________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २८ )
હરી ગયે. રામ અને રાવણનું તેમાટે યુદ્ધ થયું. રામે રાવણને માર્યા. સીતા સહિત રામ અયેાધ્યામાં આવ્યા. સીતાના ઉપર દુનિયાએ કલક ચડાવ્યું તેથી રામે સીતાને વનમાં કાઢી મૂકી ને ત્યાં સીતાને ઘણું દુ:ખ ભેગવવુ પડયુ તેનુ કારણ એ હતુ તેણીએ પૂર્વ ભવમાં બ્રાહ્મણીના અવતારમાં એક સાધુ ઉપર કલંક મૂકર્યું હતું, તેથી તે કમ, સીતાના ભવમાં ઉદયમાં આવ્યું અને સીતાને કલંક ભાગવવુ પડયું. આવા આવા મહા પુરૂષોએ અને સતીયાએ પણ કર્યાં ક` ભાગવ્યાં તા પામર મનુષ્યાને શેાભાર! કર્યાં કર્મ ભાગવતાં અન્ય જીવા નિમિત્તભૂત થાય છે, તેએપર રાગદ્વેષ ન કરવા लेखे.
॥ ६७ ॥
रावण विकट रामे यो || कृष्णे हरायो जरासंध || जराकुमरे हरिने हरायो, देखो कर्मनो बंध निजपुत्री ताते वरी ॥ तस कुंखे सुत हेव ॥ कर्मवशे जीव उपनो ॥ त्रिपृष्ठ वासुदेव भमतां भमतां वतर्यो || देवानंदा कुंख | न्यासि रात्रि तिहां रही । कर्मे लधुं वीर दुःख इंद्रहिल्यासुं जु || लुब्ध हुवो सुरदेव || इश्वर देव नचावीयो || पारवती पीउ हेव मासखमणने पारणे || कुलवालुओ अणगार || चित्त वलगो संग नारीये ॥ चुकत न लागी वार ॥ १०१ ॥ पांचशतरामा तजी || लीधो संयम भार ॥
11 800 11
For Private And Personal Use Only
॥ ६८ ॥
॥ ६६ ॥
॥ १०३ ॥
दश दश नंदिषेण बुझवी || नर कोस्या दरबार air air सूत्रा || विट्यो आद्रकुमार ॥ सुतमोहनी वसि रही || पछि लीयो संयमभार पंच सया मुनि नेमना || ओर श्रीपासना चार ॥ भोग कारण संजम तजी ॥ मांड्यो तेरो घरबार ભાવા —રામે રાવણને માર્યો તેમાં રાવણુનુ કર્મ ઉદ્દયમાં
।। १०४ ।।
॥ १०२ ॥