________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
in
www Jun 20 (III
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अरिहंत प्रभुप्रार्थना ध्येय ( स्तवन )
( શ્રી સ ંખેશ્વરા પાર્શ્વજિનવરા એ રાગ. )
અહૈ પ્રભુ સ્મરૂ નમુ ં વંદના કરૂં, તુજ ગુણાને પામવા પ્રવૃત્તિ આદરૂં, તમને પરમાતમ કરવા, આદર્શ તુ છે ધ્યેય; સર્વ શકિતએ પ્રગટ કરવા, માટે તુ આદેય.
અર્જુ !! ૧ ॥
મન વચ કાયા પવિત્ર કરવા, પરિહરવા સહુ પાપ; મહાવીર જીનવરશરણુ કર્યું તુજ, તું છે માને બાપ. હું ॥ ૨ ॥ દનજ્ઞાન ચરણરૂપી નિજ, વરવા આત્મ સ્વભાવ,
પલપલ સ્મરણ કરૂંને વન્તુ, ઈંડુ નક્કી વિભાવ. અહૈ !! ૩ k સાક્ષીભાવે નિજઉપયાગે, સ્વાધિકારે કાજ;
કરીશ વ્યાવહારિક ધાર્મિક સહુ, પામવું તારૂં રાજ્ય. અહૈ ૫૪૫ દેવગુરૂને ધર્મની શ્રદ્ધા, સમકિતને ચારિત્ર;
તુજ ઉપદેશમયી સહુ શાસ્ત્રો, માનું સત્ય પવિત્ર, અર્જુ॥ ૫ ॥ જૈનધર્મ માટે સહુ સ્વાણુ, કરી તુજમાં અ
ધર્મ કાર્ય આવશ્યક કરીને, આતમ શુદ્ધિ પાઉં. અર્જુ॰ ! ૬ lu નિ દુગડું આસ્રવ કર્મો, શરણુ કર્યું તુજદેવ; બુદ્ધિસાગર જગઉદ્ધારક, વીર ! કરૂં તુજ સેવ. હું ! છ
.
For Private And Personal Use Only
www.nma yun, 170 YTLE, TIL 10 al 2 1 7 Z
rem_ni_game