી રહિત હતું. તાપણુ યવન સુન્દરી નજીરના મનમાં અનેક જાતિના તર્ક વિતર્કો થવા લાગ્યા. એક ક્ષણે રણધીર વિશે તેના હૃદયમાં સારા ભાવેશ અને સારા વિચારા આવતા હતા, તે। દ્વિતીય ક્ષણે તે તેને શંકાની દૃષ્ટિથી શ્વેતી હતી. નજીરુનિસા એ કે એક યવન યુવતી હતી, છતાં પણ પાતિત્રત્યપાલનના તેના વિચાર। આર્ય અબળા કરતાં પણ અધિક ઉચ્ચ અને ગૌરવયુક્ત હતા. પૂર્ણ પતિત્રતા છતાં પણ કાઈ કાઈ ક્ષણે રણધીર માટે તેના હૃદયમાં સ્નેહના અદ્વિતીય ભાવ ઉદ્ ભવી આવતા હતા, ત્યારે શું તેનું મન સુધીરના સૌન્દર્યથી ચંચલ અને ચલિત થઈ ગયું હતું? એનું ઉત્તર અમે એટલું જ આપીશું કે, રણુધીર માટે તેના મનમાં સ્નેહના અંકુર તેા ફૂટથો હતા, પરંતુ તે સ્નેહ પવિત્ર હતા કે અપવિત્ર, તે તેા ઘટઘટબ્યાપક અંતર્યંની પરમાત્મા જાણે. મનુષ્યમાં એ રહસ્યને જાણી લેવાનું સામર્થ્ય નથી. અસ્તુ, જે હશે, તે પાતાની મેળે જ જણાઈ આવશે. અત્યારે એના ઊહાપાહ શામાટે કરવા બેઇએ ? ચાલે! રણધીર સાથે મહારાજા નન્દકુમાર પાસે અને તેને આળખા. તૃતીય પરિચ્છેદ યુદ્ધના નિશ્ચય અને નજીરને આશ્વાસન રણધીરે મહારાજા સમક્ષ આવી પોતાના શાંતિના સંદેશાની કાળાપહાડની છાવણીમાં નીવડેલી નિષ્ફળતા નિવેદન કરી અને દૈવની પ્રશ્નળતાથી શાહ સુલયમાની ભત્રીજી અને કાળાપહાડની પત્ની નજીન્નિસા તથા તેની દાસીઓ કેવી રીતે તેના કબ્જામાં આવી, તે પણ વિસ્તારથી કહી સંભળાવ્યું. એ સાથે તે યવન રમણી પ્રતિ યા દેખાડવાની પણ તેણે પ્રાર્થના કરી. મહારાજાએ તે પ્રાર્થના માન્ય કરીને કહ્યું કે, “યારે એ બહાદુર યવને છેવટે યુદ્ધમાં ઉતરવાના જ નિશ્ચય કર્યો છે, કેમ? મેં તે શાંતિની ઇચ્છા રાખી હતી, પણુ તે પૂરી ન થઈ શકી. હશે ! પ્રભુની એવી જ ઇચ્છા છે, તે। તેને જ પૂર્ણ કરવી એઇએ? શૂરવીર પ્રભાતકુમાર ! સેનાપતિ કાળાપહાડમાં ખરેખરું શૌર્યું છે કે, માત્ર બાહ્ય દંભ અને સાઢુંસની જ વિપુલતા છે?” હૈં, મહારાજાએ રણુધીર નામના ઉચ્ચાર ન કરતાં પ્રભાતના નામથી એ યેાધાને ક્રમ એળખ્યા? શું રણધીર તે પ્રભાતકુમાર હતા? તેમ જ હાવું ોઇએ, અને હતું. ક્ષત્રિયાના સેનાપતિ પ્રભાત પાતે જ એક દૂતના વેશમાં નામનું પરિવર્તન કરીને કાળાપહાડની છાવણીમાં ગયા હતા અને મહારાજાની ઇચ્છા પ્રમાણે સંદેશા પહોંચાડ્યો હતા; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધને નિશ્ચય ૧૪૩ પણ દુર્દેવથી સંદેશાની સફળતા થઈ નહોતી એ તે વાંચકે જાણે છે જ, માટે વિશેષ વિવેચનની આવશ્યકતા નથી." જો કે તે ક્રર અને કપટી હશે, પણ કેળો પહાડ એક સિંહ સમાન શૂરવીર યોધે છે.” પ્રભાતકુમારે નિષ્પક્ષપાત ઉત્તર આપતાં કહ્યું. “અને ખરેખર આજે જે હું એક આર્યપુત્ર ન હોત, તો કાળાપહાડની એક સેનાના સૈનિક તરીકે હસ્તમાં અસિધારણ કરવાથી મહાન અભિમાન માનત.” શું, એ સત્ય છે ?” એરીસાના મહારાજા નંદકુમારે આશ્ચર્યથી ઉદ્ગાર કાઢતાં કહ્યું અને પાસે બેઠેલા એક વૃદ્ધ સભાસદ સાથે કાંઈક ગુપ્ત વાર્તા કરીને તે પુનઃ પ્રભાતને કહેવા લાગ્યા કે, “બહુ સારું, ત્યારે પ્રભાતકુમાર ! કેટલીક તૈયારીઓ આપણે કરી રાખી છે અને યુદ્ધની બીજી તૈયારીઓ પણ ઝટ કરી નાખે. કાળાપહાડની સ્ત્રીનું તમે હરણ કર્યું છે, એ સમાચાર જાણવાથી તે તે વળી વધારે છેડાયો હશે. માટે ક્ષણે ક્ષણે આપણે હવે સાવધ રહેવાનું છે. હવે એક પળના પણ વિલંબ વિના લડવાને તૈયાર થવું જોઈએ. યશ કે અપયશ વિધિના હસ્તમાં છે. જગન્નાથ જય કરશે-કષ્ટ હરશે.” - “આજ્ઞા પ્રમાણે આવતી કાલની સંધ્યા સૂધીમાં હું યુહની બાકી રહેલી સવળી તૈયારીઓ કરી લઈશ. મહારાજે હવે એ વિશે નિશ્ચિત્ત રહેવું, હવે મને રજા છે ?” વીર પ્રભાતે આજ્ઞાને શિરસાવંઘ કરીને જવાની આજ્ઞા માગી. રાજાએ આજ્ઞા આપી અને તે તત્કાળ શાહજાદી નજીરુન્નિસા પાસે આવી પહોંચ્યો. આવતાં જ તેણે કિંચિત્ શકાતુર હૃદયથી કહ્યું કે, “શાહજાદી! લડાઈનો નિશ્ચય થઈ ગયો છે. મુસલ્માનની હવે અમે વાટ જોતા જ બેઠા છીએ–તેઓ આવશે, કે યુદ્ધનો આરંભ થશે. પરંતુ તમારે મનમાં કશી પણ ચિન્તા રાખવાની નથી. જે યવનોનો વિજય થશે, તો તે તમારા માટે ચિન્તા છેજ નહિ, પણ યદા કદાચિત્ અમારે જ વિજય થ, તો પણ તમને હું મારી ભગિની પ્રમાણે મારે ત્યાં રાખીશ અથવા તે તમારો પતિ જીવત હશે, અને તમારી ઈચ્છા હશે, તો તેની પાસે મેકલી આપીશ.” આપ મારા જેવી એક દુશ્મનની બીબી પર આટલા બધા અહેનાનપર અહેસાન કરતા જાઓ છે, એનો બદલો મારાથી કઈ દિવસે પણુ વાળી શકાય તેમ નથી. ભાગ્યયોગે જે મારા પતિને વિજય થશે, પણ તમારા પ્રાણને તે હું નાશ નહિ જ થવા દઉં. કોણ જાણે શાથી મારા હૃદયમાં તમારામાટે સ્વાભાવિક સ્નેહ ઉત્પન્ન થયા કરે છે-મારાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જગન્નાથની મૂતિ અને ભારતનું ભવિષ્ય ને તમારામાં બંધુભાવના ધરે છે.” શાહજાદી નજીરને પ્રભાતને ઉપકાર માનીને પોતાના મનનો ભાવ દર્શાવ્યા. નરનના હૃદયમાંથી ભયનો લોપ થયો અને સ્વાભાવિક રીતે - તે જાણે પોતાના જ કોઈ સંબંધીને ત્યાં આવી હેયની! એવી તેની ભાવના થઈ ગઈ. યુદ્ધના સમાચાર અને આશ્વાસનનાં વાળે સંભળાવિને પ્રભાત જ્યારે ત્યાંથી જવાને નીકળ્યો, તે વેળાએ તેને “ખુદા હાફિ જ.” કરતાં નજીરસિસાએ પાછો પિતાના મુખપરનો બુકી દૂર કર્યો અને તેના સંરક્ષક વીર પ્રભાતને આ બીજીવાર તે સુંદરીના મુખચંદ્રના દર્શનને અમૂલ્ય પ્રસંગ મળે. આહા! કેવી સ્વરૂપવતી તે સુંદરી અને કેવી તેના વદનદર્શનથી ઉદ્ભવતી પ્રભાતના હૃદયમાંની આનંદલહરી !! કવિની લેખિનીમાં પણ તેના વર્ણનને આલેખવાની શક્તિ નથી, ત્યારે નવલકથાકારની લેખિનીમાં તે તેવી શક્તિ કયાંથી જ હોય ? અર્થાત ન જ હેય, એ સ્વાભાવિક છે. અસ્તુ. તે સુન્દરીની પવિત્ર, શુદ્ધ અને સૌન્દર્યયુક્ત સ્નેહસરિતામાં વીર યુવક પ્રભાત સ્નેહસલિલનું પાન કરવા લાગ્યો. મુખાવરણપનભોમંડળમાં તે ચપલાના મુખ૫ ચંદ્રને લોપ થતાં, જાણે કઈ અલભ્ય સ્વર્ગીય વસ્તુને ખોઈ નાખી હોયની! એ પ્રભાતને ભ્રમ થયે. નજીરુન્નિસાન વદનમાં તેને અપ્સરાવત હાવભાવ, બાળક સમાન નિદોષતા અને કુમારિકા સમાન ઉત્કંઠાનું વારંવાર દર્શન થતું હતું અને તે જ તેના પ્રેમનું મુખ્ય કારણુ થઈ પડ્યું હતું. પ્રેમની ઉત્પત્તિ અનેક કારણોથી થાય છે, તેમાંનું આ પણ એક કારણ હતું. સ્ત્રીના પ્રેમના જેવી રીતે માતૃપિતૃપ્રેમ, બંધ પ્રેમ અને પતિ પ્રેમ આદિઅનેક પ્રકારે છે, તેવી જ રીતે પુરુષના હૃદયમાં પણ માતૃપિતૃપ્રેમ, ભગિનીપ્રેમ, અને પત્ની પ્રેમ ઈત્યાદિ ભિન્ન ભિન્ન પેમેને નિવાસ હોય છે. આપણુમાં કોઈ પુરુષ સ્ત્રીને સ્નેહની દૃષ્ટિથી જેતે હેયકે સ્ત્રી કેાઈ પુરાને પ્રેમભાવથી નિહાળતી હોય, તો તેને કામવાસના જ માનવામાં આવે છે, પરંતુ ઉચ્ચ પ્રકારની મનોવૃત્તિવાળાં સ્ત્રી પુરુષના મનમાં સર્વથા અને સર્વદા કામવાસના હેતી નથી, એ ખાસ કરીને ધ્યાનમાં રાખવું જોઈએ. પ્રભાતને નજીરનું પ્રતિને પ્રેમ અને નજીરનનો પ્રભાતમને સ્નેહ તે અનુક્રમે ભગિનીપ્રેમ અને બંધુ પ્રેમ હતો. માત્ર પર સ્પરના સદ્દગુણોથી જ તેમના મનમાં પરસ્પર માટે સ્નેહ ભાવના ઉત્પન્ન થએલી હતી. એવા પ્રેમમાં જ ઈશ્વરનું ઈશ્વરત્વ અને માયાને પ્રભાવ દષ્ટિગોચર થાય છે. નજરનની પતિભાવના તે માત્ર કાળાપહાડમાં જ હતી અને પ્રભાતના હદય મંદિરની પૂજ્ય દેવી માત્ર ઉષા જ હતી, એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ જહાજપુરનું યુદ્ધ ૧૪૫ વાચકને નવેસરથી જણાવવાની કશી પણ આવશ્યકતા નથી. આમાંથી બીજે એ એક સાર ગ્રહણ કરવાનો છે કે, ઉચ્ચ અને ઉદાર શત્રુઓ • પણ પરસ્પરને કેવી અને કેટલી બધી માનની દૃષ્ટિથી જુએ છે અને તેમના હદયના ભાવો કેવા અતિ ઉચ્ચ અને સ્વર્ગીય હોય છે. એટલા માટે જ આપણામાં એક કહેવત ચાલૂ છે કે, “દાના દુશ્મન ભલો, પણ નાદાન દેસ્ત ભંડે.” ખરેખર કેાઈને શત્રુ મળે, તો તે પ્રભાત જેવા જ મળજો, એવી અમારી અનન્ય ભાવે મનોવાંછના છે. અસ્તુ. કાળાપહાડે જે વેળાએ પોતાની પ્રાણપ્રિયાના હરણના સમાચાર સાંભત્યા, તે વેળાએ તેના કોપને પાર રહ્યો નહિ–બળતી જવાળામાં ધૃત હોમાયું. એક તે તે આયના નાશ માટે ઉઘુક્ત થએલો જ હતો, એટલામાં તેની આ બીજી છેડ થવાથી તેણે બની શકે તેટલી શીઘ્રતાથી હિન્દુઓના સંહારનો નિર્ધાર કર્યો. એકદમ તેણે પોતાના સૈનિકોને છાવણી ઉઠાવીને જહાજપુર તરફ કૂચ કરવાની આજ્ઞા આપી દીધી. “દીન દીન”ના પિકારોથી ચતુર્દિશા વ્યાપ્ત થઈ ગઈ અને પવનવેગે પ્રયાણ કરીને બીજે દિવસે રાત્રે યવનસેના જહાજપુર પાસે આવી પહોંચી. ક્ષત્રિયસૈન્ય પણ લડવાની તૈયારી કરીને જ ઊભું હતું, પરંતુ પ્રથમ 'તે તેમણે દુર્ગના સંરક્ષણને પ્રયત્ન કરવાનું જ યોગ્ય વિચાર્યું હતું. પ્રાતઃકાળમાં યવન અને આયના યુદ્ધનો આરંભ થવાનો હતો. હવે જોઈએ કે, વિજયશ્રી કેના ગળામાં વરમાળા આપે છે તે. ચાલો ત્યારે સમરક્ષેત્રમાં. ચતુર્થ પરિચ્છેદ જહાજપુરનું યુદ્ધ વર્ષાઋતુની સમાપ્તિ થઈ ચૂકી હતી. શ્વેત મેઘસમૂહના પાગ્લા ભાગમાં છુપાયેલા નીલવર્ણ આકાશનું મંદ મંદ દર્શન થવા લાગ્યું હતું. રાત્રિના સમયે એક વીર યુવક કિલ્લાની દીવાલ પર ઉભે હતે. ચતુર્દિશાએ શાંતિનું સામ્રાજ્ય વ્યાપેલું હતું, છતાં પણ વચવચમાં સૈનિકોના ગીતધ્વનિથી તે શાંતિનો ભંગ થતો જોવામાં આવતો હતો. શસ્ત્રઅત્રથી સુસજ્જિત થએલા કેટલાક સેનાનીઓ દુર્ગના દ્વાર પર મહાસાવધાનીથી પહેરે ભરતા હતા. એકાએક વજપાત પ્રમાણે ગુડુમ્ કરીને તેનો ધ્વનિ સંભળાય. સર્વત્ર આકાશ અને પૃથ્વી કંપાયમાન થવા લાગ્યાં. પ્રભાતકુમાર એ તોપના ધ્વનિને સાંભળતાં જ કિલ્લાની દીવાલ પરથી નીચે ઉતર્યો અને પવનવેગે દુર્ગના એક ભાગમાં ચાલ્યો ગયો. તે ક્યાં ગયે, તે કઈ જાણું શક્યું નહિ. ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય પુનઃ તાપના અવાજો સંભળાવા લાગ્યા. તાપની ભયાનક ગર્જનાથી ચારે દિશાઓ કંપાયમાન થવા લાગી. ઘેાડેસ્વાર જાસૂસે સિંહદ્વારપરથી દોડી આવીને ખબર આપી કે, “શત્રુઓની છૂપાઈ રહેલી - અસંખ્ય સેનાએ સિહારપર આક્રમણ કરેલું છે. દ્વારપરના સૈનિકા નષ્ટ થવાની અણીપર છે.” એ સમાચાર સાંભળતાં જ પ્રભાતનાં નેત્રામાંથી અગ્નિકા વર્ષવા લાગ્યા. તે સિંહસમાન ગવા લાગ્યા. પળવાર પછી દુર્ગના અંતર્ભાગમાં દુંદુભિના નાદ શ્રવણુગાચર થવા લાગ્યું. ક્ષણ માત્રમાં પાંચ હજાર સિપાહીએ યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. વીર પ્રભાતકુમાર એક શિક્ષિત અશ્વના પૃષ્ઠ ભાગે આરૂઢ થઈને પાંચ હજાર સૈનિકાની સૈના સાથે લઈ પાણાની પ્રાણહાનિ કરવા માટે બહાર નીકળ્યે.. એ વેળાએ ચાલતાં ચાલતાં તેણે એક શીતલ નિઃશ્વાસ મૂક્યા અને પ્રબળ વાયુ તે નિઃશ્વાસને વહાવીને ગંગાપર લઈ ગયેા. પ્રભાતે સેનાસહિત યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું, પરંતુ તે સિદ્ધાર પર્યન્ત પહોંચી શક્યા નહિ. કારણ કે, પઠાણેાની સેના સિંહદ્દારનું અતિક્રમણ કરીને દુર્ગદ્દાર પર્યન્ત આવી પહોંચી હતી. ક્ષણ માત્ર પછી દુર્ગદ્વાર પાસે લેામહર્ષણુ યુદ્ધ થવા લાગ્યું. પઠાણુ સૈનિકાના અનેક સમૂહે દ્વારપર આક્રમણ કરવા લાગ્યા અને દુર્ગમાં પ્રવેશ કરવાની ચેષ્ટા કરવા લાગ્યા. તેમની અનેક તાપા અગ્નિની વૃષ્ટિ વર્ષોવવા લાગી. ઉત્કલી સેના પણ તેમનાથી મહાપરાક્રમસહિત લડવા લાગી. ઉભય પક્ષની સેનાના ભયંકર શબ્દોથી આકાશ કંપાયમાન થવા લાગ્યું. શસ્રાના ખણખણાટ, તાપાની ગર્જના અને સેનાપતિના હુંકાર શબ્દથી શાંત રજની પ કંપવા લાગી. ઘેાડી જ વારમાં એવું ભીષણ યુદ્ધ થયું કે, દુર્ગના દ્વારના સમસ્ત ભાગ સૈનિકાનાં મૃત શરીરાથી ઢંકાઈ ગયા. અશ્વારેાહી વીર પ્રભાતકુમાર વિદ્યુત્પ્રમાણે પેાતાની કરવાલ (તલવાર)ને ચલાવી રહ્યો હતેા. તેની તલવારના વારથી સેંકડા પઠાણુ સિપાહીએ જમીનદાસ્ત થતા જતા હતા. એ વીરની છાતી સાહસથી ઉન્નત થએલી હતી, નેત્રા ઉજ્વલ થયેલાં હતાં અને તેના વિશાળ લલાટમાં અટલ પ્રતિજ્ઞાનું લક્ષણ દષ્ટિગોચર થતું હતું. સર્વત્ર અંધકારની ભયંકાર છાયા છવાઈ ગઈ હતી. શત્રુ અને મિત્રના ભેદનું કાઇને પણ જ્ઞાન થતું નહતું. જે સામે આવ્યેા, તેને માર, એવા જ હિસાબ ચાલી રહ્યો હતા. થોડી ઘેાડી વારને અન્તરે તાપીના ધગધગતા ગાળાએ આવીને રણાન્મત્ત સૈનિકાના વિધ્વંસ કરી નાખતા હતા. રક્તના પ્રબળ પ્રવાહથી પૃથ્વી ભીંજાવા લાગી હતી. યુદ્ધના અંત ક્યારે થશે, એની કલ્પના થઈ નહાતી શકતી. જયપરાજયના નિશ્ચય પણ કરી શકાતા નહાતા. હઠાત્ સહસ્રા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ LOO'JepueuqueKbeeun'WWW jejns ejewn-jepueyqueig wemseweypns əəjys જહાજપુરનું યુદ્ધ ૧૪૭ વધિ કઠમાંથી “જય, 'જગન્નાથને જય” એ આર્યધ્વનિ સાંભળવામાં આવતો હતો. મુસલમાનેનું જોર ઘટવા લાગ્યું. વીર પ્રભાતકુમાર પઠાણ સેનાના હવાલદાર દસ્તમહમ્મદની છાતીમાં છુરે ભકીને ગર્જના કરવા લાગ્યો. અલ્પ સમય પછી સંગ્રામની ભીષણ જ્વાળા પુનઃ ભભકવા લાગી. સહસાવધિ સૈનિકે એ સમરવાળામાં ભસ્મીભૂત થઈ ગયા. કિંતુ ઉત્કલી સેના પોતાની સ્વતંત્રતા માટે પ્રાણવિસર્જન કરવાનો નિશ્ચય કરી બેઠેલી હોય, એવું તેમના ઉત્સાહને જોઈને અનુમાન કરી શકાતું હતું. કાઈ પણ ક્ષત્રિય અથવા બ્રાહ્મણ યુદ્ધથી વિમુખ થયો નહિ. વીર પ્રભાતકુમારનાં ઉત્સાહપૂર્ણ વાક્યોએ ઉકલી સેનાને દ્વિગુણિત ઉત્સાહિત બનાવી દીધી. મુસલમાનોના શાર્દૂલસમાન વિક્રમ સમક્ષ આયોં અચલિત ભાવથી સ્વધર્મ માટે પોતાના પ્રાણનું બલિદાન આપવાને તૈયાર થઈ ગયા હતા. એક પણ મનુષ્ય રણભૂમિમાંથી પાછો ફર્યો નહિ. દ્વિગુણિત ઉત્સાહથી પર્વત પરથી પડેલા પાષાણની વૃષ્ટિ પ્રમાણે આ મુસદ્ભાનો પર તૂટી પડવા લાગ્યા. મુહૂર્ત માત્રમાં પુનઃ ભયાનક સમરાગ્નિ પ્રજળવા લાગ્યા. પુનઃ સહસ્ત્રાવધિ કંઠેમાંથી “જય જગન્નાથને જય” એ ધ્વનિ વિસ્તારને પામ્યા. પઠાણે પાછા પડ્યા અને દુર્ગારને ત્યાગીને વીસ બાવીસ હાથ દૂર ખસી પાછા યુદ્ધમાટેની પિતાથી બનતી તૈયારીઓ કરીને ઉભા રહ્યા. પુનઃ તેમના હૃદયમાં શર્યના અંકુરનો ઉદય થયો. પાછી તોપો ચાલવા લાગી અને શસ્ત્રોને ટંકારવ પણ શ્રવણ ગોચર થવા લાગ્યા. રણચંડી ભયાનક રૂપ ધારણ કરીને રાત્રિના ભયાનક અંધકાર સાથે વિકટ નૃત્ય કરવા લાગી. પ્રભાતે ભીષણ ગર્જના કરીને કહ્યું કે, “હે વીરગણ! દેવના ઋણને ફેડવામાટે પુનઃ એકવાર સિહસમાન વિક્રમસહિત શત્રુઓ ઉપર હલ્લો કરો! શ્રીગંગાના પવિત્ર જળને મુસલમાનોના રક્તથી રક્તવર્ણ બનાવો!!” વિજયોન્મત્ત સૈનિકે પણ એ વાક્ય સાંભળીને ઉછળવા લાગ્યા. બીજીવાર પણ મુસલ્માને પાછા પડ્યા અને પછી તેમણે તેનો મારો શરૂ કર્યો. તોપના ભયાનક શબ્દથી કાનના પડદા ફાટી જવા લાગ્યા. જેવી રીતે વાયુના પ્રબળ વેગથી નદીતટની વાલુકા ચારે તરફ ઉડવા માંડે છે, તેવી રીતે ક્ષણમાત્રમાં ઉત્કલદેશની સેનાના સેંકડો સૈનિકને વિધ્વંસ થવા લાગ્યો. ભયભીત સેનાનીઓ સમરભૂમિને ત્યાગ કરીને દુર્ગના અંતર્ભાગમાં પલાયન કરી જવા માંડ્યા. પ્રભાતે તેમને રોકવાની બહુઓ ચેષ્ટા કરી, પરંતુ તેનું કાંઈ પણ જાણવા જેવું સારું પરિણામ થયું નહિ. Page #158 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય પ્રભાતકુમાર કેવળ એક સા સૈનિકાને સાથે લઈને નિર્ભય થઈ દુર્ગના દ્વારમાં આવીને ઉભા રહ્યો. તેની લાંખી અને ચમકતી તલવાર વાતાવરણમાં ભયંકરતાથી ધૂમવા લાગી—ચારે તરફથી મુસમાનાનાં માથાં તેની આગળ જમીનપર પડવા લાગ્યાં. મુસમાનાએ ઝંઝાવાત પ્રમાણે અનેકવાર તેનાપર આક્રમણ કર્યું, પરંતુ પ્રભાત-અચલ પ્રભાત ત્યાંથી એક પગલું પણ પાછા હટયો નહિ. કારણકે, એરીસાની સ્વતંત્રતામાટે તે પેાતાના પ્રાણા તા અર્પિત કરી જ ચૂકયા હતા. એટલામાટે તેણે પેાતાની પ્રતિજ્ઞાને અચલ રાખી અને ભીષણુ-મહાભારત પરાક્રમથી તે પેાતાની તલવાર ચલાવવા લાગ્યા. ૧૪૮ પરંતુ આરીસાના ભાગ્યરૂપી નભામંડળમાં કૃષ્ણ મેધ્ વરૂપી અગ્નિ સહિત પાતાના ભીષણ સ્વરૂપનું દર્શન આપી રહ્યો હતા. આરીસાની રાજલક્ષ્મીની કૃપાદૃષ્ટિ હવે મુસલ્ખાનાપર જઈ પડી હતી. મુસમાનાએ દુર્ગના દક્ષિણુદ્દારને તેડીને નગરમાં પ્રવેશ કર્યો અને તેાપાના ગાળાના મારથી કિલ્લાની દીવાલાના કકડે કકડા થઈ ગયા. મુસલ્માનાની તલવારાની ધારથી કિલ્લાની અંદરના આર્ય સૈનિકા બકરાં પ્રમાણે કપાઈ જવા લાગ્યા. મામલા પૂરેપૂરા બદલાઈ ગયા. ઘેાડીવાર પહેલાં આર્યોના મનમાં વિજયની પૂર્ણ આશા રમમાણ થએલી હતી, તે સર્વથા નિરાશાના રૂપમાં ફેરવાઈ ગઈ. પ્રભાતના મનમાં જયની હવે જરાપણ આશા રહી નહિ. છતાં પણ તે લડતા રહ્યો. એટલામાં દુર્ગના અંતર્વાંગમાં અગ્નિ લગાડી દેવામાં આવ્યા અને નગરમાંના ગૃહેા ધૂ-ધૂ કરતાં બળવા લાગ્યાં. નગરસંરક્ષણની આશાનેા જડમૂળથી નાશ થયેા. પ્રભાતકુમાર ! હવે તું ન્હાસ. તું કાંઈ રાજપુત્ર નથી. માટે પ્રાણ અર્પવા વિના સમરભૂમિના ત્યાગ ન કરવા, એ નિયમ તને લાગૂ પડી શકતા નથી. તારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ચૂકી છે. તારે એ સ્મરણુ રાખવું જેઈએ કે, તારા મરણથી એક કુસુમ સમાન કામલ હ્રદય વિદીર્ણ થઈ જશે! પ્રભાતે એક દીર્ધ નિઃશ્વાસ નાખીને પાછા વળીને જોયું. તેના સૈન્યના એક પણ સૈનિક ત્યાં હાજર હતા નહિ. સર્વ સૈનિકા કિલ્લામાં ન્હાસવાના પ્રયત્ન કરવામાં લીન થઈ ગયા હતા. હવે યુદ્ધ કરવું વૃથા સમઝીને પ્રભાત ત્યાંથી પાછા ક્ર્યો અને અશ્વને પ્રતાદપ્રહાર કરીને વાયુવેગે પલાયન કરી ગયા. યુદ્ધભૂમિના તેણે ત્યાગ કર્યો. રાત્રિ વ્યતીત થઈ ગઈ અને પ્રાતઃકાળ થયેા. જગતના સંપૂર્ણ અંધકારે જાણે એરીસાના સ્વાતંત્ર્યરૂપી સૂર્યને ઢાંકી દીધા હાયની, એવા ભાસ થવા લાગ્યા. પ્રાતઃકાલીન મંદમંદ વાયુથી દુર્ગના શિખરભાગે પઠાણાની વિજયપતાકા ફરફર કરતી ઉડવા લાગી. સહસ્રાવધિ વર્ષોંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ સ્વમમયી ઉષા ૧૪૯ જે સ્વાતંત્ર્યપિી મુકુટને રીસા પિતાના શિરે ધારણ કરી રહ્યું હતું, તે જ સ્વાતંત્ર્યરૂપી મુકુટ સૂર્યનારાયણના ઉદયસંગે અનન્તકાલના અનંત સમુદ્રમાં ડૂબી ગયું. ઓરીસા પોતાનું તે સ્વાતંત્ર્યમુકટ પુનઃશિરોભાગે ધારણ કરી શકશે કે નહિ, એનું ઉત્તર કોણ આપી શકે એમ છે? કાઈ નહિ. મુસભાનોએ કિલ્લાને કાજો મેળવીને નગરપર આક્રમણ કર્યું. રાજા નન્દકુમાર પિતાના બે હજાર સૈનિકોની સહાયતાથી નગરની રક્ષા કરી રહ્યો હતો. તે યુદ્ધ કરવા માટે મુસલમાન સમક્ષ આવ્યો; પરંતુ તેની શૌર્યચેષ્ટા વિફળ નીવડી. તેની સેનાએ પ્રથમથી જ પલાયનનો સંકલ્પ કર્યો હોયની! તેવી રીતે મુસલમાનોને ધસારો થતાં જ તેમણે પલાયન કરવા માંડયું! રાજા નન્દકુમાર શત્રુઓના હાથમાં કેદ પકડાયો. અનાર્ય યવનોને સંપૂર્ણ વિજય થયે. એ પછી જે ભયંકર પ્રકાર થયો, તે લખતાં પણ કમકમાટી છૂટે છે. નગરવાસી સ્ત્રી, પુરુષ અને બાલક આદિ મુસલમાનોની તી તલવારના વારથી યમસદનમાં જવા લાગ્યાં. રાજાનું મહાલય લૂંટી લેવામાં આવ્યું. યવનેના અત્યાચારથી નગરના પ્રત્યેક ગૃહમાં હાહાકાર વ્યાપી ગયો. ત્રણ પ્રહર પર્યન્ત એ પાવિક અત્યાચાર ચાલૂ રહ્યા પછી પઠાણે પોતાના રાજકેદી રાજા નન્દકુમારને સાથે લઈને ત્યાંથી રવાના થયા. સેનાપતિ કાળાપહાડને એ શુભ સમાચાર સંભળાવવામાટે બે ઘોડેસ્વારેજા -ત્યાંથી જગન્નાથપુરીમતિ રવાના થયા. બીજે દિવસે પ્રાતઃકાળમાં આક્રમણ કરવાને બદલે રાત્રે જ હલ્લો કરવાથી મુસલમાનોનો વિજય થયો હતો, એમ કેટલાક ઈતિહાસવેત્તાઓનું કહેવું છે; પરંતુ એમાં તયાંશ કેટલો છે, તે નિર્ણયપૂર્વક કહી શકાય તેમ નથી. પંચમ પરિચછેદ સ્વામચી ઉષા ભગ્ન હૃદયથી પ્રભાતે રણભૂમિમાંથી ગમન કર્યું. તેનું ધ્યાન સર્વથા જગન્નાથના મંદિરરક્ષણમાં જ લાગી રહ્યું હતું. પ્રથમ દિવસે દૂતના મુખથી તેણે એવા સમાચાર સાંભળ્યા કે, “કાળેપહાડ પોતાની સેના સહિત ભુવનેશ્વરપર્યન્ત આવી પહોંચ્યો છે અને બે ત્રણ દિવસમાં તે જગન્નાથપુરીપર આક્રમણ કરવાને છે.” એ સમાચાર સાંભળીને પ્રભાત મહાવેગથી પુરીપ્રતિ અશ્વ દોડાવવા લાગ્યો. તેના સમસ્ત શરીરમાં રક્તના ડાઘો પડેલા હતા. તેના કટિભાગે એક લાંબી તલવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય માત્ર જ લટકતી જોવામાં આવતી હતી. તેને જોઈને માર્ગમાં વિચરતા પ્રવાસી જને ભય અને વિસ્મયતાથી માર્ગમાંથી એક બાજુએ થઈ જતા હતા. સંધ્યાકાલથી થોડો સમય પહેલાં પ્રભાત જગન્નાથપુરીમાં આવી પહોંચ્યા. પુરીમાં આવતાં જ તેનું હૃદય આશા અને ઉત્સાહથી નૃત્ય કરવા લાગ્યું. ત્યાં આવીને તેણે જોયું કે, સહસ્ત્રાવધિ ઉત્કલવાસીજનો નાના પ્રકારનાં શસ્ત્રાત્રેથી સુસજિત થઈને શ્રી જગન્નાથના મંદિરના રક્ષણમાટે જૂદા જૂદા પ્રદેશોમાંથી ત્યાં ચાલ્યા આવતા હતા. સર્વનાં મુખેમાંથી એ જ વાર્તા સાંભળવામાં આવતી હતી કે, “પ્રાણુ જાય તે ભલે જાય, પરંતુ જગન્નાથના મંદિરમાં યવને પદસંચાર તો થવા ન જ દેવો-તેમને મંદિરમાં પ્રવેશ થવા ન દેવો. સર્વ હિન્દુઓને નાશ થયા પછી ભલે તેઓ ગમે તેમ કરે, પણ જીવતાં તે ધર્મની રક્ષા કરવી જ જોઈએ.” આ નિશ્ચય એકે એક મનુષ્યને થઈ ગયો હતો, એ ચાણક્ય પ્રભાતકુમારે તત્કાળ જાણી લીધું અને તેથી તેના આંતરિક હર્ષને પારઅવધિ રહ્યો નહિ. પિતાના સૈનિકેની શૌર્યભાવનાનું અવલોકન કરીને પ્રભાત મનમાં જ વિચાર કરવા લાગ્યા કે, “મનુષ્યના હૃદયમાં જ્યારે પિતાના ધર્મને વિચાર આવે છે, ત્યારે તે ઉદારતા અને નિર્ભયતાથી પોતે જ – પિતાના પ્રાણ અર્પવાને તૈયાર થઈ જાય છે. બાહુના બળથી યુદ્ધની ઘોષણા કરવાને બદલે ધર્મના બળથી યુદ્ધની ઘોષણા કરવી, એ સહસંધા વિશેષ ફલદાયક થાય છે. ધર્મની અદ્વિતીય શ્રદ્ધાવડે યુદ્ધ કરવાથી જ મહમ્મદ આટલી બધી શીઘ્રતાથી પિતાના ધર્મની સ્થાપના કરવાને સમર્થ થ છે.” એ વિચાર કરી જે માર્ગમાં તે લોકે વિચારતા હતા, તે માર્ગમાં પ્રભાતે પણ સંચાર કર્યો અને શીધ્ર જ તે લોકે સાથે જગન્નાથના મંદિર સમક્ષ આવી પહોંચ્યો. ત્યાં આવીને તે ઊભો રહ્યો. વૈશાખની પૂર્ણિમાને દિવસે મનુષ્યોની જે અગણનીય સંખ્યા ત્યાં જોવામાં આવતી હતી, તેવી જ રીતે આજે પણ જગન્નાથના મંદિરદ્વારમાં અસંખ્ય મનુષ્યો ઊભેલા જોવામાં આવતા હતા. જેના ઘરમાં જેવું હથિયાર હતું, તેવું તે હથિયાર હાથમાં ઉપાડીને પ્રત્યેક પુરુષ બહાર નીકળી પડ્યો હતે. સહસ્ત્રાવધિ ઉત્કલવાસી બ્રાહ્મણે ગળામાં વસ્ત્ર નાખી શ્રીજગન્નાથ સમક્ષ હસ્તદ્વય જોડી ઊભા રહીને સ્તુતિઑત્ર ગાવામાં લીન થએલા હતા. સહસ્ત્ર જનોના કંઠમાંથી “જય, જગન્નાથને જય!” . એ જયસૂચક ધ્વનિ નીકળ્યા કરતો હતો. પ્રભાતની મૃત આશા પુનઃ સજીવન થવા લાગી. તે અશ્વપરથી ઊતરીને મંદિરના ચોગાનમાં આવી પહોંચ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ સ્વમમયી ઉષા ૧૫૧ એ દિવસે જગન્નાથની મંગલ આર્તિ મહા સમારેહથી થવાની હતી. હલાયુધ મિશ્ર ચિન્તા અને વ્યસ્તતાપૂર્ણ ચિતે અહીંતહીં ભ્રમણ કરીને મનુષ્યના ઉત્સાહનું અવલોકન કરતો હતો. પંડિત ચક્રધર મિત્રે પિતાના હસ્તથી આર્તિ પ્રકટાવી, એટલામાં પ્રભાતના આગમન સમાચાર તેના સાંભળવામાં આવ્યા. એ સમાચાર સાંભળતાં જ ગભરાયેલા મનથી તેઓ પ્રભાત પાસે આવ્યા, અને તેનાં લોહીથી ખરડાયેલાં વાને જોઈને થોડીવાર તે તેઓ શાન્ત અને નિઃસ્તબ્ધ જ બની ગયા! અંતે હલાયુધ મિત્રે શાંતિને સંહાર કરીને મહા વિસ્મયતાથી પ્રભાતને પૂછ્યું કે, “પ્રભાત ! આજે તમારી આવી દશા કેમ છે? શું, ઓરીસાનો પ્રિય સહાયક આજે કેાઈ શત્રુના શસ્ત્રાવાતથી આહત થયો છે? રાજધાનીના શા સમાચાર છે? યવન સાથેના યુદ્ધનું પરિણામ શું આવ્યું?” પ્રભાતથી પ્રથમ તે ઉત્તર આપી શકાયું નહિ. ખિન્નતાથી તેનું હૃદય બંધ થઈ ગયું હતું. અંતે અંત:કરણને દઢ કરીને અને છાતીને કઠિન બનાવીને તેણે કહેવા માંડ્યું કે; રાજધાનીના સમાચાર મહા શોચનીય છે. ગઈ કાલે રાત્રે શત્રુ એએ કિલ્લા પર એકાએક હલ્લો કર્યો હતો. જો કે દુર્ગમાંના સૈનિકે તે - વેળાએ પૂરેપૂરા સાવધાન નહેતા, તોપણુ શત્રુઓ સાથે તેઓ ઘણું જ વીરતાથી લડ્યા હતા. કિન્તુ હાય! દૈવ અનુકૂલ ન થયું–પ્રતિકૂલ જ રહ્યું!! પ્રાતઃકાળ થતાં સુધીમાં શત્રુસેનાએ કિલ્લામાં આગ લગાડી દીધી! આપણા સૈનિકોના ઉત્સાહનો ભંગ થઈ ગયો. તેઓ પ્રાણના રક્ષણમાટે પલાયન કરવા લાગ્યા અને કિલ્લો મુસભાનોના હાથમાં ગયો!!!” રાજા અને રાજપુરીના ચા વૃત્તાંત છે?” હુલાયુધ દઢતાથી પૂછ્યું.” જે કે પૂરેપૂરી ને સત્ય ઘટના વિશે તો હું કાંઈ પણ જાણતો નથી; છતાં પણ સહજ એવું અનુમાન કરી શકું છું કે, કાં તે રાજા કેદ થયા હશે ને કાં તો તેમના પ્રાણ પરલોકમાં પ્રયાણ કરી ગયા હશે. રાજપુરીની રક્ષા કરનારા સૈનિકોની સંખ્યા માત્ર બે હજારની જ હતી, અને શત્રુઓની સંખ્યા ઘણું જ વધારે હતી. રાજપુરીમાં શત્રુઓએ અવશ્ય લૂંટ ચલાવી હશે, પરંતુ રાજરમણીઓ પર કોઈ પણ પ્રકારનો અત્યાચાર થવાની સંભાવના હતી નહિ. કારણ કે, સ્ત્રીઓને પ્રથમ જ ત્યાંથી બીજે સ્થળે મોકલી દેવામાં આવી હતી.” અશ્રુભરિત નેત્રોથી પ્રભાતકુમારે આર્યોના પરાજયની વાર્તા કહી સંભળાવી. ત્યારે રાજા સાથે તમારો મેળાપ થઈ નહોતે શકો?” પંડ્યા હુલાયુધ મિએ કાંઈક વધારે જાણવાના હેતુથી પાછો એ પ્રશ્ન પૂછ્યો. Aળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય ગઈકાલે સંધ્યાકાળ પહેલાં તેમની સાથે મારી મુલાકાત થઈ હતી, અને તે વેળાએ તેમણે મને એવા સમાચાર આપ્યા હતા કે, કાળેપહાડ પ્રથમ જગન્નાથપુરીપર આક્રમણ કરવાનું છે, અને તેથી જ પાંચ હજાર સૈનિકોને મારા હાથમાં સોંપી, મને અહીં આવવાની આજ્ઞા કરીને પોતે નગરમાં ચાલ્યા ગયા હતા. ત્યારપછી રાત્રિના સમયે શત્રુઓએ અચિન્ય આક્રમણ કર્યું અને મેં પણ યથાશક્તિ યુદ્ધ કર્યું. પરંતુ જ્યારે વિજયની જરા પણ આશા ન રહી, ત્યારે સમરભૂમિને ત્યાગ કરીને હું અહીં ચાલ્યો આવ્યો. બીજીવાર રાજાને મળવા જેટલો મારી પાસે સમય જ કયાં હતા?” પ્રભાતે ભગ્ન હૃદયથી કહ્યું. એના પ્રત્યુત્તરમાં હલાયુધ મિત્રે જણાવ્યું કે, “પ્રભાતકુમાર! હું જાણી ગયો કે, ઓરીસાના સ્વાતંત્ર્યસૂર્યને સદાને માટે અસ્ત થઈ ગયે! મારે તે એ નિશ્ચય છે અને તમે પણ નિશ્ચયપૂર્વક માનજે કે, ઓરીસાના મહારાજા નકુમાર દેવને યુદ્ધમાં અવશ્ય વધ થયો હશે. તમારા શરીરમાં તે કોઈ ભયંકર જખમ થયો નથી ને ? થયો હોય, તે કહે, કે તેનો યોગ્ય ઉપચાર કરીએ ? હાય-ભારત અને આર્યધર્મનું કેવું પ્રબળ દુર્ભાગ્ય!!!”. “શ્રી જગન્નાથની કૃપાથી અને આપના આશીર્વાદથી મારા શરી-- રને લેશમાત્ર પણ હાનિ થઈ નથી. કેવળ યવનોના રક્તથી મારાં વસ્ત્રો રક્તવર્ણ થઈ ગયાં છે.” પ્રભાતે હલાયુધની ચિંતાનું શમન કર્યું. “જગન્નાથ કૃપા કરશે. ચક્રધારીનું ચક્ર તમારી રક્ષા કરશે. અહીં સેનાને કોઈ નાયક ન હોવાથી પ્રતિક્ષણ હું તમારી વાટ જોયા કરતો હતો. મને સ્વને પણ એ ભાસ થયો નહતો કે, આટલા સમયમાં આવી ભયાનક ઘટનાને અભિનય થઈ જશે. અમે પણ એ વાર્તા તે જાણતા હતા કે, કાળો પહાડ પોતાના સૈન્ય સહિત પ્રથમ અહીં જ આવવાનો છે. આજે સંધ્યાકાળ પૂર્વે અમને એવા સમાચાર પણ મળ્યા હતા કે, આજે યવનેએ ભુવનેશ્વર પાસે છાવણ નાખેલી છે.” હુલાયુધ મિત્રે પોતે જાણતો હતો, તે વૃત્તાંત કહી સંભળાવ્યો. “ભુવનેશ્વર પાસે છાવણી નાખી હોય, તે અહીં પણ તેઓ સત્વર જ આવી પહોંચવા જોઈએ. યવને આજ રાત્રે અથવા તે આવતી કાલે કઈ પણ સમયે અવશ્ય જગન્નાથ મંદિર પર આક્રમણ કરશે જ. માટે આપણે પણ હવે સર્વથા લડવા માટે તૈયાર થઈ રહેવું જોઈએ.” પ્રભાતે પોતાને અભિપ્રાય દર્શાવ્યો. તૈયાર તે થઈ રહેવું જોઈએ, પણ કોના બળથી? આજે અસંખ્ય મનુષ્યો જોવામાં આવે છે, તે બધા ગૃહસ્થ છે, યુદ્ધ એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્રમયી ઉષા ૧૫૩ શું, એટલું પણ એઓ જાણતા નથી. રાજાની યુદ્ધકળાપ્રવીણ સેના પણ પરાજિત થઈ ગઈ ત્યારે આ બિચારાઓની શી શકિત ?” હુલા- યુધ મિત્રે નિરાશા દર્શાવી. - “એ વિશે આપે જરા પણ ચિંતા કરવી નહિ. એ ગૃહસ્થ જ ભયંકર સંગ્રામ કરશે. રાજાની સેના ધનના લોભથી યુદ્ધ કરતી હતી, પરંતુ આ ગૃહસ્થો પોતાના ધર્મમાટે, પોતાના પ્રભુમાટે અને પોતાની પવિત્રતાને જાળવવાના લોભથી યુદ્ધ કરવાને તત્પર થયેલા છે, માટે પ્રાણપર ઉદાર થઈને એ ગૃહસ્થો જ લડશે, એમાં લેશમાત્ર પણ સંશય નથી. માત્ર એક વાતની આપણે સંભાળ રાખવી જોઈએ, અને તે એ છે કે, ગઈ કાલે આપણે જે પરાજય થયો છે, તેની એમનામાંના એક પણ મનુષ્યને જાણ થવા દેવી જોઈએ નહિ. એ વાતની જે એમને ખબર પડશે, તે એ સર્વથા ભયભીત અને ઉત્સાહહીન બની જશે અને તેથી આપણું ધારેલા કાર્યમાં ન ધારેલો પ્રત્યવાય આવી પડશે.” ચતુર પ્રભાતે ઉત્સાહનો ત્યાગ ન કર્યો અને પોતાના એ ભાવિલાભસૂચક વિચારો હલાયુધ મિશ્રને ઘણા જ શૌર્યથી કહી સંભળાવ્યા. હલાયુધ થડીવાર કઈક વિચારમાં પડી ગયો અને ત્યારપછી કિચિત ઉત્સાહથી તે પ્રભાતને ઉદ્દેશીને ગંભીર સ્વરે કહેવા લાગ્યું કે : “બહુ સારું; એ વાતને બહાર ન જવા દેવા માટે હું ઘણો જ સાવચેત રહીશ. આ સમયે આ દીન બ્રાહ્મણનાં બળ અને બુદ્ધિથી માત્ર તમે જ સહાયક છો. હવે તમે જાઓ–યુદ્ધ અને પ્રવાસના પરિશ્રમથી તમે ઘણું જ થાકેલા છો, માટે જઈને થોડીવાર વિશ્રાંતિ લ્યો. પછી જે વાત કરવાની હશે, તે નીરાંતે આપણે કરીશું. પરંતુ એટલું ધ્યાનમાં રાખજો કે, શ્રી જગન્નાથના મંદિરના અંતર્ભાગમાં યવનેને પ્રવેશ થવા ન પામે.” ધર્મપરાયણ હલાયુધે એ પ્રાર્થના કરી. એટલું કહીને હલાયુધ મિશ્ર પ્રભાતનો હસ્ત પકડીને મંદિરમાંથી બહાર આવ્યો અને એક ઊંચા ઓટલા પર ઉભા રહી ત્યાં એકત્ર થએલા જનસમાજને સંબોધીને કહેવા લાગ્યો કે, “સાંભળે, બંધુઓ! સાંભળો! પોતાના ભક્તજનોન સંરક્ષક અને ત્રાતા શ્રી જગન્નાથ વિશ્વવિહારી છે. જે વીર પ્રભાતકુમારની આપણે માર્ગપ્રતીક્ષા કરતા બેઠા હતા, તે વીર પુરુષ રસાધનથી સુસજિત થઈને આપણને આવી મળ્યા છે. રાજાની આજ્ઞા અને શ્રી જગન્નાથના આદેશથી તમે સર્વજન આ વીર નરનું અનુકરણ કરો અને દેવની સેવા માટે પોતાના શરીરના રક્તનું દાન કરે. ધર્મ જ મનુષ્યનું મુખ્ય દૈવત છે, માટે ધર્માર્થે પ્રાણ જાય, તો પણ ભય કરવાનું કશુંય કારણ નથી. ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય માટે મરતાં પણ સ્વર્ગની પ્રાપ્તિ થશે, અને જીવતા રહ્યા તે અક્ષય કીર્તિ મળશે.” દશે દિશામાં આકાશને ભેદવાવાળી જયગર્જના થવા લાગી. સીમા શૂન્ય આકાશમાં એ આનન્દવનિનો સર્વત્ર વિસ્તાર વધવા લાગ્યો. ચક્રધર મિશ્ર પ્રભાતને સાથે લઈને ગૃહપ્રતિ ચાલતો થયો. પ્રભાત ! પ્રેમલબ્ધ પ્રભાત! ગૃહમાં જઇશ નહિ-પાછો ફર. ઉષા તારા દર્શન માટે અત્યંત આતુર થએલી છે. તે તારી રણ–ઉત્કંઠા જેવા ઈચ્છે છે. જે વેળાએ તું યુદ્ધભૂમિમાં પ્રયાણ કરીશ, તે વેળાએ તે અશુપૂર્ણ નથી તારા મુખનું અવલોકન કરશે. તે વેળાએ તારા ઉત્સાહ અને બળને તું દઢતાથી જાળવી શકીશ ખરો કે? જ્યારે તે પિતાના અકપટ મુખથી અવ્યક્ત ભાષામાં તને કહેશે કે, “પ્રભાત દેવ ! આ દુખિની દારાનો ઉપદેશ માને અને યુદ્ધમાં ન વિચરે. તમારા વિના મારું બીજું કોઈ નથી. ઈશ્વર ન કરે ને કાંઈ અમંગળ થઈ જાય, તો આ અભાગિની અબળાનું શું થશે ? પ્રભાત ! તે સમયે મારા હિતમાટે તમે શી યોજના કરી શકશે? માત્ર કાકચિતા.” એ પ્રાર્થના સાંભળીને પણ તારે ઉત્સાહ અચળ રહેશે કે ? તે સમયે ચળી તે નહિ જાય? જો તેમ હોય, તે અત્યારે જ પાછો વળ-યુદ્ધની અગત્ય નથી. પ્રભાતનાં નેત્રો સમક્ષ વાતાવરણમાં અદસ્યતાથી સ્થિત રહીને પ્રણયપ્રતિમાએ તેને એ પ્રમાણેનો ઉપદેશ આપ્યો અને વધારામાં જણાવ્યું કે, “પુરાણમાં એક સ્થળે કહેલું છે કે, ભગીરથ રાજા ભાગીરથી–ગંગાને સુરલોકમાંથી મૃત્યુલોકમાં લઈ આવ્યો. ભાગીરથીના પ્રબળ વેગને જોઈને કોઈ એક દાંભિક મન્મત્ત હસ્તીએ તેને અટકાવવાને પ્રયત્ન કર્યો. પરંતુ તેનું પરિણામ શું આવ્યું? ભાગીરથીના વેગને તે અવરોધ થઈ ન જ શકો, તેમ જ તે વેગ બીજી દિશામાં પણ વળે નહિ. એટલે કે, તે દાંભિક હસ્તી ગંગાના વેગવાન પ્રવાહમાં તણાઈ ગયો! એ પૌરાણિક કથાનો અર્થ કિવા ભાવાર્થ મહાગૂઢ છે. એ એક રૂપક છે. પુણ્યમયી ગંગા તે પ્રેમપ્રવાહ સ્વરૂપ છે. જગદીશ્વરના પદકમળમાંથી તે પ્રેમપ્રવાહપી પવિત્ર ગંગાને ઉદ્દગમ થતો હોવાથી તે મહાપવિત્ર સરિતા મનાય છે. જે એ પવિત્ર ગંગામાં સ્નાન કરે છે, તેઓ પણ પુણ્યમય થઈ જાય છે. જેણે મૃત્યુને પણ જિતી લીધું છે, તે શ્રી શંકરે પણ એ પ્રેમપ્રવાહસ્વરૂપી ગંગાને સ્વમસ્તકે ધારણ કરેલી છે. રૂપકમાં જે હસ્તીનું વર્ણન કરેલું છે, તે લોકલજ્જા અથવા દંભનું સ્વરૂપ છે અને તે પ્રેમપ્રવાહપી ભાગીરથીના પ્રબળ વેગમાં તણાઈ ગયાનું કહેલું છે. પ્રણયસ્વરૂપી ગંગાનો પ્રવાહ પ્રારંભમાં કેવળ એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ સ્વ×મયી ઉષા ૧૫૫ માર્ગના જ સ્વીકાર કરીને યેાગ્ય સ્થળે અને યાગ્ય પ્રસંગે શતર્મુખ બની જાય છે અને અંતે સાગરસંગમમાં લીન થઈ જાય છે. પુરાણના એ ગૂઢાર્થનું તું પણ અવલંબન કર અને લેાકલા તથા યુદ્ધના દંભના ત્યાગ કરીને શંકરરૂપ બની તારી પ્રેમરૂપી ગંગાનેતારી હૃદયહારિણી ઉષાને– મસ્તકે ધારણ કર.” આ વિચારા બે કે વાસ્તવિક રીતે તેને પ્રભાતના પેાતાના હૃદયમાં જ ઉદ્ભવ્યા હતા, પણ પ્રેમના વેગમાં સ્વદેહનું જ્ઞાન ન રહેવાથી પેાતાને જાણે ખીજું કાઈ એ ઉપદેશ આપે છે, એવા તેના મનમાં ભ્રમ થયેા. પેાતાના વિચારાથી તે પાતે જ સ્માશ્ચર્યચકિત થવા લાગ્યા. હવે તેને ઉષાની મૂર્ત્તિ પણ વાતાવરણમાં દેખાવા લાગી. તેને નિશ્ચય થયા કે, એ ઉપદેશની આપનારી ઉષા જ હેાવી બેઇએ. એટલે તે ઉષાને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે, “રમણી ! પ્રેમ અથવા પ્રણયની આવી પાંડિત્યપૂર્ણ વ્યાખ્યા તને કાણે શીખવી? મારે પણ પ્રેમના એ પ્રકારનું અધ્યયન કરવું છે.” કાઇએ ઉત્તર આપ્યું નહિ. પ્રભાતને ભાન થયું કે, પેાતે ઉન્માદમાં બકે છે. તેણે ચક્રધર મિશ્રને અનુલક્ષીને કહ્યું કે, “હવે ગૃહમાં જવાની કશી પણ આવશ્યકતા નથી. મને અહીં જ અથવા ખીજે ટકાઈ સ્થળે રહેવા દ્યો.” “કેમ ? એનું કાંઈ કારણ ? ” ચક્રધરે કાંઇક અચકાઈને સવાલ કર્યો. “ આજના દિવસ ગૃહ સાથે વિશેષ સંબંધ ન રાખવા, એ જ આપણા માટે વધારે લાભકારક છે. અત્યારે આપણે આ સંસારના સ્નેહ અને માયા આદિ પદાર્થોથી ધણા જ દૂરના પ્રદેશમાં ઊભેલા છીએ. સમરભૂમિ જ આજે આપણું વિશ્રામસદન થવાનું છે. હું આજે શ્રી જગન્નાથના મંદિરમાં જ વિશ્રામ કરીશ.” પ્રભાતે ગૂઢ આશયથી એ પ્રમાણે વિસ્તૃત ઉત્તર આપ્યું. ચક્રધરે એનું કશું પણ ઉત્તર આપ્યું નહિ. તે પણુ સમજી ગયે કે, વાસ્તવિક રીતે જોતાં આ વેળાએ અમે બધા સાંસારિક માયાથી ઘણા જ દૂર ગએલા છીએ. કાંઈ પણ કહ્યા વિના તે પાછા મંદિરની દિશામાં વિચરવા લાગ્યા. મંદિર પાસેના સરેાવરમાં સ્નાન કરીને પ્રભાતે વદ્યા અલ્યાં અને જગન્નાથનું ચરણામૃત લઇને મહાપ્રસાદનું ભાજન કર્યું. યુદ્ધ તથા પ્રવાસના કઠિન પરિશ્રમથી પ્રભાતનું શરીર બહુ જ શિથિલ થઈ ગયું હતું. એટલે મંદિર સમીપના એક એટલાપર તે જરાક લેટ્યો અને ત્યાં જ તેને નિદ્રા આવી ગઈ. કટિભાગે લટકતી તલવાર તેના પ્રશાન્ત વક્ષઃસ્થલપર વિરાવા લાગી. તે ગાઢનિદ્રામાં પડ્યો હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય રાત્રિ પ્રાયઃ સમાપ્ત થવા આવી હતી, અંધકાર ધીમે ધીમે ન્યૂન થતો જતો હતો અને તારકેન પ્રકાશમાં પણ મંદતાનો વિસ્તાર વધતે જતો હતે. પ્રકાશની અત્યંત મંદ છાયાને જોનારનાં નેત્રોમાં આભાસ - થત હતા. કવચિત્ પક્ષીઓના કલરવને ધ્વનિ પણ કર્ણગોચર થવા લાગ્યો હતો. જગતના જનની નિદ્રા પણ શનૈઃ શનૈઃ પાતળી થતી જતી હતી. એવા સર્વથા આનંદદાયક અને મનોહારક સમયમાં પ્રભાતે એક અભુત સ્વમ જોયું. તેણે સ્વમમાં જોએલો આદર્શ આ પ્રમાણે હતઃ “સુન્દર સુમનોથી ભરેલા એક મનહર વૃક્ષતળે ઊભી રહીને મહામાયાવિની પ્રેમમૂર્તિ ઉષા તેને રસાધનોથી સુસજિત કરવામાં પ્રવૃત્ત થએલી છે. પ્રથમ તેણે એક અત્યંત ચિત્તાકર્ષક પુષ્પધનુષ્ય પ્રભાતના હસ્તમાં આપ્યું અને ત્યારપછી કુસુમના જેવા જ કવચથી પ્રભાતના સમસ્ત શરીરને આચ્છાદિત કરી નાખ્યું. યુદ્ધમાં જવાની અનુમતિ આપતી વેળાએ સહૃદયા ઉષાના નેત્રોમાંથી ઉષ્ણ અશ્રુઓને વેગવાન પ્રવાહ વહી નીકળ્યો. પ્રભાતથી તેનું દુ:ખ દેખી શકાયું નહિ. તેણે પ્રેમથી ઉષાને ચુંબન કર્યું અને શસ્ત્રાસ્ત્રને નાખી દેવાનો પ્રયત્ન કર્યો. ઉષાએ તેને તેમ કરતાં અટકાવ્યો.” પ્રભાત ની નિદ્રા ઊડી ગઈ પ્રાતઃકાલના માંગલિક શબ્દોથી સર્વ દિશાઓ નૃત્ય કરવા લાગી. સ્વમમાં ઉષાનું જેવું મુખ જોયું હતું, તેવા જ તેના મુખનું ધ્યાન કરતે પ્રભાત પાષાણના ઓટલા પર ઊઠીને બેઠે થયો. સ્વમનું વારંવાર તેને સ્મરણ થવા લાગ્યું. એક કવિએ કહ્યું છે કે, “મનુષ્યજીવનમાં સ્નેહસ્વમ સમાન મિષ્ટ બીજે કઈ પણ પદાર્થ નથી.” અને તે અક્ષરેઅક્ષર સત્ય છે. પ્રભાતને ઉષાના અશ્રુપ્રવાહની રમૃતિ થતાં તેનાં નેત્રોમાંથી પણ અશ્રુનો પ્રવાહ વહેવા લાગ્યો; એ વેળાએ તેના મુખમંડળમાં સ્વગય પ્રકાશની છાયા પડેલી દેખાતી હતી. જે વેળાએ નવીન મુકુલો ફૂટવા માંડે છે, તે વેળાએ પુષ્પની શોભા અવર્ણનીય હોય છે, અને નિરાશામાંથી જે વેળાએ નૂતન આશાનો સંભવ દેખાય છે, તે વેળાએ આશાનું સ્વરૂપ પણ બહુ જ મહારક હોય છે. પ્રાત:કાલીન તુષારબિન્દુઓથી વિભૂષિત કુસુમમાં જેવી રીતે અપૂર્વ શાભાની છટા દેખાય છે, તેવી જ રીતે અશ્રુથી ભીંજાયેલા પ્રેમીના મુખની શોભા પણ અધિતીય કહેવાય છે. પ્રભાત પ્રેમી હતો અને અત્યારે તેના મુખમંડળમાં અશ્રુબિન્દુએ પોતાનું સામ્રાજ્ય પ્રસારેલું હતું. તેથી તેનામાં અપૂર્વ શોભાનો સમારોપ થયે હતું. પ્રેમીજને અશ્રુના શુભ ગુણ અને અપૂર્વ આભાપ્રભાવના રહસ્યને સારી રીતે જાણી શકે તેમ છે. પ્રેમહીન જેનોને એની કલ્પના પણ થવી અશક્ય છે. અસ્તુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ પુરી આકમણું ૧૫૭ સ્નાન, સંધ્યા આદિ નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને મંદિરના શિખરભાગે ચઢીને પ્રભાતે પુરીના આસમનાત પ્રદેશમાં દષ્ટિ દેડાવી. સૂર્યનો સંપૂર્ણ પ્રકાશ થતાં જ સમુદ્રતીરે યવનોની લાલરંગી અર્ધચંદ્રના ચિહવાળી પતાકા વાયુમાં ઉડતી તેના જેવામાં આવી. વાયુવેગે તે નીચે આવ્યો અને લડવાને તૈયાર થએલા મનુષ્યને પોતાની તૈયારીમાં રહેવાની તેણે સૂચના આપી દીધી. યવન અને આયનું જેવી રીતે યુદ્ધ થવાનું હતું, તેવી જ રીતે પ્રભાત તથા ઉષાની આશા અને નિરાશાનું પણ ગર્ભિત યુદ્ધ થવાનું હતું. હવે જોવાનું છે કે, વિજય કેન થાય છે, યવનો કે આર્યોનો? પ્રભાત અને ઉષાની આશાનો કે નિરાશાનો? જેનો વિજય થશે, તેને પ્રકાશ પોતાની મેળે જ દૃષ્ટિગોચર થશે, માટે અત્યારે તેના ઊહાપોહની કશી પણું આવશ્યક્તા નથી. હાલ તો ચાલો વિનોદી વાચકે, આપણે પણ જઈએ યુદ્ધભૂમિમાં, યુદ્ધના આદર્શ અને મનુષ્યની નિર્દયતાને જેવાને! ષષ્ઠ પરિચછેદ પુરી આક્રમણ પ્રાતઃકાલમાં સૂર્યોદય થતાં જ સમુદ્રતીરે પઠાણોની લાલરંગી પતાકા દૃષ્ટિગોચર થવા લાગી, એ આપણે ઉપર જાણી આવ્યા છીએ. મંદિરના સંરક્ષક ઉકલવાસીજને પરસ્પરનાં વદનેને સજળ નેત્રથી નિહાળવા લાગ્યા. જાણે તેઓ એકબીજાથી સદાને માટે મુક્ત અને વિયુક્ત, થતા હાયની! એ તેમનાં વચનોના શ્રવણુથી અને ખિન્ન મુખમુદ્રાના અવલોકનથી ભાસ થતો હતો. પ્રભાતે પોતાની કમર કસી. હલાયુધ મિશ્ર શ્રી જગન્નાથ સમક્ષ હસ્તદ્વય જોડીને ઉભો રહ્યો, તે જાણે અંતિમ દર્શન કરવા માટે જ આવ્યો હોયની! તઠત સર્વથા નિરાશ દેખાતે હતે. તે નમ્રતાથી જગન્નાથને અંત:કરણપૂર્વક પ્રાર્થના કર બોલ્યા કે, “હે શ્રી જગન્નાથ! હે મધુસૂદન ! હે વિશ્વસ્વામિન! પોતાના વતનો ભંગ કરશો નહિ. તમારા ભકતો સંકટમાં છે, માટે તેમનું રક્ષણ કરશે! અમારા સહાયક, અમારું બળ અને અમારું સાહસ ઈત્યાદિ સર્વસ્વ મે જ છે! યવનોનાં ચરણોમાં હિન્દુઓનાં માથાં રવડાવશો નહિ. યુદ્ધક્ષેત્રમાં વિચરતી વેળાએ અમારા હસ્તમાં અને હૃદયમાં બળ તથા સાહસ આપજે.” એ પ્રાર્થના કરતાં કરતાં વૃદ્ધ મિશ્ર હલાયુધમાં નેત્રોમાંથી ઉપણું અશ્રુનાં બે બિન્દુ ટપકી પડ્યાં. પ્રભાતકુમારે પોતાના સહચારીઓને ઉદ્દેશીને કહ્યું કે, “ધર્મ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જગન્નાથની મૂર્ત્તિ અને ભારતનું ભવિષ્ય બંધુઆ ! મુસમાાના હવે આપણા આ ધર્મસ્થાનપર પણ આક્રમણ કરવામાટે આવી પહોંચ્યા છે, ત્યારે આપણા પણ એ જ ધર્મ છે કે, | અનંતા પ્રયત્ને આ પવિત્ર જગન્નાથપુરીનું રક્ષણ કરવું. તમારા શા અભિપ્રાય છે ?” *મહારાજ ! અમારા પણ એ જ અભિપ્રાય છે કે, પ્રાણ જાય ત્યાં સુધી લડવું, લડવું અને લડવું જ !” એક શૂરવીર ચેાધાએ ઉત્તર આપ્યું. “ આર્યે વીર ! જય મળશે કે પરાજય, એ વાર્તા તા ઈશ્વરાધીન છે. પરંતુ પ્રાણ જતાં સુધી અમે અમારા ધર્મનેા ત્યાગ કરીશું નહિ.” એક ખીજાવીરે એ ઉદ્ગાર કાઢ્યો. “તમારા અભિપ્રાય યથાર્થ છે. આર્યોંને એ જ ઉચિત છે. મારા કહેવાના ભાવાર્થ એવા છે કે, બધાએ સાવધાન રહેવું.” પ્રભાતકુમારે કહ્યું. પરંતુ યયના સર્વદા અધર્મયુદ્ધ કરે છે, એમ જે સાંભળવામાં આવે છે, તે સત્ય કે અસત્ય છે.” ચક્રધર મિશ્ર પ્રશ્ન કર્યો. દ “સત્ય છે. પરંતુ યવના અધર્મથી લડતા હાય, એટલે આપણે પણ અધર્મયુદ્ધ કરવું એઇએ, એવા કાંઈ નિયમ નથી. આર્ય વીરે કાઈ કાળે પણ અધર્મયુદ્ધમાં પ્રવૃત્ત થતા નથી. અગ્રભાગે રહીને લડવું તેનું નામજ લડવું છે. જે આપણે જિતીશું તેા તીર્થભૂમિના ઉદ્ધાર થશે, અને મરીશું તેા સ્વર્ગ મળશે. આપણા ઉભય પક્ષા લાભદાયક છે. વળી પ્રભાતજીવીશું કે મરીશું, તેપણુ યશસ્વી તે! આપણે થવાના જ. કુમારે સર્વના ઉત્સાહ વધારવા માટે લાગણીથી કહ્યું. . વીરવર્ય! એમાં શા સંદેહ છે? અને વળી કદાચિત્ આપણે અધર્મયુદ્ધ આચરીએ, તેાપણુ વિજયના કાંઈ નિશ્ચય નથી. આપણા કરતાં યુવનાની સૈના બહુ જ વધારે છે.” એક સત્ય વીરે પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યો. “છતાં પણ એમની સાથે લડવું તેા છે જ, તમે સર્વે ચતુર છે, માટે વિશેષ કહેવાની કાંઈ પણ આવશ્યકતા નથી. તમને સાવધ રહેવાના ઉપદેશ આપવા, એ બે કે યોગ્ય તેા નથી જ, તાપણુ મારા અધિકાર મને તેમ કહેવાની ફરજ પાડે છે; તેની ક્ષમા કરશેા.” પ્રભાતે પાતાના નમ્ર ભાવ દર્શાવ્યા. કાંઈ ચિંતા નહિ.જેવું આપણા ભાગ્યમાં લખ્યું હશે, તેવું ફળ આપણને મળશે. વધુ આગળ અને મેલા જય શ્રી જગન્નાથના જય ? સર્વેએ એક સમયાવચ્છેદે ગગનભેદક ધ્વનિ ક્યોઁ. એટલામાં રણવાદોના ધ્વનિ થવા લાગ્યા. યવનેાએ પુરીના બહિર્લોગમાં ઉભા રહીને યુદ્ધની ભયંકર ધેાષણા કરી. અશ્વારેાહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ પુરી—આક્રમણુ ૧૫૯ સૈનિકાના અશ્વોના ચલનથી માર્ગમાં ઉડતી ધૂળ આકાશમાં પહોંચવા લાગી. ભયાનક ઝંઝાવાત અથવા અવચ્છંદના આગમન પૂર્વે થાડીકવાર સુધી પ્રકૃતિ દેવી જેવી રીતે સર્વથા શાંત ભાવ ધારણ કરી રહે છે, તેવી જ રીતે કાલાહલપૂણૅ પુરીએ અલ્પ સમય માટે શાંતિરૂપ શ્રૃંગાર ધાર્યો. પરંતુ ત્યારપછી તત્કાળ જ કાપપ ઝંઝાવાતના વેગ વધ્યા અને ક્ષણમાત્રમાં જ તે મહાન સેનારૂપી સમુદ્રમાં યુદ્ધરૂપી ભયંકર લહરીઆ ઉદ્ભવવા લાગી. એક તીક્ષ્ણ ધારવાળું શસ્ત્ર હસ્તમાં લઈ ક્રોધિષ્ટ શાર્દૂલ પ્રમાણે કૂદકા મારીને હુલાયુધ મિશ્ર મંદિરમાંથી બહાર નીકળ્યેા. એ વૃદ્ધનાં નેત્રામાંથી અગ્નિની વૃષ્ટિ થતી જોવામાં આવતી હતી અને કાઈ દૈવી શક્તિએ જાણે તેને ઉન્મત્ત બનાવી દીધા હાયની, એવા તેના આદર્શ દેખાતા હતા. તીડાના દળ પ્રમાણે શત્રુસેના મેદાનમાં ફેલાયલી હતી, અને તેમની સંખ્યા ગણી ન શકાય તેટલી હતી. વર્ષાઋતુના મેધા પ્રમાણે શત્રુસૈન્યે જગન્નાથપુરીને ચારે તરફથી ઘેરી લીધી. દશ હજાર ઘેાડેસ્વાર ફૌજી જવાનાને સાથે લઈને યવનસેનાપતિ કાળાપહાડે પ્રબળ વેગથી સિંહદ્વારપર હલ્લા કર્યો. જેવી રીતે નદીના વેગવાન્ જલપ્રવાહ • પર્વતસંગે અથડાઈને અટકી પડે છે, તેવી રીતે દ્વાર પર્યન્ત આવીને યવનસેના અટકીને ઉભી રહી. મરણના નિશ્ચય કરી ચૂકેલા ઉત્કલવાસીજના સમરસાગરમાં યાહેામ કરીને કૂદી પડ્યા. ઉભય પક્ષના સૈનિકા એક બીજાના સમૂહમાં ભળી ગયા અને લગભગ એક પ્રહર પર્યન્ત તેમનું પરસ્પર યુદ્ધ ચાલુ રહ્યું. મુસલ્ખાનાનું પ્રથમ આક્રમણુ વ્યર્થ ગયું અર્થાત્ ધાર્યા પ્રમાણે તે સિંહદ્દારને તેાડી શકયા નહિ. કાળાપહાડે થાડીવાર યુદ્ધ બંધ રાખ્યું અને પેાતાના સૈન્યના કેટલાક ખાસ અધિકારીઓને એકત્ર કરીને તેણે કહ્યું કે, - અબ્દુલતીકું ! અહીં હવે બહુ જ હુશિયારીથી લડવાની અગત્ય છે. મારા ધારવા કરતાં હિન્દુઆમાં કાંઇક આજે વધારે એર બેવામાં આવે છે. રુકનુદ્દીન ! ખપાર પછીની યુદ્ધની સર્વ વ્યવસ્થા તમારે કરવાની છે, અને રાત્રિના ચાકી પહેરાના બંદોબસ્ત પણ ધણા જ સારા રાખવા જોઇશે. ક્યાંક એમ ન થઈ જાય કે, આપણે બધા ગફલતમાં રહીએ અને નન્દકુમારને નવીન સેનાપતિ જેવી રીતે કાસિદના વેશમાં આવીને મારી ખીખી નજ઼રનનું હરણ કરી ગયા, તેવી રીતે કાઇનું ખૂન કરી જાય ને આપણાથી કાંઈ પણ ન થાય !” “ન્ને હિન્દુઓના લશ્કરમાં વધારેમાં વધારે બહાદુર કાઈ પણુ જવાંમર્દ હાય, તા તે એ નવીન સેનાપતિ જ છે. મારા સાંભળવા પ્રમાણે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય આસમાનને પિતાને તંબૂ અને જમીનને ફર્શ માને છે. તે રાત્રિદિવસ યુદ્ધનો જ વિચાર કર્યા કરે છે અને યુદ્ધ કરવામાટે જ ફર્યા કરે છે. અરીસાના રહીસે એને પરમેશ્વર પ્રમાણે પૂજ્ય માને છે.” અબ્દુલ્લતીફે નમ્રતાપૂર્વક પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. વલ્લાહ! તમારાં વચને અક્ષરેઅક્ષર સત્ય છે. આપણે અત્યારે એક અજેય શત્રુ સાથે મુકાબલો થયો છે. એ નવીન સેનાપતિની ભીતિ જ માત્ર મનને સંતપ્ત કર્યા કરે છે. કોઈપણ રીતે જે એ કંબખ્ત જીવતો જાગતે હાથમાં આવી જાય, તે પછી બીજા સૈનિકનું કાંઈ પણ બળ ચાલશે નહિ.” કનુદીને યથામતિ પોતાના વિચારેનું પ્રકટીકરણ કર્યું. દુશ્મન ઘણે જ જોરાવર છતાં પણ આપે તેના જીવને જોખમ ન પહોંચાડવાનો અને જીવત જ પકડી લાવવાનો હુકમ કર્યો છે, તેનું કારણ શું છે, તે કૃપા કરીને જણાવશે? એના રહસ્યને જાણવાની મારામાં શક્તિ નથી.” કાજી સાહેબે દાઢીપર હાથ ફેરવીને કાળાપહાડને એ સવાલ પૂછ્યો. “એના કારણ અને રહસ્યનો પરિફેટ મારાથી અત્યારે કરી શકાય તેમ નથી. કારણ કે, જે કારણથી તેને હું જીવતે પકડવા ઈચ્છું છું, તે કારણ સત્ય ઠરશે કે અસત્ય, એ વિશે અદ્યાપિ મારે પિતાને પણ એક દઢ નિશ્ચય થયું નથી. પરંતુ જે મારી ધારણું સત્ય કરશે, તે પરિણામ પોતાની મેળે જ જણાઈ રહેશે.” કાળાપહાડે નિષ્કપટતાથી જેવો હતો તે જ જવાબ દીધે. “બહુ સારું. ખુદા હુજુરને સલામત રાખે!” કાજીએ સવાલોમાં આગળ ન વધતાં વાતને ટૂંકી કરવાના હેતુથી આશીવૉદ આપીને વાદવિવાદની પરિસમાપ્તિ કરી નાખી. કાળેપહાડ અશ્વારોહણ કરીને સૈન્યમાં ફર્યો અને એક એક સૈનિકને ભિન્ન ભિન્ન પ્રોત્સાહન આપીને યુદ્ધમાં અગ્રભાગ અને અચલ રહેવાની આજ્ઞા કરી દીધી. પલમાત્ર પછી પુનઃ લોમહર્ષણ સંગ્રામનો આરંભ થયો. જાણે ગિરિરાજ પોતાના મસ્તકને ઝુકાવીને મૂળિધાર વૃષ્ટિની ધારા સહી રહ્યો હોયની! એ જ ત્યાં આદર્શ જેવામાં આવતું હતું. તોપના શતાવધ ગોળા દુર્ગની દુર્ભેદ્ય દીવાલોમાં અથડાઈને પૃથ્વી પર પડવા લાગ્યા અને દિશાઓ કંપાયમાન થવા લાગી. પોતપોતાની ગુફાઓમાં સિંહ પણ ગર્જના કરવા લાગ્યા અને સમુદ્રમાં પણ કંપને આવિર્ભાવ થશે. ગળાના ભયંકર આઘાતને દીવાલ સહી ન શકી, એટલે થોડી જ વારમાં એક ભયંકર ધડાકાસાથે સિહકારના ટુકડે ટુકડા થઈ ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ પુરી – નદીને બંધ તૂટી જવાથી જેવી રીતે નદીને પ્રવાહ પ્રખળ વેગથી વહેવા માંડે છે, તેવી રીતે યવનો પ્રબળ વેગથી પુરીના અંતર્ભાગમાં જવા પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ ઉકલવાસીજનો લોહદુર્ગનું રૂપ ધારણ કરીને તારસમક્ષ ઊભેલા હતા, એટલે યવનોથી આગળ વધી શકાયું નહિ. મુસલ્માને એક પછી એક હલ્લાઓ કરતા જ રહ્યા, પણ ઉત્કલવાસીઓ તે મરવાનો જ સંકલ્પ કરી બેઠા હતા, એટલે તેમના સમક્ષ કેઈ ટકી શકતું નહોતું. સારાંશ કે, મુસલમાનોનો પુરીમાં સત્વર પ્રવેશ થઈ શક્યો નહિ. પુનઃ ભયાનક ગર્જનાઓ સહિત તેમાંથી અગ્નિ વર્ષવા લાગ્યા. તોપોની ગતિને કઈ પણ રેકી શકે એમ હતું નહિ. રૂનાં પુંબડાં પ્રમાણે ઉત્કલી સેના ચારે તરફ ઉડવા લાગી અને પળ માત્રમાં હિંદુઓનાં અસંખ્ય મૃત શરીરે રણભૂમિમાં રખડતાં જોવામાં આવ્યાં. એક સ ઘોડેસ્વાર સિપાહીઓને સાથે લઈને સેનાપતિ કાળપહાડ ઉલ્કલી સૈન્યના સમૂહને ઉલ્લંઘી તથા સિહકારનું ઉલ્લંધન કરીને પુરીના અંતર્ભાગમાં આવી પહોંચ્યો. તેની ભયંકર ગર્જનાએ ક્ષણમાત્ર તે સર્વને નિઃસ્તબ્ધ બનાવી નાખ્યા. સિહે સિંહની ગર્જના સાંભળી. બન્ને વીરે પોતપોતાના હાથમાં નાગી તલવાર ધારણ કરીને તુમુલ યુદ્ધ કરવા લાગ્યા. નિર્ભય આર્યવીર પ્રભાતકુમારે સેનાપતિ કાળાપહાડના પ્રબળ વેગનો અવરોધ કરી નાખ્યો. ઉભય અસિઓના વારંવાર થતા ઘર્ષણથી તેમાંથી અગ્નિકણનો ઉદ્દભવ થવા લાગ્યો. સર્વજનો શાંત ચિતે એ કંઠયુદ્ધનું અવલોકન કરવા લાગ્યા. ઉભય વીરયુવકોએ એક બીજાને આશ્ચર્યની દૃષ્ટિથી જોયા. મનમાં એક પ્રકારનો નિશ્ચય થતાં જ કાળો પહાડ પોતાના ઘોડાને વાળીને બીજી બાજુએ ચાલ્યો ગયો. તેના સે ઘોડેસ્વાર સિપાહીઓમાંથી એક પણ જીવતે રહેવા પામ્યો હતો. તે સર્વ યમરાજની મહા સભામાં પોતાનાં સુકૃત્ય અને કુકયનાં ફળ ભેગવવામાટે આ લોકમાંથી પરલોકમાં પ્રયાણ કરી ચૂક્યા હતા. તેમનાં મડદાં ધરણપર અહીં તહીં રખડતાં છૂટા છવાયાં પડેલાં હતાં. શરીર ક્ષણભંગુર છે, એ સિદ્ધાન્ત ત્યાં એક પ્રકારનું પ્રત્યક્ષ સ્વરૂપ ધારણ કર્યું હતું. પાછા પ્રબળ વેગવાન ઝંઝાવાતને આરંભ થયે. નદીના પ્રવાહ પ્રમાણે પઠાણ સૈનિકે જગનાથપુરીમાં પ્રવેશ કરવા લાગ્યા. હુલાયુધ મિત્ર પિતાના સૈનિકોના ઉત્સાહની વૃદ્ધિ કર્યા કરતો હતો, તેના લલાટમાંથી પ્રબળ વેગે રતની ધારા વહી નીકળી હતી. તેના ખાલી ન જવાવાળા બરછીના પ્રહારથી સેંકડો મુસલમાનોની છાતી ફાટી જતી હતી. તેના અસાધારણ અને અલૌકિક વિરવથી ગુજનનાં હદ કંપાયમાન થવા લાગ્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય ' લડતાં લડતાં પ્રભાતકુમાર શત્રુઓની અગણિત સેનાના અધ્યભાગમાં જઈ પડ્યો. તેના અંધભાગે અસિના બે પ્રહાર થંયા, પરંતુ તે પ્રહારોને તેણે જરા પણ ગણકાર્યા નહિ. તે પિતાના તલવાર ચલાવવાના અને શત્રુઓના સંહારના કાર્યમાં એકતાનથી પ્રવૃત્ત રહ્યો. એટલામાં એક યવન સૈનિકની બરછી તેના ઘોડાના પેટમાં આવીને પેસી ગઈ પ્રભાતે મુખ ફેરવીને જોયું, તે એક અશ્વારાહી યવન પિતાના શિરપર તલવાર ખેંચીને ચાલ્યો આવતે તેના જેવામાં આવ્યા. તે પોતાની તલવારનો વાર કરવા જતો હતો, એટલામાં એક અન્ય વીર યુવકે પિતાની તલવારનો વારથી તેની તલવારના બે ટુકડા કરી નાખ્યા. ત્યારે એ વીર કોણ હોવો જોઈએ? એ વીર તે સેનાપતિ કાળેપહાડ પતે હતા. તે પ્રભાતના પ્રાણનું રક્ષણ કરીને સર્વને ઉદ્દેશીને બોલ્યો કે, “આ વીર યુવકના શરીર પર કેઈએ પણ શસ્ત્ર કે અસ્ત્રનો પ્રયોગ ન કરવો, એ મારો સખ્ત હુકમ છે. એને માન મર્યાદાથી જીવતે જ કેદ કરી લ્યો.” કાળાપહાડની એવી આજ્ઞા થતાં જ યમદૂત સમાન ચાર અશ્વારોહી સિપાહીઓએ પ્રભાતકુમારને ચતુર્ભુજ કરી લીધું. સિંહ પાંજરામાં પૂરાયો. યવનોના ભીષણ કોલાહલથી પૃથ્વી, આકાશ અને અષ્ટ દિશાઓ થરથર કંપવા લાગ્યાં. મંદિરના સંરક્ષક સૈનિકોના ઉત્સાહને વધારનાર હવે કઈ પણ રહ્યો નહિ. પ્રભાતના પ્રતિબંધના સમાચાર હલાયુધ મિત્રે તત્કાળ સાંભળ્યા, અને એ સમાચાર સાંભળતાં જ તેનું અધે બળ તે ત્યાં જ ક્ષીણ થઈ ગયું. વૃદ્ધ હલાયુધે ભવિષ્યનું માનસિક અવલોકન કર્યું–ચતુદિશામાં અંધકાર વ્યાપેલો તેના જેવામાં આવ્યું. તેણે પોતાના વૃદ્ધ જીવનની રક્ષા કરવાનું કાર્યો અયોગ્ય વિચાર્યું–તેને જીવનદીપ એકાએક અલૌકિક રીતિથી ચમકવા લાગ્યા. કેપ અને વિક્ષોભથી તે સિહ અને મેઘ સમાન વિચિત્ર નાદ કરવા લાગ્યો. એટલામાં મંદિરના સોપાનપર સેનાપતિ કાળો પહાડ ઊભેલો તેની દષ્ટિએ પડ્યો. સેનાપતિને જોતાં જ તાકીને તેણે તેના મસ્તકમાં પોતાની બરછીનો વાર કર્યો અને તે બરછી વીજળીના વેગે જઈને યવનસેનાધ્યક્ષના સ્કંધમાં પેસી ગઈ બરછી લાગતાં જ સેનાપતિએ પોતાનું શાસ્ત્ર ચલાવ્યું અને તેને આધાત થતાં જ હુલાયુધનું મસ્તક ધડથી જુદું થઈ ગયું. અને તે ભૂમિપર પડીને વિચિત્ર નૃત્ય કરવા લાગ્યું. છેમંદિરના સંરક્ષક સૈનિક નાયકવિહીન થઈને ઈતસ્તતઃ પલાયન કરવા લાગ્યા. પઠાણે યુદ્ધને ત્યાગ કરીને મંદિરને લૂટવાના કાર્યમાં પ્રવૃત્ત થયા અને દેવભૂત્તિઓને તેડવા લાગ્યા. સેનાપતિ કાળો પહાડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ પુરી-આક્રમણ કે ૧૩ કૂદીને જગન્નાથની મૂર્તિ પાસે ગયો અને તેને ઉદેશીને કહેવા લાગ્યો કે, જો તમે દેવ છે અને સુદર્શન નામક ચક્રને ધારણું કરનારા છે, તે ધાર્મિકેના ધર્મનું રક્ષણ કેમ નથી કરતા?” ભગ્ન સ્વરથી કાળાપહાડે એ વચને વદીને મૂત્તપર તલવારનો એક વાર કર્યો અને સિંહ સમાન ગર્જતે મંદિરમાંથી બહાર આવીને ગંભીર સ્વરથી કહેવા લાગ્યો કે, “કાળાપહાડનો સમરાભિનય આજે સમાપ્ત થયો, અને તેના જીવનવ્રતની પણ આજે સમાપ્તિ થઈ. જે વાસ્તવિકતાથી તમે દેવ જ છે, તે કાળાપહાડના પ્રેતાત્મામાટે નરકનાં દ્વાર સત્વર ખોલી નાખો.” પઠાણેના ઘોરતમ જયધ્વનિથી આકાશ અને અવનીમાં કંપનો આવિભવ થવા લાગ્યો. આ યુદ્ધની ઈતિશ્રી કરીને અને જગન્નાથની ભગ્નમૂર્તિ તથા બંદિવાન પ્રભાતકુમારને સાથે લઈને કાળો પહાડ ચિલ્કાહૂ પ્રતિ ચાલતે થયે. નજીરુન્નિસાને જહાજપુરમાં એક ગુપ્ત સ્થળે રાખવામાં આવી હતી, તે સ્થળે તેને લઈ આવવા માટે તેણે વીસ સૈનિકોને રવાના કર્યો. મુસલમાનેને વિજય મેળવ્યા પછી લોકાપર જે અત્યાચાર કરવાનો નિયમ હતો, તેનું પાલન જગન્નાથપુરીમાં કરાયું નહિ. કારણ કે, સેનાપતિની આજ્ઞાથી રણશંગ વગાડીને સર્વને એવી આજ્ઞા આપી દેવામાં આવી કે, “નગરવાસીજનો પર અને ખાસ કરીને સ્ત્રીઓ પર જે કાઈ કાંઈ પણ અત્યાચાર કરશે, તો તેને તત્કાળ શૂળીએ ચઢાવી મારી નાખવામાં આવશે.” સેનાપતિની એ કઠિનતમ આજ્ઞાના મૂળ તાપયેને કોઈ પણ જાણી શક્યું નહિ. સર્વ યવન સૈનિકે નિરાશ થઈને પુરીમાંથી બહાર નીકળ્યા. એ સમયે પુરીમાં સર્વત્ર હાહાકારવિના બીજે કોઈ પણ પ્રકારને ધ્વનિ સંભળાતે નહે. પતિ તથા પુત્રહીન નારીઓનો કાતરતાપૂર્ણ વિલાપ. અને તેમના વિયોગાન્ત શેકના અભિનયનું વર્ણન કાણુ કરી શકે એમ છે? એ ઉચ્ચ રદન ધ્વનિમાં એક બાળા શાન્ત ભાવથી નેમાંથી નીર વહેવડાવતી અત્યંત નમ્રતા સહિત આકાશસ્થ દેવ પાસેથી પોતાના હદયમંદિરના દેવની ભિક્ષા માગવામાં લીન થએલી હતી. એવો તે એ નિદૉષ નારીને શત્રુ કાણુ હશે, કે જેણે પ્રભાતના મરણસમાચારનો સર્વત્ર વિસ્તાર કરી નાખ્યો હતો ? કોઈએ આવીને એ દારુણ સમાચાર ઉષાને સંભળાવ્યા અને એ અશુભ વાર્તા સાંભળતાં જ ઉષાના પ્રાણ ઊડી ગયા. એ દુઃખદ વાર્તા તેનાથી સહન થઈ શકી નહિ-તે ત્યાં જ નિષ્ટ–ચેતનહીના થઈને પૃથ્વી પર ઢળી પડી. અફસ! એ વેળાએ તેને આશ્વાસન આપીને સચેત કરનારી તેની પ્રિયસખી પ્રભાવતી પાસે હતી નહિ, એટલે તે એમની એમ પડી રહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ કઇ જગન્નાથની ત્રિ અને ભારતનું ભવિષ્ય સંધ્યાકાલીન નિષ્પ સમીર સમરભૂમિમાં પડેલાં અસંખ્ય મૃત શરીરને સ્પર્શ કરીને પિતાનું વહન કાર્ય કરી રહ્યો હતો. પૂર્વ પ્રમાણે સમુદ્રની અવિશ્રાંત ગજેના ધ્વનિ સ્પષ્ટતાથી સાંભળવામાં આવતા હતે. વિહંગે પૂર્વવત પિતાના કૂજનને વિસ્તાર કરવા લાગ્યાં હતાં. સ્મશાનનને અંગિત કરતી વિશાળ મંદિરએણિ શાન્તભાવ ધારીને બની હતી. એવી એ ભયાનક ભૂમિમાં એક તરણ બાળા અહીં તહીં ભટકતી જોવામાં આવતી હતી. તેના સુકેમલ કપોલ પ્રદેશમાંથી અશ્રુનો પ્રવાહ વહ્યો જતો હતો. તેને મુક્ત કેશકલાપ તેના મુખમંડળ પર સર્વત્ર છવાઈ ગયો હતો. દુખિની બાળા પ્રત્યેક મૃત મનુષ્ય સમક્ષ જઈને પિતાની કાઈ ખોવાયેલી વસ્તુને શોધ કરતી હોય, એમ તેની આતુર મુખચયથી અનુમાન થતું હતું. જે પ્રભાતનો મૃત દેહ મળી આવે, તો તેને છાતીએ લગાડીને ઉષાનો એકવાર વનભેદક રોશન કરવાનો મનોભાવ હતો અને સહગમનને નિશ્વય પણ તેણે હૃદયમાં કરી રાખ્યો હતો. પરંતુ મૃત પ્રભાત તેના જેવામાં આવ્યો નહિ અને તે ભટકતી જ રહી. એટલામાં બે પઠાણ ઘોડેસ્વારે ત્યાં એકાએક આવી લાગ્યા અને આવતાં જ તેમની દૃષ્ટિ ઉષાપર પડી. દુઃખિની હરિણી શાર્દૂલના પંજામાં 5 સપડાઈ ગઈ--અર્થાત ઉષા યવનોના હસ્તમાં સપડાઈ નિર્દય યવન સૈનિકો તે નિર્દોષ નારીના હદયના મર્મને જાણું શક્યા નહિ. તેઓ તેને પકડીને ઘેડાને દેડાવતા ચિકાહદની દિશામાં ચાલતા થયા. સંધ્યાના અંધકારે તેમને પોતાની કૃષ્ણ છાયામાં છૂપાવી દીધા. પળમાત્રમાં ઉષા સહિત તેઓ અદશ્ય થઈ ગયા. ધ્યાન આપતાં માત્ર બાળાને મંદમંદ રોદનધ્વનિ કર્ણગોચર થતો હતો. આપણે કહી નથી શકતા કે, એ બાળાને પકડનાર યવનોના હદયે ઈશ્વરે પાષાણ સમાન કઠિન કેમ બનાવ્યાં હશે! શું આ સંસારમાં કસણું, દયા કે વાત્સલ્યનો લેશ માત્ર પણ અવશીષ નયી? પરમાત્મા જાણે, એ જ એનું ઉત્તર છે. કાળપહાડની પત્ની અજીરુન્નિસાને કેદ કરનાર પ્રભાતકુમાર પિત પણું પકડાઈ ગયો અને તેની ભાવી ભાર્યા પણ યવનેના હાથમાં જઈ પડી. સુરને સ્થાને વિજયશ્રીએ અસુરોને ગળામાં જ વરમાળા પહેરાવી. એને આપણે કાળના પ્રભાવ વિના બીજા કયા નામથી ઓળખી શકીએ એમ છે? અર્થાત કાળને એવો ભયંકર પ્રભાવ છે કે, જે તે ક્રોધિષ્ઠ છે, તે અવશ્ય પિતાનું વૈર વાળે છે, સુખીને દુઃખના દવમાં પ્રજાને છે-કાળના વિચિત્ર કૌર્યથી ઘવાયેલું મનુષ્ય જીવિત છતાં પણ મરણને સ્વસમ્મુખ મૂર્તિમાન ઉભેલું પ્રત્યક્ષ ભાળે છે. કાળના એવા પ્રભાવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણુયુગ્મ ૧૬૫ અનુસરીને મહાન આંગ્લ નાટ્યગુરુએ પણ પોતાના એક નાટક્રમાં એક સ્થળે લખ્યું છે કે, - The whirling of time brings in his revenges.” અને તે અક્ષરે અક્ષર સત્ય છે. અસ્તુ. પંચમ ખણ્ડ **OOO** પ્રથમ પરિચ્છે બ્રાહ્મણુયુગ્મ યુદ્ધની સમાપ્તિ થવા પછી મુસલ્લ્લાનાએ ચિત્કાહૂદના તીરે એક લાંબા પહેાળા મેદાનમાં પાતાની છાવણી નાખી. સહસ્રાવધિ સૈનિકા વિજયથી ઉન્મત્ત થઇને આનન્દ્રથી પાતપેાતાના શ્વેતરંગી વસ્ત્રસદનામાં ખેડા ખેડા ગીતા ગાવામાં લીન થએલા હતા. ચિલ્કાહૂદના નિર્મળ જળરાશિમાં, આકાશમાં ચમકતા એ તારકાના પ્રતિબિંબનું દર્શન થતું હતું. મુસમાનાના તંએથી ઘેાડાક અંતરે આવેલા એક નાના તંબૂમાં એક વૃદ્ધ બ્રાહ્મણુ પાતાના દર્ભોસનપર બેસીને સાયંકાલની સંધ્યાપાસનામાં નિમગ્ન થએલા હતા અને તેની પાસે બેઠેલા એક ઉત્કલવાસી બ્રાહ્મણ જગન્નાથની ભમ મૂર્તિને પેાતાના અંકમાં લઈને આશ્ચર્યસહિત પૂર્વકથિત વૃદ્ધ બ્રાહ્મણના મુખનું અવલેાકન કરવામાં એકાગ્રચિત્ત બની ગયા હતા. એ વૃદ્ધ વિપ્રથી વાચકા અપરિચિત નથી. એ તેમના પૂર્વપરિચિત ન્યાયરત્ન અને નિરંજનના ગુરુ જ હતા. ઉષાના શાધમાટે તે સેનાપતિ કાળાપહાડ સાથે આરીસામાં આવ્યા હતા, એ પણ વાચકા જાણે છે જ, અને એના આગ્રહથી જ સેનાધ્યક્ષે એ સ્થાને છાવણી નાખી હતી. વૃદ્ધ બ્રાહ્મણ પાસે જે ખીને બ્રાહ્મણ બેઠા હતા, તેને લેાકા વીસાના મહુન્તના નામથી ઓળખતા હતા. વાચકેાના પૂર્વપરિચિત ધર મિશ્રના એ કાઈ આત્મીય સજ્જન થતા હતેા. જે સમયે શ્રીમંદિરમાંથી પઠાણા જગન્નાથની મૂર્તિને ઉપાડી લાવ્યા, તે સમયે મહુન્તથી મૂર્તિના મેહના ત્યાગ કરી શકાયા નહિ અને તેથી પદ્માણ સેનાના પીછે પકડીને તે અહીં સુધી આવ્યા હતા. સેનાપતિની આસાથી જે વેળાએ તે મૂર્તિને ખળતી ચિતામાં નાખવામાં આવી, તે વેળાએ તેણે ગગનભેદક રાદન કર્યું અને તે ચિતામાં પાતે પણ મળવામાટે આગળ વધ્યા. પરંતુ પડાણાએ તેને બળાત્કારે પકડીને કેદ કરી લીધા. ઈશ્વરેચ્છાથી તે જ પળે એ સમાચાર શ્રીન્યાયરનના સાંભળવામાં આવ્યા અને તેવા જ તે, તે ચિતાવાળા સ્થાને આવીને ઊભા રહ્યો. તે બ્રાહ્મણુની આવી દેવભક્તિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય જોઈને તેનું હૃદય દ્રવવા લાગ્યું. તેનાથી એ દશ્ય જોઈ શકાયું નહિ. તે ક્ષણે જ તે સેનાપતિ પાસે ગયો અને અર્ધદગ્ધ મૂર્તિની તેણે ભિક્ષા માગી ઈશ્વરની કૃપાથી તેની એ પ્રાર્થનાનો સ્વીકાર કરવામાં આવ્યો અને મહન્ત ચિતામાંથી અર્ધદધ મૂર્તિને મહાવેગથી કાઢી લીધી. વાયરત્ન તેને સંતુષ્ટ અને અભય થએલો જોઈને પિતાના તંબૂમાં તેડી લાવ્યો, અને પોતે સંધ્યા કરવાને બેસી ગયે. સંધ્યોપાસન સમાપ્ત કરીને ન્યાયરત્ન એક આસન લઈ મહતજી પાસે આવીને બેઠો અને બને પરસ્પર વાતો કરવા લાગ્યા. વાયરને કહ્યું કે, “પંડ્યાજી! આપની આવી દેવભક્તિને જોઈને મારા હદયમાં ઘણા જ હર્ષ થયો છે. આપનું નામાભિધાન શું છે વારુ?” મારું નામ વીસાને મહત્ત, આ રાક્ષસેના સમૂહમાં આપના જેવા એક મહા દયાળુ બ્રાહ્મણને જોઈને મારા હૃદયમાં અગાધ આશ્ચર્ય થયા કરે છે. જ્યારથી મેં આપને જોયા છે, ત્યારથી મારા મનમાં એ જ ચિન્તા થયા કરે છે કે, આપને યવનશિબિરમાં વાસ કેમ થયો હશે ?” મહત્વે પિતાની આશ્ચર્યભાવને વ્યક્ત કરી. પંડ્યા! એમાં એક ભેદ છે, પરંતુ મારા હૃદયનો મર્મ હું ખોલીને બતાવી શકું તેમ નથી. મારા હૃદયમાં પણું આમ યવને સાથે રહેવાથી વેદના થયા કરે છે. હું મારી પોતાની ઈચ્છાથી આ લેકે સાથે આવ્યા નથી, કિન્તુ મારે બાધ્ય થઈને જ આવવું પડ્યું છે.” ન્યાયરને શોકાતુર મુદ્રાથી ઉત્તર આપ્યું. ત્યારે શું આ યવને આપને બળાત્કારે પકડી લાવ્યા છે ?” મહને આશ્ચર્ય અને ભયના એકત્ર ભાવથી અધીર થઈને પૂછ્યું. બળાત્કારે નથી પકડી લાવ્યા. હું મારી પિતાની ઈચ્છાથી જ એમની જોડે આવેલો છું. કારણ કે, જે આ મુસલમાન સેનાને નાયક છે અને જેનું નામ કાળેપહાડ છે, બહુધા તમે પણ એ નામ સાંભળ્યું હશે જ, કેમ નહિ ? અને જેની પાસેથી મેં જગન્નાથની અર્ધદગ્ધ મૂતિ માગી લીધી હતી, તે મારો શિષ્ય છે; સમજ્યા કે ?” વાયરને કારણનું વિવેચન કરવા માંડ્યું. આપ તે એક મહા ધાર્મિક બ્રાહ્મણ છે અને તે એક પ્લેચ્છ મુસભાન છે, તે આપનો શિષ્ય કેમ અને ક્યાંથી થયે? આ તો વળી, વધારે આશ્ચર્યકારક બીના છે !” મહન્તજીએ પિતાની શંકા વ્યક્ત કરી. અત્યારે તે મારી આ વાર્તા સાંભળીને સર્વના હદયમાં શંકા અને આશ્ચર્ય થવાનો સંભવ છે. જો કે અત્યારે તે તેનું નામ કાળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણયુમ ૧૬૭ પહાડ છે, પરંતુ વાસ્તવિક રીતે તેનું નામ કાળપહાડ નથી અને તેને જન્મ પણ યવન વંશમાં થયો નથી. એક મહા કુલીન બ્રાહ્મણના ગૃહમાં -તેને જન્મ થએલો છે અને તેનું પ્રકૃત નામ નિરંજન છે. નવદીપમાંની મારી પાઠશાળામાં એ નિરંજન ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરતા હતા અને એના જેવો બુદ્ધિમાન અને વિવેકી બીજે કઈ પણ છાત્ર મારી પાઠશાળામાં તે વેળાએ હતો નહિ.” વાયરને પોતાની કર્મકથા કહી સંભળાવી. આ આપ શું કહે છે ? નિરંજન બ્રહ્મકુમાર છતાં યવન કેમ અને કેવી રીતે થયો ? આ તે વળી વધારે આશ્ચર્યકારક ઘટના છે!” મહતે આશ્ચર્યદર્શક વિચિત્ર મુખમુદ્રા બનાવીને એ ઉદ્ગાર કાઢ્યા. એ કથા બહુ જ લાંબી છે, તેથી અત્યારે તેનું વિસ્તારથી વિવેચન થઈ શકે તેમ નથી. તે પણ તમારે સંદેહ દૂર કરવા માટે શેડીક વાર્તા હું કહીશ. હું આ યવન સાથે આવ્યો છું, એનું એક ખાસ કારણ છે. કેટલાંક વર્ષ પહેલાં હું શ્રી જગન્નાથની યાત્રાએ આવ્યો હતો અને તે સમયે દુર્દેવવશાત વળતાં મારી જીવન સર્વસ્વા એકની એક કન્યા માર્ગમાં ખોવાઈ ગઈ હતી. તે વાયલી કન્યાના શોધ માટે જ - આ મારા વિદ્યાર્થી સાથે અહીં આવેલો છું. કારણ કે, એણે મને તેને શોધી આપવાનું વચન આપેલું છે. હું આ વેળાએ ગાંડ બની ગયો છું અને મારું મન ઠેકાણે નથી.” વૃદ્ધ વાયરને કર્મકથા લંબાવી. “તમારી કન્યાનું નામ શું છે ?” મહત્વે આતુરતાથી પૂછયું. “પંડ્યાજી! હવે મારા મુખથી તેના નામને ઉચ્ચાર કરવાની મારી ઈચ્છા થતી નથી. કારણ કે, તેના નામના ઉચ્ચારથી મારા મનમાં બહુ જ વેદના થાય છે. મેં ઘણું જ પ્રેમથી તેનું નામ ઉષા રાખ્યું હતું.” વાયરન્ને મહા દુઃખથી ઉત્તર આપ્યું. “ઉષા? વા–તે વેળાએ તેની અવસ્થા કેટલાં વર્ષની હતી?” મહત્વે પાછા કાંઈક વિચાર કરીને પ્રશ્ન કર્યો. તે વેળાએ તો અવસ્થા નાની હતી, પણ આજે જે જીવતી હત, તે તેની અવસ્થા લગભગ ચૌદ પંદર વર્ષની હેત.” ન્યારત્નનાં નેત્રોમાંથી એ ઉત્તર આપતાં ઉષ્ણ અશ્રુનાં બિન્દુ ટપકી પડ્યાં. ” “આપ નિશ્ચય કરીને જાણજો કે, આપની કન્યા આપને અવશ્ય મળશે. આજે આપે જે દેવ સમાન અદ્વિતીય પુણ્યકાર્ય કરેલું છે, એના ફળપે આપની ઈચ્છા અવશ્ય પરિપૂર્ણ થશે. જગન્નાથપુરીમાં હિલાયુધ નામક મારા એક આત્મીય સજ્જન રહે છે અને તેમના ગૃહમાં કાઈક અજ્ઞાત ચૌદ પંદર વર્ષના વયની બાળા રહે છે, તેનું નામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય ઉષા છે. મારા સાંભળવા પ્રમાણે તે બાળાનું જન્મસ્થાન નવદીપમાં છે. આજે ચાર પાંચ કે છ વર્ષથી તેનાં માતાપિતા તેને છેડીને ક્યાંક ચાલ્યાં ગયાં છે. હલાયુધ મિશ્રનો આ યુદ્ધમાં ઘાત થયો છે.” મહન્ત અનુ- - માનથી પોતાના જાણવામાં હતી, તેટલી કથા યથાસ્થિત કહી સંભળાવી. એ વૃત્તાન્ત સાંભળતાં જ ન્યાયરત્ન અધીર બની ગયે. તેનું મસ્તિષ્ક ચકરાવા લાગ્યું. તે અત્યંત વ્યગ્રતાથી કહેવા લાગ્યો કે, “મહન્તજી ! જો આપ કહો છો, તે વાત સત્ય હોય, તે એ ઉષા મારી અવશ્ય કન્યા જ હોવી જોઈએ. સત્ય કહો–શું ઉષાને આપે જેએલી છે ? શું આજ સુધી મારી ઉષાં જીવતી છે ? શું હું તેને પુનઃ આ વૃદ્ધ અને મંદ પ્રકાશવાળા નેત્રોથી એકવાર જોઈ શકીશ?” અસત્ય વદવામાં મને શું લાભ થવાનો છે? હું સત્ય કહું છું કે, ઉપાને મેં જોઈ છે–તે એક બહુ જ સુન્દર બાળા છે.” મહને કહ્યું. હા-મારી ઉષા પણ બહુ જ સુન્દર બાળા હતી અને તેથી જ હું તેને આનન્દદાયિની ઉષાના નામથી જ બોલાવતો હતો. તેનું શરીર સ્વર્ણલતા સમાન હતું અને મુખ દેવબાળા સમાન શોભતું હતું. મહંતજી, મારું મન મને સાક્ષી આપે છે કે, એ ઉષા તે મારી પુત્રી જ હેવી જોઈએ. હું મહાદુર્ભાગી છું, માટે મારા હૃદયમાં સ્વને પણ એવી આશા હતી નહિ, કે, કઈ દિવસે પણ હું ઉષાને પુનઃ જોઈ શકીશ. ચાલો–પંડ્યાછ! અત્યારે આ વેળાએ જ આપણે જઈને જોઈ આવીએ કે, એ મારી ઉષા છે કે નહિ ?” ન્યાયને વૈર્ય ધરી ન શકવાથી એકાએક પિતાની ઉત્કંઠા દશવી. “આપ અધીર ન થાઓ. આપે જેટલો અને જે પરિચય આપેલો છે, તેથી તે ઉષા આપની જ પુત્રી હોવી જોઈએ, એ મારે નિશ્ચય થઈ ગયા છે. એમાં શંકા જેવું કાંઈ પણ નથી. હલાયુધ મિએ મહાયત્નથી એ બાળાનું પ્રતિપાલન કરેલું છે અને તેની સ્ત્રી અને કન્યા પણ ઉષાને બહુ જ પ્રેમની દૃષ્ટિથી જુએ છે. મહેનતે ન્યાયરનની આશા વધારી. મારી પુત્રીનાં પરિપાળકનું ઈશ્વર કલ્યાણ કરશે! પરંતુ મહન્તજી! હું મહા દુર્ભાગી છું. માટે મારી આશા પૂર્ણ થશે કે નહિ, એ વિશે મારા મનમાં શંકા જ રહ્યા કરે છે. તમે તો જાણે જ છે કે, મુસભાનો કેવા નિષ્ફર અને ધર્મ કર્મથી શૂન્ય હોય છે, તે. આજે જે યુદ્ધની સમાપ્તિ થઈ છે, તે સમાપ્તિ પછી તેમણે પુરીમાં અવશ્ય શૂટ ચલાવી હશે જ! કદાચિત મારી ઉષાને પણ તેમણે મારી નાખી હોય, તે તેમાં પણ આશ્ચર્ય જેવું કાંઈએ નથી.” એમ કહીને ન્યારત્ન મહા -શોકાતુર અને હતાશ થઈ ગયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણુયુગ્મ ૧૬૯ “આપની એ ચિન્તા વ્યર્યું છે. જગન્નાથપુરીમાં લૂટ બિલકુલ થઈ નથી. જે લેાકા યુદ્ધ કરવામાં પ્રવૃત્ત થએલા હતા, તેમના જ માત્ર ધાત અલા છે. પુરીનિવાસી જનાપર અત્યાચાર કરવાના તત્કાળ અવરાધ કરવામાં આવ્યા હતા, અને વિશેષતઃ એપર બળાત્કાર કરવાના તા કઠિનતાથી અવરાધ કરી દેવાયા હતા. એક મુસમાાન સિપાહી પ્રત્યેક ગલી અને માર્ગમાં ફરી ફરીને લૂટ તથા અત્યાચાર ન કરવા વિશેના ઢંઢેરા પીટાવતા હતા. રાક્ષસેાના હાથે એ દેવતાઈ કાર્ય કેમ થયું હશે, એનું ખરેખરું કારણ હું જાણી શકતા નથી.” મહેતે હતાશ ન્યાયરત્નને આશ્વાસન આપીને પાછળથી પેાતાની આશ્ચર્યભાવના પ્રદર્શિત કરી. “એને પણ જગન્નાથની મહા કૃપા જ સમજવી જોઇએ.” ન્યાયરત્ને કૃતજ્ઞતાપૂર્વક ઈશ્વરના આભાર માન્ય. એટલામાં એક મુસમાાન સિપાહીએ તેના ર્વાજાપર આવીને પાકાર કર્યો કે, “પંડિતજી !’ ક્રમ શા સમાચાર છે ?” ન્યાયરને પૂછ્યું. જનાખ! અફસરજંગ સાહેબ આપને ખેાલાવે છે, અને સલામ કહેવડાવ્યા છે.” સિપાહીએ જવાબ આપ્યા. kr “મને મેાલાવ્યેા છે?” ન્યાયરને આશ્ચર્યચકિત થઈને પૂછ્યું. જીન્હા. હુજૂર અત્યારે સખ્ત બીમાર છે. એક બુઢ્ઢા કાિ એમની કાંધમાં બરછી મારી હતી અને તે જગ્યાનું ખૂન વહેતું હજી સુધી બંધ થયું નથી. એ જ કારણથી હુજૂર આપ સાથે મુલાકાત કરી શકયા નહેાતા. આપને કાંઇક ખાસ પૂછવું છે, તેટલામાટે જ આપને મેાલાવવામાં આવ્યા છે.” સિપાહીએ પેાતાના આવવાનું અને કાળાપહાડના આમંત્રણનું કારણ કહી સંભળાવ્યું, અને જવાબની રાહ જોતા ઉભા રહ્યો. rr ખાસ શું પૂછવાનું છે, તે તું કાંઈ જાણે છે. કે?” ન્યાયરને કાળાપહાડની બીમારીની ખબર સાંભળીને ઉત્સુકતાથી પૃચ્છા કરી. “ વાત મીજી તેા કાંઈ નથી. માત્ર એટલું જ કહેવાનું છે કે, કાલે સવારે આપ તેકઅખ્તરની દુખ્તરની તલાશમાટે જવાનું છે, માટે વખતે આપને એ પૂછવાના હશે કે, આપ તેને આળખવામાટે સાથે નીકળી શકશે કે નહિ?” સિપાહી પાતાના તર્ક દોડાવીને એલ્યે . સિપાહીના તર્ક સાંભળી ન્યાયરને મહત્તને ઉદ્દેશીને કિંચિત્ આનન્દયુક્ત મુદ્રાથી કહ્યું કે, “આ પણ એક શુભ અને ઉત્સાહ તથા આશાવર્ધક સમાચાર છે. આ સમાચાર સાંભળતાં જ હું એવું અનુમાન કરી શકું છું કે, ઈશ્વરની હવે મારાપર કાંઇક દયા કરવાની વાંચ્છના ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય થએલી છે. હું સેનાપતિને મળી આવું, ત્યાં સુધી આપ અહીં વિશ્રામ કરો. ત્યાં જે વાતનો નિશ્ચય કરવામાં આવશે, તે હું આવીને આપને કહી સંભળાવીશ. હું આજ્ઞા ઈચ્છું છું.” “આજ્ઞા ઇચ્છવાની કશી પણ આવશ્યકતા નથી. શુભ કાર્યમાં વિલંબ કરે અગ્ય છે; માટે આનન્દ પધારો.” મહત્વે સંમતિ આપી. વાયરત્ન પિતાના તંબૂમાંથી બહાર નીકળ્યો અને સિપાહી સાથે સેનાપતિ કાળ પહાડના તંબૂની દિશામાં ચાલવા લાગ્યો. પાછળ તેબૂમાં વીસાનો મહત્ત એકલો જ રહ્યો અને તે સર્વથા એકાન્તવાસ જેઈ શ્રી જગન્નાથની અર્ધદગ્ધ મૂર્તિની દુર્દશાના દર્શનથી એક અલ્પવયસ્ક બાળક પ્રમાણે ડૂસકાં ભરી ભરીને રુદન કરવા લાગ્યો. ખરેખર ધર્મ શ્રદ્ધા–પછી તે સત્ય હોય કે અસત્ય-અવનીની એક વિચિત્ર વસ્તુ છે. દ્વિતીય પરિચ્છેદ યવન સૈનિકે જે સ્થળે મુસલમાનોએ પિતાની છાવણી નાખેલી હતી, ત્યાંથી થોડા અંતરે ચિલ્કાહૂદના તીરે એક વિશાળ વટવૃક્ષતળે બે યવન સૈનિકે અંધકારમાં ઊભા ઊભા પોતપોતામાં કાંઈક વાત કરવામાં રોકાયેલા - હતા. એક સૈનિકે બીજાને સંબોધીને કહ્યું કે, “મહબૂબ ચચા! તમે આ કામ સારુ ન કર્યું. હજી પણ જો તમે પોતાની ભલાઈ ચાહતા હો, તે એના પરથી પોતાનો દાવો છેડી ઘો.” | અરે એવા હાથમાં આવેલા શિકારને છેડી શકાય ખરો કે? બાદશાહ સલામતના મહેલમાં પણ એવી હસીન અને ખૂબસૂરત ઔરત હશે કે નહિ, એને શક છે ! ગુજરનાર દરગાહવાલી અને એની શકલ જાણે એક જ સાંચામાં ઢાળેલી હાયની! એવી આબેહબ મળતી આવે છે.” બીજા સૈનિક મહબૂબે કિંચિત ખિન્ન મનથી ઉત્તર આપ્યું. “એ તે હું પણ જાણું છું, પણ આજકાલ હવાલદાર સાહેબને મિજાજ બહુ જ બગડી ગયો છે. તેમને એવો હુકમ થયો છે કે, “જે કઈ પણ ઔરતેપર જુલમ કરશે, તેને ફાંસીને લાકડે લટકાવવામાં આવશે.” એ શું તમારા જાણવામાં નથી આવ્યું ?” પ્રથમ સૈનિકે પિતાના ભયનું કારણ બતાવ્યું. “એ હુકમ ક્યારથી જારી થયો છે ?” મહબૂબે ભયથી પૂછ્યું. - “આજે બે દિવસ થયા એ હુકમ જારી થયો છે. મને તો એમ જ લાગે છે કે, લશ્કર સાથે આવેલા પેલા બુદ્દા બ્રાહ્મણે જ હવાલદાર સાહેબને બગાડી નાખ્યા છે. જુઓ તે ખરા-આટલી મેટી લડાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ યવનસૈનિક ૧૭૧ થઈ અને લૂટ તરીકે આપણને ન તે એક પાઇએ મળી કે ન તા કાઈ સારી નાજૂની હાથ લાગી ! ” પ્રથમ યવન સૈનિક પેાતાના બળાપા જાહેર કર્યો. . “જનાબ! મને અસરજંગની આવી ચાલ જરાય ગમતી નથી. જાન જાય તા ભલે જાય, પણ હાથમાં આવેલી જન્નતની હૂરને તે હવે હું કાઈ કાળે પણ જવા દેવાના નથી.” બીજા સૈનિક મહબૂબે કાળાપહાડના હુકમની પરવા ન કરતાં પેાતાની દૃઢતા દેખાડનારા જવાબ આપ્યા. “જેવી તમારી મરજી તમને જેમ સારું લાગે તેમ કરવાને તમે મુખ્તિયાર છે. હું તેા પાછળ તમારી ચાીને માથું કૂટીને રાવાના વખત ન આવે એટલા માટે જ આમ કરવાની ના પાડું છું. લડાઈ પૂરી થઈ છે અને આ વાત હવાલદારના કાને પહેાંચવાના ધણા જ સંભવ છે. આ ખબર સાંભળતાં જ તે તમને સૂળીએ ચઢાવી દેશે; તે વેળાએ શું તમારી ખીખી તમારી મદદે આવશે કે? જાન સલામત રહેશે, તે ખીખી હજાર મળશે.” પ્રથમ સૈનિકે પેાતાના વિચાર દર્શોન્મ્યા. “ એ વાત હું પણ માનું છું અને તમારા કહેવાના ભેદને સમજી શકું છું; છતાં પણ હું ખુદાના કસમ ખાઈને કહું છું કે, આપણા અક્· સરના આ હુકમ બિલકુલ ખેાા છે. ક્રમ તમારું એ વિશે શું કહેવું છે ?” મહમેસા તારી રામ દાઢાઈ અને એક મારું હૂઁની રીતિ સ્વીકારીને પાતાનું નાડું જ પકડી રાખ્યું. . તીખા–તાબા–કયા કાફિ કહે છે કે, તમારેા ખિયાલ ખાટા છે ? હું જે એવા વિચારના ઇન્સાન હૈાત, તે અકામુલ્લાના ખીજા મહેલની એટી સાથે મારા નિકાહ થઈ જ ન શકયા હૈાત. જા હું ખેાલવાના મેં તે વેળાએ જ ત્યાગ કર્યાં હતા, નહિ તા મને લાભ થવાના સંભવ હતા. જૂઠું ખેાલવાના ડરથી તેા મેં તત્કાળ અઠ્ઠાવીસ માહારા ચૂકવી આપી. આ દીકરા મારા પેદા કરેલા નથી.' એટલું જ બે હું. જૂ હું માલ્યા હાત, તો બધી ખટપટ ઢળી ગઈ હાત, પ્રથમ સૈનિક પેાતાની સત્યતાનું દર્શન કરાવવામાટે ન સમજવામાં આવે તેવી પાતાની એક જૂદી જ રામકહાણીની વચમાં છેડછાડ કરી. (( તમારું કહેવું ખરું છે. એ વાત કાંઈ મારાથી અજાણી નથી. પણ હવે એવી વાતને નાખા જહેનમની ખાડીમાં. હવે તે એવા કાઈ ઉપાય શોધી કાઢા કે, જેથી જાન પણ બચી જાય અને એ આરત પણ પચી જાય. પણ હવાલદાર પાતે ક્યાંક અનાપર શક ન થાય, એની સંભાળ રાખવાની છે.” મહબૂબ પાછે પેાતાની વાતને પકડીને માહ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય “યા ખુદા! તમે પાગલ તે નથી થઈ ગયા ? શું અસરજંગ એવા હવસી ઇન્સાન છે ? શાહજાદીએ તેમના પર એવા જાદુનો અસર નાખ્યો છે કે, કુરાન શરીફનો હુકમ પણ તેમણે ન માન્યો અને એક ઉપરાંત બીજી બીબી પણ કરી નહિ. જે સાલારજંગ શાદીઓ કરવા માંડત, તે બેગમખાનું આજે આખું ભરાઈ ગયું હોત. હજી પણ તમે એ ઔરતથી દૂર ભાગો. જે તમારા જાનપર કાંઈ પણ આફત આવશે, તો સાથે મારે પણ ઘાણ નીકળી જશે.” પ્રથમ સૈનિકે પાછો તેના વિકાર અને મનોભ્રમને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. કેાઈ પણ રીતે એને તે હું છોડી શકું તેમ નથી ખાન સાહેબ! મારી તે ખાત્રી થઈ ગઈ છે કે, એ ઔરત પોતે પણ મને સહાય છે. એની સાબેતી એ છે કે, જે વખતે ઘોડાપર નાખીને હું એને લઈ આવતો હતો, તે વખતે અડધી ખુલ્લી અને અડધી મીલી આંખોથી તાકી તાકીને એ મને વારંવાર અને ઘડી ઘડી જોયા કરતી હતી. આજે આપણે જહાજપુર અને જગન્નાથપુરીની લડાઈ ફતેહ કરી ચૂક્યા છીએ, તેથી આવતી કાલે કાંઈ પણ ઈનામ તે મળવાનું જ; બસ તે વેળાએ ઇનામમાં હું એ ઓરતને જ માગી લઈશ.” મહબૂબે પિતાના વિચાર અને કાલ્પનિક ભાવેને અનુસરીને હવામાં કિલ્લા બાંધવાની શરુઆત કરતાં કહ્યું. - “જે આપની એવી જ ઈચ્છા હોય, તો માગીને એ ઓરતનો ક મેળવો, પણ આ જ તો કઈ રીતે જાન બચાવવાને ઉપાય કરો.” પ્રથમ સૈનિકે પાછો ઉપદેશ આપ્યો. “બરાબર છે. પણ ખાનસાહેબ! આજે જાન કેવી રીતે બચી શકે, એનો ઉપાય તે તમે શોધી કાઢે. લડાઈમાં મરવાને મારા મનમાં જરાપણ ડર નથી; પરંતુ શૂળીએ ચઢવું, એ બહુ જ ભયંકર છે. જ્યારે હું લડાઈ કરવામાં રોકાયેલો હતો, તે વેળાએ મેં પિતાની તલવારથી સાત કાફિરની ગર્દન કાપી નાખી હતી. તેમનાં ધડે એવાં તો તડપતાં હતાં કે, મને તે જોઈને ઘણું જ મને મળતો હતો.” મહબૂબે પિતાની બહાદુરીનાં વખાણ કરવા માંડ્યાં. ખયર-ત્યારે ઉપાય શો કરવો, તે સાંભળી લ્યો. ગઈ કાલની લડાઈમાં એક કાફિર કેદ પકડાયો છે અને તે બહુ જ બહાદૂર આદમી છે. જંગમાં તેના હાથની સફાઈ જોઈને અફસરપંગ અતિશય પ્રસન્ન થયા અને તેથી જ તેને જલ્લાદને હવાલે ન કર્યો. મારા સાંભળવા પ્રમાણે તેને કાલે સવારમાં શૂળીએ ચઢાવવાના છે. આ કેદીને જે તંબૂમાં કેદ કરવામાં આવ્યો છે, તે જ તંબૂમાં એ ઔરતને પણ રાત્રે મૂકી આવીએ. કેમ?” પ્રથમ સૈનિકે પોતાની બુદ્ધિ અનુસાર ઉપાય બતાવ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ શિખિર કારાગાર વારુ; પણ પછી શું કરવું?” મહમૂમે સવાલ કર્યો. “પછી વળી શું કરવું હાય ? કાઈ આવીને પૂછશે, તેા કહી દઈશું કુ, એ તેની ખીખી છે અને પેાતાની મેળે જ પોતાના શૌહર પાસે ચાલી આવી છે. ખીજાં શું ?” પ્રથમ સોનકે ભયના ભંગ કરી નાખ્યા. એ ઉપાય બહુ જ સારા છે. એ પણ અન્નાહની કુદરત છે. જુઓ-ખબરદાર રહેજો. જે પાછળથી કાંઇપણ પાકાર થયા, તા યાદ રાખો કે હું એકલા નથી. શફાઉલ્લા પણ આમાં શામિલ છે.” એટલું કહીને મજૂમે એક ઉષ્ણ નિઃશ્વાસ નાખ્યા. જ્યાં એ બન્ને સૈનિકા ગુપ્ત સંભાષણ કરતા હતા, ત્યાં જ અંધકારમાં એક વાતાભિહતા નવપલ્લવિની લતા પ્રમાણે એક નવયૌવના બાળા પૃથ્વીપર પડેલી હતી. બાળાનું શરીર સ્નાયુહીન અને ચેતનન્ય થઈ ગયું હતું. માત્ર તેની નાસિકામાં ગમન આગમનના વ્યાપાર કરતો મંદ મંદ શ્વાસ જ તેના જીવનના અસ્તિત્વને પ્રમાણિત કરવાનું એક સાધન અવશિષ્ટ રહેલું હતું. તેનાં ઉન્મીલિત નેત્રામાંથી નીકળેલી અશ્રુ ધારામાં તારકાના પ્રતિબિંબ પડવાથી ત્યાં એક પ્રકારના અદ્ભુત ચમકાટ લેવામાં આવતા હતા. એ બાળાના ચેતનહીન શરીરને ઉપાડીને - અને યવનસૈનિકા ત્યાંથી રવાના થયા. નદીતીને નિઃસ્તબ્ધતા રોષ વ્હી. તૃતીય પરિચ્છેદ શિબિર કારાગાર ૧૦૩ અત્યારે આપણે જે સ્થાનની સમીક્ષા કરવાની છે, ત્યાં પણ ભીષણ અંધકારના જ સર્વત્ર વિસ્તાર થએલા જોવામાં આવતા હતા. ક્વચિત્ કવચિત્ શીતલ શ્વાસના ક્ષીણુ ધ્વનિ સંભળાતા હતા. એ સ્થળે એક તંબૂમાં પ્રતાપી વીર પ્રભાત કુમારને કેદી તરીકે રાખવામાં આવ્યા હતા. પ્રભાત પેાતાના મનશ્ચક્ષુથી પ્રતિક્ષણે પેાતાના મસ્તકપર યવનાની શાણિતવાહિની અસિ નિહાળ્યા કરતા હતા. તે આ અસાર સંસારના સમસ્ત મેઢ માયા આદિ પદાર્થોને એક એક પછી પાતાના મનમાંથી દૂર કરવાની ચેષ્ટા કરતા હતા. તાપણુ ઉષાની અમિમયી સ્મૃતિ તેના હૃદયને વારંવાર આવીને દગ્ધ કરતી હતી. એટલામાં એવા ધારતમ અંધકારમાં ક્રાઇનાં પગલાંના અવાજ તેના સાંભળવામાં આવ્યા. પ્રભાતે એમ ધાર્યું કે, વધક આવ્યા !” હૃદયને દૃઢ કરીને તે કૃતાન્તની માર્ગપ્રતીક્ષા કરતા મરવામાટે તૈયાર થઈ બેઠા. ઘેાડીવારમાં તેને એવા ભાસ થયા કે, એ માણસા પાત`ાતામાં કાંઈ વાતચિત કરી રહ્યા છે. પરંતુ જે મરવામાટે તૈયાર થઈ ખેડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય હાય, તેને ભીતિ તે શાની હૈાય ! પ્રભાત કુમાર મનમાં જ વિચાર કરવા લાગ્યા કે, “એ એ મનુષ્યા કાણુ હશે ? અને તે અત્યારે અહીં આવ્યા છે, તે શા માટે? જો વાસ્તવિક રીતે એ મનુષ્યા ઘાતક હાય, તેા ગુપ્ત ભાવથી આવવાનું શું કારણ હાય ? હું યવનાના બંદીવાન છું, એટલે મારાથી ડરવાની એમને શી આવશ્યકતા છે?” ધીમે ધીમે આવનારાઓનાં પગલાંના અવાજ વધારે સ્પષ્ટતાથી સંભળાવા લાગ્યા, અને અંધકારમાં એ મનુષ્યાની પ્રતિછાયા પણ લેવામાં આવી. ઘેાડીવાર પછી તે બન્ને મનુષ્યા ત્યાં કાઈ એક વસ્તુ રાખીને, આવ્યા હતા તેવી જ ચુપકીદીથી ચાલ્યા ગયાં. પ્રભાત અંતિમ શય્યામાં આળેટીને શાંતિસુખના અનુભવ લેવામાં લીન થઈ ગયા હતા. પરંતુ હવે તે શાંતિને નાશ થયા અને તે એ મનુષ્યા શી વસ્તુ રાખી ગયા છે, તે એવાની તેના મનમાં ઉત્કંઠા થઈ આવી. તે શય્યામાં પડ્યો હતા, ત્યાંથી ઊડીને બેઠા થયા અને તે જ્યાં તે વસ્તુને રાખી ગયા હતા, ત્યાં હાથ ફેરવીને તેને ખેાળવા લાગ્યા. તે વસ્તુને હસ્તના સ્પર્શ થતાં જ ધડક ધડક તેનું કામલ હૃદય કંપવા લાગ્યું. તેને સ્પર્શ કરતાં જ પ્રભાતને જ્ઞાન થયું કે, તે કાઈ નિર્જીવ મનુષ્યનું શરીર હતું. એટલામાં એક દીર્ઘ નિઃશ્વાસના વાયુના તેના હસ્તમાં આધાત થયા. શું પ્રભાત તેને પેાતાના પૂર્વપરિચિત નિઃશ્વાસ તરીકે ઓળખી શક્યા ? અથવા તે જ પૂર્વ પરિચિત અમૃતમય સ્પર્શ છે, એમ તે જાણી શક્યા ખરા કે? કારાગૃહવાસીની અંતિમ શય્યા કુતૂહલ અને સંદેહપૂર્ણ થઈ ગઈ! તે પતિત શરીરને ઉદ્દેશીને પ્રભાતકુમાર કહેવા લાગ્યા કે, “ હું ભાગતુક ! તું કાણુ છે ? શું તું પણ મારા પેઠે યવનાના કદી થએલા છે ?” એક દીર્ધ નિઃશ્વાસે પ્રભાતના એ પ્રશ્નનું ઉત્તર આપ્યું. મનુષ્યના કંઠેમાંથી નીકળેલા એક પણુ શબ્દ સાંભળવામાં આવ્યા નહિ. કારાગૃહવાસી પ્રભાતકુમાર પાછા ખેાલવા લાગ્યા, “તું ગમે તે હાય, પણ તારી દુર્દશા દેખતાં એ જ નિશ્ચય થાય છે કે, તું પણ મારી પેઠે સંકટમાં જ પડેલા છે. આ નિર્દય યવનાના કારાગૃહમાં હું અને તું એકસમાન સ્થિતિમાં જ પડેલા છીએ. અત્યારે હું અને તું પરસ્પર મિત્ર છીએ. બે કાંઈ પણ સંકાય ન હાય, તે મને પોતાના પરિચય આપ. હું તારી કમઁકથા સાંભળવાને બહુ જ અધીર બની ગયા છું.” આ વેળાએ તે। દીર્ઘ નિઃશ્વાસે પણ પ્રભાતના પ્રશ્નનું ઉત્તર આપ્યું નહિ. તેની સત્ય સ્થિતિથી અજ્ઞાત હાવાને લીધે પ્રભાત પણ નિરાશ થઈને ચુપ થઈ બેસી રહ્યો. ચિન્તારૂપ સહસ્રાવધિ વૃશ્રિકાના દંશની વેદનાથી હૃદયમાં તે અત્યંત કુલ વ્યાકુલ થવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ શિબિર કારાગાર ૧૭ધ પ્રભાતનાં નેત્ર સમક્ષ મહાનિદ્રાની અનન્ત શેયા પાથરેલી હતી. તથાપિ ચિન્તાપી વૃશ્ચિકાના દંશની વેદનાને વિનાશ કરવાના હેતુથી તે નિદ્રાદેવીનું આવાહન કરવા લાગ્યો. પરંતુ તેની એ ચેષ્ટા વ્યર્થ હતી. પ્રભાત એ જાણતો નહતો કે, મૃત્યુની છાયામયી શસ્યા અને અશ્રુધારાપૂર્ણ નેત્રો તે નિદ્રાદેવીનું પ્રકૃત આસન થઈ શકતું નથી. ધીમે ધીમે એક પછી એક એમ અનુક્રમે તેના મનમાં સુખની સ્મૃતિ અને સુખની આશાઓનો ઉદ્ભવ થવા લાગ્યો. છતાં પણ આપણે તે તેની તે સુખસ્મૃતિને દીપકની શિખાની અને આશાઓને સ્વમની જ ઉપમા આપીશું. પ્રભાતનું હૃદય વ્યાકુલતાપ વતની ભયંકર જવાળાના સ્પર્શથી ભડભડ બળવા લાગ્યું. જ્યારે જે વસ્તુની આશા જતી રહે છે, ત્યારે તે વસ્તુની પૂર્વ સ્મૃતિઓ તે આશા કરવાવાળાના હદયને વ્યાકુળ બનાવી, તેના જીવનની ગ્રંથિઓને એક એક કરીને કાપવા માંડે છે અને તેના હદયંપિંજરને ચૂર્ણ કરીને એવી એક પ્રકારની યાતનાનો અનુભવ કરાવે છે કે, મૃત્યુની અનિવાર્ય યાતના પણ તેના સમક્ષ કુછ બિસાતમાં નથી. જેના મનમાં કઈ પણ વસ્તુની આશા નથી, જેના હૃદયને સુખસ્મૃતિઓને અમૃતમય સ્પર્શ નથી થયો અને જે પુરુષ સંસારની ગ્રંથિઓથી બંધાયેલ નથી હતા, તેવા મનુષ્યના હૃદયમાં કોઈ પણ પ્રકારનું દુ:ખ પણ થઈ શકતું નથી. પ્રભાત ! તે સુખની સ્મૃતિ શા માટે કરી અને પોતાના જીવનની ગ્રંથિઓને શા માટે દઢાવી? જો તેમ ન કરત તો આજે તારી સુખશાને કંટકમય થવાને દુઃખદ પ્રસંગ પણ ન આવત! પ્રભાત ઘેર ચિન્હાસાગરમાં ગોથાં ખાતો હતે. એક તો અધઃ૫તિત હિન્દુજાતિના ભવિષ્યના પરિણામની ચિન્તા અને દ્વિતીય સ્વસમાન કષ્ટ ભોગવવાવાળી પ્રિયતમા ઉષાની ચિન્તાએ તેના હૃદયને અત્યંત વ્યાકુળ બનાવી દીધું હતું. તેણે ઓરીસાના સ્વાતંત્ર્યરક્ષણ માટે પોતાના પ્રાણ સુદ્ધાં પણ અર્પણ કરવાની ચેષ્ટા કરી હતી, પરંતુ તેની તે ચેષ્ટા સર્વથા વ્યર્થ અને નિષ્ફળ થઈ હતી. સંપૂર્ણ વિગદેશ મુસભાનોની સત્તા ૫ શ્રૃંખલામાં બંધાઈ ગયો અને આયના જાતીય જીવનનો ચિરકાલનેમાટે ઘોરતમ અંધકારમાં લોપ થવા લાગે ! નિર્દય યવનો બંગાલાના ચક્રવર્તી રાજા થયા. હવે વાત વાતમાં હિન્દુઓ મુસલ્માનના પગની ઠેકરે ખાશે અને અત્યાચારપર અત્યાચાર થવા માંડશે. આયનાં ધર્મ કર્મ ધીમે ધીમે રસાતલમાં ચાલ્યાં જશે; એવા એવા અનેક વિચાર પ્રભાતના મનમાં આવ્યા અને તેને અસહ્ય વેદના થવા લાગી. સાધારણ રીતે પણ સ્વદેશના હિત માટે જેના પ્રાણ પીડિત થયા કરે છે, તેના હૃદયમાં સ્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય દેશની દુર્દશા દેખીને કેવી વેદના થતી હશે, તેનું અનુમાન સ્વદેશભક્ત વિના ખીજું કૈ!ઈ કરી શકે તેમ નથી જ. જે વેળાએ પ્રભાત આ વાતાના વિચાર કરવામાં લીન થએલા હતા, તે સમયે ક્રાપ, સાલ અને દુ:ખે આવીને એક સમયાવચ્છેદે તેને વ્યથિત કરવા માંડ્યો. દખાયલા અગ્નિ જેવી રીતે એકાએક પ્રકટીને પર્વતને પણુ કંપાયમાન કરી મૂકે છે, તેવી રીતે દુઃખાગ્નિથી પ્રભાતનું હૃદય પણ કંપાયમાન થવા લાગ્યું. પિંજરામાં બહુ થએલા સિંહ ભયંકર નાદ કરી, દાંત પીસી અને પછાડા મારીને પેાતાના ઉત્તેજિત હૃદયના વેગને ન્યૂન કરવાની ચેષ્ટા કરવા લાગ્યા. પુનઃ ઉષાની યાતનામય સ્મૃતિના તરંગે તેના મનમાં ઊડવા લાગ્યા. એક દિવસે પેાતાના ગૃહના દ્વારમાં સૂર્યનારાયણનાં સુન્દર કિરણાથી રંગાયલા મેઘાના અંકમાં કુસુમસદૃશી ઉષાની કુસુમસમાન કામલ દૃષ્ટિએ પ્રભાતના મનને આન્દેાલિત કરી નાખ્યું હતું. આજે જે તે પાતા પાસે હાત, તેા ઉભય નેત્રામાંથી અશ્રુધારા વહેવરાવીને અને પરસ્પર મનાવ્યથાના પ્રકાશ કરીને એક બીજાને વિદાય થવાના પ્રસંગ મળી શકયા હૈાત, એવી પ્રભાતના મનમાં ભાવના થઈ. પ્રભાતની એ આશા ને પૂર્ણ થઈ હાત, તે તે મૃત્યુને આનંદપૂર્વક આલિંગન આપત. વૃક્ષમાંથી શાખાને તેાડી લેવાથી શું શાખામાં લાગેલાં સુમના શુષ્ક નથી થઈ જતાં? પ્રભાતના એવા તે કયા પુણ્યપ્રભાવ છે કે, જેથી તેની આશા પૂર્ણ થઈ શકે ? અને ચિરદુઃખની ઉષા ? તેની જીવનવ્યાપિની દાસીવૃત્તિને કાઈ દેવતાના અભિશાપ જ સમજવા જેઈએ. એ કારણથી જ પ્રભાત, દાસીવૃત્તિથી તેના ઉલ્હાર કરી શક્યા નહાતા. ઉષા દાસીત્તિ કરશે અને જ્યારે તે પ્રભાતના મરણના સમાચાર સાંભળશે, ત્યારે પ્રથમ બે ચાર દિવસ તા બહુ જ વિલાપ કરશે-પછી ધીમે ધીમે પ્રભાતની સ્મૃતિની તેના હૃદયમાં વિસ્મૃતિ થઈ જશે. એટલે એ પણ સંભવિત છે કે, યૌવનના અસહ્ય વેગથી તે કાઈ ખીજા પુરુષને ! અરે વષિક ! હવે વિલંબ શા માટે કરે છે? આ ક્ષણે જ પ્રભાતના શરીરના બે વિભાગ કરી નાખ. આવી ચિન્તાથી તે વિનાર્વાહ્નએ મળ્યા કરે, એના કરતાં મરણુ સહસ્ત્રગુણ ઉત્તમ છે! નેત્રા ઉષ્ણુ અને ક્ષાર નીરથી ભરાઈ આવ્યાં તે રાવા લાગ્યા!!! એ સમયે લગભગ અઢી પ્રહર રાત્રિ વ્યતીત થઈ ગઈ હતી અને સમસ્ત જગત્ ધાર નિદ્રાને આધીન થએલું હતું. વિજયાન્મત્ત સૈનિકાના વિજયગાનના ધ્વનિ પણ હવે સાંભળવામાં આવતા નહાતા. એવી ધારતમ નિશાના અંધકારમય સમયમાં ચિન્તાથી ખિન્ન થએલા પ્રભાત કારાગૃહવાસીનાં ઉભય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ શિખિર કારાગાર ૧૭૭ પાતાની તૃણશય્યામાં જાગતા બેઠા હતા. એકાએક તે કારાગૃહમાંની શાંતિના ભંગ થયા. સ્વમમિશ્રિત કાઈ નારીના કામળ કંઠમાંથી નીક ળતેા નિમ્ન લિખિત ધ્વનિ પ્રભાતના કોંમાં આવીને અથડાયા. “મને એકલી મૂકીને ચાલ્યા ત જશા !' શાંત અને નિઃસ્તબ્ધ. આકાશમાં વજ્રધ્વનિ થવાથી અથવા નિદ્રિત અવસ્થામાં શિરપર વજ્રપાત .થવાથી. પ્રભાતના મનમાં જેટલા આશ્ચર્યના ભાવ થયેા હાત, તેના કરતાં કારાગારમાં એક અબળાના કંઠમાંથી આવા વાક્યના સાંભળવાથી તેના મનમાં વધારે આશ્ચર્ય થયું. એટલામાં વળી તે અબળા ખેાલી કે, “પ્રભાત! તમે ક્યાં છે?” પ્રભાતના આશ્ચર્યના અવધિ થયા. આશ્ચર્ય, ભય, ચિન્તા અને ઉદ્વેગે એકત્ર થઈને તેને ચેતનહીન બનાવી દીધા. જાણે દૂર રહીને કાઈ વિરહગાન ગાતું હાય, અથવા તેા કેાઈ વિહંગમના કાતર સ્વર સંભળાતા હોય, તેવી રીતે પ્રભાતને પેાતાના એ સદાના પરિચિત સ્વર સંભળાયા ! આ ભ્રાન્તિ છે કે સ્વમ છે? કિવા કાઈ માયાવીની માયાના પ્રભાવ છે? આ કારાગૃહમાં પ્રભાત કહીને મને કાણે મેલાવ્યા ?” પ્રભાતના એ માનસિક પ્રશ્નનું ઉત્તર મળી ન શકયું. ઉષા વિના પ્રભાતનાં સુખ દુઃખની કથા સાંભળનાર ખીજું કાઈ પણ હતું નહિ, ત્યારે -એવી કાતરતામય પીયૂષવાણીથી કાણુ ાલ્યું હશે કે, “મને એકલી મૂકીને ચાલ્યા નુ જશા.” અને “ પ્રભાત ! તમે કયાં છે.” પ્રભાતથી અને નિર્ણય કરી શકાયા નહિ. હું નિશાનાથ ચંદ્રદેવ ! અલ્પકાળમાત્ર અલ્પકાળને માટે જ પેાતાના શીતલ કિરણુમય પ્રકાશના પૃથ્વીમાં વિસ્તાર કરા—ચંદ્રિકાથી અન્ધકારને દૂર કરેા અને પ્રભાતને જરાક બેઈ લેવા ઘો કે, એ સ્વર કાના મૃદુ મિષ્ટ કંઠમાંથી નીકળ્યા હતા ? તે ખરેખર ઉષા છે કે પ્રભાતની ભ્રાન્તિએ મનેામયી ઉષાનું સ્વરૂપ ધારણ કરેલું છે ? પ્રભાતકુમાર તમારા આજન્મ આભારી રહેશે-કૃપા કરા. પુનઃ તે જ કંઠમાંથી નીકળતા કાર્ય શબ્દને સાંભળવાની આજ્ઞાથી પ્રભાતકુમાર શાન્ત ભાવથી વાટ જોતા બેઠા. કિન્તુ પુનઃ તેવા શબ્દ સાંભળવામાં આવ્યા નહિ. તેવા શબ્દને સ્થાને કાઈ નિદ્રિત મનુષ્યના શાન્ત શ્વાસાચ્છવાસને ધ્વનિ કહુંગાચર થયા. પ્રભાત ઉદ્માન્તવત્ તે શબ્દ સાંભળવા લાગ્યા. તેના મનમાં એવા વિચાર આવ્યો કે, એ --ખરેખર ઉષા જ હાવી બેઇએ. મુસલ્યાનાએ જગન્નાથપુરીને જિતીને ઉષાને કેદ કરી લીધી હશે અને ઉષાના સૌન્દર્યમય મુખનું કરી તેના નિષ્કલંક શરીરને કલંકિત કરવાના હેતુથી તે કારાગૃહમાં લઈ આવ્યા હશે. અથવા તે સૌયૅ...... અવલાકન તેને આ એ પછી તે ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય એવી એક મનોવ્યથામાં પડી ગયો છે, જેને અંત લેવામાં આવ્યો નહિ. ભગ્ન સ્વરથી “ઉષે ! ઉષે !” કહીને તે પોકાર કરવા લાગ્યો. સંદેહ હોવાથી તેના શરીરને સ્પર્શ કરીને જાગૃત કરવાનું પણ તેણે ઉચિત નધાર્યું. કઠિન યંત્રણને સહન કરતે તે પ્રાતઃકાલની માર્ગપ્રતીક્ષા કરવા લાગ્યો. અસહ્ય કષ્ટોથી તેના મનની સંપૂર્ણ વૃત્તિઓ શિથિલ થઈ ગઈ હતી. યુદ્ધના કઠિન પરિશ્રમથી તેનું શરીર અવસન્ન થઈ ગયું હતું. તે હતાશ થઈને પૃથ્વી પર પડી રહ્યો. પડતાં જ નિદ્રાદેવીએ તેને પોતાના અંકમાં લઈ લીધો. જે ઉષાના પ્રેમે પ્રભાતને મરણથી ભયભીત બનાવી દીધો હતો, સંસારને સૌન્દર્યને આગાર બનાવી દીધો હતો, મરભૂમિને નન્દનવન બનાવી દીધી હતી અને જે ઉષા તેને જાગતાં ચિન્તા અને સૂતાં સ્વમ સમાન થઈ રહી હતી, તે ઉષાને તેણે પ્રાતઃકાલમાં સ્વમમાં ઉપસ્થિત થએલી નિહાળી–“જાણે પ્રભાતને સ્મશાનભૂમિમાં લાવવામાં આવ્યો છે, વધિકની ચમકતી તલવાર તેના શિરપર નૃત્ય કરી રહી છે અને ઉન્માદિની થઈને ઉષા હસ્તય જોડી કાતરભાવથી તેના પ્રાણરક્ષણની ભિક્ષા માગતી રુદન કરતી ઉભી છે.” એ સ્વમનો વિષય હતે. એટલામાં પ્રભાતની નિદ્રા ઊડી ગઈ અને તેણે ને ઉઘાડીને જોયું તે ઉષ:કાલનો સમય થઈ ગએલે હતે. કારાગૃહના આસમન્તાત ભાગમાં પ્રકાશ પ્રસરી ગયો હતો અને તેના મુખ સમક્ષ ઉષા બેઠેલી હતી. પ્રેમી યુગ્મનાં ચાર નેત્રો થયાં, ઉભયનાં નેત્રોમાં આનંદ, આશ્ચર્ય અને શોકને ભાવ સ્પષ્ટ વ્યક્ત થવા લાગ્યો. થોડીવાર સુધી તે બન્ને એક બીજાના અસ્તિત્વને પણ વિસરી ગયાં. તેમનાં નેત્રોમાં અશ્રુ હતાં નહિ અને દૃષ્ટિમાં કોઈ પણ પ્રકારની ચંચળતા પણ હતી નહિ, મુખમાં શબ્દનો પણ અભાવ હતો. હૃદયના નિર્જન ગુપ્ત સ્થાનમાં અશ્રુપૂર્ણ બે હદોનું અવ્યક્ત અને મધુર આલિંગન થઈ ગયું. એ આલિંગનથી તેમનાં હૃદયોમાં એક પ્રકારનો અવ્યક્ત આનન્દ પસાર થઈ ગયો. એ આનન્દની કલ્પના કરવાની શક્તિ તેમના જેવાં પ્રેમીઓમાં જ રહેલી હોય છે. અમારામાં તેના વિવેચનનું કિચિત માત્ર પણ સામર્થ નથી. થોડીવાર પછી હૃદયને એ પ્રબળ આવેગ ન્યૂન થયા–અન્નેની ખેવાયેલી ચિત્તવૃત્તિ પાછી મળી આવી. જોતજોતામાં બન્નેનાં નેત્રોમાંથી શ્રાવણું ભાદ્રપદની જલધારા વર્ષવા લાગી. બન્નેનાં શુષ્કથએલા હદયમાં પાછો પ્રેમને પય પ્રવાહ વહેવા માંડ્યો! અવરુદ્ધ કંઠથી મહાપ્રયત્ન પ્રભાતે મોન્યનો ભંગ કર્યો અને કહ્યું કે, “ઉષે !” તેના કેમલ અંતઃકરણમાં એ શબ્દ પ્રતિધ્વનિત થવા લાગ્યો. અશુપૂર્ણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ શિશિખર કારાગાર ૧૭૯ નેત્રાથી ઉષા ખેાલી કે, પ્રભાત !” નવીન અનુરાગજનિત લજ્જાના લાપ થઈ ગયા અને સમાગમનિત ચકિત ભાવ પણ અદૃશ્ય થઈ “ગયા. પુનઃ કાઇના પણ મુખમાંથી કાઈ પણ પ્રકારના શબ્દ નીકળવા પામ્યા નહિ. એટલામાં શસ્ત્રથી સુસજ્જિત છે યવનસૈનિક તે તમાં આવીને ઊભા રહ્યા અને પ્રભાતને ઉદ્દેશીને એક સૈનિક કહેવા લાગ્યા કે, “ચાલા–સાહેબ ! અહુવાર સુધી બેઠા. હવે બીબીની મહબ્બત છેડી ઘો-વખત પૂરા થઈ ગયા છે–તમારી જિન્દગીના દહાડા ભરાઈ ચૂકયા છે !” હતાશ હૃદૃયથી ઉભય પ્રયિજના એક ખીજાના મુખનું અવલાકન કરવા લાગ્યાં. પ્રભાત ઊઠીને ઊભા થયા અને રુંધાયલા સ્વરથી ઉષાને અંતિમ સંખાધન કરીને ખેાટ્ચા કે, ઉષે! મારે તને ઘણી વાતા કહેવાની હતી; પરંતુ કાંઈ પણ કહી શક્યા નહિ. હવે આપણા પરસ્પર સંભાષણુના અને જીવનના અત્યારે જ અંત થએલા સમજવાના છે ! હું જાઉં છું—ગભરાઇશ નહિ-સતીત્વની રક્ષા કરજે-આપણે અહીં નહિ તે પાછાં સ્વર્ગમાં તે અવશ્ય મળીશું. પરમાત્મા તારા સંરક્ષક થા ! !” છિન્નમૂલા લતા પ્રમાણે ઉષા પ્રભાતનાં ઉભયચરણા પકડીને ધૂળમાં આળાટવા લાગી !!! અહા! પ્રેમના કેવા વિચિત્ર અને અલૌકિક પ્રભાવ ! ખરેખર આ લાક-મૃત્યુલેાકમાં પ્રેમીજનાનું જીવન જ સાર્થક અને સફળ છે, એમ જે કહેવામાં આવે છે, તે રંચેચ સત્ય અને અતિશયાક્તિહીન છે; એમાં લેશ માત્ર પણ સંશય નથી. પરંતુ પ્રભાતનાં ચરણની ધૂલિના સેવનનું સુખ પણ દુષ્ટ દૈવથી દેખી શકાયું નહિ. યમદૂત સમાન ક્રૂરતા ધારીને આવેલા યવન એ પ્રભાતને ત્વરિત ચાલવાની આજ્ઞા કરી. પ્રભાતના તેમની આજ્ઞાને વશ થવા વિના ખીન્ને ઉપાય જ નહાતા. એકવાર વળી પશુ ઉષાના મુખમંડળમાં અંતિમ દૃષ્ટિપાત કરીને પ્રભાત વન–ધમતા સાથે નિરુપાયવશ ત્યાંથી ચાહ્યા ગયા. જ્યાંસૂધી દષ્ટિ પહોંચી શકી ત્યાંસુધી તે ઉષા પ્રભાતને નિહાળતી રહી, પરંતુ જ્યારે તે સર્વથા અદશ્ય થયા, ત્યારે વિયેાગનું દુઃખ સહન ન થવાથી તેણે પેાતાના કેશકલાપ વિખેરી નાખ્યા અને સૂચ્છિત થઈને ચત્તીપાટ ધરણીપર ઢળી પડી. પ્રભાતકાલીન સૂર્યનારાયણુ વિના તેના દુ:ખનું અલાકન કરનાર ખીજું કાઈ પણ ત્યાં હતું નહિ. ચાડીવાર પછી ઊઠીને તે પણ ચાલતી થઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય ચતુર્થ પરિચ્છેદ ગુરુ અને શિષ્ય પ્રાતઃકાલીન સૂર્યકિરણેાના પ્રસારથી જગતમાં પ્રકાશના વિસ્તાર થઈ ગયા હતા. સૈનિકાના કાલાહલથી ચિત્કાહ્નના તીરપ્રદેશ કાલાહલમય થઈ ગયા હતા. પ્રભાતકાલીન મંદ વાયુના આધાતથી લાલરંગી શતાવવિધ પતાકા વાતાવરણમાં અનેક પ્રકારના શબ્દો કરતી આન્દો લિત થતી જોવામાં આવતી હતી. તીરપ્રદેશના એક ભાગમાં પેાતાના સૈનિકાથી ઘેરાયલા સેનાપતિ કાળેપહાડ. વિચારાસનપર મેઠેલા હતા. એટલામાં ત્યાં મુખારકબાદી આપવામાટે ચાર ગવૈયાઓ આવી પહોંચ્યા અને રીતિ અનુસાર આદાબ સલામ કરીને તેમણે પેાતાની ઉર્દુ બાનમાં નીચે લખેલું મુખારકબાદીનું ગાયન સિતારના તારા મેળવીને આલાપથી ગાવા માંડ્યું: '' ૧૮૦ આજ ગૃહ કૃતકા દરબાર મુબારક હેાવે; મુલ્ક ચહુ તુઝા શહેરિયાર મુબારક હવે. શુક સદશુક્ર કે પકડા ગયા વહુ દુશ્મને દીન; કૃતત્ અમ હમકો હરએક બાર મુખાર હવે. હેમકા દિનરાત મુખારક હા કૃતહે। અસૂરો ઉજ; કાફિરકા સદા ફિટકાર મુબારક હાવે. હે એરીસાસે સખ હિન્દકી ઉમ્મીદ હુઈ; મેમીને નેક ચે. આસાર મુબારક હાવે. હિન્દુ ગુમરાહ હૉ મેજર હોં બનેં અપન ગૃલામ; હમકા અસૂરો તરવા તારી મુબારક હાવે.” << આમીન ! આમીન ! ! વાહ વાહ ! કેવું સરસ ગાયન ગાયું છે. મુસમાનાની ઉન્નતિમાં હવે કાંઈ બાકી રહ્યું નથી.” એક અક્સરે બહુ જ આનન્દપૂર્વક એ વાયેાના ઉચ્ચાર કર્યો અને પેાતાના દુશાલ તે ગવૈયાઓને ભેટ આપી દીધા. - અલહન્દુલિલ્લાહ ! એ કંખખ્ત કાફિર પ્રભાત તો કાઈ રીતે ગિરતાર થઈ ગયા, એટલે એક માટી ફ્રિક ઓછી થઈ. હવે કાઈ છૂટાછવાયા દુશ્મના હશે, તે વધારે નુકસાન કરી શકે તેમ નથી.” ઉચ્ચ આસને વિરાજેલા એક ફાજીએ પાતાના આંતરિક ઉદ્બારા કાઢી નાખ્યા. “જ્યારે કાફિરાના સેનાપતિ પાતેજ કેદ થઈ ગયા છે, ત્યારે હવે છૂટા છવાયા દુશ્મનામાટે તે વિચાર માત્ર પણ કરવા ન જોઇએ, ખુદા અને રસૂલના હુકમથી ઇસલામની હર જગ્યાએ ફતેહ છે. હિન્દુ બિચારા શી ખિસાતમાં એક તે તેમનાપર ખુદાની માર છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અને શિષ્ય ૧૮૧ વળી – 2 કર્યા કરે છે, એટલે બધા વહેલા જ જહન્નમમાં પહોંચતા થવાના.” એક બીજા સરદારે પોતાનો મનભાવ વ્યક્ત કર્યો. - “ખુદાવન્દ!” એક ત્રીજો સરદાર કાળાપહાડને ઉદ્દેશીને બોલ્યો. ઈસલામના આફતાબ આગળ કુક્રનો તારે શી ગણત્રીમાં ? હુારે પૂરેપૂરો વિશ્વાસ રાખે કે, એક દિવસ એવો આવશે કે, તમામ દુનિયામાં ઈસલામના સાચા ઈમાનને ફેલા થઈ જશે. બધા કાફિર દોજખના ગારમાં પટકાશે અને પયગમ્બરે આખિરજમાં સલ્લલ્લાહ અલ્લેહુસલ્લમનો દીન જમીનના બધા ભાગોમાં જોરાવર થયેલો જોવામાં આવશે.” “આમીન ! આમીન ! આમીન ! ! !” સર્વેએ એક સાથે પિકાર કર્યો. સેનાપતિએ અનુમતિદર્શક એક પણ શબ્દો ઉચ્ચાર કર્યો નહિ. કારણ કે, તેની શારીરિક સ્થિતિ એ વેળાએ જોઈએ તેવી સારી અને સ્વસ્થ હતી નહિ. હલાયુધ મિશ્રના બરછાથી પડેલા જખમમાંથી હજી પણ લોહી વહ્યા જ કરતું હતું. સ્કન્ધભાગે એવો જીવલેણ જખમ હોવા છતાં પણ પ્રભાતનો ન્યાય કરવાને તે પોતે આવીને ન્યાયાસને વિરાજ્યો હતો. તેનું મુખમંડળ કરમાઈ ગયું હતું, તે પણ નેત્રોમાં તીક્ષણ દષ્ટિને પ્રભાવ જેનો તે જ જોવામાં આવતો હતો. તેના -વિશાળ લલાટમાં વળ પડેલા હતા અને મહા ખિન્ન હદયથી તે કેદીના આવવાની રાહ જોતો બેઠે હતો. અલ્પ સમય પછી વિચારા નથી થોડા અંતરે મહાકાલાહલ થવાનો ધ્વનિ સાંભળવામાં આવ્યો. ચારે તરફથી સિપાહીઓ આવી આવીને ત્યાં એકઠા થવા લાગ્યા. એક તરણ બાળાના કરુણેપાદક રોદનને ધ્વનિ તે સરેવરના તીરે ગૃજ સંભળાતો હતો! સિપાહીઓ બળાત્કારે પ્રભાતને પકડીને લાવતા જોવામાં આવ્યા અને પ્રભાતને વિશે રહેલા પ્રાણવાળી ઉષા તેમની પાછળ દોડતી અને વિલાપતી પ્રભાતને છોડી દેવાની વિનતિ કરતી દષ્ટિગોચર થઈ. સેનાપતિની કઠેર આજ્ઞાનું સ્મરણ થતાં બાળાના શરીરને સ્પર્શ કરવાનું સાહસ કઈ પણ કરી શકતું નહતું. ક્ષુદ્ર બાળા ઉષાએ પિતાના સુકોમળ કરકમળોવડે પ્રભાતનાં ચરણો પકડી રાખ્યાં હતાં અને તે પ્રભાતને લોહશૃંખલાથી પણ વધારે યાતનાકારક ભાસતું હતું. આ સંસારમાં એ ક વીર છે કે, જે પિતાના બાહુબળથી પ્રેમબંધનનો ઉચ્છેદ કરવાનું સામર્થ્યવાન હોય? અર્થાત કાઈ પણ નથી. એવું પાષાણ હૃદય કોનું હોય કે, જે પ્રિયાના બાહુષ્ટનને છોડવી શકે? કેઈનું પણ નહિ. શૃંખલાબદ્ધ વીર યુવક પ્રભાતકુમારનાં નેત્રોમાંથી અશ્વિની ભયંકર ચિંગારીઓ નીકળવા લાગી, કાપથી તેનું મુખમંડળ રક્તવર્ણ બની ગયું અને તેનાથી એક શબ્દનો પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય ઉચ્ચાર કરી શકાયા નહિ. હાયરે ! દુધૈવ ! આ તારી કેવી ક્રૂરતા ? કેવી નિષ્ઠુરતા ? સત્ય માર્ગે વિચરનાર સંકટમાં અને અસત્યગામી આનન્તમાં, એ તારા કેવા અસત્ય ન્યાય? જે સ્થળે ઉપર્યુક્ત ઘટના થતી હતી, તે સ્થળથી ઘેાડા જ અન્તરપર આપણા પૂર્વપરિચિત ન્યાયરનના તં" આવેલા હતા. તે પોતાના તંબૂમાં ઉષાના શેાધમાટે જગન્નાથપુરીમાં જવાની તૈયારી કરવામાં ગુંથાયલા હતા. તે પ્રાતઃકાળની સંધ્યા પૂજામાંથી મુક્ત થયેા હતેા અને પુરીમાં જઈને ઉષાને કેવી રીતે શેાધવી, એના વિચારમાં લીન થએલા હતા. મહન્ત પણ તેના સાથે જવાના હતા. માત્ર સૈનિકાના આગમનના જ વિલંબ હતા. એટલામાં ઉષાના નનિ તેના કર્ણોમાં અથડાયા અને તે ક્ષણે જ ન્યાયરત્ન ઉઠીને એકાએક ઉભા થઈ ગયા. અત્યંત અનુરાગમાં એક પ્રકારની કેવી પ્રબળ આકર્ષકશક્તિ રહેલી હાય છે, એનું અહીં પ્રત્યક્ષ દર્શન થઈ શકતું હતું. ઉષાના સ્તનધ્વનિ સાંભળતાં જ તેના વૃદ્ધ અને ક્ષીણુ શરીરમાં શતાવધિ વૃધ્ધિકાના દંશ થયા હાય, તેવી વેદના થવા માંડી. વૃદ્ધ ન્યાયરત્ન પેાતાના દેહનું ભાન ભૂલીને જ્યાંથી તે રુદન સંભળાતું હતું, દિશામાં કાઈ ઉન્મત્ત મનુષ્ય પ્રમાણે દોડવા લાગ્યા. એ ક્ષણે તેના આદર્શે વિચિત્ર રૂપધારણ કર્યું હતું. વાયુના સુસવાટામાં તેને ઉષાનાં એવાં વાક્યા સાંભળવામાં આવ્યાં કે, “અરે! તમારામાંથી કાઈ પણુ મારી પાસે આવશે નહિ ! હું તમને પગે પડું છું. મારા શરીરને સ્પર્શ કરશે। નહિ, એમ થવાથી મારી પવિત્ર જાતિ અને મારા પુનિત ધર્મના નાશ થશે !' એ શબ્દો સાંભળતાં જ ન્યાયરત્નના મનમાં વધાતની વેદનાનેા અનુભવ આવવા માંડ્યો. એટલામાં એક સિપાહી ન્યાયરત્ન પાસે દોડતા આવ્યા અને કહેવા લાગ્યા કે, “ પંડિતજી ! જરા જલ્દી આવેા. જે હિન્દુ સેનાપતિને કેદ કરવામાં આવ્યા છે, તેની પાસે એક ઔરત આવીને બહુ જ રાયા કરે છે. એ ઔરત વંગવાસિની હાય, એમ દેખાય છે, માટે ચાલીને જરા જુઓ તે! ખરા કે, એ તેા આપની પુત્રી નથી ?” ન્યાયરત્નમાં હવે માલવા માત્રનું પણ સામર્થ્ય રહ્યું નહિ. તેની રામનામી શરીરપરથી ખસી ગઈ, બન્ને જંધા કંપવા લાગી અને મદિરાપાની પ્રમાણે લથડતા ચાલીને સિપાહી સાથે તે જે સ્થાને ઉષા રાતી ઉભી હતી, તે સ્થાને આવી પહોંચ્યા. પુનઃ ઉષાના વિલાપસ્વર તેના સાંભળવામાં આવ્યા અને તે આ પ્રમાણે હતા, પ્રથમ મને મારીને પછી આ કેંદીને મારોા, તા ઈશ્વર તમારું કલ્યાણ કરશે. આ સંસા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ગુરુ અને શિષ્ય ૧૮૩ રમાં મારાં માતાપિતા, ભગિની, ભ્રાતા કે સ્નેહ સંબંધી કાઈ પણુ નથી. હું સર્વથા નિરાધાર છું. આ મારા એક જ આધારને તલવારને વાર કરીને કાપી નાખશેા, તેા પછી મારું જીવન શા ઉપયાગનું છે? આ અભાગિની અમળાને પ્રથમ મારે અને પછી એમને સંહાર !” એમ કહીને ઉષા મૂચ્છિત થઈ ગઈ. એ વેળાએ પ્રાતઃકાલીન સૂર્યનાં રક્તવર્ણ કિરણાનું ઉષાના મુખમંડળમાં પતન થતું હતું. ન્યાયરને અશ્રુપૂર્ણ ક્ષીણ દૃષ્ટિથી તે અશ્રુજલસિકત મુખમંડળને નિહાળ્યું. તે મુખમંડળ અને તે કંઠસ્વર તેનાં ચિરકાળનાં પરિચિત હાય, એમ તેને ભાસ થયેા. ન્યાયરને એકાએક ગલરાષ્ટ્રને પાકાર કર્યો, “તું આમ રડે છે શામાટે ? પુત્રિ ! તું આ અભાગી વૃદ્ધનાં નેત્રાના પ્રકાશ ઉષા તે। નથી ?” ઉષાએ એ શબ્દો સાંભળ્યા. પાંચ છ વર્ષથી ઉષાએ એ કંઠસ્વર સાંભળ્યેા નહાતા. એથી આજે પિતા પ્રમાણે મને, પુત્રિ! કહીને કાણે ખાલાવી?” અેવા સાહજિક પ્રશ્ન તેના મનમાં ઉદ્ભવ્યો. વિસ્મયતાથી ન્યાયરત્નના મુખનું અવલાકન કરતાં જ ઉષા આળખી ગઈ કે, તે તેના જન્મદાતા પિતા હતા. તે અચાનક આક્રુન્દ કરીને કહેવા લાગી કે, ' પિતા ! પિતા ! મને બચાવેા.” એમ કહીને તે પેાતાના પિતાને ગળે ખાઝી પડી. "C મહન્ત પણ એ શાકાભિનયને જેવા માટે ન્યાયરત્નની પાછળ પાછળ ચાલ્યેા આવ્યા હતા. તે એ દૃશ્ય ોઇને આનન્દ અને વિસ્મ યતાથી મૌન્ય ધારણ કરી બાજૂએ ઉભા રહ્યો. એક બાજૂએ પ્રભાત અને ખીજી બાજૂએ ઉષા! કેવા અપૂર્વ મેળાપ! મહન્ત કંપિત કંઠસ્વરથી કહેવા લાગ્યા કે, “ ન્યાયરત્ન! શું એ આપની જ પુત્રી ઉષા છે? હું કહેતા હતા, તે ઉષા પણ આ ખાળા જ છે. ઉષે ! બેટા! તું અહીં કેવી રીતે આવી ?” ** ઉષામાં મેલવાની શક્તિ હતી નહિ. આજે વર્ષો પછી તેને પિતાના પ્રેમપૂણૅ અંકમાં સુખે બેસવાના અલભ્ય પ્રસંગ પાછે! પ્રાપ્ત થયા હતા અને વર્ષો પછી મન ભરીને રાવાને અવસર તેને મળ્યા હતા, એટલે મહંતના પ્રશ્નનું કશું પણ ઉત્તર ન આપતાં તે પિતાને ગળે બાઝીને ખની શકે, તેટલું રુદન જ કરવા લાગી. ખીજ઼ ખાજાએ પ્રભાતને ખળાત્કારે ધક્કા મારીને સિપાહી કાળાપહાડ સમક્ષ લઈ ગયા અને તેને બાંધીને ઉભા રાખ્યા. કેદી આવીને સેનાપતિ સમક્ષ ઉભા રહ્યો–સેનાપતિએ કાઈ પણ પ્રકારના પ્રશ્ન પૂછ્યાવિના કેટલીકવાર સુધી સ્થિર દૃષ્ટિથી ક્રેદીના મુખનું અવલાકન કર્યું. એક અદ્ભુત અને અજ્ઞાત હ્રદ્યવેગ મહાકષ્ટપૂર્વક તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય બુદ્ધિને દબાવવા લાગ્યો. તેણે એકવાર કાંઈક પૂછવાનો વિચાર કર્યો, પણ શબ્દો કંઠપર્યન્ત આવીને અટકી પડ્યા–મુખમાંથી બહાર નીકળી શક્યા નહિ. એકવાર કાળાપહાડની છાવણીમાં અપમાન થએલું હોવાથી - જો કે કાળા પહાડ માટે પ્રભાતના હૃદયમાં સંપૂર્ણ ધિક્કાર વ્યાપેલો હતો, તેપણ આ વેળાએ તેના પ્રતિ એનું હૃદય પણ કેણ જાણે શા કારણથી આકર્ષતું હતું–ઈશ્વરની લીલા ઈશ્વર જાણે! ––– –– પંચમ પરિછેદ બધુમીલન વીર યુવક ! તમારી મુખાકૃતિ જોતાં તત્કાળ એવું અનુમાન . કરી શકાય છે, કે તમે આ દેશના વાસી નથી. તમે કોઈ વિંગવારસી હે, એમ દેખાય છે. ત્યારે પરાયા દેશના હિત માટે પોતાના જીવને જોખમમાં નાખવાનું શું કારણ હતું, તે જણાવશે ” બહુવાર પછી મહાપ્રયત્ન કાળાપહાડે એ પ્રશ્ન પૂછળ્યો. જ્યાં આપને નિવાસ હોય છે અને જ્યાં આર્યોનાં ધર્મકર્મોને પ્રચાર હોય છે, તે જ સર્વ આયન દેશ છે. આર્યોના હિતમાટે એક- • આમૅનર પ્રાણાહુતિ આપવાને તૈયાર થાય, તો તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું પણ નથી. પરંતુ હા-એક આર્ય મુસભાન થઈ જાય અને મુસલ્માનોના લાભ માટે પોતાના સ્વજાતીય આર્યજનેને નાશ કરવા માંડે, એમાં આશ્ચર્ય રહેલું છે ખરું?” અવિચલિત ભાવથી પ્રભાતે નિઃશંક ઉત્તર આપ્યું. એ વિષયના વિચારો તમને અધિકાર નથી. હિન્દુઓ જાતીયજીવનથી હીન, ભીરુ, કાપુરુષો અને શસ્ત્રવિદ્યાથી સર્વથા અજ્ઞાત છે. તેમને આવી વીરતા કાઈ કાળે પણ શોભા આપી શકે તેમ નથી.” કાળાપહાડે કહ્યું. ત્યારે હું પણ એ પ્રશ્નનું ઉત્તર આપવાનું કોઈ કારણ જેતે નથી. કારણ કે, તેવા ઉત્તરના શ્રવણને તમને પણ અધિકાર નથી.” પ્રભાતે તેટલા જ બળથી એ ઉત્તર આપતાં કહ્યું. કાળેપહાડ કિચિત હસ્યા અને બેલ્યો કે, “મરણને સમક્ષ આવી ઉભેલું જોઈને મનમાં ભીતિ ઉત્પન્ન થાય છે કે શું?” “ભીતિ, એ શબ્દની મને સ્મૃતિ પણ નથી, ત્યારે તેના પ્રત્યક્ષ અનુભવ તે મારા મનને ક્યાંથી જ હોય ? જો તમારું ધારવું એમ હય, તે એમાં તમે મોટી ભૂલ કરી છે!” પ્રભાતે વીરતાથી જ એ વાક ઉચ્ચાર્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ બધુમીલન ૧૮૫ “કદાચિત મારી ભૂલ પણું હેય ખરી. કારણ કે, હું પણ ખુદાનો એક બંદે . કાંઈ ખુદા નથી. પરંતુ એ તો બતાવો કે, - કયા વીરવંશમાં તમારો જન્મ થએલો છે?” કાળાપહાડે વાતને ફેરવીને બીજો પ્રશ્ન કર્યો. તેના ઉત્તરમાં પ્રભાતકુમારે મહા ગૌરવ અને અભિમાનયુક્ત મુદ્રાથી જણાવ્યું કે, “મહા પ્રતાપી બ્રહ્મર્ષિ વશિષ્ટ, મહાન બ્રાહ્મણચોધ પરશુરામ, અદ્વિતીય ધનુવિદ્યાપારંગત દ્રોણાચાર્ય આદિ નરપુંગવિોનો જે નિષ્કલંક વિપ્રવંશમાં જન્મ થએલો છે, તે જ બ્રાહ્મણવંશમાં આ શરીરે પણ જન્મ ધારણ કરેલ છે. હું નથી ધારતો કે, બ્રાહ્મણવંશના જગદ્રવ્યાપક પ્રતાપ અને પ્રભાવથી તમે અજ્ઞાત હશે ?” શસ્ત્ર ધારણ કરવાં, એ કાર્ય બ્રાહ્મણનું નથી. ત્યારે તમે શસ્ત્ર ધારણ કરીને બ્રાહ્મણકુળને સદાને માટે કલંકિત શા માટે કર્યું ?” કાળાપહાડે વળી નવીન પ્રકારને પ્રશ્ન કર્યો. સ્વધર્મસંરક્ષણ, એ જ બ્રાહ્મણોનું પ્રધાન કર્તવ્ય છે. સ્વધર્મની રક્ષા માટે બ્રાહ્મણો શસ્ત્ર ધારણ કરે, તે તેમાં કોઈ પણ પ્રકારનું પાપ કે કલંક નથી.” પ્રભાતે તેવું જ દંતભેદક ઉત્તર આપ્યું. *- “પાપ અને પુણ્ય એ શા પદાર્થો છે, તેનું તમને જ્ઞાન છે ખરું કે?” કાળા પહાડે બ્રૂ તથા નેત્રને કિંચિત સંકુચિત કરીને પૂછ્યું. “પાપ અને પુણ્ય, એ શા પદાર્થો છે, તેનું મને સારી રીતે જ્ઞાન છે, પણ તે જ્ઞાનનું વિવેચન વિધર્મ જનો સમક્ષ કરી શકાય તેમ નથી.” પ્રભાતે કહ્યું. “ત્યારે વિધમ જનેને તમે ધિક્કારે છે કે શું?” કાળાપહાડે પૂછ્યું. “હા-ધિક્કારું છું અને તે પણ અંતઃકરણપૂર્વક” પ્રભાત બોલ્ય. “જે તમારે પોતાનો સહેદર-બંધુ જ વિધર્મી હોય, તે તેને પણ આવી જ રીતે ધિક્કારશે ખરા કે?” એટલું કહીને કોણ જાણે શા કારણથી કાળાપહાડે ઉદ્વેગથી અધીર બનીને વસ્ત્રથી પિતાનું મુખ ઢાંકી દીધું. પ્રભાતના મનમાં ધીમે ધીમે સર્વ વ્યતીત વાર્તાઓની સ્મૃતિ થવા લાગી. તે એક ધ્યાન અને વિસ્મયતાથી સેનાપતિના મુખનું અવલોકન કરવા લાગ્યા. કેટલાક કાળ એવી રીતે મૌખ્યમાં જ વીતી જવા પછી યવન સેનાપતિએ પોતાના મુખપરથી વસ્ત્રને દૂર કર્યું. સેનાપતિના મુખમંડળને અશ્રુથી ભીંજાયેલું જોતાં જ સર્વના મનમાં એકાએક અદ્વિતીય આશ્ચર્યને ભાવ વ્યાપી ગયો. કાળેપહાડ સિંહાસન પરથી ઊઠીને નીચે ઊતર્યો અને પ્રભાત સમક્ષ પોતાના બને હસ્તાને પ્રસારીને ઉચ્ચસ્વરથી કહેવા લાગ્યો કે, “પ્રભાત! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય વિધમ જનો માટે તમારા મનમાં જે ધિક્કાર છે, તેને થોડા વખતને માટે વિસારી મૂકે, અને બાલ્યાવસ્થાના બનાવેનું સ્મરણ કરે. તમારે એક જ્યેષ્ઠ ભ્રાતા હતા, તેની સ્મૃતિ કરો. બંધો ! ગઈ કાલે યુદ્ધભૂમિમાં જ્યારથી તમારા મુખનું મેં દર્શન કર્યું હતું, ત્યારથી સંદેહમાં હું વ્યાકુલ બની ગયો હતો. તમારે યુદ્ધવેશ જ મારા સંશયને હેતુ થયે હતે. હવે મારા તે સંશયનો નાશ થયે છે. પ્રિય બંધે પ્રભાત ! જે તમારા મનમાં ધૃણા ન હોય, તો શૈશવાવસ્થામાં, જેનામાં તમે દેવસમાન ભક્તિ રાખતા હતા, છાયાસમાન જેના સંગે વસતા હતા અને વિદ્યોપાર્જનમાં જેના તમે સહાધ્યાયી હતા, તે તમારા બંધુ, કે જેનું જીવન આજે લગભગ દશ વર્ષથી લજજા, ધૃણું અને અનુતાપથી બન્યા કરે છે, જેના ભયંકર અત્યાચાર અને નિંદ્ય દેવદ્રોહથી ત્રાસ પામીને આર્યજનો જેને કાળાપહાડના તિરસ્કરણીય નામથી બોલાવે છે, તે દુર્ભાગી નિરંજનને-નહિ–નહિ-તે બ્રાહ્મણ કુલાંગાર કાળાપહાડને–પોતાના તે વિધર્મી ભ્રાતાને ભ્રાતા તરીકે સ્વીકારે!!” પ્રભાતને જાણે પોતાના શિરે વજનો પાત થયો હોયની! તેવો ભાસ થયે. ક્ષણ બેક્ષણ તો જાણે આકાશના કકડે કકડા થઈને તૂટી પડ્યા હેયની! એવા ભ્રમમાં જ તેની મતિ રહી. પિતાના દેહનું ભાનપણ થોડીવાર માટે તે ભૂલી ગયે. શુદ્ધિમાં આવીને જ્યારે પુનઃ સ્થિર દષ્ટિથી તેણે યવન સેનાપતિના મુખનું અવલોકન કર્યું, ત્યારે જાણે તે જ ઉદાર મુખમંડળ, બાલ્યાવસ્થાની તે જ સ્નેહ અને મમતાપૂર્ણ છે સહોદરની ઉદાર દેવમૂર્તિ અને તે જ નિરંજનની પ્રતિમા પિતા સમક્ષ આવીને ઉભેલી હોય, એ તેને નિશ્ચય થયો! પ્રભાતે પિતાના ભાઈને કંઠધ્વનિ પણ ઓળખ્યો અને ભેદરૂપી પટ ખુલી જતાં જ તે પોકાર કરીને બેલ્યો કે, “બંધ!” માત્ર એ શબ્દને ઉચ્ચાર કર્યો કે, ત્વરિત પ્રભાતના કંઠને અવરાધ થઈ ગયો, અને તેમાં ઝળઝળિયાં ભરાઈ આવ્યાં. બન્ને ભાઈ ડીવાર સુધી મૂક મુખે એકબીજાના મુખચંદ્રનું નિરીક્ષણ કરતા રહ્યા. એમ કેટલોક વખત વીતવા પછી મનના વેગને રોકીને પ્રભાતકુમાર બાલ્યા કે, “બંધે! મને એ પણ એવી આશા હતી નહિ કે, આ જન્મમાં પાછો તમારો મેળાપ થશે. આજે અચાનક આવી રીતે તમારું દર્શન થવાથી હું મને પોતાને બહુ જ ભાગ્યશાળી માનું છું. પરંતુ મને આજે આ શું ભયાનક દશ્ય દૃષ્ટિએ પડે છે! સ્વધર્મનિરત, વેદવેદાંગનિપુણ અને યવનદ્રોહી નિરંજન પોતે જ યવન જેવા કેમ જોવામાં આવે છે ? નિરંજનના નિર્મળ શરીરને યવનવસૅ મલિન કરતાં કેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ મન્સુમીલન ૧૩૭ દેખાય છે? પાતાના સહાદરને આવા વેશમાં એવા કરતાં તે તેને ન જોયા હાત અથવા તેવા પહેલાં મરણુ આવ્યું હાત, તે બહુજ સારું થાત! પેાતાના સહેાદરના ભાવી નરકવાસની કલ્પનાથી હૃદયમાં વેદના તા ન થઈ હાત!!!” તેવા જ ગદ્ગદ કંઠથી અને સ્નેહપૂર્ણ સ્વરથી સેનાપતિ કાળેાપહાડ પેાતાના ભાઈને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે, પ્રભાત! પ્રાણાધિક અંધા ! ભાગ્યમાં વિશ્વાસ રાખેા. આપણુ બન્નેએ એક જ માતાના ઉદરમાંથી જન્મ લીધા છે, છતાં પણ હું કુલાંગાર કુલસંહારક થયા અને તમે ધર્માવતાર કુલાહારક થયા. તમે ધર્મનું રક્ષણ કર્યું અને મેં યવનાનું દાસત્વ સ્વીકારીને ધર્મનું ભક્ષણ કર્યું. બંધા ! તમે જ પાતાની માતાના ને માતૃભૂમિના સત્ય સંતાન છે! હું માતૃયૌવનવનકુઠાર છું! પણ એમાં મનુષ્યના કાંઈ પણ દોષ નથી. જે કાંઈ પણ થાય છે, તે ભાગ્યવશતાથી જ થાય છે. એ ભાગ્યની પ્રબળતાથી જ આજે હું યવનવેશમાં બેઠેલા દેખાઉં છું. જે યવનાના અત્યાચારથી એક સમયે હું અને તમે ભીખારી થઈ ગયા હતા, જે યવન રાજાની સભામાં ન્યાય મેળવવામાટે સ્વદેશને અને તમારા જેવા સહેાદરના ત્યાગ કરીને હું રાજધાનીમાં આવ્યા હતા, ~ તે જ યવનરાજના પાવિક બળથી આજે હું દેશદ્રોહી, દેવદ્વિજદ્રાહી, ધર્મદ્રાહી અને વિધર્મીના નામથી પ્રસિદ્ધ થઈ ચૂક્યા છું, આવેા પ્રભાત ! વિધર્મી ધારીને મને ધિક્કારેા નહિ. આ દુર્ભાગીના હૃદયને ચીરીને જીઆ કે, તેમાં કેટલા અનુતાપ, કેટલું અશ્રુજળ અને કેટલી આત્મગ્લાનિ ભરેલી છે!!” મુસમાાનાના પાવિક બળથી તમે ધર્મભ્રષ્ટ થયા, એ વાર્તા જો સય હાય, તેા તેમના રાજ્યના ધ્વંસના પ્રયત્ન ન કરતાં સામા તેને વધારવા માટે યુદ્ઘના પરિશ્રમ કરવા અને જાતિ ખાંધવાના વિનાકારણુ સંહાર કરવા, એવા વ્રતના તમે શામાટે સ્વીકાર કર્યો છે? યવનધર્મના નાશને સ્થાને સ્વધર્મના સંહારના સ્તંભ શામાટે રાપ્યા છે?” પ્રભાતે ભ્ર ચઢાવીને કાળાપહાડને એ ઉપાલંભરૂપ પ્રશ્ન પૂછ્યા. સાંભળેા ભાઈ ! આ અનુતł જીવનની મહાપરિશ્રમ અને કષ્ટથી હૃદયપટમાં કાતરી રાખેલી કથાને સાંભળયવનરાજ્યના નાશ કરવા, એ જ મારા હૃદયસ્થ ગુપ્ત ઉદ્દેશ હતા. મારા જીવનના એ - સર્વથી પ્રધાન હેતુ જગતના સર્વે જનાથી ગુમ છૂપાવી રાખેલા હતા. મારે। હવે એ નિશ્ચય છે કે, ચાર આઠ દિવસથી વધારે જીવન ભેાગવી શકું તેમ નથી, માટે જ આ સર્વે સભાજના સમક્ષ હું ખુલ્લી રીતે જણાવી દઉં છું કે, હું યવનાના દાસ તેા છું, કિન્તુ યવનરાજ્યના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯૮ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય સર્વથા નાશ કરે, એ જ મારે દઢ સંકલ્પ હતા.” કાળાપહાડે પિતાને અંતિમ અવસર વિચારીને ગુપ્ત મનભાવને કઈ પણ પ્રકારના સંકેચ કે ભય વિના પ્રકટ કરવા માંડ્યા. બંધો ! એ વાતને હું પણ માન્ય કરું છું કે, તમે સત્યનું પૂર્ણ પાલન કરવાવાળા છે-આપના મુખમાંથી કોઈ કાળે પણ અસત્ય વાર્તા નીકળતી નથી. પરંતુ આ વાર્તાને અન્યને માનશે ખરા કે ? બંગાળાનાં સર્વ સ્ત્રીપુરુષોનાં હૃદયે કાળાપહાડના નામથી કંપાયમાન થઈ રહ્યાં છે, કાળાપહાડના શસ્ત્રપ્રહારથી શતાવધિ દેવમંદિરે ભગ્ન થઈ પડ્યાં છે અને દેવમૂર્તિઓ અંગહીન જોવામાં આવે છે. જે લોકોએ આવા ભયંકર અને ત્રાસદાયક આદર્શો પોતાની દૃષ્ટિએ પ્રત્યક્ષ એલા છે, તે લોકો તમારા આ ગુપ્ત હેતુની વાર્તા કેવી રીતે માનશે ? તેમનો કાઈ કાળે પણ આ વાતમાં વિશ્વાસ બેસશે નહિ.” પ્રભાતે પતે સત્ય માનવા છતાં પણ લોકદષ્ટિથી તેમાં શંકા કાઢી અને ઉત્તરમાટે ઉત્સુક થઈ બેઠે. બીજા વિશ્વાસ કરે કે ન કરે, એની મને કાંઈ પણ પરવા નથી. માત્ર તમે વિશ્વાસ કરે, એટલી જ મારી ઈચ્છા છે. ભાઈ! જે દિવસે યવનોએ બળથી કે કળથી મારા ધર્મને નાશ કર્યો, તે - દિવસથી જ મારા મનમાં મેં એવી પ્રતિજ્ઞા કરી રાખી હતી કે, હું મુસભાન રાજ્યને જડમૂળથી નાશ કરીશ. પરંતુ મારી પાસે ધન નહતું તેમ જ સૈન્યનું બળ પણ હતું નહિ; એટલા માટે મેં કૌશલ્યથી કાર્ય સાધવાનો નિશ્ચય કર્યો. મારે એ ભાવ હતો કે, આર્યજનો ધર્મમાં અચલ શ્રદ્ધા રાખનારા અને દેવદ્વિજ માટે અખંડ ભક્તિ ધરાવનારા છે, માટે જે તેમના ધર્મપર આધાત કરવામાં આવશે, તો સમસ્ત દેશમાં વિદ્રોહરૂપ અગ્નિ ભયંકરતાથી પ્રજળી જશે. એવા વિચારથી જ મેં દેવમૂર્તિઓના નાશ માટે અને દેવમંદિરના વિધ્વંસ માટે મારી તલવાર મ્યાનમાંથી બહાર કાઢી હતી. પરંતુ ભાઈ! આયનું તે જાતીય જીવન અવશિષ્ટ રહ્યું નથી. કેઈએ પણ મારા હેતુના રહસ્યને જાણ્યું નહિ અને આ સંસારમાં હું વ્યર્થ દેવદ્રોહી કાળેપહાડ એવું કલંકદર્શક નામ મેળવીને ઘેરતમ નરકને અધિકારી થયો!! !” કાળાપહાડે અત્યંત નિરાશાથી એ વાર્તા દર્શાવી. “ ત્યારે શું એ કલંકને ઈ નાખવાને હવે બીજો કોઈ ઉપાય નથી ?” પ્રભાતે દયા અને પ્રેમથી દુઃખમાં સમભાગી થઈને પૂછયું. “નહિ, પ્રભાત ! હવે મારા જીવનરૂપ દીપકના નિર્વાણનો સમય નિકટ આવી પહોંચ્યું છે. મારી અતિમ આશાનું આ અન્તિમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ બધુમીલન યુદ્ધથી નિર્મલન થઈ ગયું છે. જ્યારથી મેં પિતાના ધર્મને ત્યાગ કર્યો છે, ત્યારથી પ્રતિક્ષણ મારું જીવન બન્યા કરે છે. આ અનુતપ્ત પાપીનો– - આ દુર્ભાગી ભુક્ત ભેગીને એ જ જવલન્ત ઉપદેશ છે કે, કોઈ પણ પોતાના ધર્મનો ત્યાગ કરશો નહિ! જે તેમ કરશો, તે આ પાપી પ્રમાણે પશ્ચાત્તાપનો પ્રસંગ આવશે.” કાળાપહાડે પોતાના આંતરિક ઉદ્ગારે કાત્યા, અને નેત્રોમાંથી જળ વર્ષાવ્યું. થોડીવાર પછી પાછો તે કહેવા લાગ્યો કે, “આ સંસારમાં હવે મારું કઈ પણ નથી. મારા પિતા વિના બીજા સર્વ મારા શત્રુઓ છે. સમસ્ત પૃથ્વી મને શૂન્ય શૂન્ય દેખાય છે. શૈશવના સહચર પ્રિયતમ પ્રભાત ! આજે તે તમે પણ મારા પિતાના હોવા છતાં–પરાયા જ છે ! હાય !!!” “નહિબંધો ! હું પાર નથી. આ દુર્ભાગી પ્રભાત બાલ્યાવસ્થામાં જેવી રીતે આપને અનન્ય ભાવે દાસ હતા, તેવી જ રીતે અત્યારે પણ દાસ છે અને હવે પછી પણ ચિરકાલને માટે આપનો દાસ રહેશે.” હદયમાં અત્યંત પ્રેમ ઉભરાઈ આવવાથી દયાળુ પ્રભાતે પિતાના દુઃખી ભાઈને એ વાક્યથી આશ્વાસન આપ્યું. કાળાપહાડની દૃષ્ટિમાં પ્રભાત, એક મનુષ્ય નહિ, પણ સુખદાયક દેવ સમાન દેખાવા લાગ્યો. -- “ ના-એમ કદાપિ બની શકે તેમ નથી. આપણું ઉભયના મધ્યમાં, સમાજરૂપી સમુદ્ર વિસ્તરેલો છે, કે જેના એક તીરે તમે છો અને બીજે તીરે હું છું. હું અનુતાપી અને પાપી છું-તમે દેવવ્રતધારી છે. શું તમે મારા શરીરને સ્પર્શ કરી શકશે ? શું મારાથી આ તમારા સ્નેહપૂર્ણ મુખમંડળના ચુંબનને સ્વર્ગીય આસ્વાદ લઈ શકાશે કે પોતાના બંધુને વિધર્મી થએલો જાણવા છતાં પણ જો તમારા મનમાં ગ્લાનિ ન થતી હોય, તો અને ભાઈ! તમારા પવિત્ર શરીરના આલિંગનથી હું મારા પાપી દેહને પવિત્ર કરે. કાળાપહાડે કહ્યું. પ્રેમી બંધુના કરુણત્પાદક સ્વરથી પ્રભાતનું હૃદય પીગળી ગયું. બાલ્યાવસ્થામાં જેવી રીતે દેડીને તે નિરંજનને ગળે જઈ બાઝતા હતા, તેવી જ રીતે દેડીને પ્રભાતકુમાર સેનાપતિ કાળાપહાડને ગળે લપટી ગયો. સર્વ સૈનિકે અને અન્ય અધિકારીઓ આશ્ચર્યથી વિહ્વળ થઈ ગયા. મારાના હાથમાંથી તલવાર નીચે પડી ગઈ–સર્વ જનો બંધદયના સમીલનને અપૂર્વ આદર્શ અવલોકવામાં લીન થઈ ગયા. સર્વત્ર શાંતિને પ્રભાવ છવાઈ ગયે. એવામાં હસ્તસંપુટમાં યજ્ઞોપવીત લઈને ઉષા સહિત વાયરત્ન ત્યાં આવી લાગ્યો અને પિકાર કરીને વિનતિ કરવા લાગ્યા કે, “રક્ષા કરો-રક્ષા કરે–ત્રાહિ-ત્રાહિ–આ કેદીને મારશે નહિ. અંતિમ ભિક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય તરીકે આ કેદીનું જીવન મને આપી ઘો-ગુઈક્ષિણા તરીકે આ બંદીવાનના પ્રાણ મને સોંપી દ્યો. નિરંજન! આ કેદી તે તારે પ્રેમી સદર પ્રભાત છે.” પરંતુ તેણે જોયું કે, બને ભાઈ પરસ્પર પ્રેમાલિંગનથી” બંધાયેલા હતા, એટલે તેનાં નેત્રમાંથી નીરની ધારા વહેવા લાગી. ધન્ય-ધન્ય!! તે સર્વે નિયંતાને સહસ્ત્રશઃ ધન્યવાદ હે! હે ઈચ્છાપૂરક ભગવન! મારી સર્વ આશાઓ તે પરિપૂર્ણ કરી!” ન્યાયરને મનસ્વી ઉગારે કાઢયા. તેનાથી પ્રકટ બેલી શકાયું નહિ. ન્યાયરત્નનો કંઠસ્વર સાંભળતાં જ સેનાપતિ કાળેપહાડ પ્રભાતના આલિંગનથી મુક્ત થઈને ગુરુનાં ચરણોમાં આળોટવા લાગ્યો, અને બોલ્યો કે, “ગુરુરાજ ! અત્યારસૂધી ધર્મ કર્મના રહસ્યને હું લેશ માત્ર પણ જાણી શક્યો નથી. માત્ર એટલું જ જાણી શક્યો છું કે, અદષ્ટદૈવ સત્ય છે. બીજું એ જાણવામાં આવ્યું કે, મનુષ્યોને પાપનો દંડ મળે છે, કુકર્મોનું ફળ ભોગવવું પડે છે, પુનર્જન્મનું અસ્તિત્વ છે અને સ્વર્ગમાં દેને વાસ પણ છે. આજે મારું જીવન સફળ થયું અને આપનો આશીર્વાદ પણ સફળ થયે. જગન્નાથપુરીના યુદ્ધમાં જે વીર મારા સૈનિકોના હસ્તે ચતુર્ભુજ થયો હતો, તે જ આ જુઓ મારે પ્રિય સહદરમાડીજાયો વીર પ્રભાત છે! મારાં કેવાં સદભાગ્ય કે, અંત સમયે પણ બંધુમલન થયું.” કાળાપડાડે કિચિત આનંદના ભાવથી ગુરુનાં ચરણોમાં બનેલો સર્વ વૃત્તાંત નિવેદિત કર્યો. ન્યાયરને પ્રેમપૂર્ણ દૃષ્ટિથી પ્રભાતપ્રતિ નિહાળીને સેનાપતિ કાળાપહાડને હાથ પકડીને તેને ઉભો ક્યો. ઉઠીને સેનાપતિએ જોયું તો પિતાના ગુરુના પૃષ્ઠ ભાગે એક અલૌકિક રૂપવતી બાળા ઉભી હતી. તે એકાએક ગભરાઈને બેલી ઉઠ્યો કે, “ગુરુરાજ ! આ દેવબાળ કેણ છે?” ન્યાયનનાં નેત્રમાંથી આનન્દનાં અશ્રુ વહેવા લાગ્યાં, તેથી તત્કાળ ઉત્તર ન આપતાં ડીવાર રહીને તે બોલ્યો કે, “એ મારી પ્રાણપ્રિય પુત્રી ઉષા છે. તે એને બહુ વર્ષોથી જોઈ નથી, એટલે તારાથી કેમ ઓળખી શકાય? તારી સાથે આવવાથી મને મારી પ્રિય પુત્રી પણ મળી ગઈ!” - “ઉષા ક્યાં અને કેમ મળી? ઉષે! બહેન ! તું મને ઓળખી શકે છે કે?” એમ કહીને કાળાપહાડે પિતાની કરાંગુલિમાંથી એક રનજડિત મુદ્રિકા ઉતારીને ઉષાના હાથમાં આપી. ઉષા આશ્ચર્યસહિત સેનાપતિના મુખનું સૂક્ષ્મ સમીક્ષણ કરવા લાગી. તેના કોમળ મનમાં અનેક પ્રકારના વિચારો આવી ગયા. એ અપૂર્વ સંમીલન પછી ચારે તરફથી મહા આનન્દમય કલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ વિવાહસમારમ્ભ ૧૯૧ હલ સંભળાવા લાગ્યો. યુદ્ધના પરિશ્રમથી મુક્ત થએલા સૈનિકે આનન્દ અને ઉત્સાહ૫ ઉન્માદથી વારંવાર સેનાપતિ કાળાપહાડના નામને જયધ્વનિ કરવા લાગ્યા. પરંતુ હાય ! એ આનંદદર્શક કેલાહલનું અસ્તિ– દીર્ધકાળ પર્યન્ત ટકી ન શકયું. સીમાઉપરાંત આનન્દ, ઉત્સાહ અને અનુતાપથી સેનાપતિનું સ્નાયુમંડળ એકાએક ઉત્તેજિત થઈ ગયું અને તેથી જે સ્થળે બરછાને પ્રહાર થયો હતો, તે સ્થળમાંથી રક્તની ધારા મહા પ્રબળ વેગથી વહેવા લાગી. ધીમે ધીમે તેનું શરીર દુર્બળ અને અવસન્ન થવા લાગ્યું. કાળેપહાડ હવે ઊભો રહી ન શ–અચાનક પૃથ્વી પર પડી ગ. પાસે ઉભેલા મનુષ્યોએ ગભરાઈને તેને ઉઠાવી લીધે અને તેને તેના ખાનગી શયનના તંબૂમાં લઈ ગયા. સેનાપતિની ઈચ્છાથી વાયરત્ન પણ પ્રભાત અને ઉષાને પિતા સાથે લઈને તે તંબૂમાં આવી પહોંચ્યો. નજીનિસા પોતાના પતિની આવી ભયંકર સ્થિતિને જોઈને બહુ જ શકાતુર થઈ ગઈ એટલામાં પ્રભાતને જોતાં જ તેના હૃદયમાં એક પ્રકારને આનંદ થયો. ન્યાયરત્નનાં ચરણોમાં પડીને તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પ્રિય વાચક! જે વેળાએ ક્ષત્રિયોનો પરાજય અને યવનોને વિજય થયો હતો, તે વેળાએ જ યવન સૈનિકે નજીરુનિસાને ક્ષત્રિયોના કારાગૃહમાંથી મુક્ત કરીને પોતાની છાવણીમાં લઈ આવ્યા હતા અને તેથી જ તે એ સમયે કાળાપહાડના તંબૂમાં ઉપસ્થિત હતી. અંતે કાળાપહાડ અને નજીરને, પ્રભાત અને ઉષાનો તથા ન્યાયરત્ન અને ઉષાને પિતપતામાં મેળાપ થયો અને વિયોગને શક ગયે, તે સાથે આપણે પ્રસ્તુત પરિચ્છેદ પણ સમાપ્ત થયું. ષષ્ઠ પરિચ્છેદ વિવાહ સમારંભ બીજે દિવસે પ્રાતઃકાળમાં છાવણુમાં બધે એવા સમાચાર ફેલાઈ ગયા કે, “સેનાપતિ કાળાપહાડનો અન્તકાળ હવે શીધ્ર જ થશે. તે હવે વધારે દિવસ જીવી શકે તેમ નથી. જખમમાંથી લોહી કોઈ પણ ઉપાયે બંધ નથી પડતું.” થોડીવારમાં એ સમાચાર ન્યાયરત્ન અને અભાતવાળા તંબૂમાં પણ પહોંચી ગયા. ઉષાને મહત્ત પાસે મૂકીને ન્યાયરન અને પ્રભાત ઉભય સેનાપતિની પ્રકૃતિ જોવામાટે જ્યાં તે સદશામાં પડેલો હતો, ત્યાં આવી પહોંચ્યા. કાળાપહાડને જોતાં જ તેમનો નિશ્ચય થઈ ગયો કે, “તેના જીવનરૂપ દીપકના નિર્વાણુમાં હવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય વિશેષ વિલંબ નથી.” સેનાપતિ ને બંધ કરીને કોઈ વિચારમાં લીન થઈને પડ્યો હતો. પ્રભાતે કાતર સ્વરથી તેને સંધીને કહ્યું કે, “બંધે!” નિરંજને ને ઉઘાડીને પ્રભાતપ્રતિ જોયું અને સ્થિર દૃષ્ટિથી - ઘણીવાર સૂધી જેમનો તેમ જેતે રહ્યો. એ સમયે તેના હદયમાં કેવી પીડા થતી હોવી જોઈએ, એનું અનુમાન તેનાં સ્થિર નેને જોતાં સારી રીતે થઈ શકતું હતું. સેનાપતિ બહુ જ ધીમા સ્વરથી કહેવા લાગ્યો કે, “પ્રભાત મને સ્વમે પણ એવી કલ્પના હતી નહિ કે, મારી અન્તિમ શયા પાસે તમે આવી રીતે ઉપસ્થિત હશે. મારા જીવનના બધા અભિનયનો હવે અંત થયો છે. બંધો! જે તમારાથી બની શકે તે આ મારા પાપી અને સંતપ્ત હૃદયને શાંત કરવાની ચેષ્ટા કરો!” પ્રભાતનાં નયનમાં જળ ભરાઈ આવ્યું. તે અશ્રુને લૂછીને કહેવા લાગ્યા કે, “અંધે! આ દુર્ભાગીના ભાગ્યને ધિક્કાર હો! મારા જીવનને પણ ધિક્કાર હ! લાંબા સમય પછી વિયુક્ત ભ્રાતાને સંયોગ થયો અને દેવે પાછો ચિરકાલને માટે વિયુક્ત કરવાનો પ્રસંગ લાવી મૂકે ! હાય! ! સહોદર ! તમારી પ્રકૃતિ અત્યારે કેમ છે ?” “બંધ, ગભરાશે નહિ. મને શારીરિક યંત્રણ જરા પણ નથી. માત્ર હદયયંત્રણથી જ હું પીડાઉં છું. જે યંત્રણને આજે દશ અગિયાવર્ષથી હું દબાવતે આવ્યો છું, તે જ યંત્રણા અંતકાળે અત્યંત પ્રબળ થઈ ગઈ છે!!” સેનાપતિ પૂર્વ પ્રમાણે ક્ષીણ સ્વરથી જ બોલ્યો. વત્સ! તે સર્વશક્તિમાન પરમેશ્વરનું સ્મરણ કર.” વાયરને આશ્વાસન આપતાં કહ્યું. “તે જ પાપ, તાપ, જીવન અને મરણની વેળાએ શાંતિ આપનારો છે. આવા સમયમાં કોઈ પણ પ્રકારની મનમાં ભીતિ રાખવી ન જોઈએ. ચિન્તા ન કર. કોઈ સારા વૈદ્યના ઔષધોપચારથી તને શીધ્ર જ આરોગ્યતાની પ્રાપ્તિ થશે. મરણને સંભવ મને તો દેખાતો નથી.” સેનાપતિએ ન્યાયનના મુખનું અવલોકન કર્યું અને ધીમે ધીમે બને હાથ ઉંચા કરીને પ્રણામ કર્યા. તે મંદ સ્વરે કહેવા લાગ્યો, ગુરુદેવ ! હવે આરોગ્યની પ્રાપ્તિ થાય, એવી મારી ઇચ્છા નથી. હવે તે જીવન કરતાં મરણ જ મને વધારે પ્રિય લાગે છે. પરમ પુણ્યક્ષેત્રમાં સ્વધર્મરક્ષાથી બ્રાહ્મણના શસ્ત્રના પ્રહારથી મારું મરણ થશે, એ મારા માટે બહુ જ આનન્દની વાર્તા છે. હવે આ જ્વાલામય યંત્રણ - રૂપ કર્મક્ષેત્રમાંથી હું મુક્ત થઈશ-આ જન્મમાં એના કરતાં અધિક સૌભાગ્યને પ્રસંગ મારા માટે કયો હોઈ શકે વા” કાળાપહાડે પિતાની મનભાવના દર્શાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ ... વિવાહ સમારમ્ભ ૧૭ - અનેકવિધ યત્નો કરવા છતાં પણ તેમાંથી નીકળતા અAપ્રવાહને વાયરત્નથી અવરોધ થઈ શકશે નહિ. અંતે અશ્રુ લૂછીને નિરંજનને આશ્વાસન આપતો તે કહેવા લાગ્યું કે, “વત્સ! તું વીર છે અને પરમ જ્ઞાની છે. કાણું જાણે પૂર્વ જન્મના કયા પાપથી તારી આવી દુર્દશા થઈ છે, એ વાતનો જ હું વિચાર કર્યા કરું છું. તારી આવી દુરવસ્થા દેખીને મારા હૃદયમાં બહુ જ દુઃખ થાય છે. હું અંતઃકરણપૂર્વક તને આશીર્વાદ આપું છું, કે પરલોકમાં તને શાંતિ મળે !! “ગુરુરાજ! હું મહાપાપી છું. મને હવે શાંતિ મળે એવી આશા જ નથી: અન્ત સમયે મારી એક ઈચ્છા છે, તે હું માપનાં ચામાં નિવેદિત કરું છું. આજે મેં એક અશ્વારાહી દૂતદ્વારા બાદશાહની હજૂ૨માં એક પત્ર મોકલ્યું છે, કે જેની સહાયતાથી પ્રભાતને પોતાની સંપૂર્ણ પૂર્વ સંપત્તિ પાછી મળશે અને મારું પણ જે ધન છે તે સર્વ પ્રભાતનું જ થશે. જે આપના મનમાં કોઈ પણ પ્રકારની બાધા ન હેય, તે ઉષા સાથે પ્રભાતનો વિવાહ સંબંધ સાધી આપે. મારી એ જ અંતિમ ઈચ્છા છે.” કાળાપહાડ અર્થાત નિરંજને પોતાની ઈચ્છા વ્યક્ત કરી. - એના ઉત્તરમાં ગુરાજ ન્યાયરને સંતોષકારક રીતિથી જણાવ્યું કે, “એ વિષયવિષે તારે લેશ માત્ર પણ ચિન્તા રાખવી નહિ. સંપૂર્ણ કાયના કારણરૂપ વિધાતા જ એ શુભ સંયોગમાં સહાયક થશે. તારી ઈચ્છા પૂર્ણ થશે.” “ત્યારે તે હર્ષનો પાર જ નહિ રહે. ઉષા અને પ્રભાતનો પરસ્પર વિવાહ સંબંધ સંધાશે, એના જે હર્ષને બીજો કયો પ્રસંગ હોય? પરંતુ જ્યારે તમે મારી ઈચ્છા માન્ય કરી છે, ત્યારે એક બે દિવસમાં જ એ શુભ કાર્ય આટોપી નાખવામાં આવે, તો વધારે સારું. કારણ કે, ચાર છ દિવસથી વધારે હવે હું જીવી શકીશ નહિ-એટલેજે એ કાર્યમાં વિલંબ થશે તો હું તે જોવાથી વિચિત રહીશ. એ વિવાહત્સવને જોવાની મને બહુ જ ઉત્કંઠા છે, માટે હું સઘળી જોઇતી વ્યવ સ્થા કરવાની મારા અનુચરોને આજ્ઞા આપું છું-છાવણીને શૃંગારું છું પુરીમાંથી તમે પણ થોડાક બ્રાહ્મણે બાલવી લ્યો અને આ કાર્ય કરી નાખે.” નિરંજન ગુની અનુમતિ મળતાં જ તત્કાળ પિતાની ઇચ્છા પૂર્ણ કરવાને મમ્રતાથી ગુરુને આગ્રહ કર્યો. . કે - કાળાપહાડની આજ્ઞાથી છાવણીમાં સ્થળે સ્થળે મંગળસૂચક રક્ત વર્ણની પતાકાઓ ચડાવવામાં આવી અને પ્રત્યેક તંબૂના દ્વારમાં આમ્રપણનાં તોરણ બાંધી દેવામાં આવ્યાં. વાયરત્ન પોતે જ્યોતિર્વિદ્યામાં ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ 'હ૪ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય પ્રવીણ હોવાથી તેણે શુભ મુહૂર્ત અને શુભ ઘટિકા જોઈને ચોથે દિવસે લગ્ન કરવાનું નક્કી કર્યું. સર્વત્ર શિબિરમાં વિવિધ વાદ્યોના નાનાપ્રકારના નિ થવા લાગ્યા. ઉષાના આગ્રહથી અને મહત્ત્વની અનુમતિથી. જગન્નાથપુરીમાં દૂત મોકલીને ચક્રધર મિશ્ર, ઉષાની પ્રાપ્રિય સખી પ્રભાવતી અને બીજા બેચાર બ્રાહ્મણે તથા બ્રાહ્મણ સ્ત્રીને બોલાવી લેવામાં આવ્યાં. તેમના આવવાથી પ્રભાત અને ઉષાના વિવાહપ્રસંગને પણી જ અનુપમ શેભા મળી. ચક્રધરમિશ્ર અને પ્રભાવતીને વિવાહ કરતાં પણ ભ્રાતાઓના મેળાપની વાર્તા સાંભળીને વધારે આનંદ અને આથર્યને ભાવ થયો. તેમના હર્ષની સીમા રહી નહિ. ઉષાની માતા ઘણા જ દરના પ્રદેશમાં હોવાથી તેને બોલાવી મંગાવવાની કેઈએ પણ ચેષ્ટા કરી નહિ. છતાં પણ પ્રભાત અને ઉષા ઉભયના હદયમાં તેનું સ્મરણ તે વારંવાર થયા કરતું હતું જ. વૈદાના પ્રસંશનીય ઔષધોપચારથી કાળાપહાડના જખમમાંથી લોહીનું વહન બંધ પડ્યું હતું. જો કે રક્તવહનનો એ અવરોધ સામયિક હતા, તે પણ પોતે એ સામયિક શાંતિને લીધે બંધુના લગ્ન સમારંભમાં ભાગ લઈ શકતો હેવાથી કાળો પહાડ એ થોડા વખતના આરોઆને પણ અમરતા માનતો હતો. વષોનાં વર્ષો વીતી જાય છે અને– યુગોનો પણ અંત થાય છે, ત્યારે ચાર દિવસ તે શી ગણનામાં? જોતજેતામાં ચાર દિવસ વીતી ગયા અને ચોથે દિવસે રાત્રે નવ વાગવાના મારે આર્યશાસ્ત્રના નિયમ પ્રમાણે પ્રભાતે ઉષાનું પાણિગ્રહણ કર્યું અને સદાને માટે તેને પોતાના સુખદુઃખની સમાન ભાગિની બનાવી. સારાંશ એ જ કે, કાળાપહાડની ઉપસ્થિતિમાં એ વિવાહકાર્ય ઘણું જ મોટી ધામધૂમથી સાંગોપાંગ પૂર્ણ થયું અને ભાગ્યવતી ઉષાએ પિતાની અભિલષિત વસ્તુને મેળવીને મનમાં બહુ જ સંતોષ અને આનન્દ માન્યો. ઉષા અને પ્રભાતના એ વિવાહ સમારંભમાં કાળાપહાડની ધર્મપાની નજરુન્નિસા એક માલિની (માલણ)ને મહારક વેશ ધારીને આવી અને મુસલ્માનમાં ચાલતા આવેલા રિવાજ પ્રમાણે વિવાહની રસ્તુતિ કરતે એક સુન્દર સેહરે પિતાના લલિત અને મધુર સ્વરને સિતારના તારના કર્ણપ્રિય સ્વરો સાથે મેળવીને ગાઈ સંભળાવ્યા. વાચકેના મનોરંજન માટે તે સેહર” જેમને તેમ ઉર્દૂ જબાનમાં જ આપવામાં આવે છે; હરી લાયા, ઇધર લાઈ હય માલિન સેહર માય યે કાન ગૌહર હાસિલે ગુન્શન સેહરા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ 1 વિવાહસમારમ્ભ દીક ભી મર્હુમે તાખે નારા નહા; રખેં મિજમાં કે ન કર્યો ડાલકે ચિલમન સેહરા. ઈસ રસાઇસે બડી ક્રમ ગુલા ગૌહર કી; આ ગયા હૈય જો તેરે તા સરે દામન સેહરા. હર લડી ગૌહરી યાતા જમુરૈકી ગુડ્ડી; ચશ્મ ખટ્ટુર જવાહિકા હય માદન સેહરા. શર્જરે તૂરકે ક્યા ફૂલ ગુંથે હર્યું ઇસમેં! હમને દેખા નહીં ઇસ તરહકા રૌશન સેહરા. સબને સમઝાકે ચે ચલતા હય જ઼મીંપર ખુર્શીદ; ખે નૌશાસે જો કા સરે તે સુન સેહરા. ફરકા ભી યે તમન્ના હય કે માલન મનતી; ઇસમેં યે શર્ત હય ગૂંધેગી સહાગન સેહરા. ભર ટ્વિયે દાગને ગુલહાય મામીન ઈસમેં; ક્યા અજબ ગાય અગર બુલબુલે ગુાન સેહરા.” ૧૯૫ વાસ્તવિક રીતે નજીરને એ સેહરાએવા અદ્ભુત આલાપથી ગાયા હતા કે, તે સાંભળીને તે સમયે જેટલી સ્ત્રી ત્યાં ઉપસ્થિત હતી ને જેટલા પુરુષા ખેઠેલા હતા તે સર્વ ઘેાડી વાર તેા ચિત્રેલા ચિત્ર પ્રમાણે સ્તંભિત થઈ ગયાં. સેહરા ગાઈને નજીરને નવવિવાહિત પ્રભાત અને ઉષાના ગળામાં અર્થાત્ દિયર અને દેરાણીના ગળામાં પુષ્પાની સૌગંધ્યપૂર્ણ માળા પહેરાવી અને આશીર્વાદ આપ્યા. સર્વેએ તે આશીર્વાદને ગગનભેદક હર્ષનાદથી વધાવી લીધા. કાળાપહાડ, ન્યાયરત્ન, પ્રભાવતી, ચક્રધરમિશ્ર, ઉષા અને પ્રભાત સર્વની આશા અખિલ બ્રહ્માંડના અધિપતિ ઘટઘટ વ્યાપક પર માત્માએ પૂર્ણ કરી. વિવાહસમારંભની સમાપ્તિ થઈ અને બીજે દિવસે પ્રાતઃકાળમાં છાવણી ઉઠાવીને પાછા તાડૅ કૂચ કરી જવાનેા નિશ્ચય કરવામાં આવ્યા. પરંતુ રાત્રે લગભગ ત્રણ કે ચાર વાગવાના શુમારે સેનાપતિ કાળાપહાડની પ્રકૃતિ હર્ષાતિશયથી પાછી એકાએક બગડી આવી. તેના જખમમાંથી પાછે રક્તના પ્રવાહ વહેવા માંડ્યો. વૈદ્યની સલાહથી બે દિવસ ત્યાં જ વધારે ગાળવાના નિશ્ચય કરીને આગલા નિશ્ચય ફેરવી નાખવામાં આવ્યેા. કાઈ પણ કાર્ય કરવાની ધારણા કરવી, એ કાર્ય મનુષ્યનું છે, પરંતુ તે કાર્ય સફળ કરવાની શક્તિ પરમેશ્વરની જ છે, એ સિદ્ધાંતની સત્યતાના સર્વેને અનુભવ થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથની મૂર્તિ અને જ્ઞાતિનું ભવિષ્ય ' સસમ પરિચ્છેદ ભારતનું ભવિષ્ય અભિહા (ચેર) ની આશ્રયદાત્રી, પ્રેમી પતિ પત્નીની પ્રિયતમા અને વિશ્વની વિશ્રામપા વિભાવરી (રાત્રિ) ની શાંત છાયા જગતમાં સર્વત્ર વ્યાપેલી હતી. કવચિત્ રાત્રિચર વનપશુઓને ચીત્કારમય ધ્વનિ અને વાયુના આઘાતથી વૃક્ષપત્રોના આન્દોલનને ધ્વનિ કર્ણગોચર થતો હતો. એ વિના અન્ય સર્વ પ્રકારે સર્વ સ્થાને શાંતિ અને નિઃસ્તબ્ધતાનું જ નિષ્કટક રાજ્ય વ્યાપી ગયું હતું. શાંત રાત્રિના શાંત સમયે મનુષ્યનાં નેત્રમાં નિદ્રા નથી આવતી, ત્યાં સુધી શયામાં તેને વ્યતીત કાળની અનેક ઘટનાઓની અનુક્રમે સ્મૃતિ થયાં કરે છે; એ સર્વમાન્ય સિદ્ધાંત છે. બાલ્યાવસ્થાનાં હાસ્ય અને અશ્રુઓ તેમ જ યુવાવસ્થાના પ્રેમપ્રસંગની સ્મૃતિ સ્વાભાવિક રીતે વિશેષ થાય છે. અને ન કરે નારાયણ ને કાઈ અશુભ પ્રસંગે ગુજરી ગયો હોય, તે તેના સ્મરણથી શયામાં પડેલા મનુષ્યનું હૃદય ભગ્ન થાય છે. કાળાપહાડની પણ એવી જ સ્થિતિ હતી. અર્ધ રાત્ર પર્યન્ત તો ન્યાયરત્ન, પ્રભાત, મહન્ત, ચક્રધર અને વૈદ્ય આદિ સર્વ તેની શયા પાસે બેઠા હતા. અર્ધ રાત્રી પછી કાળાપહાડને નિદ્રા લેવાનો ઉપદેશ આપી તે સર્વજનો પોતપોતાના ઉતારામાં વિશ્રાંતિ લેવાને ચાલ્યા ગયા. માત્ર એક અનુચર જ કાળાપહાડના તંબૂમાં કાંઈ કામ પડે તો તે કરી આપવાને તૈયાર ઊભો હતો અને બહાર સિપાહીઓ પહેરો કરતા હતા. પ્રભાત આદિના ગયા પછી પણ ઘણી વાર સુધી કાળાપહાડને નિદ્રા આવી નહિ. તેના મનમાં પિતાની બાલ્યાવસ્થાની ઘટનાઓનું સ્મરણ થઈ આવતાં બહુ જ ખેદ થવા માંડ્યો અને પુનઃ હૈદયમાં જ્યારે તેણે પ્રેમપૂર્ણ વચનો ઉચ્ચારતી પ્રિયતમા નજીરને ઊભેલી જોઈ ત્યારે તેના ખેદમાં કાંઈક ઘટાડો થતો દેખાયો. અંતે નોકરને તેણે દીપક બુઝાવવાની અને બહાર જઈ સૂવાની આજ્ઞા કરી. નોકરે તેમ કરતાં જ તંબૂમાં અંધકાર વ્યાપી ગયો અને થોડી વાર પછી કાળો પહાડ નિદ્રાની શૃંખલામાં બંધાયે. ઉષકાળમાં કાળેપહાડ અત્યંત ગાઢ નિદ્રામાં પડ્યો હતો. નિદ્રાગાઢનિદ્રા એક એવી અવસ્થા છે કે, મનુષ્ય, ગાઢનિદ્રા આવે છે, તે વેળાએ સૃષ્ટિની ગતિથી સર્વથા અજ્ઞાત થઈ જાય છે. કાળપહાડ પણ પિતાની પીડાનું વિસ્મરણ થવાથી સૃષ્ટિની ગતિથી અજ્ઞાત અને મૌન્યસુખમાં તલ્લીન થઈ પડ્યો હતો. એટલામાં તેણે એક અદભુત સ્વમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯6. .? ' ભારતનું ભવિષ્ય જોયું. નિદ્રાએ શારીરિક ગતિઓનો તે અવરોધ કરેલો હશે, પણ સ્વપ્ન તેની માનસિક ગતિને પાછી ચલાવવા માંડી. તે એલાકિક સ્વમ આ પ્રમાણે હતું – એક મહાભારત ભયંકર ખંડિયેરમાં એક ભગ્ન દેવાલયની કક્ષામાં એક મેલી સાડી પહેરીને મુક્ત કેશકલાપવાળી ભારત જનની નિદ્રિત સંમાને બેઠી હતી અને ભારતસંતાનો આસપાસ નિદ્રાવશ થઈને પડેલા હતા. એટલામાં ભારત ભારતી (સરસ્વતી) એ ત્યાં આવી ભારતજનનીને ઉદ્દેશીને કહ્યું કે;– “માતા! તારું મુખ આજે આટલું બધું પ્લાન અને ગ્લાનિયુki કેમ દેખાય છે? વસ્ત્ર આભૂષણો અને ગૃહ ત્યાગ કરીને આમ વનવાસિની થઈ કેમ બેઠી છે? તારું તેજ કયાં ગયું અને તારી શોભાને કેવી રીતે તથા શા કારણથી નાશ થયો? તારાં બલ, બુદ્ધિ, શ્રી અને ઉત્સાહને તે ક્યાં ખોઈ દીધાં? તારા રાજભવન અને ધવલ ધામને લય થયે છે કે શું? તારો પ્રતાપ, તારે વૈભવ અને તારું આજસ્ સર્વે ક્યાં ગયાં? તારું સદા પ્રસન્ન અને તેજેયુક્ત મુખમંડળ બાલરવ પ્રમાણે શોભતું હતું, તે દીન શશિ સમાન પીતવર્ણ થઈને તેજોહીન થઈ ગયેલું કેમ દેખાય છે? તારા અલકભાગને ઘલિથી ભરેલો જોઈને મારું ચિત્ત બહુ જ આકુલ વ્યાકુલ થાય છે. જે મસ્તક પર છત્ર ચામર ઢળતાં હતાં, ત્યાં આકાશના વાયુવિના બીજું કાંઈ પણ લેવામાં આવતું નથી. સર્વ વેદ, પુરાણ અને શાસ્ત્ર ઉપવેદ અને અંગો સહિત પ્રયાણ કરી ગયાં કે શું? વળી જેના બળથી જગતમાં તારો પ્રતાપ વિસ્તર્યો હત, તે દર્શનનું દર્શન પણ નથી થતું, એનું કારણ શું છે ? આજે તારા દુઃખમાં તારી સાથે કોઈ પણ નથી? હાય-પણ માતા! આમ હિંમત હારીને દીન થઈ કેમ બેસી રહી છે? બુદ્ધિ, ગુણ અને જ્ઞાનને ઉપયોગમાં કેમ નથી લેતી?” ભારત જનનીએ એનું કાંઈ પણ ઉત્તર આપ્યું નહિ. તે તે પોતે જેવી સ્થિતિમાં બેઠી હતી, તેવી જ સ્થિતિમાં બેસી રહી. એટલે અધીર થઈને સરસ્વતી દેવી પુનઃ નમ્રતાપૂર્વક તેને અનુલક્ષીને બોલવા લાગી કે હે જનનિ ! તું મુખમાંથી એક પણ શબ્દને ઉચ્ચાર કેમ નથી કરતી ? તારા અમૃત સમાન વચનના શ્રવણ વિના મારો જીવ વ્યાકુલ થયાં કરે છે! મારે કાંઈ પણ અપરાધ ન છતાં તું આમ રીસાઈને શા માટે બેઠી છે? તારાં કમલ સમાન નયનો ઉઘાડતી કેમ નથી ? મારી વિનતિ કેમ નથી સાંભળતી અને તારા હિતને વિચાર કેમ નથી કરતી ? જાગૃત છતાં પણ તું આમ લુપ્ત સમાન કેમ બની ગઈ છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ T જગન્નાથની મૂર્ત્તિ અને ભારતનું ભવિષ્ય સુખ ખાલ-ઢાંઈ તા ખેલ-આમ દિવસને રાત્રિનું રૂપ આપવામાં તારા શા હેતુ સમાયલા છે? હજી પણ મને સંભાળ, જે યવના મને હરીને લઈ જાય છે, અર્થાત્ અત્યારે વિયેાગ થયા, તેા પાછું આપણું મળવું કઠિન છે; માટે માલ !” ભારતજનની નિરુત્તર જ રહી અને અન્તે નિરુપાય થઈને નેત્રેમાંથી નીરધારા વર્ષાવતી ભારતભારતી ત્યાંથી એકાએક અદૃશ્ય થઈ ગઈ. સરસ્વતીના ગમન પછી ઘેાડી વારે ભારતલક્ષ્મીનું ત્યાં આગમન થયું. લક્ષ્મીએ ભારતમાતાની શૈાચનીય સ્થિતિની સમીક્ષા કરીને શાક સહિત નીચેનાં વાકયેા તેને ઉદ્દેશીને કહેવા માંડ્યાં; “ભારતમાતા! તારું વદન આમ આજે મલિન ક્રમ થઈ ગયું છે ? નિશદિન તારાં નયનામાંથી અશ્રુના પ્રવાહ વહેતા જેને ખેદથી મારી છાતી ફ્રાટી જાય છે ! તારા સુખનું અને અદ્વિતીય વૈભવનું અવલાકન કરીને જે મન હર્ષથી ઉભરાઈ જતું હતું, તે જ મન તારા દુઃખના દિવસા નિહાળીને શતા વિદીણું થઈ જાય છે. શિવ ! શિવ ! શિવ !!!” એટલામાં તેની દૃષ્ટિ આસપાસ નિદ્રિત પડેલા ભારતવાસિ આર્યોપર પડતાં તે વધારે શાકાતુર થઈને ભારતની ભાવિ દશાના વિચાર કરતી કરતી આત્મગત ઉદ્ગારા કાઢતી કહેવા લાગી કે;~~ “ અરેરેરે ! ભારતવાસિજનાની આ કેવી અપેાગતિ ! મદિરાપાની સમાન ઉન્મત્ત થઈને પૃથ્વીપર પડી જવાની તેમની આ કેવી નિન્જનીય મતિ !! મેલ ગર્જના કરે છે, જલ વર્ષે છે અને એમનાપર વિદ્યુતના પાત પણ થાય છે, તાપણુ જાગૃત નથી થતા, એ કેવી-કયા પ્રકારની જડતા ! ભારતવર્ષમાં સર્વત્ર અંધકારના અધિકાર જામી ગયા છે અને તે અંધકારમાં પેાતાનાં શરીરાને છુપાવીને આ ભારતવાસિજના શિથિલ થઈ પડ્યા છે ! ! આ નિર્લજ્જે પેાતાના અભિમાનને છેડી આવા તા નિદ્રાવશ થઈ ગયા છે કે, જગાડવા છતાં પણુ જાગતા નથી!! માટે હવે અહીં વધારે વાર રહેવું યાગ્ય નથી હવે તેા કાઈ અન્ય સ્થળે વિચરવું ને અન્યના આગારમાં વિહાર કરવા એ જ વિશેષ ઉત્તમ છે!!” એમ કહીને અશ્રુ વર્ષાવતી લક્ષ્મી પણ ભારતવષઁવાસિજનાના ત્યાગ કરીને અન્યત્ર જવામાટે પ્રસ્થાન કરી ગઈ. લક્ષ્મીના પ્રયાણુ કરી ગયા પછી ભારતજનનીએ પાતાનાં ઉન્મીલિત નેત્રે ઉષાડ્યાં અને અહીં તહીં દષ્ટિપાત કર્યો; પરંતુ કાઈ પણ તેના જેવામાં આવ્યું નહિ; એટલે એક દીધોઁષ્ણુ નિઃશ્વાસ નાખીને નિરાશાપૂર્વક તે આત્મગત ખેલવા લાગી કે;-- “ હાય ! આ શું થયું! શું ભારતની ભારતી અને લક્ષ્મી મારેા .. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ― www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ ભારતનું ભવિષ્ય ૧૯૯ .. "" સદાને માટે ત્યાગ કરી ગયાં ! ! ... અરેરેરે ! હું કેવી પાપિની કે, મને વિનવવાને આવેલી છતાં પણ હું તેમના સત્કાર કરી ન શકી ! પણ જ્યાં તેમની ઓળખ જ ન પડી, ત્યાં સત્કાર કેવી રીતે કરી શકાય ? પણ નહિ–સરસ્વતી અને લક્ષ્મી અંતર્ધાન તા નહિ જ થઈ હાય, હજી હુમાં તે તે મને કેટલી કેટલી શીખામણા આપતી હતી, કેટલેા મેાધ આપતી હતી અને મારા ઉત્સાહને વધારવાના પ્રયત્ન કરતી હતી, અને એટલામાં રાતી રાતી યાં ચાલી ગઈ ! સરસ્વતીએ શું કહ્યું? યવના મને હરી જાય છે ! ” લક્ષ્મી શું ખેાલી ? નિદ્રિત ભારતવાસિજનાના ગૃહમાં નિવાસ કરવા એ હવે ઉચિત નથી !” અરેરેરે ! સરસ્વતી અને લક્ષ્મી વિના મારાં સન્તાનેાની શી ગતિ થશે? ત્યારે આ સન્તાનાને જાગૃત કરું? આમને બધી વાર્તા જણાવી ઘઊં ? નહિ નહિજગાડવાનું કાંઈ પણ કારણ નથી, આ બધાં ચિરકાળની ગાઢ નિદ્રામાં સૂઈ રહ્યાં છે, માટે એમને સૂઈ રહેવા દેવાં, એ જ વધારે સારું છે. પરંતુ ભારતવાસિસન્તાના નિદ્રાવશ પણ ક્યાં છે? એ સર્વ જ્ઞાનન્ય થઈને અજ્ઞાનના અંધકારમાં પડેલાં હાવાથી એમના મસ્તિષ્કમાં દિગ્દમ થઈ ગયા છે અને એ જ કારણથી આંખા મીચીને આવી યા ઉપજાવનારી દશામાં પડ્યાં છે! હાય! મારાં સન્તાના અન્ન જળ ન મળવાથી પિપાસાથી વ્યાકુલ સર્પ પ્રમાણે દીર્ધ શ્વાસ લેતાં દેખાય છે. હાય! હું ધ્રુવી પાપિની, ક્રૂરકર્માં અને નૃશંસહયા છું કે, પાતાની સન્તતિની આવી દુઃસ્થિતિ જેવા છતાં પશુ જીવતી રહી શકી છું! હા–વિધાતા! મારા પ્રાણુના આ ક્ષણે જ શતશઃ વિભાગ ક્રમ થઈ નથી જતા ! માતાનું હ્રમ આવું કંઠાર હાય, એમ કાઈ કાળે પણ સાંભળવામાં નથી આવ્યું! એથી એવું સહેજમાં અનુમાન થઈ શકે છે કે, ભારતવાસીઆની હજી પણ કાઈ વધારે દુર્દશા જોવાનું મારા ભાગ્યમાં અવશિષ્ટ છે, માટે જ હું જીવતી રહી છું.” એમ કહી અશ્રુ લૂછીને ભારતજનનીએ સુપ્ત સંતાનેામાંના એક સંતાનના હસ્તને સ્પર્શ કર્યો અને તેને જાગૃત કરવાના હેતુથી નમ્રતાપૂર્વક મૃદુ સ્વરથી કહ્યું કે, “પુત્ર! ઉ! આવી રીતે સૂઈ રહેવાથી ભાગ્યના ઉદય થઈ શકવાના નથી. આ સમય પૂર્વ કાળના સમય જેવા નથી. તમારા તે દિવસ વહી ગયા છે. હવે ઊઠા અને આ આલસ્ય અને શિથિલતારૂપ રાગના નિવારણના ઐયાવલઅનથી સંપરૂપ ઔષધના ઉપચાર કરશ. બે એમ નહિ કરા, તે રોગ અસાધ્ય થવા પછી કાઈ પણ ઉપાય લાભકારક થઈ શકશે નહિ.' એકને એવા ઉપદેશ આપીને ભારતજનનીએ ખીજા સન્તાનને ઊઠાડ્યો, એટલે પ્રથમ પાછા સુઈ ગયા. એવી રીતે એકને ઉઠાડે એટલે બીજે * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય સુઈ જાય, એ જ વ્યાપાર ત્યાં ચાલવા લાગ્યા. અર્થાત ભારતમાતાએ સર્વને જગાડ્યા, પણ પાછા સર્વ પૂર્વ પ્રમાણે જ સૂઈ ગયા. એથી અંતે હતાશ થઈને ભારત જનની બોલી કે, “હાય! પુત્રો! હસ્તી કુંભાવિદારક સિંહ સમાન આર્યનરો! તમારી શી સ્થિતિ થશે ? તમારા ભયંકર ભવિષ્યની કલ્પનાથી હૃદય વિદીર્ણ થઈ જાય છે ! આટલા બધા સમયથી હું તમને જગાડવાને યત્ન કરું છું અને તમને ઉપાલંભથી ઉત્સાહવાન કરવાની ચેષ્ટા કરું છું, પરંતુ તમારા ધ્યાનમાં કાંઈ પણ આવતું નથી. મારા સર્વ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. હા-હવે મેં જાણ્યું. અદ્યાપિ તમારી જાગૃતિનો સમય આવ્યો નથી. અત્યારે તમને જાગૃત કરવાને જે પ્રયત્ન કરવામાં આવશે, તે વિફળ જ થવાને. એક ઊઠે છે, તે બીજે સૂઈ જાય છે. ત્યારે શું હતાશ થઈને આમને આવી સ્થિતિમાં જ રહેવા દેવા? ના-હજી પણ એક વાર ઉઘોગ કરવો જોઈએ.” મારા પ્રિયતમ વત્સ ! હજી પણ ઉઠે અને ધૈર્યના ઉત્સાહ તથા એજ્યના ઉપદેશોને મનમાં ધારીને આ દુખિની જનનીના દુઃખનું દમન કરવામાં તનમનધનથી તત્પર થાઓ ! અત્યાર સૂધી જે જે કષ્ટ આવ્યાં, તે તે સઘળાં મેં સહન કર્યા, પણ હવે તો એવો કઈ ઉપાય કરો કે, જેથી મારા શોકના સમુદ્રને પ્રવાહ આગળ વધતો અટકે ! હે જગદીશ્વર ! તું સર્વ શક્તિમાન છે અને કોઈ પણ કાર્ય તને અશક્ય કે દુર્ઘટ નથી. માટે આ અબળાપર દયા કરીને દુઃખનું નિવારણ કરે અને આ મારી પ્રાર્થનાને સ્વીકારીને ડૂબતા ભારતવર્ષનું તારણ કર!!!” એમ કહીને નિર્મળ ભારત જનની શરીરમાં શક્તિ ન હોવાથી મૂચ્છિત થઈને ધરણપર ઢળી પડી. કોઈ પણ સંતાને કાંઈ પણ ઉત્તર આપ્યું નહિ. અંતે નિરાશાનો વેગ અનિવાર્ય થવાથી શિથિલાંગી ભારતમાતાના પ્રાણુ આ નશ્વર સંસારમાંથી અનંત સુખદાયક સ્વર્ગમાં પ્રયાણ કરી ગયા. સ્વમગત પ્રતિ કાળાપહાડથી એ કરુણાજનક દૃશ્ય જોઈ શકાયું નહિ–તેનાં નયનોમાંથી અશ્રુની શ્રાવણ ભાદ્રપદ સમાન સહસ્ત્રધાર વૃષ્ટિ થવા લાગી. તે પોતે ભારત જનનીને જીવિત કરવાની વ્યર્થ ચેષ્ટા કરવાનો વિચાર કરતો હતો અને ભારતવાસિજનોને જાગૃત કરવાનો પ્રયતન આદરતો હતો, એટલામાં આકાશમાંથી અચાનક એક વિમાન ઉતરતું તેના જોવામાં આવ્યું તે સ્તબ્ધ થઈ ગયો. ભારત જનનીના શબ - પાસે વિમાન આવીને અટકયું અને તેમાંથી એક ભવ્યાકૃતિ દેવ ઉતરીને પૃથ્વીપટપર ઉભો રહ્યો. તે દેવ પોતાની મૃદુ સુરલોકીય વાણીથી, રાદન કરતા કાળાપહાડને આશ્વાસન આપતો કહેવા લાગ્યો કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ ભારતનું ભવિષ્ય . ૨૦ કાવ્ય છંદ “પ્રતિક્લ દૈવ, તવ રદન રંગે આ શા? ત્યજ વીર! હવે ભારતહિતની સહુ આશા! સુખસૂર્ય ઉદિત નહિ ભારતમાંહીં થાશે; ગત દિવસે સ્વને પણ નહિ અહિં દેખાશે. સ્વાતંત્ર્ય, વૈર્ય, બળ, નષ્ટ સર્વ થાવાને; મંગલમય ભારત ભૂમિ સ્મશાન સમાનાથશે, વિસ્તરશે, દારુણ દુઃખ વિકારે; વસશે વિરોધ ને કલહ સર્વ ગ્રહ ધારે. વધશે અતિશય “આજ્ઞાન મૂર્ખતા ભારી; વિરતા એકતા મમતા દૂર સિધારી. ત્યજિ ઉધમ ભારતવાસિ દાસ સહુ બનશે; બ્રહ્મ, ક્ષત્રિય ને વૈશ્ય, શકતા ધરશે. થાશે કતિપય જન પતે સ્વયંપ્રકાશી; ને નષ્ટ થશે સહુ સત્ય ધર્મ અવિનાશી. થાશે ઈશ્વરથી વિમુખ ભરતભૂવાસી; ત્યજિ સુમાર્ગ થાશે, સર્વ કુમાર્ગવિલાસી. નિજ વસ્તુ માનશે જાણે હોય પરાઈ બીજીની રીતિ જઈ પકડશે ધાઈ. સ્વાર્થો માટે નિજ આર્ય બધુથી લડશે; અભિમાન માનિને શત્રુચરણમાં પડશે. નિજ કુલ ત્યાગિને નીચ સંગમાં વસશે; નિજ દેશ લાભની કૃતિથી છેટા ખસશે. હા હતા અને સ્વાધીન, આર્ય, બલધારી એ વાત સર્વથા દેશે જેને વિસારી. હરિવિમુખ, ધમૅધનધામહીન નરનારી; આલસી મંદ તનું ક્ષીણું સુધિત સંસારી. આનન્દ સ્પેશે શત્રુચરણની લાતે; ને સત્ય વીર મરશે સહિ મન-આધા.” “હા સત્યવીર તે મનના આધાત સહી હૃદયમાં બળી બળીને જ મરવાના.” કાળાપહાડે તે દેવનાં વચનને અનુમતિ આપી અને એકાએક તેનાં ને ઉધડી ગયાં. પ્રભાતકાળને પ્રકાશ સર્વત્ર પ્રસરી ગયો હતો અને ભારત જનની, ભારત ભારતી, ભારતલક્ષ્મી કે ભવિષ્યવાદી જે કાઈ પણ ત્યાં જોવામાં ન આવ્યું. ચર્મચક્ષુથી તે સ્વમનો આદર્શ અદશ્ય થઈ ગયો હતો, પરંતુ અદ્યાપિ કાળાપહાડનાં હૃદયચક્ષુ તે આદએને સારી રીતે જોઈ શકતાં હતાં. તેણે તત્કાળ એક અનુચરને પ્રભાતને પિતા પાસે લઈ આવવાની આજ્ઞા કરી. થોડી જ વારમાં તે અનુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય ચર સાથે પ્રભાત બંધુ કાળાપહાડની સેવામાં આવીને ઉપસ્થિત થયો. કાળાપહાડે પ્રભાતને સ્વમમાં જેએલી સઘળી ઘટનાનું અતિ વર્ણન કરી સંભળાવ્યું. પ્રભાતને તે સાંભળીને બહુ જ આશ્ચર્ય થયું અને - સાથે ભારતની ભાવિ દુર્દશાનું ભવિષ્ય સાંભળીને તે હતાશ પણ થઈ ગયે. કાળેપહાડ તેની મુખમુદ્રાના પરિવર્તનથી તેના મનભાવને જાણી ગયા અને તેથી અતિશય ગંભીરતા ધારણ કરીને તેણે પ્રભાતને કહ્યું કે, “બંધો ! મારે એક ઉપદેશ સાંભળે અને મારી પ્રાર્થના પ્રમાણે મારા મરણ પછી વર્તવાનું મને વચન આપો. અંતકાળે મારી એ જ ભિક્ષા છે.” પ્રભાતે વચન આપ્યું અને કાળાપહાડે ઉપદેશને આરંભ કયોં– મારે ઉપદેશ એ જ છે કે, મુસલ્માન રાજ્યકર્તા સાથે કઈ પણ પ્રકારનો વિરોધ કરશો નહિ. તમારા આ વિધર્મી ભ્રાતાના અનુરોધથી તમે બાદશાહના દબરમાં સારી રીતે સન્માનિત થશો. આર્ય જાતિની ઉન્નતિની હવે કશી પણ આશા નથી. શતશઃ વષો પછી પણ આ પરાધીનતાની શૃંખલા તૂટી શકશે કે નહિ, એનો સંદેહ જ છે. જયારે કાળાપહાડના આવા અત્યાચારોથી પણ વંગવાસિજને જાગૃત ન થયા, ત્યારે ભવિષ્યમાં તેઓ જાગૃત થાય, એ સંભવ જ નથી.” ત્યારે તે એ મહા ખેદ અને શોકનો જ વિષય કહેવાય કે, ભારતવર્ષની ભાવિ ઉન્નતિની હવે લેશમાત્ર પણ આશા નથી! શું ત્યારે અર્યાવર્તને અખિલ શાંતિને ઉપભેગ કદાપિ નહિ જ મળે કે?” પ્રભાતકુમારે શોકસૂચક ઉદ્ગાર કાવ્યા. એના ઉત્તરમાં કાળાપહાડે મંદ, પરંતુ ગંભીર સ્વરથી કહ્યું કે, “મારા પ્રિય સહોદર ! આમ સર્વથા નિરાશ થવાનું કાંઈ પણ કારણ નથી. મને લાગે છે કે, અત્યારે જે હિંદુ અને મુસલમાનોનો ધર્મવિગ્રહ ચાલ્યા કરે છે અને તેના ગે થતા પરસ્પર કલેશ તથા તિરસ્કારભાવથી આર્યાવર્તની અવનતિ થતી જાય છે, તેને પણ કેટલાક કાળ પછી અવશ્ય અંત આવશે. પશ્ચિમમાંથી સર્વથા ભિન્ન ધમય અને સુશિક્ષિત એક નવીન જાતિની સત્તાની ભારતવર્ષમાં સ્થાપના થશે-તે રાજ્યકર્તાઓ ધન્ધતાને દૂર કરી સર્વ ધર્મોને સમાન ગણું ધર્મવિગ્રહને દૂર કરશે અને તેના વેગે આયવર્તની સમસ્ત જાતિઓમાં બંધુભાવનું બીજ રાપાતાં દેશમાં સર્વત્ર શાંતિ અને શાંતિને જ પ્રચાર થઈ જશે. તેપશ્ચિમની સત્તા–પાશ્ચાત્ય પ્રકાશ જ ભારતવાસીઓને શીખવશે કે, રાજ્યશકટને કેવી દક્ષતાથી ચલાવવાની અગત્ય છે અને તેને કયા માર્ગમાં ચલાવવાથી તે સુરક્ષિત સ્થાનમાં જઈ પહોંચે છે. એ વિદેશીય સત્તાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ : અવિષ્ય ભારતનું ભવિષ્ય ૨૦૩ આગમન તે જ ભારતવાસીઓની અનેક નિરાશાઓમાં છુપાયેલી એક માત્ર અમર આશા છે!” એમ કહીને સેનાપતિએ પાસું બદલ્યું. અનુચરે વિજન અને ચામર ઢળવા લાગ્યા. પ્રભાત ગભરાઈને કહેવા લાગ્યો કે, “શી આજ્ઞા છે? કહે. જે આજ્ઞા અત્યારે તમારા મુખમાંથી બહાર પડશે, તેનું હું યથાર્થ પાલન કરીશ.” બહુ જ મૃદુ સ્વરથી સેનાપતિએ શ્વાસ લઈને કહેવા માંડ્યું કે, “મારે બીજે ઉપદેશ એ છે કે, હું એક ભલામણ પત્ર લખી આપું છું, તેની સહાયતાથી મહારાજા નંદકુમારને બંધનમુક્ત કરવાનો પ્રયત્ન કરશે. કારણ કે, ઓરીસામાં અમે વિજય મેળવ્યા પછી મહારાજાને તાડે મોકલી આપવામાં આવ્યા છે. મહારાજાને પોતાપાસે બોલાવીને ઓરીસાનું રાજ્ય તેમને હાથોહાથ પાછું સોંપી દેવાની મારી ઇચ્છા હતી, પરંતુ જહાજપુરના વિજયી સમિકેની ભૂલથી હું તેમ કરી શકયો નહિ. હવે રાજય મળવું તે દુર્લભ છે, પણ તમે તેમને બંધનમુક્તિ મેળવી આપજે.” બરાબર શક્તિ ન હોવાથી સેનાપતિ શ્રમિત થવાથી મૌન ધારી પડી રહ્યો અને થોડી વાર વિશ્રાંતિ લીધા પછી પાછો બોલ્યો કે, “ઓરીસામાં અત્યારે પ્રબંધકર્તા કોઈ પણ રાજા નથી. યવન સૈનિકે મહાઅત્યાચારી, નિર્દય અને જડ પ્રકૃતિના છે. મેં સેનાના વિશેષ ભાગને તો આવતી કાલે જ ઓરીસા છોડીને ચાલ્યા જવાની આજ્ઞા આપી દીધી છે. રાજ્યમાં શાંતિ રાખવા માટે જે થોડા ઘણુ સૈનિકે અહીં રહેવાના છે, તેમના નાયકની પદવી જ્યાંસુધી બાદશાહનો કાઈ બીજે હુકમ ન આવે, ત્યાંસુધી તમે જ ધારણ કરો અને ઓરીસા રાજ્યનું ન્યાયપૂર્વક શાસન કરે.” એના પ્રત્યુત્તરપે હસ્તદ્વય જોડીને અને વિનીત ભાવથી પ્રભાતે કહ્યું કે, “બંધે! આપની સર્વ આજ્ઞાઓ મને શિરસાવદ્ય છે; પરંતુ માત્ર આ કાર્યથી મને મુક્ત રાખો, તે મહા કૃપા. ઉત્કલ રાજ્ય-ઓરીસાના સ્વાતંત્ર્યનું રક્ષણ કરવાની દેવતા સમક્ષ દઢ પ્રતિજ્ઞા કરીને મેં હસ્તમાં શસ્ત્રાસ્ત્ર ધારણ કરેલાં હતાં, પરંતુ દુર્દેવવશાત્ યુદ્ધમાં મારો પરાજય થયો છે. એટલે અંગેશ્વર યવન રાજ્યકર્તાના પ્રતિનિધિરૂપે એરીસાનું શાસન કરવું, એ મારામાટે ઉચિત નથી. એવી સ્વાર્થપરાપણુતા અને વિશ્વાસઘાતકતાના ભાગી થવાની મારી અને ભાવના નથી. ભ્રાતા! મને ક્ષમા કરો!!” “ભાઈ! હું સમજો. તમારું હદય ખરેખર વીરનું જ છે. હવે હું એ કાર્ય કરવા માટે આગ્રહપૂર્વક તમને કહીશ નહિ. મારે હજી તમને બે કે ઘણું ઘણું વાત કહેવાની છે, પણ એમ જણાય છે કે, બધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય વાત કહેવા જેટલો સમય હવે મને મળશે નહિ. કારણ કે, મારી બેલવાની શક્તિ ક્ષણે ક્ષણે હવે ન્યૂન થતી જાય છે અને શ્વાચ્છવાસનો પણ ધીમે ધીમે અવરોધ થતો જાય છે.” કાળાપહાડે પ્રભાતની ઈચ્છાને અનુસરવાનો પ્રયત્ન કરીને કહ્યું. એ વાક્ય બોલવા પછી તેનામાં વિશેષ સંભાષણ કરવાની શક્તિ રહી નહિ. જખમમાંથી પ્રબળ રક્તની ધારા વહેવા લાગી. તે વિકટમૂર્તિ ધારણ કરીને શય્યા પર ઊઠીને બેઠે થઈ ગયો અને ઉન્મત્તવત્ બકવાદ કરત બોલવા લાગ્યો કે, “હે જગન્નાથ! તમે કયાં છો? જગન્નાથની મૂત્તિ, કે જેનું ભારતવાસિજનના હિતમાટે મેં ખંડન કર્યું હતું, તેને કાઈ પુનરુદ્ધાર કરજે. જુઓ–પેલી દેખાય ઘર નરકની છાયા! આ જુઓ પાપના શાસનમાટે આવતે ભયંકર યમદંડ !! જગજનની માતા! પિતાના શાંતિમય અંકમાં આ પાપી બાળકને દયા અને ક્ષમા કરીને વિશ્રામદાયક સ્થાન આપ.” લવારાથી પ્રભાત ગભરાયે અને તેથી તત્કાળ તે ન્યાયરત્ન, ઉપા. નજીરનું અને બીજાં કેટલાંક મનુષ્યોને ત્યાં બેલાવી લાવ્યા. કાળો પહાડ ટમટમ બધાંને જોયા કરતો હતો, પણ તેનાથી એક પણ શબ્દ બોલી શકાય નહિ. ક્ષણ માત્ર પછી સેનાપતિ કાળાપહાડ-પૂર્વી--- શ્રી બ્રહ્મકુમાર નિરંજનનું માનુષી શરીર જીવનશૂન્ય થઈને મહા-અનંત શાંતિના અંકમાં જઈ પડેલું દેખાવા લાગ્યું. પ્રભાત હૃદયભેદક આન્દ કરવા લાગ્યા, ન્યાયરત્ન પણ તેવા જ ભીષણ રોદનમાં પ્રવૃત્ત થયો અને ઉષાથી પણ રોદનના વેગને રોકી શકાયો નહિ. એવી જ રીતે એરીસાના પ્રત્યેક વિજયી સૈનિકના હૃદયમાં ભયંકર શકની છાયા પ્રસરી ગઈઆબાલ વૃદ્ધનાં નેમાંથી એકસમાન અશ્રુની ધારા નીકળવા લાગી. માત્ર નજીરનાં નેત્રોમાંથી અશ્રુને પ્રવાહ નીકળતો જોવામાં ન આવ્યો. ક્યાંથી લેવામાં આવે? તેના હૃદયમાં બળતા સ્નેહાશિઓ તેનાં નયનેમાના નીરને સર્વથા શોષી લીધું હતું. તેનાં તેમાંથી નરને સ્થાને અગ્નિની ભીષણ વાળા નીકળતી હતી. શય્યાશાયી સ્વામીના શબને તે સૂક્ષ્મતાથી નિહાળવા લાગી. અંતે તેની વૃત્તિ પતિમાં એટલી તે લીન થઈ ગઈ છે, ત્યાં ને ત્યાં જ નિશ્રેષ્ટ થઈને તે ધરણી પર ઢળી પડી. તેને સચેતન કરવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા, પણ સર્વે વ્યર્થ ગયા. તેને એક બીજા તબૂમાં ઉષા અને તેની બીજી દાસીઓની, સંભાળમાં રાખીને સર્વ જનો મૃત કાળાપહાડની મરક્રિયા કરીને તેને દફનાવવાની સામગ્રી એકત્ર કરવા લાગ્યા. શબને અંતિમ નમસ્કાર કરીને પ્રભાત તથા ન્યાયરત્ન નિરુપાયે શબને યવનોના હાથમાં સોંપી દીધું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ કાળાપહાડનું દફન અને નજીવનનું અનુગમન ૨૦૫ અષ્ટમ પરિચ્છેદ કાળાપહાડનું દફન અને નજરનનું અનુગમન The rich, the poor, the great, the small, Are levell’d; death confounds them all.” Gay. "The curfew tolls the knell of parting day, The lowing herd winds slowly over the lea, The ploughman homeward plods his weary way And leaves the world to darkness and to me." Gray. (Elegy.) દિવસના તૃતીય પ્રહરની સમાપ્તિ થઈને ચતુર્થ પ્રહર આરંભ થઈ ચૂક્યો હતો. ધીમે ધીમે સૂર્યને પ્રકાશ મંદ થતો જતો હતો. ચિક્કાહના તીરે પાડીકડ નામક સ્થાને મુસલ્માનોનાં શબને દફનાવવાના કબ્રસ્તાનમાં ચાર ગોરખદુઓ કેદાળીની સહાયતાથી એક ગેમર ખેદવામાં રોકાયેલા જોવામાં આવતા હતા. દિવસનો ઉજજવળ પ્રકાશ અદ્યાપિ જગતમાં વ્યાપેલો છતાં પણ કબ્રસ્તાન નામ ધરાવતું એ સ્થાન એવું તે ભયંકર જેવું લાગતું હતું કે, પાષાણુહદયી મનુષ્ય પણ ત્યાં ભયભીત થઈ જાય, એમાં કશે પણ સદેહ હતો નહિ. સર્વત્ર મૃત નરનારીઓની કબરે વિસ્તરેલી હતી અને વૃક્ષની શાખાઓમાં છૂપાઈને બેઠેલા ઘુવડ આદિ પક્ષીઓ પોતાના વિચિત્ર ભયાનક ધ્વનિથી તે સ્વાભાવિક ભયંકર સ્થળને અધિક ભયંકર બનાવવાને યત્ન કરતા હતા. પોતાના કાર્યમાં લાગેલા ગોરખોદુઓ શ્રમને ટાળવાના હેતુથી નીચેનું ગાયન લલકારતા જતા હતા અને કબર પણ ખોદતા જતા હતા. “ઇસ ઘર આના રે ભાઈઓ કપર લાવે, છોડકે વે. અપના બિગાના રે ભાઇઓ-ઈસ ઘર. સાધૂ પડિત સેટ ભિકારી. કોઈક ન છોડે મત કટારી; સબકે હય જાના રે–સબકે હય જાન રે; સબકો હય જાના રે ભાઈઓ”-ઈસ ઘર. - અહા ! કેવું રહસ્યમય ગાયન છે ! પણ મૂઢજનો એના રહસ્યને ક્યાં સમજે છે? તેઓ તે ક્ષણિક સંસારને જ જીવન સર્વસ્વ માને છે. - કબર ખોદવાનું કાર્ય પૂર્ણ થવા પછી ગોરખદુઓ વિશ્રાંતિ લેવાને બેઠા અને પોતપોતામાં નીચે પ્રમાણે સંભાષણ કરવા લાગ્યા - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ર૬ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય - “આપણને કેટલાક મૂજને ગેરબાદુ કહીને ધિક્કારે છે અને આપણને નીચ દૃષ્ટિથી જુએ છે, પણ તેઓ એમ નથી જાણતા કે, તેમની અંતિમ શયા બનાવનારા આપણે છીએ. હજાર હજાર શુકરાના તે તે બારે હકતઆલાના કે, આપણને તેણે આ રોજગાર આપીને હમેશને માટે ગફલતીની ઊંઘથી જાગતા રાખવાની તકલીફ ઉઠાવી છે. ગોરખોદુ, બાદશાહ, કંગાલ કે માલામાલ સર્વને અંતે તે અહીં જ આવવાનું છે. હિન્દુઓ બળીને ખાક થાય છે અને મુસલ્માનો ખાકમાં દટાઈને ખાક બની જાય છે. પરિણામ એક જ છે.” પ્રથમ ઘોરદુએ પોતાના વિચારો દર્શાવ્યા. તેને અનુમોદન આપતો બીજે ગોરખદ કહેવા લાગ્યું કે, “ભાઈ! તમારું કહેવું બિસ્કુલ ખરું છે. જેઓ અહંકાર કરે છે અને ચાર દિવસની જિન્દગાની માટે હજાર જાતના અસત્ય વ્યવહાર કરે છે, તેમના જે કાઈ પણ મૂર્ખ અને અજ્ઞાની નથી. જુઓ-આ ગાર આપણે અત્યારે જેને માટે ખોદી છે, તે કેવો જાહોજલાલીવાળે પહેલવાન જવાન મર્દ હતો. આખ બંગાળ દેશ જેના નામથી કાંપતો હતો અને પૃથ્વી પણ જેના ચાલવાથી ધ્રુજતી હતી, તે કાળો પહાડ હાડપિંજર અને રક્ત માંસના રૂપમાં આ ગેરમાં દટાશે અને થોડીવાર પછીતેનું નામ સદાને માટે આ ફાની દુનિયામાંથી હવામાં ઊડી જાશે. ગેરખાદના ધંધાથી આવા આવા વૈરાગ્ય ઉપજાવનારા વિચારો રોજ આપણું મગજમાં તાજા થયા કરે છે અને તેથી આપણે વધારે ગુનાહ કરવાને તૈયાર નથી થતા, એ આપણુપર ખુદાની એક બહુ જ મોટી મેહરબાની છે, એમ જ માનવું જોઈએ. કેમ નહિ ભાઈ ?” હા-ભાઈ એમ જ છે. એવી રીતે જોતાં તે આપણે ઘણા જ ભાગ્યશાળી છીએ, લોકે આપણને ધિક્કારે છે, એમાં જ આપણો લાભ વધારે છે.” ત્રીજા ગરદુએ પણ તેમની હામાં હા મેળવી. એટલામાં ચોથા ગોરખદુએ અંગુલિનિર્દેશ કરીને પિતાના સાથીએને કહ્યું કે, “જુઓ-સેનાપતિની મૈયત આવે છે. માટે તૈયાર થઈ જાઓ–જોઈતી સર્વ વસ્તુઓ તો તૈયાર છે ને? જુઓ.” ગોરખદુઓ પોતાના કર્તવ્યમાટે તૈયાર થઈને ઊભા રહ્યા. થોડી વારમાં સેંકડે મનુષ્યોને સમૂહ સેનાપતિ કાળાપહાડના જનાજાને લઈને ત્યાં આવી પહોંચ્યો. કબરથી થોડી દૂરપર પ્રથમ જનાજાને જમીનપર - ઉતારવામાં આવ્યો અને મુસલ્માની ધર્મ પ્રમાણે કેટલીક ક્રિયાઓ કરી રહ્યા પછી, શબને કબ્રમાં પધરાવવામાં આવ્યું. શબને કબરમાં પધરાવ્યા પછી ગારખદુઓ જેવા ઉપરથી માટી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ કાળા પહાડનું દફન અને નજીરનું અનુગમન ૨૦૭ વાળવા જતા હતા, તે જ એકાએક પાછળથી આવીને કોઈ વ્યક્તિએ એવો પોકાર કર્યો કે, “સબૂર–મને મારા સ્વામીના મુખનું દર્શન કરવા ઘો!” ગોરખોદુઓ અને બીજા સર્વ મનુષ્યો એ પોકારથી આશ્ચર્યચકિત થઈ ગયા. એટલામાં એક મુક્ત કેશકલાપવાળી અને અસ્તાવ્યસ્ત વસ્ત્રાવાળી સુંદર યુવતી ત્યાં આવીને ઉભી રહી અને તત્કાળ કબરના મુખપર જઈને એકી સે પિતાના કબરવાસી મૃત પતિના મુખનું અવલોકન કરવા લાગી. વાંચકે જાણી તો ગયા જ હશે કે, એ બીજી કોઈ નહિ, પણ કાળા પહાડની પત્ની નજીરન જ હોવી જોઈએ. થોડીવાર તો તે કાંઈ પણ બોલી નહિ. અંતે કિંચિદ્ર કેપને ભાવ દર્શાવીને મૃત સ્વામીને સંબોધીને તે કહેવા લાગી કે-- નાથ! મારાથી વિમુખ થઈને આમ અહીં શામાટે પડ્યા છો? શું પુષ્પની શય્યા આપના માટે તૈયાર નથી, કે આમ માટીમાં લેહ્યા છે? આ તમારી અધગનાને અનુરાગ પણ આપના મનમાંથી ચાલ્યો ગયો છે કે શું? આપના જેવા સુજ્ઞ અને શૂરવીરે આ કાપ કરવા ન જોઈએ! કદાચિત આપ સ્વર્ગમાં અપ્સરાને વરવાના મોહથી જતા હશે– એમ જ હતું, તો મને પ્રેમપાશમાં શામાટે ફસાવી ? ચાલો"ઉઠેઆ દાસીની પ્રાર્થનાને સ્વીકાર કરો! નહિ તો હું અહીં જ આત્મહત્યા કરીશ અને તમને સ્ત્રીહત્યાનું ઘોર પાપ લાગશે !” આટલા બધા કાલાવાલા કરવા છતાં પણ નજરનને કાંઈ પણ ઉત્તર મળ્યું નહિ. મૃત મનુષ્ય તે કેવી રીતે ઉત્તર આપે ? નજીરનને ઉન્માદ વધી ગયો. “તમે નથી જ લતા, તો લ્યો આ બલિદાન” એમ કહીને તેણે કબરને ઢાંકવા માટે પાસે મૂકેલા પાષાણુપર પોતાનું માથું પછાડ્યું–તેના માથામાંથી ખળખળ કરતો રક્ત પ્રવાહ વહેવા માંડ્યો અને તે મૂચ્છિત થઈને મૃતતુલ્ય બની ગઈ એટલામાં તેની દાસીઓ ત્યાં આવી પહોંચી અને તેઓ તેને પાછી તંબૂમાં લઈ આવી. વધે અનેક પ્રકારના ઉપચાર કર્યો, તેથી ઠેઠ બીજે દિવસે સવારમાં રક્તનું વહન બંધ થયું અને તે કાંઈક શુદ્ધિમાં આવી. પરંતુ તેના ઉત્પાદનો નાશ તે ન જ થશે. ક્ષણે ક્ષણે જાણે તે કબરમાં પડેલા કાળાપહાડને પ્રત્યક્ષ જોતી હોયની! તેવી રીતે તેને ઉદ્દેશીને આ દિવસ લવારે કર્યા કરતી હતી. અન્ન અને જળ તે તેણે પતિના મરણની ઘટિકાથી જ ત્યાગ કરી દીધો હતો, તેનું પાછું તેણે ગ્રહણ કર્યું નહિ. પ્રભાત અને ઉષા તેને અનેક પ્રકારનાં આશ્વાસન આપતાં હતાં અને પ્રશ્નો પૂછતાં હતાં, પણ સર્વ વ્યર્થ. ભગ્રહદયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય નજીનિસાના મનથી સમસ્ત સંસારને નાશ થઈ ગયો હતો. કાળા પહાડ વિના તેને બીજા કશાની પણ સ્મૃતિ હતી નહિ. પતિ પત્નીના પરસ્પર પ્રેમનું સૌન્દર્ય, સર્વ તંતુવાઘના મિષ્ટ સ્વર કરતાં પણ અધિક મનોહર છે. પ્રેમના પ્રભાવથી સ્ત્રી કિવા પુણ્ય પિોતાના પ્રિયકર કે પિતાની પ્રિયતમામાટે મરવાને પણ તત્પર થઈ જાય છે. સમસ્ત ગ્રીસ દેશમાં આલેસ્ટિજ જેવું એક પણ સ્ત્રીરત્ન આજ દિવસ સૂધી નીપજ્યું નથી. એ સ્ત્રી પોતાના પતિ માટે પ્રાણ અર્પવાને કટિબદ્ધ થઈ હતી. તેના પતિનાં માતાપિતા અને ઈતર આસપ્ત હતાં, પરંતુ તેમનામાંથી કોઈ પણ જીવ આપવાને તૈયાર થયું નહિ. પત્ની આલેસ્ટિજીને પ્રેમ એટલો બધે બલવત્તર થઈ ગયું કે, તેના સમકા માતાપિતાને પિતાના પુત્ર વિશે પ્રેમ ફીકા પડી ગયો અને તેઓ માત્ર નામના જ આસપ્ત છે, એમ સ્પષ્ટ દેખાઈ આવ્યું. એ સ્ત્રીનું એવું કઠિન પતિવ્રત્ય મનુષ્યોને તેમ જ દેવોને એવું ગમ્યું કે, દેવોએ સુપ્રસન્ન થઈને તેને પુનઃ પૃથ્વી પર જવાની પરવાનગી આપી. એવી આજ્ઞા આજ સુધીમાં થોડી જ સ્ત્રીઓને મળી હશે. દેવોએ તેના અલૌકિક પતિ પ્રેમ અને સદ્દગુણને જોઈને તેનો એટલો બધે સત્કાર કર્યો. હિંદુસ્તાનમાં પણ જે સ્ત્રીઓ પતિ પાછળ સતી થએલી છે, તેને કે અદ્યાપિ વંદ્ય માને છે. ફયજી નામનો એક સુપ્રસિદ્ધ ઈરાની કવિ ઈવ સ. ૧૬૦૫ માં શહનશાહ અકબર આજમના દરબારનો એક દીપક ગણતા હતે. અરબી અને ફારસી ભાષામાં એ અદ્વિતીય મનાતો હતો અને અદ્યાપિ મનાય છે. એણે કાશીમાં લાંબો સમય ગાળીને સંસ્કૃત ભાષાને પણ બહુ જ સારો અભ્યાસ કર્યો હતો. એની આજે પણ પ્રથમ પિક્તિના મુસલમાન કવિઓમાં ગણના થાય છે. અકબરના દરબારમાં માત્ર કવિતા કરીને જ બેસી રહેનાર કવિઓમાંને એ નહોતે, કિન્તુ એ અકબરના એક મુખ્ય મંત્રીની પદવી પણ ધરાવતો હતે. આયવર્તના સર્વ ભાગોમાં ભ્રમણ કરીને આયના અનેક રીતિ રિવાજોને એણે ઘણું જ સારે અનુભવ મેળવ્યો હતો. એ સત્યવક્તા મહાનુભાવ પણ, પતિ પાછળ સતી થતી ભારતવર્ષની અબળાઓ વિશે પોતાના બહુ જ ઉચ્ચ પ્રકારના વિચારો દર્શાવી ગયો છે. નીચે આપેલા તેના એક અમૂલ્ય અને અક્ષરે અક્ષર સત્ય શેર (છંદ)થી વાચકે તેના અભિપ્રાયની કલ્પના કરી શકશે. દર મહમ્મત ચૂંજને હિન્દ કસે મર્દાના નેસ્તક સેપ્ટન બર રામઅ મુર્દ કારે હર પરવાના નેસ્ત.” એને ભાવાર્થ એ થાય છે કે, પ્રેમ (રાખવા-સાચવવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ કાળાપહાડનું ફ઼ન અને નજીરનનું અનુગમન ૨૦૯ હિન્દુ સ્ત્રીઓ સમાન કાઈ પણ શૂરવીર નથી. (કારણ કે) એલવાઈ ગયેલા દીપક પાછળ મળી મરવું, એ કાંઈ પ્રત્યેક પતંગિયાની શક્તિ ( કૃતિ ) નથો. અર્થાત્ પ્રત્યેક સ્ત્રી પાતાના મૃત પતિને પ્રાણુ અર્પવાને શક્તિવતી હાતી નથી. મહા-એ વિદેશી અને વિધર્મી કવિના વિચારે આર્ય અખળાઆની કેટલી અને કેવી ઉચ્ચ ભાવનાને દર્શાવે છે. એવી અબળા જ ભારતની પ્રાણપ્રતિષ્ઠા છે. જાણે ગ્રીસની આલેસ્ટિજે નત્રિસાના રૂપમાં આય્યવર્ત્તમાં પુનર્જન્મ લીધા હેાયની! તેવી રીતે નજીરન પેાતાના પતિ પાછળ પ્રયાણુ કરવાને સર્વથા તૈયાર થઈ ગઈ અને તેથી પ્રભાતના બંધુપ્રેમની અને ન્યાયરત્નના શિષ્યપ્રેમની ન્યૂનતા પ્રત્યક્ષ સર્વના વ્હેવામાં આવી. એ દિવસ વીતી ગયા અને ત્રીજા દિવસના રવિના ઉદય થયા. નજીરનના શરીરની અને મનની સ્થિતિને શ્વેતાં તેના જીવવાની જરા પણ આશા કાઇના મનમાં રહી નહાતી. જેમ જેમ સૂર્ય આકાશમાં વધારે અને વધારે ઉચ્ચ ચઢતા હતા, તેમ તેમ નચ્છનિસાના જીવનરૂપી દીપના નિર્વાણુને સમય નિકટ આવતા જતા હતેા. તેના શરીરની અને શ્વાસેાચ્છ્વાસની ગતિ ક્ષણે ક્ષણે મંદ થવા માંડી હતી અને હસ્ત પાદ આદિ અવયવે પણ શિથિલ અને શીતલ થતા જતા હતા. તેા પણ પતિના નામેાચ્ચારને ધ્વનિ તેા તેના મુખમાંથી સંભળાયા જ કરતા હતા. લગભગ મધ્યાહ્ન સમયે તેને વાચા ફૂટી-શરીરમાં એકાએક બળ આવવાથી પાતાની મેળે જ ઊઠીને તે શય્યામાં મેઠી થઈ ગઈ અને પ્રભાતને ઉદ્દેશીને ભીષણુતાના ભાવથી મિશ્રિત મંદસ્વરે કહેવા લાગી કે; ** · પ્રભાતકુમાર ! તમે મારા પતિના સહેાદર છે! અને મારા દીયર છે, પરંતુ મારા બંધુ કરતાં પણ હું તમારામાં વધારે સ્નેહ રાખું છું. જે વેળાએ આપને ત્યાં હું કેદ હતી, તે વેળાએ આપણા સંબંધથી આપણુ બન્ને અજ્ઞાત છતાં પણ તમે જે એક વીર અને આર્યનરને ટે તેવું વર્તન મારી સાથે રાખ્યું હતું અને તેથી મારા શત્રુ છતાં પણ તમારામાટે મારા મનમાં ઉચ્ચ વિચારા બંધાયા હતા. આવા સદ્ગુણા તમારામાં આતપ્રેત ભરેલા હાવાથી ખુદા તમારું અને જહાનમાં સારું અને સારું જ કરશે. હું એક મુસમાાંત સ્ત્રી છું. અમારામાં પતિસાથે દટાઈને સતી થવાના રિવાજ નથી. પણ હિંદુઓના મૃત પતિની ચિતામાં પ્રવેશ કરીને પત્નીના સતી થવાના રિવાજને હું બહુ જ વખાણું છું. જે સ્ત્રીના મનમાં સત્ય સ્નેહભાવના હ્રાય, તે પતિના ચિરકાળના વિયેાગને સહી શકે જ નહિ, એ સિદ્ધાન્ત છે. તમારા વડિલ બંધુ અને મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય સૌભાગ્યહેતુ સ્વામીના સ્વર્ગવાસ થયા છે, તે મારે પણ તેમની પાછળ તેમની સેવા કરવાને જવું જ જોઇએ. મારેા અંતકાળ હવે નિકટ આવી પહોંચ્યા છે; માટે વૈદ્યોને ઔષધાપચારના વ્યર્થ શ્રમ આપશે। નહિ. જડ ઔષધિથી મારે રાગ સારા થાય, એવા સંભવ નથી. મારા રેગના નિવારણનું ઔષધ માત્ર મરણુ જ છે અને તે જ મને નિરંતરની શાંતિ આપશે. પ્રભાત ! તમારી નવીન પત્ની સાથે સદ્ભાવથી વર્તો અને કાઈ સાથે પણ વિરેાધ કરશે નહિં. તમારા ભાઈએ તમને મરણુસમયે જે ઉપદેશ આપ્યા હતા, તે મેં છૂપાઈને સાંભળ્યેા હતેા. મારા પણ એ જ ઉપદેશ છે. એ ઉપદેશને અનુસરીને વર્તવાથી તમને લાભ જ થશે. માટે તેમ જ કરો. હું વધારે ખેાલી નથી શકતી !” નજીરનથી વધારે ખેાલી શકાયું નહિ. ધીમે ધીમે તેના શરીરની અને સ્નાયુની ગતિ મંદ થતી ચાલી. તેણે “પા-આ—ણી.” એવા શબ્દના મંદ ઉચ્ચાર કર્યો અને તત્કાળ એક દાસીએ તેને “આણ્યેજમજમ” પાયું. નજીરનની તખીયત ઘણી જ બગડેલી હાવાથી એ પાણી પ્રથમથી જ કાઈ હાજીને ત્યાંથી મંગાવીને તૈયાર રાખવામાં આવ્યું હતું. મક્કામાં તીર્થ તરીકે મનાયલું જમજમનું પાણી, આપણા આર્યોંમાં જેવી રીતે ગંગાજળ પવિત્ર મનાય છે, તેવું જ પવિત્ર ગણાય છે અને તેને મેળવવામાટે હજારા લેાકેા ભગીરથ પ્રયત્ન કરતા હેાવાથી એ પ્રસાદી પુષ્કળ યાત્રાળુ જને! ત્યાંથી પાછા ફરતી વેળાએ ધણા જ ભાવથી અને સંભાળથી પેાતાની સાથે લેતા આવે છે. આમેજમજમ પીતાં જ નજીરનના શરીરમાં એક પ્રકારની શાંતિ થએલી તેવામાં આવી અને એકાદ ટિકા પછી “ખુદા હાજ઼િ” એ વાક્યના ઉચ્ચાર કરીને નજીરને પોતાના પ્રાણ તેના પેદા કરનાર પરવરદિગારને અર્પણ કરી દીધા. તેણે આ અસાર સંસારના ત્યાગ કર્યો–અર્થાત્ નજીરનનું મરણુ નીપજ્યું. ઘણી જ ધામધૂમથી એ સતી અને સાધ્વી સ્ત્રીના શખને તેના પતિની કબર પાસે જ દનાવવામાં આવ્યું. પ્રભાતનેા એ સમયને શાક અનિવાર્ય હતેા. તેને શાંત કરવાના હેતુથી કાળાપહાડના કારાગૃહમાંના વૃદ્ધ સિપાહી અનેક પ્રકારે તેને સમજાવવા લાગ્યા અને અંતે તેણે ધર્મશાસ્ત્રની નીચે લખેલી પંક્તિઓના ઉચ્ચાર કર્યો;– " एकः प्रजायते जंतुः, एक एव प्रलीयते । एकोऽनुभुंक्ते सुकृतं, एक एव च दुष्कृतम् ॥ मृतं शरीरमुत्सृज्य, काष्ठलेोष्ठसमं क्षितौ । विमुखा बांधवा यान्ति, धर्मस्तमनुगच्छति ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર तस्माद्धर्म सहायार्थ, नित्यं संचिनुयाच्छनैः । धर्मेण हि सहायेन, तमस्तरति दुस्तरम् ” ॥ ૨૧૧ ( મનુઃ ) અર્થાત્ પ્રાણી એકલા જ જન્મે છે અને એકલા જ મરણુ પામે છે; પુણ્યનાં કળા પણ એકલા જ ભાગવે છે અને પાપાના દંડ પણ એકલા જ સહન કરે છે. મરણ પછી તેના આપ્ત મિત્રા તેના મૃત દેહને કા કિવા મૃત્તિકાના પિંડ પ્રમાણે પૃથ્વીપર પટકીને તત્કાળ પાતપેાતાને ઘેર ચાલ્યા જાય છે. સાથે માત્ર ધર્મ જ જાય છે. એટલા માટે જ જન્મીને મનુષ્યે પરલેાકમાં સહાયકì થાય, એવા હેતુથી યથાશક્તિ પુણ્ય કરવું–એટલે મૃત્યુ પછી દુસ્તર અંધકારમાંથી પ્રાણી પાર પડીને પ્રકાશવાળા સ્થાને પહોંચી શકે છે.” પ્રભાતના શાક કિંચિત્ શાંત થયા અને સ્મશાન યાત્રાએ આવેલા સર્વજનાએ પેાતપેાતાના ગૃહપ્રતિ ગમન કર્યું. સંસાર આવેા ક્ષણભંગુર છે !!! ઉપસંહાર ગત પરિચ્છેદમાં આપણી નવલકથાની સમાપ્તિ થઈ ચૂકી છે. એ જગન્નાથની મૂત્તિના ખંડન પછી આરીસાના રાજ્યની અને રાજા નન્દ કુમારદેવની શી દશા થઈ, તે ઇતિહાસના વાંચાને સારી રીતે વિદિત છે જ, માટે તેના પુનઃલેખની આવશ્યકતા નથી. હવે જગન્નાથની મૂર્તિના પુનરભિષેકના સંક્ષિપ્ત નૃત્તાંત આપીને પ્રસ્તુત વિષયને પણ આપણે સમાપ્ત કરીશું. બંગાળાના બાદશાહ મુલયમાને રાજા નન્દકુમારદેવને નિરંતરને માટે દેશનિકાલ કર્યો અને ત્યાર પછી એકવીસ વર્ષ પર્યન્ત એરીસામાં એક પ્રકારની અરાજકતા જ વિસ્તરેલી રહી. એ અરાજકતાનું વિસ્તૃત વિવે ચન કરવાનું આ સ્થળ નથી, માટે તે જાણવાની ઇચ્છા હૈાય, તે અમે વાચકાને ઇતિહાસ વાંચવાની પ્રાથૅના કરીએ છીએ. સેનાપતિ કાળાપહાડના કૃતાન્ત પછી મુસલ્ખાન સેના પાછી અંગાળામાં ચાલી ગઈ. જે લોકો દુર્ગમાં રહી ગયા, તે જ આરીસાનું રક્ષણુ કરવા લાગ્યા. વીસાના મહન્દે જગન્નાથની અર્ધદગ્ધ મૂર્તિમાંથી પવિત્ર નાભિના ભાગ કાઢી લઈને તે ટુજંગના ગામડિયા જમીનદારાને રાખવાને આપી દીધા. જ્યાં સુધી એરીસાની રાજસત્તા પાણાના હાથમાં રહી, ત્યાં સુધી જગન્નાથની મૂર્તિની પુનઃ સ્થાપના કરી શકાઈ નહિ. એ સમાચારથી અકબરશાહ બહુ જ અસંતુષ્ટ થયા અને તેથી અનુક્રમે મેનાયમખાં અને ખાનજહાનને સેના સહિત આરીસામાં માકલીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય ઓરીસા પ્રાન્ત પિતે જિતી લીધે. સત્તરમી સદીના આરંભમાં દુનાઈ વિદ્યાધરને પુત્ર અને “ભાઈ” રાજવંશનો આદિ પુરુષ ગજપતિ રામચંદ્રદેવ સિંહાસને વિરાજમાન થયો અને તેણે કુજંગથી જગન્નાથનો -- નાભિભાગ મગાવીને શ્રી જગન્નાથ દેવની પુનઃ સ્થાપના કરી. આપણી વાર્તાના સમયમાં હિંદુસ્તાનમાં સમકાલીન બે મુસભાની રાજ્યો અસ્તિત્વ ધરાવતાં હતાં. એક દિલ્લીનું અને બીજું ગૌડબંગાલનું. અલાહાબાદની પશ્ચિમને પ્રદેશ દિલ્લીના શાસનમાં હતો અને તેની પૂર્વ બ્રહ્મપુત્રા નદી પર્યન્તનો સર્વ પ્રદેશ ગૌડબંગાળાની સત્તાને આધીન હતો. છતાં પણ એ ઉભય રાજ્યો સર્વદા નિરાળાં જ રહેતાં હતાં, એમ માનવાનું નથી; કારણ કે, દિલીને કોઈ બાદશાહ પરાક્રમી થયો, એટલે તે ગૌડના અધિકારીને પિતાને અંકિત સમજતો હતો. એટલે કે, કોઈ કઈવાર બંગાળાના સૂબેદારને દિલ્લીશ્વરનું સ્વામિત્વ સ્વીકારવું પડતું હતું. તેપણુ ગૌડના રાજ્યની વ્યવસ્થા અકબરના સમયપર્યન્ત સર્વથા સ્વતંત્ર હતી, એમ કહેવામાં કશે પણ પ્રત્યવાય આવે તેમ નથી. સારાંશ કે, સુલયમાનની ગણના પણ સ્વતંત્ર રાજ્યકર્તાઓમાં જ થાય છે. - પ્રભાત, ઉષા અને ન્યાયરત્ન સ્વદેશમાં આવી પહોંચ્યાં. ઉષા પિતાની માતાને લાંબા વિયોગ પછી મળી. માતાના હર્ષને પાર ન રહ્યો. પ્રભાત બાદશાહ સુલયમાનને મળવામાટે તાંડે ગયે. પ્રભાતમાટે કાળાપહાડે મરવા પહેલાં જે સિફારિશનામું (ભલામણ પત્ર) બાદશાહની હુજૂરમાં કહ્યું હતું, તે સુલયમાનને પ્રથમથી જ મળી ગયું હતું. એટલે બહુ જ આદર અને સન્માન સહિત તેણે પ્રભાતને સત્કાર કર્યો. મારા પ્રિય સેનાપતિના મરણથી મારે જમણે હાથ ભાંગી ગયો !” ઈત્યાદિ કહીને કાળાપહાડના મરણમાટે બહુ જ શોક દર્શાવ્ય. - પ્રભાતની જે સ્થાવર અને જંગમ સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી હતી, તે તેને પાછી આપવામાં આવી અને કાળાપહાડની સર્વ સંપત્તિને સ્વામી પણ તે જ થયે. બાદશાહની આજ્ઞાથી સેંકડો સૈનિકે સેનાપતિની ધન સંપત્તિ અને ગૃહ વસ્તુઓને વાહનોના પૃષ્ઠભાગે લાદીને તાંડામાંથી નીકળ્યા અને તેમની સાથે સાથે પ્રભાત પણ પાછો સ્વદેશમાં આવીને ઉષા સાથે સુખમાં દિવસે વિતાડવા લાગ્યો. કાળા પહાડના રૂમમાં દેવે ભાલા “ભારતના ભવિષ્યની સત્યતાને ત્યારપછીને હિન્દુસ્તાનને ઈતિહાસ આપણને પૂર્ણ પરિચય આપે છે. જે ભારતવર્ષ વિશ્વમાં એક વેળાએ સર્વોપરિ સત્તા ધરાવતું હતું, તે ભારતવર્ષ મુસલમાનોના રાજ્યકાળમાં દાસત્વની શુંખલામાં બંધા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ૨૧૩ યેલું હતું. જે ભારતવર્ષ ધનસંપત્તિ તથા ધાન્યસંપત્તિથી એકવાર સમૃધ્ધ હતું, તે જ ભારતવર્ષ નાદિરશાહ જેવા લૂટારાઓના અત્યાચારોથી કંગાલ અને ભૂખમરાથી બેહાલ થઈ ગયું હતું. જે ભારતવર્ષના નીચમાં નીચ જાતિના લોકે પણ દેવવાણી–સંસ્કૃત ભાષા–ચમાત્ર પણ સંકે વિના મુક્ત કંઠે બોલી શકતા હતા અને જે ભાષાનું જ્ઞાનોત્પાદક ગ્રંથભંડાર અખૂટ હતા, તે સંસ્કૃત ભાષાને મુસલ્માન સત્તાકાળમાં બહુધા અસ્ત થયો હતો, એટલું જ નહિ, પણ અકબર જેવા એકાદ બે ગ્ય બાદશાહને બાદ કરીએ, તે અન્ય મુસલમાન બાદશાહોના હાથે અલૌકિક અને દુષ્પાપ સંસ્કૃત ગ્રંથભંડારને નાશ થયા હતા, કે જે બોટને ખાડે કદાપિ પૂરાય તેમ નથી જ. પરંતુ અંતે કાળાપહાડના પશ્ચાતસૂચન અનુસાર પશ્ચિમ દિશામાંથી નવીન શ્વેતસત્તારૂ૫ વર્તમાન બ્રિટિશ સત્તાનો પ્રકાશ આવ્યો અને તે સાથે ભારતવર્ષની પૂર્વકથિત દુર્દશાનો પણ બહુ અંશે અંત આવ્યો. આજે આપણે હિન્દુ મુસલ્માન આદિ સર્વ દેશબાંધો પરધર્મ સહિષ્ણુતા, વિદ્યા, સંપશીલતા, એકતા અને અખિલ શાંતિ આદિને નિર્ભયતાથી ઉપભેગ કરી શકીએ છીએ, તે એ મહા પ્રતાપી બ્રિટિશ સત્તાનું જ પરિણામ છે. એટલા માટે એ પરમ પુણ્યશાલિની બ્રિટિશ સત્તાની ચિરંજીવિતાને ઈચ્છી અને એ સત્તાના ગે ભારતવર્ષની અધિક ઉન્નતિ થવાની શુભ આશા રાખી અમે અમારી પ્રસ્તુત ઐતિહાસિક નવલકથાની નિમ્ર સંપસૂત્ર સહિત પૂર્ણાહુતિ કરીએ છીએ: દેશી વિદેશી પુષ્પ જયમ એકત્ર વસતાં બાગમાં દેશી વિદેશી સત્યશીલ તેમ વસજો રાગમાં, સંગે રહી સંપે વસી જે કાર્ય થાશે ભારતે; અનુભવ થશે શું સખ્ય છે સંપત્તિ ને સુખભાગમાં! સફળ થાય એ મૃતવાણી એ સંપત્તિ વધે અપાર; રહે સંપથી સર્વ અતિજન ભારતના નિર્ધાર થજે તેમ વળી દેશ હિતૈષી ભાવિ આર્ય પરિવાર; કહો બધા ભારતવાસી, ભારતને જયજયકાર ” છે સ મા છે. $ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com