Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भीम घुहिशागरसूरीश्वराया ग्रंथांक. ८९.
पं. श्री. प्रेमविजयीकृत आत्मशिक्षा भावनाग्रंथ सने लेना उपर शास्त्राविशारद योगनिष्ट
जैनाचार्य श्रीषद् बुद्धिसागरसरिजी
भारमशिनाभावनाप्रकाशमन्थ.
पावी प्रसिद्ध करतार
हा. एकील मोहनलाल हिमचंद,०-पादरा.
(गुजरात)
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीमद् बुद्धिसागरसूरीश्वरजी ग्रंथमाला अंथांक. ८९
-
पं. श्री. प्रेमविजयजीकृत आत्मशिक्षा भावनाग्रंथ भने तेना उपर शास्त्रविशारद योगनिष्ट जैनाचार्य श्रीमद् बुद्धिसागरसूरिजी
विरचित विवेचनरूप. आत्मशिताभावनाप्रकाशग्रन्थ.
छपावी प्रसिद्ध करनार. श्री अध्यात्मज्ञानप्रसारकमंडल.
।
हा. वकील मोहनलालभाइ हिमचंद.
मु. पादरा. प्रथमावृत्ति
प्रति १०००
वि० संवत १९८१
इ. सन १९२५
किंमत ०-७-०
__-
2
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
आ ग्रंथ मलवानुं ठेकाणुं. वकील मोहनलाल हीमचंद मु० पादरा (गुजरात )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भावनगर- -धी आनंद प्री. प्रेसमां शाह गुलाबचंद लल्लुभाइए छाप्युं.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अमदावादी शेठ लालभाई दलपतभाइ अने तेमनी माता गंगा शेठाणी श्राविकाने
अर्पण पत्रिका.
અમદાવાદ એ ગુજરાતનું પાટનગર છે. જેના કામનું તે રાજનગર છે. સક્લ હિંદમાં વેતાંબર જૈનોનું મુખ્ય ધામ હાલ અમદાવાદ છે. અમદાવાદમાં નગરશેઠ, શાંતિદાસ ઓશવાળ પ્રખ્યાત થયા, તેમને ઈતિહાસ અ.ગ્રા. પ્ર. મંડલ તરફથી બહાર પડ્યો છે. અમદાવાદમાં હેમાભાઈ શેઠે પિતાની યાદગીરી કાયમ રાખી છે. હેમાભાઈ ઈન્સીટયુર તથા પાલીતાણામાં ડુંગરપર હેમાભાઈની ટુંક તથા હેમાભાઈની ધર્મશાલા વગેરેથી અક્ષરદેહે હેમાભાઈ અમર છવા થયા છે. શેઠ હેમાભાઇના સહચારી હઠીશંગ શેઠે પણ હેમાભાઈની પેઠે સંધ, વાડી, દેરાસર તથા ધર્મશાળાથી પોતાનું નામ અમર કર્યું છે. શેઠ લાલભાઈ નગરશેઠના કુટુંબી અને તેમના પિતા, શેઠ દલપતભાઈ ભગુભાઈ બાહોશ વ્યાપારી હતા. શેઠ દલપતભાઈ વિજાપુરમાં શેઠ જનાશા પિતાંબરની બેન વીજબેન ઉફે ગંગા શ્રાવિકાની સાથે પરણ્યા હતા. ગંગાબેનનો જન્મ હઠીભાઈની વાડીમા અંજનશલાકા થઈ તે પહેલાં એક બે વર્ષે થયો હતો. ગંગાબેન શેઠાણીનાં કુંકુમ પગલાંથી તથા ગુરૂ મહારાજ શ્રી નેમિસાગર ગુરૂના આશીર્વાદથી શેઠ દલપતભાઈ, લક્ષાધિપતિ થયા, અને તેમણે વિ. સં. ૧૯૨૦ લગભગમાં પોતાના નામે વડે કરાવ્યો અને તે હાલ દલપતભાઈ ભગુભાઈના વંડાના નામથી પ્રસિદ્ધ છે. શેઠ લાલભાઈ દલપતભાઈને જન્મ વિ. સં. ૧૯૧૯માં થ, શેઠ દલપતભાઈએ તેમને વ્યાવહારિક તથા ધાર્મિક કેળવણી આપવામાં ખામી રાખી નહોતી. શેઠ દલપતભાઈએ વિ. સં. ૧૯૨૧માં પાલીતાણા સિદ્ધાચલનો સંઘ કહાડ્યો, અને શેઠ નરસિંહ કેશવજીએ કરાવેલ અંજન શલાકામાં પોતે કરાવેલ ૪૫-૫૦ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. તથા તેમણે તે સાલમાં સારું ઉજમણું કર્યું. શેઠ દલપતભાઈની જેન દેવગુરૂ ધર્મપર અડગ શ્રદ્ધા હતી તથા તેમના પર શ્રી નેમિસાગરજી, શ્રી રવિસાગરજી, શ્રી બુ રાયજી, શ્રી આત્મારામજી વગેરેના ધાર્મિક ઉપદેશની સારી અસર થઈ, શેઠ દલપતભાઈને પાલીતાણા તીર્થની રક્ષા સેવાભકિતની સારી લાગણી હતી, શેઠ દલપતભાઈની પત્ની શેઠાણી ગંગાબેન તરફથી એક મોટું બીજું ઉજમણું
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થવું, ગંગાબેન શેઠાણીને શ્રી રવિસાગરજી ઉપર ગુરૂભાવ હતો. શેઠ દલપતભાઈ ભગુભાઈનું વિ. સં. ૧૯૪૬માં મરણ થયું. તે વખતે શેઠ લાલભાઈની સત્તાવીશ વર્ષની ઉંમર હતી. લાલભાઈ શેઠે ૧૯૫૪-૫૫માં મીલ કરી મીલ એજન્ટ થયા. લાલભાઈ શેઠ વ્યાપારમાં બાહોશ થયા. તેમજ સરકારમાં પણ પોતાને મોભે વધારી પ્રતિષ્ઠિત થયા. તેમજ રે વગેરે કાર્યોમાં પણ તેઓ પોતાના અધિકાર પ્રમાણે કાર્ય કરવા લાગ્યા.
શેઠ લાલભાઈ શ્રી સિદ્ધાચલ વગેરે તીર્થોની રક્ષામાં ભાગ લેવા લાગ્યા. અમદાવાદમાં સ્થપાયેલી શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ તરીકે ચુંટાયા. તથા નગરશેઠ માયાભાઈ પ્રેમાભાઈના મરણ પછી તેમના વહીવટ કરનારા ટ્રસ્ટી થયા અને નગરશેઠ મયાભાઈની મિલ્કતનો સારી રીતે તેમણે વહીવટ કર્યો તેમજ તે મીલના ધંધામાં બાહોશીથી સારી રીતે આગળ વધ્યા. પાલીતા
નાઠાકારની સાથે સિદ્ધાચલ તીર્થના કેશમાં રાજશાહ મહેતા બારીષ્ટરની સાથે સારી રીતે બાથ ભીડીને રાજકોટના પોલીટીકલ એજન્ટની આગલ પોતે ફાવ્યા તેથી જેના કામમાં તેમનું નામ જ્યાં ત્યાં વખણાવા લાગ્યું. લોર્ડ કર્ઝન જ્યારે આબુપર આવ્યા, અને સરકાર તરફથી લેડકઝને આબુજીનાં જૈન દેરાસરે સુધરાવવા માટે, આબુપર શેઠ લાલભાઈ દલપતભાઈને જણાવ્યું તે વખતે શેઠ લાલભાઈએ બાહોશથી જવાબ આપ્યો કે હું પોતે દેરાસર સુધારવા માટે દશ-વીશ લાખ રૂપીયા આપી શકું તેમ છું તેમજ શેઠ મનસુખભાઈ ભગુભાઈ પણ મારા કરતાં વિશેષ રૂપીયા આપી શકે તેમ છે. અને બીજા શેઠીયાઓને વાત તે જુદી છે. સરકાર તરફથી તમો કેટલા રૂપિયા આપી શકે તેમ છે ? લોર્ડ સાહેબ તે શેઠ લાલભાઇના આવા વચનથી ચૂપ થઈ ગયા અને દેરાસર સંબંધીમાં વચ્ચે હાથ ઘાલવાની વાત ગળી ગયા અને જેનઝેમની પ્રશંસા કરી. વિ. સં. ૧૯૬૨માં મારો સાધુદશામાં શેઠ લાલભાઈ સાથે પરિચય થયો. તેમના વંડામાં મારૂં બે માસ સુધી રહેવાનું થયું હતું, તેથી તેમના ગુણોનો મને પરિચય થયો. વિ સં. ૧૯૬૨માં અમારા ઉપદેશથી દાનવીર શેઠ લલુભાઈ રાયજીએ જેન બોડીંગની સ્થાપના કરી તે પ્રસંગે શેઠ. લાલભાઈએ પણ બેડ ગના ફંડમાં ટીપ ભરાવી હતી, પોતાની માતાની આજ્ઞાને તેઓ પ્રભુની અને ગુરૂની આજ્ઞા જેવી માનતા હતા. જેન વેતાંબર અને દિગંબર વચ્ચે સમેતશિખર તીર્થ સંબંધી કેસ ચાલતો હતો. શેઠ લાલભાઈને એક ઘડીની
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ જુદસદ મળતી નહોતી, તોપણ ગંગાબેન શેઠાણીના હુકમથી સર્વ કાર્યો પડતાં મુકીને તે સમેતશિખર ગયા. ત્યાં લકત્તામાં આગગાડીથી હાથને ઘણું ઈજા થઈ તે પણ તેમણે પોતાના કાર્યમાં અડગતા રાખી, અને જેન બોડીંગ ઉપર મદદ મેકલી. વિ. સં. ૧૯૬૩ માં અમદાવાદમાં જેન વેતાંબર મૂર્તિપૂજક કેન્ફરન્સ ભરાવવામાં તેમણે આગેવાની ભર્યો ભાગ લીધો હતો, અને શેઠ મનસુખભાઈ ભગુભાઈના જેકે પહેલાં કોન્ફરન્સ નહીં ભરવા સંબંધી વિચારો હતા તોપણ તેમને મેળવી લીધા અને તે વખતે . શેઠ, લાલભાઈએ મોટી સખાવત જાહેર કરી અને તેમાંથી પોતાની માતાના નામે શેઠાણું ગંગાબાઈ જૈન કન્યાશાળાની સ્થાપના કરી. તથા પિતાના પિતાના નામે શેઠ દલપતભાઈ ભગુભાઈ ધર્મશાળા. (મરીચી પોળમાં) બંધાવી કે જેને પરદેશી જેનો હાલ પણ લાભ લે છે. શેઠ મનસુખભાઈ ભગુભાઈએ પણ જૈન કોન્ફરન્સમાં સારી સખાવત જાહેર કરી અને તેમણે અનેક દેરાસરના જીર્ણોદ્ધાર તથા એક જૈન સ્કુલ ચલાવવી શરૂ કરી કે જે હાલ પણ ચાલે છે. આણંદજી કલ્યાણજીની પેઢી વગેરેનાં ધાર્મિક કાર્યો કરવામાં શેઠ લાલભાઈ અને મનસુખભાઈ એ બેની હેમાભાઇની તથા હઠીભાઈના જેવી રામ લક્ષ્મણની જોડી હતી. બન્ને સંપીને કાર્ય કરતા હતા. તારંગાજીના કાર્ય માટે જ્યારે તારંગાજીમાં દિગંબર મહાસભા ભરાઈ હતી તે વખતે મેં ગેધાવીથી વિહાર કરીને અમદાવાદ મુકામ કર્યો અને બન્ને મારી પાસે આવ્યા અને જે કેમ તરફથી બન્નેએ સારી રીતે કાર્ય પાર પાડ્યું, મારી પાસે તેમજ શ્રીમાન વિજયનેમિસુરિજની પાસે બન્ને વારંવાર આવતા હતા. લાલભાઈ શેઠ દરરોજ સામાયિક અને પ્રભુપૂજા તથા માતાના પગમાં પડી નમન કરવું એ ત્રણ કાર્ય ચૂકતા નહોતા.
દરરોજ તેઓ સામાયિકમાં શ્રીમાન આનંદઘનજીનાં પદો તથા વૈરાગ્ય ભાવવાળાં પુસ્તકો વાંચતા હતા. માતાજીની આજ્ઞા ગમે તેવી હોય તો પણ તે ઉઠાવતા હતા. તે માતૃક હતા. તે કહેતા હતા કે એક તરફ મારી માતા અને એક તરફ આખી દુનિયા. દુનિયા ખીજે અને માતા જેથી જે તે દુનિયાની ખીજ સહીને પણ માતાની રીજ પામવી. આવી તેમની માતૃભક્તિની અચળ શ્રદ્ધા હતી. વિ. સં. ૧૯૬૮ ના જેઠ વદિ પાંચમની સવારમાં તેમણે સ્વમાતાના ખોળામાં માથું મૂકી શરીરને ત્યાગ કર્યો અને શુભ ગતિ પામ્યા. તેમણે પિતાના જીવતાં છેલ્લા વર્ષમાં પોતાના ભાઇ, મણિભાઈને તથા શેઠ જગાભાઈને
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિલ્કતને સહિયારે ભાગ વહેંચી આપે. શેઠ લાલભાઈને અધ્યાત્મજ્ઞાન પર તથા તત્ત્વજ્ઞાન ઉપર ઘણી રૂચિ હતી તથા પાશ્ચાત્ય જડવાદના સુધારાનું અનુકરણ કરવામાં તેઓ હિંદની અને ધર્મની પડતી માનતા હતા, જેના કામ પર શેઠ લાલભાઈનો ભારબોજ પડતો હતો, તેમની વર્તણુંક નીતિવાળી હતી, તે વ્યસનરહિત હતા. સામાયિક પૂજા કર્યા વિના ખાતા નહોતા. વ્યાખ્યાન પણ સાંભળતા હતા. જેન ધર્મ પર શ્રદ્ધાળુ હતા અને સાધુ ગુરૂઓના ઉપદેશને
આજ્ઞાને માન્ય કરતા હતા. મોજશેખ ઠાઠમાઠ અને ભપકાથી દૂર રહેતા હતા. અને સાદું વતન ધારતા હતા. તેમના ત્યાં મોરિયા વગેરે ગામ હોવાથી સરકાર તરફથી તેમને સરદારની પદવી મળી હતી. તેમનામાં અભિમાન નહોતું, જેના કામના નાના બાળકની વાત પણ સારી રીતે સાંભળતા હતા. જેન કાન્ફરન્સના જનરલ સેક્રેટરી તરીકે જેન કોમમાં કેળવણી પ્રચાર કરવામાં તેઓ આગેવાની ભર્યો ભાગ લેતા હતા. તેમના વિચાર પ્રમાણે કેટલાક કેળવાયેલા જેને ચાલ્યા હોત તે ન કોન્ફરન્સ પડી ભાગવા જેવી સ્થિતિમાં આવી નહીં. શેઠ લાલભાઈએ શ્રાવક ધર્મ પાળવામાં, તીર્થની રક્ષામાં અને જૈન સંઘની સેવામાં સારી પ્રવૃત્તિ કરી હતી, શેઠ લાલભાઇની ખોટ હાલ કોઈનાથી પૂરી શકાય તેમ નથી. પંજાબી દાનવિજયજી જેવા સાધુઓની આગળ ગમ ખાઈને કાર્ય કરવામાં લાલભાઈની તથા શેઠ મનસુખભાઈની ખોટ પડી છે. શેઠ લાલભાઇના ત્રણ પુત્રો છે, તેમના પિતાના પિઠે તેઓ પણ જેન કોમની સેવા ભક્તિ કરવામાં તથા ધર્મકાર્યો કરીને બાપના કરતાં સવાર થવાની ઈચ્છાવાળા તથા પ્રવૃત્તિવાળા થાઓ ! શેઠ લાલભાઈએ અમારાં વ્યાખ્યાનો સાંભળ્યાં છે. તેમનામાં અધ્યાત્મજ્ઞાનની રૂચિ ખીલી હતી. શેઠાણી ગંગાબેને સર્વ તીર્થોની યાત્રા કરી છે. અનેક ગરીબોને દાન આપ્યાં છે, હજી સુધી વૃદ્ધાવસ્થામાં શેઠાણી ધર્મકૃત્યોમાં બળવીર્ય ફેરવે છે તેથી શેઠ લાલભાઈને તથા તેમની માતાને આ લઘુ પુસ્તક, ગુણાનુરાગે અર્પણ કરવામાં આવે છે. શેઠ મણિભાઈની પાસે પણ શેઠાણીએ, લાલભાઇ શેઠના મરણ પછી આદીશ્વરનો દેરાસર દ્ધાર વગેરે કાર્યો કરાવ્યાં છે તેથી તે બન્નેના ગુણોથી આકર્ષિત થઈ તેમને આ પુસ્તક અર્પણ કરું છું
___ इत्येवं ॐ अर्ह महावीर शान्तिः સં ૧૯૮૦ ના ફા. સુ. ૧૨. |
લે બુદ્ધિસાગર વિજાપુર.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
155ELFELLESSKEL2
નિવેદન.
શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારકમંડલ તરફથી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી ગ્રંથમાળાના ગ્રંથાંક ૮૯ તરીકે આ ગ્રંથ છપાવી બહાર પાડવામાં આવે છે. આ ગ્રંથના મૂળ દુહા શ્રી વિમળહર્ષસૂરિના શિષ્ય પં. શ્રી પ્રેમવિજયજીએ સં. ૧૯૬૨ માં ઉજ્જયિની નગરીમાં બનાવેલા છે જે આત્મજ્ઞાન તેમજ વૈરાગ્યથી ભરપૂર છે. તેના પર વિવેચન, અધ્યાત્મજ્ઞાનરસિક તત્ત્વજ્ઞાની આચાર્ય મહારાજશ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજે ઘણું ઉત્તમ રીતે કરેલું છે. એ રીતે આ ગ્રંથ ભવ્ય જીવને અંતરાત્મદષ્ટિ કરવાને એક ઉત્તમ સાધનરૂપ છે. આશા છે તેને વાચકો તરફથી બહેળા પ્રમાણમાં લાભ લેવાશે કે જેથી લેખક તથા પ્રકાશનો શ્રમ સફળ થાય.
આ ગ્રંથ છપાવવામાં પેથાપુર નિવાસી શેઠ સાકરચંદ હકમચંદ આકેલાવાળાએ રૂા. ૨૦૦) મદદ તરીકે આખ્યા છે તે બદલ તેમને આભાર માનવામાં આવે છે.
મુ. પાદરા | મહાસુદ ૧૧ છે
| અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ ૧૯૮૧ | હું. વકલિ. મોહનલાલ હામચંદ.
SZEXKLSZTYKKKKKEET
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના.
વિ. સં. ૧૯૬૨ માં માળવા દેશની ઉયનિ નગરીમાં તપાગચ્છીય શ્રી વિમલહર્ષ ઉપાધ્યાયજીના શિષ્ય ૫. શ્રી પ્રેમવિજયજી મહારાજે ગુજરાતી ભાષામાં તેમના ગુરૂના શિષ્યમંધુ ૫. શ્રી રત્નહર્ષની સાનધ્યથી આત્મશિક્ષાભાવના નામના ગ્રંથ ૧૮૦ ગાથા-દુહામાં રચ્યા છે. તેની એક જૂની પ્રતિ પેથાપુરમાં પ્રવર્તક શ્રી ઋદ્ધિસાગરજી પાસેથી મળી આવી તેના આધારે આ ગ્રંથના દુહા છપાવ્યા છે, શેાધ કરતાં શ્રીજી પ્રતિ ન મળવાથી તેજ પ્રતિ ઉપરથી દુહા લખી તેનુ વિવેચન કરી તેનું નામ આમંશિક્ષામાયનપ્રાશ, રાખવામાં આવ્યું છે. આ દુહા પ્રથમ અવ્યવસ્થિત દશામાં અધ્યાત્મ જ્ઞાન પ્રસારક માંડલ તરફથી છપાયેલા પણ તેમાં અન્યકૃત દુહા સેળભેળ થયેલા હાવાથી હાલ આ પ્રતિ ઉપરથી તે દુહા જુદા પાડી તે ઉપર વિવેચન કરવામાં આવ્યું છે. જે પૃષ્ઠ ૧થી ૭૫ સુધીમાં છપાયા છે અને તે પછી બાકીના પ્રસ્તાવિક દુહા કે જે અર્વાચીન પંડિત મુનિયા કૃત છે તે; દાખલ કરી તેના પર વિવેચન કરવામાં આવ્યું છે અને તેનુ નામ પ્રસ્તાષિ, ગ્રામજોધપુરા રાખવામાં આવ્યું છે.
પેથાપુરમાં વિ. સંવત્ ૧૯૮૦ના ચામાસામાં આ ગ્રંથ લખવાની શરૂઆત કરી. આત્મદર્શન, આત્મસમાધિ શતક, અધ્યાત્મગીતા, પરમાત્મ દર્શીન, આત્મસ્વરૂપ-જીવકપ્રાધ-વિગેરે ગ્રંથા લખવામાં તેમજ અન્ય ગ્રંથાનાં પ્રુફેા જોવામાં તથા જ્ઞાનચર્ચા-વ્યાખ્યાન-ધ્યાન વિગેરેમાં ઘણા વખત જતા હાવાથી આ ગ્રંથનું વિવેચન અતિ સક્ષેપથી કર્યું છે. પેથાપુરમાં ધાર્મિક પુસ્તક લેખન તથા શાન પ્રવૃત્તિ તથા ધ્યાન સમાધિમાં ઘણા વખત વીતાડવામાં આવ્યેા હતેા. અન્ય સ્થળા કરતાં પેથાપુરના ચામાસામાં સત્તર-અઢાર ગ્રંથાનાં મુક્ સુધારવાની વિગેરે ઘણી ધાર્મિક પ્રવૃતિ સેવવામાં આવી હતી. શરીરની માંદગીના લીધે બાકીનાં કાર્યો અતિ ત્વરાથી કરવામાં પુરૂષા સેબ્યા હતા.
પેથાપુરમાં સાખરમતી નદીના આંઘાં (કાતરા) હાવાને લીધે ત્યાં ધ્યાન-સમાધિ કરવાની અનુકુળતા ઉત્તમ પ્રકારની હતી. રૂદન ચાતા -ગુરૂભેટ આદિ સ્થાનામાં ધ્યાન ધરવાથી ઘણા આત્માનંદ પ્રગટતા હતા. તેમજ આત્મસમાધિમાં સ્થિરતા રહેતી હતી. વળી વ્યાખ્યાન સિવાયના વખતમાં શ્રાવકાના અલ્પ પરિચય રહેતા હતા, અને રાત્રીના વખતમાં તે ખાસ કારણ વિના તેવા પરિચય સેવાતા ન હા
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાથી આત્મસમાધિમાં આત્મશુદ્ધાપગમાં ઘણે કાળ જતા હોવાથી ત્યાં રચાયેલા ગ્રંથમાં તેને પ્રકાશ પડેલો પ્રસંગોપાત્ત જોવામાં આવશે. અધ્યાત્મગીતા તથા આત્મસમાધિ શતક ગ્રંથ વિશેષે કરીને ધ્યાન સમાધિના ઉપગ કાળમાં લખાયેલા હોવાથી તેમાં અંતરામાં રેડાએલો છે એમ સ્થિર ઉપયોગથી વાંચનારને અનુભવ થશે અને તેથી તેઓ પોતાનું આમહિત સાધી શકશે. ઉપલક દષ્ટિએ ગ્રંથ વાંચવાથી વિશેષ ફાયદો થતો નથી પણ એકાંતમાં સ્થિરતાથી મનન પૂર્વક વાંચવા વિચારવામાં આવે અને તેનું શ્રદ્ધા-પ્રેમપૂર્વક મનન કરવામાં આવે છે તેથી આત્માની શુદ્ધિ થાય છે. થોડા વખત વાંચે અને ઘણે વખત મનન કરે તેજ તેનાથી આત્મશુદ્ધિ થાય છે.
આ ગ્રંથમાં સર્વજ્ઞ વિતરાગ પ્રભુ મહાવીરદેવની આજ્ઞા વિરૂદ્ધ જે કાંઈ અજાણતા લખાયું હોય તેની શ્રી સંઘ સમક્ષ ક્ષમા માગું છું અને ગીતાર્થ સૂોિ વિગેરેને તે સુધારવા વિનંતિ કરૂં છું.
આ ગ્રંથની ઉપર જણાવેલી જુની પ્રતિની સાથે શ્રી મણિચંદ્રજી કૃત ૨૧ સજાની એક જૂની પ્રતિ મળી આવી હતી તે ઉપર વિવેચન કરી તેનું મારમરન નામ આપી તે ગ્રંથ શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડલ તરફથી ગ્રંથાક ૮૬ તરીકે છપાવવામાં આવ્યા છે.
પેથાપુરના ચોમાસામાં ગ્રંથનાં પ્રફ સુધારવામાં શાહ રમણિકલાલ ડાહ્યાભાઈ, શા. મોતીલાલ પાનાચંદ તથા શા મણીલાલ હીરા ચદે સારી મદદ કરી છે. તેમજ સાગરણછીય શ્રાવકોએ પણ સેવાભક્તિ ઉત્તમ પ્રકારે કરી છે. એકંદરે પેથાપુરનું ચોમાસું જ્ઞાન-ધ્યાનસમાધિ તથા ધર્મકિયામાં સારી રીતે પસાર થયું છે. પિથાપુરના શેઠ મનસુખભાઈ લલુભાઈનાં પત્ની માણેકબેને માગશર સુદિ-૧૩ના દિવસે શ્રીકેશરીયાજીને સંઘ કાઢો હતો તે દિવસે અમેએ દશ ઠાણાં સહિત વિહાર કરી રાંધેજા ગામમાં પ્રવેશ ર્યો હતો. ત્યાંથી માગસર સુદ-૧૪ લીંબોદરા જઈ વદિ-૨ માણસે જઈ પાસ સુદિ ૭ ત્યાંથી વિહાર કરી લેદરા જવાનું થયું, ત્યાંથી પસવદ ૧ વિહાર કરી મહડી ( મધુપુરી ) ગામમાં પ્રવેશ કર્યો, ત્યાં આત્મશક્તિ પ્રકાશ વિગેરે ગ્રંથોની પ્રસ્તાવના લખી ત્યાંથી માઘ સુદિ ૨ બીજે વિહાર કરી પ્રાંતીજ આવવું થયું અને ત્યાં આ પ્રસ્તાવના લખવામાં આવી છે. આ ગ્રંથ વાંચી ભવ્ય મનુષ્ય પરમાત્મપદ પ્રાપ્ત કરે! ઇત્યેવમ 8 મર્દ મહાવીર સાનિતઃ રૂ મુ. પ્રાંતિજ
લેખક બુદ્ધિસાગર. માધ સુદિ ૮ સં. ૧૯૮૧
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अशुद्धिशुद्धिपत्रकम् ।
મુખમાંથી
પૂ. લીટી. અશુદ્ધિ.
શુદ્ધિ. ૩૪ ૨૨ કેશ્યા
કાશા ૪૭ – દર્શાણુભદ્રના
દશાર્ણભદ્રના ૫૮ ૧૪
મુખમથી
મધ્યસ્થા ભાવના મધ્યસ્થ ભાવના ૭૧ ૭ આર્દવભાવ
આર્જવભાવ ૮૧ ૧
पुद्गलसे અથે
અર્થે અનુપ
અનુપ આમાં કેટલાક ટાઈપ ઘસાયેલા હોવાથી તથા જે કંઈ હસ્વ દીર્વની ભાષાષ્ટિએ ક્ષતિયો રહી ગઈ હશે તે બીજી આવૃત્તિ પ્રસંગે સુધારવામાં આવશે.
पुद्लसें
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧ર
श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ तरफथी
श्रीमद् बुद्धिसागरसूरिजी ग्रन्थमाळामां प्रगट थयेला ग्रन्थो.
ग्रंथांक
१ क. भजन संग्रह भाग १ लो.
* १ अध्यात्म व्याख्यानमाळा. * २ भजनसंग्रह भाग २ जो.
* ३ भजनसंग्रह भाग ३ जो.
* ४ समाधिशतकम्.
५ अनुभवपश्चिशी.
६ आत्मप्रदीप.
* ७ भजनसंग्रह भाग ४ थो
८ परमात्मदर्शन.
परमात्मज्योति.
*
* १० तत्त्वबिंदु.
* ११ गुणानुराग. ( श्रा. बीजी )
* १२-१३. भ० सं० भाग ५ मो
तथा ज्ञानदीपिका.
* १४ तीर्थयात्रानुं विमान (आ. बीजी )
* १५ अध्यात्मभजन पद संग्रह १६ गुरुबोध.
* १७ तत्त्वज्ञानदीपिका.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पृष्ठ
२००
२०६
३३६
२१५
६१२
२४८
३१५
३०४
४००
५००
For Private And Personal Use Only
२३०
२४
१६०
६४
१६०
१७४
१२४
किंमत.
०-८-०
0-8-0
०-८-०
०-८-०
०-८-०
0-2-0
0-5-0
०-८-०
०-१२-०
०-१२-०
0-8-0
०-१-०
०-६-०
०-२-०
०-६-०
०-८-०
०-६-०
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
18
१८ गहूलीसंग्रह भा. १ *११-२० श्रावकधर्मस्वरूप भाग १ -२ ( आवृत्ति त्रीजी )
* २१ भजनपदसंग्रह भाग ६ ठो.
२२ वचनामृत.
२३ योगदीपक.
२४ जैन ऐतिहासिक रासमाळा.
* २५ श्रानन्दघनपद (१०८)
३० श्री ४- ३४ सुखसागर गुरुगीता. ३५ षड्द्रव्यविचार.
* ३६ विजापुर वृत्तांत.
३७ साबरमतीकाव्य.
३८ प्रतिज्ञापालन.
११२
* ३६-४०-४१ जैनगच्छ मतप्रबंध, संघप्रगति,
जैनगीता.
भावार्थसंग्रह, ८०८
४२ जैनधातुप्रतिमा लेख. सं. भा. १ ४३ मित्रमैत्री .
* ४४ शिष्योपनिषद्.
४०
१३२
* २६ अध्यात्मशान्ति ( श्रा. बीजी. ) २७ काव्यसंग्रह भाग ७ मो.
१५६
* २८ जैनधर्मनी प्राचीन ने अर्वाचीन स्थिति ६६
*२६ कुमारपाळ ( हिंदी )
२८७
३००
२४०
६०
१६६
११०
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०८
८३०
३०८
४०८
For Private And Personal Use Only
३०४
४८
०-३-०
४०-१-०
०-१२-०
०-१४-०
०-१४-०
१-०-०
२-०-०
0-2-0
01710
०-२-०
०-६-०
०-४-०
0-8-0
०-४-०
०-६-०
०-५-०
१-०-०
१-०-०
०-८-०
०-२-०
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१y
०-२-०
०
०
०
०
०
०-१०-०
३-८-० ०-४-०
०
०
४५ जैनोपनिषद्. ४६-४७ धार्मिक गद्यसंग्रह नथा सदुपदेश भा. १ लो.
६७६ ४८ भजनसंग्रह भा. (
९७६ *४९ श्रीमद् देवचंद्र भा. १
१०२८ ५० कर्मयोग.
१०१२ ५१ श्रात्मतत्त्वदर्शन. ५२ भारतसहकारशिक्षण काव्य. ५३ श्रीमद् देवचंद्र भा. २ १२०० ५४ गहुंली संग्रह भा. २
१३० ५५ कर्मप्रकृतिटीकाभाषांतर. ५६ गुरुगीत गहुलीसंग्रह. ५७-५८ आगमसार अने अध्यात्मगीता. ४७० ५६. देववंदन स्तुति स्तवन संग्रह. ६० पूजासंग्रह भा. १ लो. ६१ भजनपद संग्रह भा. ६ ६२ भजनपद संग्रह भा. १० ६३ पत्रसदुपदेश भा. २
५७५ ६४ धातुप्रतिमालेख संग्रह भा. २ ६५ जैनदृष्टिए ईशावास्योपनिषद भावार्थ विवेचन.
३६० ६६ पूजासंग्रह भा. १-२ ३७ स्नात्रपूजा. (बुद्धिसागरसूरिकृत ) । ६८ श्रीमद् देवचंद्रजी अने तेमनुं जीवनचरिख
०
१७५
०
४१६
०
०
१-०-० १-८-०
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५
०-१२-०
acc0
०
-
०
२००
६६-७२ शुद्धोपयोग वि० संस्कृत ग्रंथ ४ १८० ७३-७७ संघ कर्तव्य वि० संस्कृत ग्रंथ ५ १६८ ७८ लाला लजपतराय अने जैनधर्म १०० ७९ चिन्तामणि. ८०-८१ जैनधर्म अने स्वीस्तिधमनो
मुकाबलो नथा जैनस्वीस्ती संवाद. २२० १-०-० ८२ सत्यस्वरूप
८-१२-० ८३ ध्यानविचार. ८४ आत्मशक्तिप्रकाश.
०-४-० ८५ मांवत्सरिक क्षमापना.
०--३-० ८६ आत्मदर्शन (मणिचंद्रजीकृत सजायो)
नुं विवेचन. १५० ०-४-० ८७ जन धार्मिक शंका समाधान ५५ ०-२-० ८८ कन्याविक्रय निषेध तथा बाल लग्न निषेध २२० ८६ आत्मशिक्षाभावना प्रकाश.
०-७-० ६० आत्मप्रकाश. ૯૧ ગુજરાતી શેક વિનાશક. ૯૨ તત્ત્વવિચાર.
0
4
छपाता ग्रन्थो.
१ जैन श्रे० ग्रंथनामावलि. ६ जीवक प्रबोध. २ श्री देवचंद्रजी निर्वाणरास ७ परमात्मदर्शनं. श्रीमद् (देवचंद्र जीवनचरित्र) ८ अध्यात्मगीता.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३ मोटुं विजापुर वृतांत. ९ आत्मसमाधि शतक. ४ उ. श्रीयशोविजयजी निबंध. १० भजनसंग्रह भाग ११ मो. ૬ ગ્રામવા .
१५ जैनसूत्रमा मूर्ति पूजा.
પુસ્તકે મળવાનાં ઠેકાણાં – ૧ વકીલ મોહનલાલ હીમચંદ.
પાદરા (ગુજરાત) ૨ આત્મારામ ખેમચંદ
સાણંદ (જીલે અમદાવાદ ) ૩ ભાખરીઆ મેહનલાલ નગીનદાસ
૧૯૨–૯૪, બજારગેટ કેટ—મુંબઈ. ૪ શેઠ નગીનદાસ રાયચંદ ભાખરીઆ
મહેસાણા. પ શેઠ ચંદુલાલ ગોકળદાસ, વિજાપુર.
જૈન જ્ઞાનમંદિર, ૬ બુકસેલર મેઘજી હરજી
પાયધુની–મુંબઈ. ૭ શેઠ રતિલાલ કેશવલાલ–પ્રાંતિજ, ૮ શ્રીમદ્ બુદ્ધિસાગર મંડલ–પેથાપુર.
* मा निशानीवाळा ग्रंथो शीलकमां नथी.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री प्रेमविजयजीकृत ---
| गुजराती आत्मशिक्षा भावनाग्रन्थ ॥
दुहा
श्री जिनवर मुखवासिनी, जगमें ज्योति प्रकाश; पद्मासन परमेश्वरी, पूरे वांछित यश. ब्रह्मसुता गुण आगलि, कनककमंडलु सार; वीणापुस्तकधारिणी, तुं त्रिभुवन जयकार. श्री सरस्वती निज पाए नमी, मन धरी हर्ष यातमशिक्षा भावना, भणुं सुणो नरनार. रे जीव !! सुण तुं बापडा, तुं हीये विमासी जोय; पस्वारथ सहु मिल्युं, ताहरूं नहीं जग कोय. धर्म विना सुख जीवडा, तुं भमीओ भव अनंत; मूढपणे भव तें किया, ईम बोले भगवंत. आत्मशिक्षा भावार्थ
प्रणम्य परमात्मानं, महावीरं जिनेश्वरम्; भावार्थमात्मशिक्षायाः करोमि भव्यहेतवे ॥
For Private And Personal Use Only
॥ १ ॥
॥ २ ॥
पार;
॥३॥
|| 8 11
॥ ५ ॥
ભાવા —આત્મશિક્ષાના કત્તો મંગલાચરણ કરીને આત્માને શિક્ષા દેવા માટે ગુજરાતી ભાષામાં આત્મશિક્ષા ગ્રંથ કરે છે. હું આ મન ! તું હૃદયમાં વિચારી જો કે આ જગમાં જે જે સગાં વહાલાં થયાં છે તે સર્વે સ્વાર્થનાં સબંધી છે, તેમાં તારૂ કાઇ નથી, તારૂં રક્ષણ કરવામાં પુણ્ય સાહાય્યકારી છે. દુનિયામાં કહેવાતાં સગાં વહાલાં ખરા કટોકટીના દુ:ખ પ્રસ ંગે દૂર ભાગી જાય છે, તે વખતે ફાઈ साभुं पशु तु नथी, भाटे हे येतन !! तु' येत अने धन, अभिनी,
૧
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
પુત્ર, ઘરબાર, સગાં વહાલાંમાં માહથી મમતા કરીશ નહિ. તારૂ જે શરીર છે તે પણ તારૂં' નથી. પાણીના પરપાટા જેવું શરીર છે, તેમાં પણ મમતાભાવ ધારણ કરીશ નહીં. આ ભવમાં ને પરભવમાં સાહાચ્ચકારી ધમ છે, ધર્મ વિના કાઇનું શરણુ નથી, ધર્મ વિના તુ' ચારાશીલાખજીવયેાનિમાં અનતી અનતીવાર, અનંતા અનંત જન્મ મરણ કરી અનત અન ંત દુ:ખ પામ્યા અને ત્યાં તુ જ્ઞાન વિના ધર્મ કરી શકયા નહીં. સસારમાં જન્મ જરા મરણ કરવાનું કારણુ કર્મ છે. કર્મ થકી જન્મ જરા મરણ થાય છે. અનાદિ કાળથી આત્માની સાથે કર્મ લાગ્યુ છે, અનાદિકાળથી જગત છે અને અનાદિકાળથી અન તા જીવા જગમાં છે. જીવ અને મજીવ એ બે દ્રવ્યની અનાદિકાળથી સૃષ્ટિ વર્તે છે અને અનતકાળ સુધી રહેવાની, તેમાંથી જે જીવને ગુરૂની કૃપાથકી સભ્યજ્ઞાન થાય છે તે અધર્મના ત્યાગ કરીને ધર્મને પામે છે અને ધર્મની આરાધના કરીને મેક્ષ પામે છે. સર્વજ્ઞ શ્રીમહાવીર દેવ કહે છે કે જે આત્માની શુદ્ધતા કરે છે. તેજ મેાક્ષ પામે છે. માટે હે ચેતન ! તુ ચતી લે અને સંસારમાં ફક્ત એક ધર્મ જ સારભૂત છે. બાકી બીજું બધુ મસાર છે, એમ જાણીને સર્વપ્રમાદો ટાળીને આત્મધર્મની આરાધના કર !! ધર્મ જીવને જીવવુ તેજ આત્માનુ જીવન છે. રાગ દ્વેષના અને કામેચ્છાઓના જીવનથી જીવવું તે જડજીવન છે. ખાવા પીવાથી જીવવું તે દેહજીવન છે અને ઇન્દ્રિયાના વિષયાના ભાગે માટે જીવવુ ં તે ઇન્દ્રિયજીવન છે, જ્ઞાનાનન્દરમતાથી જીવવું તે શુદ્ધાત્મજીવન છે. શુદ્ધાત્મ જીવન અનત છે, શુદ્ધાત્મજીવન અતરૂમાં છે. માહુના નાશથી આત્મજીવનના ખાવિર્ભાવ થાય છે. જડરસના માનદથી જીવનારા અને જીવવાની મેહવૃત્તિ ધારણ કરનારાએ અહિરાત્માએ છે અને તે અનાર્યા છે, તે કર્મના ગુલામા છે અને મરીને કર્મના ગુલામ બને છે. આત્માના સત્ય જ્ઞાનાનંન્દરસના અભિલાષી જીવા છે તેજ અન્તરાત્માએ છે અને તેજ આર્યા છે, તે ખરા ભક્તો યાગીએ જ્ઞાનીએ સ તા છે. આત્મા તેજ પ્રભુ-પરમાત્મા છે. અને તે રામ છે, વિવેક છે તે લક્ષ્મણ છે, સમકિત છે તે જનકરાજા છે. સમતા છે તે સીતા છે, માહુ છે તેજ
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાવણ છે અને પ્રેમ છે તે હનમાન છે, મન છે તે દેશ છે, તૃષ્ણ તે લંકા છે, શરીરમાં રહેલ આત્મા તેજ ઈશ્વર છે અને તેમાંથી પ્રગટતી જ્ઞાનની કુરણું તેજ અન્તર્ધ્વનિ પ્રેરણા છે, આત્મા તેજ અસંખ્ય પ્રદેશી હોવાથી મહાન વિભુ છે, દુનિયાના લેકે પ્રભુનાં સેંકડે ભાષામાં જે જે નામો લે છે, તે આત્મજ્ઞાનથી ઉદ્ભવેલાં છે અને તે આત્મપ્રભુનાં છે એમ સમજીને આત્માનો ધર્મ ચિદાનંદરૂપ છે તે સમજ. ચિદાનંદની જે જે અંશે પ્રગટતા થાય છે તે તે અંશે આત્મપ્રભુનું પ્રાકટય થયું જાણ!! હે આમન! તારો ધર્મ ઓળખીને આત્મામાં સ્થિર થા. તું જ્યારે ખરા નિશ્ચયની લગનીથી આત્મધર્મની આરાધના કરવા ઉઠીશ, ત્યારે ખરેખર તું મોહનો ક્ષય કરીને આમધર્મને પ્રગટ કરી શકીશ. હે આમન ! આત્માને ધર્મ પ્રગટ કરવામાટે મન, વાણી અને કાયાના સાધન વિના લક્ષમીઘર વગેરે કઈ સાધનની જરૂર નથી. બાહ્ય જડવસ્તુઓમાં સુખની બુદ્ધિ થાય છે તે મિથ્યા માનીને આત્માના પરમાનંદરૂપ ધર્મને પ્રગટાવવા આત્મામાં અપાઈ જ !! અને જીવતાં સંસારને ભૂલી આત્મામાં જાગ!
लाखचोराशी योनिमां, फरी फरी लियो अवतार; एकेकी योनिवली, अनंत अनंतीवार ॥६॥ चउदराज परमाणुा, सोय अग्गतोय ठाम; कर्मवशे जीव तुं भम्यो, मूरख चेत न ताम ॥७॥ निगोद सूक्षम बादर, पुद्गल अनंत अपार; एतो काल तुं तिहां रह्यो, हवे कर हइये विचार. ॥८॥ सास उसासा एकमें, मरण सत्तर अधकीध; सूक्षम निगोदमां वली, ए जिन वचन प्रसिद्ध ॥६॥ नरयविगलेन्द्री त्रियगति, भव कीया बहु हेव; भुवनपति व्यंतर ज्योतिषी, ओर विमानिकदेव ॥१०॥
ભાવાર્થ –ચાદરાજ લોકના આકાશના અસંખ્યાત પ્રદેશ છે. આકાશના એક એક પ્રદેશે અસંખ્યાતી નિગોદે છે. નિગદના અસંખ્ય ગેલા છે. એક એક આકાશના પ્રદેશમાં
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) એક એક ધમસ્તિકાયને અને એક એક અધર્માસ્તિકાયને પ્રદેશ રહ્યો છે, અને આકાશના એક એક પ્રદેશે અનંતાજી રહ્યા છે, અને આકાશના એક એક પ્રદેશમાં અનંતા પુદગલ પરમાણુઓ રહ્યા છે. એક એક જીવને અનંત અનંત પુગળ પરમાણુઓવાળીવર્ગણાઓ લાગી છે. ચાદરાજલોકમાં અનંતા પુગલ પરમાણુઓના બનેલા અનંત સ્કંધ પણ છે. તે અનંત પર માણુઓને તથા સ્કંધને પણ અનંતી અનંતીવાર કર્મની આઠ વર્ગણરૂપે, દેહરૂપે, ગ્રહ્યા અને કંડયા. દરાજલોકના એકએકપ્રદેશે અનંતી અનંતીવાર અનંત અનંત જન્મ લઈને અનંત પરમાણુ ઓને અનંતી અનંતીવાર આઠ વર્ગણ રૂપે ગ્રહ્યા અને છેડયા. દુનિયામાં એવો એક પણ પરમાણુ નથી કે જેને અનંતવાર અનંત રૂપે ગ્રહણ ન કર્યો હોય અને ન ઈડ હોય, તથા ચાદ રાજલોકમાં એવો એક પણ જીવ નથી કે કે જેની સંગે અનંતીવાર સગપણના સંબંધ ન કર્યા હોય, તથા જે જ સિદ્ધ પરમાત્મા થયા છે, તેઓની સાથે પણ ભૂતકાળમાં અનંતીવા૨ અનંતરૂપે સગપણના સં. બંધ કર્યા હતા. સૂમ નિગદજી, ચાદ રાજલકમાં કૃપલીમાં કાજળની પેઠે ઠાંસી ઠાંસીને ભર્યા છે, તથા બાદર નિગદના જીવે પણ અનંત છે. એક સેયના અગ્રભાગ ઉપર બાદર નિગોદનું જેટલું શરીર રહે તેટલા શરીરમાં અનંતા જી રહ્યા છે. સૂક્ષ્મ અને બાદર નિગોદમાં અનંત અનંત પુદગલ પરાવર્તનનાં અનંત કાળચક સુધી જીવ ભયે પણ અજ્ઞાન મોહથી પિતાનું શુદ્ધ સ્વરૂપ સમજી શક્યો નહીં. સૂક્ષ્મ નિગેદમાં એક શ્વાસોશ્વાસમાં સાડી સત્તર ભવ અધિક ક્ય. એમ હે જીવ! તેં નિગદ અને નરકનાં દુ:ખ ભોગવ્યાં તેને વિચાર કર !! નરકની ગતિમાં અને બેદ્ધિ તે િચારેન્દ્રિમાં અનંતીવાર ભયે. દેવગતિના ભવ પણ અનંતીવાર કર્યા. મહાપુણ્યોદયે દશ દષ્ટાંતે દુર્લભ એ મનુષ્ય જન્મ મળે, હવે તું વિચાર કે મનુષ્યભવમાં જે મેક્ષ ન મેળવ્યું તો કયા ભવમાં મેળવીશ? इम भमतां भमतां तें लीयो, मनु जनम अवतार; मिथ्यातपणे भव नीगम्यो, काज न सीधुं लगार ॥११॥
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) जगमा जीव अछि बहु, एकेकसु अनंतीवार; विविध प्रकार सगपण कियो, तुं हीया साथ विचार । १२ ॥ तो कुंण आपणो पारको, कुण वेरी कुंण मित्तः राग द्वेष टाली करी, करी समता एक चित्त || શરૂ पुरव कोडिने आउपे, ज्ञानी गुरू अपार; ઉત્પત્તિ પદે લીક!! તારી, તાં ન આવે પાર | ૪ || पुत्र पितापणे अवतरे, पिता पुत्र पण जोय; माता सगपण नारी मलि, नारी पण माता होय ॥१५॥
ભાવાર્થ-અનંત પુદયથી મળતા અને દશ દષ્ટાંત દુર્લભ એવા મનુષ્યભવો પણ અસંખ્યાતો વખત કર્યો પણ ધર્મની પ્રાપ્તિ વિના મનુષ્યજન્મ પણ નિરર્થક ગુમાવ્યા અને આત્માનું મોક્ષરૂપ કાર્ય સિદ્ધ થયું નહીં. અને તે જ સાથે અનંતીવાર સગપણ કર્યા પણ સત્ય સુખ પ્રાપ્ત થયું નહીં, કરોડગણી મહેનત કરી પણ અણુ જેટલું સુખ મલ્યું નહીં. અને દુ:ખ તે કરોડ મેરૂ પર્વતના ભાર જેટલું વેઠવામાં આવ્યું. માટે હવે હે ચેતન!!તું જાગ્રત થા. હે ચેતન ! તારૂં આ ભવમાં કોઈ નથી અને કોઈને તું નથી. સંબંધે સર્વ જીવો સાથે મળવું થાય છે અને વિખરવું થાય છે. માટે જાગ !! કઈ તારે સિત્ર નથી, કેઈ તારા વેરી નથી, જેના ઉપર તું રાગ કરે છે તે તારા રાગી નથી અને જેના ઉપર તું છેષ કરે છે તેનાથી તારું અહિત થવાનું નથી; માટે રાગ દ્વેષકેમ કરે છે? રાગદ્વેષ ટાળીને તું સમતાભાવને સેવ ! ! સર્વ જી ઉપર અને અજી ઉપર સમભાવ રાખો. કોઈના ઉપર રાગ રોષ કરે નહીં એજ આતમાન સમભાવ યોગ છે. માટે એકાગ્રચિત્તથી સમતા ભાવને સેવ !! અને વિભાવમાં ચિત્ત ન રાખ. પૂવેકડી વર્ષનું જેનું આયુષ્ય હોય અને જેણે નવમા વર્ષે દીક્ષા લઈ કેવળજ્ઞાન પ્રગટ કર્યું હોય એવો કેવળજ્ઞાની પણ તારી હે જીવ ! ઉત્પત્તિ સંબંધી વાણીથી વર્ણન કરે તો પણ તારા સર્વ ભવનું વર્ણન કરી શકે નહીં. કારણ કે હે જીવ! અનાદિકાળથી જન્મ મરણ કરે છે તેનું પરિ.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
પૂર્ણ વર્ણન તા કેવળજ્ઞાનીથી પણ કરી શકાય નહીં. હેજીવ ! કાઇકવાર તુ પિતાપણે ઉત્પન્ન થયા અને કેાઇકવાર તુ પિતાના પુત્રપણે થયા. કાઇકવાર તું સ્ત્રીરૂપે થયા, અને કાઇકવારે તારી સ્ત્રી તારી માતા થઇ અને કેાઇકવારે તું પેાતાની સ્ત્રીને ખાપ થયા અને સ્ત્રી હતી તે માતા થઈ એમ અન તજીવાની સાથે તે અનંત અનતીવાર સગપણ કર્યાં, પણ સમ્યગજ્ઞાન વિના તને સત્ય શાંતિ સુખ ભવાયું નહીં.
અનુ
सुतो सुपन जंजालमां, पाम्यो जाणे राज्य; जब जाग्यो तब एकलो, तेणें राजन सिजे काज तिम ए कुटुंब मिल्युं सवे, खोटी माया जाल; आय पोहोत पणी, खिणमां थाए विसराल सोदो लेयण जण मिले, जिहां जहि सहाहाट; आय सारु व्यवसाय करी, फिरि चाल्या निज वाट तिम भव भमतां सवि मिल्या, कुटुंब जोडि जो हाट पुण्य पाप व्यवसाय करी, जो अंतरिई घाट एम कुटुंब मिल्यो कारमो, माय ने वली ताय; बंधु भगनी भारज्या, को कहितो न कहाय नव नवा नाटक तुं वली, नाच्यो करी बहुरूप; नाटक (एक) १ इसुं न नाचियो, जो छूटे भवकूप ?
For Private And Personal Use Only
|! ક્ ૢ |
| ૨૭ ||
| ? ||
{} Åä
|| ૨૦ ||
|| ૨૧ ॥
ભાવાર્થ સ્વપ્નામાં કેાઇ રાજા થયા અને તેણે રાજ્ય પામ્યું, પછીથી તે જાગીને જુવે છે તે પેાતાને એકલે દેખ્યા અને જાણ્યું કે એ તે બધી સ્વપ્નની માયા હતી. હું તે! કંઈ રાજા પણ નથી અને મારૂ રાય પણ નથી. એવી રીતે જ્યારે આત્માના જ્ઞાનની દૃષ્ટિ પ્રગટે છે, ત્યારે આત્મા જાણે છે કે ઘરબાર મારૂં નથી, હું પુરૂષ નથી, તથા સ્ત્રી નથી, તથા નપુંસક નથી, તથા દેહમાં રહ્યો પણ તે દેહ મારા નથી. સ્વપ્નાની પેઠે સંસારને પણ જૂઠે જાણે છે અને તે સ`થી પેાતાને ન્યારે દેખે છે અને પછીથી તે
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વપ્નની માયા જેવી દુનિઆની બાજીમાં મુંઝાતું નથી. કુટુંબ કબીલામાં મારાપણું માનતો નથી અને અંતરથી એમ વિચારે છે કે આ તે બધી ઇંદ્રજાળ છે. બજારમાં સોદો કરવાને માટે અનેક જાતના લોકો ભેગા થાય છે અને માણસોથી હાટ ચાટાં ભરાઈ ગયેલાં દેખાય છે પણ જ્યારે સૌને વેપાર પૂરે થાય છે, ત્યારે ચિાટામાં કોઈ જણાતું નથી. તેમ આ સંસારમાં કુટુંબીઓ ભેગા થયા છે પણ આયુષ્ય ખૂટે સર્વ મનુષ્ય પોતપોતાના માર્ગે ચાલ્યા જાય છે અને કે ઇનું કોઈ શરણ થતું નથી. જેણે જેવાં કર્મ કર્યા હોય છે તેને તેવા કર્મ આવતા ભવમાં ભેગવવા પડે છે. જેણે પુણ્ય કર્યું હોય છે તે સુખ ભોગવે છે અને જેણે પાપ કર્યું હોય છે તે દુ:ખ ભોગવે છે. કોઈના સુખ દુ:ખમાં કોઈ ભાગ લઈ શકતું નથી. સંસારમાં માતા પિતા બેન ભાઈ સ્ત્રી પુત્ર વિગેરે સંવે ભેગાં થયાં છે પણ તે નાટકનાં પાત્રા સમ છે. કારણ કે સર્વે પોતપોતાને પાઠ ભજવીને ચાલ્યાં જાય છે, પણ કોઈ કોઈની સાથે જતું નથી. સંસારના સર્વ સંબંધ સ્વાર્થથી થયેલા છે. માટે તે કૃત્રિમ છે અર્થાત્ જૂઠા છે. ચારાશી લાખાજીવ નિમાં છએ અનંતીવાર અનંત દેહ ધારણ કરી નાટક કર્યું પણ એવાં નાટકોથી દુ:ખને અંત આવ્યો નહીં. માટે હે ચેતન! ! ! તું એવું નાટક કર કે જેથી દુઃખનો અંત આવે. જન્મ અને મરણનું કારણ મેહ છે અને અજ્ઞાન છે. ગુરૂગમપૂર્વક અજ્ઞાન અને મેહને નાશ થાય એવું સમ્યગ જ્ઞાન પ્રગટ કર અને ચાપત્રરૂપી વેષ પહેરીને ધર્મરૂપી એવું નાટક કર કે જેથી કમનો નાશ થઈ જાય. વારંવાર મનુષ્યને જન્મ મળ દુર્લભ છે, માટે મનુષ્યજન્મ તું હવે પામે છે તે ફેગટ ન ગુમાવ ! ! અને પ્રભુની ભક્તિ તથા ધર્મરૂપી નાટક કરીને એવો નાટકીયા બન કે જેથી સંસારનું નાટક થતું બંધ થઈ જાય. उत्तम कुल नरभव लही, पाम्यो धर्म जिनराय; प्रमाद मुंकी कीजीये, खिण लाखिणो जाय ॥२२॥ जिसुं कीजे तिसुं पाइई, करे तेसा फल जोय सुख दुःख आप कमाइई दोष न दिजे कोय ॥२३॥
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दोष दीजे निजकमने, जणे नवि कीधो धर्मः धर्म विना सुख नवि मिले, ए जिनशासन मर्म ॥२४ ।। वावी कुरि कोदरी, तो क्युं लणिई साल; पुण्य विना सवि जीवडा, पास्या आल पंपाल ॥२५ ।। आय पहोती आतमा, कोइ नवि राखणहारः इन्द्र चन्द्र जिनवर वली, गया सवि निरधार ॥२६ ।।
ભાવાર્થહેચતન! ! તું ઉત્તમ કુળ પામ્યા છે હને નીરોગી કાયા મળી છે, ધર્મ સાધન કરવાનાં નામથી મળી છે. દેવગુરૂની જોગવા ઈ મળી છે. હવે તું પ્રમાદ કરીને લાખીણે એક ક્ષણ પણ ન ગુમાવ!! મનુષ્યભવના એક ક્ષણમાં પણ મુક્ત થઈ શકે છે. ક્ષણ લાખીણો જાય છે. માટે એક કણ પણ પ્રમાદ ન કર! ! જનધર્મ પામીને તેની આરાધના કરવામાં એક ક્ષણ પણ નકામે ન ગુમાવ!! હે ચેતન!! તું જેવું કરીશ તેવું પામીશ. જવી કરણ તવી પાર ઉતરી છે. બે વાવીશ તો કરી પામીશ, અને વિશ્વનું ઝાડ વાવીશ તા વિષ પામીશ. જેવું કરવું હોય તેવું તારા હાથમાં છે, માટે હવે જૈન ધર્મની આરાધના કરવામાં પ્રમાદ કેમ કરે છે અને જાણીને પણ કેમ ભૂલે છે. હે જીવ! જ્યારે દુ:ખ પડે છે ત્યારે તે કર્મને દોષ દે છે પણ કર્મને તો તું કરે છે ત્યારેજ થાય છે. તારા કર્યા વિના કોઈપણ પુણ્ય અગર પાપકર્મ લાગતું નથી. એ સત્ય સિદ્ધાંત છે. માટે ધર્મને ધારણ કરી લે. ધર્મથી સુખ થાય છે તે નિશ્ચય છે અને એમ જૈન શાસ્ત્રો જણાવે છે. આત્માનું સુખ આમામાં છે. બાહ્ય વસ્તુઓના ભેગથી જે સુખ થાય છે તે ક્ષણિક છે. માટે જૈન ધર્મની આરાધના કર અને મિથ્યાભ્રાન્તિ છોડી દેકદરા વાવીને તું ભાત પામી શકીશ નહીં. માટે પાપકર્મ છાંડીને તું ધર્મની આરાધના કર. પરભવ જતાં ધમજ સહાય કરે છે. જે મનુષ્ય આ ભવમાં સુખીઆ દેખાય છે, તેઓએ પૂર્વભવમા પુણ્ય કર્યું હતું. માટે જૈન ધર્મની આરાધના કરવામાં જરા માત્ર પ્રમાદ ન કર!! આ દુનિયામાં જેટલા જમે છે તેટલા બધા મરે છે. કોઈ કોઈને કોઈ રાખી શકતું નથી. ઇકને પણ મરણ છે, ચંદ્રને પણ મરણ છે. દેવતાઓને પણ મરણ
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) છે, દેવીઓને પણ મરણ છે. ઔદારિક, વૈકિય, આહારક, તેજસ અને કાર્મણ એ પાંચ શરીર છે. જ્યાં શરીર છે ત્યાં મરણ છે. જ્યાં ઈચ્છા છે ત્યાં વાસના છે અને જ્યાં વાસના છે ત્યાં જન્મ છે. જ્યાં ઈચ્છા છે ત્યાં કામ છે અને જ્યાં કામ છે ત્યાં કોઈ છે અને જ્યાં ક્રોધ છે ત્યાં મેહ છે અને જ્યાં મોહ છે ત્યાં સર્વ જાતનાં પાપ છે અને જ્યાં સર્વ જાતનાં પાપ છે ત્યાં ચોરાશી લાખ જીવનિના ભવે છે. માટે હે જીવ તું ચેત ! તું પોતાને પોતાવડેજ ઉદ્ધાર કરી શકીશ. અન્ય મને તારશે એવી આશાએ ન બેસી રહેતાં સ્વયં ધર્મ કર !
मोडामोड न कीजीए, न कीजे मोटि वात । कोडि अनंतमि वेचीयो, त्यारे किहां गई जात ॥ २७ ॥ आपस्वरूप विचारतुं, जो हुइ हियडे सान। करणी तेहवी कीजीए, जिम वाधे जगवान ॥२८॥ घडपण धर्म थाये नहीं, जोवन आले (ए) जाय । वच वेगल धसमस करी, पछे फरी पस्ताय ॥ २६ ॥ जरा भावी जोवन गयो, सिरपलीया ते केस । ललुता तो छडि नही, न को धर्म लवलेश ॥३०॥ पंचेंद्रि जिहा परवडा, रोग जरा नावंत । जोवन चंचल आवे सदा, करिले धर्म महंत ॥३१॥
ભાવાર્થ–હે જીવ! તારે અહંકારથી આઠ જાતના મદ ન કરવા જોઈએ, અને પિતાની મોટાઈ તથા આપબડાઈ ન કરવી જોઈએ, અને અહંકારથી ન છકી જવું જોઈએ. રૂપમદ, લક્ષ્મીમદ, એશ્વર્યમદ, કુટુંબમદ, વિદ્યામદ, તપમદ, કુળમદ, જાતિમદ, વગેરે અનેક પ્રકારના મદથી તારે મેહ ન કરે જોઈએ અને પોતાનાથી બીજાઓને હલકા ને ગણવા જોઈએ. જે જે વસ્તુને મદ કરવામાં આવે છે તેતે વસ્તુઓથી પિતાની હલકાઈ થાય છે. નિગદમાં કંદમૂળના અવતારમાં તું ટકાને પાંચમણ વેચાયો હતો, તે વખતે તારો અહંકાર કયાં ગયે હતે? બીજાઓને તું તિરસકાર કરે છે પણ
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(
૧૦ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે તું નરકનિગેાદમાં હતા ત્યારે તારી દશા કેવી હતી ? તેના તુ વિચાર કર, માટે પેાતાનું શુદ્ધ સ્વરૂપ વિચાર અને જડ ઋદ્ધિ તથા શરીર શિકત, લક્ષ્મી તથા વિદ્યાથી ફુલાઇ ન જા અને સંસારમાં એવાં સારાં કૃત્ય કર કે જેથી તારા આત્માનુ ભલુ થાય અને પાપના નાશ થાય. પોતાનામાં કેટલાક ગુણે! દેખીને અહંકાર ન કર અને અન્યના દાષા દેખીને અન્યાની નિંદા ન કર. પેાતાને ખીજાએ કરતાં શ્રેષ્ઠ માની લેવાની ભૂલ ન કર. કારણકે ચાર હત્યા કરનારા જીવા પણ ધર્મ સામગ્રી મળતાં કેાટી ભવનાં કર્મો પણ એક ક્ષણમાં નષ્ટ કરી દે છે અને એક ક્ષણમાં મુક્તિ પામે છે. માલ્યાવસ્થા, યુવાવસ્થા, અને વૃદ્ધાવસ્થા એ ત્રણ અવસ્થા પૈકી ચુવાવસ્થામાં ધર્મની સાધના થાય છે . પણ ઘડપણમાં ધર્મની સાધના થઇ શકતી નથી, માટે યુવાવસ્થાને ફેગટ ન ગુમાવ !! યુવાવસ્થામાં કામનુ ઘણું જોર હાય છે, તેજ વખતે ધર્મ કરીને માહુના નાશ કરવાની જરૂર છે. માટે ધર્મ જો નહીં કરે તેા પછીથી ઘણા પસ્તાઈશ ! જુવાન અવસ્થા ગઇ અને જરા આવી, મસ્તકના વાળ ધેાળા થયા, આંખે અંધાપા આવવા લાગ્યા, કાન બહેરા થયા, આંખા ચુવા લાગી, નાક ચુવા લાગ્યું, જીભ લથડવા લાગી, ચાલતાં પગ ધ્રુજવા લાગ્યા, કાને ખરાખર સ ંભળાય નહિ, મન પણ સ્થિર ન રહી શકે એવી વૃદ્ધપણાની દશા થતાં ધર્મ કરી શકાતા નથી! માટે સર્વ પ્રકારની મહંતા તથા મમતા મૂકીને યુવાવસ્થામાં જ્યાંસુધી પાંચ ઇન્દ્રિયા સાજીત છે ત્યાંસુધી ધમ સાધના કરી લે !!
हाथे वित्त न वावर्यो, सबल न कीयो साथ | આથ ગરૂ મન ચેતીયો, વહે થસે નિત્ર હાથ ॥ ૩૨ || धन जोवन नररूपनो, गर्व करे ते गमार । कृष्ण बलभद्र द्वारिका, जातां न लागे वार ॥ ३३ ॥ आठ पहोर तुं धसमसी, धन कारण देशांतर जाय; सो धन मेल्युं ताहरु, ओरज कोइ खाय ॥ ३४ ॥ श्रखतणे फरुकडे, उथल पाथल थाय । इसुं जाणी जीव बापडा, म करिस ममतामाय ।। ३५ ।।
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
माया सुख संसारमां, ते सुख सही असार । धर्मपसाये सुख मिले, ते सुख नावे पार ॥ ३६ ॥
ભાવાર્થ-અરે જીવ!! તેં પિતાના હાથે લક્ષમીનું દાન ન કર્યું તથા વિદ્યાનું દાન ન કર્યું, તારી મન, વાણું અને કાયાની શક્તિએને અન્યના ભલા માટે ન વાપરી, પછી લક્ષ્મી વગેરે ગયા બાદ તારા મનમાં વિચાર આવ્યો કે હું દાન વગેરે ધર્મ કર્મ કરું, પણ લક્ષમી વગેરે ગયા પછી ફક્ત પસ્તાવાનું થયું અને લક્ષમી વગેરેનો શોક કરવાથી લક્ષમી પણ મળી નહીં. આ સંસારમાં લક્ષ્મીને ગર્વ કરે તે મૂર્ણપણું છે, તથા વનાવસ્થા, રૂપ, કુળ શક્તિઓને ગર્વ કર પણ મૂર્ણપણું છે, કૃષ્ણ અને બળભદ્ર જેવા પણ દ્વારિકાનગરી બળતી મૂકીને ચાલ્યા ગયા અને માબાપને પણ બચાવી શકયા નહીં. તો તારે શો ભાર છે કે લક્ષમી વગેરેને તારા કબ જામાં રાખી શકે? દેહ વિગેરેનો નાશ થતાં વાર લાગતી નથી. હે જીવ !! તું ધનને માટે આઠે પહાર ધંધામાં તથા ધનના વિચારોમાં તન્મય બની જાય છે, અને ધન ભેગું કરે છે. પણ અંતે તે તારી સાથે આવતું નથી અને તારૂં કમાવેલું ધન બીજા લાકે ખાય છે, અને તું તો હાથ ઘસતો પરભવમાં ચાલ્યો જાય છે. માટે હે જીવ!! તું ચેત !! એક આંખના પલકારામાં જગતમાં ઘણું ઉથલ પાથલો. થઈ જાય છે, અને એવી ઉથલ પાથલે ભૂતકાળમાં થઈ, વર્તમાન નમાં થાય છે અને ભવિષ્યમાં થશે. એક પલક પછી શું થશે તેની પણ તને ખબર નથી, માટે ભવિષ્યના સર્વ વિચારો છોડીને તું આત્માની શુદ્ધતા કર; અને અહંમમતાને નાશ કર. સંસારમાં માયાનું સુખ છે તે ક્ષણિક છે, પાંચ ઇંદ્રિયોના વિષયભેગનું સુખ છે તે ક્ષણિક છે. સંસારમાં સુખરૂપ સાર નથી, માટે સંસારનું ક્ષણિક સુખ તજીને આત્માના અનંત સુખને અનુભવ કરવા પુરૂષાર્થ કર. આત્માનું સુખ છે તે આત્મામાં જ્ઞાન ધ્યાનથી રમણતા કરવાથી મળે છે. માટે એક પળ પણ નકામી ન ગુમાવતાં આત્મામાં રમ
તા કર અને સંસારને સ્વપ્ન સમાન મિથ્યા માન !! જ્ઞાનદર્શન ચારિત્રરૂપ આત્મા છે, માટે શુદ્ધાત્મદષ્ટિએ જીવન ધારણ કર! અને
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
માહષ્ટિના જીવનથી મરણ પામીને આત્મપ્રભુજીને જીવવાને પુરૂષાર્થ કર.
नयन फरुके जिहां लगे, तिहां ताहरु सहु कोय, નયન રક્ત નવ રહી, તવ સ્રોથ રન (વાય) હોય રૂા પાપ જ્યાં જ્ઞિક (લીવ) તેં વટ્ટુ,-ધર્મ ન યિો ; नरक पड्यो तब करचड्यो, पड्यो तिहां करे पोकार. ॥ ३८ ॥ को दिन राणो राजियो, को दिन भयो तुं देवः
-
को दिन रांक तुं अवतर्यो, करतो ओर ज सेव ॥ ३६ ॥ को दिन कोडि परिवर्यो, को दिन नहि को पास; को दिन घरघर एकलो, भमे सही ज्युं दास. को दिन सुखासन पालखी, जठमची चकडोल; रथवाला आगळ चले, नित नित करत कलोल .
For Private And Personal Use Only
|| ૪૦ ||
|| ૪o ||
ભાવાર્થ –જ્યાંસુધી હું ચેતન! તારી આંખ ફરકે છે ત્યાંસુધી તારૂ' સર્વ કાઇ છે. જ્યારે આંખ ફરકતી બંધ થાય છે ત્યારે પેાતાનુ કંઈ રહેતુ નથી અને પેાતાની ઉપાન કરેલી લક્ષ્મી ખીજાએ ખાય છે અને તારા નામની પણ કાઇ યાદી કરતુ નથી. તું કાં જન્મ્યા હતા, તારૂ શું રૂપ હતું, તારૂ શુ નામ હતું અને શાં શાં મા કર્યાં હતાં તે સર્વે દુનિયા ભૂલી જાય છે, અને તને કોઇ યાદ પણ કરતું નથી. રિયાની રેતીના કણીઆએ પૈકી એક કણીઆને કાણુ યાદ કરે ! સમુદ્રનાં બિંદુએમાં એક બિંદુ સમાઇ ગયું, તેમાં તેની યાદશી રહી શકે? અને કાણુ કરી શકે ! મેાટા મેટા પર્વ તાના પણ જુદા જુદા કણીઆ થઇ જાય છે તેના નામની અને માકૃતિની પણ યાદી રહેતી નથી તેા તારૂં નામ ને આકૃતિની યાદી કયાંસુધી રહેવાની ? અનંતકાળમાં સના અંત આવી જાય છે, માટે ચેતીને પરમેશ્વરનું ભજન કરી લે, હું જીવ ! તેં ઘણાં પાપકર્મો કર્યા અને ધર્મ તેા કાંઇપણ કર્યું નહિ તેથી તુ ં નરકમાં પડયા ને ત્યાં ઘણા પાકાર કર્યો અને કરતાં કરતાં પાછે મનુષ્યના અવતાર પામ્યા. માટે ચેત ! આ સંસારમાં તું અનતીવાર ચક્રવર્તિશહેનશાહના
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) જન્મ પામ્યું અને અનંતીવાર ચાર જાતિના દેવતાઓમાં સર્વ પ્રકારના દેવના અને દેવીઓના અવતાર પામ્યા અને મનુષ્યયોનિમાં પણ સર્વજાતિના મનુષ્ય અવતારને તું અનંતીવાર પામ્યા. કોઈક દિવસ તું રંકપણે અવતર્યો અને અન્ય મનુષ્યની સેવા કરવા લાગે. કોઈ દિવસ તારી પાછળ કરડે મનુષ્યના પરિવારથી તું ચાલવા લાગ્યું અને કોઈ દિવસ તારી પાસે કોઈપણ રહ્યું નહિ. કેઈ દિવસ ઘેર ઘેર ભીખ માગવા લાગ્યું અને દાસની પેઠે
જ્યાં ત્યાં ફર્યો અને કઈ દિવસ સારી ઉત્તમ પાલખી અને સ્થમાં બેઠે અને આગળ ઘોડેસ્વાર લકર ચાલવા લાગ્યું એમ પુછયથકી ચડતી અને પાપથકી પડતી એમ વારંવાર સંસારમાં તે ભોગવી. માટે હવે તું સર્વને અનુભવ કરીને જાગૃત થા અને મોક્ષની પ્રાપ્તિ માટે આત્માની શુદ્ધિ કર ! ! को दिन कूर कपुर तुं ॥ भावत नही लगार ॥ को दिन रोटा कारणे ॥ भमतो घर घरबार ॥४२॥ हीरचीर अंगजे पहेरिया । चूा चंदन बहु लाय ॥ सो तन जतन करत भयो । खिणमां ही विगटाय ॥ ४३ ॥ सातमि गोख तुं शोभतो । कामनी भोगविलास ॥ एक दिन ओही आवसे ॥ रहणो हि वनवास ॥४४ ॥ रूपे देवकुमार सम ।। देखत मोहे नरनार ॥ सो नर खिण एकमां वली । बली जली होवे छार ॥ ४५ ॥ जे विना घडिय न जायती ॥ सोवरसा सो जाय ॥ ते वल्लभ वीसरी गयो ।। ओर सुं चिंतवे लाय ॥४६॥
ભાવાર્થ-કઈ દિન તારો એ વખત આવ્યું કે કૂર કપુ રને ભાતનાં ભેજન પણ તને ભાવતાં ન હતાં. ઘેબર, ઘેરી, શીરે, લાડ, બરણી વગેરેનાં મિષ્ટાન્ન ભેજન પણ તને ભાવતાં ન હતાં. દુધપાક પણું તને ભાવતું નહોતું. એક દિવસ વળી એ આવ્યું કે ઘેર ઘેર રોટલાને માટે ભીખ માગવા લાગ્યું, પણ કકડો રોટલે મળી શકે નહીં. એક દિવસે હીરનાં વસ્ત્ર પહેરવા મળ્યાં, રત્ન, મણિ
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેતી, સુવર્ણ અને હીરાના દાગીના ઘરેણું પહેરતા હતે, એક દિવસ એ આવ્યો કે શરીર ઉપર ઓઢવા લુગડું પણ મળી શકે નહીં. એક દિવસ એવો આવ્યા કે વજીના જેવું શરીર મળ્યું અને પર્વતને પણ પગના ઘમકારે ધ્રુજાવવા લાગ્યું અને પૃથ્વીને પણ ધ્રુજાવવા લાગ્યો પણ અણધાર્યો તું ક્ષણમાં મરી ગયો. ત્યાં તારૂં, મરણ આગળ કંઈપણ ચાલ્યું નહીં. માટે હવે ચેત!! એક દિવસ એવો આવ્યો કે મંદિર મહાલમાં તે રહેવા લાગ્યો અને સાતમા ગેખ ઉપર બેસી દાતણ કરવા લાગ્યા અને લહેર મારવા લાગે પણ એક દિન એવો આવ્યા કે વનવાસમાં તું રહેવા લાગ્યા અને વનનાં લાકડાં પણ તારાં સગાં થયાં નહીં અને અગ્નિ પણ તારા શરીરને બાળી ભસ્મ કરવા લાગી અને તારા શરીરની રાખ થઈ ગઈ અને રાખની માટી થઈ, માટીની વનસ્પતિ થઈ અને વનસ્પતિને લેકે ખાવા લાગ્યા, એમ તારે શરીરનાં અનેક રૂપાંતરો થયાં. દુનિયામાં જેટલી દશ્ય વસ્તુઓ છે, તેટલી સર્વને તે તારા શરીરરૂપે બનાવી હતી અને ભવિષ્યમાં પણ કામ છે ત્યાં સુધી અનેક વસ્તુઓને શરીરરૂપે પરિણુમાવીશ. સર્વજીએ આ દુનિયાની સર્વ વસતુઓને શરીરરૂપે પરિણાવી હતી. હે જીવ! જેઓ રૂપે દેવકુમાર જેવા હતા કે જેઓને દેખી મનુષ્યો મેહી જતા હતા એવા મનુષ્ય પણ ક્ષણમાં ચાલ્યા ગયા અને તેઓના શરીરની રાખ થઈ ગઈ. જેઓ વિના ઘડી પણ ચાલતું ન હતું અને એક ક્ષણ પણ પ્રિયાદિ વિરહે હજાર વર્ષ જેટલી લાગતી હતી તેવા પ્રિય મનુષ્ય પણ ચાલ્યા ગયા તો તું પણ ચાલ્યા જવાનો માટે ધર્મ કર ! ! देखत सब जग जातुहिं । थिर न रहे सवि कोय ॥ इसुं जाणि भलूं कीजीए । हीये विमासी जोय ॥ ४७ ॥ सुरपति सवे सेवा करे । राय राणा नरनार ॥ आय पोहोति आतमा । जात न लागे वार ॥४८॥ હેલ્પત નર અંધા દુગ્રા | કે મોદ વિદ્યાજ્ઞાન | भण्या गुण्या मूरख वली। नरनारी बाल गोपाल ॥४६॥
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
रात दिवस निज प्रियासुं । तुं रमतो मनरंग ॥
जे जोइए ते पूरतो । उलट आणी अंग ॥ ५० ॥ સો રામા નીક! તાહરી ! વિામાંઢી વિનટાય !! सवारथ पोहोचत जब रह्यो । तब फरी वैरी थाय ॥ ५१ ॥
ભાવાથ હે જીવ! આ સંસાર પરિવર્તનશીલ છે! એમ જાણ, પલક પલકમાં ક્ષણ ક્ષણમાં સ ંસાર, વિચાર, આચાર આદિથી અનેકરૂપે ફર્યા કરે છે. સંસાર સ્થિર નથી, મનુષ્યેાના વિચારાસ્થિર નથી, ક્ષણે ક્ષણે વસ્તુએનાં રૂપાન્તરા યાને પર્યાયેા બદલાયા કરે છે. તારા દેખતાં આ સંસાર, મનુષ્ય, પશુ, પક્ષીયા વગેરેના રૂપાન્તરે ફેરફાર પામતા ક્ષણે ક્ષણે બદલાયા કરે છે, તેમાં તારૂ કાણુ છે ? તુ કેાના છે ? અને તારી સાથે શુ આવશે ? તેનેા સભ્ય વિવેક કર !! સંસારમાં જેએની સેવા ઇંદ્રો અને ચક્રવતિયા કરે છે. એવા તીર્થકરા જેવા પણ ચાલ્યા જાય છે તે તારૂં જ્યારે આઉખુ આવી પહોંચશે ત્યારે વાર લાગવાની નથી. માહરૂપી વિદ્યાજાલથી દેખતા એવા મનુષ્યેા પણ આંધળા થયા, સાંભળતા એવા મનુષ્યા બહેરા થયા, અને ડાહ્યા મનુષ્યેા પણ ગાંડા થયા. ભણેલા, ગણેલા, મૂરખ, ખાલ, ગેાપાલ, રાજા, પ્રજા, સર્વ મનુષ્યે મેહજાલની વિદ્યામાં ફસાઇ ગયા અને મારૂં તારૂ કરતાં માસાહસપખીની પેઠે જાણુતાં છતાં પણુ પાપકર્મ કરી દુ:ખી થયા. હું મનુષ્ય ! તું રાત દિવસ પેાતાની પ્રિયા સાથે નવા નવા ૨ગે ખેલે છે, હસે છે, રમે છે અનેક જાતની ક્રીડા કરે છે અને સ્ત્રીના સવમનારથાને ઉલટ આણીને પૂરા કરે છે, એવી સ્ત્રી પણ તારી થતી નથી અને તારા પ્યારને હિસાબમાં ગણતી નથી અને તે પેાતાના સ્વાર્થે ખીજાને ચાહે છે, માટે હે મનુષ્ય! તું વિષયભાગના પ્રેમને સત્ય માની કેમ મુઝાય છે, અને અન્યને પેાતાનુ કેમ માને છે! માટે જાગ ! જાગ ! ચેત! ચેત! આ જગમાં સર્વ મનુષ્યેા સ્વાર્થનાં સબંધી છે અને સ્વાર્થ ન સો કે વેરી થાય છે. સ્વાર્થીનીજ જ્યાં ત્યાં મારામારી છે અને સ્વાર્થ થીજ જ્યાં ત્યાં માન સન્માન સગપણ છે. સ્વાર્થથી ખૂન થાય છે, હિંસા થાય છે, ચારી થાય છે, અનીતિ થાય છે અને
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) પરસ્પર એક બીજાના પ્રાણુ ચુસાય છે! માટે હે મનુષ્ય! તું પ્રભુનું ભજન કર અને સર્વ પ્રકારના દોષોથી મુક્ત થા! જાગતાં છતાં સ્વશચ્યામાં પેશાબ ન કર! મહારાજાના દ્ધાઓથી સાવધાન થા! સર્વ પ્રકારના દોષથી મુક્ત થા, અને આત્માની મુક્તિ કરવામાં અપાઈ જા! समुद्र दीप सायर सवे। पाम्यो के नर वार ॥ नारी हृदय दो अांगुला । को नवि पाम्यो पार ॥ ५२ ॥ ब्रह्मा नारायण इश्वरा । इंद्र चंद्र नर कोड।। ललना वचने हुवा लालची । रह्या ते बे करजोड ।। ५३ ।। नारी वदन सोहामणो । पण वाघण अवतार । जे नर एहने वस पड्या । तस लुट्यां घरबार ॥५४ ॥ हस्त मुख दीसे भली । करती कारमो नेह ।। कनक लता.बाहीर जीसी। अभ्यंतर पीतल तेह ॥ ५५ ॥ पहेली प्रीत करी रंगस्युं । मीठा बोली नार ॥ नरदास करी जो आपणो, पछे मुके टाकर मार ॥ ५६ ॥
ભાવાર્થ-આ સંસારમાં મનુષ્ય ચામડીના મેહે અને રૂપના મેહે ઘણું મુંઝાય છે અને સ્પર્શેન્દ્રિય તથા આંખના વિષયને પોષે છે અને દુઃખી થાય છે. જે મનુષ્ય સમુદ્રોને અને દ્વીપોને પાર પામે છે તે, મનુષ્ય, નારીના બે આંગળના હૃદયને પાર પામી શકતું નથી અને કામને લીધે મનુષ્ય અંધા થઈ સ્ત્રીના ફંદમાં ફસાય છે અને સ્ત્રીઓ પુરૂષના ફંદમાં ફસાય છે. પુરૂષ અને સ્ત્રી બંને પરસ્પર એક બીજાના શરીર સંબંધથી સુખ માનીને પરસ્પર એક બીજાનાં ગુલામ બનીને મિથ્યા સુખમાં ફસાય છે, અને છેવટે પોકાર કરે છે કે અમને એક બીજાના સંબંધથી સુખ મળ્યું નહીં. સુખ
જ્યાં શોધવાનું હતું ત્યાં શોધ્યું નહીં, અને કામની વૃત્તિઓમાં સુખ શોધ્યું તે મૃગજળ જેવું જૂઠું જણાયું. માટે હે જીવ! તું સ્ત્રીના કંદમાં ફસાઈ ન જા. બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, ઇંદ્ર, ચંદ્ર, શુક, બૃહસ્પતિ સરખા પણ સ્ત્રીના ફંદમાં ફસાઈ ગયા અને તેના દાસ બની
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) ગયા અને સ્ત્રીઓના નચાવ્યા નાચ્યા અને તેઓને બે હાથ જોડી તેના સેવક બની ગયા, પણ સુખ પામ્યા નહીં. સ્ત્રીનું વદન રળીયામણું લાગે છે પણ અંતરથી તે વાઘણ જેવી છે અને રાક્ષસી છે. સ્ત્રીના વશમાં જે પડ્યા તેનાં ઘરબાર લુંટાયાં. રાજાઓનાં રાજ્ય ગયાં. દિવાનો દિવાના બન્યા, કોટવાળે કાયર બન્યા, કેજદારે ફસાઈ ગયા, સેનાપતિઓ સેવક થઈ ગયા, શેઠીઆએ સસલા જેવા થઈ ગયા, લક્ષાધિપતિઓ રાખ જેવા થઈ ગયા. તપસીએ લપસી ગયા. કેટલાક રોગી થઈ ગયા, કેટલાક મરી ગયા, કેટલાક ઘવાયા, કેટલાક મુંજરાજાની પેઠે ઘેર ઘેર ભીખ માગવા લાગ્યા. કેટલાક રાવણની પેઠે રણમાં રગદોળાઈ ગયા. કનક કામિનીથી સંસાર છે અને કનકકામીનીના ત્યાગે મુક્તિ છે. હસ્તથી અને મુખથી સ્ત્રી સારી દેખાય છે અને તે કારમો સ્નેહ કરે છે, તેની આંખોના ચાળે દુનિયાના પુરૂષે નામર્દ બની મરી ગયા. સ્ત્રી બાહિરથી કનકની લતા જેવી છે, પણ અંતમાં પીતળ જેવી કારમી છે. પહેલી સ્ત્રી, પુરૂષથી પ્રીતિ કરે છે અને મીઠું બેલીને પુરૂષને વશ કરે છે, અને પુરૂષને દાસ કરીને પછી તેના માથા ઉપર ટપલી મારે છે. પુરૂષ જેટલો સ્ત્રીનો દાસ થાય છે, તેટલો જે દેવગુરૂનો દાસ થાય તે તેને મુક્તિ મળ્યા વિના રહે નહીં. માટે હે મનુષ્ય ચેત ! ! नारीमदन तलावडी, बुडो सयल संसार ॥ काढणहारो को नही, बुडाबुब न वार ॥७॥ चीसवसाना जे नरा, कोइ नही तस वंक । पण नारीसंगत तेहने, निश्चे चढे कलंक ॥५८ ।। मुंज ने चंड प्रद्योतना, दासीपति पाम्यां नाम ॥ अभयकुमार बुद्धे आगलो, तेह ठग्यो अभिराम ॥ ५ ॥ नारी नहीरे बापडा, पण ए विषनी वेली ॥ जो सुख वांछे मुगतिनां, तो नारीसंगत मेलि ॥ ६ ॥
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) नारी जगमां ते भली, जेणे जायो पुरुषरतन ।। તે સત નિત પાપ નમું, ગામ તે ધન ધન ?
ભાવાર્થ-નારી કામદેવની તલાવડી છે. તેમાં સકળ સંસાર ડૂબી ગયે. દુનિયાના સર્વ મનુષ્ય, પશુઓ ને પંખી વગેરે સવે નારીરૂપ તલાવડીમાં ડૂબી ગયા અને બુડાબુંડ થઈ રહી. કેાઈ સહાય કરનાર પણ ન રહ્યું. ફક્ત સદગુરૂના જ્ઞાન વિના અને સંતેની સહાય વિના બુડેલાઓને તારનાર કોઈ નથી. જેઓ વીસ વસાના પુરૂષે કહેવાય છે. દુનિઆમાં જેઓ સારામાં સારા ગણાય છે, તેઓ પણ નારીરૂપ તલાવડીમાં ડૂબી જાય છે અને ડૂબી જશે અને ભૂતકાળમાં અનેક મનુ ડૂબી ગયા. વીસવસાના મનુષ્યોને પણ નારી સંગથી કલંક ચલ્યાં કે જેઓને કંઈપણુ વાંક નહોતા. માટે હે મનુષ્ય ચેત !! તું સ્ત્રી રૂપી તલાવડીમાં ડૂબી ન જા. જ્યાં કામ છે અર્થાત્ વિષયની વાંછા છે ત્યાં રામ એટલે પ્રભુ, પ્રગટતા નથી. મુંજરાજા ઘણે બળીઓ અને ઘણે વિદ્વાન હતો પણ સ્ત્રીને સંગે ઘેર ઘેર ભીખ માગી અને રે હાલે મરી ગયે. ચંડઅદ્યતન રાજાએ ઉદાયી રાજાની સાથે સ્ત્રીને માટે યુદ્ધ કર્યું અને તેમાં તે હાર્યો અને દુનિયામાં તે દાસીપતિ તરીકે પ્રસિદ્ધ થયે. અભયકુમાર કે જે પાંચસે મંત્રીઓમાં મુખ્ય મંત્રી હતા અને શ્રેણિક રાજાનો મુખ્ય પ્રધાન હતો તેને પણ વેશ્યાએ શ્રાવિકાનું રૂપ લઈ ઠચે, અને માળવાના રાજાના કેદી તરીકે તેને બનવું પડયું. કરણ વાઘેલા રાજાનું પરસ્ત્રીના મોહથી રાજ્ય ગયું અને તેને વગડે વગડે ભટકવું પડ્યું. ચાંપાનેરના પતાઈ રાવળ રાજાનું રાજ્ય પરસ્ત્રીના મેહથી ગયું. પરસ્ત્રીના મેહથી સિદ્ધરાજ રાજાને શાપ લાગ્યું અને સ્ત્રીના ફંદામાં ફસાઈ જવાથી પૃથુરાજે દિલ્હીનું રાજ્ય ગુમાવ્યું. રાવણ જેવા મહા બળવાન્ રાજા, પરસ્ત્રી સીતાના મેહથી રણમાં રગદોળાયે. તે મનુષ્ય! તું નારીને અબળા નહીં જાણીશ, પણ પુરૂષને દુર્ગતિમાં રખડાવવા માટે તે તે સબળા છે. તેમજ તે અમૃતની વલિ નથી પણ એ તે વિષની વકિલ છે. તેના રસથી અનંત જન્મ મરણનાં દુ:ખ છે. સ્ત્રીરૂપી વેલડીની
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯)
હવા લેવી પણ સારી નથી. જેનામાં કામના વિચારે પ્રગટે છે તેને તે સ્ત્રીઓથી ઘણું દૂર રહેવું જોઈએ. હે જીવ ! તારે જે મુક્તિના સુખની ઈચ્છા હોય તે સ્ત્રીને સંગ ત્યાગ કર !! તું એમ જાણીશ કે મને સ્ત્રીનું શરીર શું વિકાર કરવાને સમર્થ છે? કારણ કે હું જ્ઞાનવાન છું, મનને વશ કરી શકીશ. પણ અરે ચેતન ! તારી એવી બહાદૂરી જવા દે. અગ્નિ આગળ ધરેલું માખણ જેમ પીંગળી જાય છે, તેમ નારીસંગે તારૂં મન પણ પીગળી જાય. માટે નારી સંગ કરે નહીં; જે સ્ત્રીઓના ઉદરમાંથી તીર્થકરે, મહાભક્ત, મહા સંતે. મહા ગણધરે, મહા સાધુઓ પ્રગટ્યા છે, તે સતી સ્ત્રીઓને કરોડો વાર ધન્ય છે. કારણ કે તેમનાથીજ પૃથ્વી રનવતી ગણાય છે, અને અસાર સં સાર પણ સારભૂત ગણાય છે.
तुं पर काम करी सदा, निज काज न करिय लगार ॥ अखत्र नखत्र करी तुं, किम छूटीस भवपार ॥६२ ॥ पाप घट पूरण भरी, तें लियो सिर भार ।। ते किम छुटीश जीवडा, न करि धर्म लगार ॥६३ ॥ तो इसुं जाणी कुडकपट, छल छद्म तुं छांड ॥ ते छांडीने जीवडा, जिनधर्मस्युं चित्त मांड जेणे वचने पर दुःखीयो, जेणे होय प्राणीघात ॥ क्लेशे पडी निज आतमा, तज उत्तम ते घात ॥६५॥ जिमतिम पर सुख दीजीए, दुःख न दीजे कोय ॥ તુ દુ:ણ પામી, સુણ હે ગુણ હોય . દર્દ I
ભાવાર્થ–હે ચેતન !! તું દરરોજ જપુદ્ગલનાં કાર્ય કરે છે. પર પુદ્ગલમાં સુખ માની આત્મસુખથી વિમુખ રહે છે, આત્માનું કાર્ય તું કરતું નથી, આત્માને પરમાત્મા બનાવ તેજ આત્માનું કાર્ય છે. પણ તું તો જ્યાં ત્યાં બીજાઓનાં માથાં ભાગવાના કાર્યોમાં લાગી રહ્યો છે. તથા તું પરભાવના એટલે રાગ દ્વેષના કાર્યમાં લાગી રહ્યો છે, અને નિજ કાર્ય એટલે આત્માની શુદ્ધતાના કાર્યમાં લગની
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦) લગાડતે નથી? હે જીવ! તે પાપથી ઘડે પૂરણ ભર્યો અને પાપને ભાર માથે લીધું અને ધર્મ તે લગાર પણ કર્યો નહીં. હવે વિચાર કે તારી પરભવમાં શી ગતિ થશે? તે જાણી જોઈને પણ પાપકર્મમાં મચ્યો રહે છે, અને મનને ક્ષણ માત્ર પણ વશ કરી શકતો નથી. માટે તું આ ભવમાં નથી છુટયે તે પરભવમાં કેવી રીતે છૂટી શકીશ? કર્યા કર્મ ભેગવ્યા વિના છૂટકો થવાને નથી. વાની પેટીમાં પેસીશ પણ તને કાળ મૂકવાને નથી. કર્યા કર્મભોગવતાં ગમે તેટલી બમે પાડીશ તે પણ તારે ટકે થવાનો નથી. કર્મની આવી વિચિત્ર દશા જાણીને તું કૂડકપટ છળ પ્રપંચનો ત્યાગ કરી જૈન ધર્મની આરાધના કર કે જેથી તારો ઉદ્ધાર થાય. જે કરવાથી અન્ય મનુષ્યને પીડા થાય છે. તથા જે કરવાથી અન્ય જીવની ઘાત થાય છે તેવી મન વાણી અને કાયાની પ્રવૃતિને ત્યાગ કરે ! કઈ પણ જીવને દુઃખ થાય એવો વિચારમાત્ર પણ ન કર અને એવો બેલ પણ ન બેલ અને એવી કાયાથી પ્રવૃતિ પણ ન કર!! પિતાને અને પરને કલેશ થાય અને પોતાને આત્મા અંતર્થી જે કરવાનું ના કહે તે તું કર નહીં. મન વાણી અને કાયાથી જેમ અન્ય જીવોને સુખ થાય તેમ વર્તવું અને કઈ જીવને દુઃખ થાય તેમ વર્તવું નહીં. સર્વ જીના ભલામાં ભાગ લેવો. અન્યોને સુખ આપવાથી સુખ પમાય છે અને અને દુ:ખ આપવાથી દુ:ખ પમાય છે, એવો પ્રભુને કાયદો છે. માટે મનના વિચારને છોડીને પ્રભુના કાયદાને માન આપીને શત્રુઓનું પણ ભલું કરવા પ્રયત્ન કર !! ભલું કરતાં ભલુંજ થાય છે અને શત્રુઓ પણ પોતાનું અહિત કરવા સમર્થ થતા નથી. એવી આત્મશ્રદ્ધા લાવ અને શુદ્ધ પ્રેમથી ધર્મની પ્રવૃત્તિ કર!!
परभात निंदा नर जे करे ।। कूडा देवे आल ॥ मर्म प्रकाशे परतणा ।। तेथी भलो चंडाल ॥६७ ॥ खट मासीने पारणे ॥ एक सीथ लहे आहार ।। करतो निंदा नवी टले ॥ तस दुरगति अवतार ॥६८ ॥ छार उपर जिम लेपणो ॥ तिम क्रोधे तप कीध ॥ तस तप जप संजम मुधा ॥ एके काज न सीध ॥६६॥
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
पूरव कोडीने उखे | पाली चारित्र सार ॥ सुकृत सुखो सवी तेहनुं । खिणमां होवे छार
}} ૦૧ ||
पर अवगुण सरसवसमा ।। अवगुण निज मेरु समान ॥ तो कां निंदा करे पारकी ॥ मूरख आण निज सान ॥ ७१ ॥
For Private And Personal Use Only
ભાવાથ —જે મનુષ્યેા પ્રભાતમાં ઉઠી પરમનુષ્યની નિંદા કરે છે અને અન્ય મનુષ્યને કૂડાં આળ ચડાવે છે અને કૂડાં આળ દે છે, પ્રભાતમાં પ્રભુનું નામ પણ દેતા નથી, પ્રભુનું ધ્યાન ધરતા નથી અને પ્રભુના નામના જાપ કરતા નથી અને જ્યારથી ઉચ્ચા ત્યારથી વૈર, ઝેર અને કલેશના વિચારા કર્યો કરે છે, અને નિંદા વિકથા કરે છે તેવા મનુષ્યેા ચંડાલના કરતાં પણ મહા ખરાખ છે. તે પેાતાના જન્મ એળે ગુમાવે છે. જેઓ છ છ મહીનાના ઉપવાસ કરે છે અને લુખા પાખા આહાર લે છે, પણ જેઓ પારકી નિદા કરે છે, તેવા મહા તપસ્વીએ પણ બીજાઓની નિંદા કરીને દુર્ગતિમાં જાય છે. નિંદક ચેાથેા ચંડાળ છે. માટે કાઇનુ ં નામ દઇ તેની અંગત નિ ંદા ન કર !!! દુનિયામાં સર્વ મનુષ્યા, અનેક દોષ અવશુહુથી ભરેલા છે. કાઇના મેાલ ચુવે છે તે કાઇનાં નેવાં ચુવે છે. દાષા તે દરેકમાં હાય છેજ, હજારા દાષા છતાં કેઇનામાં એક ગુણુ હાય તા તેની પ્રશ ંસા કરવી. ગુણાનુરાગી બનવાથી સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્યેા છ છ મહીનાના ઉપવાસ કરે છે, એમ ક્રોડ ક્રોડ વરસ સુધી તપ કરે છે એવા તપ કરનારાએ પણ ક્રોધથી સજમ તપ હારી ગયા અને ક્રુતિના મેમાન થયા. તે હું જીવ ! તુ શી ગણત્રીમાં છે ? માટે કાઇના પર ક્રોધ ન કર અને કોઇની નિંદા ન કર. ક્રોધ અને નિંદાનેા ત્યાગ કરવાથી તુ પ્રભુપદ પામીશ. અન્યમનુષ્યેામાં સરસવ સમાન અવગુણેા છે અને હે જીવ! તારામાં મેરૂ સમાન અવગુણા છે, તે તું પેાતાની નિંદા ન કરતાં પારકી નિ ંદા કયાં કર્યા કરે છે. અન્યની નિંદા કરતાં તારામાં ગુણે। આવતા નથી અને અન્યના અવગુણા ટળતા નથી, માટે દોષની દ્રષ્ટિ ત્યાગી દે !! તું પેાતાના દોષ દેખીને તેને ત્યાગ કરવા પ્રયત્ન કર ! પરની નિદાના ત્યાગ કરવા એ માટું તપ છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રર) બીજાઓનું બુરું નહીં ઈચ્છવું એ મોટું તપ છે. હે મૂર્ખ મન! તું અન્ય મનુષ્યના દોષે દેખવાનું બંધ કર. આત્માના તાબે જે મન થાય છે તેજ મન વશ રહી શકે છે. માટે હે જીવ! તું ચેત અને જ્યાંથી ત્યાંથી ગુણ ગ્રહણ કર !! पर अवगुण जिम देखीए ॥ तिम परगुण तुं जोय ॥ परगुण लेता जीवडा ।। अखय अजरामर (पद) होय | ७२॥ क्रोधि नर अछि सदा ॥ कहीय ते उलटी रीस ॥ ते छोडी दूरातमा ॥ रहिये जोयण पणविस ॥७३॥ गुण कीधा माने नही । अनिअवगुण मांडि मूल ॥ ते नर संगत छांडीए ॥ पगपग माथा सुल ॥७४ ॥ निंदा करे जे आपणी ॥ ते जीवो जगमाय ॥ मल मूत्र धोए परतणा ॥ पछे अधोगति जाय ॥७५ ।। जे मल मूत्र धोए सदा ।। गुणवंतना निसदिस ॥ ते दुरजन जीवो घणुं । जगमां क्रोड वरीस ॥७६ ॥
ભાવાર્થ—હ ચેતન ! તું જેમ બીજાના અવગુણે દેખવામાં ચિત્ત રાખે છે, તેમ તું પારકાઓના ગુણો દેખવામાં ચિત્ત રાખ !! બીજાઓમાં પરમાણુ જેટલે ગુણ હોય તેને તું મેરૂ જેવડો માન અને પારકાના અવગુણ બીજાની આગળ કહેવામાં બબડા જેવો થા. બીજાના અવગુણે દેખવામાં આશ્ચર્ય નથી, પણ બીજાના ગુણો દેખવામાં આશ્ચર્ય છે. બીજાના અવગુણે દેખીને તેઓને હલકા પાડવા એતે મનની નબળાઈ અને ચંડાળપણું છે. મરદ મનુષ્ય બીજાનાં અવગુણો ગાઈને તેને હલકો પાડતો નથી. નિંદકે નબળા છે અને ગુણાનુરાગીઓ સબળા છે. માટે તું પારકા ગુણ ગ્રહણ કર કે જેથી તારામાં ઘણું ગુણ પ્રગટ થશે, અને તું છેવટે પરમાત્મપદ પામીશ. ક્રોધી મનુષ્યને શીખામણન આ૫!! કારણકે તેઓને શીખા મણ દેતાં, ઉલટા તે પોતાનો નાશ કરવા તત્પર થાય છે. સુગરી પંખીએ ચોમાસામાં વરસાદની ઠંડીથી ધ્રુજતા વાંદરાને માળો બાંધવાને
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩):
ઉપદેશ આપે તેથી વાનરે સુગરીની શીખામણું ન માનતાં ઉલટે સુગરીનો માળો વિખેરી નાખી તેને ઘર વિનાની કરી મૂકી. કોધી મનુષ્યના લેહીમાં ઝેર થાય છે, તથા તેના વીર્યમાં પણ ઝેર થાય છે, તેથી તેના સંતાને પણ નબળાં થાય છે. દુરાત્મા ક્રોધીઓથી પચીશ
જન દૂર રહેવું તે સારું છે. જેઓ ગુણ ઉપર અવગુણ કરે તેની સંગતિ છાંડવી. દુર્જન દુષ્ટ લોકો સારૂં કરનારનું બરૂ કરે છે તથા તેઓના સંગથી પગલે પગલે માથાશુલ થવાના પ્રસંગે ઉભા થાય છે. જે મનુષ્ય પોતાનામાં રહેલા દુર્ગુણ દોષ દુરાચાર દુર્વ્યસનની નિંદા કરે છે અને તેને ટાળવા પ્રયત્ન કરે છે તે જગમાં જીવતા છે. બાકી પારકા દોષની નિંદા કરનારાઓ તે મરેલાજ છે. નિંદક ભંગીઆની પેઠે અન્યાનાં મળમૂત્ર ઉપાડનારા અને ધેનારા જાણવા અને તે દુર્ગતિમાં જાય છે. જે નિદકો અન્ય ગુણવંત મનુવ્યોમાં જે કંઈ છતા અગર અછતા દે રહ્યા હોય છે તેની નિંદા કરીને ગુણવંતેના મળમૂત્ર ધુવે છે, એવા દુર્જનો કરોડ વર્ષો સુધી જગમાં છે. કારણકે તેવા નિંદક ભંગીઆઓથી સજન મનુષ્ય ચેખા થાય છે અને તેઓ મલીન થઈ પાપ બાંધી દુર્ગતિમાં જાય છે. માટે એવી નિંદક દશાને ત્યાગ કરવામાં જ લાભ છે–
सजन दुरजन जाणीये, जन मुख बोले वाण ।। સન મુણ અમૃત ત્તવે, દુર્બન વિષની થા છે ૭૭ | નરમા ચિંતામF સંદી, ઝા (છે) તું મમ હૃાર | धर्म करीने जीवडा, सफल करो अवतार ॥७८ ।। सकल सामग्री ते लही, जिणे तरीया संसार ॥ प्रमादव भव का भमे, कर निज हिये विचार ॥ ७ ॥ दियो उपदेश लागे नहीं, जो नवी चिंते आप ॥
आप सरूप विचारतां, छुटीजे सवी पाप ॥८० ॥ जेणि रस पाप किया तुमे, तिणि रस तुं कर धर्म ॥ अखत्र नखत्र भव अनंतना, छुटीजे सवी कर्म ॥१॥
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪). ભાવાર્થ–વાણીથી સજજન અને દુર્જન પરખાય છે. સજજન અમૃત સમાન મીઠા શબ્દ બોલે છે, અને દુર્જન નિન્દાના વચન બોલે છે. ખરાબ લવરી કરે છે, જૂઠી વિકથાઓ કરે છે, અન્યનું બૂરું કરવાનાં વચને કહે છે. સજજનના મુખમાંથી સારા ગુણેની વાસ નીકળે છે અને દુર્જનના મુખમાંથી નઠારાગુણેની વાસ નીકળે છે. વનમાં વસવું સારું પણ દુર્જનની સાથે વસવું ખરાબ છે. દુર્જનના વચન ઉપર જે વિશ્વાસ મૂક્યું તે જીવતાં મરેલે છે. માટે હે જીવ! તું સજજનતાને ધારણ કર, અને દશ દષ્ટાંતે દુર્લભ એવા મનુષ્ય જન્મને ફેગટ ન ગુમાવ. હે જીવ! તું ધર્મ કરીને મનુષ્ય જન્મ સફળ કર ! ! મનુષ્યજમમાં ધર્મસાધન કરવાની સર્વ સામગ્રીને તું પામ્યો છે. મન, વાણી અને કાયાથી ધર્મ થઈ શકે છે. ભવસાગરમાં તરવું તારા હાથમાં છે અને બડવું પણ તારા હાથમાં છે. માટે હે જીવ! તું મન વાણું અને કાયાથી ધર્મની આરાધના કર ! મેહની નિંદમાં ઉંઘી ન જા. અરે જીવ ! તું પ્રમાદેવશથી સંસારમાં ક્યાં પરિભ્રમણ કરે છે. જરા હૃદયમાં વિચાર કરી છે. એક ક્ષણ પણ પ્રમાદમાં ન ગાળ, અને જે પ્રમાદમાં ગાળીશ તો તારું ડહાપણ ધૂળમાં ભળી જશે. હે જીવ! તું પોતે પો. તાના મનમાં વિચાર ન કરીશ તો અન્ય ગુરૂઓ, સાધુ તને કરોડ ગણે ઉપદેશ આપશે તે તેની પણ તારા પર કંઈ અસર થશે નહિં. માટે તું પિતે જાતેજ હૃદયમાં વિચાર કર અને દુર્ગણોનો નાશ કર અને સગુણો પ્રગટ કર !! જ્યારે ત્યારે પણ કષાયોનો નાશ કર્યો વિના મુક્તિ થતી નથી. જૈન વેતામ્બર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી, હીંદુ મુસલમાન ખ્રીસ્તી ગમે તે ધર્મને જન હોય તે પણ દુર્ગુણ કષાયાના ત્યાગ વિના તેને મોક્ષ થતો નથી. આત્માનું સ્વરૂપ વિચારતાં આત્મા જ પિતે સર્વ પાપથી છૂટી શકે છે. જેવા મનના ઉત્કૃષ્ટ બૂરા પરિણામથી તે પાપ કર્યા છે, તેવાજ ઉત્કૃષ્ટ સારા પરિણામથી ધર્મની સાધના કરીશ તે પાપ કર્મ લાગેલાં ટળી જશે, અને આ ભવમાં પરભવમાં કરેલાં અનંતકર્મ છુટી જશે અને આમા તેજ પરમાત્મા બનશે. માટે હે ચેતન ! સર્વ મિથ્યા ભ્રમશુઓનો ત્યાગ કરીને જ્યારથી આ વાત સમજ્યો ત્યારથી ધર્મની
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધના કર. આજ કરીશ કાલ કરીશ, એવા ધર્મના વાયદા છેડી દે. અને ધર્મની સાધના કરવામાં એક ક્ષણની પણ વાર ન કરે!! जिम आउखा दिन गुणी ॥ वरस समास घडि मान ॥ चेती शके तो चेतजे ॥ जो होवे हिअडे सान ॥८२॥ धन कारण तुं जलफले । तिम धर्म करे थइ शूर ।। अनंतभवनां पाप सवि ॥ खिणमां जाए दूर ॥८३ ।। जे रचना दिन उगती ॥ ते रचना नही सांज ॥ एसुं जाणीरे जीवडा । चेतहि हियडामांय શાશા ગ્રંપર રેવડી ને મરવું ના ૪ || धर्म विना जस दिन गया । तेणे दैव्यनी कीधी वेठ ॥८॥ रेजीव !! सुण तुं बापडा ॥ तुं म करीश गर्व गमार ॥ पुरुषरूप देखी करी ॥ निज जीउसु विचार ॥८६॥
ભાવાર્થ– મનુષ્ય!! તારૂં આઉખુ વરસ, માસ, દિવસ, ઘડી, પળ, ક્ષણ, સમયે સમયે ચાલ્યું જાય છે. જે તારા હૃદયમાં સાન હોય તો ચેતી લેજે, ગયે વખત પાછો આવનાર નથી. આયુ વ્યને વીતતાં વાર લાગતી નથી. અણધાર્યું એકદમ આઉખુ ટળતાં પરભવમાં ચાલ્યું જવું પડશે અને તેથી તને ઘણે પશ્ચાત્તાપ થશે. ધમી મનુષ્યને મરણ વખતે પશ્ચાત્તાપ થતું નથી અને અધર્મી મનુષ્યને મરણ વખતે પશ્ચાત્તાપ થાય છે, અને વિચારે છે કે અરે ધર્મ વિના પરભવમાં મારી શી દશા થશે? નરકમાં પરમાધામીઓ પાપીઓની વાટ જોઈ રહ્યા હોય છે. માટે હે ચેતન !! ક્ષણ માત્ર! પણ તું પ્રમાદ ન કર અને પળે પળે આત્મપ્રભુનું સ્મરણ કર ! હે મનુ
! તું જેમ કંચન અને કામિનીને માટે જેટલે તરફડે છે અને તેની પ્રાપ્તિ માટે જેટલી તાલાવેલીથી તું ઉદ્યમ કરે છે તેટલી જ તાલાવેલીથી અને તેટલાજ તરફડાટથી તું તન મન તેડીને ધર્મની સાધના કરે તે અવશ્ય તું બે ઘડીમાં મોક્ષ પામે. પ્રભુ પદ પામે એમાં કંઈ શંકા નથી, અનંત ભાવનાં પાપ છે તે પ્રભુની ખરી લગની લા
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) ગતાં ક્ષણમાં દૂર થાય છે માટે ધર્મમાં અત્યંત રાગ ધારણ કર, અને દુનિયાદારીની જૂઠી જંજાળથી દૂર થા!! હે જીવ! ક્ષણે ક્ષણે દુનિયાના પદાર્થો બદલાય છે. સવારમાં જે સૂર્ય ઉગે છે તે સૂર્ય સાંજે આથમે છે. જે પેદા થાય છે તેનો નાશ થાય છે. જે જમે છે તે મરે છે. કેઈની સદા એક સરખી દશા રહેતી નથી. કર્મચગે ચડતીનાં અને પડતીનાં અનેક ચકો શીર પર ફર્યા કરે છે. માટે મનના દુનિયાદારીના સંકલ્પ વિકલનો ત્યાગ કરીને ધર્મમાં ચિત્ત જેડ!! આશાઓ -ઈચ્છાઓ આકાશ જેટલી અનંત છે. તૃષ્ણાને પાર નથી. વાસના એનો અંત નથી. ઈછાઓથી-વાસનાઓથી કદિ સુખ થયું નથી અને થવાનું નથી માટે ઈછાઓનો નાશ કર્યા વિના છૂટકો નથી. માટે ધર્મ કરી લે. ધર્મ વિના જેના દિવસ ગયા તેણે કર્મની ગુલામગીરી કરી, અને કર્મને વેઠીઓ બને. હે જીવ!!તું બાહ્ય પદાર્થોને ગર્વ ન કર!! અહંકારથી પડતી જ છે, પણ ચડતી નથી. દુનિયામાં ગર્વ કરવા લાયક કે વસ્તુ જ નથી. માટે દારૂ પીધેલા ઉંદરડાની પેઠે છકી ન જા !કારણકે કાળરૂપી બિલાડી તેને ક્ષણમાં પકડીને મારી નાખશે, માટે ચેત ચેત આળસ મરડીને ઉઠ !! कर्मे को नवि छुटीया ॥ इंद्र चंद्र नरदेव ॥ राय राणा मंडलीक वली ।। अवर नर कुण हेव ॥८७॥ વરત વિસ ઘર ઘર મળ્યા || ગ્રાદ્રિનાથ મજાવંત II
મેવો સુ તે નહ્યાં જ્ઞમાં વર્ણવંત || દર ! पास जिणंद प्रतिमा रही ॥ उपसर्ग कीयो सुरीद ॥ ते उपसर्ग टालीयो । पद्मावती धरणदि ॥८६॥ काने खीला घालीया ॥ चरणे रांधी खीर ।। तेहु नर कर्मे नडयो ॥ चोवीसमा श्रीवीर श्री मल्लि माया तप करी ॥ पाम्या स्त्री अवतार ॥ सुरपति कोड सेवा करी ।। कर्मनो एह प्रकार ॥६१ ॥
ભાવાર્થ–આમાની સાથે કર્મ લાગ્યું છે. અને તે ત્રણ પ્રકારનું છે. દ્રવ્યકર્મ, કર્મ અને ભાવ કર્મ. જ્ઞાનાવરણીય, દર્શના
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૭ )
વરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, શેત્ર, અંતરાય. આ આઠ કર્મની પ્રકૃતિને દ્રવ્યકર્મ કહે છે. દારિક, વૈક્રિય, આહારક, તેજસ, અને કાર્મણએ પાંચ શરીરને નોકર્મ કહે છે. રાગદ્વેષ અને જ્ઞાનની પરિણતિને ભાવકર્મ કહે છે. અનાદિ કાળથી આ ત્રણ કર્મ આત્માની સાથે લાગ્યાં છે. બંધ, ઉદય, ઉદીરણ અને સત્તા એ ચાર પ્રકારે કર્મ છે. પરમાણુઓના અનંતા અનંત વર્ગના સ્કધા ભેગા થાય છે, ત્યારે કર્મ બને છે, અને તેવા સ્કંધને ગ્રહણ કરીને તેને જીવ કમરૂપે બનાવે છે. જે કર્મ ભેગવાય છે, તે પ્રારબ્ધ કર્મ અને થવા ઉદય કર્મ કહેવાય છે. જે કર્મ આત્માની સાથે સત્તામાં પડી રહ્યાં છે તે સત્તા કર્મ અગર સંચિત કર્મ કહેવાય છે. જે કર્મ, રાગ, દ્વેષ, કામ, વૈર, અજ્ઞાન પરિણામ વિગેરે કષાયથી કરાય છે, તેને ક્રિયમાણ કર્મ અર્થાત્ કર્મબંધ હેતુ કર્મ કહેવામાં આવે છે. કર્મના આગળ ઇંદ્ર ચંદ્ર નાગેન્દ્ર ચકવતિ શહેનશાહ વિગેરે કોઈનું જોર ચાલતું નથી. પ્રારબ્ધ કર્મતે જીવ ભગવે છે. જ્ઞાની હોય છે તે પ્રારબ્ધ યાને ઉદયમાન કર્મો ભગવતે નવીન કર્મ બાંધતો નથી. શ્રી પાર્શ્વનાથ ભગવાન વડતળે કાઉસગ કરતા હતા ત્યારે પૂર્વકર્મના ઉદયથી કમઠ મેઘમાળીએ તેમને ઉપસર્ગ કર્યો અને મેઘ વરસાવી તેમની નાસિકા સુધી જલ લાવવામાં આવ્યું. ધરણેન્દ્ર અને પદ્માવતી એ કમઠ મેઘમાળીને નિવાર્યો અને ભગવાનને ઉપસર્ગ ટાળે. શ્રી રૂષભદેવ ભગવાન એક વરસ સુધી ઘેર ઘેર ભમતાં છતાં પણ ભેજન પામ્યા નહીં તે પણ પૂર્વભવના કર્મને ઉદય હતું. તેમણે બાર કલાક સુધી બળદને સીકું ચડાવ્યું હતું તેથી તે કર્મ બાંધ્યું હતું. શ્રી મહાવીર પ્રભુને ગોવાળીએ કાનમાં ખીલા માર્યા અને પગ ઉપર ખીર રાંધી તે પૂર્વ ભવમાં કરેલાં કમ હતાં ને તે ઉદયમાં આવ્યાં ત્યારે ભેગવવાં પડયાં. શ્રી મહિલનાથ ભગવાને પૂર્વ ભવમાં તપ કરતાં પોતાના મિત્રોની સાથે તપમાં કપટ કર્યું હતું તેથી સ્ત્રીને અવતાર પામ્યા અને તે કર્મ ભેગયું. કર્મનાવશમાં સર્વ સંસારી જીવે છે. पुरुष सवे चूडामणि ॥ भरत नरेसर राय ॥ . बाहुबल हार मनावीयो ॥ आज लगें कहेवाय ॥३२॥
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) कीधा कर्म न छूटीये ॥ जेहनो वसमो बंध ॥ ब्रह्मदत्त नर चक्रवी ॥ सोल वरस लगे अंध ॥१३॥ पांच पांडव अतुल बली ॥ तेहु भम्या वनवास ॥ एसा पुरुष जगमां वली ॥ दीनपणे फर्या निरास ॥६४ ॥ आठमो सुभूम चक्रवी । जस ऋद्धितणो नही पार ॥ कर्म वसे परिवारसुं ॥ बूडो समुद्र मोजार | | ક | राम लक्ष्मण जगमा वली ॥ जेहनुं जपे सहु नाम ॥ ते वनवासमाहे रह्या । जे बहु गुणना धाम ॥६६॥ - ભાવાર્થ–સર્વ પુરૂષમાં રત્ન જેવા એવા શ્રી ભરત ચક્રવતિએ પિતાના ભાઈ બાહુબળથી હાર ખાધી તે પણ પિતાના કર્મ થીજ. પાંચ યુદ્ધમાં ભરત હાર્યા અને બાહુબળી જીત્યા. પૂર્વભવમાં બાહુબળીએ સાધુઓની ઘણજ સારી સેવા ચાકરી કરી હતી તેથી તેને મણે ઘણું સારું બળ ઉપાર્જન કર્યું અને ચક્રવતિને પણ હારમનાવી. બ્રહ્યદત્ત ચકવતિએ સેળ વર્ષ સુધી અંધાપ ભેગો તે પણ પૂર્વ કર્મના ઉદયથી. કર્મ ભેગવ્યા વિના કોઈને છૂટકે થતો નથી. અતુલ બળી એવા પાંચ પાંડવોને કર્મના ઉદયથી બાર વરસ સુધી વનમાં ભટકવું પડયું, અને વૈરાટ નગરીમાં રાજાની નોકરી કરવી પડી. આઠમે સુભૂમ ચક્રવર્તિ હતો તેનું વહાણ જાળવનાર પચીશ હજાર તા દેવે હતા તે પણ કર્મના ઉદયથી દરિયામાં ડૂબી ગયે. કે દેવે દરિયામાંથી બહાર પણ ન કાઢો. શુભ કર્મને ઉદય હાય છે ત્યાં સુધી સર્વ લેકે સહાય કરે છે અને અશુભ કર્મને ઉદય થાય છે ત્યારે નજીકનાં સગાંવહાલાં પણ સહાય કરતાં નથી. રામ અને લક્ષ્મણ કે જેઓ ઘણુ ગુણના દરિયા હતા તેઓને પણ અશુભ કર્મને ઉદય આવ્યો ત્યારે વનવાસ ભોગવવો પડે. પિ. તાના સગા પિતાએ વનવાસ જવા હુકમ કાઢયે, અને રામની સાથે સીતા પણ વનમાં સાથે ગઈ, અને વનમાં જ્યાં ત્યાં ભટકવું પડયું. પૂર્વ ભવમાં જે કર્મ કર્યા હતાં તેજ કર્મનો ઉદય ખરેખર રામ અને લક્ષમણને ભોગવવો પડશે. અરણ્યમાંથી સીતાને રાવણ
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २८ )
હરી ગયે. રામ અને રાવણનું તેમાટે યુદ્ધ થયું. રામે રાવણને માર્યા. સીતા સહિત રામ અયેાધ્યામાં આવ્યા. સીતાના ઉપર દુનિયાએ કલક ચડાવ્યું તેથી રામે સીતાને વનમાં કાઢી મૂકી ને ત્યાં સીતાને ઘણું દુ:ખ ભેગવવુ પડયુ તેનુ કારણ એ હતુ તેણીએ પૂર્વ ભવમાં બ્રાહ્મણીના અવતારમાં એક સાધુ ઉપર કલંક મૂકર્યું હતું, તેથી તે કમ, સીતાના ભવમાં ઉદયમાં આવ્યું અને સીતાને કલંક ભાગવવુ પડયું. આવા આવા મહા પુરૂષોએ અને સતીયાએ પણ કર્યાં ક` ભાગવ્યાં તા પામર મનુષ્યાને શેાભાર! કર્યાં કર્મ ભાગવતાં અન્ય જીવા નિમિત્તભૂત થાય છે, તેએપર રાગદ્વેષ ન કરવા लेखे.
॥ ६७ ॥
रावण विकट रामे यो || कृष्णे हरायो जरासंध || जराकुमरे हरिने हरायो, देखो कर्मनो बंध निजपुत्री ताते वरी ॥ तस कुंखे सुत हेव ॥ कर्मवशे जीव उपनो ॥ त्रिपृष्ठ वासुदेव भमतां भमतां वतर्यो || देवानंदा कुंख | न्यासि रात्रि तिहां रही । कर्मे लधुं वीर दुःख इंद्रहिल्यासुं जु || लुब्ध हुवो सुरदेव || इश्वर देव नचावीयो || पारवती पीउ हेव मासखमणने पारणे || कुलवालुओ अणगार || चित्त वलगो संग नारीये ॥ चुकत न लागी वार ॥ १०१ ॥ पांचशतरामा तजी || लीधो संयम भार ॥
11 800 11
For Private And Personal Use Only
॥ ६८ ॥
॥ ६६ ॥
॥ १०३ ॥
दश दश नंदिषेण बुझवी || नर कोस्या दरबार air air सूत्रा || विट्यो आद्रकुमार ॥ सुतमोहनी वसि रही || पछि लीयो संयमभार पंच सया मुनि नेमना || ओर श्रीपासना चार ॥ भोग कारण संजम तजी ॥ मांड्यो तेरो घरबार ભાવા —રામે રાવણને માર્યો તેમાં રાવણુનુ કર્મ ઉદ્દયમાં
।। १०४ ।।
॥ १०२ ॥
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦ )
આવ્યું હતું તેથી તે મરી ગયા, જગમાં કેાઈના ગવ છાજતા નથી. જરાકુમારે બાણુ મારીને શ્રીકૃષ્ણને વનમાં માર્યા તે પણ કના પ્રપંચ છે, પેાતાની પુત્રીને પેાતાના પિતા વર્યા અને તે પુત્રીને પુત્ર ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા. તે પણ અશુભ કર્મોના ઉદયથી જાણવું. શ્રી મહાવીરપ્રભુના જીવે પૂર્વભવમાં અહંકાર કરીને નીચગેાત્ર કર્મ આંધ્યુ હતુ એવા મરીચિ, સ ંસારમાં ભમતા ભમતા સત્તાવી સમા ભવમાં દેવાનંદાની કુખે ઉપજ્યા અને નીચ ગોત્ર કર્મના ઉદય પૂરા થયા ત્યારે ઈંદ્રના આદેશથી રિંગમેષી દેવે ત્રિશલા રાણીના ગર્ભ માં મૂકયા અને ત્રિશલારાણીના ગર્ભમાં જે પુત્રી હતી, તેને દેવાન દાની કુખમાં મૂકી. બ્યાસી રાત્રી દિવસ સુધી દેવા નંદાની કુખમાં પ્રભુ રહ્યા અને ઉંચગેાત્રક ના ઉદય થયા, ત્યારે ત્રિશલાની કુખમાં આવ્યા. તીથંકર જેવાને પણ કર્મના ઉદય છેાડતા નથી તે। મીજાની શી વાત ! ઇંદ્ર અઠુલ્યાની સાથે લુબ્ધ થયા તેથી તેને શતલગ થયા, અને મહાદેવ જેવા પણ કર્મના ઉદયથી ભીલ ડીની આગળ નાચ્યા. કુલવાલુક અણુગાર મહીના મહીનાના ઉપવાસ કરતા હતા અને નદીની વચ્ચેાવચ્ચ ધ્યાન કરવા લાગ્યા તેથી નદી પણ તેમના તાપના પ્રભાવથી આધી ખસી ગઇ, પણ તેમણે ગુરૂના દ્રોહ કર્યા હતા તેથી તેએ વેશ્યાની સાથે સાયા અને તપ સંયમ હારી દુર્ગતિમાં ગયા. કની લીલા વિચિત્ર છે તેના કોઇ પાર પામતું નથી.
नवा कोडि कंचन तजी || ओर तजी आठे नार || ते दुकर नित वंदीए || श्री जंबु त्रिणकाल
For Private And Personal Use Only
| ૨૦૬ ॥
ભાવા જેણે પાંચસે સ્ત્રીઓના ત્યાગ કરી સયમ ચારિત્ર ગ્રહણ કર્યુ” એવા શ્રી નદિષણમુનિએ ઉગ્રચારિત્ર પાળવા માંડયુ. જેમ જેમ તે ઘણા તપ કરવા માંડવા તેમ તેમ હૃદયમાં મૈથુન કામ પ્રગટવા લાગ્યા અને તેથી નદિષેણ ઘણા આકરા તપ તપી રક્તવી સૂકવી નાખવા લાગ્યા અને તેમના શરીરનાં હાડકાં દેખાવા લાગ્યાં તા પણ નિકાચિતપુરૂષ વેદકામ ક્ષીણ થયા નહીં તેથી તેમણે પત પરથી પડતું મૂકયુ... પણ વચ્ચમાં દેવે ઝીલી લીધા, તેમજ અગ્નિમાં
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧ ) પડતું મૂકતાં વચ્ચમાં દેવે ઝીલી લીધા. એક દિવસ તે વિહાર વા ગયા, અજાણમાં વેશ્યાના ઘેર જઈ ધર્મ લાભ દીધો. વેશ્યાએ કહ્યું કે હું તે વેશ્યા છું, અહીં તો ધર્મલાભ નથી પણ કમ લાભ છે. ભેગ ભેગવવા હોય તે આવે. લક્ષ્મી વિના કંઈ વળે નહિ. નંદિષેણે દ્વાર આગળથી લક્ષમીના સંકલ્પ તરણું હલાવ્યું તેથી દેવે સાડીબાર કે ડિ સોનૈયાની વૃષ્ટિ કરી, તેમણે જાણ્યું કે નિકાચિત ભેગાવલિ કર્મ ભોગવવાંજ પડશે તે ભોગવ્યા વિના છૂટકો નથી. તેથી મહા વૈરાગી છતાં વેશ્યાના ઘેર રહી દરરોજ દશ દશ મનુને પ્રતિબોધી સાધુ બનાવતા હતા અને પિતે ભગભગવતા હતા. એક દિવસ વેશ્યાએ કહ્યું કે તમે ખાવા જલદી ઉઠે, પણ નવજનને પ્રતિબોધી દશમા સોનીને પ્રતિબોધતા હતા, સોની મનમાં વિચારતો હતો કે જે કામગ ખરાબ છે તો નંદિપેણ પોતે કેમ ભેગવે છે? વેશ્યાએ ઘણી ઉતાવળ કરી ત્યારે નંદિષેણે કહ્યું કે દશને પ્રતિબંધવાની પ્રતિજ્ઞા છે માટે તેમાં એક બાકી છે તેથી કેમ ખાઉં? વેશ્યાએ કહ્યું કે ત્યારે તમે દશમા થાઓ, નદિષેણે જાણ્યું કે હવે ભોગવલિકમ ટળ્યાં છે એમ જાણે તેમણે તુર્ત ચારિત્ર ગ્રહણ કર્યુંશ્રી આદ્રકુમારે દીક્ષા અંગીકાર કરી, પાછા એક શેઠની પુત્રીના પતિ ભાવ આગ્રહથી અને ભેગાવલિકના નિકાચિત ક.
દયથી શેઠની પુત્રી સાથે ઘર બાધ્યું, એકપુત્ર થયો ત્યારે સંયમ લેવા ઈછા કરી. તે લધુપુત્રે માના કથનથી પિતાને દીક્ષા ભાવ જાણ્યો અને તેણે પિતાને સુતરના બાર તાંતણાથી વીંટ્યા, તેથી પુત્ર ના સ્નેહે આદ્રકુમાર બાર વર્ષ સુધી પાછા ઘરમાં રહ્યા અને પછીથી ચારિત્ર અંગીકાર કર્યું. શ્રી નેમિનાથના પાંચસે મુનિએ અને શ્રી પાશ્વનાથના ચાર મુનિએ ભેગના લીધે સંયમ તજી ઘરબાર માંડયો. આ બધી નિકાચિત પ્રારબ્ધ કર્મની લીલા છે. ઘણાં નિકાચિત ભેગાવલી કર્મનો ઉદય આવે છે ત્યારે તેના સામા ઉભા રહીને મેટા તપસ્વીઓ પણ તે કર્મને જીતી શકતા નથી અને તે વખતે પાછા પડી જાય છે. ત્યાં જીવ કરતાં કર્મબલવાનું હોય છે તેથી શક્તિમરેડે જીવકી ઉદય કર્મ બલવાનુએ ન્યાય ઘટે છે, તેથીજીવેને દેશ ત્યાં અલ્પ હોય છે અને કર્મને દોષ ત્યાં હોય છે.
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) કર્મને શરમ નથી, કર્મથી ગમે તેવાની લાજ લુંટાય છે પણ જ્ઞાની, કર્મનો ઉદય ટળતાં પાછો શૂરબનીને કર્મને જીતે છે, તેથી તે છેવટે કર્મને ક્ષય કરે છે. જેણે નવાણું કટિ સેનૈયાને ત્યાગ કર્યો અને દેવકુમારી સમાન આઠ સ્ત્રીઓને-યુવાનીમાં કામના જેરમાં આવે લીઓને પ્રતિબધી તેવા જંબુકુમાર દુષ્કરકરીને દરરોજ ત્રણકાલ વંદુ છું, ધન્ય છે એવા મહાત્માઓને. एक कन्या कोडि कंचन ॥ तजी जेणे वली दूर ।। ते बयरस्वामी नित्य वंदीए ॥ नित्य उगमते सूर ।।१०६ ॥ नवाणुं पेटी सुरतणी ॥ नित नित होइ निर्माल ॥ नरभव शिव सुख भोगवी ॥ ते सालिभद्र सुकुमाल ॥१०७॥ रत्नकंमलने कारणे ।। श्रेणिक आव्यो बार ॥ गोखथकी खोले लीयो ॥ लीयो ते संयमभार ॥१०८॥ आठ नारि जेणे तजी । ते धनो धन धन ॥ नारी हास संयम लीयो ॥ राख्यो ठाम जिणे मन ॥ १० ॥ खट नंदन देवकीतणा ॥ भदिल्लपुर सुलसा नार ॥ तस घर तेउ उछर्या ।। रूपे देवकुमार | ૨૦ ||
ભાવાર્થજેણે ચારિત્રાવસ્થામાં લબ્ધિ પામી છે. તેવા વજ સ્વામિના ઉપર પાટલિપુરના કરડાધિપતિ શેકીઆના એક રુકિમણી પુત્રી મેહુ પામી અને તેના પિતાએ એકકોડાનેયાસહિત પિતાની એક દેવકુમારી જેવી પુત્રીને આપવા વિનંતિ કરી, પણ વજી સ્વામએ તે વિનતિ સ્વીકારી નહીં, પણ તે પુત્રીને વૈરાગ્યને અને આત્મ જ્ઞાનને બંધ આપી સાધ્વી બનાવી. ધન્ય છે એવા વેરાગી મુનિવરે. ને! કારણકે દુનિઆના લેકો કંચન કામિનીના સાગરમાં ડૂબી મરે છે અને વજસ્વામી કંચન કામીનીના દરિયાની પાર ઉતરી ગયા. એવા વાસ્વામી જેવાને પ્રાત:કાલમાં દરરોજ વાંદવા જોઈએ. જેણે મનુષ્ય ભવમાં સુરભવના જેવું સુખ ભોગવ્યું અને દેવકમાંથી જેમના ઘેર દરરોજ વસની, ઘરેણાંની અને ખાવાના પદાર્થની નવા શું પેટી આવતી હતી, તો પણ જેણે બત્રીસ સ્ત્રીઓનો ત્યાગ કરીને
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩ ) ચારિત્રપદ અંગીકાર કર્યું એવા શાલિભદ્ર મુનિને દરરોજ વંદન કરું છું. જેના ઘેર રત્નકમ્બલના સંબંધે રાજગ્રહી નગરીનો શ્રેણિકરાજા પિતાના ઘેર આવ્યા હતા, અને ગોખમાં રમતા એવા શાલિભદ્રને પોતાના ખોળામાં લીધે તેથી શાલિભદ્રને તાપ લાગે. શાલિભદ્ર ત્યાંથી ઉઠી ચાલ્યા ગયા. તેની માતા ભદ્રાએ કહ્યું કે આતે આ પણ શ્રેણિક રાજા છે અને આપણે તેમના સેવક છીએ. તેથી શલિભદ્રને એમ લાગ્યું કે ગુલામ મટીને પ્રભુ પદ પામવું, તેથી તેમને વૈરાગ્ય ઉત્પન્ન થયા અને તેથી ચારિત્ર અંગીકાર કર્યું. શાલિભદ્રના બનેવી ધન્નાકુમારે પણ આઠ સ્ત્રીઓને ત્યાગ કરી ચારિત્ર દીક્ષા અંગીકાર કરી. ધન્ય છે એવા મુનિવરોને ! ! શ્રી કૃષ્ણ વાસુદેવની માતા દેવકીના છ પુત્રનું જમ્યા પછી અપહરણ થયું હતું અને ભદ્દીલ પુરમાં સુલસાને ઘેર ઉછર્યા હતા, અને રૂપે જેઓ દેવકુમાર જેવા હતા. તેમને પ્રત્યેકને બત્રીસ બત્રીસ દેવરમણ જેવી સ્ત્રીઓ હતી અને પ્રત્યેકને બત્રીસ ક્રોડ સેનેયા મળ્યા હતા, પણ જેઓએ વૈરાગ્ય પામીને શ્રી નેમિનાથ પ્રભુની પાસે દીક્ષા અંગીકાર કરી, તે છ મુનિઓને વારંવાર વંદુ છું. સંસારમાં જ્ઞાન, વૈરાગ્ય અને ચારિત્રની પ્રાપ્તિ થવી તેજ સારામાં સાર છે અને તેથી જ મેક્ષ મળે છે અને મોક્ષમાં અનંત સુખ છે અને ત્યાં જન્મ મરણનાં દુઃખ નથી.
बत्तीस बत्तीस पदमणी । बत्तीस बत्तीस हेमकोडी ।। નેમ સમીપ સંગમવર તે વંદુ વાર ગોડી | ??? | सहस पुरुषसुं संजमलीयो । श्री नेमीसर हाथ ॥ ते थावच्चो वंदीये । महोत्सव करी जदुनाथ ॥ ११२ ॥ बार वरस छठ आंवले । कीधा शिवकुमार ॥ શનિવૃત સલા પર છે ઇ જ દુ ર | ૨૨ || कोसामंदिर चोमासु रह्या । चोरासी चोवीस ॥ ते थूलभद्र मुनि वंदीये । भद्रबाहु गुरुसीस ॥ ११४ ॥ ભાવાર્થકંચન અને કામિનીને ત્યાગ કરવો તે કંઈ સ
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેલી વાત નથી. કંચન અને કામિનીના વિચારે સ્વપ્નમાં ન ધાયો આવીને પ્રગટે છે. કંચન અને કામિનીનો ત્યાગ કરે, તેને અંશ માત્ર પણ રાગ ન રહે અને જ્યારે તેના ઉપર તિરસ્કાર છૂટે છે અને તેને સંગ જ્યારે દુ:ખકર જણાય છે ત્યારે ચારિત્ર અંગીકાર કરી શકાય છે. દુનિયાના ભાવે જ્યારે મરાય છે ત્યારે ચારિત્રભાવે જીવાય છે. અનેક ભવના કંચન અને કામિનીના વિચારો એકદમ ટાળ્યા ટળતા નથી, વૈરાગ્ય અને ત્યાગના વિચારોથી પ્રગટતા મેહના વિચારે નષ્ટ થાય છે. કાચા કુમારે એક હજાર મુનિની સાથે દીક્ષા અંગીકાર કરી અને સંસારના સુખેને વિષ્ઠા સમાન માન્યાં, તથા સંસારની કીર્તિ-પ્રતિષ્ઠાને ભૂંડની વિષ્ટા જેવી જાણી, ધન્ય છે એવા મુનિઓને કે જેઓએ ચારિત્ર અંગીકાર કરી એક્ષપદ પ્રાપ્ત કર્યું. શિવકુમારે બાર વરસ સુધી આંબીલ તપ અને છઠ્ઠ તપ આ દર્યું અને દ્રવ્યભાવથી શીયળવ્રત પાળી ઉત્તમ ગતિ ભજનારા થયા. ધન્ય છે! તેવા મહામુનિવરને ! અને ધન્ય છે તેમના ત્યાગ વૈરાગ્યને!! શ્રી પાટલીપુત્રના રહેવાસી અને શકતાલ મંત્રીના પુત્ર એવા સ્થલ ભદ્રજીએ પોતાના પિતાનું મરણ સાંભળી મંત્રીપદન લેતાં સંભૂતિ સૂરિની પાસે દીક્ષા અંગીકાર કરી અને અનેક ધર્મશાસ્ત્રોને અભ્યાસ કર્યો અને ગુરૂના આદેશથી પરિચિતવેશ્યાના મંદિરમાં માસું રહેવા ગયા, ત્યાં અનેક લાલચેથી વેશ્યાએ લલચાવ્યા, કામાતુર બનાવવા માટે અનેક પ્રકારના આહાર જમાડય અને અન્ય નેક પ્રકારની કામની ચેષ્ટાઓ કરી, તે પણ જેણે બ્રહ્મચર્ય ખંડિત ર્યું નહિ અને ઉલટું કોશ્યાને પ્રતિબધી જૈન બનાવી શ્રાવિકાનાં બાર વ્રત અંગીકાર કરાવ્યાં. તેમણે કામના ઘરમાં રહીને કામને નાશ કર્યો. એજ કેશ્યાના મંદિરમાં બીજી વખત એક બીજા સિંહ ગુફાવાસી સાધુ આવીને ચોમાસુ રહ્યા પણ તેનું કારણ કેશ્યા જાણી ગઈ અને સિંહગુફાવાસી સાધુને કામી બનાવી દીધા, પછી પુન: તેણીએ તેમને પ્રતિબંધ આપીને બ્રહ્મચર્યમાં સ્થિર કર્યા અને સિંહ ગુફાવાસી સાધુએ પણ સ્થલભદ્રનાં વખાણ કર્યા. સ્થૂલભદ્ર મુનિ વરનું ચોરાશી વીશી સુધી નામ અમર રહેશે.
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫ )
कपिला संगे नवी चल्यो । शेठ सुदरशन चंग ॥
शूली सिंघासन थयुं । सुर करे मन रंग ॥ ११५ ॥ शिवरमणीने कारणे । जेणे सुख छंडया देह ॥ तस नाम दोय चार लीजीए । भविजन सुणजो तेह ॥ ११६ ॥
ભાવા—સુદર્શન શેઠ પરસ્ત્રી ત્યાગી હતા અને રૂપે દેવકુમાર જેવા હતા. તેમણે, રાજાની રાણી કપિલારાણીની ભાગવિલાસ માટે ઘણી માગણી છતાં પણ તેના ત્યાગ કર્યા, તેથી રાજાની રાણીએ રાજાની આગળ સુદર્શન શેઠ ઉપર કુચેષ્ટાનું કલંક મૂકયુ, રાજાએ સુદન શેઠને શૂળીએ ચઢાવવાના હુકમ કર્યા પછી દેવાએ સુદન શેઠના બ્રહ્મચર્યના પ્રતાપથી શૂળીનું સિંહાસન કર્યું. દે વાએ સુદર્શનશેઠનેા શીયળ મહિમા ગાયા તેથી રાણીની ક્રૂતી થઇ. મામ સુદર્શન શેઠના જયજયકાર થયા. દેહના રૂપની પ્રીતિને ત્યાગ કર્યા વિના બ્રહ્મચર્ય પાળી શકાતુ નથી, તથા ચામ ડીના મેહ ટાળ્યા વિના બ્રહ્મચર્ય પાળી શકાતુ નથી. સ્પર્શ માં સુખની બુદ્ધિથી મૈથુન ભાગ થાય છે અને તેથી ખળ, બુદ્ધિ, કીર્તિ, સુખ
તથા પ્રતિષ્ઠાના નાશ થાય છે અને શરીરે અનેક પ્રકારના રાગ થાય છે. વ્યભિચારીનું મન હડકાયા કૂતરાની પેઠે જ્યાં ત્યાં દોડયા કરે છે, અને વ્યભિચારીનુ મન સ્થિર થતુ નથી, વ્યભિચારી નામ ભીરૂ કાયર અને નિજ અને છે, અને તે ચારે તરફથી શંકાવાળા બને છે. તે વસ્તુત: સત્ય પ્રેમી નથી, કારણકે તેને પ્રેમ વ્યભિચારી છે અને તેનુ વન પણ વ્યભિચારી હાય છે વ્યભિચારીના મનનું ધારેલુ કા સિદ્ધ થતું નથી. જેમ જેમ તે પેાતાનાં પાપકર્મ છૂપાવવા પ્રયત્ન કરે છે તેમ તેમ તે જગમાં વધારે પ્રકાશિત થાય છે. વ્યભિચાર એ મહાન્ રાગ છે. તે જ્યાં પેસે છે ત્યાં સત્યાનાશ વાળે છે. જ્યાં સુધી આત્મામાં સત્ય સુખના અનુભવ ના થાય ત્યાંસુધી વ્યભિચારની વૃત્તિને! પણ નાશ થતા નથી, માટે બ્રહ્મચર્ય પાળવા સારૂ સડ્સમાગમ અને સદ્ગુરૂ ઞધ લેવા જોઇએ તથા ધર્મ પુસ્તકાનુ' વાંચન કરવું જોઈએ. તીખા તમતમા તથા કામની વૃત્તિના ઉત્તેજક એવા પદા નિા ત્યાગ કરવા જોઇએ. ક્ષણે ક્ષણે આત્માને સવિચારાથી
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬ ) વિશુદ્ધ કરવું જોઈએ. ખરાબ વિચારોને ત્યાગ કરે જોઈએ અને મન ઉપર કાબુ રાખતાં શીખવું જોઈએ. જ્યાં સુધી મન ઉપર કાબુ ન આવે ત્યાંસુધી મિથુનવૃત્તિ ઉત્તેજક બાહ્ય સંયોગોથી દૂર રહેવું જોઈએ, અને સાત્વિક આહાર પાનથી શરીરનું પોષણ કરવું જોઈએ, અને વ્યભિચારી સ્ત્રી પુરૂના સંગને ત્યાગ કરે જોઈએ. આત્માના સુખને માટે દેહસુખ ત્યાગ કરનારા તથા દેહની મમતા ત્યાગ કરનારા અને દેહ મરણ ભીતિને ત્યાગ કરનારા મહાત્માઓનાં અનેક દષ્ટાંત છે.
वरस दिवस काउस्सग कीयो । बाहुबली अणगार ॥ માન પગથી કર્યો તવ તૈયો વત્ત સાર ૧૧૭ | गजसुकुमाल शिर सोमले । देखी धर्या अंगार ॥ સમતા પસાથે તે વસ્તી | પામ્યા મને પાર ! ૧૧ | मेतारज शिर सोनीये । वाधर वेंट्यो धरी खेद ॥ નિષ મન કામગ રાવો . જીયો સંસારનો છે ! ૧૧ /
ભાવાર્થ-શ્રી બાહુબળીએ ભરતરાજાને પાંચ પ્રકારના યુદ્ધમાં હરાવ્યા અને પછી દીક્ષા અંગીકાર કરી. પોતાના નાના ભાઈઓને જે શ્રી ઋષભદેવ ભગવાનની પાસે જવાય તો વાંદવા પડે, તેથી શ્રી ઋષભદેવ પાસે નહીં જતાં તે વગડામાં કાઉસ્સગ ધ્યાને રહ્યા. એક વર્ષ સુધી કાઉસ્સગ ધ્યાને સ્થિર આસનથી રહ્યા અને તેમના શરીર ઉપર વેલડીએ વીંટાઈ ગઈ અને તે આજુબાજુના ઉગેલા ઘાસમાં ઢંકાઈ ગયા. લાકડાના ઠુંઠા જેવા જાણીને ચકલાંઓએ તે પર માળા કર્યા અને ખીસકેલાં તેમના શરીર પર ચઢીને રમવા લાગ્યાં અને તેમના મસ્તક ઉપર અનેક પંખીઓ આવીને બેસતાં હતાં અને સર્પો વગેરે ચકલાંનાં બચ્ચાં ખાવા માટે શરીર ઉપર ફર્યા કરતા હતા. તેમના પ્રચંડ બળવાન શરીર ઉપર વૈશાખ માસનો ઉગ્ર તાપ પડતું હતું, તથા માઘ મહીનાનું ઘણું શીતળ બરફ તથા ટાઢ પડતી હતી, તથા ચોમાસાનો મુશળધાર વરસાદ તેમના શરીર ઉપર પડતો હતો, પણ તેઓ નિશ્ચળ કાઉસગ ધ્યાને રહ્યા હતા, જરા પણ ડગતા નહોતા, પણ નાનાભાઈને ન વાંદવા, એ
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭) મનમાં અહંકાર રહી ગયો હતો. શ્રી રાષભદેવ ભગવાનને બાહુબળીની બહેને પુછયું કે, બાહુબળી કેમ આપની પાસે આવતા નથી? ત્યારે પ્રભુએ સઘળું વૃત્તાંત જણાવ્યું, તેથી બાહુબલીની સાથ્વી બનેલી હેને ત્યાં જઈને કહ્યું કે, વીરા ગજથકી નીચા ઉતરો, ગજ ચઢે કેવલ ન હોય રે, વીરા ! બાહુબલીએ એ શબ્દ સાંભળે અને બેન કહે છે કે હું હાથી ઉપર ચઢ્યો છું પણ હું તો ત્યાગી છું, એમ વિચાર કરતાં કરતાં સમજાયું કે બેન, અહંકાર રૂપ હાથી પર હું ચહ્યો છું એમ જણાવે છે, તે સત્ય છે. પછી તેમણે નાનાભાઈઓને વાંદરાને નિશ્ચય કરીને એક ડગલું ભર્યું ત્યાં જ તેમના હૃદયમાં કેવલજ્ઞાન પ્રગટયું, શ્રી ગજસુકુમાલ વેરાગી હતા. તેમણે બાવીશમાં તીર્થંકર નેમિનાથને બોધ સાંભળી દીક્ષા અંગીકાર કરી અને સ્મશાનમાં જઈ કાઉસગ્ગ ધ્યાનમાં રા, શ્રી કૃષ્ણ વાસુદેવના નાનાભાઈ ગજસુકુમાલના સસરા સેમિલે પોતાના જમાઈને દીક્ષા લીધેલા દેખી વિચાર્યું કે ગજસુકુમાલે મારી પુત્રીનો ભવ બગાડ્યો, માટે તેનું વૈર વાળવાની બુદ્ધિએ ગજસુકુમાલના શીર્ષ પર માટીની પાળ કરી તેમાં અંગારા ભર્યા, પણ ગજસુકુમાલે સમતાધારી તેથી તે મુક્તિ પદ પામ્યા, શ્રી મેતાર્ય મુનિના શરીરને સનીએ વાધરથી વિંટયું, મેતાર્ય મુનિએ સોનીના ઘરમાંથી સુવર્ણના ય ચેર્યા નહોતા તે પણ સોનીને શંકા આવી, તેથી મેતાર્યને વાધરે વીંટી માર માર્યો તેથી પણ મેતાર્ય મુનિએ સમતાભાવ ધારણ કર્યો અને મુક્તિ પદ પામ્યા, સોનીનાં જવલા પાછા મળતાં તે મેતાર્યમુનિને રહરણ વસ્ત્ર લઈ સાધુ થયો અને તે પશ્ચાત્તાપ કરી સંયમ પાળી સગતિમાં ગયે.
सुकोसल सुकुमाल मुनि । वलुयु वाघण अंग ॥ बाप निजामि मा भखि । शिवपुरी वरी मन रंग ॥१२०॥ पूरवभव प्रिया शियालणी । तन भख्यो अवंती सुकुमाल ॥ નત્તિની પુનમ વિમાનનાં ! પો મુ તપાસ ૧૨૧ | पंचशत शिष्य खंधकतणा । पाणी पील्या सोय ॥ શિવનયર શિવ પામયા ૪ સમતા જ ગાય / ૧૨૨
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮ )
ભાવા—સુકેાસલ મુનિ વૈરાગી ત્યાગી જ્ઞાની હતા તે વગ ડામાં ધ્યાન ધરતા હતા, વગડામાં એક વખત વાઘણુ આવી અને તેણીએ સુકેાસલ મુનિનુ શરીર વલુરી નાખ્યુ અને તેના શરીરને ખાઇ ગઇ, તેના ખાપે સુકેાસલ મુનિને મરતી વખતે વૈરાગ્યના ઉપદેશ આપ્યા, સુકેાસલ મુનિએ મરતી વખતે આત્માને શરીરથી ભિન્નમાની વૈરાગ્ય ભાવ ધારણ કર્યો અને થતી દુ:ખવેદના સહન કરી, અને વાઘણુના ઉપર જરા માત્ર રીસ.કરી નહીં. મનમાં જાણ્યું કે શરીર એ મારૂં નથી, હું આત્મા અવિનાશી છુ, તે ઈંટ્ઠાતા નથી ભેદાતા નથી, પણ જે મરે છે તે શરીર છે. શરીરના જ્યારે ત્યારે પણ વસ્ત્રની પેઠે ત્યાગ કરવા પડે છે, અને દુ:ખ સહન કર્યા વિના કેાઇના છૂટકા છેજ નહીં, તેા પછી વેરી ઉપર વેર ઝેર કરી નવાં કર્મ બાંધી પાછું દુઃખી થવું તે ઠીક નથી, માટે સુકેસલ મુનિ એવા વિચાર કરીને સમભાવમાં રહ્યા, અને કેવલી થઈ મેાક્ષે ગયા, તેમના પિતા પશુ મેાક્ષમાં ગયા. અવંતીસુકુમાલ એક શેઠના પુત્ર હતા અને કરાડાધિપતિ હતા. ઉજ્જયની નગરીમાં સંપ્રતિ રાજાના વખતમાં અને શ્રી મા સુહસ્તિ સૂરિના વખતમાં તે હતા. આર્ય સુહસ્તિ સૂરિ પાંચસે શિષ્ય સહિત અવંતી સુકુમાલના મંગલામાં ઊતર્યા અને રાત્રે તે દેવલે કનાં સ્વરૂપનું અધ્યયન કરતા હતા. તેવામાં નલિની ગુલ્મ વિમાનની વ્યાખ્યા આવી અને તે સાંભળતાં અવતી સુકુમાલને જાતિ સ્મરણ થયું અને તેમણે વૈરાગ્ય પામી બત્રીસ સ્ત્રીઓના ત્યાગ કરી માતાની રજા લઇ આ સુહસ્તિગુરૂ પાસે દીક્ષા અંગીકાર કરી, અને મવતીના સ્મશાનમાં કાઉસ્સગ ધ્યાને રહ્યા. ત્યાં રાત્રે તેમની પૂર્વ ભવની સ્ત્રી કે જે શીયાલણી થઇ હતી તે નાનાં બચ્ચાં સહિત ત્યાં આવી, અને પૂર્વભવના વેરથી આવતી સુકુમાલના શરીરને ચાર પહેારમાં ખાઇ ગઈ, પણ અવંતી સુકુમાલ શુભ પરિણામમાં રહ્યા તેમણે શિયાલણી ઉપર ક્રોધ વૈર કર્યુ નહીં, તેથી તે મરણ પામી દેવલેાકમાં નલિનીગુલ્મ વિમાનમાં દેવ થયા. શ્રી સ્કંધકસૂરિના પાંચસેા સાધુઓને તેમના અનેવી રાજાએ વહેમ લાવીને ઘાણીમાં પીલવાના હુકમ કર્યો અને પાંચસેા શિષ્યાને ઘાણીમાં ઘાલીને પીલી નાખ્યા.
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯ ) પાંચસે સાધુઓએ મરતી વખતે સમભાવ ધારણ કર્યો અને મરણનાં દુઃખ રામભાવથી સહન કર્યો. પાંચસે સાધુઓને ઘાણીમાં પોલતી વખતે સ્કંધકસૂરિએ વૈરાગ્યને ને સમભાવને ઉપદેશ આપે અને તેથી તેઓ આત્મ સમાધિમાં મરણ પામી મેક્ષમાં ગયા. એક નાના શિષ્યને જ્યારે ઘાણીમાં પીલવા માંડ્યો ત્યારે તેના ઉપર પિતાને બહુ પ્રેમભાવ હેવાથી કંધક સૂરિને તે વખતે મનમાં બહુ લાગી આવ્યું, તેમને પણ ઘાણીમાં પીલવામાં આવ્યા. સ્કંધક સૂરિના પાંચ મુનિને ધન્ય છે ! ! તેમના જે નિર્મોહભાવ થશે ત્યારેજ મુક્તિ થશે. આત્મામાં આત્મભાવ ધારણ કરવાથી મોક્ષ થાય છે, અને ત્યાગ વૈરાગ્યથી મોક્ષ મળે છે. પૂર્વના મુનિ ઓએ મેક્ષ માટે શરીર ઉપર જરા માત્ર મોહ રાખે નથી. ધન્ય છે એવા મુનિયોને !! આપણે પણ તેમના પગલે ચાલીયે તેમાંજ કલ્યાણ છે. ભસવું અને આ ફાકવો તે જેમ એકી વખતે બને નહીં તેમ મોક્ષ પ્રાપ્ત કરવું અને મેહ રાખવો એ બે પણ એકી વખતે સાથે બને નહીં. મોક્ષની પ્રાપ્તિમાટે તે રાગદ્વેષને જીતવા જોઈએ, અને મરણ આવે હજારે કે સામા પડે, નિંદા કરે, દુશમને મારી નાખે, તો પણ આત્માની શ્રદ્ધામાં સ્થિર રહીને સર્વ દુઃખ સમભાવે સહેવાં જ જોઈએ અને તેમાં જ આત્મકલ્યાણ છે. चिलातीपुत्र नारी शिर । छेदीने कर लीध । ઉપશમ સંવર વિવે. રત રાખે દૂર થી . ૧૨૩ છે. दिन प्रति सात हत्या करी । अर्जुनमाली नाम ॥ પરીક્ષા વીમા ધરી પામ્યા શિવપુર ગામ | ૧૨૪||
ભાવાર્થ-ચિલાતી પુત્રને એક શેઠની પુત્રી ઉપર મહ જે થયો હતો. શેઠના જાણવામાં તે વાત આવી અને ચિલાતીપુત્ર કે : પિતાના ઘરમાં નોકર રહ્યો હતો તેને શેઠે ઘરમાંથી કાઢી મૂકયે. તે ચોરોની પહેલીમાં ગયે અને ચામાં રહી ચોરી કરતાં શીખે અને છેવટે પલ્લી પતિ મરવાથી પોતે પલીપતિ થયા અને તે પોતાના શેઠના ઘરમાં રાત્રે ચોરો સહિત પેઠો. શેઠનું ઘર લુટયું અને શેઠની પુત્રીને ઉપાડી ગયો. શેઠ પોતાના પુત્ર સહિત અને
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦ )
સૈનિકા સહિત તેની પાછળ પડ્યો. શેઠની પુત્રીને ચિલાતીપુત્ર તરવારથી મારી અને તેનું મસ્તક લઇ વનમાં ગયે. શેઠ પાછા વળી ગયા. ચિલાતીપુત્ર વનમાં એક સાધુને કાઉસગ્ગધ્યાને રહેલા દીઠા, અને શેઠની પુત્રી કે જેને પકડીને પેાતાની સ્રી કરવાની હતી. તેને મારી નાખી તેથી તેને વૈરાગ્ય થયા. તેણે સાધુને તરવારથી ભય દેખાડીને સત્ય ધર્મ પુછયેા. મુનિરાજે ઉપશમ, સવર અને વિવેક એ ત્રણ શબ્દ કહ્યા અને આકાશમાં ઉડી ગયા. ચિલાતીપુત્રે ઉપશમ, સવર અને વિવેકનું સ્વરૂપ વિચારવા માંડયુ, અને કીડીઓએ રૂધિરના પ્રસંગને લઇને તેના શરીરને ઘણા ચટકા ભર્યા, પણ ચિલાતીપુત્ર સમભાવે રહ્યા. ઉપશમ, સવર અને વિવેકનું સ્વરૂપ ભાવતાં ભાવતાં તેમના અંતના પડદા ખુલી ગયા, અને શુકલ ધ્યાનમાં સ્થિર થઇ કેવલજ્ઞાન પામી મેક્ષે ગયા. મહા પાપી પુરૂષા પણ જ્ઞાન, ધ્યાન, સમભાવ, સમાધિથી મેાક્ષપદ પ્રાપ્ત કરે છે. અર્જુ નમાલી શ્રી મહાવીર સ્વામી પ્રભુના વખતમાં થયા હતા. અર્જુનમાલી એક યક્ષની પૂજા કરતા હતા. તેની સ્રીનાપર સાત વઢ પુરૂષા રાગી થયા હતા. અર્જુનમાલી અને તેની સ્ત્રી જયારે યક્ષના મ ંદિરમાં હતાં ત્યારે સાત વડે પુરૂષો લાગ જોઇને આવ્યા અને અર્જુનમાલીને પકડી ખાંધ્યા અને તેનાં દેખતાં તેની સ્ત્રીની સાથે વ્યભિચાર કર્મ કર્યું. અર્જુનમાલીને ઘણા ક્રોધ થયા અને તેણે યક્ષને પેાતાની સહાય ન કરી તેનેમાટે યક્ષને ઠપકા આપ્યા, તેથી અર્જુનમાલીના શરીરમાં યક્ષ પેઢા અને મુદ્ગરવડે સાત પુરૂષાને મારી નાખ્યા, અને દરરાજ રાજગ્રહીની બહાર અર્જુનમાલી ક્રૂરતા હતા અને સાત પુરૂષોને માર્યા ખાદ શાંત થતા હતા. રાજગૃહી નગરીની અહારવૈભારગિરિ પર્વત ઉપર ચાવીશમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુ પધાર્યા હતા અને શ્રેણિકરાજાએ ઢ ઢરા પીટાવ્યેા હતા કે અર્જુનમાલીના ભયથી સવારમાં કાઇએ બહાર જવુ નહીં. શ્રી પ્રભુ મહાવીરદેવના ઉપાસક એક સુદ ન નામના શેઠ હતા તે તેા ભક્તિના રાગથી અર્જુનમાલીના ભય ન ગણુતાં પ્રભુને વાંદવા નગરની બહાર નીકળ્યા. એવામાં સામે અર્જુ - નમાલી મળ્યા તે મુદ્ગર લઇને મારવા દેાડ્યો. સુદન શેઠે પ્રભુ
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪ો ) મહાવીર સ્વામીનું શરણ કરીને સમભાવ ધારણ કર્યો, તેથી અર્જુનમાલીના શરીરમાંથી યક્ષ નીકળી ગયે. શેઠે અર્જુનમાલીને બધ આપે અને તેને પ્રભુ મહાવીર દેવનાં દર્શન કરવા લઈ ગયા. અર્જુનમાલીએ શ્રી મહાવીર પ્રભુનું વ્યાખ્યાન સાંભળી દીક્ષા અંગીકાર કરી અને રાજગૃહીની બહાર કાઉસ્સગ્ગાને રહ્યા. લોકોએ તેના પર પથરા માર્યા, ઈટ મારી તે પણ તેમણે સમભાવ ધારણ કર્યો. કઈ કઈ વખત તે તે ઇંટોના ઢગલામાં ઢંકાઈ જતા હતા. રાજગૃહીના ચારે દરવાજે તેમણે ધ્યાન ધર્યું અને સમભાવથી લકોના ઉપસર્ગ સહન કરીને કેવલજ્ઞાન પામ્યા અને મોક્ષમાં ગયા. ધન્ય છે એવા મુનિવરને !! તેમના પગલે ચાલી તેમના જેવી સમભાવદશા પ્રાપ્ત કવી જોઈએ. એવી સમભાવદશા પ્રાપ્ત થયાથી અનંત ભવનાં મહાઘોર કર્મ પણ છૂટી જાય છે. मुनिपति मुनि काउसग्ग रही ॥ अगनि दाधी देह ।। પસિંહ સહી વી વી . અમર વધુ ધરી સનેદ ૧૨૩ | वंस उपर नाटक करी ॥ एलाचीपुत्र सुकुमार ॥ जातिस्मरण उपनु ॥ ज्ञान अनंत अपार ॥ १२६ ॥
ભાવાર્થ–મુનિપતિ મુનિ, કાઉસગ ધ્યાનમાં સ્થિર રહ્યા હતા, તેમની કાયા, લાગેલી અગ્નિથી દાઝી ગઈ, પણ તેમણે અગ્નિને પરિષડ સહન કરીને અમર વધુની પ્રાપ્તિ કરી. ઈલાચીકુમાર એક શેઠના પુત્ર હતા, બાલ્યાવસ્થામાં તેમણે બહેતર કળાનું શિક્ષણ લીધું હતું. રૂપે દેવકુમાર જેવા હતા. તેના નગરમાં એક નટનું ટોળું નાચવા આવ્યું, તેમાં એક નટની પુત્રી હતી, તે રૂપે રંભા સમાન સોંદર્યવંતી હતી. તે નટડીની પુત્રી ચોસઠ કળામાં કુશળ હતી, અને તે વાંસ ઉપર ચડીને અનેક પ્રકારના ખેલ કરતી હતી. તેને દેખીને ઈલાચીકુમાર તેના ઉપર આસક્ત થયા ! તેણીને પિતાની સ્ત્રી બનાવવા માટે નટને વાત કરી, નટે ઈલાચીકુમારને કહ્યું કે તારે જે મારી પુત્રીને વરવાની ઈચ્છા હોય તે તું નટ થા!! ઈલાચીકુમારે નટ થવાની વાત કબૂલ કરી, અને નાતજાત,
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨) કુલવટને ત્યાગ કરીને તે નટ બની ગયે અને નટની સર્વ કળા શીખે ત્યારે નટે તેને પોતાની પુત્રી પરણાવી. અને નટવિદ્યામાં દક્ષ કર્યો. એક વખત તે એક નગરના રાજાની પાસે નાચવા ગયો. રાજાએ મેટી સભા ભરી અને ઈલાચીકુમારનો ખેલ જોવા લાગ્યું. વાંસ ઉપર ઈલાચીકુમાર ચલ્ય અને નીચે તેની સ્ત્રી ઢેલકુ વગાડવા લાગી. રાજાની દ્રષ્ટિ, ઈલાચીકુમારની નટડી સ્ત્રી ઉપર પડી અને રાજ, નટડી ઉપર મોહિત થઈ ગયો. પછી તેણે ધાર્યું કે જે આ નટ નાચતાં નાચતાં પડે તે હું આ નટડીને મારી રી બનાવું, એમ કપટકળા કરીને રાજા ઈલાચીકુમાર નટની પાસે વધારે વધારે ખેલ કરાવવા લાગ્યું અને દાન આપતાં ઘણી વાર કરી. ઇલાચીએ આખરે રાજાનું મન જાણું લીધું. એવામાં વાંસ ઉપરથી ઈલાચીકુમારની દૃષ્ટિ એક શેઠના ઘરમાં સાધુ વહોરવા ગયા હતા તેના ઉપર પડી. શેઠની સ્ત્રી પદ્મિની હતી, તે રંભાના કરતાં પણ અત્યંત રૂપવતી હતી. તે સાધુને મેદાને થાળ ભરી વહોરાવા લાગી તોપણ મહારાજે તે વહોરવાની ના પાડી. તે દેખીને ઈલાચી કુમારના મનમાંસાધુની નિ:સ્પૃહતા ઉપર ઘણી રૂચિ પ્રગટી, અને મનમાં વિચાર કરવા લાગ્યો કે ધન્ય છે! આવા મુનિને !! કે જે મારી સ્ત્રીના કરતાં અનંત ગણી રૂપાળી એવી શેઠની સ્ત્રીના સામું પણ જોતા નથી અને લાડુની પણ ઈચછા રાખતા નથી જ્યારે હું કયાં કે જે આ નટડી ઉપર મેહ પામે અને ક્યાં આ રાજા કે જે મારી સ્ત્રી ઉપર મોહિત થયો છે! એમ વિચારી વૈરાગ્યની ભાવના ભાવવા લાગે, અને તેના હદયમાં કેવલજ્ઞાન પ્રગટયું અને દેએ તેનો મહિમા કર્યો, રાજાને પણ બંધ થયે અને તેને પણ પોતાની ભૂલને પશ્ચાત્તાપ થતાં કેવલજ્ઞાન પ્રગટ થયું. ધન્ય છે. એવા ઈલાયચીકુમારને !! कर्मवशे आषाढ मुनि ॥ भरतनो नाटक कीध ॥ अनित्यभावना भावतां । तीणे तिहां केवल लीध ॥ १२७॥ सुशिष्य पंथक मुनि ॥ गुरुप्रमाद कीयो दूर ॥ ગુંન્નમરિ અસ વર તે વંતુ ગુપમૂર | ૨૦ ||
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩)
चंडरुद्र गुरु स्कंध करी || रजनी कीयो विहार ||
શિષ્ય ષત પામીયો ! ઉતમ પુરુ વત્ત ધારી || {RE || ભાવા —ગૃહસ્થાવાસના ત્યાગ કરીને આષાઢામુનિએ ચાત્રિદીક્ષા અંગીકાર કરી અને દ્વાદશાંગીને અભ્યાસ કર્યો, પણ પુરૂષ વેદના નિકાચિત લાગાવલિકર્મના ઉદયથી તે વેશ્યાના સંગમાં આવ્યા, અને ભેગાવલીકમ ભાગવવા લાગ્યા, વેશ્યાએ એક દિવસ રાજાને ત્યાં આષાઢામુનિ સારૂં નાટક કરે છે એવી પ્રશંસા કરી. રાજાએ માષાઢામુનિને માનપૂર્વક ખેલાવ્યા, આષાઢામુનિએ ભરતનુ નાટક કર્યું, દેવી લબ્ધિ શક્તિના મળે ભરતનું અને બાહુમલીનુ યુદ્ધ દેખાડયું, સર્વાં ચરિત્ર ભજવી અતાવ્યું, રાજાએ કહ્યું કે ભરતનું તમે દૈવી નાટક ખતાવ્યું પણ ભરતને આરીસાભુવનમાં કેવળજ્ઞાન થયું હતું, એટલું બાકી રહે છે. આષાઢા મુનિએ આરીસાભુવન બનાવ્યું અને અનિત્ય ભાવના ભાવતા તે કેવલજ્ઞાન પામ્યા, ધન્ય છે એવા આષાઢામુનિવરને ! ! સુશિષ્ય પંથક મુનિ પેાતાના ગુરૂ શિથિલાચારી બની ગયા હતા તાપણુ તેમની પાસે રહી તેમની સેવા કરી, અને તેમનો ગુરૂસેવા ભક્તિથી તેમના ગુરૂ પાછા વૈરાગ્યભાવનાથી જાગ્રુત્ થયા. એવા પથક મુનિને કાડાવાર વંદના કરૂ છું. આવા ગુરૂભક્ત શિષ્યાથી પૃથ્વી રત્નવતી ગણાય છે. એક નગરીમાં એક શેઠના પુત્ર હતા, તે પરણીને શ્રી ચંડરૂદ્ર આચાર્ય પાસે દન કરવા આવ્યેા. પેાતાના મિત્રએ પોતાના મિત્રની મશ્કરી કરતાં કહ્યું કે ગુરૂ મહારાજ ! આ અમારા મિત્રને દીક્ષા આપે. એતા દીક્ષા લેવા આવ્યેા છે. ચડદ્રાચાર્ય ઘણા ક્રોધી હતા. તેથી તે આ મશ્કરી સહન ન કરી શકયા અને તુર્તજ પેલા પરણેલા છેકરાને પકડી ખળજોરીથી સાધુની દીક્ષા આપી દીધી ! પેલા શેઠના પરણેલા પુત્રે વિચાર કર્યા કે દીક્ષા લીધી તે લીધી, હવે મૂકાય નહીં. હવે મારે સંસારમાં પાછું જવું નથી. એમ દૃઢ નિશ્ચય કરીને ગુરૂને આ સ્થળે રહેવામાં ઘણી હાનિ છે એમ સમજાવી રાત્રે વિહાર કર્યા. ગુરૂ રાત્રે દેખતા નહાતા તેથી તેણે ગુરૂને પેાતાના સ્ક ધ ઉપર બેસાડી દીધા અને રાત્રીમાં તેણે ગમન કર્યું. રાત્રે અંધારામાં આડા અવળે ચાલવા લાગ્યા, કાઇ ઠેકાણે ખાડા આવે, કોઇ ઠેકાણે ટેકરા
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ) આવે, તેથી ગુરૂને ઈજા થઈ તેથી તે શિષ્યના મસ્તક ઉપર તથા કૅડ ઉપર દંડના વારંવાર પ્રહાર કરવા લાગ્યા ! પણ શિષ્યની સવળી બુદ્ધિ હતી, તથા પહેલાંથી તે ગુરૂભક્તિ કરતાં શીખ્યા હતું, તેથી તે મનમાં વિચારકરવા લાગ્યા કે, અહે! મારા ગુરૂને દુઃખ થાય છે તેથી તે દંડા મારે છે, અને મને શિખામણ આપે છે. આવા મહાન આચાર્યને મેં રાત્રીમાં વિહાર કરાવ્યા તેમાં મારો દેષ છે. એમ વિચાર કરીને અંધ ઉપર ગુરૂને લઈ મનમાં સારી ભાવના ભાવતે ભાવતે ચાલ્યો જતો હતો, એવામાં તેના હૃદયમાં ઘણું ઉંચી સારી ભાવના પ્રગટી તેથી તેના હૃદયમાં કેવલજ્ઞાન પ્રગટયું, અને સિદ્ધા રસ્તે ચાલવા માંડે. ત્યારે ગુરૂ કહેવા લાગ્યા કે “માર એ ચાદમું રત્ન છે. તેનાથી તું પાંસરો ચાલવા લાગ્યા. શિષ્ય કહ્યું કે તમારા પસાયથી. ગુરૂએ કહ્યું કે તને જ્ઞાન ઉત્પન્ન થયું છે? શિવે હા પાડી, શિષ્ય કેવલજ્ઞાની થયે જાણીને ગુરુ પોતાના શિષ્ય-કેવળીને ખમાવા લાગ્યા, અને વાંદવા લાગ્યા. તેથી ચંડરૂદ્રાચાર્યને પણ તુર્ત કેવલજ્ઞાન પ્રગટયું, અને બન્ને મુક્તિ પદને પામ્યા.
खटमासी आहारने पारणे ॥ ढंढण नाम कुमार ॥ मोदक चूरतां पामीओ । केवलज्ञान उदार ॥१३० ॥ कुर भखतां केवल लघु ॥ कूरगडु अणगार ॥ क्षमा खडग हाथे धरी । जे मुनिमां शिणगार ॥ १३१॥
ભાવાર્થ–ઢંઢણ ઋષિ મહા તપસ્વી હતા, તે શ્રી નેમિનાથ પ્રભુના શિષ્ય હતા, છ છ મહિનાના ઉપવાસ કરીને તેના ઉપર પારણું કરતા હતા અને પારણું કરીને તેના ઉપર પુન: છ મહિનાના ઉપવાસ કરતા હતા. એક દિવસે શ્રી નેમિનાથ પ્રભુએ શ્રી કૃષ્ણની આગળ સર્વ સાધુઓમાં મહાતપસ્વી તરીકે શ્રી ઢંઢણકુમારની ઘણી પ્રશંસા કરી, તેથી દ્વારિકાનગરીના માર્ગમાં વહારવા જતા એવા ઢંઢણકુમાર ષિને શ્રી કૃષ્ણ ઘણા ભક્તિભાવથી વંદન કર્યું. તેથી ઢઢણકુમાર એક મોટા તપસ્વી ઋષિ છે એમ બીજા લોકોના મનમાં આવ્યું અને એક શેઠે શ્રી દંઢણુકુમાર ત્રાષિને વંદન કર્યું અને પિતાને ઘેર નિમંત્રણ કરી ઘણુજ ભકિતભાવથી માદક વહ
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૫ )
રાવ્યા, માદક વડેારીને શ્રી નેમિનાથ પ્રભુની પાસે ઢઢણુ ઋષિ આવ્યા અને સ્વલબ્ધિથી આહાર મળ્યા એમ જણાવ્યું, ત્યારે પ્રભુએ કહ્યું કે એ તે કૃષ્ણે તમારા મહિમા કર્યો તેથી એ માદક મળ્યા છે. તેથી ઢંઢણુઋષિ તે મેદકને કુંભારના નિભાડામાં પરઠવવા ચાલ્યા અને ત્યાં જઇ ણુ કરતી વખતે આત્મભાવના ભાવતાં ભાવતાં તેમનામાં કેવલજ્ઞાન પ્રગટયું. ધન્ય છે એવા મુનિવરને ! ! કે જેણે પેાતાની લબ્ધિએ આહાર ન મળે તેા પારણાના દિવસે પાછા છ મહિનાના ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. કૂરગડુ નામના એક રાજાના પુત્ર હતા, તેમણે પૂર્વભવમાં મુનિ દશામાં તપ કરતાં ઘણા ક્રોધ કર્યાં હતા. તેથી તે તિગ યાનિ વગેરેના અવતાર પામતાં પામતાં રાજાના પુત્ર થયા અને તેમણે એક મહાન્ જ્ઞાની આચા કે જે ઘણા શિષ્યવાળા હતા તેમની પાસે દીક્ષા અંગીકાર કરી, પણ તેમને સવારના પહેારમાં ઘણી ભુખ લાગતી હતી, તેથી સૂર્ય ઉગ્યા કે એ ઘડી પછી તુ ગૃહસ્થાના ઘેરથી એક ઘડા ભરીને ભાત લાવતા હતા, અને જ્યારે ખાતા ત્યારે તેમની ભુખ ભાંગતી હતી, તેથી લેાકેાએ તેમનુ નામ સૂરગડુ પાડયું. એક વખતે સારા નગરની પાસે તેએ ગયા, ત્યાં ચાર મેાટા આચાયોએ મહિના મહિનાના ઉપવાસ કર્યા હતા. કેટલાકેાએ છ મહિનાના, કેટલાકેાએ ચાર, ત્રણ, બે. એક અને કેટલાક સાધુએએ પાખમણ, અઢાઇ ને છેવટે અર્જુમ કર્યા હતા, પણ કૂરગડુએ સાંવત્સરિક દિવસે પણ ઉપવાસ ન કર્યો અને સવારમાં વહેારવા નીકળ્યા. ગૃહસ્થ ભકતમાંના કેટલાકેએ વહેારાવતાં તેમની મશ્કરી કરી પણ તેમણે ખાખરા વગેરે વહેારીને આચાર્ચીને દેખાડ્યા. આચાર્યોએ અને સાધુઓએ પણ તેને તિરસ્કાર કરીને તેમના પાત્રમાં થુક્યા અને કહ્યું કે આવા મોટા દિવસે પણ નવકારશી કરે છે ? તને લજ્જા પણ નથી આવતી ? તું અમારા ગચ્છની અપકીર્તિ કરે છે, ફૂગડુએ સમતાભાવ ધારણ કર્યાં અને જરા પણ ક્રોધ ન કર્યા અને પેાતાના કર્મની નિંદા કરવા લાગ્યા, અને તેથી તેમનામાં આત્મભાવના પ્રગટ થતાં કેવલજ્ઞાન પ્રગટયુ. તેથી નજીકની દેવીએ તેમને વંદન કર્યું, બીજીમાજી આચાર્ય અને અને સાધુએ દેવીને હસવા લાગ્યા. દેવીએ કહ્યું કે, ફૂગડુ મુનિને
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬) કેવલજ્ઞાન થયું છે. ત્યારે તેમના ગુરૂએ તેમને વાંદીને ખમાવ્યા, તેથી તેમને પણ કેવળજ્ઞાન થયું. ક્ષમા જેવું કોઈ મોટું તપ નથી, કરડે વર્ષનું તપ પણ બે ઘડીની ક્ષમાને પહોંચી શકતું નથી. કોલ, વેર વિગેરે કષાને દબાવવા, એ બાહ્ય ઉપવા કરતાં અનંતગણું મોટું તપ છે, કે જે એવા મોટા તપને કૂરગડુએ કર્યું, અને મોક્ષે ગયા.
खट खंड राज हेला तजी ॥ लीधो संयम भार ॥ खट दस रोग इहां सह्या ।। श्री श्री सनत्कुमार ॥ १३२ ॥ पंखी प्राणज राखवा ॥ करी खंडोखंड निज देह ॥ मेघरथ रायतणे भवे ॥ प्रसन्न हुवा सुर तेह ॥ १३३ ॥ वीर वंदी गुमानसुं ॥ दसार्णभद्र नरसिंह ॥ सुरपति पाये लगाडीओ ॥ जग राखी जीणे लीह ॥१३४॥
ભાવાર્થ-શ્રી સનતકુમાર ચકવતી હતા અને તે છ ખંડના ધણી હતા. દેના રૂપને પણ જીતે એવું તેમનું રૂપ હતું. ઇંદ્ર એક દેવની આગળ તેમના રૂપની પ્રશંસા કરી. દેવે તેમનું રૂપ જેવા આવ્યા અને ઘણુ ખુશી થયા. સનતકુમારે કહ્યું કે, હું ન્હોઉં ત્યારે મારું ખરૂં રૂપજે. આમ તેમણે રૂપનું અભિમાન કર્યું, તેથી નાન કર્યા પછી તેમના શરીરમાં સોળ મહાન્ રોગો ઉત્પન્ન થયા, એમ દેવે જણાવ્યું તેથી તેમણે વૈરાગ્યભાવથી દીક્ષા અંગીકાર કરી, અને મડા ઘોર તપ તપવા લાગ્યા. એ તપના પ્રભાવે તેમના આત્મામાં ઘણી લબ્ધિયે ઉત્પન્ન થઈ તેપણ તેમણે રોગને સહન કર્યો. પિતાના થુંકના અડકવાથી સ્વ શરીર સેના જેવું થઈ જાય એવી તેમને લ. બ્ધિયે ઉત્પન્ન થઈ છતાં પોતાની દવા કરવા આવનાર દેવને કહ્યું કે, મારામાં આવી લબ્ધિ છે કે થુંકથી શરીર સેના જેવું કરી નાખું પણ મારે પ્રારબ્ધ કર્મ ભોગવવાં છે, માટે દવાની જરૂર નથી. તેમણે સમભાવપૂર્વક તપ તપી પરમાત્મપદવીને પ્રાપ્ત કરી. ધન્ય છે એવા મુનિવરને !! શ્રી શાંતિનાથ તીર્થકર ભગવાનના પૂર્વ ભવના રાજા મેઘરથે એક પારેવાની દયા માટે પોતાના શરીરના કટકે કટકા કરીને તળવાના કાંટામાં નાખ્યા અને દેવની પરીક્ષામાં પાસ થયા.
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭ )
પારેવાની દયા માટે પેાતાના પ્રાણની દરકાર ન કરી. ધન્ય છે એવા રાજાને ! ! યા સમાન કાઈ ધર્મ નથી, અહિંસા એજ મોટામાં મોટા ધર્મ છે. એમ મેઘરથ રાજા જાણતા હતા અને એવી ધ્યાના મળેજ તેએ સેાળમા તીર્થંકર શ્રીશાન્તિનાથ થયા. તેઓ જન્મ્યા કે તુત દુનિયામાં મોટામાં મોટા રાગેા ચાલતા હતા તે શાન્ત થઈ ગયા હતા, તેથી તેમના માતપિતાએ તેમનુ નામ શાન્તિનાથ પાડ્યું. દયાથી મેટામાં મેઢુ પુણ્ય ખંધાય છે. આખી દુનિયામાં શ્રી જીનેશ્વર ભગવાન કથિત અહિંસા ધર્મ પ્રવતે તાજ દુનિયામાં શાન્તિ રહી શકે. કેાઇ પણ જીવને મારવા નહીં, એજ ધર્મ છે. પુસ્તકથી પ્રભુપ્રાપ્તિ નથી, પ્રાર્થના કરવામાં પ્રભુ નથી પણ યા કરવામાં પ્રભુનીપ્રાપ્તિ છે, જ્યાં દયા છે ત્યાં પ્રભુ છે અને જયાં હિંસા છે ત્યાં શયતાન છે. એક કાંટા વાગે છે તે મહાન દુ:ખ થાય છે અને જરા માત્ર પણ મનમાં ચેન પડતુ નથી તે પછી પેાતાને શસ્ત્ર લાગે તેથી કેટલું દુઃખ થાય ? મનુષ્યા, પશુએાનાં પંખીઓનાં ગળાં રે સે છે તેથી તે જીવાને કેટલું બધુ દુ:ખ થતુ હશે, તે પેાતાને દુ:ખ થાય છે તે પરથી જાણી લેવું જોઇએ. તપ જપ યજ્ઞ કરતાં દયા અને તગણી મેાટી છે. દર્શાણુભદ્ર રાજાએ મેાટા આડંબરથી શ્રી વીર પ્રભુને વાંદવા માટે સામૈયું કર્યું. ઇંદ્રે જાણ્યુ કે દર્શાભદ્રના મનમાં એવા અહંકાર થયા છે કે મારા જેવા કાઇ વરઘેાડા કાઢનાર નથી, તેથી ઇંદ્રે દર્શાણુભદ્રના ગ ઉતારવા મહા આડંબરથી ઋદ્ધિ દેખાડીને ભગવાનને વંદન કર્યું તેથી દર્શાભદ્ર વિચારવા લાગ્યા કે ઇંદ્રે મારા ગર્વ તાડયા તેથી શું કરવું એમ વિચારી તેણે શ્રી મહાવીર પ્રભુની પાસે ચારિત્રની દીક્ષા અંગીકાર કરી અને ત્યાગી થયા. તેથી ઈંદ્ર હારીને દોણુભદ્રને પગે પડયા અને દર્શાણુભદ્ર ચારિત્ર પાળીને સદ્ગતિમાં ગયા. ધન્ય છે એવા મુનિવરને !! કે જેણે અભિમાનને ત્યાગી નિર ભિમાન પણાથી ઇંદ્રને જીત્યા.
प्रसन्नचंद्र काउसग्गमां । कोपि जुद्ध करंत ॥
कोप सम्यो केवल लह्यो || मोटो ए गुणवंत ॥ १३५ ॥ अमुतो सुकुमाल मुनि || वखाएयो वीर जिणंद || इरिया वही पडिकमतां || केवल लघु आनंद ।। १३६ ।।
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮) ભાવાર્થ-શ્રી પ્રસન્નચંદ્ર આર્યાવતમાં એક દેશના રાજા હતા. તેમણે શ્રી મહાવીર પ્રભુ પાસે વૈરાગ્ય ભાવથી દીક્ષા અંગીકાર કરી. તે સૂર્યના સામી દષ્ટિ રાખીને વૈભારગિરિ પર્વતના માર્ગ ઉપર ધ્યાન ધરતા હતા. એક વખત શ્રેણિક રાજા હજારો મનુષ્યથી પરવરીને વૈભારગિરિ ઉપર પધારેલા શ્રી મહાવીર પ્રભુને વાંદવા ગયે. એવામાં રસ્તામાં સૂર્ય સામી દ્રષ્ટિ રાખીને ધ્યાન ધરતા એવા પ્રસન્નચંદ્ર રાજર્ષિને દેખ્યા, અને શ્રેણિકે તેમને વંદન કરી. શ્રેણિક રાજા ત્યાંથી ચાલી શ્રી મહાવીર પ્રભુ પાસે ગયા અને પ્રભુને પુછ્યું કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ હાલ મરે તો ક્યાં જાય ? ત્યારે પ્રભુએ તેના વારંવારના પ્રશ્નોના ઉત્તરમાં કહ્યું કે પહેલી, બીજી, ત્રીજી, ચેથી, પાંચમી છઠ્ઠી ને સાતમી નરકમાં જાય. પ્રસન્નચંદ્ર રાજષિ ધ્યાન ધરતા હતા, એવામાં તેમની પાસેથી એક રાજદૂત નીકળે અને તેણે કહ્યું કે આ રાજાએ પોતાના દીકરાને રાજ્ય નહીં આપતાં ભાણેજને રાજ્ય આપ્યું તેથી રાજ્યમાં લડાઈ થઈ છે. આવા શબ્દ સાંભળવાથી પ્રસન્નચંદ્ર ત્રાષિ આધ્યાન રદ્રધ્યાનમાં પડ્યા, અને મનમાં રેદ્રધ્યાનના લડાઈના વિચારોથી પહેલી નરકથી માંડીને સાતમી નરકમાં જવા સુધીનાં કર્મદલિયા ગ્રહણ કર્યા, તેથી પ્રભુએ સાતમી નરકમાં જાય એમ કહ્યું. પછીથી શ્રેણિકના પ્રશ્નના ઉત્તરમાં બારદેવ લેકમાં જાય, નવ ગ્રકમાં જાય, તથા પાંચ અનુત્તર વિમાનમાં જાય એમ કહ્યું અને વળી કહ્યું કે હાલ તે કેવળજ્ઞાન પામ્યા. શ્રેણિક રાજાએ પ્રભુને તેનું કારણ પુછયું ત્યારે મહાવીર પ્રભુએ ઉત્તર આપે કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ મનમાં લડતા હતા, તેથી નરકનું આઉખું બાંધ્યું અને લડતાં તેમણે શસ્ત્ર ખૂટ્યા બાદ શત્રુને મારવા માટે પોતાના મસ્તક ઉપરનો મુકુટ ઉપાડ્યો, પણ પોતાનું માથું મુંડ દેખ્યું તેથી પિતે સાધુ થયા છે એવું ભાન થયું, તેથી ખરાબ વિચારેને પશ્ચાત્તાપ કરવા લાગ્યા અને ધર્મધ્યાનના વિચારો કરતાં કરતાં દેવલોકનું પુણ્ય ઉપાર્જન કર્યું અને ધર્મધ્યાનમાંથી શુકલધ્યાનમાં ચઢીને નવીન આયુષ્યકર્મ આદિ દળીયાને જે એકઠાં કર્યા હતાં તેને વિખેરી નાખીને અને આત્માના શુદ્ધપરિણામમાં પરિણમીને કેવળજ્ઞાન પ્રગટાવ્યું. એવા પ્રભુ મહાવીરના બેધથી
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦) શ્રેણિક રાજાના હૃદયમાં ધર્મવિચારની ઘણું અસર થઈ. અઈમુના મુનિ એક રાજાના પુત્ર હતા. તેમના ઘેર ગૌતમસ્વામી મહારાજ વહોરવા પધાર્યા અને અઈમુત્તા કુમાર તેમને બહુ પ્રેમથી ઘરમાં તેડી ગયા અને વહોરાવ્યું, પશ્ચાત્ ગૌતમસ્વામીની સાથે શ્રી મહાવીર પ્રભુની પાસે અઈમુત્તા ગયા અને પ્રભુની દેશના સાંભળીને વૈરાગ્ય પામ્યા અને ચારિત્ર લેવા ઘણે વૈરાગ્ય પ્રગટ્યો. તેમણે ઘેર આવી રાજા અને રાણીને દીક્ષા લેવાને પિતાને ભાવ પ્રગટ કર્યો અને રાજા અને રાણીને સમજાવીને અઈમુત્તાએ મહાવીરપ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી. ચોમાસામાં તે વૃદ્ધ મુનિની સાથે ઠલે ગયા હતા, એક તળાવમાં બાળકો હોડીઓ બનાવી રમતાં હતાં, અઈમુત્તામુનિ પણ પિતાના પાત્રને હોડી કપીને તળાવમાં તરાવા લાગ્યા અને એવી જળક્રીડા કરવા લાગ્યા. વૃદ્ધ મુનિએ તેમને વાર્યા અને પ્રભુ પાસે લઈ ગયા. પ્રભુએ અઈમુસા મુનિને એવી જળક્રીડા કરવાથી દેષ લાગે છે એમ જણાવ્યું અને દેષના વિનાશાથે ઈર્યા પથિક સંબંધી આલોચના કરવા કચ્યું, લધુબાળક અઈમુત્તામુનિ ઈપથિ. કની આલોચના કરતાં કરતાં શુદ્ધધ્યાનથી કેવળજ્ઞાન પામ્યા અને કેવલી થયા. વૃદ્ધનએ તેમને ખમાવ્યા. પાપકર્મોનો પશ્ચાત્તાપ કરવાથી આત્માની શુદ્ધિ થાય છે. માટે ભવ્યજીએ અઈમુત્તા મુનિની પેઠે પોતાના કરેલા અશુભવિચારેનો અને અશુભ કાર્યોને પશ્ચાત્તાપ કરવો જોઈએ અને ધર્મવિચારે કરવા જોઈએ.
वीर वचने थिर रह्यो । श्रेणिक सुत मेधकुमार ।। जातिस्मरण पामीयो ॥ करी दो नयणां सारः ॥१३७ ॥ हाटे वेकाणी चंदना ।। सुभद्रा चढयुं कलंक ॥ दमयंती नल विजोग लह्यो । एह कमेनो वंक ॥ १३८ ।।
ભાવાર્થ–શ્રી શ્રેણિક રાજા અને ધારણા રાણના પુત્ર મેઘકુમાર હતા. મેઘકુમારે શ્રી મહાવીર પ્રભુની દેશના સાંભળી તેથી મેઘકુમાર વૈરાગ્ય પામ્યા, અને લેગ વિલાસમાંથી તેમનું ચિન પાછું હઠી ગયું. તેમણે શ્રેણિકરાજાને અને ધારણા રાણાને
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦ )
સમજાવીને પ્રભુ મહાવીરસ્વામી પાસે દીક્ષા અંગીકાર કરી. એક દિવસે દીક્ષામાં નાના હૈાવાથી તેના સચારો ઉપાશ્રયમાં મારશુાની પાસે આવ્યા, તેથી રાજાના મહેલમાં સુકેામલ શય્યામાં સુઈ રહેનાર મેઘ મુનિને સાધુએના જવા-આવવાથી અને તેઓના પગ અથડાવાથી ઉંઘ ન આવી. તેથી તેમણે વિચાર્યું કે મારાથી આવી દીક્ષા ન પળી શકે, સવારમાં તે પ્રભુ મહાવીરને વંદન કરવા આવ્યા અને બધી વાત કહી દીધી. પાછા સોંસારમાં જવાની વાત તેમણે કરી. તેથી મહાવીરપ્રભુએ મૈત્રકુમારને સ્થિર કરવામાટે મેઘકુમારના પૂર્વ ભવ જણાવ્યા, અને હાથીના ભવમાં એક સસલાની દયા માટે પેાતાના એક પગ ઉંચા રાખ્યા હતા અને તેથી હાથી નીચે પડી ઘણું દુ:ખ સહન કરી મરણ પામ્યા, તે વાત જણાવી અને કહ્યુ કે હાથીના ભવમાં તે સસલાની દયા કરી તેથી તું મેઘકુમાર થયા, માટે સાધુનું ચારિત્ર પાળવામાં હજારો દુ:ખા પડે તેા પશુ તે સહન કરવાં જોઇએ કે જેથી મેાક્ષની પ્રાપ્તિ થાય પ્રભુની વાણી સાંભ ળીને મેઘકુમારે એ આંખા વિના બાકીના બધા શરીર ઉપરથી મમહ્ત્વ મૂકી દીધું અને ચારિત્ર પાળવામાં અડગ સ્થિર થયા. ધન્ય છે એવા મુનિવરને ! !
ચંદના રાજપુત્રી હતી, તેના પિતાના રાજ્ય ઉપર શત્રુરાજા ચઢી આવ્યા અને તેના પિતા હાર્યાં. તેથી તે પેાતાની માતા સાથે નાઠી અને એક સૈનિકના હાથે માવી ચઢી. સૈનિકે તેને એક શેઠને ત્યાં વેચી. શેઠની સ્ત્રીએ તેણીને એડીમાં નાખી, ચંદનાએ અહંમતપ કર્યા. એવામાં છદ્મસ્થાવસ્થામાં ગેાચરી માટે નિકળેલા શ્રી મહાવીર પ્રભુ તેજ શેઠના ઘેર વહેારવા આવ્યા અને તેમના અભિગ્રહ પ્રમાણે ચંદનાએ મહાવીર પ્રભુને અડદના બાકુળા વહેારાવ્યા પછી તે મહા વીરપ્રભુને કેવળજ્ઞાન ઉપજ્યા પછી તેમની માટી સાધ્વી થઇ. સતી સુભદ્રાના ઉપર તેની સાસુએ કલક ચઢાવ્યું, પણ તેણીએ ચાલણીવડે કુવામાંથી નીર કાઢીને ચંપાનગરીના દરવાજો ઉઘાડયા અને સતીઓમાં શ્રેષ્ટ ગણાઈ, સ ંતાને અને સતીઓને ઘણા કલંક ચઢે છે, દુ:ખા પડે છે, સંકટા આવે છે, પરંતુ ત્યારેજ તેમનું સંતપણું અને સતીપર્શે દુનિયામાં પ્રસિદ્ધ થાય છે. અશુભકર્મના ઉદયથી નળના અને
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દમયંતીને વિગ થયે અને તેથી દમયંતી વગડામાં રખડી અને મહા દુઃખ પાવી. અશુભ કર્મથી તેણીએ ઘણું દુ:ખ વેઠયું અને નળરાજાને પણ ઘણું દુ:ખ વેઠવું પડયું. છેવટે પુણ્યના ઉદયથી બંનેને સંયોગ થયે. તાપ અને ટાઢની પેઠે સુખ દુઃખ આવ્યા કરે છે. શાતા અને અશાતાનાં ઉદય ચક્રો વારંવાર સર્વ પર આવ્યા કરે છે. માટે સુખ આવે અહંકાર ન કરે જોઈએ અને દુઃખ આવે દીન ન બનવું જોઈએ. સુખ કંઈ સદાકાળ રહેતું નથી. તેમજ દુઃખ પણ સદાકાળ રહેતું નથી. કર્મને ઉદય ભેગવ્યા વિના કોઈને છુટકે થતો નથી. માટે વિપત્તિ, સંકટ, રોગ, ઉપસર્ગ, અને પરિસહ આવતાં ગભરાઈ ન જવું જોઈએ, પણ સમભાવથી આત્મહૈયે ધારણ કરી આત્માને પરમાત્મા બનાવો એજ મનુષ્યજન્મનું કર્તવ્ય છે. कलावती कर छेदीया । द्रुपदी कादयां चीर ॥ भगनिधीज सीता कयु । शीलगुणे भर्यु नीर ॥१३६ ॥ चंदना चरण मृगावती । निज खमावी अपराध ॥ केवल लही गुरुणी दीओ। दो जीव टन्यो विखवाद।। १४० ।। चंद कलंक सायर । खारो कीधो किरतार ॥ नवसें नवाणुं नदीतणो । देखो ए भरतार ॥१४१ ।
ભાવાર્થ-કમની વિચિત્ર ગતિ છે. કલાવતીના બે હાથ છેદાયા પણ તેના શીળના પ્રભાવથી દેવતાએ બે હાથ સારા કર્યા. સતીઓ પર પણ કલંક આવ્યા વિના રહેતું નથી. દુનિયામાં પડી મોટી સતી ગણાય છે. તેના ઉપર પણ સંકટ આવ્યું અને ધૃતરાષ્ટ્ર રાજની સમક્ષ તેનાં ચીર તણાયાં. દુર્યોધને તથા શાસને દ્રૌપદીના વસ ખેંચ્યાં અને દેવતાઓએ નવાં નવાં વસ્ત્ર પૂરવા માંડ્યાં, તે વખતે પાંડવોની આંખમાં ઘણે ક્રોધ પ્રગટ્યો અને દુરશાસનને મારવામાટે ભીમે પ્રતિજ્ઞા કરી. છેવટે આવા જ કારણને લઈને હિંદુસ્થાનમાં મહાભારત યુદ્ધ થયું અને ત્યારથી જ હિંદુસ્થાનની પડતી થઈ. રામની પતિવ્રતા સ્ત્રી સીતા હતી, તેણે રાવણની પ્રાર્થ
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૨) નાને પણ લાત મારી હતી અને રાવણ પણ તેનાથી બહીને દૂર દૂર ઉભે રહેતે હતે. સીતાથી રાવણ બીતે હતું તેની પાસે પણ આ વતો નહોતે. સીતાને માટે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું તેમાં રાવણ મરી ગયે, અને રામ અયોધ્યામાં આવ્યા. લેકએ સીતાની આડી ખરાબ વાત ઉડાડી કે સીતા પતિવ્રતા સ્ત્રી નથી, એમ કે કહેવા લાગ્યા, રામે પણ એ વાત સાંભળી, અને લોકાપવાદથી ભય પામીને સીતાને વનમાં મોકલાવી દીધી. સીતાને લવ ને કુશ બે પુત્ર થયા, રામ ને રામના પુત્રો વચ્ચે યુદ્ધ થયું, તેથી સીતાની ખબર થઈ. સીતાએ અગ્નિના કુંડમાં લાકડાં ભય અને સળગાવી તેના ઉપર ચાલી ગયાં. અગ્નિનું જળ થઈ ગયું અને તેના સતીપણની લોકોની ખાત્રી થઈ અને તે મહાસતી તરીકે ગણુ! સીતાએ પૂર્વભવમાં એક તપસ્વી મુનિ ઉપર કલંક મૂકયું હતું તેથી સીતાને આ ભવમાં કલંક ચઢયું. કર્મને ઉદય સર્વ જીવોને ભેગવ પડે છે. મૃગાવતીએ ચંદના કે જે પોતાની ગુરૂણી હતી તેને ખમાવી હતી તેથી તેને ખમાવતાં રાત્રીમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ધન્ય છે એવી સાવીને !! મૃગાવતીને કેવળજ્ઞાન થયેલું જાણુને ચંદનાએ મૃગાવતીને ખમાવી એટલે ચંદનાને પણ કેવળજ્ઞાન થયું. ધન્ય છે એવી સાધ્વીઓને !! ચંદ્રમાને હરણનું કલંક છે અને કુદરતે નવસે નવાણુ નદીઓના સ્વામી એવા સાગરને પાર કર્યો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર જેવાને પણ કમે છોડ્યા નહીં, તે બીજાને તે શે ભાર? દુનિયામાં જે જે મહાપુરૂ થઈ ગયા છે તે સર્વને સંકટ વિપત્તિ દુ:ખ પડ્યાં છે. શ્રી મહાવીર પ્રભુને ધ્યાન અવસ્થામાં અનેક વિપત્તિ પડી. દેવે પણ તેમની પરીક્ષા કરવા માટે તેમને ઉપસર્ગ કર્યા અને તેમને દુઃખ આપ્યું. મુસલમાન ધર્મના સ્થાપક મહંમદ પેગંબર સાહેબને પણ અરબસ્તાનમાં ડુંગરે ડુંગરે ભટકવું પડયું અને ગુફાઓમાં સંતાવું પડયું. કાશી નગરીમાં ૌતમબુદ્ધના ઉપર બ્રાહ્મણેએ વ્યભિચારનું કલંક મૂકયું. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈશુ હતા! યહુદીઓએ ઈશુને ફાંસીએ લટકાવ્યા. પાસી ધર્મના સંસ્થાપક જરસ્થાસ્થને પણ જરથ્થસ્થ ધર્મ સ્થાપન કરવામાં પણ ઘણાં દુ:ખ સહન કરવાં પડ્યાં. સ્વામિનારાયણને પણ
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩). કોએ પથરા માર્યા હતા. વિવેકાનન્દ સ્વામિના પર પણ અમેરિકાના પાદરીઓએ આળ-તહામત મૂક્યાં હતાં. કર્મના ઉદયથી અનેક મહાત્માઓને પણ અનેક દુ:ખ વેઠવાં પડ્યાં પડે છે અને પડશે, માટે આત્માથી મનુબેએ કર્મના ઉદયથી સંકટ દુ:ખ પડે તે દીન ન બનવું, કાયર ન બનવું, હિંમત રાખવી, આત્માને કર્મથી ન્યારો ભાવ, અને ધર્મ કાર્ય કરવામાં પૂર્ણ શ્રદ્ધા ધારણ કરવી. કમનું નાટક કરવામાં પિતાને કર્મથી જુદો જાણીને આત્મ! આત્મસ્વરૂપમાં રમણ કર! हरिचंद्र राय कर्म वसि । शिर वह्यु इंच घरे नीर ।। कर्मवसे नर सवी नड्या । जे जग बावन वीर ॥१४२ ॥ गौब्राह्मण स्त्री बालक । द्रढप्रहारे हत्या कीथ ॥ च्यार पहोर काउसग्ग रही। खटमासे केवल कीध ॥ १४३ ॥
ભાવાર્થ-હરિચંદ્ર રાજા ઘણે સત્યવાદી હતે, પ્રતિજ્ઞા પાળવામાં તે પહેલા નંબરને રાજા થઈ ગયા. પ્રતિજ્ઞા પાળવાના સત્યને લીધે તે ચંડાળને ઘેર વેચાય અને તેને ચંડાળના ઘેર પાણી ભરવું પડયું ! મશાણ જાળવવું પડયું અને તેની સ્ત્રી તારામતી રાણી પણ વેચાઈ. બન્ને ઉપર ઘણું દુ:ખ આવી પડ્યાં ! કયાં રાજા અને કયાં ચંડાળને ઘેર પાણી ભરવાનું કામ કરવું ! અહો ! કર્મગતિ વિ. ચિત્ર છે. ચક્રવર્તિ જેવાને પણ કર્મ બે ઘડીમાં ભિખારી બનાવી દે છે. મુસલમાને કહે છે કે “પલકમાં ખુદા ચાહા સે કરી શકે છે.” ત્યારે જેનો કહે છે કે “કર્મ પલકમાં ચાહે સો કરી શકે છે.”કર્મથી એક ઘડી પછી શું થશે તે કેાઈ જાણી શકતું નથી. મોટાં મોટાં યુદ્ધો થવાં, વરસાદ ન વરસ મોટા મેટા રેગે ચાલવા, નદીની રેલમાં સેંકડો ગામ તણાઈ જવાં, દરિયામાં સ્ટીમર ભાંગી-ડૂબી જવી, જ્વાળામુખી ફાટવાથી લાખે માણસનું મરી જવું, ધરતીકં. પથી સેંકડે ગામો પૃથ્વીમાં દટાઈ જવાં, ઈચ્છાઓ પ્રમાણે કાર્યસિદ્ધિ ન થાય, ઘડીમાં રાજા તે ઘડીમાં રંક, રાજગાદી ઉપરથી ભ્રષ્ટ થઈ જવું, રૂશિયાના ઝાર જેવી ઘડીકમાં બેહાલ દશા થઈ જવી, જાપાનની જેવા મોટા ધરતીકંપથી લાખે મનુષ્યનું મરણ થવું, તથા મોટા મોટા
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(48)
મહાભયંકર દુકાળ પડે અને તેમાં લાખા કરાડા મનુષ્યેાના સહાર થઇ જવા, મોટા કરાડાધિપતિયાનું ઘડીકમાં ભિખારી થઈ જવું એ સર્વ પાપ કની માયા છે અથવા શેતાનના શેતરજ છે. પાપનાં મૂળ અને પુણ્યનાં ફળ સાક્ષાત્ જીવા ભગવી રહ્યા છે, તેા પશુ દુનિયાના મનુષ્યે પાપ કર્મના ત્યાગ કરતા નથી તે એક માટુ આશ્ચર્ય છે. હિંદમાં બાવન વીરા થયા, તેઓને પણ કમ થી દુઃખા વેઠવાં પડ્યાં હતાં. આલીયા, પીર, પેગંબર, દેવ, દેવી, જોગણીઓ વગેરે સર્વને કર્મ રૂપ શેતાન નડે છે. જેઓ આત્માની સેવા કરે છે તેઓ કર્મોના નાશ કરે છે. કર્મની આગળ ઇંદ્રાદિક દેવાનુ કશુ પશુ ચાલતુ નથી અને તેઓને પણ દેવલાકમાંથી દેવલાકના આયુ. ષ્યના ક્ષય થાય છે, ત્યારે મનુષ્યલેાકમાં અવતાર લેવા પડે છે. માટે દુનિયામાં કની આગળ કાજીનુ પણ અભિમાન ચાલતુ નથી. કર્મ, દુનિયામાં અનાદિકાળથી જીવાની સાથે લાગેલું છે. કર્યું છે તે અપેક્ષાએ ઇશ્વર છે પ્રભુ છે, અને તે માખી દુનિયાને કો છે, અપેક્ષાએ એમ કહેવુ તે પણ સત્ય છે. બાયબલના ઈશ્વર અને કુરાનના ખુદા તે એમાં જેવી શક્તિ છે તેવી શક્તિ ખરેખર કર્મ રૂપ પ્રભુમાં છે એમ જૈનશાસ્ત્રો જણાવે છે. તથા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વરમાં જેવી શક્તિ છે તેવી શક્તિ ખરેખર રોગુણી, તમે ગુણી, સત્વગુણી એવા કર્મમાં રહેલી છે. એમ જૈનશાસ્ત્રો અપેક્ષાએ જણાવે છે. દૃઢ પ્રહારી નામના એક ચાર હતા. તેણે બ્રાહ્મણ, ગ, ખાળ, સ્ત્રીહત્યા કરી હતી, તે મહાપાપી હતા પણ તેણે સાધુના સમાગમથી ચારિત્ર અંગીકાર કર્યું" અને પાપકમના પશ્ચાત્તાપ કરીને તથા ધ્યાન ધરીને તે કેવલજ્ઞાન પામ્યા. કર્મ ગમે તેટલુ બળવાનુ છે તા પણુ મનુષ્ય જો પ્રભુના ખરેખરા ભક્તતથા ખરા ત્યાગી અને છે તા છેવટે તે કર્મ શયતાનને હરાવીને પરમાત્મ પદ પ્રાપ્ત કરે છે. આત્માના ખળ આગળ કર્યું ના મળના પરાજય થાય છે માટે કાઈએ ક સાગવતાં કાયર ન થવુ, અને કર્મના ઉદય છે, ઉદય છે એમ માની આળસુ ન બનવુ. કર્મના કરાડેા ઉદયમાં પણ તેના સામું કરાડા ઉપાયાથી લડવું ને લડવુ, તેથી છેવટે આત્માને જ ત્ય થાય છે અને કર્માંના પરાજય થાય છે.
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫) मेरु हले ने ध्रुव चले ॥ सागर लोपे लीह ।। कीधा कर्म न छूटीए । जो उगे पश्चिम दीह ॥ १४४ ॥ कीधां कर्मथी छूटीए ॥ जो कीजे जैनधर्म । मन वचने कायाकरी ॥ ए जिनसाशन मर्म ॥ १४५ ।। कर्म प्रकाशी आपणां । मन शुद्ध आनंद पूर ॥ सद्गुरु पास अछिवली ॥ जिम जाय पाप सवि दूर ॥१४६ ॥ बलवंत अनंता जे नरा । केह शूर शुभट जुजार ।। को सुभट जुओ एकले । सवी मनावी हार ॥ १४७ ॥
ભાવાર્થ-નિકાચિત પ્રારબ્ધ કર્મને ઉદય ભેગાવ્યા વિના છૂટકે થતો નથી, મેરૂ પર્વત જે ચલાયમાન થાય, કદાપિ ધ્રુવને તારો પણ ચલાયમાન થાય, કદાપિ સાગર પણ પોતાની મર્યાદા મૂકે અને પશ્ચિમમાં સૂર્ય ઉગે તેપણ કરેલાં બાંધેલાં નિકાચિત કર્મ ભેગવ્યા વિના છૂટકે થતું નથી. કર્મની એવી વિચિત્ર ગતિ છે. કર્મ એજ શયતાન છે. સર્વ દુનિયાના સર્વ જીવને કર્મ મદારીની પેઠે નચાવી રહ્યું છે. કર્મ છે તે હિંદુઓની ભગવત ગીતાના કૃષ્ણ જેવું બળવાનું છે. પલકમાં કર્મ દુનિયામાં ઘણે ફેરફાર કરી શકે છે. સાગરને ઠેકાણે પૃથ્વી કરે છે અને પૃથ્વીને ઠેકાણે સાગર કરે છે. જગતમાં જેટલા બધા ફેરફારો થાય છે તે કર્મના નિમિત્તે થાય છે. જડ જગતના પર્યાયાના પરિવર્તનમાં પણ છવાનાં કર્મ, કારણભૂત છે. શુભ પુણ્ય કર્મ છે તેજ કર્મરૂપ પ્રભુની કૃપા કહે વાય છે, અને અશુભ પાપ કર્મો છે તેજ કર્મરૂપ પ્રભુને કેપ કહે. વાય છે, અને શુભાશુભ કર્મનું ફળ તેજ કમરૂપ પ્રભુને ન્યાય કહેવાય છે. આવા પ્રબળ કર્મના પંજામાંથી છૂટવાને ઉપાય શ્રી તીર્થકર ભગવાને બતાવ્યું છે કે, મન વચનને કાયાથી જેનધર્મની આરાધના કરવી. મન, વચન ને કાયાથી જૈનધર્મની આરાધના કરવાથી સર્વ કર્મને ક્ષય થાય છે અને આત્મા સ્વયં પરમા મા બને છે. ગીતાર્થ સદગુરૂ પાસે જવું અને વિધિપૂર્વક વંદન કરી તેમને પોતાનાં કરેલાં કર્મ જણાવવા અને સદગુરૂ મહારાજ જે
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬) ઉપદેશ આપે તે પ્રમાણે વર્તવું અને કરેલાં કર્મ માટે પશ્ચાત્તાપ કરો. મનના અશુભ વિચારેને શેકવા, અને શુભ વિચારમાં મન જોડવું. મનમાં ક્યા કયા દુર્ગુણો પ્રગટે છે તેને ખ્યાલ કરે અને તેને નાશ કરવા પ્રયત્ન કરો. ખરાબ વિચારોને રેકતાંજ ખરાબ આચારને નાશ થાય છે. મનના વિચારની અસર કાયા ઉપર થાય છે, માટે સારા વિચારે કરવામાં આવે તે કાયા ઉપર સારી અસર થાય છે અને અશુભ વિચારેથી શરીર ઉપર નઠારી અસર થાય છે. શુભ વિચારોથી પુણ્ય બંધાય છે અને અશુભવિચારેથી પાપ બંધાય છે, અને શુભાશુભ બને વિચારથી મુક્ત થઈને શુદ્ધાત્માનું સ્વરૂપ ચિંતવવામાં આવે તો મોક્ષ પ્રાપ્ત થાય છે. શુદ્ધા ત્માનું સ્વરૂપ ચિંતવતાં કાચી બે ઘડીમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. દુનિયામાં અનેક વીર સુભટે યોદ્ધાઓ ગણાય છે પણ કર્મ મેહરૂપ દ્ધાને જીત્યા વિના કોઈ સત્ય યોદ્ધો ગણાતો નથી. બાહ્યાના દ્ધાઓ કે જે સીકંદર વિગેરે મોટા મોટા દ્ધાઓ થયા તેઓને પણ કર્મ દ્વાએ હાર મનાવી છે. નેપોલિયન અને કેસર જેવાનું પણ કમોઢાની આગળ કાંઈ પણ ચાલ્યું નહીં, અને છેવટે કર્મ દ્ધાથી હારી ગયા. કર્મના અશુભ ઉદયથી યુરોપના મહાવિગ્રહમાં જર્મની હારી ગયું, બેહાલ બન્યું, આસ્ટ્રીયા કચરાઈ ગયું અને તેના શહેનશાહને તેને દેશ છેડી નાસી જવું પડયું તથા ગ્રીસના રાજાને પણ નાસી જવું પડયું, તુકીએ ગ્રીસને હરાવ્યું, રૂશીયાને ઝાર મહાદુર્દશાએ મરણ પામે, તુકીને સુલતાન પોતાનું રાજ્ય છોડીને ભાગી ગયે. ઈશુ કાઈસ્ટથી યુ. પના મહાયુદ્ધમાં ખ્રિસ્તીઓને સંપીલા શાન્ત કરવામાં મદદ થઈ શકી નહીં, અને ખ્રિસ્તીઓને યહોવા પ્રભુ પણ ખ્રિસ્તીઓની યુધની યાદવાસ્થળી જોઈ રહ્યો ! યુરોપમાં કર્પરૂપ શયતાને પોતાનું નાટક સારી રીતે ચલાવ્યું. અને તેણે લાખો મનુષ્યને ઘાણ કાઢી નાખે, હિંદુસ્થાનમાં અમૃતસરમાં ડાયરે કેર વર્તાવ્યો તથા મેપલાઓએ તેફાન મચાવ્યું એ સર્વ કર્મનું નાટક છે. કર્મને જીતે એ મહાને થોદ્ધો જાણ.
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) कर्म सुभट विषम विकट ॥ ते वश कीयो न जाय ॥ जे नर एहने वश करे ॥ हुं प्रणमुं तस पाय ॥ १४८ ॥ इसु जाणीने कीजीए ॥ जिम आतम सुख थाय ॥ पर जीव दुःख न दीजीए ॥ इम बोल्या जिनराय ॥ १४६ ॥ दान शीयल तप भावना ॥ धर्मना च्यार ए मूल ॥ पर अवगुण बोलत सहि ॥ ए सहु थाए धूल ॥ १५ ॥
ભાવાર્થ-કર્મસુભટ છે તે આત્મારૂપ ખુદાની સામે પણ યુદ્ધ ચલાવે છે, અને તે જીવને પિતાના વશમાં રાખે છે કે તેને જીતવા માટે જાય છે તે તેને ઉંચા કરીને પછાડે છે. કર્મરૂપ મહા યોદ્ધાને જે જીતે છે તેને હું કરેડ કરડ વાર વંદન કરું છું. કમ
દ્ધાને જીતવા માટે તપસ્વીઓ તત્પર થયા તે પણ લપસી ગયા! મનના સંક૯પ વિકલ૫માં કર્મરૂપ દ્ધાનો વાસ છે. ક્રોધ, માન, માયા, લભ, કામ, ઈર્ષા, વર, દ્વેષ, કલહ, નિંદા, ચાડી. ચુગલી, આલસ્ય, પ્રમાદ, મિથ્યાત્વબુદ્ધિ, પુરૂષદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, દુગંછા, હિંસા, જૂઠ, ચેરી, વ્યભિચાર, અસંતેષ, આશા, તૃષ્ણા, માન, કીર્તિનો મેંહ, રૂપને મેહ, વિષય વાસના સર્વે મહારાજાના યોદ્ધાઓ છે. મહારાજાના દ્ધાઓથી આખી દુનિયાના છો ઘેરાઈ ગયા છે, અને તેઓ આત્માનું સ્વરૂપ સમજી શકતા નથી અને તેઓને શુદ્ધાત્મ પ્રભુની પાસે આવતાં મોહના દ્ધા પાછા હઠાવી દે છે. જે ખરેખર બળીયે, જ્ઞાની, અપ્રમાદ, નિષ્કામી બને છે, તે, મેહના ચેતાઓને જીતીને પરમાત્મા બને છે. દુનિયામાં મોહથી મરવું અગર મેહને મારીને જીવવું તે પોતાના હાથમાં છે. કર્મનું સ્વરૂપ જાણીને અન્ય જીવોને દુ:ખ ન થાય તેવી રીતે વર્તવું. સર્વ જીવોપર દયાભાવ ચિંતવ, સત્ય બોલવું, ચોરી ન કરવી, મૈથુનનો ત્યાગ કરો, જડ વસ્તુમાં આસક્તિ ન કરવી, રાગદ્વેષને ત્યાગ કરે, તેથી સર્વ જાતના અને સર્વ દેશના અને સર્વ ધર્મવાળાઓની મુક્તિ થાય છે.
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
એમ શ્રી જીનેશ્વર ભગવાન કહે છે. જે મનુષ્ય દાન, શીયળ, તપ અને ભાવનાની આરાધના કરે છે, તે મુકિતપદને પામે છે, જે મનુષ્ય દાન. શીયળ, તપ અને ભાવનાની આરાધના કરે છે, પણ તેની સાથે અન્ય લેાકેાની નામ દઇ નિંદા કરે છે તેની સર્વ ધર્મ - કરણી ધૂળમાં ભળી જાય છે. પ્રભુની ગમે તેવી મહાભિત કરનારા મનુષ્ય પણ જો અન્ય લેાકેાના નિન્દક હાય છે અને અન્યનાં મ ઉઘાડાં પાડે છે તે તે મુક્તિપદ પ્રાપ્ત કરી શકતા નથી. જાતિ ચંડાળ કરતાં નિદ્રુક, કર્મ ચંડાળ છે. પરના દોષ દેખનારા નિર્દેક ભૂંડના કરતાં પણ ઘણેા અપવિત્ર છે, મોટા મેાટા તપસ્વીઓ–મેટા મોટા મુનિવરે। પણ નિંદાથી મેાક્ષ પામ્યા નથી, નિ ંદા કરનારાઓ આવતા ભવમાં ઘણા નિદાય છે, અને તેએના નીચ અવતારેા થાય છે, નિંદુકની દષ્ટિ અવળી હાય છે તે દુધમાંથી પણ પૂરા કાઢવા તૈયાર થાય છે. નિદકને અન્યના ગુણા રૂચતા નથી પણ અન્યના દોષો જોવા ગમે છે. જેમ દારૂડીયાના મુખમાંથી દારૂની ખદખાઇ નીકળે છે તેમ નિંદકના મુખમાંથી નિદાની ખદાઇ નીકળે છે. નિદક દુલ્હન લેાકેાની વાર્તાઓ સત્ય મનાતી નથી. ભંગીયાએ ટાપલામાં વિષ્ટા ભરે છે, તેમ નિ ક દ ન લેાકેા છે તે અન્ય મનુષ્યેાની નિ દારૂપ વિજ્ઞાને પેાતાના મુખમાં ધારણ કરે છે, તેથી તે ભગીઆએના કરતાં અતિ નીચ છે. પશુઓને મારનારા કસાઈઓ કરતાં પણ નિંદકા પેાતાની જીભરૂપી તરવારાથી મનુષ્યાને મારનારા મેટા કસાઇએ છે, માટે નિદાની ટેવ વારવી. નિંદા વારતાં ઘણા દાષા રાકાય છે અને તેથી આત્માનું કલ્યાણ થાય છે.
શ્રી સુલસા અને રેવતીએ શ્રી મહાવીર પ્રભુને ઘણા ભાવથી દાન વહેારાખ્યુ તેથી આગામી ભવમાં તીર્થંકર થશે, ઉત્કૃષ્ટ દાનનુ ફળ આ ભવમાં પણ ક્ળે છે. સાધુઓને દાન દેવાથી દાતાર અવશ્ય સુખી થાય છે. કરેાડા નિન મનુષ્યે દાન આપી ધનવંત થઈ ગયા અને થાય છે. અમદાવાદના શેઠ દલપતભાઈ ભગુભાઇએ ગરીમેને ઘણું દાન આપ્યું તથા સુપ્રસિદ્ધ શેઠાણી ગંગાબેન ઘણું દાન ઢે છે. શેઠ જમનાદાસ ભગુભાઇ તથા શેઠ માણેકલાલ મનસુખભાઈ ગરીમાને તથા પાંજરાપાળેામાં દાન દેવામાં હજારો-લાખા રૂપીઆ
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૯ )
ખર્ચે છે. સુરતના પ્રસિદ્ધ અવેરી યચંદ ઉદયચંદ્ન તથા નગીનદાસ કપુરચંદ તથા નગીનદાસ ઝવેર ભાઈ તથા નેમચંદ મેળાપચઢ તથા ઝવેરી ભુરિયાભાઇ જીવણચંદ વિગેરેએ સુપાત્રદાનમાં હજારાને લાખા રૂપીઆ ખર્ચ્યા છે.
दान सुपात्रे दीजीए || तस पुण्य नहिं पार ||
सुख संपति लही घणी ॥ मणि मोती भंडार ।। १५१ ।। धनो सारथपति जुो || घृत वहोरान्यो मुनि हाथ ॥ दान प्रभावे जीवडो || प्रथम हवा आदिनाथ ॥ १५२ ॥ मुनि दान दीयो धन सारथी || आणंद हर्ष अपार ॥ નેમિનાથ બિનવર દ્વવા // યાવીજ઼ચાર
| ૨૫૨ ॥
ભાવા—સુપાત્રમાં દાન દેવાથી અનંત પુણ્ય ખરૂંધાય છે. દાન દેવાથી તીર્થંકરની પદવી પ્રાપ્તિ થાય છે. દાનથી વૈરીઆ વશમાં થાય છે. જેને જે જોઇએ તે આપવુ, તે ચૈાગ્ય દાન જાણુવું. સાતક્ષેત્રમાં દાન વાપરવું. એક ગણું દાન આપવાથી કરાડ ગણું અનંત ગણુ તે પાછું મળે છે. જેવુ દેવુ તેવુ લેવું. દાનથી શીયળ ની સિદ્ધિ થાય છે. દાનથી ત્યાગી થવાય છે. ગૃહસ્થદશામાં દાન દેવા જેવા માટેા ધર્મ નથી, ભૂખ્યાને અન્ન આપવું, તરસ્યાને પાણી આપવુ, નાગાઓને વજ્ર આપવુ, ખાળકોને વિદ્યા આપવી, જ્ઞાનાથીઓને જ્ઞાન આપવું, સર્વદાનમાં અભયદાન અને સુપાત્રદાન એ એ મેટામાં મોટાં દાન છે. વિનયથી અને દાનથી વૈરીએ પણ વશમાં થાય છે. શ્રી ઋષભદેવ ભગવાને પણ પૂર્વ ભવમાં દાન દીધું હતું. મહાવીરદેવે પણ પૂર્વભવમાં દાન દીધું હતું. શ્રી શાન્તિનાથ ભગવાને પણ પૂર્વભવમાં અભયદાન દીધું હતું. સર્વતીર્થં કરા દીક્ષા લેતાં પૂર્વે એક વર્ષ સુધી લેાકેાને દાન આપે છે, અને સ મુનિયા પણ દીક્ષા લેતાં પૂર્વે દાન માપે છે. જેણે માત્મજ્ઞાન · દાન આપ્યું. તેણે સર્વ દાન આપ્યું એમ જાણવુ. દાનથી દેવલેાકનાં સુખ પમાય છે. દાનના પુણ્યથી ખાડા ખેાઢતાં પણ લક્ષ્મીના ભંડાર મળે છે. ધન સેાનું, રૂપુ, મંણુ, હીરા, વિગેરે લક્ષ્મીના
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ ) ભંડારે પણ દાનના પુણ્યથી પ્રાપ્ત થાય છે. ધનાસાર્થવાહે મુનિવરને ઘી વહરાવ્યું હતું, તેથી તે શ્રી આદિનાથ તીર્થકર તરીકે થયા. શ્રી શાલીભદ્ર પૂર્વભવમાં મુનિવરને ખીરનું ભેજન વહારાવ્યું હતું તેથી તે અબજે ઘણું ધન પામ્યા. શ્રી ધન્યસારથિએ પૂર્વભવમાં મુનિવરને દાન વહરાવ્યું હતું તેથી તે બાવીસમા તીથંકર શ્રી નેમિનાથ તરીકે થયા. કઈ જીવને ખરા ભાવથી દાન આપવામાં આવે છે તે તે કદિ નિષ્ફળ જતું નથી. દાનને પ્રભાવ ચિંતામણિ રત્ન કરતાં પણ અનંત ગણ વિશેષ છે. નિષ્કામ ભાવથી જે દાન દેવામાં આવે છે તેથી મુક્તિ થાય છે. દાન દઈને તેને પ્રતિબદલે નહીં ઈચ્છો જોઈએ, તથા દાન દઈને પાછળથી પશ્ચાતાપ, ખેદ ન કરવો જોઈએ. દાન દેતાં અત્યંત ભાવ ધારણ કરે જોઈએ, ક્રોધ, અદેખાઈ, ઈર્ષા તથા સ્વાર્થ બુદ્ધિથી દાન દેતાં દાનનું જે ફળ મળવું જોઈએ તે મળતું નથી. માટે અહંકાર વગેરે દોષ રહિત થઈને દાન દેવું જોઈએ. જે પ્રભુ ભક્ત હોય છે તે દાન દઈ શકે છે. કંજુસ મનુષ્ય દાન દઈ શકતો નથી, તે આ ભવને પણ હારે છે અને પરભવને પણ હારે છે. કેમકે તે પરભવમાં સુખી થઈ શકતો નથી. જેઓએ પરભવમાં દાન દીધાં નથી તે આ ભવમાં ભિખારી થઈને અવતરે છે અને તે ઘેર ઘેર ભીખ માગે છે, અને તે લક્ષમી, ધન, કમાવા કરડ ગણા પ્રયત્ન કરે છે પણ તેને એક પણ કેડી મળતી નથી. જે દાન દે છે એ ભગવાન થાય છે. દાનથી જ મનુષ્ય પરમાત્મપદ પ્રાપ્ત કરવાની ગુણોની નીસરણી ઉપર ચઢે છે અને છેવટે તે પ્રભુ પદ પામે છે, માટે દાન દેવાને દરરોજ અભ્યાસ કરે. દરરેજના દાનના અભ્યાસથી પુણ્ય વધે છે અને પાપબુદ્ધિને નાશ થાય છે અને તેથી સાધુ સંતેને સમાગમ થાય છે, માટે તન મન ધનનું દાન દેવું એજ ગૃહસ્થને ખરે ધર્મ છે ત્યાગી સાધુઓએ ગૃહસ્થને જ્ઞાનનું દાન દેવું તથા ગૃહસ્થોને સારા વ્રતનું દાન દેવું એજ ત્યાગીઓને ખરેખર ધર્મ છે. શ્રી વસ્તુપાળ અને તેજપાળ પ્રધાને અનેક પ્રકારનું શુભ દાન કર્યું હતું અને કુમારપાળે પણ અનેક પ્રકારનું શુભ દાન કર્યું હતું.
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૧) कलथीकेरा रोटला ॥ दीधुं मुनिवर दान ॥ वासुपूज्य भव पाछले ॥ जिन पद लह्यो निधान ॥ १५४ ।। मुनि भलो एक मारगी । वहराव्यो तस आहार । साथ मेल्यो निज सारथी ॥ ते वीर जगदाधार ॥ १५५॥ सुलसा रेवति रंगसुं ॥ दान दीधो महावीर ॥ तीर्थकर पद पामशे ॥ लहशे ते भवतीर ॥ १५६ ॥
ભાવાર્થ-શ્રી વાસુપૂજ્ય બારમા તીર્થકર થયા.તેમણે પૂર્વ ભવમાં કળથીને રેટલે મુનિવરને ભાવથી વહેરાવ્યો હતો, તેથી તે બારમાં તીર્થકર પ્રભુ થયા. શ્રી રામચંદ્ર પણ પૂર્વભવમાં મુનિવરને દાન આપ્યાં હતાં. શ્રીકૃષ્ણ પણ પૂર્વભવમાં મુનિવરને દાન દીધાં હતાં, તથા પાંચ પાંડવેએ પણ મુનિવરને દાન દીધાં હતાં, જબુસ્વામીએ પણ પૂર્વભવમાં દાન દીધાં હતાં. જેટલા ચક્રવતિ થયા તેઓએ પણ પૂર્વ ભવમાં દાન પુણ્ય કર્યા હતાં. આ ભવમાં ઘણું શેઠી આ દાન પુણ્ય કરે છે. શેઠ પ્રેમચંદ રાયચંદે ઘણું ધર્મશાળાઓ બંધાવી, તથા ગરીબ લેકેને ઘણું દાન આપ્યું, તથા હજારે વિદ્યાથીઓને મદદ કરી. નગરશેઠ હેમાભાઈએ અનેક ધર્મશાળાઓ કરાવી તથા સેંકડો સાધુઓને આહાર પાણી વહોરાવ્યાં, અનેક ગરીબોને અન્નદાન તથા વસ્ત્રદાન તથા વિદ્યાદાન આપ્યાં. શેઠ હઠીસંગે એંસીલાખ રૂપીઆ પિતાના સગા વહાલા જેનેને તથા બીજા જેનેને આખ્યા, તથા તેમણે ઠેકાણે ઠેકાણે ધર્મશાળાઓ બંધાવી. તથા તેમણે અનાથ ગરીબ રાગી યાચક વિગેરેને દાન દેવામાં લાખ રૂપીઆ ખરચ્યા. મુંબઈના પ્રસિદ્ધ મોતિશા શેઠે સાધુઓની અને સાધ્વીઓની ભક્તિ કરવામાં લાખો રૂપીઆ ખરચ્યા, તથા અપંગ ઢેરાં વિગેરેની રક્ષામાં લાખ રૂપીઆ ખરા. જેટલા ગરીબ લેકે પોતાની પાસે માગવા આવતા તેઓને તે શેઠ દાન આપ્યા વિના પાછા કાઢતા નહતા. વિજાપુરમાં શેઠ બહેચર શીરચંદ અઢાર લાખના આસામી થયા. તેમણે સાધુઓની અને સાધ્વીઓની ઘણું ભક્તિ કરી, તથા ગરીબ અનાથ પશુ, પંખીની દયામાં લાખો રૂપીઆ ખરચ્યા હતા તથા મહેસા
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
ણામાં શેઠ વીરચંદ કરમચંદ થયા, તેમણે જૈનલેાકેાના હિતનેમાટે ધર્મશાળા બંધાવી તથા તેમણે પાંજરાપોળામાં હુજારા રૂપીઆ આપ્યા, તથા ગરીબ લેાકેાને મદદમાં હુનરા રૂપીઆ ખર્ચ્યા. વીસનગરમાં જૈનશેઠ ગેાકળભાઇ મૂળચંદ્રે ગરીખ, અનાથ, લુલાં, લંગડાંને દાન દેવામાં હજારો રૂપીઆ ખરચ્યા તથા પાંજરાપોળામાં હજારેા લાખા રૂપીઆ ખરચ્યા, તથા ગરીબ જેનાને મદદ કરવામાં હજારો રૂપીઆ ખરચ્યા. અમદાવા૬માં એસવાળ શેઠ લલ્લુભાઇ રાયજી ઝવેરીએ ગરીબ રેગી દુ:ખી મનુષ્યેાની સેવામાં લાખ બે લાખ રૂપીઆ ખરા, તથા ગરીમ જેનેાની સેવામાં હજારા રૂપીયા ખરચ્યા, શેઠ મનસુખભાઇ ભગુભાઇએ તથા શેઠ વીરચંદ્ર દીપચ દે ગરીબેને દાન દેવામાં તથા પાંજરાપેાળામાં તથા સાધુઓની ભક્તિમાં લાખા રૂપી ખર્યા.
दाने भोगज पामीये ॥ शीयले होय सोभाग ॥ तपकरी कर्मज टालीये ॥ भावना शिव सुखमाग ॥ १५७ ॥ भावना भवनाशीनी ॥ जे आपे भवपार ॥ भावना वढी संसारमां || जस गुणनो नहीं पार ॥ १५८ ॥ अरिहंत देव सुसाधु गुरु || केवली भाषित धर्म ॥ इसु समकीत आराधतां ॥ छूटीजे सवि कर्म ॥ १५६ ॥
ભાષા—દાન દેવાથી ભાગની પ્રાપ્તિ થાય છે. જેટલા પુણ્યવતા લેાકેા વત માન કાળમાં નજરે દેખાય છે તે સ લેાકેાએ પૂર્વભવમાં દાન દીધેલુ હાય છે. જેએની કીર્તિ દુનિયામાં વિ સ્તરી હાય છે તેઓએ પૂર્વભવમાં દાન કરેલુ હાય છે. જેઓનાં શરીર ઢંઢ ખલવાન્ હાય છે . તેઓએ પૂર્વભવમાં દયા પાળી છે એમ જાણવુ. શીયલ અર્થાત્ બ્રહ્મચર્યના પાલનથી સાભાગ્ય વધે છે. પરસ્ત્રીના ત્યાગ અને સ્વસ્રી સાથે નિયમિત મૈથુન્ય પ્રવૃત્તિ તે અંશ થકી બ્રહ્મચર્ય કહેવાય છે અને સર્વથા સર્વ પ્રકારની મૈથુન્યની વૃત્તિયાના અને પ્રવૃતિયાના ત્યાગ તે પૂર્ણ બ્રહ્મચર્ય કહેવાય છે, એવા પ્રાચર્ય થી બુદ્ધિમળ, પરાક્રમ, શક્તિ, લબ્ધિ, ઋદ્ધિ શાન્તિ
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુષ્ટિ પુષ્ટિ આદિ સર્વ ગુણેની પ્રાપ્તિ થાય છે. તપ કરવાથી કર્મની નિર્જરા થાય છે. પૂર્વ ભવનાં બાંધેલાં કર્મ છે તે બાહ્ય અને આંતર તપથી ટળે છે. સર્વ પ્રકારની ઈચ્છાઓને રોધ, તેજ મોટામાં મોટો તપ છે. સર્વ પ્રકારની આસતિને ત્યાગ કરવો તે જ ખરું તપ છે. કામની વૃત્તિને અને પ્રવૃત્તિને ત્યાગ કરે તે તપ છે, અને દેવગુરૂ ધર્મની ભાવના ભાવવાથી સર્વકર્મને ક્ષય થાય છે. દેવગુરૂ ધર્મની જેને પૂર્ણ શ્રદ્ધા છે તેનામાં ચારિત્ર ખીલે છે. આત્માના ગુણોની ભાવના ભાવવાથી આત્માના ગુણે પ્રગટ થાય છે. જેનામાં જેવી ભાવના હોય છે તેનામાં તેવું ફળ પ્રગટે છે. જેને મોહ નથી તેને કર્મને બંધ નથી. સર્વ પ્રકારે રાગદ્વેષની ભાવનાને ત્યાગ કરવાથી સંકલ્પ વિકલ્પ રહિત દશાની પ્રાપ્તિ થાય છે, માટે આત્માની શુદ્ધતા પ્રગટ થાય એવી બાર ભાવનાઓ–ભાવવી, તથા મૈત્રી, પ્રમદ, મધ્યસ્થ અને કરૂણ એ ચાર ભાવનાઓ -ભાવવી. મૈત્રી ભાવના ભાવવાથી અને મૈત્રીભાવની પ્રવૃત્તિ કરવાથી સર્વ જગતમિત્ર કુટુંબ સમાન થઈ રહે છે, અને મધ્યસ્થાભાવના ભાવવાથી સર્વ પ્રકારના સત્યની પ્રાપ્તિ થાય છે અને અસત્ય દુરાગ્રહનો નાશ થાય છે. પ્રમેદભાવના ભાવવાથી ગુણનુરાગ ખીલે છે અને નિંદા દેષ દૃષ્ટિ વગેરે દુર્ગનો નાશ થાય છે અને કરુણાભાવના ભાવવાથી તથા કરૂણની પ્રવૃત્તિ આચરવાથી અહિંસકભાવની વૃદ્ધિ થાય છે અને તેથી જગમાં કે શત્રુ રહેતા નથી અને આત્મા અન્ય અને શત્રુ બનતો નથી. અનિત્ય આદિ બારભાવના ભાવવાથી આત્મા નિસંગ નિલેપ વિશુદ્ધ બને છે. આત્માને પરમાત્મા રૂપ ભાવવાથી આત્મા પ્રભુ બને છે અને સમાઓને આત્મરૂપ ભાવવાથી આખું જગત્ આત્મરૂપ અનુભવાય છે, માટે ભાવના ભાવવાથી અનંત ગુણની પ્રાપ્તિ થાય છે. नवपद जापज कीजीए । चउद पूरवनुं सार । इसा मंत्र गणिए सदा ॥ जे तारे नरनार ॥ १६० ।। सकल तीरथनो राजिओ ।। कीजे तेहनी जात्र ॥ . जस दरसणे दुरगति टले । निर्मल थाए गात्र ॥१६१॥ ।
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अष्टापद अरबद गिरि ॥ समेतशिखर गिरनार ॥ : ए पंचे तीरथ प्रणमीए ॥ मन धरी हरख अपार ॥ १६३ ॥ - ભાવાર્થ–દપૂર્વનું સાર નવપદ છે. અરિહંત, સિદ્ધ, સૂરિ, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ નવપદને જાપ જ . એ નવપદનું સ્વરૂપ વિચારવું. આત્મામાં નવપદ છે એને * અનુભવ કરે અને તેને પ્રગટાવવા, પુરૂષાર્થ કર. ક્ષણે ક્ષણે નવપદની ભાવના કરવી, હદયકમલમાં નવપદ સ્થાપીને તેનું ધ્યાન ધરવું અને સમાધિમાં લીન થઈ જવું એમ કરવાથી અનેક લબ્ધિસિદ્ધિ પ્રગટે છે. આત્માના અનંતપર્યાને ઉપશમભાવે તથા ક્ષયપશામભાવે તથા ક્ષાયિકભાવે પ્રગટ ભાવ થાય છે. નવપદ કંઇ આત્માથી ભિન્ન નથી. આત્માની અનંત શકિત છે અને તે આત્માના ધ્યાનથી પ્રગટ થાય છે. પૂર્વે અનંતા મુનિવરેાએ નવપદની અદ્ધિ આત્મામાં પ્રગટ કરી હતી, વર્તમાનમાં કરે છે, અને ભવિષ્યમાં કરશે. પૂર્ણ શ્રદ્ધાભાવથો નમસ્કાર મંત્ર જાપ જપ અને નવપદને જાપ જપવો. ચંદપૂર્વનું સાર નમસ્કાર મંત્ર છે. તેનાં નવપદ છે. નમસ્કાર મંત્રપદના જાપ થકી સર્વ પાપનો નાશ થાય છે. મોટા મોટા મુનિવરો પણ મરતી વખતે નમસ્કાર મંત્રનો જાપ કરે છે. આવામાં અને અંતમાં નમસ્કાર મંત્રજ શરણું ભૂત છે. નમસ્કાર મંત્રના જાપથી અનેક મહાત્માઓ સિદ્ધ થયા છે. આ જગતમાં નવપદ સમાન કોઈ મંત્ર નથી, તથા કોઈ તંત્ર નથી તથા કેઈ યંત્ર નથી. ભૂતકાળમાં જેટલા તીર્થંકરો થયા તેમણે નવપદને પ્રકાશ કર્યો અને ભવિષ્યમાં જેઓ તીર્થકરે થશે તેઓ પણ નવપદને પ્રકાશ કરશે. સિદ્ધચકનાં નવપદ છે, અને નમસ્કાર મંત્રનાં નવપદ છે. આત્મામાં ઉંડા ઉતરીને નવપદને અનુભવ કરો એજ સારામાં સાર છે. મેહરાજાની સર્વ શક્તિનો નાશ કરનાર નવપદને જાય છે. સર્વ તીર્થને રાજા સિદ્ધાચલ શત્રુંજય છે, તેની યાત્રા દર્શનથી સર્વ કર્મને નાશ થાય છે. સિદ્ધાચલ ઉપર કાંકરે કાંકરે અનંતા મુનિ સિદ્ધ થયા છે. દ્રવ્યથકી સિદ્ધાચલ તીર્થ તે સર્વ તીર્થને રાજા છે અને ભાવ થકી સિદ્ધાચલ, શત્રુજ્ય
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર
( ૫ )
તે આત્મા છે. સર્વ સ્થાવર જંગમ દ્રવ્ય ભાવ આદિ અનેક પ્રકારના તીર્થોના રાજા અને અનેક તીર્થાંના પ્રવક તથા જનક-માત્મા છે, આત્માના અસંખ્યાતાપ્રદેશ છે અને એકએક પ્રદેશમાં અનંત જ્ઞાન, દન, ચાારત્ર રહેલુ છે. માત્મારૂપ શત્રુંજયના એકએક પ્રદેશરૂપ કાંકરાનું ધ્યાન ધરતાં એક એકપ્રદેશ રૂપ કાંકરાએ અનંતા અનંતા મુનિયા કેવલજ્ઞાન પ્રગટાવીને કેવલજ્ઞાન પામ્યા છે, પામશે માટે દ્રવ્યુભાવથી સિદ્ધાચલ તીર્થની યાત્રા કરવી. અષ્ટાપદ પ ત એ પ્રકારે છે. દ્રવ્યથી અષ્ટાપદ પત છે તે ઉપર ચાવીશ તીર્થંકરોનાં દેરાસરા છે, અને ભાવ થકી અષ્ટાપદ પર્વત છે તે ચેાગનાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, એ આઠ સ્મગરૂપ આઠપ હાવાથી તે અષ્ટાપદ કહેવાય છે. તથા પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ છે તે ભાવથી અષ્ટાપદ પ ત છે. મદગિરિ દ્રશ્ય અને ભાવથી એ પ્રકારે છે. દ્રવ્યથી આખુ પર્યંત તે તીર્થ છે અને ભાવ થકી બ્રહ્મરંધમાં કરોડા અશ્વ શુભ પરિણામવાળી વૃત્તિયાના અર્થાત્ શુભ અધ્યવસાયાના અબ્દ ઘણેા સમૂહ છે તે અણુ દ પ ત છે, તેની ભાવથકી યાત્રા જાણવી. તથા દ્રવ્ય ભાવથી સમ્મેતશીખરની તથા ગિરનારની યાત્રા કરીને આત્માને પરમાત્મા બનાવવા એજ સત્ય ક બ્ય છે, ऋषभ शांति जग नाम जे || पास अने वरधमान || पांचे तीरथ प्रणमत || नित वाधे जीव वान ॥ १६३ ॥
उत्तम नरनारीतणा || नाम कहां मांहि ||
ते नाम निरंतर लीजीए । जिम सहि आनंद थाय ॥ १६४ ।। ए आतम शिक्षा भावना || जे सुणे हर्ष पार || નનિય તત ઘર સંખે ॥ પુત્ર શત્ર પરિવાર ॥ ?
| ભાવા —શ્રી ઋષભદેવ, શ્રી શાન્તિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામીદેવ એ પાંચતી કહેવાય છે. એ પાંચ તીર્થંકરની પ્રતિમાઓના સમૂહ હાય છે તેને પંચ તીથી કહે છે. શ્રી ઋષભદેવનું ચરિત્ર વિચારવાથી અને મનન કરવાથી આત્મામાં શ્રી ઋષભદેવના જેવા ગુણે ખીલે છે તથા શ્રી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬) શાન્તિનાથ ભગવાનનું સ્મરણ કરવાથી તથા તેમના નામને જાપ કરવાથી આત્મામાં અને જગમાં દ્રવ્યથી અને ભાવથી શાન્તિ વતે છે. સર્વ પ્રકારની શાન્તિનું સ્થાન આત્મા છે. માટે નિશ્ચયનયની અપેક્ષાએ પિતાને આત્મા તે શાન્તિનાથ છે, એમ નિશ્ચયદષ્ટિને હૃદયમાં ધારણ કરીને વ્યવહારનયથી શાન્તિનાથ પ્રભુનું સ્મરણ ક૨વું. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથનું સ્મરણ કરવું અને તેમનું ચરિત્ર વાંચવું અને તેમના જેવું ઘર બ્રહ્મચર્ય ધારણ કરવા પુરૂવાર્થ કરે. શરીરમાં વિર્ય છે તે અનંતગણું હીરા, મતિ મણિની ખાણ કરતાં મોટું છે અને તેના બળ વડે મોક્ષ લક્ષમીની પ્રાપ્તિ થાય છે. માટે શરીરમાંથી વીર્યનું બિંદુ પણ પડવા દેવું નહીં અને શરીરના વીર્યને ખરાબ રીતે વ્યય ન કરે. તથા આત્માના સદ્દવિચા
ને સેવવા અને મોહપરિણતિને સર્વથા રોધ કરે. તથા સર્વ પ્રકારના મૈથુનના તથા કામના વિચારને રોધ કરે, તે ભાવથકી બ્રહ્મ ચર્ય છે. દ્રવ્ય, અને ભાવથી ઘેર બ્રહ્મચર્યને ધારણ કરાય છે ત્યારે શ્રી નેમિનાથ પ્રભુની આરાધના કરી સેવા ભક્તિ કરી એમ જાણવું, અને નિશ્ચયનયની દષ્ટિએ દૂઠભાવથી બ્રહ્મચર્ય પાળતાં નેમિનાથ થઈ શકાય છે. શ્રી ત્રેવીસમા પાર્શ્વનાથ પ્રભુની પેઠે પોતાના આત્માને દયાળુ બનાવો અને સર્પ જેવા જીની પણ રક્ષા કરવી, તથા કમઠના કરેલા જેવા ઘર ઉપસર્ગોને સહન કરવા અને આત્માને સ્થિર બનાવે તેજ શ્રી પાર્શ્વનાથની આરાધના છે. નિશ્ચય નયની અપેક્ષાએ પોતાને નાથ–આત્મા–પ્રભુ પોતાની પાસે જ છે, તે પિતાના દિલથી અંશ માત્ર પણ દુર નથી. પિતાને પ્રભુ પોતાની પાસે જ છે માટે તે વિશ્ચયનયથી આત્માજ પાર્શ્વનાથ છે. અને એવા આત્મા ૩૫ પાર્શ્વનાથને પાસેજ અનુભવ અને મોહભાવથી જડમાં પ્રભુને ને શોધતાં આત્મામાં શોધવા, એજ શ્રી પાર્શ્વનાથની સેવા ભક્તિ છે. ચિવશમા તીર્થકર શ્રીવર્ધમાન છે. તેમના જેવા બનીને ઉપસર્ગ પરિષહ સહન કરીને પિતાના આત્માને વર્ધમાન બનાવ તેજ શ્રી ચોવીશમાં તીર્થકરની સેવાભક્તિ છે. એમ પાંચે તીર્થનું સ્મરણ કરતાં આત્માનું તેજ વધે છે. આત્મશિક્ષા ભાવનામાં સંતાનો ને સતીનાં નામ જણાવ્યાં છે, તે નામે ભરખેસરની સઝાયમાં છે. પ્રભાતમાં તેઓનું
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૭ ) સ્મરણ કરવું અને તેઓના ગુણેને પ્રગટાવવા. એ આત્મ શિક્ષાભાવના જે નરનારી સાંભળશે તેના ઘરમાં નવનિધિ પ્રગટશે અને પુત્રકલત્રાદિ પરિવાર ઉત્તમ થશે, આત્મામાં ક્ષાયિક ભાવની નવલબ્ધિયે પ્રગટ થશે અને આત્મજ્ઞાન રૂપી પુત્ર અને સમતારૂપી સી આદિ અનેક ગુણરૂપી પરિવાર, તેના આત્મારૂપ ઘરમાં પ્રગટ થશે. ए प्रातमशिक्षा भावना ॥ गुण मणि रयण भंडार ॥ पापटले सवी तेहनां । जेह मणे नरनार ॥ १६६ ॥ ए सुणतां सुख उपजे ॥ अंग टळे सवी रीस ॥ સમાસમાં નવો તે નિસને દિલ ૨૨૭ इण भव परभव भव भवे ॥ जिन मागु तुम हेव ॥ मन वचन काया करी ॥ यो तुज चरणनी सेव ॥ १६ ॥ ए गुण जिहा भावसु ॥ तिहां रान वेला जल थाय ।। आतमशिक्षा नामथी । सुर नर लागे पाय ॥ १६६ ॥
ભાવાર્થ-આ આત્મશિક્ષા ભાવના નામને ગ્રંથ અનેક ગુણ રન મણિનો ભંડાર છે. આમ શિક્ષાના અભ્યાસથી અનેક લે છે અને અનેક સદગુણે પ્રગટે છે. જે સ્ત્રીઓ અને પુરૂષે આત્મશિક્ષા ગ્રંથને અભ્યાસ કરશે, સાંભળશે, મનન કરશે, તેઓનાં પાપકર્મ ટળી જશે. આત્મશિક્ષાભાવના ગ્રંથ સાંભળતાં આત્માનું સુખ પ્રગટે છે અને મનની રીસ ટળી જાય છે, યાને ક્રોધ માન માયા લેજને નાશ થાય છે, અને આત્માના શુદ્ધ સ્વભાવમાં રમણુતા થાય છે. રાગદ્વેષની વિષમ પરિણતિનો નાશ થાય છે અને આત્મામાં સમતા રૂપી ગંગા પ્રગટે છે અને તેમાં આત્મારૂપી લંચ સદાકાળ ઝીલે છે. ગ્રંથર્તા શ્રી પ્રેમવિજયજી કહે છે કે હે જીનેશ્વર ભગવાન ! હું આ ભવમાં પરભવમાં અને ભવમાં તમારા ચરણકમલની સેવા માગુ છું. રાગદ્વેષરહિત એવા તમે દેવ છે અને તમારી સેવાથી મારો આત્મા પણ તમારા જે થશે એ નિશ્ચય છે. તમારું ધ્યાન ધરતાં હું તમારા જેજ થઈશ. મારું આ દશ ધ્યેય તમે છે. માટે હું તમારા જે થાઉં એમાં કંઇ આહાર્ય
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
નચીં. ભમરીના સંગથી ઇયળ પણ ભમરી થાય છે, તેા હું પણ તમારા સંગથી તમારા જેવા થાઉં એ સત્ય સિદ્ધાંત છે. જીનવરની સેવાભક્તિ કરવામાં જે તલ્લીન અને છે, તે જીનવર થાય છે. માહુરાજા ગમે તેવા બળવાન છે તે પણ તે તમારા ચરણકમલની સેવાથી તેને નાશ થવાના જ. તમારી સેવા ભક્તિના બળે અમેા જીનવર થવાના, માહુરાજાના સૈન્યની સામે લડતાં વારંવાર હારજીત થયા કરે છે, પણ છેવટે તા માહુના પરાજયજ થાય છે. આત્માથી કઈ અશકય નથી આત્મા સર્વ કરવાને માટે શક્તિમાન થાય છે. આત્માની અનત અપાર શક્તિ છે, આત્માના અનુભવ આત્મા જ લઇ શકે છે. માટે હૈ જીનેશ્વર ભગવાન્ ! તમારી સેવા ભક્તિ, આત્માના ગુણાને પ્રગટાવનારી હાવાથી ધ્યાતા ધ્યેય અને ધ્યાનની એકતામાં મારાથી તમે જરા માત્ર પણ દૂર નથી. હે પ્રભુ ! તમે મારા જ્ઞાનમાં જ્ઞેયરૂપ બનીને તથા ધ્યેયરૂપ બનીને મારા આત્મ સ્વરૂપ અનેા છે તેમાં મારી ભક્તિની અને ધ્યાનનીજ મલિહારી છે.
આત્મ શિક્ષાને જીહ્વા થકી ગાતાં તથા શુદ્ધ ભાવથી ભાવતાં જ ંગલમાં મંગલ થાય છે. રણમાં દરિયા થઇ જાય છે અર્થાત્ આત્માની ચઢતી વેળા થાય છે, અને દેવતાઓ અને મનુષ્યા પણ તેવા આત્માને પગે લાગે છે અને દેવા તેવા આત્માના ગુણ ગાય છે. આત્માને પોતે પેાતાની મેળે શિક્ષા દેવી અને આત્માને દુર્ગુણાથી વારવા એજ મતમાં આŕશક્ષા છે. એવા ઉપયાગે વ વુ જોઇએ.
वीरशासन दीपावतो । श्री आणंद विमलसूरिंद || પ્રમાદ્ પંચ દૂર થયો । ત્રણમું તે આત્ ॥ ૨૭૦ ॥ तास शिष्य मुनिसर धणी । श्री विजयदानसूरीश || प्रगट महिमा तस जागतो । पाय नमे नर इश ॥ १७१ ॥ उपशम रसनो कुंपलो | तास पटोधर हीर ॥ सकल सूरि शिरोमणि । सायर जिम गंभीर ॥ १७२ ॥ हीरविजय गुरु हरलो । प्रतिबोध्यो अकबर भूप ॥ રાય રા સેવા રે । ગેહનો અન સ૬૧॥ ૨૭૨ |
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
www
ભાવા —હવે ગ્રંથકર્તા ગચ્છશુરૂ પટ્ટપર પરાની પ્રશસ્તિ જણાવે છે. તપાગચ્છમાં શ્રી આણુ દુવિમલસૂરિ થયા, તેમણે જગચંદ્રસૂરિ પછીથી કિચેાદ્ધાર કર્યો. પાંચ પાંચ હજાર સાધુઓના અને હજારા સાધ્વીઓના પરિવારે તે હિંદમાં વિહાર કરતા હતા તે મહા તપસ્વી હતા. તેમણે શ્રી માણિભદ્રવીરની મગરવાડામાં સ્થા પના કરી.તેમના અનેક શિષ્યા મહા વિદ્વાન થયા, મહાજ્ઞાની થયા, તેમણે અઠ્ઠાઇ, અઠ્ઠમ, છઠ્ઠ, ઉપવાસ, આંબિલ વિગેરે અનેક પ્રકા રનાં તપ કર્યાં, તેમણે મન અને પાંચ ઇંદ્રિયે વશમાં કરી માત્માને પવિત્ર બનાવી દીધા, તે અનેક ચમત્કારોથી વિભૂષિત થયા.હિંદના ઘણાખરા દેશે!માં ઉગ્ર તપશ્ચર્યા કરીને વિહાર કર્યાં, એવા વીરશાસનના દીપાવનારા અને પાંચ પ્રકારના પ્રમાદને દૂર કરી પચ મહાવ્રત તથા પંચાચાર પાળનારા એવા શ્રી આણુ દૃવિમલસૂરિને હુ થી નમસ્કાર કરૂં છું, વંદુ છું. તેમના શિષ્ય અને પટ્ટધર શ્રી વિજયદાનસૂરિમહાસાધુ પુરૂષ થયા, કે જેઓના પગે મેવાડ, મારવાડ વિગેરે દેશના રાજાએ પડ્યા. શ્રી વિજયદાનસૂરિ મહારાજ, મહાપ્રભાવક મહારાજ હતા અને મહાપુણ્યવંત હતા. તેમની આજ્ઞાઓને મેાટા મોટા રાજાએ પણ મસ્તકે ચઢાવતા હતા, તેમણે શ્રી ધર્મ સાગરજી ઉપાધ્યાયને તથા શ્રી હીરવિજયસૂરિજીને દીક્ષા આપી હતી. ગુજરાત, સૌરાષ્ટ્ર, મેવાડ, મારવાડ, કચ્છ, માળવા વિગેરે સર્વ દેશેામાં તેમણે વિહાર કર્યો હતા. તે વખતના સર્વાંગચ્છના આચાર્યમાં તે મહાન હતા. ઉપશમ રસના કૃષક સમાન એવા શ્રી હીરવિજયસૂરિજી થયા. શ્રી વીરપ્રભુના શાસનમાં તે મહાપ્રભાવક થયા. તેમણે દક્ષિણ દેશમાં વ્યાકરણ આદિ શાસ્ત્રો ના અભ્યાસ કર્યા અને મહાન વિદ્વાન થયા, સાગરના જેવા ગંભીર, ચંદ્રના સમાન શીતળ, સૂર્યના જેવા તેજસ્વી, પૃથ્વીના જેવા ક્ષમા વંત, પાણીના જેવા નિર્મળ, અગ્નિના જેવા કર્મરૂપ કાને આળનાર અને વાયુના જેવા અપ્રતિબદ્ધ, આકાશના જેવા નિ:સ ંગ, એવા શ્રી હીર વિજયસૂરિ મહારાજ થયા, તેમણે દિલ્હીના બાદશાહ અકખરને પ્રતિમધ્યે અને તેની પાસે પશુ પંખીઓની દયા પળાવી, ગાયાની દયા પળાવી, તથા પર્યુષણ પર્વના મમારી પડતુ વજ
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૦ )
ડાળ્યેા. મેવાડના અને મારવાડના રાજાએ જેની સેવા કરતા હતા અને અકબર બાદશાહની સભામાં સર્વ વાદીયાની સાથે શાસ્ત્રા કરવામાં હીરાની પેઠે જે અભેદ્ય રહ્યા, અને અકબર બાદશાહે જેના વ્રત, તપ, જપ, જ્ઞાનાદિ ગુણેાથી ખુશ થઇને જેમને જગદ્ગુરૂની પદવી આપી એવા શ્રી હીરવિજયસૂરિતપાગચ્છરૂપી આકાશમાં સૂર્યની પેઠે પ્રકાશવા લાગ્યા.
मचलेछ राय जिसे वश कर्यो । जग वरतावी अमार ॥ विमलाचल मुगतो कीयो । शासन शोभाकार ।। १७४ ॥ कुमारपाल प्रतिबोधियो । श्री श्री हेमसूरिंद || तिम अकबर गुरु हरिजी || मन धरी अति आनंद । १७५ । ध्यान वसि निज पद दीयो । निज मन हर्ष अपार ॥ विजयसेन सूरि नामथी । नित नित होय जयकार । १७६ ।
ભાવા —શ્રી જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરિએ પેાતાના શુદ્ધ ચારિત્ર મળે મ્લેચ્છ રાજા અમરશાહને પ્રતિધીને પેાતાને વશ કર્યા, તેથી અકબર બાદશાહે શ્રી હીર્રાવજયસૂરિને ‘જગદ્ગુરૂ’ની પદવી આપી, અને સિદ્ધાચલ, આપ્યુ, ગિરનાર, તારંગા, સમેતશિખર, એ પાંચ તીર્થોનું જે મુંડકુ લેવાતું હતું, યાત્રાળુઓ ઉપર જે કર હતા, કે જેની ઉપજ લાખા રૂપીઆની હતી તે બંધ કરી. ડામર સરાવરમાં થતી હિંસા બંધ કરાવા અને અનેક જીવાને અભયદાન અપાવ્યું, તથા મકખર બાદશાહને પ્રતિધ આપી દયાળુ બનાવ્યે. તેથી તે હિન્દુઓને અને મુસલમાનોને સમાન ભાવે દેખવા લાગ્યા. હિન્દુએને અને મુસલમાનાને તેને સમાન હુ આપ્યા. શ્રી હીરવિજયસૂરિના સત્ય ઉપદેશથી અકમર ખાદશાહના મનમાંથી સ્વધર્મનું મિથ્યા અભિમાન ઘણું એછું થયું, તેથી તેણે હિન્દુઓનાં દહેરાં તાડાવ્યાં નહિં તથા ગાયાની રક્ષા કરવા માટે ઠરાવ કર્યો. કળિકાલ સર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્યે જેમ કુમારપાળ રાજાને પ્રતિાધ્યા અને ખાર વ્રતધારી શ્રાવક અનાળ્યે, તેમ શ્રી હીરવિજયસૂરિએ પણ અકબર બાદશાહને પ્રતિબેાધ આપ્યા, તે જૈન થયા નહિં પશુ જૈન સાધુઓના ગુણાનુરાગી થયા, તથા અહિંસાને પરમ ધર્મ
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) માનવા લાગ્યો. શ્રી હીરવીજયસૂરિએ શીરોહીના રાજાને તથા મેવાડના સીદીએ રાજાને તથા જોધપુરના રાઠોડ રાજાને ઉપદેશ આપીને પોતાના રાગી બનાવ્યા. ગુજરાત, કાઠીયાવાડ, મારવાડ, માળવા, વિગેરે અનેક દેશના રાજાઓ તથા પ્રધાન શ્રી હીરવિજય સૂરિના ચરણે નમ્યા. જેને આત્મા સત્ય, દયા, સંતોષ, બ્રહ્મચર્ય, અસ્તેય, શુદ્ધ પ્રેમભાવ, શુદ્ધ મૈત્રિભાવ અને સર્વવિશ્વને આત્મ સમાન દેખવાની દષ્ટિએ ક્ષમા, આર્દવભાવ, માર્દવભાવ, સરળતા, શૌચ, જ્ઞાન, ધ્યાન, સમાધિ આદિ અનેક ગુણના ભંડારરૂપ થ. એવા શ્રી જગદગુરૂ હીરવિજયસૂરિને વારંવાર વંદુ છું. શ્રી હીર વિજયસૂરિના શિષ્ય શ્રી વિજયસેનસૂરિ થયા. શ્રી વિજયસેનસૂરિ સ્વગુરૂના ઘણા રાગી હતા, અને ગુરૂની આજ્ઞામાં પ્રાણ અર્પણ કર. નારા હતા. મહા ગીતાર્થ હતા, સર્વ દર્શનના પારંગામી હતા. સંસ્કૃત, ઉર્દુ, ગુજરાતી, મરાઠી, હિન્દી વિગેરે ભાષાના પારંગામી હતા. સર્વવાદીઓની સાથે વાદ કરવામાં એકઠા હતા અને કઈ વાદી તેમના સામે ટકી શકતા નહતે. અકબર બાદશાહની સભામાં તેમણે અનેક ધર્મના વાદિય સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો, અને બાદશાહ જહાંગીરે તેમનું ઘણું સન્માન કર્યું હતું અને તેમને ઉંચી પદવી આપી હતી. તેમણે પોતાના ગુરૂની પેઠે જૈન શાસનની પ્રભાવના કરી અને જૈન ધર્મને જયડંકે વગાડ્યો અને શ્રી હીરવિજ. યસૂરિ મહારાજની પાટને સારી રીતે શાભાવી. શ્રી વિજયસેનસૂરિ મહારાજની પાટે શ્રી વિજયદેવસૂરિ થયા અને બીજા શ્રી વિજયાનંદ સુરિ થયા. જૈન શાસ્ત્રોના તે બે આચાર્યો પૂર્ણ અભ્યાસી હતા, સેંકડ ઉપાધ્યાયે, પંડિતો અને હજારો સાધુએથી તે પરવરેલા હતા, શ્રી હીરવિજયસૂરિ આદિ અનેક મુનિઓએ અનેક ગ્રંથ રહ્યા છે. આખા હિન્દુસ્થાનમાં સર્વ જૈન તીર્થોની રક્ષા કરવામાં તે કાળે જેન સંઘ સમર્થ હતા. આત્મશિક્ષાગ્રંથના કર્તા શ્રી વિજયદેવસૂરિના વખતમાં થયા છે, શ્રીવિજયસેનસૂરિ સમયમાં હતા તેથી તેમણે બન્ને સૂરિના નામે જયકાર વર્ણવ્યો છે, અને તેમના ધર્મરાજ્યની શોભા વર્ણવી છે.
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૨ ) काम कुंभ चिंतामणि ॥ कल्पतरु अवतार ॥ ते सवीथी जे सिद्ध ते ॥ अधिक ए भवि विचार ॥१७७॥ श्री विजयसेन गुरुरायवर ।। श्री विजयदेवसूरिंद ॥ विजयमान गुरु वंदिए । जिम सूरज ओर चंद ॥ १७८ ॥ तपगच्छ वाचकमां वरु ॥ श्री विमल हर्षशिरताज ॥ नामे नवनिधि संपजे ॥ दरसण सीजे काज ॥ १७६ ॥
ભાવાર્થ-શ્રી કામ કુંભના સરખા તથા ચિંતામણિ રત્ન સમાન તથા કલ્પવૃક્ષ સમાન અને પાશ્વમણિથી પણ અનંત ગણા મહાન એવા શ્રી વિજયસેનસૂરિ થયા, તથા શ્રી વિજયદેવસૂરિ થયા. શ્રી વિજયસેનસૂરિના જેવા મહા ગીતાર્થ શ્રી વિજયદેવસૂરિ થયા. શ્રી વિજયસેનસૂરિ સૂર્ય સમાન પ્રકાશિત થયા અને શ્રી વિજયદેવ સૂરિ ચંદ્ર સમાન પ્રકાશિત થયા. જ્યારે શ્રી વિજયસેનસૂરિ, પટ્ટધર તરીકે વિદ્યમાન હતા અને જ્યારે તેમણે શ્રીવિજયદેવસૂરિને આચાર્ય પદવી આપી હતી, ત્યારે એ બે આચાર્યોની હયાતીમાં તપગચ્છના ઉપાધ્યાયમાં શ્રેષ્ઠ એવા વિમલહર્ષ ઉપાધ્યાયના શિષ્ય શ્રી પ્રેમવિજયજી મહારાજે પોતાના અને અન્યાના આત્માઓને શિક્ષા આપવા માટે આ આત્મશિક્ષા નામને ગ્રંથ ગુજરાતી ભાષામાં વિક્રમ સંવત ૧૬૬રમાં વૈશાખ સુદિ ૧૫ના ગુરૂવારના દિવસે ઉજયિની નગરીમાં પિતાના ગુરૂબંધુ શ્રી રત્નહર્ષ પંડિતની સડાયથી ર. શ્રી પ્રેમવિ. જયજી કહે છે કે મારી અ૫ મતિ છે અર્થાત હ મૂઢમતિ છું, માટે આ ગ્રંથ રચવામાં મારાથી જે ભૂલે થએલી હોય તે કવિ લેકે માફ કરશે. શ્રી પ્રેમવિજયજી જેવા મુનિવર પિતાની લઘુતા દર્શાવે અને પોતાની મૂઢ મતિ કહે, એ ખરેખર ઉત્તમ મુનિવરની સજ્જનતાનું જ લક્ષણ છે. શ્રી પ્રેમવિજયજીએ પોતાના પટ્ટપરંપર ગુરૂઓની સારી સ્તુતિ કરી છે. તેથી તે વિનયી, ગુરૂભક્ત, આત્માથી, વિનય જાણ, પરે પકાર જાણનાર અને મોક્ષના ખા જિજ્ઞાસુ, અને મેક્ષની ખરી આરાધના કરનાર ખરા મુનિવર હતા એમ વાચકે સહેજે સમજી શકે એમ છે. શ્રી પ્રેમવિજયજી મહારાજને આ આત્મશિક્ષા નામને ગ્રંથ વાંચતાં આત્માની ખરી શુદ્ધિ કરવાની
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૩). ખરેખરી લગની પ્રગટ થાય છે અને આત્મા સર્વ દોષનો નાશ કરવા માટે ખરેખરો ઉત્સાહી બની જાય છે, તથા પૂર્વ કર્મને ૫શ્ચાત્તાપ કરીને આમાં ખરેખર વિશુદ્ધ બને છે. આત્મશિક્ષાના દુહાઓમાં આત્મ સિદ્ધાંત છે, અને તેમાં તત્ત્વજ્ઞાન ભર્યું છે. તેમના રચેલા દુહાઓ જ્ઞાન વૈરાગ્ય અને સારી ભાવનાના અર્થથી છલોછલ ઉભરાઈ જાય છે તેથી તે દુહાઓ વાંચતાં ઘણી મઝા પડે છે.
आतमशिक्षा भावना ॥ तास शिष्य मनरंग ॥ प्रेमविजय प्रेमे करी ।। उलट पाणी अंग ॥ १८० ॥ रत्नहर्ष विबुध मुझ ॥ बंधु तास पसाय ॥ तस सानिध ग्रंथ में कर्यो । मन धरी हर्ष अपार ॥ १८१॥ मूढ मति छे माहरी ।। कवि मत करजो हास ॥ कृपा करी मुज उपरे ॥शुद्धि करजो खास ।। १८२ ॥
ભાવાર્થ-તેણે એકસોને પંચાશી દુહા રચીને દુનિયાના લેકે ઉપર મોટો ઉપકાર કરે છે, તેમણે ધર્મપ્રેમની લગની લગાવીને કર્મ રાજા ઉપર વિજય મેળવ્યો, તેથી તેમનું પ્રેમવિજયનામ સાર્થક થયું છે. હવે આત્મશિક્ષાના વિવેચનકાર પોતાના પદગુરૂ પરં. પરાની પ્રશસ્તિ જણાવે છે, શ્રી જગળુરૂ શ્રી હીરવિજયસૂરિ મહારાજના શિષ્ય શ્રી સહજસાગર ઉપાધ્યાય થયા, તે મહાગીતાર્થ હતા. સ્વપર સર્વ શાસ્ત્રના જ્ઞાતા, ઉત્તમ ચારિત્રી, આત્માથી ઉપાધ્યાય થયા. તેમના શિષ્ય શ્રી જયસાગર વાચક થયા કે જે મહા પંડિત શિરોમણિ મહા સાધુ હતા, મોક્ષાથી જ્ઞાની બાની સમાધિમંત સમભાવી પંચમહાવ્રતધારી ઉપાધ્યાય તે થયા. તેમની પટ્ટપરંપરા અનુક્રમે વિ. સં. ૧૮૮૦ લગભગમાં શ્રી મયાસાગરજી મહારાજે ચારિત્ર અંગીકાર કર્યું. તે કિયાપાત્ર, પંડિત, સંગી, વેરાગી, ત્યાગી, પંચમહાવ્રતધારી, પંચાચાર પાલક, અને અપ્રમાદિ એવા ઉત્તમ સાધુ થયા. તેમની પાટે તેમના શિષ્ય ઉગ્ર તપસ્વી, નિર્દોષ ચારિત્ર પાલક, સંવેગી, આ. ભાથી, ઉત્કૃષ્ટક્રિયાપાત્ર, સિદ્ધાંત કુશળ, વચન સિદ્ધ, મહાપુરૂષ શ્રી નેમિસાગરજી મહારાજ થયા, તેમણે વિ. સં. ૧૮૯૦ લગભગમાં દીક્ષા
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૪ )
અંગીકાર કરી. તેમણે ગુજરાતમાં,કાઠિયાવાડમાં, મારવાડમાં, વિહાર કરીને શિથિલ થયેલા યતિવર્ગનુ જોર હુડાવી દીધુ અને તેમણે આદર્શ મુનિનું સ્વરૂપ દેખાડી આખ્યુ કે જેથી ગુજરાતના સંઘ તેમના રાગી થયા, વિ. સં. ૧૯૦૭ના માગસર સુદ ૧૧ ના દિવસે તેમણે રવચંદ નામના શ્રાવકને દીક્ષા આપીને તેમનું વિસાગરજીનામ પાડયું. શ્રી રવિસાગરજી મહા ક્રિયાપાત્ર, ત્યાગી, વૈરાગી, નિર્દોષ ચારિત્રપાલણુહાર, ગુરૂવિનયી, ગુરૂભકત, ગુરૂની આજ્ઞામાં રહેનાર, ચારિત્ર પાળવામાં અપ્રમત્ત, સ ંવેગી સાધુમાં શિરેામણિ, સર્વ ગચ્છના સાધુએવડે પ્રશંસા પામેલ એવા થયા. તેમણે ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ, વિ ગેરે દેશોમાં, શહેરામાં, નગરામાં, ગામડામાં, અપ્રતિબદ્ધપણે વિહાર કર્યાં, અને ગારજીનુ જોર હટાવી દીધુ અને સર્વત્ર સત્ય સાધુ ધર્મના પ્રકાશ કર્યો, તે વખતમાં તે મા આદશ સાધુ તરીકે પ્રસિદ્ધ થયા. ગુજરાત, સૈારાષ્ટ્ર, મરૂ વિગેરેના સધાવડે તે પૂન્ય થયા. સ જૈનોમાં મહા પ્રતિષ્ઠિત સાધુ તરીકે વખણાયા. જેનામાંથી અનેક પ્રકારના ખરાબ આચારાને દૂર કરાવ્યા. તેમણે કલિકાલમાં સાધુપણુ શુ છે તેની ખરેખરી વાનગી પોતાના ચારિત્રથી લેાકેાને જણાવી. संवत सोल बासठे || वैशाख पुनम जोय ||
वारगुरू सहि दिन भलो || ए संवत्सर होय ॥ १८३ ।। नयर उजेणीमां वली ॥ तम शिक्षा नाम ॥ मन भाव धरीने तिहां करी ॥ सिद्धां वांछित काम ।। १८४ ॥ एक शत एसी पांचये || दुहा अति अभिराम || भणे गणे जे सांभले || ते लहेसे शिवठाम ॥ १८५ ॥
શ્રી રાજેન્દ્રસૂરિ, શ્રી વિજયાનન્તસૂરિ, શ્રીપૂજ્ય શ્રી ધરણેન્દ્રસૂરિ, તથા પાયચ દગચ્છીય શ્રી ભ્રાતૃચદસૂરિ તથા શ્રી ખરતર ગચ્છીય કૃપાચદસૂરિ, તથા શ્રી ધનચંદ્રસૂરિ તથા શ્રી વિજર્યાસદ્ધિસૂરિ તથા શ્રી વિજયધર્મસૂરિ તથા પન્યાસ પ્રતાપ વિજયજી તથા પન્યાસ રત્નવિજ્યજી તથા શ્રી મેહુ નલાલજી મહારાજ તથા શ્રી પ. દયાવિમલજી મહારાજ તથા શ્રી મૂલચંદજી મહારાજ તથા શ્રી વૃદ્ધિચજી મહારાજ વિગેરેએ
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૫ )
તેમના ચારિત્રની મુક્ત કઠે પ્રશંસા કરી છે. તેમણે સુડતાલીસ વષ સુધી અખંડ ચારિત્ર પાળ્યું અને વિ. સં. ૧૯૫૪ ના જેઠવિક્રે ૧૧ ના રોજ પ્રભાતમાં સાત વાગે સત્યે ત્તેર વર્ષની ઉમ્મર પૂર્ણ કરીને આ યુષ્ય ક્ષયે દેવલાકમાં ગયા. શ્રી રવિસાગરજી મહારાજે વિ. સં. ૧૯૪૩ ના વૈશાખ શુદિ ૬ ના દિવસે એક સુરતના વતની ફુલચંદભાઇને દીક્ષા આપીને તેમનું ભાવસાગરજી નામ પાડયુ, તથા પાટણના વતની સાંકળચદભાઈને દીક્ષા આપી તેમનુ નામ શ્રી સુખસાગરજી પાડયું. શ્રી ભાવસાગરજી વિદ્વાન ઉત્તમ ભાવનાવાળા તથા મહાવ્યાખ્યાનકાર સાધુ થયા. તેમણે વિ. સ. ૧૯૫૫ ના જેઠ માસમાં દેહ છેડયા અને ખાર વર્ષની દીક્ષા પાળીને દેવલાકમાં ગયા. શ્રી સુખસાગરજીમહારાજ અગિયારવર્ષ સુધી પેાતાના ગુરૂની સેવામાં રહ્યા. તેમણે એક દિવસપણ પેાતાના ગુરૂથી જુદા પડી વિહાર કર્યાં ન હતા. પેાતાના ગુરૂ શ્રી રવિસાગરજી મહારાજના મરણ પછી તેમણે ગુજરાત કાઠિવાડમાં શહેરા શહેર ને ગામા ગામ વિહાર કર્યા. તેમણે પેથાપુરના સુશ્રાવક ગાંધી રવચંદભાઇના સંધમાં વિહાર કરીને શ્રી સિદ્ધાચલની યાત્રા કરી. છવ્વીસ વર્ષ સુધી ચારિત્ર દીક્ષા પાળી લઘુતા, સરલતા અને ચારિત્ર પાલનમાં ઉગ્રતા તથા નિર્દોષતા સ્માદિ અનેક ગુણાવડે તેએ જૈન કામમાં મહાઉત્તમ આત્માથી ક્રિયાપાત્ર સાધુ તરીકે પ્રખ્યાત થયા. સર્વ ગચ્છના સાધુઆએ અને સાધ્વીઓએ તેમના ચારિત્રની પ્રશંસા કરી. તેમણે વિ. સ, ૧૯૫૭ ના માગશર સુદિ ૬ ને રાજ બુદ્ધિસાગર નામના સાધુ શિષ્ય કર્યાં. વિ. સં. ૧૯૫૮ ના ફાગણ માસમાં ગુલામસાગરજી નામના ખીજા શિષ્ય કર્યો. વિ. સં. ૧૯૬૧ ની સાલમાં માગશર માસમાં શ્રી રંગસા ગરજીને દીક્ષા આપી. શ્રી ગુલામસાગરજીએ વિ સ. ૧૯૬૧ ના ચૈત્ર માસમાં માણસામાં દેહના ત્યાગ કર્યા અને દેવલેાકમાં ગયા. ગુરૂમહારાજ શ્રીસુખસાગરજી મહારાજ સાહેબવિ. સં. ૧૯૬૯ માં અમ દાવાદમાં મસાડ વિદે૩ ના રાજ સમાધિ પૂર્વકશરીર છેાડી વૈમાનિક સ્વર્ગ માં પધાર્યા. તેમના ચરણ કમલમાં ભુંગસમાન એવા મેં બુદ્ધિસા ગરે પેથાપુરમાં વિ. સ. ૧૯૮૦ નું ચાતુર્માસ કરીને આત્મશિક્ષા ભા વના ગ્રંથનું વિવેચન કે જેનું નામ આત્મશિક્ષા ભાવના પ્રકાશ છે તે રચીને આશ્વિન માસમાં જ એક માસ પર્યંત લખી પૂર્ણ કર્યો,
#
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
॥
॥ પ્રસ્તાવિન શ્રમયોષ મુદ્દા ।।
दुहा
माया जाल मूकी परि || सुद्ध चरित्र विचार ॥ भवजल तारण पोत सम || धर्म हैयामां धार ॥ १ ॥ धर्म की धन संपजे || धर्मे सुखिया होई || धर्मे धन वा घणो || धर्म करे जग कोइ ॥ २ ॥ धर्म करे जे प्राणीया || ते सुखिया भवमांय; ॥ जगमां सहु जी जी करे || याची लागे पाय || ३ ॥ धर्म धर्म सहु को करे || पण धर्म न जाणे कोय || ધર્મ શવું નામાં વો || વિરત્તા યુગે સોફ્ || ૪ ૫
ભાવા—હૈ જીવ! તુ આડા અવળા વિચાર કયાં કર્યા કરે છે. તુ માયાજાળને છડી દે અને આત્માના ધા તથા ચારિત્રના વિચાર કર ! !, તથા શ્રુતજ્ઞાન અને ચારિત્ર એ એની પ્રાપ્તિ કરી લે. આડા અવળે! કયાં લટકે છે ! ! વિજળીના જમકારા જેવુ ઉભુ છે અને હાથીના કાન જેવી યાવન સપત્તિ છે અને નદીની રેલ જેવી જીવાની છે, તેને જતાં વાર લાગશે નહીં. હું ચેતન ! આ સંસાર રૂપી સમુદ્રમાં તારવા સમર્થ મનવારના જેવા ધર્મ છે. તેને હૃદયમાં ધારણ કર!! ધર્મ વિના સ ંસારસમુદ્ર તરી શકાતા નથી. કેટિ કેપ્ટિવાર વિચાર કરીને પાપકર્મથી પાછે હઠ, અને ધમ માં પ્રાણ પડે તેા પણ માને ધારણ ન કર. હે ચેતન ! કાઇ દિવસ પાપ અનીતિથી ધન વધતું નથી, પણ ધર્મ થકી લક્ષ્મી વધે છે. ધર્મ થકી મનુષ્ય સુખિયા થાય છે. કદાચ અધર્મ થકી ધનની વૃદ્ધિ થાય છે તે! તે નદીના પૂરના જેવી જાણવી.
* આ પ્રસ્તાવિક દુહા અર્વાચીન ગુજરાતી ભાષાના પ્રૌઢ કવિ મુનિયાએ રચેલા છે. ઉપાધ્યાય શ્રી યશાવિજ્યજી મહારાજ તથા આન ધનજી તથા બીજા અનેક જ્ઞાની મુનિયાના પુસ્તકામાંથી આ દુહાઓના ઉદ્ઘાર કરી એકડા કરેલા છે. શેાધકા જો તપાસ કરશે તે। આ દુહાઓ પૈકી દુહા કાના કાના રચેલા છે તેને પૃથક્ નિર્ણય કરી દરેકની કૃતિના જુદા જુદા દુહાના વિભાગ કરી શકશે. અવકાશના અભાવે અમેાએ તે સબંધી વિરોધ શેાધનેા પ્રયત્ન કર્યો નથી.
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૭ )
ધર્મ વિના લક્ષ્મી સ્થિર રહેતી નથી. જગમાં કાઇ પણ મનુષ્ય ધર્મ કરે છે તે તે શ્રીપાલ રાજાની પેઠે સુખી થાય છે. ધર્મ ના મતે જય થાય છે અને પાપના અંતે ક્ષય થાય છે. પાપ થકી સુ ખિયા દેખાતા મનુષ્યા કસાઇના ઘરના બકરાની પેઠે અંતે મહા દુ:ખી થાય છે. માટે હૃદયમાં નિશ્ચય જાણવું કે ધર્મની આરાધના કરવાથી જ સુખી થવાય છે. જે મનુષ્યાએ પૂર્વ ભવમાં ધર્માંની આરાધના કરી હાય છે તે આ ભવમાં સુખી થાય છે અને તેમને ખીજા લેાકા જી જી કરે છે અને તેમની આજ્ઞા ઉઠાવે છે. પૂર્વ ભવમાં પુણ્ય કર્યું હોય છે તે તે આ ભવમાં ધન લક્ષ્મી પુત્રાદિકથી સુખી થાય છે અને જો તે પાપકમ કરે છે તે તે આવતા ભવમાં નિર્ધન, દુ:ખી અવતાર પામે છે. ધમ ધમ એમ આખી દુનિયા પેાકાર કરે છે, પણ સત્ય ધર્મોને જાણનારા ઘણાજ થાડા મનુષ્યેા હેાય છે. આખી દુનિયા ધર્મ નું નામ લે છે પણ સર્વજ્ઞકથિત ધર્મને જાણનારા તે
અલ્પજ હાય છે.
આતમ સાલે ધર્મ જ્યાં । ત્યાં નનનું શું? હ્રામ 10 जन मनरंजन धर्मनुं । मूल न एक बदाम ॥ ५ ॥ पोचेगा तब कहेगा । तबलग कह्यो न जाय ॥ મન મેરો હૈં મારો । મળે માની નાય | ૬ || माणस होगा मुश्किल है । तो साधु किहांसे होय; ॥ साधु हुआ तब सिद्ध भया । कहेगी रहेगी कोय ॥ ७ ॥ साधु भया तो क्या हुवा । न गया मनका द्वेष ॥ સમતાનું ચિત્ત નાયર | અંતર્દષ્ટિ તેલ. ॥ ≥ ॥
।
ભાવા જ્યાં આત્મસાક્ષીએ ધર્મ કરવાના હાય છે, ત્યાં અન્ય મનુષ્યાને કંઇ ધર્મ જણાવવાની જરૂર રહેતી નથી. અન્ય લેાકેાનાં મનર ંજન કરવા માટે જે ધર્મનું આરાધન કરે છે, તે ધની કિંમત એક ફૂટી બદામ જેટલી પણ નથી. દુનિયાને ખુશ કરવાને માટે અને પેાતાની વાહવાહ ખેલાવવા માટે ધર્મ કરણી નથી પણ આત્માને મોક્ષ કરવાને માટે ધમ કરણી કરવી જોઇએ,
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮ )
એજ સત્ય પરમા છે. જ્યારે આત્મા પાતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે, ત્યારે તે પેાતાના સ્વરૂપના પ્રકાશ કરી શકે છે, પણ ચાવત્ પેાતાને પેાતાના સ્વરૂપના અનુભવ આવતા નથી ત્યાંસુધી બીજાની આગળ પેાતાનું સ્વરૂપ કથી શકાતુ નથી. મનદ્વારા થતી ધર્મકરણી ક્ષણિક છે. કારણકે મનની ચંચળ દશા છે. મનતા કંઇક વિચારના ભયે આડુ અવળુ ભાગી જાય છે. કેટલીક વખત તે મન મશ્કરાના જેવી ગરજ સારે છે. મશ્કરા જેમ બીજાની મશ્કરી કરે છે તેમ મન પણ આત્માની મશ્કરી કરે છે, માટે મનના ઢાંળ ઉપર નહીં ચાલતાં આત્માના શુદ્ધધર્મ તરફ લક્ષ રાખવુ જોઇએ. આત્માથીજ આત્મા પમાય છે અને આત્માના તાબે મન કો વિના સર્વ સંકલ્પ વિકલ્પ રૂપ સંસારની માયાજાલ નષ્ટ થતી નથી. જ્યાં ત્યાં મનની મારામારી છે, મનના મેળે આત્માઓના મેળ નથી. પ્રથમ તે મનને સાધ્ય કરાય છે અને સદાચાર સવિચાર યુક્ત થવાય છે, ત્યારે મનુષ્ય થવાય છે. મનુષ્ય થવુ દુલ ભ છે તે તેમાં સાધુ થવુ તે અન ંતગણું દુર્લ ભ હાય તેમાં નવાઈ શી ? અને સદ્ગુણેાથી જો સાધુ થવાય તે આત્માની મુક્તિ થાય એમાં કઇ આશ્ચર્ય નથી. રહેણી કહેણી જ્યારે એક સરખી થાય છે ત્યારે ઉત્તમ સાધુની પદવી પ્રાપ્ત થાય છે. બાહ્ય વેષાચાર માત્રથી સાધુ થવાયું એટલા માત્રથી શુ થયુ ? જ્યારે મનમાંથી રાગદ્વેષ ટળી જાય છે અને સ્માત્મા પોતાના શુદ્ધાત્મા સ્વરૂપે જીવે છે ત્યારે ખરૂ સાધુપણું પ્રગટે છે. વેષાચાર કરતાં ગુણાથી, સદ્ગુણાથી અને સદ્ગુણ પ્રવૃત્તિથી આત્માને સાધુ બનાવવા તે અનંતગણું ઉત્તમ સાધુપણુ છે. માટે હું ચેતન ! તું સમતાને ધારણ કર અને અંતર ષ્ટિથી સ જીવાને સમતાભાવે . દેખ કે જેથી તું પરમાત્મપદ પામીશ.
चेतन तें परच्यो नहीं । क्या हुआ व्रतधार ॥ साल विणा खेत में | वृथा बनाइ वाड || ६ ॥
तम अनुभव वासकी । कोइक नवली रीत || ના ન પ્રસરે વાસના । ાન ન પ્રદે પરતીત ॥ ? ||
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮ ) जिनवाणी नित्ये नमी । कीजे आतम शुद्ध । વિરાર સુષ પામીણ આ મિટે ઝનાદ્રિ ત્રશુદ્ધ I ? / शुद्धातम दरसन विना । कर्म न छूटे कोइ ।। ते कारण शुद्धातमा । दर्शन करो थिर होइ ॥ १२ ॥
ભાવાર્થ–હે ચેતન! તે પિતાનું સ્વરૂપ જાણ્યું નહીં. આત્મજ્ઞાન વિના વ્રત, તપ, જપ, કિયા તે કરી પણ તેથી શું ? જેમ શાલી રહિત ક્ષેત્રમાં વાડ બનાવી તેથી કંઈ વાડનું પ્રયોજન સિદ્ધ થતું નથી, તેમ આત્મધ્યાનથી સાધ્ય લય થયા વિના ઉપર ઉપરથી વ્રત ત૫ જપ અનુષ્ઠાન ક્યોથી કંઇ પરમાત્મપદની પ્રાપ્તિ થઈ શકતી નથી. માટે આત્મજ્ઞાન પામીને સાધ્ય લક્ષ્યવાળી થવું જોઈએ અને વ્રત તપ જપ વિગેરેને મૂળ હેતુ સમજીને પરમાત્મપદ મેળવવું જોઈએ. સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રનું સ્વરૂપ સમજવું જોઈએ. આત્માના અનુભવ જ્ઞાનની વાસના એર પ્રકારની છે. તેની વાસના નાકથી ગ્રહણ થઈ શકતી નથી. પુદગલની વાસનાને નાક ગ્રહણ કરી શકે છે અને આત્માની અનુભવ જ્ઞાન વાસના તે અરૂપી છે તેથી તેને નાક ગ્રહણ કરી શકતું નથી. કાનથી પુદગલ શબ્દ સંભળાય છે. સર્વજ્ઞ પ્રભુનાં વચનો સાંભળી શકાય છે તેથી કંઈક આત્માનું જ્ઞાનશ્રદ્ધા થાય છે, પણ આત્માના જ્ઞાનની અનુભવ વાસના તો પવિત્ર હૃદયથી અનુભવી શકાય છે, અને તે પ્રત્યક્ષ જ્ઞાનના અનુભવવાળી જણાય છે. પાંચે ઈંદ્રિયેની પેલી પાર આત્મા જ પોતાના જ્ઞાનનો અનુભવ કરી શકે છે, અને પોતે જ પોતાના જ્ઞાનની અનુભવ જ્ઞાનવાસના ધારણ કરી શકે છે, અને તેથી જ પોતે આત્મા પોતાને દેહ ઇંદ્રિય અને મનથી ત્યારે અનુભવે છે. પિતાનું જ્ઞાન પોતે જ કરે છે. એમાં બાદ ઈંદ્રિયોનું કહ્યું કંઈ વળતું નથી. દેહ ઇંદ્રિયે અને મનનો તે પ્રકાશ કરે છે. આત્માની પ્રેરણાઓને શુદ્ધ મન ઝીલી શકે છે, અને મન દ્વારા તથા વચન દ્વારા આત્માનું જ્ઞાન જગત્માં પ્રકાશિત થાય છે. જ્યારે આત્માના જ્ઞાનની ભરતી મનમાં આવે છે, ત્યારે મન પણ જણે જ્ઞાનથી ભરાઈ ગયું હોય એમ લાગે છે, અને તેવું
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૦ ) જ્ઞાનથી ભરેલું મન ખરેખર વાણુ દ્વારા પોતાને ઉભરે બહાર કાઢે છે. આત્માના જ્ઞાનની શુદ્ધ પ્રેરણા જે મનમાં એકદમ પ્રગટે છે તે સત્ય હોય છે માટે તે પરાભાષા કહેવાય છે, અને તેને ભાસ પોતાને થાય છે તે પર્યંતી કહેવાય છે. મહને મનમાં અમુક વિચાર આવ્યું એવું દર્શન તે પયંતિ ભાષા છે અને પશ્ચાત્ વાણી દ્વારા તે વિચારને પ્રકાશિત કરવાની તથા બલવાની જે વૃત્તિ તે મધ્યમ ભાષા કહેવાય છે, અને વિચારેને શબ્દો દ્વારા બહાર કાઢવા તે વૈખરી ભાષા કહેવાય છે. પરા અને પર્યંતી ભાષાવાળા શુદ્ધ મનમાં આત્માના શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ થાય છે. તેથી પરા પયંતીમાં સત્ય જ્ઞાન અનુભવાય છે અને સત્યનો પ્રકાશ થાય છે. દુનિયામાં તે ડુંટીનું બોલવું તથા નાભિના શબ્દ એવા નામે પરાપર્યંતીને અનુભવ કહેવાય છે. પરાપર્યંતી ભાષામાં અનુભવજ્ઞાનની વાસનાની પ્રાપ્તિ માટે વીતરાગ સર્વજ્ઞ જીનની વાણી સાંભળવી. જીન ભાવે થઈ છન વાણુનો અનુભવ કરવો અને આત્માને જીન રૂપે બનાવો, તેથી ચિદાનન્દ રૂપ જીન ભગવાન આત્મા પોતે થાય છે અને અનાદિ કાલની રાગદ્વેષની દુઆ પરંપરા ટળી જાય છે. શુદ્ધાત્મ સ્વરૂપનું દર્શન કર્યા વિના આત્માની સ્થિરતા મુક્તિ થતી નથી. માટે સશુરૂની સેવા ભક્તિમાં અપઈ જઈને અને દેહ જગત્ ભાવ ભૂલી જઈને શુદ્ધાત્માનું દર્શન કરવું. મનના સર્વ સંકલ્પ વિકપનો વિરોધ કરી આત્માના શુદ્ધપયોગે કલાકોના કલાકે પર્યતસ્થિર થઈ જવું અને અંતરમાં આત્માની તાલાવેલી પ્રગટા. વીને દુનિયાના ભાવથી વિમુખ થઈ મેહને મારી મરજીવા બની જવું. એવા મરજીવા, શુદ્ધાત્મા પ્રભુનાં દર્શન અવશ્ય કરી શકે છે, અને પોતે શુદ્ધાત્મ પ્રભુ બની શકે છે.
आतम अनुभव तीरथे ॥ मिटे मोह अंधार ।। आपरूपमें झलहले ॥ नहि तस अंत अपार ॥ १३ ॥ ते आत्मा त्रिविधा कह्यो ॥बाहिर अंतर नाम ।। परमात्म तिहां तीसरो ॥ सो अनंतगुण धाम ॥ १४ ॥
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૧ ). पुलसे राता रहे ॥ जाने एह निधान ।। तस लोभे लोभ्यो रहे ॥ बहिरातम अभिधान ॥१५॥
ભાવાર્થ–આત્માને અનુભવ તેજ મોટામાં મોટું તીર્થ છે. આત્માના અનુભવ જ્ઞાનરૂપ તીર્થથી મેહન અને અજ્ઞાનને નાશ થાય છે, અને આત્મા છેવટે જ્ઞાન સમાધિથી મોહમાયાને નાશ કરી કેવલજ્ઞાનથી ઝળહળે છે, અને તેથી જન્મ જરા મરણના અનંત ફેરાનો નાશ થાય છે. આત્માના કેવલજ્ઞાનને અંત આવત નથી. કેવલજ્ઞાન અનંત અપાર છે. આત્માનુભવી આત્માના સ્વભાવે ઝળહળે છે તે સ્વતંત્ર થાય છે. સર્વ ભય દુ:ખથી મુક્ત થાય છે, તે કેઈનાથી ભય પામતો નથી, અને તે કોઈને મારતો નથી અને કઈ તેને મારતું નથી. તે સર્વ વિશ્વને પોતાના આત્મામાં દેખે છે, અને આત્માને સર્વ વિશ્વમાં દેખે છે. તેનું હદય સ્વર્ગ બની રહે છે. તેને આત્મા જીવતાં મોક્ષસ્વરૂપી બની રહે છે. આત્મા ત્રણ પ્રકારન છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. જ્યાં સુધી દેહ વાણી મન પંચભૂત જડમાં આત્મબુદ્ધિ હોય છે, ત્યાં સુધી બહિરાત્મા હોય છે. બહિરામાઓ રાશી લાખ જીવનિમાં અનંત અનંત કાળચક સુધી ભમ્યા કરે છે અને ભમશે. જ્યારે મન વાણી કાયાથી પિતાનો આત્મા ભિન્ન દેખાય છે તથા દેહમાં રહ્યો છતે આત્મા દેહથકી ભિન્ન અનુભવાય છે, આત્માસ્વયં આનંદ અને જ્ઞાનરૂપે અનુભવાય છે. જ્ઞાન અને આનંદરૂપ આત્મા છે એ પિતાને દઢ નિશ્ચય થાય છે અને જ્યારે આત્મા છે તેજ કર્મના નાશથકી સ્વયં પરમાત્મા બને છે, એ સમન્ જ્ઞાનથી નિશ્ચય થાય છે ત્યારે બહિરાત્મા છે તે પોતે જ અંતરાત્મા થાય છે, અને અંતરાત્મા, પંચ મહાવ્રત પાળે છે, અષ્ટાંગ યોગનો અભ્યાસ કરે છે, પંચાચાર પાળે છે. જ્ઞાન ધ્યાન સમાધિમાં રમણ કરે છે, આત્મામાં જ આત્મદૃષ્ટિ ધારણ કરે છે અને શુકલધ્યાન ધરીને જ્યારે તે કેવલજ્ઞાન પામે છે ત્યારે તે પરમાત્મા થાય છે. બહિરાત્મામાંથી અંતરાત્મામાં જવું અને અંતરાત્મામાંથી પરમાત્મામાં જવું એજ સર્વધર્મ સાધનને મુખ્ય ઉદ્દેશ
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અને એવા સાધ્યને ઉપયોગ રાખીને આત્મામાં રમતા કરવી એજ મોટામાં મોટું સત્ય ધર્મ સાધન છે.
બહિરાત્માઓ પુગલના સુખમાં રાચી માચી રહે છે. તેઓ દેહને ઈદ્રિના ભેગેમજ સુખ માની બેસે છે, અને પાંચ ઇન્દ્રિયના ભેગમાં, લક્ષ્મી, ગાડી, વાડી, લાડી, તાડી આદિ પદાર્થોના લોભે લોભાઈ રહે છે અને તે વસ્તુઓ મળે છતે જાણે પ્રભુ મળ્યા એમ માને છે. પ્રભુને પ્રભુની પ્રાપ્તિને માટે ભજતા નથી, પણ તેઓ કનક કામિની અને અનેક પ્રકારના ભોગે માટે પ્રભુને ભજે છે અને પ્રભુને પણ એવી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! મને પુત્ર આપ, પુત્રી આપ, રાજ્ય આપ! લક્ષ્મીભંડાર આપ, પશુઓ આપ! પક્ષીઓ આપ, પૃથ્વી આપ, એમ પ્રાર્થના કર્યા કરે છે, પણ તેઓ જાણતા નથી કે સાંસારિક સુખો બધાં ક્ષણિક હોય છે. બહિરાત્માઓ, બાદો સુખ પ્રાપ્તિ માટે સર્વ પ્રકારનાં પાપ કરવા માટે અને સર્વ કષાયે સેવવામાં જરા માત્ર અચકાતા નથી. બહિરાત્માઓ દુનિયાનું રાજ્ય ઈ છે છે, અને જડ વસ્તુઓ માટે જીવે છે, અને અંતરાત્માઓ આત્મસુખ માટે આત્મામાં જીવે છે, અને મન વાણુ તથા કાયા પર સંયમ રાખે છે. તે અંતરાત્માએ દુનિયામાં દેવે સમાન છે. તેઓ દેને દેષ તરીકે જાણે છે અને ગુણેને ગુણ તરીકે જાણે છે, અને દેને હણને સદ્દગુણે પ્રગટાવવા પુરૂષાર્થ કરે છે.
॥ अथ अंतर् आत्मलक्षण. ॥ पुद्गल खलसंगी परे । सेवे अवसर देख ॥ तनु आसक्त ज्युं लकडी ॥ ज्ञानभेद पद लेख ॥ १६ ॥ बहिर आतम तज आतमा ॥ अंतर आतमरूप । परमातमने ध्यावतां ।। प्रगटे सिद्धस्वरूप ॥ १७ ॥ पुद्गल भाव रुचि नहीं ॥ तापें रहे उदास ।। सो अंतर आतम सही ॥ परमातम परकास ॥१८॥
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૧) सिद्ध स्वरूपी जो कहे ।। पण कशुं न दे रूप । अंतर दृष्टि विचारतां ॥ एते सिद्ध अनुप ॥ १६ ।।
ભાવાર્થ–જેમ ખેલ અથવા ધત મનુષ્ય પોતાના અથે અન્ય મનુષ્યનો સંગ કરે છે અને પોતાનો સ્વાર્થ કાઢી લે છે. તેવી રીતે અંતરાત્મા જ્ઞાની મનુષ્ય પોતે પુગળ સંગમાં રહો છો પિતાને સ્વાર્થ સાધવા માટે પુગલ દેહને આહાર પાણીથી પિષે છે, અને તેને ઉભું રાખે છે, અને તેની પાસેથી પોતાનું કાર્ય જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના રૂપ જે છે તે કાઢી લે છે, અને મન વાણ પાસેથી પણ મોક્ષ સાધનરૂપ સ્વાર્થને સાધી લે છે, અને જડ પુગી વસ્તુઓ ઉપર આસક્ત રહેતું નથી તેથી તે બાદ જડ વસ્તુઓમાં સાક્ષી–તટસ્થ ભાવે વર્તે છે. તે દુનિયામાં સર્વના સંબંધમાં આવે છે પણ સર્વથી ન્યારો વસે છે. તે સર્વ જગતને પરં. પરાકારણે પોતાના સાધનરૂપે વાપરે છે, પણ નિમિત્ત સાધનોમાં સ્વસાધ્ય છે એવી ભૂલ કરતો નથી. નિમિત્ત સાધનોથીને મિશ્ર ઉપાદાન સાધનોથી પણ સ્યાત્ ભિન્ન પોતાના શુદ્ધાત્મ સાધનને માને છે. તેથી તે નિમિત્ત સાધનોમાં ને ઉપાદાન સાધનામાં પણ વિચારાચારભેદે રાગ રોષ કલેશ ટંટે યુદ્ધ મારામારી કાપાકાપી કરતો નથી અને સિંહની પેઠે ભવસાગરને સામી દષ્ટિએ એક લક્ષ્ય રાખી તેની પેલી પાર ઉતરી જાય છે. તે મનુષ્ય! તને મોક્ષમાં જવાની ઈચ્છા હોય તે તું બહિરાત્મભાવનો ત્યાગ કર અને અંતરાત્મા થા, અને પરમાત્મા પદની આગળ અંતરાત્મપદ એક સાધન છે એમ માન !! મેક્ષ મહેલમાં ચઢવા માટે અંતરામપદ તે પણ એક નિસરણ છે. માટે અંતરાત્મ પદ કે જે સાધન છે તેને સાધ્ય માનોને અંતરાત્મપદનાં સાધનામાં મુંઝાવું ન જોઈએ. અંતરાત્માઓને સાત્વિક વૃત્તિ અને સાત્વિક આચાર તે પણ એક સાધન છે, સવિક સેવા ભક્તિ છે તે પણ એક સાધન છે, અને તેની પેલી પાર પરમાત્મ પદ છે, અને તે પરમાત્મ પદ આત્મામાં રહ્યું છે, એવું જાણીને હે ચેતન! તું પરમાત્મ પદનું ધ્યાન ધર કે જેથી તું પરમાત્મા થાય. જેને પુદગલ ભાવની રૂચિ નથી અને પુદગલ ભાવમાં ઉદાસ રહે છે અને આત્મામાં રૂચિ ધારણ કરે છે તે અંતરાત્મા છે. તે પરમાત્મ
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદને પ્રકાશ કરે છે. આત્મા સિદ્ધ સ્વરૂપી છે પણ તેનું બાહૃા રૂપ નથી, સિદ્ધાત્માને વર્ણ બંધ રસ અને સ્પર્શ નથી, તે કાળો નથી, પીળો નથી, લાલનથી, ઘેળો નથી, રક્ત નથી,નીલ નથી, તે પિતાના સ્વરૂપે રૂપી છે, પણ પુદગલ રૂપવાળો નથી તેથી તે અરૂપી છે. એમ આંતર દષ્ટિથી વિચારતાં અને સિદ્ધાત્માનું ધ્યાન ધરતાં પિતાને અંતરાત્મા તે પરમાત્મા બને છે. પિતાનું સિદ્ધ સ્વરૂપ પિતાની પાસેજ છે. પોતાનાથી અંશ માત્ર પણ ન્યારૂં નથી. આત્માની અને પરમાત્માની વચ્ચે કર્મને પડદે છે, પણ જ્યારે કર્મનો પડદો ટળી જાય છે ત્યારે આત્મા તેજ પતે પરમાત્મા થયે એમ સ્વયં જાણ શકે છે. જેના મનમાંથી મેહ રૂપ શયતાન દૂર થાય છે, તે પોતે જ પિતાને ખુદા માની શકે છે.
अनुभव गोचर वस्तुको । जाणे एही आल्हाद । कहण सुणणमे कश्युं नहीं । पामे परम आल्हाद ॥२०॥ आत्म परमात्म होइ । अनुभव रस संगते ।। द्वैतभाव मल निसरे । भगवंतनी भक्ते ॥ २१ ॥ आतमसंगे विलसतां । प्रगटे वचनातीत ॥ महानन्द रस मोकलो । सकल उपाधि रहित ॥ २२ ॥
ભાવાર્થ–આત્મા એ એવો પદાર્થ છે કે દુનિયાના સર્વ પદાર્થો, તેની આગળ કંઈપણ હિસાબમાં નથી. તે આત્મા પોતાના અનુભવ જ્ઞાનગમ્ય છે. આત્મા જ આત્માવડે અનુભવ ગોચર થાય છે અને જે આત્માને જાણે છે તેને જ આત્માનો આહાદ મળે છે. સાકર મીઠી છે, પણ જે ખાય છે તેને જ તેનો અનુભવ આવે છે, પણ બીજાને આવતું નથી. મુંગે મેળ ખાય છે પણ બીજાને તેને રસ કેવો છે? તે કહી શકતો નથી. એમ આત્મજ્ઞાની આત્માનો અનુભવ કરીને આત્માને આનંદ આસ્વાદી શકે છે, પણ પોતાને એના રસનું ભાન થાય છે પણ તે બીજાને આત્માના આનંદને રસ છે તે અનુભવ નેચર કરાવી શક્તો નથી. બીજાઓને તે પોતાને ઘણે આનંદ પ્રગટે છે એમ કહી શકે છે, પણ બીજાઓને આત્માને અનુભવરસ
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) કહે તે પણ બીજાએ પિતાને અનુભવ થયા વિના તેની પ્રતીતિ કરી શકે નહીં. આત્માનું સ્વરૂપ કહેવાથી અને સાંભળવાથી કાંઈ આહાદ આવતું નથી, પણ જ્યારે અનુભવ જ્ઞાનવડે આત્મા અનુભવાય છે ત્યારે આત્માનો આનંદરસ પ્રગટે છે. અનુભવ જ્ઞાનાનં. દથી આત્માની પૂર્ણ પ્રતીતિ થાય છે અને પશ્ચાત્ જડરસમાં બીલ કુલ ચેન પડતું નથી તેથી કામવૃત્તિને સહેજે નાશ થાય છે. આત્માને આનંદ અનુભવ્યા બાદ સ્વપનામાં પણ સ્ત્રી કામગની ઈચ્છા થતી નથી. પુરૂષ વેદની મોહપરિણતિને સર્વદા નાશ થાય છે અને આત્મા તે સ્વયં પરમાત્મા બને છે. પરમાત્મા વીતરાગ દેવની વાત રાગ ભાવે ભક્તિ કરવાથી રાગને દ્વેષનું દ્વતપણું ટળી જાય છે. ભક્તિમાં ભેદભાવ રહેતું નથી. ભક્તિના પ્રતાપે સર્વ જગતમાં મન જતું નથી અને આત્મામાં મન લયલીન બની જાય છે, અને સર્વ જગની સાથે અદ્વૈતભાવે શુદ્ધઆત્મમિલન થાય છે. રજોગુણી તમે ગુણ ભક્તિ કરતાં સાત્તિવકગુણ ભક્તિ અનંતગુણું શ્રેષ્ઠ છે અને સાત્વિકગુણ ભક્તિ કરતાં પરાભક્તિ છે તે અનંતગુણી શ્રેષ્ઠ છે. પરાભકિતના બળે આત્મા એજ પરમાત્મા બને છે. શબ્દનયથી સાત્વિક ભક્તિ કહેવાય છે અને શુકલધ્યાનમાં સમભિરૂઢથી અને એવભૂતનયથી પરાભક્તિ ગણાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપમાં રમણતા કરતાં જે રસ પ્રગટે છે તે આત્મરસ કહેવાય છે. પુલાનંદ રસથી આત્માનંદ રસ ન્યારે છે અને તે વિષયભેગની ઉપાધિથી રહિત છે. પુગલાનંદ રસ પ્રાપ્તિ માટે અનેક પ્રકારનાં કાર્યો કરવાં પડે છે તે પણ તે તરવારની ધાર ઉપર પડેલા મધુના રસને ચાટવા જેવું છે. ક્ષણિક પગલાનંદ ભેગવતાં ક્ષણિક સુખ અને અનંત દુઃખ ઉત્પન્ન થાય છે. સર્વ પ્રકારની ઉપાધિ રહિત આત્મા નંદ રસ છે અને તે વાણુથી અગોચર છે. જેને અનુભવ થાય તેજ તેને જાણી શકે છે. આત્માના અનંત સુખની આગળ જડસુખ કંઈ પણ હિસાબમાં નથી. ક્ષીરસમુદ્રની આગળ ઘાસના ઉપર પડેલું જળનું બિંદુ જેવું છે, તેવું આત્મસુખની આગળ જડસુખ છે. આત્મસુખને પામેલા ત્યાગીઓ પરમાત્માઓ બને છે અને તેઓના સુખની આગળ શહેનશાહ, ચક્રવતિ અને ઇંદ્રનું સુખ પણ હિસાબમાં
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી. તેથી તેઓ ઇંદ્ર વગેરેની પદવીને પણ નાકના ટૅલ સમાન તુચ્છ ગણીને આત્મામાં મસ્ત રહે છે.
सिद्ध स्वरूपी आतमा । समतारस भरपूर ।। अंतर दृष्टि विचारतां । प्रगटे आतमनूर ॥ २३ ॥ आपोआप विचारतां । मन पामे विसराम ।। रसास्वाद सुख उपजे । अनुभव ताको नाम ॥ २४ ॥ अनुभव चिंतामणि रतन । अनुभव हे रसकूप । अनुभव मारग मोक्षको । अनुभव शुद्ध स्वरूप ।।२५।। चिदानन्द चिन्मय सदा । अविचल भाव अनंत ॥ निर्मल ज्योति निरंजनो । निरालंब भगवंत ।। २६ ।। कंत कमलपर पंकथी। निसंगे निर्लेप ।। जिहां विभाव दुरभावनो। नहि लवलेश खेप ।। २७ ।।
ભાવાર્થ-સિદ્ધસ્વરૂપી પિતાનો આત્મા છે તથા સમતાના આનંદ રસથી ભરપૂર છે. એમ અંતર દષ્ટિએ આત્માનું સ્વરૂપ વિચારતાં ધ્યાવતાં આત્મા કેવલજ્ઞાની થાય છે. આત્મામાં અનંત શકિત રહી છે. આત્મામાં અનંત સુખ છે. આત્માને જડભોગોની કંઈપણ જરૂર નથી. આત્મા સ્વતંત્ર છે. તેને જડના આલંબનની જરૂર નથી. જડ વસ્તુઓથી સુખ થાય છે એવું જે માનવું એ તો ભ્રાંતિ માત્ર છે. મૈથુન વૃત્તિથી ખરૂં સુખ પ્રગટતું નથી. મૈથુન કામભોગથી તે શરીરનું વીર્ય ઘટે છે અને તેથી શરીરની નિર્બળતાની સાથે અનેક રોગ પેદા થાય છે, તથા શરીરનું આરોગ્ય પણ નાશ પામે છે. મૈથુન કામ ભેગોથી મનનું અને વાણીનું પણ બળ ઘટે છે. કોઈને ખસ થાય છે અને તે જેમ ખણે છે તેમ તેને વધારે ચળ પ્રગટે છે અને તેને કંઈક સુખ માલુમ પડે છે પણ વાસ્તવિક રીતે ઉલટી તે. નાથી ખસ વધે છે, તેમ કામગથી અને કરોગો વધે છે. મન વાણી અને કાયાનું બલ ક્ષીણ થાય છે અને બાદ ડુંગર અને કાઢવો ઉંદર જેવું થાય છે. માટે આત્માના સુખના રસિક બનવું અને આત્મામાં પૂર્ણ લગની લગાડી દેહ છતાં મુક્તિ સુખને અનુભવ કરે. આ
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( LG )
ત્માના અનુભવ છે તે જ્યારે આત્માજ આત્માને વિચાર કરે છે ત્યારે જ પામે છે, જે અનુભવજ્ઞાનવર્ડ અંતરમાં એકદમ કાચી એ ઘડી સુધી આત્માના આન ંદના દરિયા ઉછળે અને ત્રણ ભુવનમાં જાણે માનદ માતા નથી એવા આત્માનંદ રસના અનુભવ થાય અને એ ઘડી સુધી સર્વ વિશ્વની સાથે સમભાવ અનુભવાય અને તે વખતે રાગ દ્વેષની શૂન્યતા ભાસે તેને આત્મજ્ઞાની પુરૂષ આત્માનુભવ પ્રગટયા – એમ કહે છે. લેખકને એવા આત્માનુભવ ઘણી વખત આવી ગયા
પશુ સદાકાળ ટકતા નથી. ક્ષયાપશમ જ્ઞાન, ધ્યાન, સમાધિથી એવા આત્માનુભવ પ્રગટ થાય છે. ચિંતામણિ રત્ન કરતાં અનંત ગણું શ્રેષ્ઠ અનુભવ જ્ઞાન છે. આન દરસના રૃપ અનુભવ છે અને મેાક્ષના ખરેખર માગ અનુભવ જ્ઞાન છે, અને અનુભવ જ્ઞાન તે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. કેવળજ્ઞાનના નાના ભાઈ અનુભવ જ્ઞાન છે. આત્મા ચિદાન દરૂપ છે. ચિન્મય રૂપ છે. જ્ઞાન અને આન ંદ તેજ આત્મા છે. આત્મા છે તે બ્રહ્મા, પ્રભુ, ઇશ્વર, પરમાત્મા, જીન, અિ હુંંત, સિદ્ધ, બુદ્ધ, ખુદા વગેરે અસ ંખ્ય નામવાળા છે અને આત્મા અવિચલ ભાવવાળા છે અને અન ત છે. આત્મા નિ લ યેતિવાળા અને નિરજન છે. સાકાર વસ્તુને સગી છતાં નિ:સ`ગી છે. આકાશની પેઠે મન ત છે. અન ત એવુ આકાશ પણ આત્માના એક પ્રદેશના જ્ઞાનમાં જ્ઞેય રૂપે સમાઇ જાય છે. આત્મા નિરાલખન છે. આત્માને જડ પદાર્થોના આલંબનની જરૂર નથી અને આત્મા સ્વયં ભગવંત છે, એનાથી કેાઈ બીજો મહાન ભગવત નથી, જે સર્વ ભગવત આદિ ક્રયાને પણ પેાતાનામાં જ્ઞેયરૂપે પ્રકાશિત કરે છે તેવા આત્માથી કાઇ બીજો ભગવંત નથી. કમળ જેમ કાદવમાંથી ઉત્પન્ન થાય છે અને કાદવ અને જળ એ એનાથી ઉપર નિલે`પ રહે છે તેમ જ્ઞાની મનુષ્ય, કર્મરૂપ કાદવ અને વિષયભાગરૂપી જળ એએ થકી ઉપર રહીને આત્માને શુદ્ધ કરી પરમાત્મ પદ પામે છે. જ્ઞાની આત્મા પોતાના સ્વભાવમાં રહે છે અને વિભાવના લવલેશ પણ ધારણ કરતા નથી. રાગદ્વેષની વિભાવ દશાને તે હલાહલ વિષ સમાન ગણે છે, અને આત્માના સ્વભાવમાં રમવુ તેને તે અમૃતરસ તરીકે અનુભવે છે. તે પૂર્ણાનદી આત્મા છે.
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮ )
ज्युं नवनीतथी जलबले || तब घृत प्रगटे खास ||
त्युं अन्तर आतमथकी || परमातम परकास ॥ २८ ॥ शुद्धतम भावे रह्यो || प्रगटे निर्मल ज्योति ॥
ते त्रिभुवन शिर मुगटमरिण || गइ पाप सवि छांड (जात ? ) ||२६|| निज स्वरूप रहतां थकां ॥ परम रूपको भास ॥
सहज भावथी संपजे || उर ते वचन विलास ॥ ३० ॥
अन्तर द्रष्टि देखी || पुद्गल चेतन रूप || परपरिणति होय वेगली ॥ न पडे ते भव कूप ॥ ३१ ॥ अंतरगत जाण्या विना ॥ जे पहिरे मुनि वेश ॥ शुद्ध क्रिया तस नवि होइ ॥ इम जाणी घरो नेह ॥ ३२ ॥
ભાવાર્થ
જ્યારે માખણને તાવવામાં આવે છે ત્યારે જળના ભાગ બળી જાય છે અને ખાકી ધૃત કાયમ રહે છે, તેમ જ્ઞાન ધ્યાન સમાધિથી આત્માનું સ્વરૂપ ચિતવવામાં આવે છે ત્યારે મેહાર્દિ કર્મના ભાવ મળી જાય છે અને એકલુ શુદ્ધાત્મ સ્વરૂપ ખાકી રહે છે અને આત્મા કેવળજ્ઞાનવર્ડ અને પૂર્ણાન વડે પરમાત્મા થાય છે. જે જ્ઞાની મહાત્મા શુદ્ધાત્મ ભાવમાં રમણ કરે છે, તેનામાં કેવલજ્ઞા નની જ્યેાતિ પ્રગટ થાય છે, અને તે ત્રણ ભુવન શી મુકટમણુ જેવા અને છે, અને તેનાં સર્વ પાપ જતાં રહે છે, પશ્ચાત્ મેહરૂપી શયતાનની સાથે તેના સિંધ થતા નથો. પાતાના આત્મસ્વરૂપમાં રમણુતા કરતાં થયાં પરમાત્મસ્વરૂપના પ્રકાશ થાય છે. સહજભાવથી સિદ્ધ દશા પ્રગટે છે અને પશ્ચાત્ હૃદયમાંથી જે વાણી વિલાસ પ્રગટે છે તે સર્વ જીવનુ હિત કરનારા થાય છે. જ્ઞાનીના વચન વિલાસથી પરમશાંત રસ સમાધિ પ્રગટે છે. આંતરદૃષ્ટિથી દેખતાં પુદ્ગલનુ અને આત્માનું ન્યારૂં સ્વરૂપ દેખાય છે, આત્મા આત્મ સ્વરૂપે દેખાય છે અને પુદ્ગલ પુદ્ગલ સ્વરૂપે દેખાય છે, તેથી તે રાગ દ્વેષની પરિણ તિને દૂર કરે છે, અને તેથી તે ભવ કૂપમાં પડતા નથી. આત્માનું જ્ઞાન શુદ્ધ જ્ઞાન કર્યા વિના જે મુનિના વેષ પહેરે છે તે દેવલેાકનાં
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૯ ) સુખ પામી શકે છે પણ મોક્ષનાં સુખ પામી શકતા નથી, અને અજ્ઞાની, શુદ્ધ ક્રિયા કે જે શુભાશુભ પરિણામવાળી ક્રિયાથી ભિન્ન છે અને જે કેવળ આત્મસ્વરૂપના ચિંતવન રમણતા રૂપ છે તેને પામી શકતા નથી, માટે એવું જાણીને આત્મજ્ઞાન પામવાને શુદ્ધપ્રેમ ધારણ કરે જોઈએ. આત્માનું જ્ઞાન કર્યા વિના બાકીનાં બીજાં બધાં જ્ઞાન મેક્ષ આપવા માટે સમર્થ થતાં નથી. આત્માના શુદ્ધ જ્ઞાનથી આત્માની શુદ્ધ કિયા થાય છે. વાણી અને કાયાની ચેષ્ટા ક્રિયાથી આત્માની ક્રિયા અદશ્ય છે અને દેહની ક્રિયા દશ્ય છે. આત્માની ક્રિયા, ધર્મધ્યાન અને શુકલધ્યાન રૂપ છે. શુભાશુભ કિયા છે તેમાં પ્રાય: શુભાશુભ સંકલ્પ વિકલ્પને વાસ છે અને આત્માની જે શુદ્ધ કિયા છે તેમાં રાગદ્વેષના સંકલ્પ વિકલપની શૂન્યતા હોય છે તેથી તે નિર્વિકલ્પક શુદ્ધ કિયા કહેવાય છે. એવી શુદ્ધ નિર્વિકલ્પક કિયાને, આત્મા દેહમાં રહો છતે અને બહારની ખાવાપીવા વગેરેની ક્રિયા કરતો છતે કરી શકે છે. આત્માની શુદ્ધ ક્રિયા તે રાત્રી દિવસમાં સર્વત્ર જ્યાં ત્યાં કરી શકાય છે, એના માટે આસન પ્રાણુંયામની કંઈ પણ જરૂર નથી. એવી શુદ્ધ ક્રિયા તો આત્મામાંજ વત છે અને આત્મા તે કરે છે અને એવી ક્રિયા કરતે આત્મા, બહારથી અકિય કહેવાય છે. આત્મજ્ઞાનથી આવી શુદ્ધકિયા થાય છે.
अंतरगतनी वातडी ॥ नवि जाणे मति अंध ॥ केवळ लिंगधारितणो ।। न करो तेह प्रसंग ॥३३॥ अंतर अात्मस्वभाव छ । जे जाणे मुनिराय ।। कर्म मेल दूरे करे ॥ इम जाणो मनमांद्य ॥ ३४ ॥ आतम वस्तु स्वभाव छ । ते जाणे ऋषिराय ।। अध्यातम वेदी कहे ॥ इम जाणो चित्तमांहि ॥ ३५ ॥ प्रातमध्याने पूर्णता ॥ रमता आत्मस्वभाव ॥ अष्ट कर्म दूरे करे ॥ प्रगटे शुद्धस्वभाव ॥ ३६ ॥ लाख कोड वरसां लगे ॥ किरियाएकरी कर्म । ज्ञानी श्वासोच्छ्वासमां ॥ इम जाणो ते मर्म ॥ ३७ ।। ૧૨
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૦ ) ભાવાર્થ-જેઓ આત્મજ્ઞાનથી અંધ છે, તેઓ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વનું સ્વરૂપ જાણતા નથી. બહિરાત્મા, તે અંતરાત્મા, અને પરમાત્માનું વરૂપ જાણતા નથી. મનુષ્ય જન્મમાં શું કરવું જોઈએ ? તેનું તે સત્ય ૨હસ્ય જાણતા નથી. એવા અજ્ઞાની અને બહારથી સાધુ લિંગધારીએની સંગતિ ન કરવી જોઈએ. કારણકે તેઓ મોક્ષમાર્ગને જાણતા નથી અને આત્માના શુદ્ધ ધર્મનું સાધન કરતા નથી. તે તેઓની સંગ કરનારાઓને તેઓ શી રીતે તારી શકે ? તેઓ તરી શકતા નથી અને સંગ કરનારાઓને તારી શકતા નથી. માટે ગીતાર્થ આત્મજ્ઞાની સંતસાધુઓની સંગતિ કરવી કે જેથી પોતાને આત્મા જ્ઞાની થાય. જે મુનિરાજે અંતરાત્મારૂપે થયેલા છે અને પરમાત્મ સ્વરૂપ જાણીને પરમાત્મદશા પ્રગટાવવા પુરૂષાર્થ કરે છે, તેઓની સંગતિ કરવી. એવા અંતરાત્મજ્ઞાની મુનિરાજ, સર્વ કર્મનો નાશ કરે છે અને પિતાના સંગમાં આવનારાઓને પણ ઉદ્ધાર કરી શકે છે. જેની સંગતિથી આમાની શુદ્ધિ થાય તેની સંગતિ કરવી. જેઓ પોતે મોહરૂપ શયતાનના ફંદામાં ફસેલા છે તેઓ બીજાને મેહરૂપ શયતાનના ફંદામાં ફસાવે છે માટે આમાનુભવ જ્ઞાનીઓની સંગતિ કરવી. જેઓ વસ્તુ સ્વભાવે ધર્મને જાણે છે. આત્માના જ્ઞાન દર્શન અને ચારિત્રના ધર્મને માને છે. જ્ઞાન દર્શન ચારિત્ર એજ આત્માને ધર્મ છે એમ પ્રરૂપણ કરે છે એવા અધ્યાત્મજ્ઞાની મુનિ મહારાજાએ આત્મધર્મને પ્રાપ્ત કરે છે, અને પરમાત્મા બને છે. તેઓ પોતે આત્માના સ્વરૂપને અનુભવ કરે છે અને તેમના શિષ્યોને પણ તેવો અનુભવ કરાવે છે. સર્વ પ્રકારના જ્ઞાનમાં અધ્યાત્મજ્ઞાન શ્રેષ્ઠ છે. માટે અધ્યાત્મજ્ઞાની મુનિવરેની સંગતિ કરવી અને તેઓની સંગતિ કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, કે જેથી આત્માની શુદ્ધિ વિજળીના વેગે થાય છે. જે મુનિયે આત્માનું ધ્યાન ધરીને પિતાની પૂર્ણતા અનુભવે છે અને અન્ય વસ્તુઓની પ્રાપ્તિવડે જે પોતાની પૂર્ણતા માનતા નથી અને આત્મા છે તેજ આનંદજ્ઞાનથી પૂર્ણ છે એમ અનુભવ કરીને આત્મ સ્વભાવ માં રમે છે એવા સુનિયોને બાહ્ય સ્વભાવમાં કંઈપણ પ્રાપ્ત કરવાનું
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ ) રહેતું નથી. તેઓ આત્માને પરમાત્મા બનાવે છે અને વિશ્વમાં પૂર્ણ સ્વતંત્ર બને છે. તેમને કેઈન પણ ભય રહેતો નથી અને કોઈપણ જાતની પૃહા રહેતી નથી. તેઓ શુભાશુભ પરિણામની પણ પેલી પાર જવાથી તેઓને બાહ્ય જગમાં કંઈ શુભાશુભપણું રહેતું નથી. તેમજ તેઓને બાહા જડ વસ્તુઓમાં ગ્રહણપણાની અને ત્યાગપણની બુદ્ધિ રહેતી નથી. તેઓ આત્મસ્વરૂપમાં મગ્ન રહે છે. જે મુનિયે આત્માના શુદ્ધ સ્વરૂપના અજ્ઞાનથી લાખો કરોડો પૂર્વ વર્ષો સુધી તાજ૫ કિયા કરે છે, સંયમ પાળે છે, પ્રતિકમણ વિગેરે ક્રિયાઓ કરે છે તે પણ તેઓને આત્માના અજ્ઞાનપણને લીધે જે મુક્તિરૂપી ફળ મળતું નથી તે મુક્તિરૂપી ફળને તે આત્મજ્ઞાની મુનિવરો એક શ્વાસમાં સર્વ કર્મ ખપાવીને પ્રાપ્ત કરે છે. આત્મજ્ઞાનમાં તપજપ સંયમને સમાવેશ થાય છે. માટે આત્મજ્ઞાનની બરોબરી કરવા કોઈ પણ સમર્થ નથી. જ્ઞાન મુનિના એક શ્વાસસના ફળને પણ એકાંત કિયાવાદી અને આત્માના અજ્ઞાની એવા મુનિયે કરડે વર્ષના તપથી તથા ક્રિયાથી પણ પ્રાપ્ત કરી શકતા નથી.
अन्तर मेल सवि उपशमे ॥ प्रगटे शुद्धस्वभाव ।। अव्यावाध सुख भोगवे । करी कर्म अभाव ॥ ३८ ॥ अक्षय ऋद्धि लेवा भणी ॥ अष्टकर्म करी दूर ॥ अष्टकर्मना नाशथी । सुख पामे भरपूर ॥ ३६ ।। सदा सुखी संतोषी जन ॥ सदा शुद्धरसलीन ।। इंद्रादिक जस आगळे ॥ दीसे दुःखिया दीन ॥ ४० ॥ जे सुख नही सुररायने ।। नहि राणा नहि राय ॥ जे आतम सुख अनुभवे ॥ सम संतोष पसाय ॥ ४१ ॥ सुर गण सुख त्रिहु कालना ॥ अनंत गुण ते कीध ॥ अनंत वर्गे वर्गित कर्या ॥ तो पण सुख सामिद्ध ॥ ४२ ॥ ते सुखनी इच्छा करो ॥ तो मूको पुद्गलसंग ।। અન્ય મુને વાર તુ મોગવે પસંદ કરે છે
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) ભાવાર્થ-અંતરાત્મજ્ઞાની આત્મસ્વભાવે વર્તે છે, તેનાથી અતને કષાય મેલ ઉપશમે છે અને તેના આત્માને શુદ્ધ સ્વભાવ પ્રગટે છે. આત્મજ્ઞાની સ્વસ્વભાવ રમણતાથી અવ્યાબાધ સુખ ભેગવે છે અને સર્વ કર્મને અભાવ કરે છે અથવા નાશ કરે છે. સર્વ કર્મને નાશ થવાથી અવ્યાબાધ સુખ ભેગવવામાં કેઈપણ જાતનો અંતરાય નડતો નથી. હે ચેતન! તમારા અંતરમાં અક્ષય
દ્ધિ છે અને તેની પ્રાપ્તિ માટે અષ્ટ કર્મને દૂર કરો. જો તમે આઠ કર્મનો નાશ કરશે તો તમે હે આત્મન ! અનંત અપાર ઘણું સુખ પામશે. સંતોષી મનુષ્ય સદા સુખી હેાય છે અને આત્મજ્ઞાની પુરૂષ સદા કાળ આત્માના રસમાં લયલીન રહે છે. અને ઈંદ્રાદિક દે પણ આત્મજ્ઞાની સંતેષી મુનિની આગળ દુ:ખી દીન જેવા જણાય છે. આત્માના સુખ વિના ઈદ્રિયજન્ય સુખથી કે ખરેખર સુખી નથી. આત્માના અનંત સુખની આગળ ક્ષણિક સુખ તે કંઈપણ હિસાબમાં નથી. ચામડીનું રૂપ ને ચામડીના ભાગમાં વસ્તુતઃ સુખ નથી પણ ઉલટું દુઃખજ છે. આત્માને તેમાં મોહરૂપ શયતાન ફસાવે છે. ચામડીના ભેગથી સુખ માનવું તે કેવળ બ્રાતિ છે. જેણે આત્માના સુખને શોધ્યું નથી તે જીવતેજ મરી ગયા જેવો છે. ચક્રવર્તી અને શહેનશાહને જે સુખ નથી તે સુખ ધૂળમાં લોટતા નગ્ન અને ભિક્ષક એવા આત્મજ્ઞાની સંતેષી મુનિને છે. આત્મસુખને માટે રાજ્ય, વેપાર, નોકરી, હુન્નરકળા, સ્ત્રીલન, ગાડી, ઘોડા, તાડી વિગેરે કઈ પણ વસ્તુની જરૂર નથી. ફક્ત શરીરમાં રહેલા આત્માની જ જરૂર છે. શરીર પણ ગમે તેવું દુબળુ પાતળું કે રોગી હોય તો પણ આત્મજ્ઞાનને સંતોષ તથા સમભાવ જે પ્રગટે છે તે આત્માનું સુખ ભોગવવામાં જરા માત્ર બાધ આવતું નથી. શરીર અને ઇંદ્રિય અને મને માર ફત બાદામાંથી અને બીજાઓનાં શરીરમાંથી સુખ જે ખેંચી લેવાની બુદ્ધિ છે તે કેવળ ભ્રમણાજ છે. ત્રણ કાલના ઇદ્રો, દેવ દેવીએ અસંખ્ય ચક્રવતીઓ રાજાઓ વગેરેએ ભેગવેલું પુગલ સુખ એકઠું કરવામાં આવે અને તેને અનંતી અનંતી વાર ગુણી અનંતગણું કરવામાં આવે તે પણ ક્ષણમાત્રના આત્માના સુખની
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૯૩ )
આગળ તે રાઈના દાણા જેટલુ' પણ નથી. માટે હે ભવ્ય મનુષ્ય ! જો તમે આત્મસુખની ઇચ્છા કરી તા પાલિક સુખના સંગ છેડા હું મનુષ્યા ! પુદ્ગલનું સુખ અલ્પ છે, તે અલ્પ સુખ અને તે પછી થનાર અન ંત દુ:ખને માટે પરતંત્ર-ગુલામ બનીને મનુષ્ય જન્મ ફેગટ ન ગુમાવે. પુદ્ગલ સુખને માટે મનુષ્યજન્મ નથી પણ આત્માના સુખને માટે મનુષ્ય જન્મ છે. પુદ્ગલ સુખને માટે અનંત ગણેા પ્રયાસ કરવા પડે છે, અનેક જાતના દોષા સેવવા પડે છે. અનેક પ્રકારનાં પાપારભનાં કાર્યો કરવાં પડે છે. અનેક પ્રકારની સંકટ વિપત્તિયે વેઠવી પડે છે, તે પણ છેવટે તે મિંદુની પેઠે અને તરવારની ધારપર ચાપડેલા મધને ચાટવાની પેઠે પાછુ દુ:ખનું દુ:ખ ભોગવવું પડેજ છે. માટે હું ચેતન ! ચેત અને પુદ્ગલ સુખની ભ્રાન્તિ છેડી દઈને આત્મસુખને પામવા પુરૂષાર્થ કર!! ~*(@®»*•—
॥ અથ પરમાત્મન ||
प्यारो आप स्वरूपमें || न्यारो पुल खेल || सो परमातम जाणए || नहि जस भवको मेल नामातम बहिरातमा || थापना कारण जेह || सो तम द्रव्यातमा || परमातम गुण गेह भावात सो देखीए || कर्म मर्मको नाश || जो करुणा भगवंतकी || भावे भाव उदास
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
॥ ૪૪ ||
•
|| ૪૫ ||
॥ ૪૬ |
ભાવાથ—જે પેાતાના સ્વરૂપમાં પરિપૂર્ણ પ્રેમ લગાવીને વિશુદ્ધ થયા છે અને જે આત્મા, મેહભાવથી પુદ્ગલના ખેલ કરતા નથી, તે આત્મા કેવલજ્ઞાની બને છે અને તેજ પરમાત્મા છે. ખરેખર ભવનું મૂળ રાગ ને દ્વેષ છે, રાગદ્વેષ અને અજ્ઞાન તેજ કની જડ છે અને તેજ મનના મેલ છે. તેને જેણે ત્યાગ કર્યો ડાય તેજ પરમાત્મા છે. પરમાત્મા મનુષ્યના શરીરમાંજ રહે છે. કુરાન, બાયબલ, વેદ, આગમ વિગેરે સર્વ ધર્મશાસ્ત્રોમાં જીવતા
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૪). પરમાત્મા નથી પણ જીવતે પરમાત્મા તે શરીરમાં રહેલે કેવળજ્ઞાની આત્મા જ છે. આત્માથી બીજે કઈ પરમાત્મા નથી. સર્વ સ્થાવર તીર્થો કરતાં પણ અનંત ગણે મોટે વિશુદ્ધ આત્મા છે, તેનાથી સર્વ સ્થાવર તીર્થો અને જંગમ તીથ બને છે. દુનિયામાં રહેલી સર્વ પ્રકારની વિદ્યાઓ અને સર્વ પ્રકારના ધર્મશાસ્ત્રો આત્મામાંથી પ્રગટે છે. ભૂતકાળે એવાં અસંખ્ય ધર્મશાસ્ત્રો, અસંખ્યધર્મદષ્ટિ-દર્શને ખરેખર આત્મામાંથી પ્રગટ્યાં, વર્તમાન નમાં પ્રગટે છે અને ભવિષ્યમાં પ્રગટશે, જે સત્યને અસંખ્ય ધર્મ શાસ્ત્રોમાંથી શેધી કાઢવાનું છે તે સત્ય તો અનાદિ કાળથી આત્મામાં છે પણ તેને ત્યાં શેધવાની જ વાર છે. આત્મામાં જે સુખ નથી તે બહા૨ કેઈ સ્થળે નથી. આત્મામાં જે સત્ય છે તે બહારમાં પણ સત્ય છે. જે જે આત્મામાં છે તેને જ બહાર પ્રકાશ થાય છે. આત્માને પરિપૂર્ણ શુદ્ધ કરતાં જગત્માં કંઈપણ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી, એ જેને દઢ નિશ્ચય છે તે જ પૂર્ણ શુદ્ધાત્મપરબ્રહ્મને પ્રાપ્ત કરવા પુરૂષાર્થ કરે છે નામ આત્મા, સ્થાપના આત્મા, અને દ્રવ્ય આત્મા એ ત્રણ નિક્ષેપાથી જે આત્મા છે તે આત્મા તે દ્રવ્ય આત્મા ગણાય છે, અને સમ્યગજ્ઞાન પ્રગટ્યા પછી આપાગી જે આત્મા થાય છે તે ભાવાત્મા કહેવાય છે. ભાવાત્મા જે હોય છે તેજ પર માત્મ પદને પ્રાપ્ત કરે છે, શુકલધ્યાનને બીજો પાયો દયાવતાં જ્ઞાની, ધ્યાનસમાધિ બળે ઘાતકર્મને ક્ષય કરીને પરમાત્મા બને છે. પરમાત્મા તે અનંત જ્ઞાનદર્શન ચારિત્ર ગુણનું ઘર છે.
ભાવાત્મા, સર્વ કર્મનો નાશ કરવા માટે પુરુષાર્થ કરે છે અને તે ખરેખર સાધક બને છે, અને કર્મનું મર્મ જે રાગ અને દ્વેષ છે તેને ક્ષય કરે છે. તે આત્માની શુદ્ધ દયા કરે છે, અર્થાત્ આત્માને ચાર ગતિમાંથી પરિભ્રમણ કરતાં વારો અને સર્વ દુ:ખના સમૂહમાંથી મુકાવો તેજ આત્મભગવાનની આત્મા ઉપર કરૂણું છે, અને તેવી ભાવ કરૂણાવાળો મુનિ, સંસારના સર્વ જીવો ઉપર રાગ પણ કરતા નથી, અને દ્વેષ પણ કરતો નથી, તેમજ જડ પદાર્થો ઉપર તે સમભાવે પ્રવર્તે છે. જ્ઞાની મુનિ કર્તવ્ય કાર્ય કરે છે, પણ અંતરમાં જડ ચેતન સર્વ જગત્ ઉપર ઉદાસીન ભાવે વર્તે છે.
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમભાવ તેજ ઉદાસીન ભાવ છે. વીતરાગ ભાવ તેજ ઉદાસીન ભાવ છે. ઉદાસીન ભાવવાળ જ્ઞાની અંતરમાં નિલેપ હોવાથી બાહ્યથી સર્વ કામ કરતો છત અંતમાં નિષ્કર્મા રહે છે. વૈરાગી, ઉદાસીન ભાવમાં પરિણમેલ આત્મા, જગમાં માનમાં અને અપમાનમાં લેપાત નથી, હર્ષમાં અને શોકમાં લેપાતું નથી અને પરમાત્મપદની પ્રાપ્તિ માટે અંતરુમાં શુદ્ધ પગની લગની લગાવે છે અને છેવટે પરમાત્મપદ મેળવે છે. परम अध्यातमने लखे । सद्गुरु करे शुभ संग ॥ तिणकुं भव सफलो होइ । अविहड प्रगटे रंग ॥४७॥ धर्म ध्यानको हेत यह ॥ शिवसाधन को खेल ॥ एसो अवसर कब मले ॥ चेत शके तो चेत ॥४८ ।। वक्ता श्रोता सवि मले ॥ प्रगटे निज गुण रूप ॥ अखय खजानो ज्ञानको ॥ तिन भुवनको भूप ॥ ४६॥
ભાવાર્થ-જેઓ પરમ અધ્યાત્મજ્ઞાનનું સ્વરૂપ જાણવા માટે આત્મજ્ઞાની સદ્ગુરૂને સંગ કરે છે, અને આત્માનું સ્વરૂપ અનુભવે છે, અને અંતરમાં લયલીન રહે છે, અને જેને આત્મામાં નિશ્ચળ રંગ લાગ્યો છે, તેને જ જન્મ સફળ છે. બાકી ખાવું પીવું ને વિષયભેગ ભેગવવા તેનાથી કેઈના જન્મની સફળતા નથી, આ
ત્માના સ્વરૂપમાં જ પૂર્ણ અનંત સુખ છે. તે વિના બાહ્યમાં તે દુ:ખજ છે, અનંત સુખ પ્રાપ્ત કરવામાંજ મનુષ્ય જન્મની સફળતા છે. મનુષ્ય જન્મ, ખરેખર ધર્મધ્યાન કરવાને માટે અને પૂર્ણ મેક્ષ પ્રાપ્ત કરવાને માટે છે. મોક્ષ પ્રાપ્તિના ખેલથી જ મનુષ્ય જન્મની સફળતા છે. માટે હે ચેતન! તારાથી જેટલું ચેતી શકાય તેટલું ચેત !! મસ્તક પર કાળને ઝપાટે વાગ્યા કરે છે, દુનિયાના સર્વ પદાર્થો ક્ષણિક છે, તારૂં ધારણ કરેલું શરીર પણ ક્ષણિક છે, તેની શખ થઈ જતાં વાર લાગવાની નથી. માટે હે ચેતન ! તું માટીના પુતળામાં કેમ મેહ ધારણ કરે છે? અને માટી રાખનું બનેલું સ્ત્રીનું શરીર છે અને તે અશુચિમય છે તેની ચામડી ભેગવવા માટે કેમ મોહિત થઈ રહ્યો છે? માટે ચેતી શકે તે ચેત. મન એ માંકડું છે.
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મન એ શયતાન છે. મનરૂપી શયતાનના કહ્યા પ્રમાણે વતીશ તે તારે કદિ આરો આવવાને નથી અને અનંત દુ:ખના ખાડામાં સદા રખડીશ. તું આત્માની શુદ્ધ સત્ય પ્રેરણા પ્રમાણે વર્તન કર !! અને જૂઠી એવી મનની પ્રેરણાથી ભાઈ ન જા. મન વાણી ને કાયા કરતાં તું અનંતગણે મેટો છે. તે સર્વ જગને પ્રભુ છે. મનને તાબે જો તું ન થાય તે સર્વ વિષયની પ્રભુતાને તું સ્વામી બને છે, અને જો તું મનને તાબે થાય છે તે સર્વ વિષયને ગુલામ બને છે. માટે હે ચેતન ! તું આત્માના શુદ્ધપયોગને ધારણ કર ! ! તું દેહાકાર નથી પરંતુ ચિદાનન્દાકાર છે. તારી પ્રભુતાને પાર નથી. અનંત શક્તિનો તું સ્વામી છે. મનુષ્ય જન્મ વારંવાર મળનાર નથી. મનુષ્ય જન્મથી જ મોક્ષ થાય છે. માટે હવે તું મુક્તિને ખેલ ખેલ!! અને માયાની બાજી પડતી મેલ ! ! આત્માના સ્વરૂપના કહેનારા અને તેના સાંભળનારા, વકતા અને શ્રોતા જ્યારે મળે છે, ત્યારે અધ્યાત્મરસની રેલમછેલ પ્રગટે છે, અને તેઓને દુનિયાનું ભાન કાંઈ રહેતું નથી. એવી દશામાં આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટે છે. આત્માનું જ્ઞાનધન જેમ જેમ વાપરવામાં આવે છે, તેમ તેમ વકતાને અને શ્રોતાને આત્માને અક્ષય ખજાને વિશેષ ને વિશેષ પ્રગટ થતું જાય છે, અને અનંતજ્ઞાન અનંતાનંદ રૂપ અક્ષયનિધિને પ્રાપ્ત કર્યા પછી આત્મા, ત્રણ ભુવનને શહેનશાહ બને છે, તેને દુ:ખને અંશ લેશ પણ રહેતો નથી. તે જન્મ, જરા ને મરણની પેલી પાર જાય છે, અનંત દુઃખને તે ટાળે છે, અને દેહને ત્યાગ કરીને અનંત સિદ્ધોની જાતિમાં આત્મતિએ ભળે છે. મન વાણું દેહ કર્મ, રહિત થયેલો શુદ્ધાત્મા, અનંત સુખ ભરપૂર હોય છે. કેઈપણ પદાર્થની ઉપમાથી સિદ્ધાત્માનું સુખ સરખાવી શકાતું નથી. આવું સુખ હે મનુષ્ય! તારા અંતમાં છે. જ્યાં બાહ્યમાં ભ્રાન્તિથી ભટકે છે ! ચામડી ચુંથવાના ભાગમાં જરા માત્ર પણ સુખ નથી. ખાવાપીવામાં પણ સુખ નથી. શરીરના જીવનથી આત્માનું જીવન જુદા પ્રકારનું છે. આત્માના સુખનો અનુભવ આવ્યા પછી જ આત્માનું સુખ સધાય છે. તર્કવાદ, બુદ્ધિવાદ, અનુમાન પ્રમાણ વિવાદ વિગેરેથી આત્માના સુખનો નિશ્ચય થતો નથી. આત્માના સુખના અનુભવ
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૭ ) માટે તે સર્વ પ્રકારની બાહ્યની પ્રવૃત્તિને ત્યાગ કરીને ધ્યાન સમાધિથી આત્મામાં ઉંડા ઉતરવાની જરૂર છે. अष्टकर्म वनदाहिके ॥ भया सिद्ध जिनचंद ॥ तास समो अप्पागणे ॥ ताकुं वंदे ईद कर्म रोग औषध समी ॥ ज्ञानसुधारस वृष्टि ॥ शिव सुख अमृत सरोवरी ॥ जय जय सम्यग्दृष्टि ॥५१॥ ज्ञानवृक्ष सेवो भविक ॥ चारित्र समकित मूल ।। अजर अगम पद फल लहो ।। जिनवर पदवी फूल ॥ ५२ ॥ जो चेते तो चेतजे ।। जो बूजे तो बूज ॥ खानारा सहु खावशे ।। माथे पडस्ये तुज
॥५३॥ आपस्वार्थे सहु मिल्युं ।। न करे तुज कोइ सार । परमारथ जाण्यो नहीं ॥ भूल्यो तुंहि गमार
ભાવાર્થ-અષ્ટકર્મ રૂપી વનને બાળી ભમભૂત કરીને જેઓ સિદ્ધ પરમાત્મા થયા છે તેઓના સમાન પિતાના આત્માને ગણીને જેઓ સિદ્ધ પરમાત્માનું ધ્યાન ધરે છે, તેઓને ઇંદ્ર ચંદ્ર નાગેન્દ્રો દેવો ને દેવીઓ નામે છે. આત્માના જ્ઞાનની અમૃત રસ વૃષ્ટિ છે તે કર્મરોગને નાશ કરવાને માટે અત્યંત ઓષધસમ સમર્થ છે. આત્મજ્ઞાનની દ્રષ્ટિથી જ કષાયાદિક ભાવ રોગોનો નાશ થાય છે. બાહ્યા ઓષધિથી મનના કામ કરોધાદિકરો શમતા નથી, પણ આત્મજ્ઞાનની અમૃત વૃષ્ટિથી મનના બધા રોગો શમી જાય છે. આત્મજ્ઞાનની દષ્ટિ છે તે શિવસુખ અમૃતસરેવર જેવી છે. આત્મજ્ઞાનની દ્રષ્ટિમાં કોઈ જાતનું દુ:ખ રહેતું નથી માટે એવી કમનો જય કરનારી આત્મજ્ઞાનની દષ્ટિની પ્રાપ્તિ કરવી જોઈએ. હે ભવ્ય મનુષ્યો! આત્મજ્ઞાન રૂપ વૃક્ષની સેવા કરે. સમ્યજ્ઞાન અને ચારિત્ર એ બે છે તે તે જ્ઞાનવૃક્ષનાં મૂલ સમાન છે, અને તીર્થકર ગણધરની પદવી તે જ્ઞાનવૃક્ષના કુલ સમાન છે, અને જ્ઞાનવૃક્ષનું ફળ છે તે તે અજર, અમર, અખંડ, અવિનાશી, અલખ, પૂર્ણ શુદ્ધ, અનંત જ્ઞાનદર્શન
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૮) ચારિત્રમય એવું સિદ્ધપદ છે. વિનયથી જ્ઞાન પમાય છે અને જ્ઞાનથી ચારિત્રની પદવી પ્રાપ્ત થાય છે અને ચારિત્રથી મોક્ષ થાય છે. મેક્ષમાં અનંત સુખ છે. પરિપૂર્ણ આનંદમય થવું અને સર્વ દોષ રહિત થવું અને દેહાતીત કેવલજ્ઞાનને પ્રાપ્ત કરવું, સર્વ કર્મથી રહિત થવું એજ એક્ષપદ છે. આત્મમાંજ મોક્ષ છે અને સર્વ કર્મના નાશથી આત્મામાં જ તે પ્રગટે છે. આત્મામાં જ સ્વર્ગ વૈકુંઠ છે. આમા જ અનંતગુણ પાને આધાર છે. આત્મા જ સર્વય રૂપ જગતનો આધાર છે. ચાર વેદે પણ આત્માની જ સ્તુતિ કરે છે, અને સર્વ ઉપનિષદો પણ આત્માનું જ ગાન કરે છે. સર્વ જેનાગ પણ આત્માનું જ સત્ય સ્વરૂપ વર્ણવે છે. માટે આત્માનું જ્ઞાન કરીને પરમાત્મા થવું એજ કલ્યાણકારક છે. હે ચેતન ! આ ટલું બધું તને સમજાવ્યું. પરમેશ્વર પણ પ્રત્યક્ષ થાય તે તને એજ કહે કે તું આત્માને શુદ્ધ કર. અને પરિપૂર્ણ પરમાત્મા થા !! માટે હવે તારે ચેતવું હોય તો ચેતી જા ! જાગવું હોય તે જાગ ! બેધ પામવાનો હેય તો પામી લે. કારણ કે આત્મા જ તારે છે અને આત્મા વિનાની સર્વ જડ વસ્તુઓ લક્ષ્મી તથા અન્ન વિગેરે અહીં જ પડતાં મૂકીને તારે જવું પડશે, અને તેના ખાના રાઓ લક્ષમી વિગેરેને ખાઈ જશે. માટે અને માટે તું કયાં ધન ભેગું કરે છે? તારા સત્ય ધનને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કર! હે ચેતના તારી પાસે સર્વે મલ્યા છે તે પોતાના સ્વાર્થ મલ્યા છે. તારી સહાય કરનાર કોઈ નથી, મરણથી બચાવનાર તને કઈ નથી, બીજાઓ માટે તું ક્યાં પાપ કરે છે? તારા પિતા અને તેના પિતા વિગેરેની પૂર્વ પરંપરાએ કરડે પેઢીઓ ચાલી ગઈ, તે તું તેમાંથી કોની યાદી કરે છે ? અને તારી કેણ યાદી કરશે ? તેનો વિચાર કર અને નામ, રૂપનો મેહ ઝંડીને પરમાતમ પદ પ્રાપ્ત કરવા જેટલું કરાય તેટલું કર, નહીં તે તારા જે બીજે કઈ ગમાર ગણાશે નહીં. परमारथ जब जाणीयो । चिहु गति देखे पास ।। पञ्जव सवि दूर लेखवे ।। आपही रहे उदास
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) निरासपणे चित्त ठरे यदा ॥ आपही मनता होय ॥ मुहूर्त एक रहे ममता ॥ शांतरस पावे सोय ॥५६॥ વય વજન મન ત્યાજ સારી છે આહિરોતિ કાર || घाति कर्मकु खय करी ॥ केवल लक्ष्मी पाव ॥५७ ॥ अनंत अतिशय तस हुवा ॥ लोकालोक प्रकाश ॥ भव्य जीव प्रति बूजके ।। पूरे शिवपुर वास ॥५८ ।।
ભાવાર્થજ્યારે આત્મજ્ઞાનીએ ખરો પરમાર્થ જાયે અને આત્મામાં જ ખરૂં સુખ અનુભવ્યું ત્યારે તે સંસારની ચાર ગતિને પંખીઓને ફસાવવાની જાળ પાસ જેવી માને છે અને તે મુદ્દગલના પર્યાયથી પિતાને ભિન્ન માની પુદ્ગલના સર્વ પર્યામાં તટસ્થ નિલેપ રહે છે, અને પિતે પુદ્ગલમાં કપેલા સર્વ શુભાશમાં ઉદાસપણે અથવા નિરાસકિતપણે રહે છે. દેહના રૂપમાં અને અન્ય સ્ત્રી શરીરાદિ રૂપમાં અને તેના ભેગમાં ફસાતું નથી. જ્ઞાની મહાત્મા પોતાના સત્ય અનુભવવડે પરમાત્મ પદને સાધ્ય માને છે. જ્યારે આત્મામાં સુખ છે એમ નિશ્ચય થાય છે, ત્યારે પગલિક સુખની સર્વ આશાઓ સ્વયમેવ નષ્ટ થાય છે અને આત્મા પોતાના સ્વરૂપમાં મગ્ન રહે છે. બાહ્યમાં સુખની આશા નથી એમ નિશ્ચય થતાં જગમાં મન ભટકતું નથી અને આત્મામાં મન રમે છે. એક મુહર્ત સુધી અર્થાત બે ઘડી સુધી જે આત્મામાં મગ્ન રહે છે, તેને અવશ્ય શાંત દશાનો અનુભવ થાય છે. હે ચેતન ! મન વચન અને કાયા ઉપર થતે મેહભાવ ત્યાગ કરીને તું આત્મામાં ચિત્તને લગાવી દે, અને પિતાની જ્યોતિને ધ્યાન સમાધિથી જગાવ !! અને આત્મધ્યાન સમાધિથી ઘાતી કર્મનો ક્ષય કરીને કેવલજ્ઞાનને પ્રગટ ટાવ !! વાશ્રયી થા ! આત્માને આત્માવડે જ ઉદ્ધાર થાય છે એમ નિશ્ચય કર. આત્માની મુકિત માટે બીજાઓની આશા ઉપર બેસી રહીશ નહીં. આત્માને ઉત્સાહ, ધૈર્ય ખંત આત્મલગની એજ પ્રભુની કૃપા તથા પ્રભુનું બળ છે. આત્મા પ્રભુ છે અને તેના ગુણાની લગની તેજ એની સહાય કૃપા છે. જેને આત્માની રમણતા રૂપ લગની લાગે છે, તેનામાં અનંત કેવલજ્ઞાન દર્શન ચારિત્ર વીર્યને
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) અતિશય પ્રગટે છે, અને ચાર અતિશયવડે તે સદા શોભે છે. અને જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજતિશય, અને અપાયા પગમાતિશય એ ચાર અતિશયને પણ પ્રાપ્ત કરે છે. તે ભવ્યજીને પ્રતિબંધ છે અને પોતાની પાછળ હજારો લાખો મનુષ્યને મોક્ષમાં લઈ જાય છે અને તેનું આયુષ્ય ક્ષય થયે તેને મોક્ષમાં વાસ થાય છે. દુનિયામાં ખરેખર પ્રાપ્ત કરવા લાયક મેક્ષ છે. પાંચ પ્રકારનાં શરીર અને છ સંઘયણ, આઠ કર્મ અને રાગદ્વેષ રૂપ ભાવકર્મ એ સર્વથી રહિત થયેલો આત્મા પૂર્ણ પરમ બ્રહ્મ છે, અને તે રગુણ, તમોગુણ અને સત્ત્વગુણથી ભિન્ન થઈ ત્રિગુણાતીત થાય છે, અને અનંત સુખમાં સદા મગ્ન રહે છે. સિદ્ધ પરમાત્મા થવાની આદિ છે પણ તેને અંત નથી. માટે જ્ઞાનદર્શન ચારિત્ર રૂપ અનંત જીવન પ્રાપ્ત કરવું હોય તે હે ચેતન ! તું સર્વ પ્રકારની ખટપટ મૂકીને આત્મામાં સ્થિર થઈ જા અને દુનિયાદારીના ડહાપણમાં ગાંડા જેવો બની જા !! લોક વાસના, વિષયવાસના, નામરૂપ વાસના, શાસ્ત્રવાસના, મતવાસના વિગેરે સર્વ વાસનાઓથી રહિત થઈ જવું એજ પૂર્ણાનંદમય સદ્ધ પદ પ્રાપ્ત કરવાનું લક્ષણ છે. करजाणे ? सो जगत हे ॥ उपशमावे संत ।। जस घट रीस न उपजे।। ते सदा भगवंत ।। ५९ ॥ उदासीनता सरलता ।। समतारसफल साख ( चाख ?) ॥ पर कथनीमां मत पडो । निज गुण निजमां राख ।। ६० ॥ जाण्युं तो तेह- खरं ॥ मोहे नवि लेपाय ।। सुख दुःख आवे जीवने ॥ हर्प शोक नवी पाय ॥ ६१ ॥ श्रा भव जो समज्यो नहीं ॥ पडशे वात उधार । फरी ते मलबुं दोहिलुं ॥ भमतां भवो अपार ।। ६२ ॥
ભાવાર્થ–સર્વ જગતના જીવો દ્રવ્યકર્મ, કર્મ અને ભાવકર્મથી ઘેરાઈ ગયેલા છે. એવા જીવોથી ભરેલું આ જગત છે. ક્રોધાદિક કષાથી ભરેલા જીવોથી આ જગત્ ચાલે છે. કેઈ જ્ઞાની આત્માથી મુનિ હોય છે તે જ ધાદિક કષાયને ઉપશમાવે
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) છે. બાકી અજ્ઞાની છે તે કોધાદિક કષામાં ઉલટા પિતાનું પરાક્રમ માને છે. જેઓ રાગ દ્વેષને મૂળમાંથી કાઢી નાંખે છે તેઓ ખરેખરા ભગવંત છે. રાગદ્વેષને ટાળ્યા વિના કેઈની મુક્તિ થઈ નથી, થતી નથી અને થશે પણ નહી. હે મનુષ્ય ! તું પ્રભુની સેવા ભક્તિથી તથા વૈરાગ્ય ત્યાગથી મોક્ષ મેળવવા ઈચ્છા રાખે છે તે હૃદયમાં ઉદાસીનતાને ધારણ કર, અને સમતા તથા સરળતાથી આ દેહમાં રહ્યું તું આત્માનંદ ફળનું આસ્વાદન કર, અને હું ચેતન! તમને મોક્ષની ઈચ્છા હોય તો પરની નિંદા-કુથલીમાં પડશે નહીં. પિતાના સર્વ દોષો ગયા નથી અને પરની નિંદા કરે છે એ કેમ ન્યાય ગણાય ! પરની નિંદા કુથલી કરવી, પરનાં અમે પ્રકાશવાથી પરની નિંદા કુથલી કરવાથી ઉલટાં નવાં કર્મ બંધાય છે. જ્યાં સુધી પોતાનામાં અન્યના દોષ જેવાની વૃત્તિ છે તથા અન્યની નિંદા કરવાની તથા પરનાં મર્મ પ્રકાશવાની કુટેવ છે. ત્યાં સુધી તારા જેવો કોઈ બીજે મહાપાપી ચંડાલ નથી. માટે હે ચેતન ! પરની નિંદા કુથલી છેડી દે અને સમતાભાવથી અનંત સુખમય જીવનનો પ્રકાશ કર હે ચેતન, તું એમ સમજે છે કે મેં ઘણું જાણ્યું, ઘણું દેખ્યું, હજારો શાસ્ત્ર વાંચ્યાં, હજારે વ્યાખ્યાને કર્યા, મારા જેવા કે જ્ઞાની પંડિત બુદ્ધિમાન નથી, એમ તું તારા મનમાં જાણે છે, પણ જોયું તો તેનું સત્ય કહેવાય છે કે જે મોહે લેપાતો નથી અને બાહોનાં સુખ દુખ આવે છતે જેને હર્ષ શેક થતું નથી. જેને શ્રીમંતાઈમાં ગર્વ થતો નથી અને ગરીબાઈમાં દીનતા આવતી નથી. તથા જેને કર્મના શુભાશુભ નાટકમાં નટની પેઠે નટનો વેશ ભજવતાં સાક્ષીપણું વતે છે, અને પરને અને પિતાને કર્મ ન બંધાય એવી રીતે જે વર્તે છે તે જ ખરેખર જ્ઞાની જાણો. હે ચેતન! તું જીનેશ્વર ભગવાનનાં વચનોને હૃદયમાં ધારણ કર અને શુદ્ધ ધર્મ કરવામાં લગની લગાવવાની પ્રવૃત્તિ કર!! જે તું આ ભવમાં નહીં સમજે અને તેં જે ધર્મ પ્રવૃત્તિ નહીં કરી તે તારી કરેલી સર્વધર્મની વાતે ઉધારે પડશે અને તારા મનની વાત મનમાં રહી જશે ! અને છેવટે હાય હાય કરતો મરીશ!! આ ભવમાં ધર્મ નહીં કરી શકે, તો પરભવમાં ધર્મની સાધના કરવી
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) મહાદુર્લભ છે. જેણે મળેલો એ મનુષ્ય જન્મ હાર્યો, તેણે બીજા આવનારા અસંખ્ય ભવ હાર્યા એમ જાણવું. માટે હે મૂર્ખ ચેતન ! હવે તું જ્ઞાની થા, મરતાં તને કોઈ બચાવનાર નથી અને પરભવમાં તારૂં કોઈ શરણું નથી, માટે હવે તું ચેત ચેત ! એક ક્ષણને પણ વિલંબ ન કર ! ! હદયમાં પરમાત્માનું ક્ષણે ક્ષણે સ્મરણ કર. મનમાંથી ખરાબ વિચારોને કાઢી નાખ અને મનમાં સારા વિચારોને ભરી દે, મનુષ્ય ભવની એક ક્ષણ પણ મોક્ષ આપનારી થાય છે. માટે કષાયોથી મુક્ત થા, અને કષાયોના કરડે પ્રસંગ આવે તે પણ કષાય ન કર! કામાદિક અનેક ખરાબ વાસનાઓનું મૂળ છેદી નાખ ! ! જ્યાં સુધી સ્વપ્નમાં પણ કામાદિક વાસનાઓ પ્રગટ થાય છે, ત્યાં સુધી મેહ જીવતો છે, એવું જાણુને સ્વપ્નમાં પણ મોહ - પગટે એવી આત્માની શુદ્ધ દશા પ્રગટ કર!! मूरख नर जाणे नही ॥ खिण लाखीणो जाय ॥ काल ओचिंत्यो आवस्ये ॥ सरगुं को नवी थाय ।। ६३ ॥ अवसर आवे अवस्य कर ! ॥ अवसर आवे मत भूल ।। अवसर चूक्या जे नरा ॥ ते माणस कोडी मूल ॥ ६४ ॥ नरभव चिंतामणि समो ॥ जीव तुं एले म हार ॥ जिन शासन मन थिर करी ॥ जीव तुं आप संभाल ॥ ६५ ।। भोग भला ते नर लहे ॥ हर्षदीज दान ॥ समकित सहित शिवपद लहे ॥ अनंत सुखनो ठाम
ભાવાર્થ-અરે મૂર્ખ ચેતન ! મનુષ્ય ભવની એક ક્ષણ પણ તારી લાખેણી જાય છે. કરોડે કરેડ સોનૈયા આપ્યા છતાં મનુષ્ય ભવની એક ક્ષણ પણ પાછી માગી મળતી નથી, અને ઈશ્વરની પાસે પ્રાર્થના કર્યા છતાં પણ એક ક્ષણ પાછી મળવાની નથી. માટે તારા આયુષ્યની એક ક્ષણ પણ નકામી ન ગુમાવ!! કરડે ચિંતામણિ રત્ન મળી શકે પણ મનુષ્યભવની એક ક્ષણ મળવી દુર્લભ છે. માટે છે ચેતન ! તારૂં દુનિયાનું ડહાપણ મૂકી દે, તું તારા આત્માની શુદ્ધિ કર, અને મન વાણી ને કાયાને પવિત્ર બનાવ, તેથીજ તારો ઉદ્ધાર થવાનો છે. હે ચેતન! તું ચેતી લે. કાળ ઓચિંતે-અણધાર્યો આવશે
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩ તે પહેલાં જેટલું ચેતાય તેટલું ચેતી લે. હે ચેતન ! તને મનુષ્ય ભવને અવસર મળે છે માટે આ અવસર ચૂક નહીં. આ મનુષ્યભવન અવસર ખરેખર ધર્મ કરવાને માટે આવે છે. માટે ભૂલી ન જા, ચૂકીશ નહીં. અવસર ચૂકેલા મનુષ્યની એક કડીની પણ કિંમત નથી, અને તેનું જીવન ખરેખર ધૂળથી પણ અનંત ગુણું હલકું છે. રાવ પાપની બદબોઈ કાઢવાને માટે અથવા કર્મ રૂપી શયતાનથી મુક્ત થવા માટે અને પૂર્ણ સ્વતંત્ર થવા માટે આ મનુષ્યભવ છે. એવા મનુષ્યભવને જેણે હાર્યો તેણે સર્વ હાર્યું છે. મનુષ્યભવ ચિંતામણિ રત્ન કરતાં પણ અનંત ગણે ઉત્તમ છે. ઈંદ્ર ચંદ્ર નાન્દ્રની પદવી પણ મનુષ્ય ભવના બે ઘડીના શુકલધ્યાનના ચારિત્રને પહોંચવા શક્તિમાન નથી. એ મનુષ્યજન્મ ખરેખર પરમાત્માની પ્રાપ્તિ થવા માટે છે. માટે હે ચેતન ! તું મનુષ્ય ભવને ફોગટ ન ગુમાવ, અને જૈન ધર્મમાં તારું મન સ્થિર કરીને આત્માની શુદ્ધિ કર !જે મનુષ્ય આત્મજ્ઞાનનું દાન કરે છે અને અનેક સદગુણેનું બીજાઓને દાન કરે છે, અન્ય મનુષ્યોને સમકિતનું દાન કરે છે, તે આમાના પૂર્ણાનન્દનો ભેગ પામે છે, અને એવા આત્માથી મનુષ્ય સમકિતની પ્રાપ્તિપૂવર્ક ચારિત્રની પ્રવૃત્તિ કરીને મોક્ષ પદને પામે છે. મેક્ષમાં અનંત સુખ છે. સમ્યમ્ દર્શન પામ્યા પછી જ મનુષ્ય, મેક્ષ પામી શકે છે. સમ્યગ દર્શન પછીજ ધર્મકિયાની ખરી જાગૃતિ પ્રગટે છે અને પશ્ચાત્ અલ્પકમને બંધ અને અનેક કર્મની નિર્જરા થાય છે. અપુનળધક દશાવાળ સમ્યગદષ્ટિ આત્મા થાય છે. ચોથા આરામાં કેવલજ્ઞાનની પ્રાપ્તિના જેવી હાલ પાંચમા આરામાં સમગ્ર દર્શનની પ્રાપ્તિ છે. માટે હે ચેતન ! તું અત્યંત લગની લગાવીને દેવગુરૂ ધર્મની આરાધના કર અને જ્ઞાન દર્શન ચારિત્રની પ્રાપ્તિમાં અત્યંત પુરૂષાર્થ ફોરવ!! અને સર્વ પ્રકારનાં કર્મનાં દુ:ખરૂપ અપમંગલનો નાશ કરીને આત્માના આનંદની મંગળમાળાને પ્રાપ્ત કર!! હે ચેતન તું આનંદમંગળ રૂપ છે. માટે આત્માના શુદ્ધપગથી આનંદરૂપ મંગળતાને પ્રગટ કર અને દેહ છતાં દેહમાં પ્રભુરૂપે જીવીને અનંત આનંદને ભેંકતા થા !
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૪).
- આત્મશિક્ષા ભાવના ગ્રંથ અને પ્રસ્તાવિક દુહાનું ઉપર પ્રમાણે વિવેચન કર્યું, આત્મ પ્રકાશના એકસે પંચાશી દુહા છે. પ્રવર્તક મહારાજ શ્રી ત્રાદ્ધિસાગરજીના જ્ઞાનભંડારમાંથી વિ. સં. ૧૯૨૦ ના મહા વદ ૮ વાર મંગળ શ્રી પાટણમાં લખેલી આત્મશિક્ષાભાવના નામની પ્રતિ મળી, તેમાંથી એક પંચાશી દુહા નેટ બુકમાં ઉતારી લીધા અને તે ઉપર વિવેચન કર્યું. પહેલાં વિ. સં. ૧૯૭૧ માં આત્મશિક્ષા નામનું પુસ્તક અ. જ્ઞા, પ્ર. મંત્ર તરફથી છપાઈ ગયું હતું, અને બુદ્ધિસાગર ગ્રંથમાળાના ત્રીસમા અંક તરીકે તે છપાઈ ગયું હતું, પણ તે મંડળના ગ્રંથના અંક તરીકે પાછળથી પ્રસિદ્ધિમાં આવ્યું નહોતું. તથા પૂર જે આત્મશિક્ષા ભાવના છપાઈ હતી, તેમાં આત્મશિક્ષા ભાવનાના દુહા અને પ્રસ્તાવિક દુહા બંને સેળભેળ થઈ ગયા હતા. પણ પ્રવર્તક મહારાજશ્રી ત્રાદ્ધિસાગરજી મહારાજના જ્ઞાન ભંડારમાંથી આત્મશિક્ષા ભાવનાની જુદી પ્રતિ મળતાં આત્મશિક્ષા ભાવના ગ્રંથના દુહા અને પ્રસ્તાવિક દુહા બંનેને જુદા પાડવામાં આવ્યા અને તે ઉપર જુદું જુદું વિવેચન કરવામાં આવેલું છે. પહેલાં શ્રી માણચંદજી મહારાજની છ સજઝાયોને આત્મશિક્ષા પુસ્તક ભેગી છપાવી હતી અને તેના ઉપર વિવેચન કર્યું હતું. પણ પાછળથી વિ. સં. ૧૯૮૦ ના પેથાપુરના ચોમાસામાં શ્રી મણિચંદજી મહારાજની એકવીસ સઝાનું જુનું પુસ્તક પ્રવર્તક શ્રી ઋદ્ધિસાગરજીના જ્ઞાનભંડારમાંથી મળી આવ્યું અને તે ઉપર શ્રાવણ માસમાં વિવેચન કરવામાં આવ્યું, અને આત્મશિક્ષા ભાવના ગ્રંથ કે જે મુનિશ્રી પ્રેમવિજયજી કૃત છે, અને જે વિ. સં. ૧૬૬૨ માં ઉજજયની નગરીમાં વૈશાખ પૂર્ણિમાના રોજે રચેલા છે. તેના ઉપર ભાદરવા માસમાં વિવેચન કર્યું અને તે આસો માસમાં પૂર્ણ કર્યો. ત્યાર પછી પ્રસ્તાવિક દુહા ઉપર વિવેચન લખવા આરંભ્ય અને આસો સુદિ ૮ ના રોજ તેનું વિવેચન પણ પૂર્ણ લખી દીધું. તપગચ્છ સાગર શાખામાં મહામુનિ ક્રિયા દ્ધારક શ્રી નેમિસાગરજી ગુરૂ મહારાજ થયા, તેમના શિષ્ય પૂર્ણ પ્રતાપી સૂર્ય સમાન પ્રકાશી, પંચ મહાવ્રતધારી, સંગી, મુનિગણુ શિરદાર, વચનસિદ્ધ, મહા
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૦૫)
પુરૂષ શ્રી રવિસાગરજી ગુરૂ મહારાજ સાહેબ થયા. તેમના શિષ્ય ગુરૂસેવામાં રક્ત, વૈયાવચ્ચીમાં શિરામણ, પચમહાવ્રતી, પચાચાર પાલક, ખાળબ્રહ્મચારી શ્રી સુખસાગરજીગુરૂ મહારાજ સાહેખ થયા, તેમના ચરણ કમલમાં ભુંગસમાન એવા (મે...) બુદ્ધિસાગરે સ્વગુરૂ મહારાજની કૃપાળે વિ. સ. ૧૯૮૦ માઁ પેથાપુરમાં ચામાસું કરી આશ્વિન સુઢિ અષ્ટમીના રાજ ચઢતે પ્રહરે આ વિવેચન પૂર્ણ કર્યું, આત્મશિક્ષા ભાવનાગ્રન્થ પર વિવેચન કરી તેનું નામ આત્મશિક્ષા ભાવનાપ્રકાશ પાચું અને પ્રસ્તાવિક દુહા પર વિવેચન કર્યું તેને સર્વ લોકો વાંચા, સાંભળો અને આત્માને પરમાત્મા બનાવવા શુદ્દોપયાગી બની પૂર્ણાનન્દમય મંગલપદને પામેા.
ॐ हे महावीर शान्तिः ३
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુ. પેથાપુર. લે. બુદ્ધિસાગર ૧૯૮૦ આશ્વિન સુદ અષ્ટમી.
સમાસ.
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
in
www Jun 20 (III
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अरिहंत प्रभुप्रार्थना ध्येय ( स्तवन )
( શ્રી સ ંખેશ્વરા પાર્શ્વજિનવરા એ રાગ. )
અહૈ પ્રભુ સ્મરૂ નમુ ં વંદના કરૂં, તુજ ગુણાને પામવા પ્રવૃત્તિ આદરૂં, તમને પરમાતમ કરવા, આદર્શ તુ છે ધ્યેય; સર્વ શકિતએ પ્રગટ કરવા, માટે તુ આદેય.
અર્જુ !! ૧ ॥
મન વચ કાયા પવિત્ર કરવા, પરિહરવા સહુ પાપ; મહાવીર જીનવરશરણુ કર્યું તુજ, તું છે માને બાપ. હું ॥ ૨ ॥ દનજ્ઞાન ચરણરૂપી નિજ, વરવા આત્મ સ્વભાવ,
પલપલ સ્મરણ કરૂંને વન્તુ, ઈંડુ નક્કી વિભાવ. અહૈ !! ૩ k સાક્ષીભાવે નિજઉપયાગે, સ્વાધિકારે કાજ;
કરીશ વ્યાવહારિક ધાર્મિક સહુ, પામવું તારૂં રાજ્ય. અહૈ ૫૪૫ દેવગુરૂને ધર્મની શ્રદ્ધા, સમકિતને ચારિત્ર;
તુજ ઉપદેશમયી સહુ શાસ્ત્રો, માનું સત્ય પવિત્ર, અર્જુ॥ ૫ ॥ જૈનધર્મ માટે સહુ સ્વાણુ, કરી તુજમાં અ
ધર્મ કાર્ય આવશ્યક કરીને, આતમ શુદ્ધિ પાઉં. અર્જુ॰ ! ૬ lu નિ દુગડું આસ્રવ કર્મો, શરણુ કર્યું તુજદેવ; બુદ્ધિસાગર જગઉદ્ધારક, વીર ! કરૂં તુજ સેવ. હું ! છ
.
For Private And Personal Use Only
www.nma yun, 170 YTLE, TIL 10 al 2 1 7 Z
rem_ni_game
Page #124
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only