Page #1
--------------------------------------------------------------------------
________________
| I નમો નમો નમૂનર્વસાસ ..
આગમસ
સટીક અનુવાદ
(૧૫)
અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स
પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરુભ્યો નમઃ
આગમસટીક અનુવાદ
15/1
ઉપાશકદશા, અંતકૃદશા અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ
-: અનુવાદ-શ્રેણીના સર્જક :
મુનિ દીપરત્નસાગર
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-૫-૧૦,૦૦0
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ
૨૦૬૬ કા.સુ.પ
આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ.
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૧૫ માં છે.
આગમસૂત્ર સટીક અનુવાદ
૦ ચાર અંગસૂત્રો-સંપૂર્ણ...
–૧– ઉપાસકદશા - અંગસૂત્ર-૭-ના
–૨– અંતકૃદશા - અંગસૂત્ર-૮
–૩– અનુત્તરોપપાતિક - અંગસૂત્ર-૯ –૪– પ્રશ્ન વ્યાકરણ - અંગસૂત્ર-૧૦
— * — '
- ટાઈપ સેટીંગ ~ શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ ચાંદલોડિયા, અમદાવાદ. (M) 9824419736
-- * - * - * —
-- મુદ્રક ઃનવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ.
Tel. 079-25508631
Page #3
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
૦ વંદના એ મહાન આત્માને ૦
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી ચયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વારા ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા
મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા...
પૂજ્ય આચાર્યશ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજી મ ના
ચરણ કમળમાં સાદર કોટીશ: વંદના
·
O
•
g
•
d
૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્ન–
પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ
જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોક્લાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેસ્તિ સંઘો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ
ની
સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી
૧૫
૫.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વે.મૂ.પૂ.સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ સુરત
Page #4
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યસહાયકો
(અનુદાન દાતા,
અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ
બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ
પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના
સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી !
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
-
-
-
-
-
-
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #8
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं
૪૬ પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
- આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसइक्रोसो
૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
– વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના
६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ.
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૨
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
પ્રકાશનો
મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ આગમસૂત્ર-હિન્દી અનુવાદ્ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને આનમ સટી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
૬-પ્રકાશનો
આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિહવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દૃષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
આ “આગમ કથાનુયોગ’' કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ મહાપૂજનવિધિ
આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત્ ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલુ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
43
૧૦. આગમસૂત્ર સટીક અનુવાદ
૪૮-પ્રકાશનો
પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ'' એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા] સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
સટીક
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં અનુવાદ નથી. સંસ્કૃત અને । પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પયન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પયજ્ઞાઓનો મૂળનો અનુવાદ છે.
— — —
આ હતી. આગમ સંબંધી અમારા ૨૫૦ પ્રકાશનોની યાદી
—
— —
Page #13
--------------------------------------------------------------------------
________________
G
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #15
--------------------------------------------------------------------------
________________
ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
-x
-x
Page #16
--------------------------------------------------------------------------
________________
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदंसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
| (૭) ઉપાસકદશાંગ સૂત્ર
જ
-૨૫
)
૦ આ ભાગમાં ચાર આગમોનો સમાવેશ કરાયેલો છે. આગમ-૭ થી ૧૦, અંગસૂત્રોમાં પણ તેનો ક્રમ-૩ થી ૧૦ જ છે. આ આગમોના પ્રાકૃત નામો અનુક્રમે 'વાસના સT, અંતરડા , મનુત્તરોવવારસામાં, પપાવાર છે. તેને સંસ્કૃતમાં તથા વ્યવહારમાં અનુક્રમે આ નામોથી ઓળખવામાં આવે છે - ઉપાસકદશા, અંતકૃત દશા, અનુતરોપાતિક દશા અને પ્રશ્નવ્યાકરણ.
ઉપાસકદશાંગમાં દશ અધ્યયનો છે, તેમાં આનંદ આદિ દશ શ્રાવકોની બીના છે, મુખ્યત્વે ધર્મકથાનુયોગવાળા આ આગમમાં ચરણકરણાનુયોગ પણ સમાવિષ્ટ છે. અંતકૃત્ દશાંગમાં હાલ ઉપલબ્ધ આઠ વર્ગો છે. આ આઠ વર્ગોમાં કુલ ૯૦અધ્યયનો છે. તેમાં જીવનના અંત સમયે કેવલી થઈ સિદ્ધ થનાર આત્માની કથાઓ છે. અનુસરોપપાતિક દશાંગમાં હાલ ઉપલબ્ધ ત્રણ વર્ગો છે. તે ત્રણેના કુલ-33અધ્યયનો છે. અનુત્તરવિમાને ઉત્પન્ન થનાર 33-શ્રમણોની કથાઓ છે. પ્રસ્ત વ્યાકરણાંગમાં-હાલ દશ અધ્યયનો (જ માત્ર) ઉપલબ્ધ છે. તેમાં પાંચ અધ્યયન આશ્રવના અને પાંચ અધ્યયન સંવપ્ના છે. સૂત્રમાં તેને બે શ્રુતસ્કંધરૂપ કહ્યા છે, ટીકાકાર કહે છે કે તે એક શ્રુતસ્કંધ રૂપે રૂઢ છે, તેને આશ્રવ અને સંવર બે દ્વારરૂપે પણ જણાવેલ છે.
આ ચારે આગમોના મૂળ સૂત્રોનો પૂર્ણ અનુવાદ તો છે જ. વિવેચનમાં ટીકાનુસારી વિવેચન” શબ્દ અમે પસંદ કર્યો છે, તેમાં વૃત્તિ સાથે કવયિતુ અન્ય સંદર્ભોની નોંધ પણ છે અને વૃત્તિનો અનુવાદ છે, કેમકે આ ચાર આગમોની નિયંતિ, ભાણ, ચૂર્ણિ હોવાનો ઉલ્લેખ નથી, માત્ર પ્રવ્યાકરણમાં જ્ઞાનવિમલસૂરિસ્કૃત ટીકા પણ છે.
અમે વૃતિના અનુવાદમાં જે ભાગ છોડી દીધેલ છે, ત્યાં • x • x • આવી નિશાની મૂકેલ છે, ટીકાપદ્ધતિ મુજબ “વિવેચન” શબ્દ લખ્યો છે, છતાં તેમાં શબ્દાર્થની જ મુખ્યતા જોવા મળે છે, કેટલુંક વિવરણ સૂત્રાર્થમાં આવી જ જાય છે, તેથી વિવેચનમાં પુનરુક્તિ ન કરવા, તેટલાં અનુવાદ મે. છોડી દીધા છે.
અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન o પ્રાયઃ ૐશાંતરથી ઉપાસકદશાની કંઈક વ્યાખ્યા, શ્રી વર્ધમાનસ્વામીને નમીને કરાઈ રહી છે. [કરું છું] ઉપાસકદશા એ સાતમું અંગ છે. તેનો અભિધાનાર્થ અહીં આ છે :- ૩NT • શ્રમણોપાસક, તેના સંબંધના અનુષ્ઠાનની પ્રતિપાદિકા સા - દશ અધ્યયનરૂપ, તે ઉપાસકદશા. •x• આનું સંબંધ, અભિધેય, પ્રયોજન અવર્ગસામર્થ્યથી જ પ્રતિપાદિત જાણવી. તેનો અવગમ એ શ્રોતાઓને અનંતર પ્રયોજન છે, પપર પ્રયોજન ઉભયને આપવની પ્રાપ્તિ છે. સંબંધ શાસ્ત્રમાં બે ભેદે જણાય છે • ઉપાય, ઉપેય ભાવલક્ષણ અને ગુરુપર્વ ક્રમલક્ષણ. ઉપાય-ઉપેય ભાવલક્ષણ, શાસ્ત્રના અqઈ સામર્થ્યથી જણાવ્યા. •x• ગુરુપર્વ ક્રમલક્ષણ સંબંધ સાક્ષાત્ દર્શાવવાને માટે કહે છે –
હું અધ્યયન-૧-“આનંદ” છે. • સૂત્ર-૧ થી ૪ :[૧] તે કાળે, તે સમયે ચંપાનગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતુ. : -
]િ તે કાળે, તે સમયે આસુધમાં પધાર્યા. યાવ4 જીબુએ પપાસના કરતાં કહ્યું - હે ભંતે જ્યારે શ્રમણ ભગવંત મહાવીર યાવતું સપાખે છઠ્ઠી અંગ જ્ઞાતાધર્મ કથાનો આ અર્થ કહ્યો છે, તો ભંતે! સાતમા અંગ ઉપાસકદશાનો શ્રમણ ચાવત સંપાતે શો અર્થ કહ્યો છે?
હે જંબુ! શ્રમણ યાવતું સંપાતે સાતમા ઉપાસકદશા અંગના દશ થઈનો કહ્યા છે - ]િ - આણંદ, કામદેવ, યુલનીપિતા, સુરાદેવ, ગુલશતક, કુંડકોલિક, સદ્દાલપુઝ, મહાશતક, નંદિનીપિતા, શાલિકીપિતા.
] હે ભંતે. જ્યારે શ્રમણ યાવતુ સંપતે ઉપાસકદશાના દશ અધ્યયન કહ્યા છે, તો શ્રમણ ભગવંતે પહેલા અધ્યયનમાં શું કહ્યું?
• વિવેચન ૧ થી ૪ :
તે કાળે ઈત્યાદિ બધું જ્ઞાતાધર્મના પહેલા અધ્યયન-વિવરણ અનુસાર જાણવું. વિશેષ આ ‘માને' ઈત્યાદિ રૂપક. આનંદ ઉપાસક કથન પ્રતિબદ્ધ અધ્યયન ‘આનંદ’ કહેવાય. એમ બધે જાણવું. ગાહાવઈ-ગાથાપતિ.
• સૂત્ર-૫ થી ૭ :
[૫] હે જંબુ! તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નામે નગર હતું, તેની બહાર ઈશાન ખૂણામાં દૂતિપલાશક ચૈત્ય હતું, તે વાણિજ્યગ્રામ નગરમાં જિતy રાજ હતો. તે ગામે અાનંદ નામે ધનાઢ્ય યાવતુ અપરિભૂત ગાથાપતિ રહેતો હતો. તે આનંદની ચાર કરોડ હિરણ્ય નિદાનમાં, ચાર કરોડ હિરણ્ય વ્યાપારમાં,
[15/2]
Page #17
--------------------------------------------------------------------------
________________
૧/૫ થી ૭
ચાર કરોડ હિરણ્ય ધન-ધાદિમાં પ્રયુક્ત હતું, દશ હજાર ગાયોનું એક વ્રજ એવા ચાર વ્રજ ગોકુળ હતા.
તે આનંદ ગાથાપતિને શિવાનંદા નામે અહીન સાવત્ સુરૂપા પત્ની હતી. જે આનંદ ગાથાપતિને ઈષ્ટ અને તેની સાથે અનુક્ત, અવિત, ઈષ્ટ શબ્દ યાવત્ પંચવિધ માનુષી કામભોગોને અનુભવતી વિચરતી હતી. તે વાણિજ્ય ગ્રામની બહાર ઈશાન ખૂણામાં કોલાગ નામે ઋદ્ધ-સ્તિમિત યાવત્ પ્રાસાદીય સંનિવેશ હતું.
કોલ્લાગ સંનિવેશમાં આનંદ ગાથાપતિના ઘણાં મિત્ર, જ્ઞાતિ, નિષ્ક, સ્વજન, સંબંધી, પરિજન, આદ્ય યાવત્ અપભૂિત રહેતા હતા.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર યાવત્ પધાર્યા, પદા નીકળી, કોણિક રાજાની માફક જિતશત્રુ રાજા નીકળ્યો, યાવત્ પાસે છે. ત્યારે તે આનંદ ગાથાપતિએ આ વૃત્તાંત જાણ્યો કે શ્રમણ ભગવંત યાવત્ વિચરે છે. તો મહાફળ સાતત્ જાઉં ચાવત્ પપાસું.
આમ વિચારીને ન્હાઈ, શુદ્ધ પ્રવેશ્ય યાવત્ અલ્પ મહાઈ આભરણથી અલંકૃત્ શરીરે પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને કોરંટ પુષ્પમાળા યુક્ત છત્ર ધારણ કર્યું, મનુષ્ય વર્ગથી ઘેરાઈને પગે ચાલતો વાણિજ્યગ્રામ નગરની મધ્યેથી નીકળ્યો, નીકળીને દૂતિપલાશ ચૈત્ય, શ્રમણ ભગવંત મહાવીર પાસે આવ્યો. આવીને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, કરીને વંદન, નમસ્કાર કરી સાવત્ પપાસે છે.
૧૯
[૬] ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે તે મહા-મોટી પર્પદાને ચાવત્ ધર્મ કહ્યો, પર્યાદા પાછી ગઈ, રાજા પણ નીકળ્યો.
[] ત્યારે આનંદ ગાથપતિએ ભગવંત પાસે ધર્મ સાંભળી, સમજી હૃષ્ટતુષ્ટ થઈને કહ્યું - ભગવન્ ! હું નિગ્રન્થ પ્રવચનની શ્રદ્ધા અને રુચિ કરું છું. ભંતે ! નિગ્રન્થ પ્રવચન એમ જ છે, તથ્ય છે, અવિતથ છે, ઈચ્છિત છે, પ્રતિચ્છિત છે, ઈચ્છિત-પ્રતિચ્છિત છે, જેમ તમે કહો છો. એમ કહીને - આપ દેવાનુપિય પાસે જેમ ઘણાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ મુંડ થઈ ઘરથી નીકળી દીક્ષા લે છે, તેમ હું તે રીતે કુંડ યાવત્ દીક્ષિત થવા સમર્થ નથી. પણ હું આપની પાસે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત વાળો બાર પ્રકારનો ગૃહિધર્મ સ્વીકારીશ. યથાસુખ-વિલંબ ન કરો.
♦ વિવેચન-૫ થી ૭ :
પવિત્થર - ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદાદિ વિભૂતિ વિસ્તાર. વ્રજ-ગોકુળ, દશગોસાહસિક-૧૦,૦૦૦ ગાયોનું પરિમાણ.
સૂત્ર-૮ :
ત્યારે આનંદ ગાથાપતિ શ્રમણ ભગવંત મહાવીર પાસે પહેલા (૧) સ્થૂલ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરે છે. યાવજ્જીવન માટે, દ્વિવિધ-ત્રિવિધે મન, વચન, કાયા વડે કરું નહીં, કરાવું નહીં. (૨) ત્યારપછી સ્થૂલ મૃષાવાદનું પ્રત્યાખ્યાન
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
કરે છે
માવજીવન માટે દ્વિવિધ, ત્રિવિધે-મન, વચન, કાયાથી જાવ જીવને માટે કરું નહીં - કરાવું નહીં. (૩) ત્યારપછી સ્થૂલ અદત્તાદાનને પચ્ચખે છે, જાવજીવ દ્વિવિધ, ત્રિવિધે-મન, વચન, કાયાથી કરું નહીં - કરાવું નહીં. (૪) ત્યારપછી, સ્વદારાસંતોષ પરિમાણ કરે છે એક શિવાનંદાભાચર્યાને છોડીને મૈથુનવિધિનો ત્યાગ.
૨૦
–
ત્યારપછી ઈચ્છાવિધિ-પરિમાણ કરતો હિરણ્ય-સુવર્ણ વિધિ પરિમાણ કરે છે, ચાર કોડી નિધાનમાં, ચાર કોડી વ્યાપારમાં, ચાર કોડી પવિસ્તર હિરણ્યસુવર્ણ વિધિ સિવાયના સુવર્ણ હિરણ્યનો ત્યાગ. પછી રાતુષ્પદ વિધિ પરિમાણ કરે છે. ચાર વ્રજને છોડીને સર્વે ચતુષ્પદનો ત્યાગ. પછી ક્ષેત્ર-વાસ્તુવિધિ પરિમાણ કરે છે - ૫૦૦ હળથી ખેડી શકાય તેટલી ભૂમિ સિવાયના ક્ષેત્રવાસ્તુનો ત્યાગ. પછી શકટ વિધિ પરિમાણ કરે છે - દેશાંતર ગમન માટે ૫૦૦
ગાડાં અને સંવાહનીય ૫૦૦ ગાડાં કરતા વધારે ગાડાંનો ત્યાગ. પછી વહાણ વિધિ પરિમાણ કરે છે, દેશાંતર ગમન યોગ્ય ચાર અને સાંવાહનિક ચાર વહાણો સિવાયના બાકીના વહાણોનો ત્યાગ કરું છું.
ત્યારપછી ઉપભોગ-પરિંભોગ વિધિનું પ્રત્યાખ્યાન કરતાં ગલુછણાવિધિ પરિમાણ કરે છે, એક ગંધ કચાયિક સિવાય બાકીના આંગલુંછણાનો ત્યાગ. પછી દંતધાવન વિધિનું પરિમાણ કરું છું. એક આ યષ્ઠિમધુ સિવાયના દાંતણનો ત્યાગ. પછી ફલ વિધિ પરિમાણ કરું છું, એક મધુર આમળા સિવાયના ફળનો ત્યાગ. પછી અભ્યગન વિધિ પરિમાણ કરું છું . શતાક, સહસપાક તેલ સિવાયના અન્ચંગનનો ત્યાગ. પછી ઉદ્વૈતના વિધિનું પરિમાણ કરું છું - એક સુગંધી ગંધચૂર્ણ સિવાયના ઉદ્ઘતકનો ત્યાગ. પછી સ્નાનવિધિનું પરિમાણ કર્યું છું - આઠ ઔટ્રિક ઘડાં પાણીથી વિશેષ સ્નાનનો ત્યાગ પછી વસ્ત્રવિધિ પરિમાણ કરું છું. એક મયુગલ સિવાયના વસ્ત્રનો ત્યાગ. પછી વિલેપન વિધિ પરિમાણ કરું છું. અગ-ફુંકુમ-ચંદનાદિ સિવાયના વિલેપનનો ત્યાગ. પછી પુષ્પવિધિ પરિમાણ કરું છું. એક શુદ્ધ પદ્મ અને માલતીપુષ્પ માળા સિવાયના પુષ્પોનો ત્યાગ. પછી આભરણ વિધિ પરિમાણ કરું છું - કોમળ કર્ણેયક અને નામની વીટી સિવાયના આભરણોનો ત્યાગ. પછી ધૂપનિધિ પરિમાણ કરું છું - અગરુ, તુરક ધૂપાદિ સિવાયના ધૂપનો ત્યાગ. પછી ભોજનવિધિ પરિમાણ
કરતો યવિધિ પરિમાણ કરે છે - એક કાષ્ઠપેય સિવાયના પેયનો ત્યાગ, પછી ભક્ષ્યવિધિ પરિમાણ કરે છે, એક ધૃતપૂર્ણ-ખાંડખાધ સિવાયની ભક્ષ્યવિધિનો ત્યાગ, પછી ઓદનવિધિ પરિમાણ કરું છું - એક કલમશાલિ સિવાયના ઔદનનો ત્યાગ. પછી સૂપવિધિ પચ્ચક્ખાણ કરું છું - વટાણા, મગના સુપ સિવાયના સૂપનો ત્યાગ, પછી ધૃતતિધિ પરિમાણ કરું છું - શરદઋતુ સંબંધી ગાયનું ઘી, સિવાયના ઘીનો ત્યાગ. પછી શાકવિધિ પરિમાણ કરે છે વસ્તુ, સ્વસ્તિક, મંડુક્કિય સિવાયના શાકનો ત્યાગ, પછી માધુકર વિધિ પરિમાણ કરે છે
.
Page #18
--------------------------------------------------------------------------
________________
૧/૮
૨૨
પાકમાધુર સિવાયના માધુરકનો ત્યાગ. પછી જમણ વિધિનું પરિમાણ કરે છે - સેધાણ્ડ, દાલિકાપ્ત સિવાયની જમણ વિધિનો ત્યાગ. પછી પાણીવિધિનું પરિમાણ કરે છે . એક અંતરિક્ષાદક સિવાયની પાણીનો ભાગ. પછી મુખવાસ વિધિ પમિાણ કરે છે . પંચ સૌગંધિક તાંબુલ સિવાયના મુખવાસનો ત્યાગ
ત્યારપછી ચાર પ્રકારના અનર્થદંડનો ત્યાગ કરું છું - અાપણાનાચરિત, પ્રમાદાચરિત, હિંચપદાન, પાપકર્મોપદેશ.
• વિવેચન-૮ :
તUCHથા - આણવતાદિમાં પ્રથમ, ધૂન - રસવિષય, નવજીવાએ - જયાં સુધી જે પ્રતિજ્ઞામાં પ્રાણધારણ થાય ત્યાં સુધી. દુવિહં - કરવું, કરાવવું બે ભેદથી. તિવિહેણ-મન આદિ વડે. કાયસ-કાયા વડે. • x - સ્થૂલ મૃષાવાદ-તીવ્ર સંક્લેશથી તીવ્ર સંક્લેશનું ઉત્પાદક. અદત્તાદાન-ચોરી. સ્વદાર સંતોષ - સ્વપનીમાં સંતુષ્ટિ તેનું પરિમાણ • ઘણી પનીઓનો સંક્ષેપ કરવો. કઈ રીતે ? મૈથુન આચર્યું નહીં. કઈ ? પોતાની પત્ની શિવાનંદા સાથે જ. • x -
| હિરણ-ચાંદી, સુવર્ણ-સોનું, વિધિ-પ્રકાર - x • મવશેષ - તેનાથી વધારાનું, એ બધે જાણવું. છેવન્થ - અહીં ક્ષેત્ર એ જ વસ્તુ, બીજા ગ્રંથમાં ક્ષેત્ર અને વાસ્તુ કહે છે. નિયત્તા - ભૂમિ પરિમાણ વિશેષ, તેનાથી તિવર્તન. - x - સિત્તf - દેશાંતર ગમન પ્રયોજનવાળા, તેના સિવાયના સંવાહન-ફોગાદિથી તૃણ, કાષ્ઠ, ધાન્યાદિનું ઘેરથી લાવવું, તેને માટે પ્રયુક્ત સાંવાહન. - x -
ઉવભોગ - વારંવાર જોવાય ભવન, વસન, વનિતાદિપરિભોગ-એક વખત સેવાય છે - આહાર, કુસુમ, વિલેપનાદિ. - x - ઉલ્લણિય-નાન જળથી ભીનાં શરીરનું જળ લુંછવાનું વસ્ત્ર, ગંધ-કાષાયિક-ગંધ પ્રઘાન કપાયરંગી વસ્ત્ર. દેતવણદાંતના મેલને કાઢનાર કાષ્ઠ, અલ્લલટ્ટીમહુએણ-આદ્રયષ્ટીમધુ વડે. ખીરામલય-ક્ષીર જેવા મધુર આમળા. કથા - સો દ્રવ્ય કે સો ઉકાળા વડે જે પકાવાય તે શતપાક. ગંઘરુ એણ-ગંધ-ઉપલ, કુષ્ઠાદિનું ચૂર્ણ અથવા ગંધયુક્ત ઘઉંનું ચૂર્ણ. ઉક્રિય-મોટું માટીનું વાસણ, બહુ મોટા કે નાના નહીં તેવા ઉચિત પ્રમાણવાળા. ખોમજુયલકપાસનું વસ્ત્ર યુગલ. ગરુ-ગંધ દ્રવ્ય વિશેષ. સુદ્ધ પઉમ-શુદ્ધ પઠા, બીજા પુષ્પો સિવાયનું કમળ. માઈકુસુમ દામ - જાતિ પુષ્પમાળા. મૃષ્ટ-ચિપ્રરહિત, નામમુદનામાંકિત મુદ્રા. - X --
પેન્દ્રવિહિ • પેય આહાર પ્રકાર, કપેન્જ-મગ આદિનું જૂષ અથવા ઘીથી તળેલ ચોખાની પેયા, ભકખ-કઠોર અને વિશદ સાહાર યોગ્ય દ્રવ્ય, અહીં તે પકવાન્ન અર્થમાં છે. ઘયપુણ-ઘેવર. ખંડખજ-ખંડલિપ્ત ખાધ, - x • સૂવ-દાળનું
ઓસામણ, કલાય-ચણાના આકારનું ધાન્ય વિશેષ, વટાણા, સારઇએણ ગોઘયમંડલશરકાલ ઉત્પન્ન, ગાયનું ઘી. સાગ-શાક, પાલંક-વલ્લીફળ વિશેષ. માહુક-અખ્તરસ સિવાયનું. જેમણ - વડાં, પૂરણાદિ. સેહંબલ સંઘામ્ય-પકવ થયા પછી ખટાશનો સંસ્કાર, દાલિકામ્ય-દાળના ખાટા વડાં. અંતલિખોદય-આકાશમાંથી પડતું જળ.
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ પંચસૌગંધિક - એલચી, લવીંગ, કપૂર, કકકોલ, જાઈફળવાળા સુગંધી દ્રવ્ય યુક્ત.
અણફાદંડ-અનર્થ અર્થાત્ ધર્મ, અર્થ, કામ સિવાયનો દંડ. અપમાન-આd, રૌદ્રરૂપ, આચરિત-આસેવિત. પ્રમાદ-વિકથારૂપ - તેલ વગેરેના પાત્રને ન ઢાંકવું. હિંસ-હિંસાકારી, પ્રદાન-બીજાને આપવું. પાપકર્મોપદેશ-ખેતર ખેડો વગેરે.
• સૂત્ર-૯ :
અહીં, હે આનંદ ! એમ સંબોધીને શ્રમણ ભગવાન મહાવીરે આનંદ શ્રાવકને આમ કહ્યું - હે આનંદ ! જેણે જીવ-જીવને જણા છે ચાવતું અનતિકમણીય છે એવા શ્રાવકે સમ્યકત્વના પ્રધાન પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહીં – શંકા, કાંહ્ય, વિશિસિધ, પરપાખંડપસંસા, પરપાખંડસંdવ. પછી પુલ પ્રાણાતિપાત વિરમણના પાંચ સ્થૂલ અતિચારો જાણવા પણ ન આચરવા - બંધ, વધ, છવિચ્છેદ, અતિભાર, ભતપાન વ્યવછેદ.
પછી સ્કૂલ મૃષાવાદ વિરમણના પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહીં - સહસાઅભ્યાખ્યાન, રહસાભ્યાખ્યાન, સ્વદારામંગભેદ, મૃષોપદેશ, ફૂટલેખ કરણ. પછી શુલ અદત્તાદાન વિરમણના પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહીં- તેનાહત, તરપયોગ, વિરુદ્ધ રાજ્યાતિકમ, ક્રૂડતલકૂડમાન, તપતિરૂપક વ્યવહાર, પછી સ્વદાસ સંતોષuતના પાંચ અતિચાર ગણવા પણ આચરવા નહી - ઇત્વકિપરિંગૃહિતાગમન, અપરિગૃહિતાગમન, અનંગકીડા, પરવિવાહકરણ, કામભોગતિવાભિલાષ. પછી ઈચ્છાપરિમાણ વ્રતના પાંચ અતિચાર શ્રાવકોએ જાણવા પણ આચરવા નહીં- ક્ષેત્ર વાસુ માણાતિક્રમ, હિરણયસુવર્ણપ્રમાણતિકમ, દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણતિક્રમ, ધન-ધાન્ય પ્રમાણાતિક્રમ, કુપમાણtતિક્રમ.
પછી દિશdતના પાંચ અતિચાર જણન પણ ન આચરવા, • ઉદ્ધ, અધો, તિછ દિશા પ્રમાાતિકમ, ઝવૃદ્ધિ, સ્મૃતિનિધનિ. પછી ઉપભોગ પરિભોગ - તે ભોજનથી, કર્મથી. તેમાં ભોજનના પાંચ અતિચારો શ્રાવકે જાણવા, પણ આચરવા નહીં - સચિરાહાર, સચિત્તપતિબદ્ધાહાર, આપકવ-
દુક્ત-તુચછ ધિભક્ષણ. કર્મથી શ્રાવકે પંદર કમદિાનો જાણવા પણ ન આચરવા. બેંગાલ-વનશાટક-ભાટક અને સ્ફોટક કર્મ, દંત-ક્લાક્ષરસ-વિષશ વાણિય, અંગપીડણનિલછિન કર્મ, દવાનિ દાન, સરદ્રતળાવ શોષણ, અસતીજનપોષણ.
પછી નર્થદંડ વિરમણના શ્રાવકોએ પાંચ અતિચાર જાણવા પણ ન આચરવા – કંદર્ય, કૌમુત્ર્ય, મૌર્ય, સંયુક્તાધિકરણ અને ઉપભોગ-પરિભોગાતિરિક્ત પછી સામાયિકnતના પાંચ અતિચાર જાણવા પણ ન આચરવા - મન, વચન, કાય-દુલ્હણિધાન, સામાયિક કરવાનું સ્મરણ ન થવું, અનવસ્થિત સામાયિકનું કરવું. પછી દેશાવકાસિકના પાંચ અતિચાર જાણવા પણ ન આચરવા - નયન પ્રયોગ, પેણપયોગ, શબ્દાનુપાત, રૂપાનપાત, બાહપુગલપક્ષેપ. પછી પૌષધોપવાસના પાંચ અતિચાર જાણવા પણ ન આચરવા - (૧) આપતિલેખિત દુલ્હતિલેખિત અને (ર) આપમાર્જિત-દુધમાર્જિત શસા સંતારક, (3)
Page #19
--------------------------------------------------------------------------
________________
૧/૯
અપ્રતિલેખિત-દુષ્પતિલેખિત અને (૪) અપ્રમાર્જિત-દુષ્પમાર્જિત ઉચ્ચાર પ્રસવણ ભૂમિ, (૫) પૌષધોપવાસની સમ્યક્ અનનુપાલના. પછી યથાસંતિભાગ વ્રતના પાંચ અતિચાર જાણવા પણ ન આચરવા સચિત્તનિક્ષેપણા, સચિત્તપિધાન, કાલાતિક્રમ, પરવ્યપદેશ, મત્સરિતા. પછી અપશ્ચિમ મારણાંતિક સંલેખણા ઝોષણા આરાધનાના પાંચ અતિચાર જાણવા પણ ન આચરવા – ઈહલોક, પરલોક, જીવિત, મરણ અને કામભોગ આશંસાપયોગ.
• વિવેચન-૯ :
--
૨૩
આળંડ઼િ - ‘આનંદ' આમંત્રણ વચન છે. - X - અવાર - મિથ્યાત્વ મોહનીય ઉદય વિશેષથી અશુભ પરિણામ વિશેષ, જે સમ્યકત્વને દૂષિત કરે છે, તે ગુણીની પ્રશંસા ન કરવી આદિ અનેક પ્રકારે છે. પેચાન - સારભૂત, પ્રધાન, સ્થૂલપણે જેનો
વ્યવહાર થાય છે. તેમાં શંકા – સંશય કરણ, કાંક્ષા-અન્ય અન્ય દર્શનગ્રહણેચ્છા. વિચિકિત્સા - ફળ વિશે શંકા અથવા સાધુની જાત્યાદિની નિંદા, પરપાખંડ-પરદર્શનીની પ્રશંસા, સંસ્તવ-પરિચય.
તથા વન્ય - દ્વિપદાદિને દોરડાથી બાંધવા. વજ્ર - લાકડી આદિથી મારવું. વિચ્છેદ્ - શરીરના અવયવોનો છેદ. અમાર અતિચાર આરોપણ, તથાવિધ શક્તિરહિતને મહાભાર ભરવો. મત્તાપણાનોવ્હેમ - અશન-પાન આદિ ન આપવા. પૂજ્યોએ કહ્યું છે – ક્રોધાદિ વડે દૂષિત મનવાળો ગાય - મનુષ્યાદિના બંધ, વધ આદિ ન કરે. “હું મારીશ નહીં'' આ પ્રમાણે વ્રતકર્તાન મૃત્યુ વિના શો અતિચાર છે? પણ જે ક્રોધિત થઈને વધ-બંધાદિ કરે, તે વ્રતી વ્રતથી નિરપેક્ષ થાય છે. કાયાથી વ્રત ન ભાંગવાથી તે વ્રતી છે, પણ કોપ કરવાથી દયાહીનતાથી વ્રત ભંગ કહેવાય. તે દેશ ભંગ “અતિચાર’’ કહેવાય છે, હે ધીમાન્ ! આ ક્રમ બધે યોજવો. મસા - વગર વિચાર્યે, અભ્યાખ્યાન-ખોટો દોષ ચડાવવો, જેમકે “તું ચોર છે.” અહીં તીવ્રસંકલેશથી નહીં પણ સહસા કહેવાયું. માટે અતિચાર છે. રસા - એકાંત, તે નિમિત્તે ખોટો આરોપ મૂકવો. જેમકે - આ લોકો એકાંતમાં રાજવિરુદ્ધ મંત્રણા કરે છે. અનાભોગપણાથી આ અતિચાર છે. એકાંતના નિમિત્તે તે પૂર્વ અતિચારથી જુદો છે અથવા સંભવિત અર્થ કથનથી અતિચાર છે. પણ વ્રતભંગ નથી. - - સવારમંતખેર્ - સ્વ પત્ની સંબંધી વિશ્વાસનીય વાતને પ્રકાશવી. અહીં સ્ત્રીએ
કહેલ અપ્રકાશનીયને પ્રકાશતા લજ્જાદિ વડે મરણાદિ અનર્થ પરંપરાનો સંભવ હોવાથી પરમાર્થથી અસત્ય છે.
મોમોવÇ - બીજાને સહસા કે અનાભોગથી કે કપટથી અસત્યનો ઉપદેશ, “અમે અસત્ય બોલી બીજાને જીત્યા'' એમ કહી અસત્ય બોલવા બોધ કરવો. અહીં સાક્ષાત્ અસત્ય પ્રવર્તન નથી. જૂઇનેરળ - ખોટા લેખ કરવા, પ્રમાદ કે દુર્વિવેકથી અતિચાર છે. - x - બીજી વાચનામાં “કન્યાલિક, ગવાલિક, ભૂમાલિક, નાસાપહાર, કૂટસાક્ષિક” એવો પાઠ છે. તેને આવશ્યકાદિમાં સ્થૂલ મૃષાવાદના ભેદો કહ્યા છે. તેનો આ અર્થ સંભવે છે - · તે પ્રમાદ, સહસાકાર, અનાભોગાદિ વડે કહેવાતા તે
-
-
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
મૃષાવાદ વિરતિના અતિચાર થાય છે, બુદ્ધિપૂર્વક કહેવાતા તે વ્રત ભંગ છે, તેનું સ્વરૂપ આ છે –
૨૪
ન્યા - અપરિણિતા સ્ત્રી, તે માટે અસત્ય તે કન્યાલીક. અહીં કન્યાલીક વડે સર્વ મનુષ્યજાતિ જાણવું. એ રીતે ગવાલિક-ચતુષ્પદ જાતિ સંબંધી અલીક, ભૂમિ અલિક-તે સચેતન અચેતન વસ્તુ સંબંધી અપદ લક્ષણ છે. ન્યાસ - થાપણ, બીજાએ મૂકેલ તેનો અપલાપ કરવો. વદમ્ - અસત્ય અર્થ સંવાદન વડે સાક્ષિ આપવી. - × - અહીં ન્યાસાપહાર આદિ બેમાં પહેલાં ત્રણ સમાવિષ્ટ છે, પણ પ્રાધાન્ય વિવક્ષાથી જુદા કહ્યા.
તેનાહક - ચોરે લાવેલ વસ્તુ સસ્તી જાણી લોભથી ખરીદવી તે - ૪ - અતિચાર છે. સાક્ષાત્ ચોરી અભાવે તે અતિચાર છે. તાપ્પો - ચોરને ચોરી કરવા પ્રેરવા, “તમે ચોરો”, અનાભોગથી તે અતિચાર છે. વિરુદ્ધ ર′ામ્ - વિરુદ્ધ રાજાના રાજ્યનું ઉલ્લંઘન, અહીં રાજાની અનુજ્ઞા નથી અને ચોરીની બુદ્ધિ પણ નથી તેથી અનાભોગથી અતિચાર છે.
કુડતુલકૂડમાણે - તેમાં માન - કુડવ, કૂટત્વ-ન્યૂનાધિકપણું. અનાભોગાદિથી આ અતિચાર છે. અથવા “હું ચોર નથી' કેમકે ખાતર પાડવું આદિ કર્યુ નથી, તે વ્રત સાપેક્ષ હોવાથી અતિયાર છે. તત્પતિરૂપક વ્યવહાર-મૂળ વસ્તુના સમાન વસ્તુનો વ્યવહાર-મૂળ વસ્તુમાં પ્રક્ષેપ, જેમકે ઘીમાં ચરબી આદિ મેળવવી અથવા ચરબીનો ધૃતાદિરૂપે વ્યવહાર, તે અતિચાર.
સદાર સંતોસી - સ્વપત્ની સંતુષ્ટ. ઇન્વકાલ પરિગૃહીતા-ભાડું આપીને કેટલાક કાળ-દિવસાદિ માટે સ્વવશીકૃત. ગમન-મૈથુન સેવન. અહીં અતિક્રમાદિ વડે અતિચાર છે. અપરિતૃપ્તિતા - બીજા પાસેથી પરિંગૃહીત અથવા પતિ વિનાની કુલાંગના સ્ત્રી, અહીં અતિક્રમાદિથી અતિચાર છે. અનંગ લીક - મૈથુન કાર્યની અપેક્ષાએ અનંગ-સ્તન, કાંખ, સાથળ, વદનાદિ વિશે ક્રીડા કરવી. સ્વ સ્ત્રી સિવાયની અન્ય સાથે મૈથુનનો ત્યાગ કરી અનુરાગથી આલિંગનાદિથી વ્રતમાલિન્ય થાય. પવિવારī - પોતાની, પોતાની સંતતિ સિવાય બીજાના વિવાહ કરવા. અહીં બીજાના વિવાહ થકી મૈથુનની પ્રેરણા કરવી અયોગ્ય છે. - ૪ - કામ-શબ્દ, રૂપ. ભોગ-ગંધ, રસ, સ્પર્શ. તેના વિશે તીવ્ર અભિલાષ, તે કામભોગ તીવ્રાભિલાષ. અર્થાત્ સ્વદારા સંતોષી એ વિશિષ્ટ વિસતિવાળો છે, તેટલું જ મૈથુનસેવન ઉચિત છે, જેનાથી વેદ જનિત બાધા શાંત થાય છે, વાજિકરણાદિ વડે, કામશાસ્ત્ર વિહિત પ્રયોગ વડે અધિક ઈચ્છા ઉત્પન્ન કરી,
સતત સુરત સુખને ઈચ્છે છે, તે પરમાર્થથી મૈથુન વિરમણવ્રતને મલિન કરે છે - x - માટે તે અતિચાર છે.
ક્ષેત્ર વસ્તુ પ્રમાણાતિક્રમ-પ્રત્યાખ્યાન કાળે ગૃહીત પ્રમાણને ઉલ્લંઘવું. અનાભોગ કે અતિક્રમથી અતિયાર છે, એક ક્ષેત્રાદિનું પરિમાણકર્ત્તનિ અન્ય ક્ષેત્રની વાડ આદિ દૂર કરીને પૂર્વ ક્ષેત્રમાં જોડવી. તે વ્રત સાપેક્ષત્વથી અતિચાર છે. સુિવધા ૦ પૂર્વવત્ અથવા રાજાદિ દત્ત હિરણ્યાદિ અભિગ્રહ પૂરો થતાં સુધી બીજાને આપે,
Page #20
--------------------------------------------------------------------------
________________
૧/૯
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
અભિગ્રહ પુરો થતાં લઈ લઈશ, એવો અધ્યવસાય થTધન્ન અનાભોગાદિથી અથવા લભ્યમાન ધનાદિ-અભિગ્રહ મર્યાદા સુધી બીજા સ્થાને રાખી, ધારી રાખે તે અતિચાર, દ્વિપદ-ચતુપદo પૂર્વવત્ અથવા ગાય, ઘોડી આદિ ચતુષ્પદ રીને અભિગ્રહ કાળ પૂરો થાય પછી પ્રમાણથી અધિક વસાદિ ચતુષદની ઉત્પત્તિ થાય, તે રીતે સાંઢ આદિ વડે ગર્ભ ગ્રહણ કરાવવો તે અતિસાર -x - છે. સુવર્ય ઘરની સામગ્રી-ચાળી આદિ. અનાભોગાદિથી આ અતિયાર છે અથવા “પાંચ સ્થાલનો પરિગ્રહ રાખવો' આ અભિગ્રહવાળાને, કોઈને વધુ સ્થાન પ્રાપ્ત થતાં તેમાં બે ઈત્યાદિ મેળવીને પૂર્વની સંખ્યા કાયમ રાખવા વડે આ અતિયાર છે. - x -
દિવ્રત અને શિક્ષાવ્રત, જો કે પૂર્વે કહ્યા નથી, તો પણ, ત્યાં કહ્યા છે, તેમ જાણવું. અન્યથા અહીં અતિચાર કહેવાનો અવકાશ ન રહેત. નહીં તો પહેલાં કેમ કહ્યું - બાર પ્રકારે શ્રાવકધર્મ સ્વીકાર્યો ? અથવા હવે કહેશે કે કઈ રીતે - બાર પ્રકારે શ્રાવકધર્મ સ્વીકારેલ છે. અથવા સામાયિકાદિ ઈત્તરકાલીન હોવાથી અમુક કાળે કરવાના હોવાથી, ત્યારે તેણે ગ્રહણ કર્યા ન હતા. દિવ્રત પણ વિરતિની અભાવે ઉચિતાવસરે સ્વીકારશે. તેથી ભગવંતનો અતિચાર વર્જન ઉપદેશયુક્ત છે. કેમકે પૂર્વે જે કહ્યું કે - હું બાર પ્રકારનો ગૃહીધર્મ સ્વીકારીશ • x • તે કથન અયુક્ત નથી.
ઉકૃદિસિપમાણાઈક્કમને બદલે ક્યાંક પાઠ છે - ઉકૃદિસાઈક્કમ. આ ઉર્વ દિગાદિ અતિક્રમ, અનાભોગાદિથી અતિચાર જાણવો. એક- એક દિશામાં ૧૦૦યોજન પ્રમાણ અભિગ્રહ છે, બીજી દિશામાં દશ યોજન છે, તે દશ યોજનવાળી દિશામાં કાર્ય ઉત્પન્ન થતાં, ૧૦૦ યોજનમાંથી લઈ સ્વ બુદ્ધિએ દશ યોજન તેમાં વધારવા. આ વ્રત સાપત્વથી અતિયાર છે. સરૂ મન પદ્ધ - સ્મૃતિ ભંશ, શું મેં ૧૦૦ યોજન મર્યાદા કરેલ કે ૫૦ ? આવું થાય ત્યારે ૫૦ચોજનને ઉલ્લંઘવા અતિયાર જાણવો.
બોraો - ભોજન આશ્રીને, બાલાવ્યંતર ભોજનીય વસ્તુ અપેક્ષાએ. મમો - ક્રિયા, બાહ્યાભ્યતર ભોજનીય વસ્તુ પ્રાપ્તિ નિમિતે. સચિવાહાર-સયેતનાહાર, પૃથ્વી-અ-વનસ્પતિકાય જીવના સચેતન શરીરનો આહાર કણ્વો, સચિતાહારનો ત્યાગ અથવા કૃત પરિમાણનો અનાભોગાદિથી સચિત ભક્ષણ કે પરિમાણનું ઉલ્લંઘન, તે અતિચાર.
સચિcપડિબદ્ધાહાર-સચિત્તવૃક્ષાદિને લાગેલ ગુંદ આદિનો આહાર અથવા ઠળીયાવાળા જે ખજુર આદિના અચિત ગરને ખાઈશ અને બીજાને ત્યજીશ, એ ભાવનાથી મુખમાં નાંખવો, તે વ્રતસાપેક્ષત્વથી અતિયાર છે, અપચય - અગ્નિથી ન સંસ્કારેલ. વધ - શાલિ આદિ, પક્ષપાત - ભોજન. [પ્રશ્ન) આ અતિચારનો સચિતાહારમાં સમાવેશ છે, તો જુદું ગ્રહણ કેમ ? [ઉત્તર પૂર્વોક્ત પૃથ્યાદિ સચિત સામાન્યની અપેક્ષાએ ઔષધિ હંમેશાં ખાવા યોગ્ય હોવાથી, તેનું પ્રાધાન્ય બતાવવા માટે છે. • x -
દuq-અગ્નિ વડે અર્ધપકવ ઔષધિની ભક્ષણતા. તુચ્છ-અસાર, ઔષધિમગની કોમળ શીંગ આદિ, તેને ખાવામાં ઘણી વિરાધના અને સ્વાતૃપ્તિ થાય છે. તેથી વિવેકીઓએ તેને અયિત કરીને પણ ભક્ષણીય નથી. તેમ કરીને ખાતાં અતિયાર લાગે. આ પાંચે અતિચારો ઉપલક્ષણ માત્ર છે, કેમકે મધ, માંસ, રાત્રિભોજનાદિ વ્રતીને અનાભોગ, અતિક્રમાદિ અનેક અતિચારો સંભવે છે.
H૩ ઉપભોગવત છે, ‘ખકમદિ' કર્મ પચ્ચકખું છું. તેમાં શ્રાવકોને ૧૫કમદિાનો વર્ષવા. તે આ - (૧) અંગારકર્મ-કોલસા બનાવવા પૂર્વક વેપાર કરવો. જો રીતે ઇંટ, માટીના વાસણ પકાવવા આદિ પણ અંગાર કર્મ જાણવું. અનાભોગાદિથી તેમાં પ્રવર્તન તે અતિચાર છે.
(૨) વનકર્મ-વનસ્પતિ છેદનપૂર્વક તેને વેચીને જીવવું. (3) શકટકમ-ગાડાંને ઘડવા, વેચવા, ચલાવવા રૂપ. (૪) ભાટક કર્મ-ગાડાં આદિ બીજાના વાહન ભાડે લેવા. (૫) સ્ફોટક કર્મ - કોદાળી દિથી ભૂમિ ખેડી જીવવું. (૬) દંત વાણિજ્યહાથી દાંત આદિ કર્મકારી પાસેથી ખરીદી વડે તેના વેચાણથી આજીવિકા કરવી. (9) લાક્ષવાણિજ્ય-જીવોત્પતિ હેતુભૂત લાખનો વ્યાપાર. (૮) રસવાણિજ્ય-સુરાદિ વેચાણ, (૯) વિષવાણિજ્ય- જીવઘાત પ્રયોજન શસ્ત્રાદિ વેચાણ, (૧૦) કેશવાણિજય-વાળવાળા દાસ, ગાય આદિનો વેચાણ. (૧૧) યંગપીડન-ચંગ વડે તલ આદિ પીલવા, (૧૨) નિલછિન-ખસી કરવી, (૧૩) દવાગ્નિ-ખેતર આદિ સાફ કરવા વનમાં અગ્નિ દેવો. (૧૪) મ7 - સરોવર, કહ-નધાદિનો નિમ્નતર પ્રદેશ, તડાગ-ખોદીને બનાવેલ જળ
સ્થાન, તેને શોષવવા. (૧૫) અસતીજન-દાસીજનને પોષવા, તે દ્વારા આજીવિકા ચલાવવા પોષવા, ઘાતકી પ્રાણી પોષવા.
• કામના હેતુભૂત વાક્ય પ્રયોગ, રાગાધિકતાથી હાસ્ય મિશ્રિત મોહોદ્દીપક મજાક. આ અતિચાર પ્રમાદાયરિત લક્ષણ - x - છે. ડીકુચ્ચ-અનેક પ્રકારની મુખનયનાદિ વિકારપૂર્વક હાસ્યાદિ ભાંડ ચેષ્ટા. મૌખર્ય-ધૃષ્ટતાયુક્ત અસત્ય અને અસંબદ્ધ પ્રલાપ. આ પ્રમાદuતનો કે પાપકર્મોપદેશ વ્રતનો અનાભોગાદિ અતિચાર છે. સંયુક્તાધિકરણ - અર્થ કિયા કરણ ક્ષમ ઉદખલમુશલાદિ. તે હિંપ્રદાન વ્રતનો અતિચાર છે. - X - X - ઉપભોગ પરિભોગાતિરિક્ત-ઉપભોગ અને પરિભોગ વિષયભૂત જે દ્રવ્યો, નાના પ્રસંગે ઉષ્ણ જળ, ઉદ્વર્તનક, આમળાદિ, ભોજનના પ્રસંગે અશનાદિ, તેમાં અધિકતા - x • તે ઉપચારથી અતિચાર છે.
ગુણવત અતિચાર કહ્યા, હવે શિક્ષાવ્રતના અતિચાર કહે છે - સામાયી - સમ એટલે ગદ્વેષ રહિત, જે સર્વે પ્રાણીઓને આત્મવતુ જુએ, તેને પ્રતિક્ષણ અપૂર્વપૂર્વ જ્ઞાન, દર્શન, ચાાિ પર્યાય - x " નો લાભ, તે સમાય, તે જેનું પ્રયોજન છે, તે સામાયિક. તે સાવધ યોગ નિષેધરૂપ અને નિરવધ યોગ સેવનરૂપ છે. (૧) મનનું દુષ્ટ પ્રણિધાન-પ્રવૃત્તિ, ઘરના કાર્ય સંબંધી સારા-ખોટાનો વિચાર કરવો. (૨) સામાયિક કરીને નિષ્ફર સાવધ વચન પ્રયોગ. (3) સામાયિક કરીને ન જોયેલ, ન પ્રમાર્જેલ ભૂમિ ઉપર હાથ-પગ મૂકવા. - x - (૪) સામાયિક સંબંધી જે સ્મૃતિ-મારે આ સમયે
Page #21
--------------------------------------------------------------------------
________________
૧/૯
સામાયિક કરવાનું છે “પ્રબળ પ્રમાદથી તેવું યાદ ન આવે તે (૫) અલ્પ કાળનું કે અનિયત સામાયિક કરવું, અલ્પકાળ પછી સામાયિકનો ત્યાગ કરવો અથવા જેમતેમ કરવું. પહેલા ત્રણ અનાભોગ છે અને બીજા બે પ્રમાદથી છે.
દેશાવામિનૢ૦ ગૃહિત દિશાના પરિણામનો એક દેશ, તેને વિશે અવકાશગમનાદિ ચેષ્ટા સ્થાન તેના વડે નિવૃત્ત તે દેશાવકાશિક, જે પૂર્વગૃહીત દિવ્રતના કે સર્વ વ્રતના સંક્ષેપરૂપ છે. તેના અતિચાર –
૨૩
(૧) આણવણ૫ઓગ - અમુક મર્યાદાવાળા ભૂમિ ભાગમાં જવા-આવવાનો અભિગ્રહ હોય, તેનાથી આગળના ભાગમાંથી બીજાને પ્રેરણા કરી સચિત્તાદિ દ્રવ્ય મંગાવવું. (૨) પેસવણર્પઓગ-બળથી પ્રેરવા યોગ્ય તે પ્રેષ્ય, તેનો પ્રયોગ, યથાગૃહીત પ્રવિચાર દેશને ઉલ્લંઘવાના ભયે-તેને મોકલીને વસ્તુ મંગાવવી. (૩) સાનુવાયપોતાના ઘર આદિની વાડ વગેરેની ભૂમિનો પ્રયોગ, તેથી બહાર કામ પડતાં, શબ્દાદિ વડે બહારનાને જણાવવું તે શબ્દનું ઉચ્ચારણ, જેથી તે શબ્દ બીજાના કાનમાં પ્રવેશે. (૪) રૂપાનુપાત - અભિગ્રહ બાહ્ય ભૂમિમાં કામ પડતાં શબ્દોચ્ચાને બદલે, પોતાના શરીરનું રૂપ બતાવવું. (૫) બહિયાપુગ્ગલ પજ્ઞેવ-નિયત ભૂમિ પ્રદેશ બહાર, પ્રયોજનવશ, બીજાને જણાવવા પુદ્ગલ ફેંકવા. અહીં પહેલા બે અતિયાર અનાભોગથી,
બીજા ત્રણ વ્રત સાપેક્ષત્વથી છે.
પોહોવવામ૰ અષ્ટમી આદિ પર્વમાં ઉપવાસ કરવો તે. તે આહારાદિ ચાર ભેદે છે. તેમાં અપડિલેહિય-જીવરક્ષાર્થે આંખ વડે ન નીરખવું, દુપ્પડિલેહિય-ઉદ્ઘાંત ચિત્તથી અરસમ્યક્ નિરીક્ષણ કરવું. સુવા માટે સંચારો. આ સંથારો પતિલેખિતદુષ્પત્તિલેખિત હોવો. એ પ્રમાણે અપ્રમાર્જિત-દુષ્પમાર્જિત શય્યા-સંથારો. પ્રમાર્જન વસ્ત્રના છેડાથી જાણવું. ઉધ્વાર - પુરુષ, પ્રસવણ-મૂત્ર, તેની ભૂમિ તે સ્થંડિલ. આ ચાર અતિચાર પ્રમાદથી છે. પૌષધોપવાસ કરીને અસ્થિર ચિત્ત વડે આહાર, શરીરસત્કાર, અબ્રહ્મવ્યાપારની ઈચ્છાથી પૌષધનું અયથાર્થ પાલન.
અસંવિભાળ - પોતા માટે કરેલ અશનાદિના પશ્ચાત્ કર્માદિ દોષનો ત્યાગ કરીને સાધુને દાન આપવું તે. તેના અતિચાર - (૧) અન્નાદિની અદાન બુદ્ધિથી, માયા વડે સચિત્ત ડાંગર આદિ ઉપર મૂકવા. (૨) સચિત્ત ફલાદિ વડે અન્નાદિ ઢાંકવા. (૩) સાધુના ભોજનકાળનું ઉલ્લંઘન, અર્થાત્ ન્યૂન કે અધિક કાળ જાણીને સાધુ કે ગ્રહણ નહીં કરે તેવું દાન. (૪) “આ બીજાનું છે, માટે સાધુને ન આપી શકાય” સાધુઓ જાણે કે આનું અન્ન વગેરે હોય તો અમને કેમ ન આપે, એમ સાધુને વિશ્વાસ પમાડવા કહેવું અથવા “આ દાનથી મારી માતાને પુન્ય થાઓ'' એમ કહેવું. (૫) બીજાએ આપ્યું, તો હું તેનાથી હીન કે કૃપણ છું - એમ વિચારી આપે. આ અતિચાર છે, વ્રત ભંગ નથી. કેમકે આપવું છે, પણ પરિણામ દૂષિત છે. ન આપે, આપનારને
રોકે, ઈત્યાદિથી વ્રત ભંગ થાય છે.
આવશ્યક ટીકામાં ભંગ અને અતિચારની વિશેષતા અમે જાણી નથી, પણ અહીં વ્રત ભંગથી જુદા ગણી અમે અતિચારોની વ્યાખ્યા કરી છે, સંપ્રદાયથી નવપદાદિમાં
ર
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
તેમ જણાય છે. - x - આવશ્યક ચૂર્ણિમાં પૂર્વગત ગાથામાં નવ દ્વારો છે. અતિચાર શબ્દથી સર્વ ભંગ પ્રાયઃ અપ્રસિદ્ધ છે, તેથી એવી શંકા ન કરવી કે આ અતિચારો જ ભંગ છે. અહીં કહેલ પાંચ-પાંચ અતિચારો, તે બીજા અતિચારના સૂચક છે, પણ તેટલાં જ છે, તેમ નિશ્ચિત નથી. - x - પણ ઉપલક્ષણ માત્ર છે. અહીં તત્ત્વ આ છે
- જે વ્રતવિષયમાં અનાભોગાદિ કે અતિક્રમાદિ ત્રણ પદ વડે અથવા સ્વબુદ્ધિ કલ્પનાથી વ્રતના વિષયનો ત્યાગ કરતાં પ્રવૃત્તિ થાય, તે અતિચાર અને વિપરીતપણામાં
ભંગ છે. - x -
પ્રશ્ન-સર્વ વિરતિમાં અતિચાર સંભવે, દેશવિરતિમાં તો ભંગ જ થાય કેમકે કહ્યું છે કે – બધાં અતિયાર સંજ્વલન ના ઉદયથી થાય, મૂલ છેદ, બાર કષાયથી
જ થાય ?
ઉત્તર - આ ગાયા સર્વવિરતિના અતિચાર અને ભંગને જણાવવા માટે છે, દેશવિરતિ આદિનો ભંગ બતાવવા નહીં - ૪ - ૪ - જેમ સંયતને સંજ્વલનના ઉદયે યથાખ્યાત ચાસ્ત્રિનો નાશ થાય છે, બીજા ચાસ્ત્રિ અને સમ્યકત્વ સાતિચાર અને ઉદયવિશેષથી નિરતિચાર હોય છે, ત્રીજા કષાયના ઉદયે સરાગ ચાસ્ત્રિનો નાશ થાય છે, સમ્યકત્વ સાતિચાર-નિરતિચાર બંને હોય છે. બીજા કષાયના ઉદયે દેશવિરતિનો નાશ થાય છે, પણ સમ્યકત્વ તો બે ભેદે જ હોય, પ્રથમ કષાયના ઉદયે સમ્યકત્વનો નાશ થાય છે. જો એમ ન હોય તો અતિચારાદિ દેશ ભંગમાં પ્રાયશ્ચિત્ત તપ અને
સર્વ ભંગમાં મૂલ છેદ કઈ રીતે સંભવે ?
..
પ્રશ્ન - અનંતાનુબંધ્યાદિ કષાય સર્વઘાતી છે, સંજ્વલન દેશઘાતિ છે, તેથી સર્વઘાતી ઉદયે મૂલછેદ, દેશઘાતિમાં અતિચારો છે.
[સમાધાન સત્ય છે, પણ બાર કષાયોનું સર્વઘાતિત્વ સર્વવિરતિ અપેક્ષાએ છે, સમ્યકત્વાદિ સાપેક્ષ નથી. - ૪ - માટે અતિચાર છે.
ચ્છિમ - પછી બીજું નથી, તે અપશ્ચિમ. મરણ-પ્રાણ ત્યાગ, તે રૂપ અંત તે મરણાંત. તે સમયે થયેલ તે મારણાંતિકી, જેનાથી શરીર, કષાયાદિ કૃશ કરાય તે સંલેખના - તપ વિશેષ રૂપ. જોષણા-સેવના. તેની આરાધના અર્થાત્ અખંડપણે કાળ કરવો. તેમાં ફોર્ક - મનુષ્યલોક, તે સંબંધી અભિલાષા, તેની પ્રવૃત્તિ. જન્માંતરે હું શ્રેષ્ઠી આદિ થઉં. પરત્નો - હું દેવ થાઉં આદિ. નીવિત - પ્રાણ ધારણા, “હું ઘણું જીવું”. તે ઈચ્છા. સંલેખના કરનાર વસ્ત્ર, માળા, આદિ સત્કાર જોઈને, ઘણો પરિવાર થતો જોઈ કે લોક પ્રશંસાથી “જીવિત જ શ્રેષ્ઠ છે’ એમ માને ઈત્યાદિ - x - ઉક્ત સ્વરૂપ પૂજાદિના અભાવે મરણને ઈચ્છે. માનુષી કે દિવ્ય કામભોગ મળે તેમ ઈચ્છવું.
• સૂત્ર-૧૦ :
ત્યારપછી આનંદ ગાાપતિઓ ભગવંત મહાવીર પાસે પાંચ અણુવ્રત, સાત શિક્ષતતાદિ બાર ભેદે શ્રાવક ધર્મ સ્વીકારીને ભગવંતને વાંદી-નમીને, તેમને કહ્યું – ભગવન્ ! આજથી મારે અન્યતીર્થિક, અન્યતીર્થિકદેવ, અન્યતીર્થિક
Page #22
--------------------------------------------------------------------------
________________
૩૦
ઉપાસકદશાંગસત્ર-સટીક અનુવાદ
૧/૧૦ પસ્પૃિહીત અરહંત ચૈત્યને વાંદવું-નમવું ન કહ્યું. પૂર્વે અનાલાપિત સાથે આલાસંતાપ, તેમને અાન, પાન, ખાદિમ, સ્વાદિમ આપવા કે વારંવાર આપવા ન કો, સિવાય કે રાજા-ગણ-બલદેવતાના અભિયોગ કે ગરનિગ્રહથી તથા આજીવિકા અભાવે કિરવું પડે - - મારે શ્રમણ નિષ્પન્થને પામુક, એષણીયા
શન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપુછણ, પીઠ-ફલક, શસ્યા-સંતાક, ઔષધ, ભેજથી પ્રતિલાભતા વિહરવું કહ્યું. આવો અભિગ્રહ સ્વીકારી, પ્રશ્નો પૂછી, અર્થ ગ્રહણ કરે છે.
ત્યારપછી ભગવંતને ત્રણ વખત વાંદીને ભગવંત પાસેથી દૂતિપલાશક ચૈત્યથી નીકળે છે, નીકળીને વાણિજ્ય ગ્રામ નગરે, પોતાના ઘેર આવે છે, આવીને શિવાનંદા પનીને કહ્યું – મેં શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળ્યો. તે ધર્મ અને ઈચ્છિત, પ્રતિચ્છિત, અભિરુચિક છે. તો તું પણ ભગવંત પાસે જઈ, વાંદી, પર્યાપાસી, ભગવંત પાસે રાવત બાર ભેદે ગૃહીધર્મ સ્વીકાર.
: વિવેચન-૧૦ :
"જયંત - ભગવન્! મામૃત - આજથી, સમ્યકત્વ સ્વીકારના દિવસથી, નિરતિચાર સમ્યકત્વ પાલન માટે, તેની યતનાને આશ્રીને, માન્યતીથિંક-જૈન સંઘ સિવાયના બીજા તીર્થવાળા, ચક આદિ કુતીર્થિક, અન્યમૂચિક દેવતા-હરિહર આદિ, ચૈત્ય-અરિહંત પ્રતિમા, જેમકે શૈવોએ ગ્રહણ કરેલ વીરભદ્ર-મહાકાલાદિ, વંદિતું
અભિવાદન કરવાને, નમસ્ક-પ્રણામ પૂર્વક પ્રશસ્ત ધ્વનિ વડે ગુણકીર્તન કરવું, કેમકે તેથી તેના ભક્તોને મિથ્યાવાદી પ્રસંગ બને.
પૂર્વમુ-પહેલા, •x - આલપિતુ-એક વાર બોલાવવા, સંલપિતૃ-પુનઃ પુનઃ વાત કરવી. કેમકે તેઓ લોઢાના ગોળા સમાન છે - x • તે નિમિતે કર્મબંધ થાય. તથા આલાપાદિ વડે તેના પરિચયથી મિથ્યાત્વ પ્રાપ્તિ થાય. પહેલા બોલાવેલ હોય તો લોક અપવાદ ભયથી સંભ્રમ સિવાય “તમે કેવા છો ?” આદિ કહેવું તથા અન્યતીર્થિકોને અશનાદિ આપવા નહીં, આ નિષેધ ધર્મબુદ્ધિથી જ છે, કરુણા વડે તો આપે પણ ખરો આ વિષયમાં અપવાદ કહે છે –
1 - કાતું નથી, રાજાના અભિયોગ-પરાધીનતા સિવાય, TUT - સમુદાય, વજન - રાજા અને ગણ સિવાયના બળવાનું. દેવતાભિયોગ-દેવપરતંત્રતા, ગુરનિગ્રહમાતા, પિતાની પરવશતા અથવા ચૈત્ય અને સાધુઓનો નિગ્રહ-બુકૃત ઉપદ્રવ. • x • વિકિંતાર - વૃત્તિ - જીવિકા, તેના અરણ્ય જેવું વ્ર અને કાળ, તે નિવહિનો અભાવ. તેથી બીજે દાન અને પ્રણામાદિનો નિષેધ છે. પડિગલ-પાન, પીઢ-પાટ, ફલક-ટેકા માટે પાટિયું આદિ.
• સૂત્ર-૧૧ -
ત્યારે શિવાનંદા, આનંદ શ્રાવકને આમ કહેતા સાંભળી હષ્ટ-તુષ્ટ થઈ, કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – જલ્દીથી લધુકરણ ચાવતું પત્યુપામે છે, ત્યારે શ્રમણ ભગવત મહાવીર, શીવાનંદા અને તે મોટી હર્ષદાને ધર્મ કહ્યો.
ત્યારે શિવાનંદા ભગવંત પાસે ધર્મ સાંભળી, સમજી યાવતું ગૃહીધર્મ સ્વીકાર્યો. તે જ ધાર્મિકયાનપવમાં બેસીને, જે દિશામાંથી આવેલ, તે દિશામાં પાછી ગઈ.
• વિવેચન-૧૧ - તદુવર - શીઘ ગમન ક્રિયામાં દક્ષ ઈત્યાદિ. • સૂઝ-૧૨ થી ૧૪ :
ફિર ભંતે, એમ કહી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને કહ્યું - હે ભગવના આનંદ શ્રાવક આપની પાસે મુંડ પાવતુ દીક્ષિત થવા સમર્થ છે ? ગૌતમી તે અર્થ સમર્થ નથી. આનંદ શ્રાવક ઘણાં વર્ષ શ્રાવક પ્રચયિ ાળીને યાવતું સૌધર્મકો અરુણ વિમાનમાં દેવપણે ઉપજશે. ત્યાં કેટલાંક દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની છે, ત્યાં આનંદ શ્રાવકની પણ ચાર પલ્યોપમ સ્થિતિ થશે.
પછી ભગવંત અન્ય કોઈ દિવસે બાહ્ય યાવત વિચરે છે.
[૧] પછી આનંદ, શ્રાવક થયો. જીવાજીવનો જ્ઞાતા યાવતુ પ્રતિલાભિત કરતો વિચરે છે. શિવાનંદા પણ શ્રાવિકા થઈ યાવત્ વિચરે છે.
[૧૪] ત્યારપછી, તે આનંદને અનેક શીલવંત, ગુણવત, વિરમણ, પ્રત્યાખ્યાન-પૌષધોપવાસ વડે આત્માને ભાવિત કરતાં ચૌદ વર્ષોં ગયા. પંદરમ વર્ષમાં મધ્યમાં વર્તતા, કોઈ દિવસે મધ્યરાત્રિએ ધર્માગરિકા કરતા આવા પ્રકારે અધ્યવસાય, વિચાર, પાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે - હું વાણિજ્યગ્રામ નગરમાં ઘણાં રાજ, ઈશ્વર ચાવતુ પોતાના કુટુંબનો ચાવતુ આધાર છે, આ વિક્ષેપોથી હું ભગવંત મહાવીર પાસે સ્વીકારેલ ધર્મપતિને કરવાને સમર્થ નથી. માટે ઉચિત છે કે આવતીકાલે ચાવતું સૂર્ય ઉગ્યા પછી વિપુલ આશન
પૂરણ” માફક ચાવતુ જ્યેષ્ઠયુમને કુટુંબમાં સ્થાપીને, તે ઝિમ યાવત્ યેષ્ઠ પગને પૂછીને કોલ્લમ સંનિવેશમાં જ્ઞાતકુલમાં પૌષધશાળા પ્રતિલેખીને શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ પ્રજ્ઞતિને સ્વીકારીને વિચરતું.
આમ વિચારી, બીજે દિવસે પૂર્વવત્ જમીન, ભોજન બાદ તે મિત્ર રાવતું વિપુલ પુરુષાદિથી સહકારી, સમાની, તે જ મિત્ર રાવતું આગળ મોટા મને બોલાવીને કહ્યું - હે પુત્ર! હું વાણિજ્યગ્રામમાં ઘણાં રાજ, ઈશ્વર આદિ યાવતું વિસરું તો મારે ઉચિત છે કે હાલ તને પોતાના કુટુંબના આલંબનાદિ સ્થાપીને ચાવત વિયરું મોટા પુત્ર “તહત્તિ” કહીને આ અર્થને વિનયથી સ્વીકાર્યો ત્યારે આનદ તે જ મિત્ર રાવતુ આગળ મોટાપુત્રને કુટુંબમાં સ્થાપીને કહ્યું - તમે આજથી મને બહુ કાર્યોમાં ચાવતુ એક કે વધુ વખત પૂછશો નહીં માટે આશનાદિ ન કરાવશો, ન સંસ્કારશો.
પછી આનંદે મોટાપુત્ર, મિત્રાદિને પૂછીને પોતાના ઘેરથી નીકળી, વાણિજ્યગ્રામ મદર્યથી જઈને, કોલ્લાગ સંનિવેશમાં, જ્ઞાનકુલમાં પૌષધશાળા પાસે આવી, તેને પ્રમાજી, ઉચ્ચાર-પ્રસવહ ભૂમિ પ્રતિલેખીને દર્ભ સંસ્કારક પાથરી,
Page #23
--------------------------------------------------------------------------
________________
૧/૧૨ થી ૧૪
તેના ઉપર બેસીને, પૌષધશાળામાં પૌષધ લઈ દર્ભ સંથારે બેસી, ભગવંત મહાવીર પાસે ધર્મપજ્ઞપ્તિ સ્વીકારીને રહ્યો.
• વિવેચન-૧૨ થી ૧૪ :
અંતે થાય તે આંતિકી, ભગવંત પાસે સ્વીકારેલી. ધર્મ પ્રજ્ઞાપના, અનુષ્ઠાન વડે સ્વીકારીને, ‘પૂરળ' - ભગવતીમાં કહેલ બાલતપસ્વી, તેની જેમ આનંદે કર્યુ - X - X - નાયકુલ-સ્વજનગૃહ, ઉપસ્કરોતુ-રાંધવું, ઉવકરેઉ-રાંધેલને બીજા દ્રવ્યો વડે સંસ્કારવું-ગુણાંતર કરવું.
૩૧
• સૂત્ર-૧૫ :
ત્યારપછી આનંદ શ્રાવક ઉપાસક પ્રતિમા સ્વીકારીને વિચરે છે, પહેલી શ્રાવકપ્રતિજ્ઞા યથા-સૂત્ર, માર્ગ, તથ્યથી સમ્યક્, કાયા વડે સ્પર્શે છે, પાળે છે, શોભે છે, પૂર્ણ કરે છે, કીર્તન-આરાધન કરે છે. પછી તે બીજી-ત્રીજી-ચોથીપાંચમી-છઠ્ઠી યાવત્ અગીયારમી પ્રતિમા યાવત્ આરાધે છે.
• વિવેચન-૧૫ :
પદમ - અગિયારમાં પહેલી ઉપાસક પ્રતિમા-શ્રાવકોચિત અભિગ્રહ વિશેષ. તે આ - શંકાદિ શલ્યરહિત સમ્યક્દર્શનયુક્ત, શેષ ગુણ રહિત, જે પ્રાણી તે પહેલી પ્રતિમા. સમ્યગ્દર્શન સ્વીકાર તેની પૂર્વે પણ હતો. અહીં શંકાદિ દોષ, રાજાભિયોગાદિ અપવાદ સિવાય, તથાવિધ સમ્યગ્દર્શનાચારના વિશેષ પાલન વડે પ્રતિમાત્વ સંભવે છે. તે સિવાય પહેલી પ્રતિમા એકમાસે, બીજી બે માસે યાવત્ અગિયારે પ્રતિમા સાડા પાંચ વર્ષે પૂર્ણ કરી, તેમ કહ્યું, તે અર્થ સંગત થશે નહીં. આ અર્થ દશાશ્રુતસ્કંધાદિમાં નથી, કેમકે ત્યાં શ્રદ્ધામાત્ર રૂપ પહેલી પ્રતિમાનું પ્રતિપાદન છે.
માસુત્ત આદિ-સૂત્ર પ્રમાણે, પ્રતિમાચાર ઉલ્લંઘ્યા વિના, ક્ષાયોપશમિક ભાવ ન છોડીને, તત્વ મુજબ. સેફ આદિ-સ્પર્શે છે, સતત ઉપયોગ જાગૃતિ વડે રક્ષે છે, ગુરુપૂજા પૂર્વક પારણું કરીને શોભાવે છે અથવા નિરતિચારપણે શુદ્ધ કરે છે, કાળ મર્યાદા પૂર્ણ થવા છતાં પરિણામને તજતો નથી, તેની સમાપ્તિમાં “મેં કરવા યોગ્ય કર્યુ” એમ સ્તુતિ કરે છે. આ બધાં પ્રકારો વડે નિર્દોષપણે પૂર્ણ કરે છે.
બીજી પ્રતિમા-દર્શન પ્રતિમા યુક્ત નિરતિચાર અણુવ્રતને પાળતો, અનુકંપાદિ ગુણયુક્ત જીવને બીજી પ્રતિમા હોય. - - ત્રીજી પ્રતિમા-સામાયિક પ્રતિમા-શ્રેષ્ઠ દર્શન, વ્રતયુક્ત, જે ત્રિસંધ્યાએ સામાયિક કરે છે તે આ ત્રણ માસની પ્રતિમા છે. ચોથીપૌષધ પ્રતિમા, પૂર્વોક્ત પ્રતિમા યુક્ત આઠમ, ચૌદશ આદિ પર્વદિને ચાર માસ સુધી સંપૂર્ણ પૌષધ પાળે. પાંચમી-કાયોત્સર્ગ પ્રતિમા-સમ્યકત્વ, અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રતવાળો, સ્થિર, જ્ઞાની, આઠમ-ચૌદશે એક રાત્રિ કાયોત્સર્ગમાં સ્થિર રહે, તે સિવાયના દિવસે સ્નાન અને રાત્રિભોજન છોડી, કચ્છને મોકળો મૂકી દિવસે બ્રહ્મચારી અને રાત્રે પરિમાણ કરેલો હોય, ત્રિલોકપૂજ્ય-જિતકષાયી જિનનું, પ્રતિમા સ્થાયી (શ્રાવક) ધ્યાન કરે અથવા નિજ દોષ સિવાયનું ધ્યાન પાંચ માસ કરે.
છઠ્ઠી અબ્રહ્મ વર્જન પ્રતિમા-પૂર્વોક્ત પ્રતિમા ગુણયુક્ત, મોહનીય કર્મ જિતેલો,
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
એકાંતે મૈથુન ત્યાગે અને રાત્રિએ સ્થિર ચિત્ત હોય. શ્રૃંગાર કથા વિક્ત તે સ્ત્રી સાથે ન રહે, સ્ત્રીનો અતિપ્રસંગ અને ઉત્કૃષ્ટ વિભૂષા ત્યજે, એ રીતે છ માસ સુધી રહે. અથવા બીજી રીતે યાવજ્જીવ અબ્રહ્મને ત્યાગે. સાતમી સચિત્તાહાર ત્યાગરૂપ પ્રતિમા-સંપૂર્ણ સચિત્તાહારનો વિધિપૂર્વક ત્યાગ અને બાકીની પ્રતિમાઓના પદ વડે ચાવત્ સાતમાસ યુક્ત રહે.
આઠમી સ્વયં આરંભવર્જન પ્રતિમા-આઠ માસ માટે સ્વયં સાવધારંભ તજે.
૩૨
વૃત્તિ નિમિત્તે પ્રેય્યાદિ દ્વારા આરંભ કરાવે, પૂર્વોક્ત પ્રતિમા પાળે. નવમી મૃતક પેપ્યારંભ વર્જનપ્રતિમા-પ્રેષ્ય દ્વારા સાવધ આરંભ ન કરાવે અને પૂર્વોક્ત પ્રતિમાયુક્ત નવ માસ રહે. દશમી ઉદ્દિષ્ટ ભક્તવર્જન પ્રતિમા-ઉદ્દિષ્ટ કૃત ભોજન પણ વર્ષે, અસ્ત્રાથી મુંડ થાય કે શિખા ધારે. દ્રવ્ય વિશે પૂછતા, જાણવા છતાં, જાણું છું કે નહીં, તેમ ન કહે. પૂર્વોક્ત ગુણ યુક્ત, કાલમાન-દશ માસ. અગિયારમી શ્રમણભૂત પ્રતિમા-અસ્ત્રાથી મુંડ કે લોચ કરેલ, રજોહરણ અને અવગ્રહ ગ્રહી, શ્રમણ માફક કાચા વડે ધર્મને સ્પર્શતો એક દિવસથી આરંભી, અગિયાર માસ સુધી વિચરે.
• સૂત્ર-૧૬ થી ૧૮ઃ
[૧૬] ત્યારપછી આનંદ શ્રાવક આ આવા ઉદાર, વિપુલ, પ્રયત્નરૂપ, પ્રગૃહીત તપોકર્મથી શુષ્ક યાવત્ કૃશ અને ધમનિ વ્યાપ્ત થયો. ત્યારપછી
આનંદ શ્રાવકને અન્ય કોઈ દિને મધ્યરાત્રે ધર્મ જાગરિકા કરતાં આવો સંકલ્પ થયો કે
-
હું યાવત્ ધમનિ વ્યાપ્ત થયો છું. હજી મારામાં ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરુષકાર પરાક્રમ, શ્રદ્ધા-ધૈર્ય-સંવેગ છે, તો મારામાં જ્યાં સુધી ઉત્થાન યાવત્ સંવેગ છે, મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, જિન-સુહસ્તિ શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં સુધી, મારે ઉચિત છે કે આવતીકાલે યાવત્ સૂર્ય ઉગતા, પશ્ચિમ મારણાંતિક સંલેખના, આરાધના યુક્ત થઈને, ભાત-પાણીનું પ્રત્યાખ્યાન કરીને કાલની અપેક્ષા ન કરીને વિચરવું. એમ વિચારીને કોઈ દિવસે શુભઅધ્યવસાય, શુભ પરિણામ, વિશુદ્ધ થતી લેશ્યા, તદાવરણીય કર્મના ક્ષયોપશમથી અવધિજ્ઞાન ઉપજ્યું. પૂર્વમાં લવણસમુદ્રમાં ૫૦૦ યોજન ક્ષેત્રને જાણે-જુએ છે. એ રીતે દક્ષિણ અને પશ્ચિમમાં જાણવું. ઉત્તરમાં ગુલ્લ હિમવંત વર્ષધર પર્વત સુધી, ઉંચે સૌધર્મકા, નીચે આ રત્નપ્રભા પૃથ્વીના ૮૪,૦૦૦ વર્ષ સ્થિતિક રોય નરક સુધી જાણે-જુએ છે.
[૧] તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. પર્યાદા નીકળી યાવત્ પાછી ગઈ. ત્યારે ભગવંતના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ અણગાર, જે ગૌતમ ગોત્રીય, સાત હાથ ઉંચા, સમયરસ સંસ્થાન સંસ્થિત, વઋષભનારાય સંઘયણી, સુવર્ણપુલક નિઘસ પગૌર, ઉગ્ર-દિપ્ત-તપ્ત-ઘોર-મહાતપસ્વી, ઉદાર, ઘોર ગુણ, ઘોર તપવી, ઘોર બ્રહ્મચારી, શરીર મમત્વ ત્યાગી, સંક્ષિપ્ત-વિપુલ તેજલેશ્તી, નિરંતર છટ્ઠ-છઠ્ઠ તપોકર્મથી સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચરતા હતા.
Page #24
--------------------------------------------------------------------------
________________
૧/૧૬ થી ૧૮
૩૪
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
ત્યારે ગૌતમસ્વામીએ છઠ્ઠના પારણે પહેલી પોરિસી સઝાય કરી, બીજી પેરિસીમાં ધ્યાન કર્યું. શ્રીજીમાં ત્વરિત, ચપળ, અસંભાતપણે મુહપત્તિ પ્રતિલેખી, પછી પત્ર અને વસ્ત્રોને પડિલેહીને, તે વસ્ત્ર-પત્રને પ્રમાઈનેપત્રો ગ્રહણ કરી ભગવંત પાસે આવ્યા, આવીને ભગવંતને વાંદી-નમીને કહ્યું – ભગવાન ! આપની અનુજ્ઞા પામી છઠ્ઠના પારણે વાણિજ્ય ગામ નગરે ઉચ્ચ-નીચમધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચયએ ભ્રમણ કરવું ઈચ્છે છે. • • સુખ ઉપજે તેમ કરો
ત્યારે ગૌતમ, ભગવંત મહાવીરની અનુજ્ઞા પામીને ભગવંત પાસેથી, દૂતિપલાશક શૈત્યથી નીકળીને અત્વરિત-અચપલ-અસંભાંત થઈ, યુગ પ્રમાણ ભૂમિને જોનારી દૈષ્ટિ વડે માનિ શોધતા, વાણિજ્ય ગામ નગરે ગયા. જઈને
ત્યાં ઉરચ-નીચ-મધ્યમ કુળોમાં ગૃહસમુદાન ભિક્ષાચયએ ફરે છે. ત્યારે ગૌતમસ્વામીએ વાણિજ્ય ગ્રામે ભગવતીમાં કહ્યા મુજબ ચાવતું ભિક્ષાચચએિ ફરતા, યથાવયપ્તિ ભકતપાન ગ્રહણ કરીને વાણિજ્યગ્રામથી પાછા વળતા, કોલ્લાસ સંનિવેશથી થોડે દૂરથી જતાં ઘણાં લોકોના અવાજ સાંભળ્યા. તેઓ પરસ્પર કહેતા હતા કે – - હે દેવાનુપિયો ભગવંતના શિષ્ય આનંદશ્રાવકને પૌષધશાળામાં અપશ્ચિમ ચાવત અપેક્ષારહિતપણે વિચરે છે. ત્યારે ગૌતમે ઘણાં લોકો પાસે આ વૃત્તાંત સાંભળી, સમજીને આનો સંકલ્પ થયો - હું જાઉં અને આનંદ શ્રાવકને જોઉં. એમ વિચારીને કોલ્લમ સંનિવેશે આનંદ શ્રાવક પાસે પૌષધશાળાએ આવ્યા. ત્યારે આનંદ ગૌતમસ્વામીને આવતા જોયા. જોઈને યાવત્ હર્ષિત હદયી થયો. ગૌતમ સ્વામીને વાંદી-નમીને કહ્યું – હું આ ઉદર યાવત ધમની વ્યાપ્ત થયો છું આપની પાસે આવીને, ત્રણ વખત મસ્તક તડે પાદ વંદન કરવાને અસમર્થ છું. ભલે ! સ્વકીય ઈચ્છાથી, અનાભિયોગપણે અહીં આવો, તો આપને ત્રણ વખત મસ્તક ડે પગે વાંદુ-નમું. ત્યારે ગૌતમ, આનંદ પાસે આવ્યા
[૧૮] ત્યારે આનંદ શ્રાવકે, ગૌતમસ્વામીને ત્રણ વખત મસ્તક વડે, પગે વાંદી-નમીને પૂછયું - ભંતે ! ગૃહસ્થીને ગૃહમધ્યે વસતાં અવધિજ્ઞાન ઉપજે ? • હા, થાય. અંતે ! જે ગૃહીને યાવત ઉપજે, તો મને પણ ગૃહમણે વસતાં અવધિજ્ઞાન થયું છે . પૂર્વમાં લવણસમુદ્ર યાવત નીચે રોય નામે નરકાવાસને હું ઘણું છું - જોઉં છું
ત્યારે ગૌતમસ્વામીએ આનંદ શ્રાવકને કહ્યું - ગૃહને ચાવતુ ઉપજે,. પણ આટલું મોટું નહીં. હે આનંદ ! તું આ સ્થાનની આલોચના યાવતુ તપોકમને સ્વીકાર, ત્યારે આનંદ, ગૌતમસ્વામીને કહ્યું – તે ! જિનવચનમાં સતુ, તણ, તથાભૂત, સદ્ભૂત ભાવોની આલોચના ચાવતું પ્રાયશ્ચિત્ત કરાય છે ? ના, તેમ નથી. અંતે જે જિન વચનમાં સતુ ચાવતું ભાવોની આલોચના ચાવતુ તપોકમે સ્વીકાર ન હોય તો ભતા આપ જ આ સ્થાનને આલોચો ચાવતું સ્વીકારો. 1િ5/3]
ત્યારે ગૌતમસ્વામી, આનંદે આમ કહેતા, શંતિ-કાંક્ષિત-વિચિકિત્સા સમાજ થઈ આનંદ પાસેથી નીકળ્યા, નીકળીને દૂતિપલાશ ચૈત્યે ભગવત પાસે આવી, ભગવંતથી થોડે દૂર ગમનાગમન પ્રતિક્રમી, એષણા-અનેષણા આલોચીને ભોજન-પાન દેખાયા. દેuડીને ભગવંતને વાંદી-નમીને કહ્યું - ભગવત્ ! આપની અનુજ્ઞા પામીને આદિ પૂર્વવત ચાવતું ત્યારે હું શાંકિતાદિ થઈને આનંદ પાસેથી નીકળી, જદી અહીં આવ્યો. અંતે! શું તે સ્થાનની આલોચનાદિ આનંદ કરે કે હું કરું?
ગૌતમને આમંત્રીને ભગવંતે કહ્યું - હે ગૌતમ! તું જ તે સ્થાનની આલોચના ચાવતું પ્રાયશ્ચિત કર આનંદને એ સંબંધે અમાવ. ત્યારે ગૌતમસ્વામીએ ભગવંત મહાવીરને ‘તહતિ’ કહી આ વાત વિનયથી સ્વીકારીને, તે સ્થાનના આલોચના યાવતું પ્રતિક્રમણ કર્યા. આનંદને આ સંબંધે ખમાવ્યો. પછી ભગવતે કોઈ દિને બાહ્ય જનપદમાં વિચય.
• વિવેચન-૧૬ થ૧૮ -
ઉદાર આદિ વર્ણન, મેઘકુમારના તપવર્ણન સમાન કહેવું. ગહમઝાવસંતસ્સઘરમાં વર્તતા. સંતાઇ આદિ એકાર્થક શબ્દો છે.
• સૂત્ર-૧૯ :
ત્યારે તે આનંદ શ્રમણોપાસક, ઘણાં શીલવતોથી યાવતુ આત્માને ભાવિત કરતા વીશ વર્ષ બ્રમણોપાસક પચયિ પાળીને, અગિયાર ઉપાસક પ્રતિમાને સારી રીતે કાસા વડે સ્પર્શન, માસિકી સંલેખના વડે આત્માને આરાધીને, ૬૦ ભકતોને, અનશન વડે છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પામી, કાળ માટે કાળ કરીને, સૌધર્મ કલામાં સૌધમવતંસક મહાવિમાનના ઉત્તર-પૂર્વમાં અરુણ વિમાને દેવ થયા.
ત્યાં કેટલાંક દેવોની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે, ત્યાં આનંદ દેવની પણ ચાર પલ્યોપમની સ્થિતિ છે.
ભગવતુ આનંદ દેવ તે દેવલોકથી આય ક્ષયાદિથી અનંતર વીને ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે. નિક્ષેપ.
• વિવેચન-૧૯ :
નિફોપ-નિગમન. જેમકે – હે જંબૂ ! ભગવંતે યાવત્ ઉપાસકદશાના પહેલાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તેમ હું કહું છું.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Page #25
--------------------------------------------------------------------------
________________
/ર૦,૧
૩૬
છે અધ્યયન-૨-“કામદેવ” &
—X - X - X -X - - સૂગ-ર૦,૧ ?
(ર) અંતે જે શ્રમણ ભગવંત મહાવીરે યાવત્ સાતમાં અંગસૂત્ર, ઉપાસકદના પહેa અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો ભલે બીજ અધ્યયનનો
અર્થ છે જંબુા તે કાળે, તે સમયે ચંપાનગી, પૂણભદ્ર ચત્ય, જિતy રાજ, કામદેવ ગાયાપતિ, ભદ્રાપિની હતા. છ હિરણય કોડી નિધાનમાં, છે વ્યાજમાં, છ વન-Wાન્યાદિમાં રોકેલ હતી. ૧૦,૦૦૦ ગાયોનું એક એવા છ વજ હતા. સમવસરણ. આનદની જેમ નીકળ્યો. તેમજ પાવકધર્મ સ્વીકાર્યો. તે પ્રમાણે જ મોટા* અને મિદિને પૂછીને પૌષધશાળાએ આવ્યા. આનંદ માફક જ વાવતું ધર્મપ્રાપ્તિ સ્વીકારીને રહો.
]િ ત્યારપછી કામદેવ શ્રાવકની પાસે મધ્યરાત્રિ કાળે એક માયી મિદષ્ટિ દેવ પ્રગટ થયો. તે દેવે એક મહા પિશાયરૂપ વિકવ્યું. તે પિશાયરૂપ દેવનો વન વિસ્તાર પ્રમાણે છે - તેનું માથું ગોવિંજ સંસ્થાન સંસ્થિત,
વિ-ભસેલ સદેશ કેશ, પીળા તેજથી દીપતા હતા. મોટા ઉફ્રિકાના દીકરા જેવું કપાળ, મંગુ પુંછ જેવી ફગફગdી ભ્રમરો, વિકૃત-બીભત્સ દશનવાળો, શીઘટીથી નીકળેલ અખો વિકૃત-ભીભત્સ દર્શન વાળી, કાન સુપડાના ખંડ જેવા વિકૃ4-બીભત્સ-દર્શનીય, ઉરભપુટ સદેશ નાક, તેના બંને નાસિકાપુટ મોટા છિદ્રવાળા યમલ ચુલી સંસ્થાન સંસ્થિત હતા. ઘોડાની પુંછ જેવા દાઢીમુંછ, પીળા વર્ણન વિકૃ4 દશની હતી.
ઉંટ જેવા લાંબા અને કોશ જેવા દાંતસૂપડા જેવી જીભ, વિકૃ દશની હતી. હલમ્ફાલ સંસ્થિત હનુ, ગાલરૂપ કડાઈના ખાડા જેવી સુટ, પીળી, કઠોર, મોટી હતી. મૃદંગાકાર સમાન સ્કંધ, નગરના કમાળ જેવી છાતી, કોઠીના આકાર જેવી તેની બાહા, નિuપાષાણ આકારે તેના બંને હdiા, નિરાલોટની
કર જેવી હાથની આંગળી, છીપના દળ જેવા નખો, વાણંદની કોથળી માફક લબડતી છાતી, લોઢાની કોઠી જેવું ગોળ પેટ, કાંજીના કુંડા જેવી નાભિ, શીકાના આકારનું પુરુષ ચિન્હ, કિણવ ભરેલ ગુણી આકારે બંને વૃષણો (વાળો હતો).
તેના બંને સાયલ કોઠી આકારે હતા. જુન-પાસના ગુચ્છ જેવા વાંકા અને વિકૃત વિભા દેખાતા જાનુ કઠણ અને વાળ વડે વ્યાપ્ત સંઘ, અઘરીશિલા આકારે તેના બંને પગ અને પગની આંગળીઓ, છીપના દળ જેવા નમો, લડહમાહ જાનુ, વિકૃતૃ-ભન-ભુન ભમર, પહોળું કરેલ મુખ રૂપી વિવર અને નિલલિત જિલ્લગ, કાકીડાની માળા કરેલ, ઉંદરની માળ વડે સુરત્ ચિન્હ, નોળીયાના કપુર સપનું વૈકસવાળો એવો આ ફોટ કરતો, ગર્જતો, ભયંકર અટ્ટહાસ્ય મુકતો, વિવિધ પંચવર્ષી રોમ વડે ઉપસ્થિત એક મહાન
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ નીલોત્પલન્ગવતગુહિક-અતસિકુસુમ જેવી, તીણ ઘાવાળી તલવારને લઈને પૌષધશાળામાં કામદેવ શ્રાવક પાસે આવ્યો.
ત્યાં આવીને અતિ કોધિત, રુટ કુપિત, ચાંડિય, દાંત ચચાવતા તે પિરાયે કામદેવ શ્રાવકને કહ્યું - ઓ કામદેવ શ્રાવકા અપાર્થિતને પ્રાથમિનાર, દુરd-uld awવાળા, હીન-પુન્ય-ચૌદસીયા ¢ી-પી-પૂતિ-કૃતિ-પરિવર્જિત ધર્મ-પુન્યસ્વર્ગ અને મોક્ષની કામનાવાળા, ધર્મ-પુન્યવર્ગ-મોક્ષની કાંક્ષાવાળા, ઘમદિના પિપાસા દેવાનુપિયાં તને, જે શીલ-ad-વેરમણ-પચ્ચકખાણપૌષધોપવાસને ચલિત-ક્ષોભિત-ખંડિત-ભંજિત-ઉઝિત કે પરિત્યાગ કરવો કાતો નથી, [પરંતુ
તે આજે યાવતુ પૌષધોપવાસને છોડીશ નહીં કે ભાંગીશ નહીં, તો આજે હું આ નીલોત્પલ ચાવ4 તલવારથી ટુકડે ટુકડા કરી દઈશ. જેથી હે દેવાનુપિયા છે અdધ્યાનની અતિ પીડાથી પીડિત થયેલો અકાળે જીવન રહિત થઈશ. •• ત્યારે તે કામદેવ શ્રાવક, તે પિશાચરૂપ દેવને આમ કહેતો સાંભળી અભીત, અગત, અનુદ્ધિન, અશુભિત, અચલિત, અસંભtત-મૌન રહીને ધર્મધ્યાન પ્રાપ્ત થઈ વિચારવા લાગ્યો.
• વિવેચન-૨૦,૨૧ - - હવે બીજા અધ્યયનમાં કંઈક લખીએ છીએ. પુષ્યાવરFrirન - મધ્યસનિના કાળે. થઇUTEવાણ - વનનો વિસ્તાર, પણ • શીર્ષ, મસ્તક. નિન • ગાયોને ચસ્વાને વાંસના દળવાળું મોટું પાત્ર, ડાલું. તેને અધોમુખ કરતાં, જે સંસ્થાન થાય, તે આકારવાળું બીજી પ્રતમાં “વિકૃત અલંજર" એમ વિશેષણ છે અથવુિં ઠીબા જેવું. ક્યાંક ‘વિકૃત માટીનું વાસણ’ એમ લખ્યું છે, મrfrખrn frણા • ડાંગરની ડુંડી જેવા, શેન • વાળ. તે પીળી કાંતિવાળા સુશોભિત છે. ઉક્રિયાકભલ્લiઠાણ સંઠિય-માટીના મોટા વાસણના હીબરાના આકારે. નિડાલ-લલાટ, પાઠાંતરમાં-“મોટા પાણી ભસ્વાના ઘડા જેવું” એમ કહ્યું છે. મંગુસ-ભુજપરિસર્ષ વિશેષ. તસ્યો પિશાયરૂપની ભૂમગા-ભ્રમરો. તે પરસ્પર છુટ રોમવાળી છે, તેથી ફરફરતી લાગે છે. બીજી પ્રતમાં જટિલ-કુટીલ કહ્યું છે. વિગયબલીભ૭ દેસણાઓ-જેનું દર્શન વિકૃત અને બીભત્સ છે તેવી.
સીસઘડિવિશિષ્ણુયાણિ-મસ્તકરૂપી ઘટ • x • અહિણી-લોયત. કોં-કાન, સુપડાના ટુકડા જેવા, અન્ય આકારવાળા નહીં ઉભવુડ સતિષભા-પેટાની નાસિકાના પુટ જેવી નાસિકા. પાઠાંતરથી હરભ-એક વાઘ વિશેષ, તેના મુખના જેવા આકારવાળી, અત્યંત ચપટી, કૃસિર-મોય છિદ્રવાળા, જમલલિiઠાણ-સાયે રહેલ બે યુલીના જેવા આકારવાળા. નાસાપુટ-નાકના છિદ્રો, બીજી વાંચનામાં “મહલકુમ્બ સંઠિયા' કહ્યું - માંસરહિત અને ઉન્નતસ્થિત હોવાથી, તેના બંને લમણા મોટા ઉંડા ખાડા જેવા છે. થોડવ : ઘોડાની પુચ્છ જેવા કહ્યું - દાઢીમૂછ. • x • ઘોડાની પુંછ જેવી કર્કશ સ્પર્શવાળી, ઉર્વ કેશવાળી, પણ તીર્થી ન નમેલી એવી દાઢી-નીચેના હોઠની
Page #26
--------------------------------------------------------------------------
________________
૨/૨૦,૨૧
બાજુના વાળ.
39
મોશ - ઉંટ જેવા લાંબા હોઠ, પાઠાંતરથી ઘોડા જેવા લબડતા હોઠ, પાન
- લોઢાની કોશ જેવા લાંબા દાત, સૂપડા જેવી જીભ, હિંગુલુપધાઉકંદર બિલ - હિંગળા રૂપ ધાતુ યુક્ત ગુફારૂપ બિલ જેવું મુખ, હલકુદ્દાલ-હળનો ઉપરી ભાગ, તેના જેવી અતિ વક્ર અને લાંબી, હણુય-દાઢો. ગલ્લકડિલ્લ-ગાલ રૂપી રાંધવાનું પાત્ર, ખરુ ખાડા જેવી અર્થાત્ મધ્ય ભાગ નીચાણવાળો છે. ફુ-પહોળો. આ સમાનતાથી કડિ ઉપમા આપી છે. તે વર્ણથી પીળી, સ્પર્શથી કઠોર અને મોટી છે.
ખભા, મૃદંગ આકારે છે. વ∞ - વક્ષ:સ્થળ, જોખ઼િા - લોહ આદિ ધાતુને ધમવાને માટેની માટીની કોઠી, તેવી સ્થૂળ બે ભૂજાઓ. નિસાપાહાણ-મગ આદિ દળવાની શિલા, તેવા આકારે જાડી-લાંબી બે અગ્ર ભૂજા. નિસાલોઢ-વાટવાનો પત્થર, તેવા આકારે હાથની આંગળી. સિલ્પિપુડ-છીપના સંપુટનો એક દલ-એવી આકૃતિવાળા હાથના નખો. બીજી વાચનામાં આમ પણ કહ્યું છે - અટ્ટાલક આકારે છાતી - x - અટ્ટાલક-કિલ્લાની ઉપરનો ભાગ. નાપિતપરોવક-નખશોધક અને અસ્ત્રાદિની કોથળી જેવા, ઉરસિ૰ છાતીએ લટકતા રહેલા સ્તનો, પોટ્ટ-જઠર, અયઃકોષ્ઠવત્-લોઢાની કોઢીની જેમ ગોળ, પાન-ધાન્ય રસ વડે સંસ્કારેલ પાણી, જેના વડે વણકરો વસ્ત્રોને કાંજી પાય છે, તેનું કલંદ-કુંડુ, તેના જેવી ગંભીર નાભિ-જઠરનો મધ્ય ભાગ. બીજી વાયનામાં આ પાઠ છે -
ભગ્ગકડી, વિગયાંકપટ્ટી, અસરિસા દોવિ તસ્સ ફિસગા-જેની કેડ ભાંગેલી, બેડોળ, વક્ર-પૃષ્ઠ છે, ફિસક-કુલ્લા, અસમાન છે. શિક્કક-દહીં આદિના પાત્રનું દોડાવાળું આકાશમાં આધારભૂત-સીક્કુ, નેત્ર-મંથાનના દંડને ખેંચવાનું દોરડું, તેની જેમ લાંબુ-પુરુષ ચિહ્ન, કિષ્ણપુડસંઠાણસંઠિય-મદિરાના અંગરૂપ તંદુલાદિથી ભરેલ ગુણીના આકાર જેવા વૃષણો-અંડકોશો. જમલકોન્ડ્રિય-સમાનપણે રહેલ કોઠીના આકારે રહેલ બંને ઉપૂ-જાંઘ, અજ્જુણગુ≈-એક જાતનું ઘાસ, તેના ગુચ્છા જેવા ઢીંચણ, આ ઉપમાનું સાધર્મ્સ કહે છે - અતિ વક્રાદિ.
ખર્ચે - ઢીંચણની નીચે રહેલ ભાગ કઠણ અને નિર્માસ છે, તે વાળ વડે વ્યાપ્ત છે. મધ↑ વાટવાની શિલાકારે બંને પગ છે, અધરીલોષ્ટ-વાટવાનો પત્થર,
તે આકારે પગની આંગળીઓ છે.
કેશના અગ્રથી નખના અગ્ર સુધી પિશાચરૂપ વર્ણવ્યુ.
હવે સામાન્યથી વર્ણન કરે છે - લડહ એટલે ગાડાનાં પાછળના ભાગે રહેલ, તેના ઉત્તરાંગના રક્ષણ માટેનું કાષ્ઠ, એ રીતે શ્લયસંધિ બંધનત્વથી લડહ જેવું. મડહ-સ્થૂળપણાથી અલ્પ અને લાંબા ઢીંચણ વાળો. વિકૃત-વિકારવાળી, ભાંગેલી, વક્ર ભ્રકુટીવાળો. બીજી વાંચનામાં ચાર વિશેષણો દેખાય છે - મધિ, મૂષક, મહિષ જેવો કાળો, જલ ભરેલ મેઘ જેવો કાળો... અવદાતિ-પહોળા કરેલ મુખવાળો. નિિિલતઉંદુરમાલયા-ઉંદરની માળા, પરિણદ્ધ
લબડતી જીભવાળો, શરટ-કાકીડો * * * વ્યાપ્ત. ચિહ્ન-સ્વકીય લાંછન,
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
નકુલાભ્યાં-બે નોળીયા વડે કાનનું આભૂષણ કરેલો. સર્પકૃત વૈકક્ષ - બે સર્પ વડે ઉત્તરાસસંગ કરેલ, પાઠાંતરથી ઉંદરની માળા યુક્ત મુગટ, વીંછીનું ઉત્તરાસંગ, સાપની જનોઈ કરેલો. - ૪ - વાઘના ચામડાના વસ્ત્રવાળો, - ૪ - આસ્ફોટય-હાય વડે આસ્ફોટ કરતો, અભિગર્જન-મેઘની પેઠે ગર્જતો, મુત્ત - કરેલ છે અટ્ટહાસ્ય એવો. - ૪ - ૪ - ગવલ-ભેંસનું શીંગડુ, ગુલિકા-ગળી, અતસી-એક ધાન્ય.
ઞામુરત્ત આદિ શબ્દો એકાર્યક છે, કોપનો અતિશય દર્શાવે છે. અ૫સ્થિયપત્થિય-અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર, દુરંત-દુષ્ટ પરિણામવાળો, પ્રાંત-હીન લક્ષણવાળો, હીપુન્નયાઉદ્દસિય-અપૂર્ણ પુન્યા ચૌદશે જન્મેલો. - ૪ - ધર્મ-શ્રુત, ચાસ્ત્રિરૂપ. કામય-અભિલાષાવાળો. પુણ્ય-શુભ પ્રકૃતિરૂપ કર્મ, સ્વર્ગ-પુન્યનું ફળ, મોક્ષ-ધર્મનું ફળ, કાંક્ષા-અધિક ઈચ્છા, પિપાસા-અધિક કાંક્ષા. આ પદો વડે ઉત્તરોત્તર
અભિલાષાની અધિકતા બતાવી છે.
36
- ૪ - શીલ-અણુવ્રત, વ્રત-દિગ્ધતાદિ, વિરમણ-રાગાદિથી વિસ્તી, પ્રત્યાખ્યાનનમુક્કારસી આદિ, પોષધોપવાસ-આહારાદિ ચાર ભેદે, ચાલિતએ-ભંગ વડે ચલાયમાન કરવાને, ક્ષોભયિતું-પાલનમાં ક્ષોભ કરવાને, ખંડયિતું-દેશથી ભંગ, ભકતું-સર્વથી ભંગ, ઉલ્ઝતું-સર્વ દેશવિરતિ ત્યાગ, પરિત્યનું-સમ્યકત્વનો પણ ત્યાગ. સ
- આર્તધ્યાનને રોકી ન શકે તેવી પરાધીનતાથી પીડિત અથવા દુઃખથી પીડિત અને વિષયપરતંત્રતા વડે વ્યાપ્ત. શ્રીતે - આદિ એકાર્થક શબ્દો ‘અભય' માટે છે.
• સૂત્ર-૨૨ :
ત્યારપછી તે પિશાચરૂપે, કામદેવ શ્રાવકને નિર્ભય સાવત્ ધર્મધ્યાનને પ્રાપ્ત થઈ વિચરતો જોઈને બીજી-ત્રીજીવાર પણ કામદેવને કહ્યું – ઓ પાર્થિતના પ્રાર્થિત કામદેવ શ્રાવક ! જો તું આજ યાવત્ મરવાનો. ત્યારે કામદેવે, તે દેવને બીજી-ત્રીજી વખત આમ કહેતો સાંભલીને પણ ડર્યો નહીં યાવત્ ધર્મધ્યાનમાં રહ્યો, ત્યારે તે પિશાચરૂપ દેવે કામદેવના નિર્ભય યાવત્ જોઈને ક્રોધથી કપાળમાં ત્રિવલિયુક્ત ભ્રકુટી કરીને કામદેવના કાળા કમળ જેવી યાવત્ તલવાર વડે ટુકડે ટુકડા કરે છે. ત્યારે કામદેવે તે ઉજ્જવલ ચાવત્ દુઃસહ્ય વેદના સમ્યક્ સહી યાવત્ અધ્યાસિત કરી.
• વિવેચન-૨૨ લ
ભ્રૂકુટિ-દૃષ્ટિ રચના વિશેષ, સંહત્ય-કરીને, ચલચિતું-અન્યથા કરવાને. ચલન બે ભેદે-સંશયથી અને વિપરીતતાથી.
- સૂત્ર-૨૩ :
ત્યારે તે પિશાચરૂપે, કામદેવ શ્રાવકને નીર્ભય યાવત્ વિચરતો જોઈને, જ્યારે તેને નિગ્રન્થ પ્રવચનથી ચલિત-ક્ષોભિત-વિપરિણામિત કરવા સમર્થ ન થયો ત્યારે શ્રાંત, તાંત, પત્રિાંત, થઈને ધીમે-ધીમે પાછો ખસ્યો, ખસીને પૌષધશાળાથી બહાર નીકળ્યો, પછી દિવ્ય પિશાચરૂપ ત્યજીને એક મોટા દિવ્ય હાથીનું રૂપ વિષુવ્યું. જે સપ્તાંગ પ્રતિષ્ઠિત, સમ્યક્ સંસ્થિત, સુજાત, આગળથી
Page #27
--------------------------------------------------------------------------
________________
૨/૨૩
ઉચ, પાછળથી વરાહ જેવું, ચાકુક્ષિ, અલંબકુક્ષિ, લાંબા હોઠ અને સુંઢવાળો, મુકુલાવસ્થા પ્રાપ્ત મોગરા જેવી વિમલ ધવલ દાંતવાળો, સોનાની ખોલીમાં પ્રવિષ્ટ દાંતવાળો, અનામિત ચય લલિત સંવલિત અગ્ર સુંઢવાળો, કાચબા જેવા પરિપૂર્ણ ચરણ, વીશ નખવાળો, લીન-પ્રમાણયુકત પુચ્છવાળો, મg, મેઘની જેમ ગર્જના કરતો, મન અને પવનને જિતનાર વેગવાળા દિવ્ય હાથીરૂપને વિકુવ્યું.
- પછી પૌષધશાળામાં કામદેવ પાસે આવ્યો, આવીને કામદેવ શ્રાવકને કહ્યું - હે કામદેવા ઈત્યાદિ ચાવતું શીલાદિ ભાંગીશ નહીં, તો આજે તને સુંઢથી ગ્રહીને પૌષધશાળાથી બહાર લઈ જઈશ, પછી ઉચે આકાશમાં ફેંકીશ, ફેંકીને તીર્ણ દંતકુશલ વડે ગ્રહણ કરીશ, પછી પૃવીતલે ત્રણ વખત પગ વડે રોળીશ. જેથી તું આધ્યાનથી પરાધીન થઈ અકાળે જીવિતથી રહિત થઈશ.
ત્યારે તે હાતિરૂપ દેવે આમ કહેતા, કામદેવ શ્રાવક નિભય યાવત રહે છે. ત્યારે તે હાવીરૂપ દેવે કામદેવને નિર્ભય યાવત રહેલો જાણીને, બીજી-સ્ત્રીજી વખત કામદેવને કહ્યું - ઓ કામદેવ! આદિ પૂર્વવત યાવતું તે પણ વિચરે છે, ત્યારે હાથીરૂપ દેવે કામદેવને નિર્ભય ચાવત્ વિચરતો જોઈને, અતિ ક્રોધિત થઈને કામદેવને સુંઢ વડે ગ્રહણ કરીને ઉંચે આકાશમાં ઉછાળ્યો, ઉછાળીને તીણ તમરાળ વડે ગ્રહણ કરીને નીચે ધરણિતલમાં પણ વડે ત્રણ વખત રોળ છે. ત્યારે કામદેવ શ્રાવકે ઉજ્જવલ વેદનાને યાવતું સહન કરી.
• વિવેચન-૨૩ :
શ્રાંત આદિ સમાનાર્યા છે. સપ્તાંગ - ચાર પગ, સુંઢ, પુચ્છ, શિશ્ન એ સાત ભૂમિને સ્પર્શતા હતા. [M - માંસોપચયથી સંસ્થિત, કથિત • હાથીના લક્ષણ સહિત
ગોપાંગયુક્ત. ગુજ્ઞાતિ - પુરા દિવસે જન્મેલ, પુરો - આગળ, ઉદગ્ર-ઉચ્ચ, પૃષ્ઠd:પુષ્ઠ ભાગે વરાહના જેવું. અજાકુક્ષિ-બકરી જેવું પેટ, - X • પ્રલંબ-દીધ, લંબોદરગણપતિની જેવું, અધર-હોઠ, કસુંઢ. અભ્યર્ગતમુકુલા-મુકુલાવસ્થા પ્રાપ્ત, મલ્લિકામોગરો, તેના જેવા વિમલ ોત દંત. - X • કોશી-પ્રતિમા, આનામિત-કંઈક નમેલ, ચાપ-ધનુષ, તેના જેવી વિલાસવાળી, સંકુચિત સુંઢાગ્ર ઈત્યાદિ.
• સૂત્ર-૨૪ :
તે હક્તિરૂપ દેવ, કામદેવ શ્રાવકને જ્યારે યાવત શક્તિમાન ન થયો, ત્યારે ધીમે ધીમે પાછો ખસ્યો, ખસીને પૌષધશાળાથી નીકળ્યો. નીકળીને દિવ્ય હતિરૂપ તજીને એક મહાન દિવ્ય સપનું રૂપ વિકવ્યું. તે ઉગ્ર-ચંડ-ઘોર વિવાળો, મહાકાય, મણી-મૂળ જેવો કાળો, નયન વિષ અને રોષ પૂર્ણ, જનપુંસમૂહ પેઠે પ્રકાશયુક્ત, કૃતાક્ષ, લોહિત લોચન, યમલ-યુગલચંચળ જિલ્લા, ધરણિતલ વેણીરૂપ, ઉકર-પષ્ટ, કુટિલ-જટિલન્કર્કશશ્કઠોર-વિકટ-ટાટોપ કરવામાં દt, લોઢાની ભઠી પેઠે ‘ધમધમ’ શબ્દ કરતો, અનાકલિત તીવ્ર ચંડરોષયુકત સપપ વિકુવ્યું.
૪૦
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ પછી પૌષધશાળામાં કામદેવ શ્રાવક પાસે આવ્યો, આવીને કામદેવને કહ્યું - ઓ કામદેવ યાવતું શીલાદિને ભાંગીશ નહીં તો આજે હું સરસર કરતો તારા શરીરે ચડીશ, પછી પુંછડાના ભાગથી ત્રણ વખત ડોકને વીંટી દઈશ, તીણ-વિષયુક્ત દાઢ વડે, તારી છાતીમાં પ્રહાર કરીશ, તેનાથી તું આધ્યિાનથી રવશ-પીડિત થઈ કાલે જીવનરહિત થઈશ.
ત્યારે તે કામદેવ તે સરૂપ દેવને આમ કહેતો સાંભળીને નિર્ભય થઈ યાવ4 વિચરે છે. તેણે પણ બીજી-સ્ત્રીજી વખત કહ્યું, કામદેવ પણ યાવતું વિચારે છે. ત્યારે સપપ દેવ, કામદેવને નિર્ભય ચાવત જોઈને અતિ ક્રોધિત થઈ, કામદેવના શરીર સરસર કરતો ચડે છે. પુંછડેથી ડોકને ત્રણ વખત વીંટીને તીeણ-વિષયુક્ત દાઢ વડે છાતીમાં પ્રહાર કરે છે. ત્યારે કામદેવ શ્રાવકે તે ઉજ્જવલ ચાવતુ વેદના સહન કરી.
• વિવેચન-૨૪ :
ઉગ્રવિષ આદિ સર્પરૂપના વિશેષણ છે. -x• ઉગ્રવિષ-અસહ્ય વિષ, ચંડવિષગાકાળમાં જ શરીરમાં વ્યાપતું વિષ, ઘોર વિષ-માકપણાથી, મહાકાય-મહાશરીર, નયનવિપ-દૈષ્ટિવિષ - X • અંજનકુંજ-કાજળનો ઢગલો, નિક-સમૂહ X - યમલસાથે રહેલ, યુગલ-બે, ચંચળ-અતિ ચપળ જિહા. વેણી-કેશબંધ વિશેષ. * * * ફૂટ-વ્યક્ત, વક હોવાથી કુટિલ. કર્કશ-નિષ્ઠુર, નમ્રતાનો અભાવ. વિકટ-વિસ્તીર્ણ, ફટાટોપ-ફેણનો આડંબર કરવામાં દક્ષ તથા નોટા”TR ૦ લોઢાની ભઠ્ઠી માફક બાયમાનધમણના વાયુ વડે ઉદ્દીપન કરાતી, ધમધમ એવો શબ્દ કરતી.
અણાગલિય-અપમિત કે અનર્ગલિત, રોકવાને અશક્ય, તીવ્ર પ્રચંડ-અતિ પ્રકૃષ્ટ રોષ, સરસર-લૌકિક અનુકરણ ભાષા, પચ્છિમભાય-પંછડા વડે. નિકુટેમિપ્રહાર કરીશ. - X - વિપુલ-શરીર વ્યાપી, કર્કશ-કઠોર દ્રવ્ય માફક અનિષ્ટ. પ્રગાઢઅત્યંત, ચંડ-રૌદ્ર ઈત્યાદિ - x -
• સૂત્ર-૫ :
ત્યારે તે સપરૂપ દેવે, કામદેવ શ્રાવકને નિર્ભય ચાવતું જોઈને, જ્યારે કામદેવને નિન્ય પ્રવાનને ચલિત-મ્ભભિત-વિપરિણામિત કરવા સમર્થ ન થયો,. ત્યારે શાંત થઈને ધીમે ધીમે પાછો ખસ્યો, ખસીને પૌષધશાળાથી નીકળ્યો, નીકળીને દિવ્ય સરૂિપ છોડીને એક મહાન દિવ્ય દેવરૂપ વિકુ, હાર વડે વિરાજિત વક્ષસ્થળ ચાવતુ દશે દિશાને ઉધોતિત-ભાસિત કરતો, પ્રાસાદીયદર્શનીય-અભિરૂપ-પ્રતિરૂપ દિવ્ય દેવરૂપ વિકવ્યું. વિકુવીને કામદેવની પૌષધશાળામાં પ્રવેશ્યો, પવેશીને આકાશમાં રહીને, ઘુઘરી સહિત પંચવર્ણ વઓ પહેરીને કામદેવને કહ્યું - ઓ કામદેવ શ્રાવક! દેવાનુપિય! તું ધન્ય છે, સપુચકૃતાકૃતલtણ છે, મનુષ્યના જન્મ અને જીવિતનું ફળ સારી રીતે પ્રાપ્ત કર્યું છે, જે તને નિન્ય પ્રવચનને વિશે આવી પતિપત્તિ લબ્ધ, પ્રાપ્ત અને અભિસમન્વાગત કરેલ છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
૨/૨૫
૪૧
હે દેવાનુપિય ! દેવેન્દ્ર દેવરાજ શકે યાવત્ શક સીંહાને રહી, ૮૪,૦૦૦ સામાનિક યાવત્ બીજા ઘણાં દેવ-દેવી મધ્યે આમ કહ્યું – જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં ચંપાનગરીમાં કામદેવ શ્રાવક પૌષધશાળામાં, પૌષધિક બહાચારી સાવત્ દર્ભસંથારે બેસીને શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મપજ્ઞપ્તિ સ્વીકારીને વિચરે છે. કોઈ દેવ-દાનવ યાવત્ ગંધર્વ વડે નિગ્રન્થ પ્રવચનથી ચલિત-ક્ષોભિતવિપરિણામિત કરવા સમર્થ નથી. ત્યારે હું શક્રેન્દ્રના આ અર્થની અશ્રદ્ધા કરતા જલ્દી અહીં આવ્યો.
અહો દેવાનુપિય ! તેં ઋદ્ધિ-તિ-યશ-બલ-વીર્ય-પુરુષાકાર પરાક્રમ પ્રાપ્ત કરેલ છે. તે ઋદ્ધિ મેં જોઈ યાવત્ જાણી. તે માટે હું ખમાવું છું, તમે મને ક્ષમા આપો, તમે ક્ષમા કરવાને યોગ્ય છો, હું ફરીથી એમ નહીં કરું, એમ કહી ગે પડ્યો, અંજલિ જોડી, આ અર્થને માટે વારંવાર ખમાવે છે. પછી જે દિશાથી આવેલો, તે દિશામાં પાછો ગયો. ત્યારે કામદેવે પોતાને નિરુપસર્ગ જાણીને પ્રતિમા પારી.
• વિવેચન-૨૫ :
રવિશવજી અહીં યાવત્ શબ્દથી-કડાં, ત્રુટિત, બહેરખાં વડે સ્તંભિત ભુજા, કેયુર કુંડલ અને ગંડસ્થળને સ્પર્શ કરેલ કર્ણપીઠ, વિચિત્ર હસ્તાભરણ, વિચિત્ર માળા યુક્ત મુગટ, નવીન શ્રેષ્ઠ વસ્ત્ર પહેરેલ, કલ્યાણકારી અને શ્રેષ્ઠ પુષ્પો તથા વિલેપનધારી, દેદીપ્યમાન શરીરયુક્ત, લાંબી વનમાળા ધારણ કરનાર, દિવ્ય વર્ણ-ગંધ-સ્પર્શ-સંઘયણ-સંસ્થાન વડે યુક્ત, દિવ્ય ઋદ્ધિ-ધુતિ-પ્રભા-છાયા-અર્ચીતેજ-લેશ્યા વડે યુક્ત એવું, દશે દિશાઓને પ્રકાશિત કરવું, શોભાવતું, ચિત્તને આહ્લાદક, જેને જોતાં ચક્ષુ થાકી ન જાય તેવું, મનોજ્ઞ, પ્રતિરૂપ દેવરૂપ વિક્ર્વે છે. વિકુર્તીને આકાશમાં રહી. નાની ઘુઘરીઓવાળા, પંચવર્ષી વસ્ત્રોને પહેરીને કામદેવને કહ્યું –
દેવેન્દ્ર શક્ર અહીં યાવત્ શબ્દથી આમ જાણવું - વજ્ર પાણી, પુરંદર, શતકન્તુ, સહસ્રાક્ષ, મઘવા, પાકશાસન, દક્ષિણાર્વલોકાધિપતિ, બત્રીશ લાખ વિમાનાધિપતિ, ઐરાવણ વાહન, સુરેન્દ્ર, રજરહિત, સ્વચ્છ વસ્ત્રધારી, આરોપિત માળા યુક્ત મુગટવાળો, નવા-હેમ-ચારુ-ચિત્રિત-ચંચલ-કુંડલ વડે સ્પર્શ કરાતા ગાલવાળો, દેદીપ્યમાનશરીરી, લાંબી વનમાળાધારી [એવો શક્રેન્દ્ર] સૌધર્મકો સૌધર્માવાંસક વિમાનમાં સુધર્માસભામાં - ૪ - ૪ - ૪ -
lo
૮૪,૦૦૦ સામાનિક દેવો યાવત્ શબ્દથી 33-ત્રાયશ્રિંશક દેવો, ચાર લોકપાલો, સપરિવાર આઠ અગ્રમહિષી, ત્રણ પર્યાદા, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિ, ૩,૩૬,૦૦૦ આત્મરક્ષક દેવો - ૪ - ૪ - આદિ મધ્યે આ પ્રમાણે ‘આઇક્બઇ’-સામાન્યથી કહે છે, ‘ભાસઈ’-વિશેષથી કહે છે, તેને જ પ્રજ્ઞાપયતિ અને પ્રરૂપયતિ એ બે પદ વડે કહે – યક્ષ, રાક્ષસ, કિંનર, કિંપુરુષ, મહોરગ કે ગંધર્વ
છે. વેળ શબ્દથી જાણવું કે
વડે નિગ્રન્થ પ્રવચનથી ચલિત કરવા સમર્થ નથી.
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
ઋદ્ધિ યાવત્ શબ્દથી-દ્યુતિ, યશ, બલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ. નારૂં મુનો વાળવાળુ - ફરી તે આચરણ નહીં કરું.
૪૨
• સૂત્ર-૨૬ ઃ
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર ચાવત્ વિચરે છે. ત્યારે તે કામદેવ શ્રાવક, આ વાત યાવત્ જાણીને કે ભગવંત યાવત્ વિચરે છે, તો મારે ઉચિત છે કે ભગવંતને વાંદી, નમી, ત્યાંથી પાછા આવીને પૌષધ પારવો. એમ વિચારીને શુદ્ધ-પ્રાવેશ્ય વસ્ત્રો યાવત્ અ-મહાઈ યાવત્ મનુષ્ય વર્ગથી પરિવરીને ચંપાનગરી મધ્યેથી નીકળે છે, પુર્ણભદ્ર ચૈત્યે “શંખ-શ્રાવક” માફક આવીને યાવત્ પાસે છે. ત્યારે ભગવંત મહાવીરે, કામદેવને તથા તે પર્યાદાને યાવત્ ધર્મકથા સમાપ્ત થઈ.
• વિવેચન-૨૬ :
ના સંઘે - ભગવતી સૂત્રમાં કહેલ શંખ શ્રાવક માફક અહીં કહેવું. અર્થાત્ બીજા પંચવિધ અભિગમ-સચિત્ત દ્રવ્ય ત્યાગ આદિ વડે સમોસરણમાં પ્રવેશે છે, પણ શંખે પૌષધ કર્યો હોવાથી સચિત્તાદિ દ્રવ્યના અભાવે અભિગમો કર્યા નથી, અહીં પણ તેમજ છે.
યાવત્ શબ્દથી આમ જાણવું - ભગવંત મહાવીર પાસે આવ્યો, ભગવંતને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વાંદી-નમી, બહુ નજીક કે દૂર નહીં, તે રીતે શુષા કરતો, નમસ્કાર કરતો, અભિમુખ રહી અંજલિ જોડીને પર્યાપાસના કરે છે. ત્યારે ભગવંતે, કામદેવને અને તે પર્ષદાને અહીંથી ઉવવાઈ સૂત્ર મુજબ યાવત્ ધર્મકથા સમાપ્ત થઈ, સુધી કહેવું. તે આ રીતે સવિશેષ બતાવે છે -
=
ત્યારપછી ભગવંત મહાવીરે, કામદેવ શ્રાવકને અને તે મહા-મોટી ઋષિ ૫ર્મદા, મુનિ પર્મદા, યતિ પર્ષદાને, અનેક શત પ્રમાણ વૃંદને, અનેક શત પ્રમાણ વૃંદ પરિવારને, ધર્મ કહ્યો. ભગવંત કેવા છે ? - ઓઘબલિ, અતિબલિ, મહાબલિ. અપરિમિત બલ-વીર્ય-તેજ-માહાત્મ્ય-કાંતિ યુક્ત. શરદકાલિન નવીન મેઘના શબ્દની માફક મધુર નિર્દોષ અને દુંદુભિ જેવા સ્વરયુક્ત, છાતીમાં વિસ્તીર્ણપણાથી “સરસ્વતી'' સાથે સંબંધ છે. વર્તુળપણાથી કંઠને વિશે ગોળાકાર, મસ્તકે સંકીર્ણ, - ૪ - સ્પષ્ટ વર્ણવાળી, અસ્ખલિત બોલાતી, સર્વ અક્ષરના સંયોગવાળી, પરિપૂર્ણ મધુર, સર્વ ભાષારૂપે પરિણમનારી “સરસ્વતી’-વાણી વડે, યોજનગામી શબ્દ વડે અર્ધ માગધી ભાષામાં બોલતા અરહંત ધર્મ કહે છે - x -
ભગવંત કેવા ? અર્હમ્ - પૂજિત, પૂજાને યોગ્ય. સર્વજ્ઞ હોવાથી, જેને કંઈ છાનું નથી, તેવા ભગવંત શ્રદ્ધેય-ોય-અનુષ્ઠેય એવા ધર્મને કહે છે – વિશેષ કચનથી કહે છે. તે ધર્મ માત્ર ઋષિ પર્યદાને જ નહીં પણ વંદનાદિ અર્થે આવેલા તે સર્વે આર્યો અને અનાર્યોને ખેદરહિતપણે કહે છે. તે અર્ધમાધિ ભાષા, બધાંને સ્વભાષામાં પરિણામ પામે છે. - - હવે ધર્મકથાનું સ્વરૂપ દર્શાવે છે –
લોક છે, અલોક છે, જીવ-અજીવ-બંધ-મોક્ષ-પુન્ય-પાપ-આશ્રવ-સંવ-વેદના
Page #29
--------------------------------------------------------------------------
________________
૪૩
૪૪
૨/૨૬ નિર્જરા, આ પદાર્થોનું અસ્તિત્વ દર્શાવી શૂન્ય-જ્ઞાન-નિરાત્મ-અદ્વૈત-એકાંત-ક્ષણિકનિત્યવાદી અને નાસ્તિકાદિ કુદર્શનના નિરાકરણથી પરિણામી વસ્તુના પ્રતિપાદનથી સર્વે આલોક અને પરલોકની ક્રિયાનું નિર્દોષપણું બતાવ્યું.
તથા અરહંત, ચકી, બલદેવ, વાસુદેવ, નાટક, તિર્યંચો, માતા-પિતા, બષિ, દેવો, સિદ્ધિ, સિદ્ધો, પરિનિર્વાણાદિ છે. -x- તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાના ચાવતુ મિથ્યાદર્શનશલ્ય છે. પ્રાણાતિપાત વિરમણ ચાવતું મિથ્યાદર્શનશલ્ય વિવેક છે. કેટલું કહીએ ? સર્વે અતિભાવ અતિરૂપે કહે છે, સર્વે નાસ્તિભાવને નાસ્તિરૂપે કહે છે. સારા કર્મો સારા ફળવાળા, અશુભ કર્મો અશુભ પરિણામવાળા થાય છે. આત્મા શુભાશુભ કર્મને બાંધે છે, ઈત્યાદિ
- x • આ પ્રત્યક્ષ નિર્ઝન્ય પ્રવચન-જિનશાસન સત્ય છે. અનુત્તર છે, કેવલિક-અદ્વિતિય, સંયુદ્ધ-નિર્દોષ, પ્રતિપૂર્ણ, સદ્ગુણોથી ભરેલ, તૈયાયિક-ન્યાયનિષ્ઠ, માયાદિશચનાશક, સિદ્ધિ-હિતપ્રાપ્તિ માર્ગ, મુક્તિ-અહિતના ત્યાગ રૂપ માર્ગ, નિર્માણસિદ્ધિ માર્ગ, પરિનિર્વાણ-કર્મભાવ પ્રભવ સુખોપાય, સર્વ દુઃખ ક્ષયોપાય છે.
ધે આ પ્રવચન ફળથી કહે છે – આ પ્રવચનમાં રહેલ જીવો કૃતાર્થપણે સિદ્ધ, કેવલિપણે બુદ્ધ, કર્મ વડે મુક્ત થઈ, નિર્વાણ પામે છે. અદ્વિતીય, પૂજવા યોગ્ય અથવા સંયમ અનુષ્ઠાનમાં અસદંશ એવા કેટલાંક સિદ્ધ થતાં નથી, તેઓ નિર્ણન્ય પ્રવચન સેવક, ભદંત, પૂજય કે ભમાતા હોવાથી મહા ઋદ્ધિ-ધુતિ-ચશબળ-સુખવાળા અને દીર્ધ સ્થિતિક કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. [અહીં વૃત્તિમાં તેઓ કેવા દેવ થાય છે ? તેનું વર્ણન છે, જે વિશેષણો વૃત્તિમાં જોવા.) આ પ્રમાણે અહીં ધમનું ફળ કહ્યું. [હવે ચારે ગતિ કહે છે –].
ચાર કારણે જીવ તૈરયિકપણાનું કર્મ બાંધી, નૈરયિકોમાં ઉપજે, તે આ - મહાઆરંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિયવધ, માંસાહારથી, તિર્યંચો ચાર કારણે તિર્યંચ યોગ્ય કર્મ બાંધે- માયા, અસત્યવચન, ઉકંચન-ભોળાને છેતરતી વેળા પાસે રહેલા ચતુર્ત ખ્યાલ ન આવે, તેમ ક્ષણવાર પ્રવૃત્તિ ન કરે, વચન-છેતરવા વડે. મનુષ્ય યોગ્ય કર્મ ચાર કારણે બાંધે - પ્રકૃતિભદ્રતા, પ્રકૃતિ વિનીતતા, દયા, માત્સર્ય વડે. દેવોમાં સરાગસંયમ, સંયમસંયમ, અકામનિર્જલ, બાલતપકર્મ વડે ઉત્પન્ન થાય છે.
જે પ્રકારે નરકમાં જવાય છે, જે નરકો છે, નરકમાં જે વેદના છે, તિર્યંચ યોનિમાં શારીરિક-માનસિક દુઃખો છે, વ્યાધિ-જરા-મરણ-વેદના વ્યાપ્ત, અનિત્ય એવું મનુષ્યપણું, દેવો-દેવલોક-દેવના દેવસુખને કહે છે. નરક-તિર્યંચયોનિ-મનુષ્યભાવ અને દેવલોક, સિદ્ધિ-સિદ્ધિ સ્થાન છે જીવંતિકાયને કહે છે. જે રીતે જીવો બંધાયમૂકાય-ફ્લેશ પામે છે, જે રીતે કેટલાંક અપ્રતિબદ્ધો દુ:ખનો અંત કરે છે, આdઆર્તચિત્તવાળા જીવો જે પ્રકારે દુ:ખનો અંત કરે છે, જે રીતે વૈરાગ્ય પ્રાપ્ત જીવ કર્મની પેટી ઉઘાડે છે તે કહે છે - અહીં મ7 - શરીરથી દુ:ખી, મfdવત્તા - શોકાદિ પીડિત અથવા આર્તધ્યાનથી પીડિત થયેલા મનવાળા જાણવા. જે રીતે રાગકૃત કર્મનો ફલવિપાક પ્રાપ્ત થાય, જે રીતે કર્મ ક્ષીણ થતાં સિદ્ધો મોક્ષ પામે તે કહે છે..
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ હવે અનુષ્ઠય-અનુષ્ઠાન લક્ષણ ધર્મ કહે છે - તે ધર્મ બે ભેદે કહેલ છે, જે ધર્મ વડે સિદ્ધો સિદ્ધાલયને પામે છે તે- આગાર ધર્મ અને અણગાર ધર્મ. અણગાર ધર્મ-સર્વ ધન, ધાન્યાદિ પ્રકારને આશ્રિને સર્વ આત્મ પરિણામ વડે ઘર છોડી સાધુતાને પ્રાપ્ત થઈ સર્વથા પ્રાણાતિપાત યાવતુ પરિગ્રહ અને રાત્રિભોજનથી વિરમણ રૂપ જાણવો. આ આમાર સામાયિક ધર્મ કહ્યો, આ ધર્મની શિક્ષામાં ઉપસ્થિત સાધસાળી વિચરણ કરતાં આજ્ઞાના આરાધક થાય છે. ગૃહસ્થ ધર્મ બાર ભેદે કહ્યો છે - પાંચ અણુવત, ગણ ગુણવત, ચાર શિક્ષાવ્રત · * તથા પશ્ચિમ મારણાંતિક સંલેખણા-સાણા-આરાધના. આ અગાર સામાયિક ધર્મ કહો. આ ધર્મની શિક્ષામાં ઉપસ્થિત થયેલ શ્રાવક-શ્રાવિકા આજ્ઞાના આરાધક થાય છે.
ત્યારપછી અતિ મોટી મનુષ્ય પર્ષદાએ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળી, સમજીને હટ-તુષ્ટ યાવતુ હૃદયી થઈને ઉડ્યા, ઉઠીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરીને વાંદી-નમીને કેટલાંક મુંડ થઈને ઘરથી નીકળી, સાધુપણાંને સ્વીકારે છે. કેટલાંક બાર ભેદે ગૃહસ્થ ધર્મ સ્વીકારે છે, બાકીની પર્ષદા ભગવંતને વાંદીનમીને આમ કહે છે –
ભગવન ! આપે નિથ પ્રવચન સારી રીતે કહ્યું, ભેદથી સારી રીતે પ્રરૂપ્ય, વચનથી સારી રીતે ભાગ્ય, શિયોમાં સારી રીતે વિનિયોગ કર્યો, તવથી સારી રીતે ભાવ્યું છે. અનુત્તર છે, ધર્મને કહેતા ઉપશમને કહો છો, ઉપશમને કહેતા વિવેકને કહો છો, વિવેકને કહેતા વિરમણને કહો છો, વિરમણને કહેતા. પાપકર્મને ન કરવાનું કહો છો. બીજા કોઈ શ્રમણ કે બ્રાહ્મણ નથી, જે આવા ધર્મને કહેવા સમર્થ હોય. ઈત્યાદિ - x .
• સૂત્ર-૨૭ :
કામદેવને આમંત્રીને શ્રમણ ભગવંત મહાવીરે કામદેવ શ્રાવકને આમ કહ્યું - હે કામદેવ! મધ્યરાત્રિ સમયે તારી પાસે એક દેવ અાવ્યો, દેવે એક મોટા દિવ્ય પિશાચરૂપને વિકુ - x • ચાવત્ તને એમ કહ્યું કે - ઓ કામદેવ ! યાવ4 જીવિતથી રહિત થઈશ, ત્યારે તું - x • નિર્ભય થઈ ચાવતું વિચર્યો. આ પ્રમાણે પૂવોંકત મણે ઉપસર્ગો કહેવા, ચાવત દેવ પાછો ગયો. કામદેવ શું આ અર્થ-ન્સમર્થ છે? - હા, છે.
હે આયોં ! એમ સંભોધી, ભગવંત મહાવીરે, ઘણાં શ્રમણ નિ9નિગ્રન્થીને આમંત્રીને કહ્યું - હે આર્યો ! જે ઘરમાં રહેતા ગૃહસ્થ શ્રાવકો દિવ્ય-માનુષી-તિયયસંબંધી ઉપસર્ગોને સમ્યફ સહે છે યાવતું આધ્યાસિત કરે છે, તો હું આ ! દ્વાદશાંગ ગણિપિટકને ભણતાં શ્રમણ નિJભ્યોએ દિવ્યમાનુષી-તિર્યંચ સંબંધી ઉપસર્ગો સમ્યફ સહેજ પાવતુ આધ્યાસિત કરવા યોગ્ય છે. ત્યારપછી તે ઘણાં શ્રમણ નિર્મા-
નિર્જીએ ભગવાન મહાવીરની આ વાત dહરિ' કહીને સ્વીકારી.
ત્યારપછી કામદેવ શ્રાવકે હર્ષિત થઈ ચાવત ભગવત મહાવીરને અનો
Page #30
--------------------------------------------------------------------------
________________
૨/૧૭
૪૫
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
પૂછયા, આઈ મેળવ્યો, ભગવંતને ત્રણ વખત વંદન-નમસ્કાર કરી, જે દિશાથી આવેલો, તે દિશામાં પાછો ગયો. પછી ભગવંતે પણ કોઈ દિવસે ચંપાથી નીકળીને બાહ્ય જનપદમાં વિહાર કર્યો.
• વિવેચન-૨૩ :
અ સ - આ અર્થ છે અથવા કહેલ વસ્તુ સંગત છે. • x • સાનિત ચાવથી ખમે છે, તિતિક્ષે છે એ એકાર્ચક શબ્દો છે. - X -
• સૂત્ર-૨૮ :
તે પછી કામદેવે પહેલી શ્રાવક પ્રતિમા સ્વીકારી. તે ઘણાં ચાવતું ભાવીને, ૨૦ વર્ષ શ્રાવકપણે પાળી, ૧૧-શ્રાવક પ્રતિમા સભ્યપણે કાયાથી સ્પર્શ, માલિકી સંલેખના કરી. આત્માને આરાધી, ૬૦-ભકતોને અનશનથી છેદીને, આલોચીપતિકમી, સમાધિ પામી, કાળ માટે કાળ કરી, સૌધર્મ કહો - x - અરુણાભ વિમાને દેવ થયો. ત્યાં • x • કામદેવ દેવની ચાર પલ્યોપમ સ્થિતિ કહી છે. તે દેવ, તે દેવલોકથી આયુ-ભવ-સ્થિતિ ક્ષયે અનંતર ચ્યવીને - x • મહાવિદેહ સિદ્ધ થશે...નિક્ષેપ.
• વિવેચન-૨૮ :નિક્ષેપ - હે જંબૂ ! ભગવંતે આ પ્રમાણે બીજુ અધ્યયન કહ્યું છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
& અધ્યયન-3-“ચુલની પિતા” 8.
- X - X - X - X - • સૂત્ર-૨૯ -
અધ્યયન-૩-નો ઉલ્લેપ કહેવો. હે જંબૂ! તે કાળે, તે સમયે વાણાસી નગરી, કોઇક ચૈત્ય, જિતશત્રુ રાજા હતો. તે વાણાસ્મીનગરીમાં યુલનીપિતા નામે આ યાવતુ અપરિભૂત ગાથાપતિ રહેતો હતો. તેને શયામાં નામે પની હતી. તેણે આઠ હિરણ્યકોડી નિધાનમાં, આઠ વ્યાજે, આઠ ધન-ધાન્યાદિમાં રોકેલ હતી. તેને ૧૦,૦૦૦ ગાયોનું એક એવા આઠ gો હતા. તે આનંદની માફક રાજ, ઈશ્ચરાદિને યાવત્ સર્વ કાર્યોનો વધારનાર હતો. સ્વામી પધાયાં, પર્ષદા નીકળી. સુલનીપિતા પણ આનંદની માફક નીકળ્યો. તેની માફક ગૃહીધર્મ સ્વીકાર્યો. ગૌતમ દ્વારા પૂર્વવતુ પૃચ્છા. બાકી બધું કામદેવ માફક જાણવું યાવતુ પૌષધશાળામાં પૌષધ સહિત, બહાચારી (પઈ) ભગવત પાસે ધમપજ્ઞપ્તિ સ્વીકારીને રહ્યો.
• વિવેચન-૨૯ :
હવે બીજા અધ્યયનની વ્યાખ્યા. તે સુગમ છે. ઉલ્લેપ આ પ્રમાણે- ભગવનું ! શ્રમણ ભગવંતે ચાવતુ ઉપાસકદશાના બીજા અધ્યયનનો આ અર્થ કહ્યો, તો બીજા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? - ૪ -
• સૂત્ર-૩૦,૩૧ -
[30] ત્યારપછી સુલની પિતા શ્રાવક પાસે મધ્યરાત્રિ કાલ સમયે એક દેવ પ્રગટ થયો. તે દેવે એક નીલોત્પલ ચાવતું તલવાર લઈને ચુલનીપિતા શ્રાવકને કહ્યું - હે સુલનીપિતા ! કામદેવ માફક કહેવું, ચાવતું ભાંગીશ નહીં તો હું આજે તારા મોટા પુત્રને તારા ઘરમાંથી લાવીને તારી સમક્ષ તેનો ઘાત કરીશ, કરીને પછી માંસના ટુકડા કરીશ, તેલથી ભરેલ કડાયામાં નાખીને ઉકાળીશ, પછી તારા શરીરને માંસ અને લોહી વડે છાંટીશ, જેનાથી તું આધ્યિાનથી પીડાઈને અકાળે મરીશ.
ત્યારે દેવે એમ કહેતા, યુલની પિતા, નિર્ભય ચાવત રહ્યો. ત્યારે તે દેવે સુલની પિતાને નિર્ભય યાવત જોઈને બીજી-સ્ત્રીજી વખત યુલની પિતા શ્રાવકને આમ કહ્યું - હે યુલનીપિતા! પૂર્વવત્ કહ્યું. તે પણ ચાવત્ વિચરે છે, ત્યારે તે દેવે સુલનીપિતાને નિર્ભય યાવત્ જોઈને ક્રોધિતાદિ થઈ ચુલનીપિતાના મોટા પગને ઘરમાંથી લાવીને તેની સમક્ષ ઘાત કરીને માંસના ત્રણ ટુકડા કર્યા કરીને તેલ આદિ ભરેલ કડાઈમાં ઉકાળ છે, ઉકાળીને સુનીપિતાના શરીર માંસ અને લોહી છોટે છે. ત્યારે સુલનીપિતા તે ઉજ્જવલ યાવ4 વેદના સહે છે.
ત્યારે સુલનીપિતાને તે દેવે નિર્ભય જોયો, જોઈને ફરીથી તેને કહ્યું - ઓ ચુલનીપિતા આર્શિતને પ્રાર્થનારા સાવ ભાંગીશ નહીં તો હું તારા વચલા યુમને તારા ઘરમાંથી લાવીને, તારી આગળ ઘાત કરીશ આદિ મોટા પુત્ર
Page #31
--------------------------------------------------------------------------
________________
3/30,39
માફક કહેવું. પૂર્વવત્ કરે છે. એ રીતે ત્રીજી વખત નાના પુત્રને પણ યાવત્ [ચુલનીપિતાએ તે વેદના સહન કરી.
*ક
ત્યારપછી ચુલનીપિતા શ્રાવકને નિર્ભય યાવત્ જોઈને ચોથી વખત ચુલનીપિતાને કહ્યું – ઓ ગુલનીપિતા ! પાર્થિતના પ્રાર્થિત ! જો તું યાવત્ ભંગ નહીં કરે, તો હું આજે, જે તારી આ માતા-ભદ્રા સાર્થવાહી છે, દેવ-ગુરુજનનીરૂપ, દુષ્કર-દુષ્કસ્કારિકા છે, તેને તારા ઘરમાંથી લાવીને તારી આગળ ઘાત કરીશ, પછી માંસના ટુકડા કરીને તેલ આદિની કડાઈમાં ઉકાળીશ, ઉકાળીને તારા શરીરને માંસ અને લોહી વડે છાંટીશ. જેનાથી તું આધ્યિાનની પરવશતાથી પીડિત થઈ અકાલે જીવિતથી રહિત થઈશ.
ત્યારે તે ચુલનીપિતા, તે દેવે આમ કહ્યું ત્યારે નિર્ભય યાવત્ રહે છે. ત્યારે તે દેવે ચુલનીપિતાને નિર્ભય યાવત્ વિચરતો જોઈને તેને બીજી-ત્રીજી વખત આમ કહ્યું – ઓ ચુલનીપિતા ! પૂર્વવત્ યાવત્ જીવિતથી રહિત થઈશ. ત્યારે તે ચુલનીપિતાને, તે દેવે બીજી-ત્રીજી વખત આમ કહેતા સાંભળીને આવા પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયો કે –
-
અહો આ અનાર્ય, અનાર્યબુદ્ધિ પુરુષ અનાર્ય પાપ કર્મ કરે છે. જેણે મારા મોટાપુત્રને મારા ઘરથી લાવીને મારી આગળ ઘાત કર્યો ઈત્યાદિ જેમ દેવે કહ્યું તે ચિંતવે છે, યાવત્ શરીરે છાંટ્યા. જેણે મારા વાલાપુત્રને મારા ઘરથી લાવી યાવત્ લોહી છાંટ્યું, જેણે મારા નાના પુત્રને મારા ઘેરથી લાવી પૂર્વવત્ યાવત્ છાંટ્યા. જે મારી આ માતા, દેવ-ગુરુ-જનની દુષ્કર-દુષ્કરકારિકા ભદ્રા સાર્થવાહી છે, તેને પણ મારા ઘરમાંથી લાવી મારી પાસે વાત કરવા ઈચ્છે છે, તો મારે ઉચિત છે કે . આ પુરુષને પકડવો, એમ વિચારી તે દોડ્યો, દેવ આકાશમાં ઉડી ગયો. ચુલનીપિતાએ ઘરનો સ્તંભ પકડી લીધો અને મોટા મોટા શબ્દોથી કોલાહલ કરવા લાગ્યો.
-
ત્યારે ભદ્રા સાર્થવાહી આ કોલાહલ શબ્દ સાંભળીને ત્યાં આવ્યા, આવીને ચુલનીપિતા શ્રાવકને કહ્યું – હે પુત્ર ! તેં મોટા-મોટા શબ્દોથી કોલાહલ કેમ કર્યો ? ત્યારે ચુલનીપિતાએ માતા ભદ્રાને કહ્યું – હે માતા ! હું જાણતો નથી, પણ કોઈ પુરુષે ક્રોધિત થઈ, એક મોટી નીલોત્વલ યાવત્ તલવાર લઈને મને કહ્યું કે – ઓ પાર્થિતના પાર્થિત ગુલનીપિતા ! જો તું ચાવત્ મરીશ. તે પુરુષે આવું કહ્યું તો પણ હું નિર્ભય થઈને રહ્યો. ત્યારે તેણે મને નિર્ભય યાવત્ રહેલો જાણીને મને બીજી-ત્રીજી વખત કહ્યું કે – ઓ ચુલનીપિતા ! આદિ યાવત્ શરીરે છાંટીશ. ત્યારે મેં તે ઉજ્જવલ વેદના યાવત્ સહી, ઈત્યાદિ બધું પૂર્વવત્ કહેવું. - X "X "X -
ત્યારપછી તે પુરુષે મને નિર્ભય યાવત્ જોઈને મને ચોથી વખત કહ્યું કે ઓ ચુલનીપિતા ! યાવત્ વ્રત ભંગ નહીં કરે, તો આજે તારી આ માતાને
યાવત્ તું મરીશ. ત્યારે તે પુરુષે મને નિર્ભય યાવત્ રહેલ જાણીને, બીજી-ત્રીજી
-
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
વખત કહ્યું – ઓ ચુલનીપિતા ! આજે યાવત્ તું મરીશ. ત્યારે - ૪ - મને આવો સંકલ્પ થયો કે – અહો ! આ પુરુષ અનાર્ય યાવત્ આચરે છે. ઈત્યાદિ પૂર્વવત્, તો મારે આ પુરુષને પકડવો, એમ વિચારી હું દોડ્યો. તે આકાશમાં ઉડી ગયો. મેં આ થાંભલો પકડી લીધો અને મોટા-મોટા શબ્દોથી કોલાહલ કર્યો.
ત્યારે ભદ્રા સાર્થવાહીએ ચુલનીપિતાને કહ્યું – કોઈ પુરુષે યાવત્ વારા નાના પુત્રનો - ૪ - ઘાત કર્યો નથી. તને આ કોઈ પુરુષ ઉપસર્ગ કર્યો છે. આ તેં બિહામણું દૃશ્ય જોયું છે, તેથી તું હાલ ભગ્નવ્રત, ભગ્નનિયમ, ભગ્ન પૌષધવાળો થઈને વિચરે છે. તો હે પુત્ર ! તું આ સ્થાનથી આલોચના કર યાવત્ પ્રાયશ્ચિત્ત સ્વીકાર. ત્યારે તે ચુલનીપિતા શ્રાવકે ભદ્રા માતાની આ વાત વિનયપૂર્વક “તહત્તિ” કઈને સ્વીકારી અને તે સ્થાનની આલોચના યાવત્ પ્રાયશ્ચિત્ત કર્યુ.
[૩૧] ત્યારપછી ચુલનીપિતા શ્રાવક પહેલી ઉપાસક પ્રતિમા સ્વીકારીને વિચરે છે, પહેલી ઉપાસક પ્રતિમાને યથાસૂત્ર આદિ આનંદની માફક પાળતા યાવત્ અગિયારે ઉપાસક પ્રતિમા આરાધી.
ત્યારપછી તે ઉદાર યાવત્ કામદેવ માફક સૌધર્મકો, સૌધર્મવતંસક મહાતિમાનની પૂર્વદિશામાં અરુણપભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં ચાર પલ્યોપમ સ્થિતિ, પછી મહાવિદેહે મોક્ષ.
• વિવેચન :
તો માંસસોફ્ટે - ત્રણ માંસ ખંડ, શૂળ વડે પકાવે માટે શૂલ્ય. આદાણભરિસંસિ - આંધણ પાણી તેલ આદિ, જે કોઈ દ્રવ્યને પકાવવા અગ્નિ ઉપર મૂકાય છે. કડાહ
લોઢાની કડાઈ, આદ્રહયાનિ-ઉકાળીશ. આર્યચામિ-છાંટીશ - ૪ - ભગવો-ભગ્નાત, સ્થૂલ પ્રાણાતિપાત વિરતિના ભાવથી ભંગ, કોપ વડે તેનો નાશ કરવાના ભાવથી ભગ્ન નિયમ-કોષના ઉદયથી ઉત્તરગુણરૂપ ક્રોધના અભિગ્રહના ભંગથી. ભગ્નપૌષધઅવ્યાપાર પૌષધના ભંગથી. આ અર્થની આલોચના કરૂગુરુ પાસે નિવેદન કર યાવત્ શબ્દથી પ્રતિક્રમ-નિવર્ત, નિંદ-આત્મ સાક્ષીએ નિંદા કર, ગર્હ-ગુરુ સાક્ષીએ નિંદા કર. વિત્રોટય-તે ભાવના અનુબંધનો વિચ્છેદ કર, વિસોહ-અતિચાર મલને દૂર કર, તેને કરવા ઉધત થઈ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત સ્વીકાર.
“પ્રાયશ્ચિત્ત કર” એમ કહીને નિશીયાદિમાં ગૃહસ્થને પ્રાયશ્ચિત્ત કહ્યું નથી, માટે ગૃહસ્થને પ્રાયશ્ચિત ન હોય, તે મતને દૂર કર્યો છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #32
--------------------------------------------------------------------------
________________
૪/૩૨
૫o
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ અરુણકાંત વિમાને દેવ થયો. ચાર પલ્યોપમની સ્થિતિ. મહાવિદેહે મોક્ષે જશે. - - નિક્ષેપ કહેવો.
• વિવેચન :
નમસમ1 - યુગપતુ. TH ચાવતુ શબ્દથી શાસ, ખાંસી, તાવ, દાહ, પેટનું શૂળ, ભગંદર, હરસ, અજીર્ણ, દૈષ્ટિરોગ, મસ્તક શૂળ, અરુચિ, અક્ષીપીડા, કર્ણપીડા, ખરજવું, ઉદર રોગ, કોઢ.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૪-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
છે અધ્યયન-૪-“સુરાદેવ” &
- X - X - X - X – • સૂત્ર-૩૨ :
ઉોાત કહેવો..હે જંબૂ ! તે કાળે, તે સમયે વાણાસ્સી નગરી, કોષ્ટક ચૈત્ય, જિતશત્રુ રાજા, સુરાદેવ આર્ય ગાથાપતિ છ હિરણચકોડી યાવત્ ૧૦,ooo ગાયનું એક એવા છે ગોકુળ. ધન્યા નામે પની. સ્વામી પધાર્યા. આનંદ માફક ગ્રહીધર્મ સ્વીકાર્યો. કામદેવની માફક ધર્મ પ્રજ્ઞતિ સ્વીકારીને વિચરે છે.
• વિવેચન-૩ર :હવે જોયું કહે છે, સુગમ છે, બીજે કામમહાવનચૈત્ય કહ્યું છે. • સૂત્ર-33 -
ત્યારે તે સુરાદેવ શ્રાવક પાસે મધ્યરાત્રિએ એક દેવ આવ્યો. તે દેવે એક મોટી નીલોત્પલ યાવ4 તલવાર લઈને સુરાદેવ શ્રાવકને કહ્યું - ઓ સુરાદેવ!
પાર્થિતને પ્રાર્થનામાં જે તે શીલ આદિનો ચાવતું ભંગ નહીં કરે તો તારા, મોટા પુત્રને ઘરમાંથી લાવી, તારી આગળ તેનો ઘાત કરીને પાંચ માંસના ટુકડા કરી, તેલની કડાઈમાં ઉકાળીશ, પછી તારા શરીર ઉપર માંસ અને લોહીને છાંટીશ, તેનાથી તે અકાળે જીવિત રહિત થઈશ. એ રીતે વયલા અને નાના "મને એકેકના પાંચ ટુકડા તે પ્રમાણે કરીશ જેમ ચુલનીપિતામાં કહ્યું. વિશેષ એ કે - પાંચ ટુકડા કા.
ત્યારે તે દેવે ચોથી વખત સુરાદેવને કહ્યું – યાવત્ છે તું વ્રતાદિ નહીં છોડે, તો આજે તારા શરીરમાં એક સાથે સોળ રોગ મૂકીશ. તે આ - શalસ, કાશ રાવતુ કોઢ. જે આndધ્યાનની પીડાથી યાવતું મરીશ. ત્યારે પણ સુરાદેવ ચાવ સ્થિર રહો. આ પ્રમાણે દેવે બીજી-ત્રીજી વખત કહું યાવત્ તું મરીશ. ત્યારે તે દેવે બે-ત્રણ વખત કહેતા સુરાદેવને આ પ્રમાણે મનોગત સંકલ્પ થયો કે - આ પુરુષ અનાર્ય ચાવત આચરે છે, જેણે મારા મોટા ચાવતુ નાના પુત્રને ચાવતું મારા શરીરે લોહી છાંટ્સ, વળી મારા શરીરમાં એક સાથે સોળ રોગો મૂકવા ઈચ્છે છે.
મારે ઉચિત છે કે આ પુરુષને પકડી લઉં, એમ વિચારી તે દોડ્યો. તે દેવ આકાશમાં ઉડી ગયો, સુરાદેવે થાંભલો પકડી લીધો અને મોટા મોટા શબ્દોથી કોલાહલ કર્યો. ત્યારે તેની પત્ની ધન્યા, કોલાહલ સાંભળી, અવધારીને સુરાદેવ પાસે આવી. આવીને પૂછયું - હે દેવાનુપિયા તમે કેમ મોટા-મોટા શબ્દોથી કોલાહલ કર્યો ? ત્યારે તે સુરાદેવે તેની પત્ની ધન્યાને કહ્યું – કોઈ પરષo સુલનિપિતા માફક બધું કહેવું. ધન્યાએ પણ સામું કહ્યું ચાવતુ નાના પુત્ર (ને કંઈ થયું નથી.) કોઈ પરણે શરીરમાં એક સાથે સોળ રોગ મૂક્યા નથી. આ કોઈએ તમને ઉપસર્ગ કર્યો છે. બાકી બધું ચુલનીપિતા માફક કહેવું.
આ રીતે બધું સુલનીપિતા વ4 સંપૂર્ણ જાણવું. વિશેષ એ કે સૌધર્મકલ્પ 15/4].
- 0 - 0 - 0 - 0 - 0 - અધ્યયન-૫-“ચુલ્લશતક' છે
- X - X - X - X - • સૂગ-૩૪ થી ૩૬ :
[3] હે જંબૂ! તે કાળે-તે સમયે માલભિકા નગરી, શંખવન ઉધાન, જિતણરાજ, આ એવો ગુલ્લશતક ગાથાપતિ યાવત્ છ કોડી હિરણય યાવત્ દશ હજાર ગાયોનું એક એવા છે ગોકુળ, બહુલા નામે પની હતા. સ્વામી પધાઈ. આનંદની જેમ ગૃહીધર્મ સ્વીકાર્યો. બાકી બધું કામદેવ માફક ગણવું ચાવ4 ધર્મપજ્ઞતિ સ્વીકારીને વિચરે છે.
[૩૫] ત્યારે તે સુલ્લશતકની પાસે મધ્યામિ કાળ સમયે એક દેવ યાવત્ તલવાર લઈને બોલ્યો - ઓ ચુલ્લશતક ! ચાવવું વતભંગ નહીં કરે, તો આજે તારા મોટા પુત્રને તારા ઘરમાંથી લાવીને ઈત્યાદિ ગુલનીપિતા પ્રમાણે કહેવું. વિશેષ એ કે – એકૈકના સાત માંસ ટુકડા કરીશ યાવતું લોહી છiટીશ, યાવતુ નાના પુત્ર સુધી કહેવું. ત્યારે ચુલશતક ચાવ4 નિર્ભર રહો. ત્યારે તે દેવે સુલ્લશતક શ્રાવકને ચોથી વખત કહ્યું - ઓ ચુલ્લશતક ! સાવ તું વ્રત નહીં ભાંગે, તો આજે જે આ તારા છ કરોડ હિરણ્ય નિધનમાં, છ વ્યાજે અને છ ધન-ધન્યાદિમાં છે, તે તારા ઘરમાંથી લાવીને અલબિકા નગરીના શૃંગાટક યાવતું માગમાં ચોતરફ ફેંકી દઈશ, જેથી તું આધ્યિાનથી પરવશ થઈ પીડિત થઈ અકાળે જ જીવિતથી રહિત થઈ જઈશ.
ત્યારે સુલ્લશતક શ્રાવકે તે દેવને એમ કહેતો સાંભળવા છતાં નિર્ભય ચાવતું વિચારે છે. ત્યારે તે દેવે સુલશતક શ્રમણોપાસકને નિર્ભય ચાવવું જોઈને બીજી-ત્રીજી વખત પૂર્વવત કહું ચાવત તું મરીશ. ત્યારે તે દેવે ભીજી-ત્રીજી વખત આમ કહેતા તે ચુલ્લશતકને આવા પ્રકારે મનોગત સંકલ્પ થયો કે - અહો ! આ પુરણ અનાર્ય આદિ, સુલની પિતા માફક વિચારે છે યાવતુ નાનાપુત્રનું યાવ4 લોહી છોટે છે, મારા આ છ કરોડ નિધાન પ્રયુકત હિરાય આદિને પણ
Page #33
--------------------------------------------------------------------------
________________
પ/૩૪ થી ૩૬ મારા ઘેરથી લાવીને આલબિકા નગરીના શૃંગાટકે ચાવતું ફેંકી દેવાના ઈચ્છે છે, તો મારે તે પરણને પકડી લેવો ઉચિત છે. એમ કરી દોડ્યો આદિ સુરાદેવ માફક જાણવું પની પૂછે છે, તે મુજબ જ કહે છે.
[3] બાકી બધું ચુલનીપિતા મુજબ જાણવું યાવતું સૌધર્મકલ્ય, અરુણ શિષ્ટ વિમાને ઉત્પન્ન થયો, ચાર પલ્યોપમ સ્થિતિ. બાકી પૂર્વવત્ શત્ મહાવિદેહ મોક્ષે જશે. - - નિક્ષેપ કહેવો.
• વિવેચન-૩૪ થી ૩૬ :પાંચમું અધ્યયન સ્પષ્ટ છે.
મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન-૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ છે અધ્યયન-૬-“કુંડકોલિક” &
- X - X - X - X - • સૂત્ર-૩૦,૩૮ :
[3] છાનો ઉલ્લેપ કહેવો. હે જંબૂ! તે કાળે, તે સમયે કાંપિલ્યપુરનગર, સહમ્રામવન ઉધાન, જિતશત્રુરાજા, કુંડકોલિક ગાથાપતિ, પૂણા નામે પની, છ કોટી હિરણય નિધાનમાં - છ વ્યાજે અને છ ધન-ધાન્યાદિમાં રોકેલ હતું. ૧૦,૦૦૦ ગાયોનું એક એવા છ ગોકુળ હતા. સ્વામી પધાર્યા. કામદેવ માફક શ્રાવકધર્મ સ્વીકાર્યો. ઈત્યાદિ બધું તેમજ કહેવું ચાવત પતિલાભતા વિચરે છે.
[૩૮] ત્યારપછી તે કુંડકોલિક શ્રાવક અન્ય કોઈ દિવસે મધ્યાહ્નકાળે અશોક વાટિકામાં પૃedીશિલાçકે આવ્યો. આવીને નામાંકિત વીંટી અને ઉત્તરીયને પૃથ્વીશિલાકે રાખ્યું. પછી શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મપજ્ઞપ્તિ સ્વીકારીને વિચરે છે. ત્યારે તે કુંડકોલિક પાસે એક દેવ પ્રગટ થયો. તે દેવે નામમુદ્રા અને ઉત્તરીય પૃવીશિલાપ કી લીધા. લઈને ઘુઘરી સહિત શ્રેષ્ઠ વો પહેરેલ એવો તે આકાશ રહીને કુડકોલિક શ્રાવકને કહ્યું –
ઓ . કુંડકોલિકા દેવાનુપિય ગોશાળા ખલિપુત્રની ધર્મપજ્ઞતિ સુંદર છે. કેિમકે તેમાં ઉથાન-કર્મ-બલ-વીર્ય-પરાકાર પરાક્રમ નથી, સર્વે ભાવો નિયત છે. શ્રમણ ભગવત મહાવીરની ધમપજ્ઞપ્તિ મંગુલી-ખરાબ છે. (કેમકે તેમાં] ઉત્થાન યાવતુ પરાક્રમ છે, સર્વે ભાવો અનિયત છે.
ત્યારે કુંડકોવિકે તે દેવને કહ્યું - હે દેવ! જે ગૌશાળાની ધર્મપજ્ઞપ્તિ સંદર છે, કેમકે તેમાં ઉત્થાનાદિ નથી, યાવતું સર્વે ભાવો નિયત છે અને ભગવંત મહાવીરની ધમપજ્ઞતિમાં ઉત્થાનાદિ છે યાવતું સભાવો નિયત છે માટે ખરાબ છે. તો હે દેવ! આ આવી દિવ્ય વહિd-દેવહુતિ-દેવાનુભાવ ક્યાંથી લબ્ધ-પ્રાપ્ત-અભિમુખ કર્યો ? શું ઉત્થાન યાવતુ પરાક્રમ વડે ? કે ઉત્થાન યાવતુ પરાક્રમ વિના ?
ત્યારે દેવે કુંડકોલિક શ્રાવકને કહ્યું - હે દેવાનુપિય! મેં આ આવી દિવ્ય દેવઋદ્ધિ આદિ અનુત્યાન યાવતુ પરાક્રમથી લબ્ધ-પ્રાપ્ત-અભિમુખ કરી છે. ત્યારે કુંડકોવિકે તે દેવને કહ્યું - હે દેવા છે એ આવી દિવ્ય દેવદ્ધિ આદિ અનુસ્થાન યાવતુ આખરપાકાર પરાક્રમથી લબ્ધ-પાd-અભિમુખ કરી છે, તો જે જીવોને ઉત્થાનાદિ નથી, તેઓ દેવ કેમ ન થયા ? હે દેવ ! તેં આ આવી દિવ્ય દેવદ્ધિ આદિ ઉત્થાન યાવત પરાક્રમથી લબ્ધ-પ્રાપ્ત-અભિમુખ કરી છે, તો ઉત્થાનાદિ રહિત યાવતુ ગોશાળાની ધમપજ્ઞાતિ સુંદર છે અને ઉલ્લાનાદિ યુકત યાવતુ ભગવંત મહાવીરની ધર્મપજ્ઞપ્તિ સુંદર છે, તે (કથન) મિયા છે.
ત્યારે તે દેવ કુંડકોલિક શ્રાવકને આમ કહેતો સાંભળીને શંકિત ચાવતું કલુષભાવ પામી, કુંડકોલિકને કંd ઉત્તર આપવાને સમર્થ ન થયો. તેણે નામમુદ્રા અને ઉત્તરીયને પૃનીશિલાપકે મૂક્યા. મૂકીને જે દિશાથી આવ્યો હતો, તે
Page #34
--------------------------------------------------------------------------
________________
૬/૩૭,૩૮
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ માફક મોટા પુત્રને સ્થાપીને પૌષધશાળામાં ચાવતું ધર્મપજ્ઞતિ સ્વીકારીને વિચરે છે. એ રીતે અગિયાર ઉપાસક પ્રતિમા તે પ્રમાણે કરી ચાવતું સૌધર્મકશે અરુણધ્વજ વિમાને યાવત્ અંત કરશે.
• વિવેચન-૩૯,૪o :
fજમાવતા • ગૃહવાસમાં રહેનાર. અર્થે: જીવાદિ વડે, અથવા સૂત્રના અર્થો વડે. દૈતુN: - અન્વય વ્યતિરેક લક્ષણથી, પ્રૌ: - બીજાને પૂછવા યોગ્ય પદાર્થો વડે. વળ: • યુક્તિઓ વડે, ચારVT - બીજાએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવા વડે. નિપટ્ટપાવાનરો - જેમના પ્રશ્નોના ઉત્તરો નિરસ્ત અને સ્પષ્ટ કર્યા છે. - ૪ -
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૬-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
દિશામાં પાછો ગયો.
તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા ત્યારે કુંડકોલિકે આ વૃત્તાંત પ્રાપ્ત થતા, હર્ષિત થઈ, કામદેવ માફક નીકળ્યો ચાવતુ પપાસના કરવા લાગ્યો. [ભગવંતે ધર્મકા કહી.
• વિવેચન-૩૭,૩૮ :
ધે છઠ્ઠા અધ્યયનમાં કંઈક લખીએ છીએ. ધર્મપજ્ઞપ્તિ-શ્રુતધર્મ પ્રરૂપણા, દર્શન-મત, ઉત્થાન-બેઠેલો ઉભો થાય છે. કર્મ-ગમન આદિ, બલ-શરીરનું, વીર્યજીવનું સામર્થ્યપુરકાર-પુરુષવનું અભિમાન, પરાક્રમ-તેનાથી સંપાદિત સ્વપ્રયોજન. • x - જીવોને ઉત્થાનાદિ નથી કેમકે તે પરષાર્થના સાધક નથી. તેનું અસાધકવ પુરૂષકાર હોવા છતાં પણ પુરપાર્થની સિદ્ધિ થતી નથી. નિયત-જયારે જે થવાનું હોય, ત્યારે તે થાય છે, પરકાર બળથી અન્યથા ન થઈ શકે. કહ્યું છે – નિયતિ સામર્થ્યથી, મનુષ્યોને શુભાશુભ જે અર્થ પ્રાપ્ત થવાનો છે, તે અવશ્ય થાય છે, મહા પ્રયત્ન પણ ન થવાનું થતું નથી અને થવાનું છે, તેનો નાશ થતો નથી. થવાનું નથી, તે થતું નથી અને થવાનું છે, તે વિના પ્રયત્ન થાય છે. ભવિતવ્યતા • x • મુખ્ય છે.
મંગુલી-અસુંદર, ધર્મપ્રજ્ઞપ્તિ-મૃતધર્મ પ્રરૂપણા. - x • તે માટેના બે વિકલ્પો સૂત્રમાં મૂક્યા છે સૂપમાં જોવા) શું ઉત્થાન વડે ? અથ િતપ-બ્રાહાચર્યાદિથી કે તે સિવાય પામ્યા ? ઈત્યાદિ - X - X -
ત્યારે તે દેવ શંકિત-શંકાવાળો થયો કે - ગોશાળાનો મત સાચો છે કે મહાવીરનો ? આણે મહાવીરનો મત યતિથી સિદ્ધ કર્યો, તેથી આવા પ્રકારનો વિકલ્પવાળો થયો. કાંક્ષિત-મહાવીરનો મત પણ સારો છે, કારણ કે યુક્તિયુક્ત છે, એવા વિકલાવાળો થયો. ચાવતુ શબ્દથી મતિભેદને પ્રાપ્ત થયો, કેમકે ગોશાલકનો મત જ સારો છે, એ નિશ્ચયથી રહિત થયો. • X - X • પામોવ - કહેવાને.
• સૂત્ર-૨૯,૪o :
[36] ભગવત મહાવીર કુંડકોલિક શ્રાવકને કહ્યું - હે કુંડકોલિકા કાલે મધ્યાહે અશોકવાટિકામાં એક દેવ તારી પાસે આવ્યો ઈત્યાદિ શું આ અર્થ યોગ્ય છે ? :- હા, છે. હે ફુક્કોલિક ! તું ધન્ય છે, આદિ કામદેવ વત્ કહેવું. ભગવતે સાધુ-સાદનીને આમંત્રીને કહ્યું – હે આયા જે ઘરમણે વસતો ગૃહસ્થ અર્થ, હેતુ, પ્રજન, કારણ, ઉત્તર કે અન્યતીર્જિકને નિરતર કરે છે, તો હે આયોં દ્વાદશાંગ ગણિપિટકનું અધ્યયન કરતા એવા શ્રમણ નિન્થિો વડે યાવતુ જ્યdીર્થિકોને નિરતર કરી જ શકે. ત્યારે શ્રમણ નિશ્વિ-નિસ્થિીએ ભગવંતના કથનને વિનયથી “dહતિ” કહી સ્વીકાર્યું. પછી કુંડકોલિકે, ભગવંતને વાંદી-નમીને પ્રશ્નો પૂછા, અર્થ ગ્રહણ કર્યા - x • પાછો ગયો - x - ભગવંતે વિહાર કર્યો.
[૪] પછી કુંડકોલિક શ્રમણોપાસક ઘણાં શીલા દિપાળી યાdd આત્માને ભાવિત કરતા ૧૪-વર્ષો વીત્યા. ૧૫માં વર્ષ મધ્યે વતતા કોઇ દિવસે કામદેવની
Page #35
--------------------------------------------------------------------------
________________
& અધ્યયન- “સદાલપુત્ર” છે.
-x -x -x -x - • સૂત્ર-૪૧ :
સાતમાનો ઉલ્લેપ કહેવો. • • પોલાસપુર નગર, સહસમવન ઉદ્યાન, જિતeg રાજા હતો. તે પોલાસપુર નગરમાં સદ્દાલપુx નામે કુંભાર આજીવિકોપાસક રહેતો હતો. તે આજીવિક સિદ્ધાંતમાં લુબ્ધા, ગૃહિતાર્થ કૃચ્છિતા, વિનિશ્ચિતાર્થ, અભિગવાઈ, અસ્થિ-મામાં પ્રેમાનુરાગકત હતો. હે આયુષ્યમાન ! “ આજીવિક સિદ્ધાંત જ અર્થ, પરમાર્થ છે. બાકી બધું સાનર્થ છે,” એમ તે આજીવિક સિદ્ધાંત વડે આત્માને ભાવિત કરતો વિચરતો હતો. તે સદ્દાલપુત્રના એક કોડી હિરણ્યમાં એક વ્યાજમાં, એક દાન-ધાગાદિમાં રોકાયેલ હતી. દશ હજાર ગાયોનું એક ગોકુળ હતું.
તે આજીવિકોપાસક સાલમની અનિમિઝા નામે પની હતી. તેના પોલાસપુરની બહાર પoo કુંભકાર હાટ હતા. ત્યાં ઘણાં પુરો દૈનિક ભોજન અને વેતનથી હતા, જે રોજ ઘણાં કચ્છ, વાર, પિઠર, ઘટ, અદપિટ, કળશ, આવિંજ જંબુવક, ઉણિકાઓ કરતા હતા. બીજ ઘણો પુરો દેનિક ભોજનવેતનથી રોજ તે ઘણાં કક ચાવતુ ઉષ્ટ્રિકા વડે રાજમાર્ગમાં પોતાની આજીવિકા રતા વિચારતા હતા.
• વિવેચન-૪૧ :
સાતમું અધ્યયન સુગમ જ છે, આoffધNI ગોશાલકના શિષ્યો, તેમના ઉપાસક તે આજીવિકોપાસક, શ્રવણથી લબ્ધાર્થ, બોઘથી ગૃહીતાર્થ, સંશય થતા પૃષ્ટાર્થ, ઉત્તર મળતા વિનિશ્ચિતાર્ય, મૃતિ-પગાર, ભકત-ભોજન, વેતન-મૂલ્ય, કલ્લાકલિ-રોજ પ્રભાતે, કક-પાણીની ઘડી, વાક-ગટકુડાં, પિઠક-થાળી, કલશકઆકાર વિશેષવાળા મોટા ઘડા, અલિંજર-પાણીનું મોટું ભાજન, બૂલક-રાંબુ, ઉષ્ટ્રિકામધાદિ ભાજન
• સૂગ-૪ર :
ત્યારપછી આજીવિકોપાસક સદ્દાલક અન્ય કોઇ દિવસે મધ્યાહ કાળે અશોકવાટિકામાં આવ્યો. આવીને ગોશાક પંખવિ પાસે પડ઼ાપ્તિ સ્વીકારીને વિચરે છે. ત્યારપછી તેની પાસે એક દેવ પ્રગટ થયો. ત્યારે તે દેવે આકાશમાં રહી, ઘુઘરીવાળ વઓ યાવ4 પહેરેલા, તેણે સાલપુને કહ્યું- હે દેવાનુપિયા અાવતીકાલે અહીં મહામાહણ, ઉતw જ્ઞાન-દનિધર, નીત-વર્તમાન-અનાગતના જ્ઞાતા, અરિહંત, જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વદ, પૈલોકય અવલોકિત-મહિતપૂજિત, દેવ-મનુષ્ય-અસુર સહિત લોકને અનીય-વંદનીય-સકારણીયસંમાનનીય-કલ્યાણ મંગલ દૈવત ચૈત્યમાફક ચાવત પર્યુuસનીય, સત્ય કમની સંપત્તિયુકત મિહાપુરમાં આવશે. માટે તું વંદન યાવતુ ઉપાસના કરજે. તથા પ્રતિહાકિ પીઠ-Hકા -સંતાક વડે નિમજે. બીજી-પીજી વખત પણ
પ૬
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ એમ કહ્યું, કહીને જે દિશાથી આવેલ ત્યાં પાછો ગયો.
ચાર તે સામને, તે દેવે આમ કહેતા, આવો સંકલ્પ ઉન્ન થયો કે - માસ ધમાય, ઘમપદેશક, ગોશાલક મંખલિપુત્ર છે, તે મહામાહણ, ઉત્પન્ન જ્ઞાનદ નિધર યાવત્ સત્યકર્મની સંપત્તિયુકત છે, તે કાલે અહીં આવો. તેમને હું બંદીશ • x • યાવતું નિમંત્રીશ.
વિવેચન-૪ર :
- આવશે. ૪ • આ નગરમાં, માહણ - “હું હણું નહીં" અથવા પોતે હતનથી નિવૃત્ત થઈ, બીજને “ન હણો” એમ કહે છે. મન આદિ વડે જમપર્યત સમાદિ ભેટવાળા જીવ નથી નિવૃત થવાથી મહામાન, ઉષા • આવરણના ક્ષયથી પ્રગટ. * * * * મહા પ્રાતિહાર્યરૂપ પૂજાને યોગ્ય અથવા સર્વજ્ઞ હોવાથી અવિધમાન એકાંત જેને છે તે. નિન - રાગાદિનો જય કરનાર, કેવલ-પરિપૂર્ણ, શુદ્ધ, અનંત જ્ઞાનાદિ જેને છે, તે કેવલી. સાકારોપયોગના સામર્થથી સર્વ. અનાકારોપયોગના સામર્થ્યથી સર્વદર્શી. કૈલોક્યત-ત્રણ લોકવાસી જન વડે. વિહિd-સમગ્ર ઐશ્વર્યાદિ અતિશયના સમૂહના દર્શનમાં તત્પર મન વડે, * * * મહિત * સેવ્યપણે ઈચ્છિત, પૂજિત-પુષ્પાદિ વડે. એ જ કહે છે -
લોક-પ્રજા, અર્ચનીય-પુષ્પાદિથી, વંદનીય-સ્તુતિથી, સકરણીય-આદરણીય, સમાનનીય-અભ્યસ્થાનાદિ વડે, * * * તથ્ય-અવશ્ય સફળ હોવાથી સત્ય ફળ કર્મોની સંપત્તિ વડે યુક્ત. યાજ ચાવત્ શબ્દથી-શનિ વીતીને પ્રભાત થતાં, સૂર્ય ઉગ્યા પછી
• સૂગ-૪૩,૪૪ :
તે પછી કાલે સાવ સુર્ય જવલિત થતાં શ્રમણ ભગવંત મહાવીર યાવતુ સમોસ, "દા નીકળી ચાવતુ પuસે છે. ત્યારે તે આજીવિકોપાસક હૂાલપત્ર આ વૃત્તાંત જાણીને – “ભગવંત મહાવીર યાવત વિયરે છે,” તો હું જાઉં ભગવંતને વાંદુ ચાવતુ ઉપાયું. આમ વિચારીને હાઈ ચાવવું પ્રાયશ્ચિત્ત કરી, શુદ્ધ પ્રવેશ્ય યાવત્ અલા-મહાઈ અભરણથી અલંકૃત શરીરી થઈ, મનુષ્ય વણિી પરિવરીને પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને પોલાસપુર મધ્યે થઈને સહક્સમવન ઉધાનમાં ભગવત મહાવીર પાસે આવ્યો. આવીને ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરી, કરીને વાંદી-નમી-પપાસે છે.
ત્યારે ભગવંતે સાલમ અને તે મોટી દિને યાવતુ મકથા સમાપ્ત થઈ. સાલપુને સંબોધી. ભગવંતે કહ્યું - સાલw! કાલે તે માલકાળ સમયે અશોકવાટિકામાં યાવતું વિચારતો હતો. ત્યારે તારી પાસે એક દેવ પ્રગટ થયો, તે દેવે આકાશમાં રહીને કહ્યું - ઓ હાલમાં ચાવતુ પર્યાપાસીસા, સાલમાં આ વાત સાચી છે. હા, છે. તે દેવે ગોશાળાને આવીને આમ કહ્યું ન હતું.
ત્યારપછી સાલપુએ, ભગવંત મહાવીરને આમ કહેતા સાંભળીને, આવો
Page #36
--------------------------------------------------------------------------
________________
e/૪૩,૪૪
સંકલ્પ થયો કે - આ ભગવંત મહાવીર મહામાહણ, ઉન્ન જ્ઞાન-દર્શનધર ચાવતું સત્ય કર્મસંપત્તિ પ્રાપ્ત છે, તો મારે ઉચિત છે કે ભગવંતને વાંદી-મીને, પ્રતિહાકિ પીઠફલકથી યાવતું નિમંણુ. એમ વિચારી, ઉત્થાનથી ઉઠીને ભગવંતને વાંદી-નમીને કહ્યું - ભગવત્ ! પોલાસપુર નગર બહાર મારી પ૦૦ કુંભકારાપણ છે. ત્યાં આપ પ્રાતિહારિક પીઠ ચાવતું સંતારક ગ્રહણ કરીને વિચરો.
ત્યારે ભગવંત મહાવીરે સદ્દાલપુત્રની આ વાતને સ્વીકારીને, તેની પoo કુંભાર-હાટોમાં પાસુક રોષણીય, પ્રાતિહારિક પીઠ-ફલક યાવતુ સંથારાને ગ્રહણ કરીને રહ્યા.
[] ત્યારપછી આજીવિકોપાસક ાલપુત્ર કોઈ દિવસે વાયુથી સુકાયેલ કુંભાર સંબંધી પત્રોને શાળામાંથી બહાર કાઢે છે, કાઢીને તડકો આપે છે, ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે, સદ્દાલપુત્રને કહ્યું - હે સાલપુઝ! આ કુંભાર પત્ર કેવી રીતે થાય છે ? ત્યારે સાલપુને ભગવંતને કહ્યું – પૂર્વે માટી હતી, પછી પાણી વડે સ્થાપન કરાઈ, કરીને રાખ અને છાણ મેળવ્યા, મેળવીને ચાક ઉપર ચડાવાય છે, પછી ઘણાં કક્કો યાવતુ ઉષ્ટ્રિકા કરાય છે. ત્યારે ભગવતે સાલપુત્રને કહ્યું
હે સદ્દાલપુત્ર! આ કુંભારના પાત્ર ઉત્થાન યાવતુ પુરુષકાર પરાક્રમ વડે કરાય છે કે અનુત્થાન યાવત પુરુષકાર પરાક્રમથી ? ત્યારે સાલપુને ભગવંતને ક - અનુસ્થાન યાવતુ અપુરુષકાર પરાક્રમથી. ઉત્થાન યાવતું પરાક્રમ નથી, સર્વે ભાવો નિયત છે.
ત્યારે ભગવતે સાલપુમને કહ્યું - હે સદ્દાલપુer T જે કોઈ પણ તારા વાતાહd, પાકેલા, કુંભારપાત્રને હરી લે, ફેંકી દે, ફોડી નાંખે, છીનવી લે, પરઠવી દે અથવા તારી સ્ત્રી અનિમિત્રા સાથે વિપુલ ભોગ ભોગવતો વિચરે, તો તે તે પુરુષને શું દંડ આપીશ? ભગવાન્ ! હું તે પુરુષને આક્રોશ કરું હસું, બાંધુ, મારું સર્જનાduડના કરું તેનું બધું છિનવી લઉં, તિરસ્કારું જીવિતથી મુક્ત કરું - સદ્દાલપુત્રજે ઉત્થાન નથી યાવત પુરયકાર પરાક્રમ નથી, સર્વે ભાવો નિયત છે, તો કોઈ પુરુષ વાયુથી સૂકાયેલા અને પાકા કુંભાર માને કોઈ હરતું નથી ચાવતું પરઠવતું નથી કે અનિમિઝા ભાઈ સાથે વિપુલ ભોગ ભોગવતું વિચરતું નથી, તે તેને કોશતો કે હણતો નથી યાવત જીવિતથી રહિત કરતો નથી અને જે તારા વાતાહત પાત્રને ચાવત કોઈ પરઠવી દે કે અનિમિત્ર સાથે વાવત વિચરે અને તું તે પરણને આક્રોશ કરે યાવતુ જીવિતથી મુક્ત કરી દે તો તું જે કહે છે કે ઉત્થાન નથી રાવત સર્વે ભાવો નિયત છે, તે મિસ્યા છે. આથી સદ્દાલપુત્ર બોધ પામ્યો.
ત્યારપછી આજીવિકપાસક સાદ્દાલપુએ શ્રમણ ભગવાન મહાવીરને વંદનનમસ્કાર કરીને કહ્યું - ભગવન્! આપની પાસે ધર્મ સાંભળવા ઈચ્છું છું.
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ ત્યારે ભગવંતે તેને અને પર્ષદાને ધર્મ કહ્યો.
• વિવેચન-૪૩,૪૪ ;
થાયTrt - વાયુ વડે કંઈક સુકાયેલા, કોલા-કુંભાર, ભાંડ-પગ કે વાસણ. ભગવંતે પૂછયું કે - શું આ પુરુષાકાર વડે થાય કે તે સિવાય ? સદ્દાલપુગ ગોશાલક મતથી ભાવિત હોવાથી “પુરુષાકાર” એમ કહેતો પોતાના મતની ક્ષતિ અને બીજા મતની અનુજ્ઞા થાય, તેથી “અપુરુષાકાર વડે” એમ કહ્યું. તેણે સ્વીકારેલ નિયતિવાદના નિરાસ માટે પુનઃ પ્રશ્ન કર્યો કે - જો કોઈ તારા કાયા કે પાકા પાનને હરી લે ઈત્યાદિ. તેમાં વાતહત - કાયા, પશ્કેલય-પાકા. અપહરે-ચોરે, વિકિરત-ફેંકી દે, ભિક્વાકાણા કરી દે, આચ્છિધ-હાથથી ખુંચવી લે, વિચ્છિન્ધા-વિવિધ પ્રકારે છેદ કરે, પરિઠાપયેબહાર મૂકી દે - આડેમોસેના - આકાશ કરવો, હત્મિ-દંડાદિ વડે મારવું, દોરડાથી બાંધવો, ચપેડાદિથી તાડન કરવું. ઈત્યાદિ - x -
આ રીતે ભગવંતે, સદ્દાલપુત્રને સ્વવચન વડે પુરુષાકારનો સ્વીકાર કરાવી, તેના મતના વિઘટન માટે - X - ઉત્થાનાદિ સિદ્ધ કર્યા.
• સૂત્ર-૪૫ -
ત્યારે તે આજીવિકોપાસક સદ્દલપુણે, શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળી, સમજી હe-તુષ્ટ યાવતુ હૃદયી થઈ આનંદ માફક ગૃહીધર્મ સ્વીકાર્યો. વિશેષ એ કે . એક હિરણ્ય કોડી નિધાનમાં-એક હિરણ્ય કોડી વ્યાજમાં-એક હિરણ્ય કોડી પથરાયેલ • એક ગોકુળ, ચાવત શ્રમણ ભગવત મહાવીરને વાંદીનમીને જ્યાં પોલાસપુર નગર છે, ત્યાં આવ્યો. આવીને પોલાસપુરની મધ્યે થઈને પોતાના ઘેર, અનિમિઝા પની પાસે આવ્યો. તેણીને કહ્યું કે –
હે દેવાનુપિયા શ્રમણ ભગવંત મહાવીર યાવતુ પધાર્યા છે, તો તે જ, ભગવંતને વાંદી ચાવતુ પર્યાપસના કર. ભગવંત પાસે પાંચ અણુવ્રત, સાત શિtવતયુક્ત બાર ભેદે ગૃહીધર્મ સ્વીકાર. ત્યારે અગ્નિમિમાઓ, સાલપુમ શ્રાવકને “તહત્તિ” કહી આ અને વિનયપૂર્વક સ્વીકાર્યો. પછી સાલપુત્ર શ્રાવકે કૌટુંબિક પુરષોને બોલાવીને કહ્યું - ઓ દેવાનુપિયો : લધુકરણયુક્ત જોડેલ, સમાન ખુર-વાવિધાન, સમલિહિત શીંગડાવાળા, શંભુનદમય કલાપ યોગ પ્રતિવિશિષ્ટ, રજત મય ઘંટ, સૂત્ર રજુ શ્રેષ્ઠ સુવર્ણયુક્ત નાથ સંબંધી રાશ વડે બાંધેલ, કાળા કમળના છોગાવાળા, શ્રેષ્ઠયુવાન બળદો વડે યુક્ત, અનેક મણિકનક-ઘટિકા-જાલ યુકત, સુજાત-યુગયુકત-ઋજુ-પ્રશસ્ત-સુવિરચિતનિર્મિત પ્રવર લક્ષણ યુક્ત ધાર્મિક યાનાવર હાજર કરો, કરીને મારી આ આજ્ઞા પાછી સોંછે. ત્યારે કૌટુંબિક પુરષોએ ચાવતુ આજ્ઞા પાછી સોંa.
ત્યારપછી તે અનિમિસા ભાર્યા, હાઈ ચાવતું પ્રાયશ્ચિત્ત કરી, શુદ્ધ પ્રાવેશય યાવતુ અચ-મહાઈ-આભરણ-લંકૃત શરીરી થઈ, દાસી સમૂહ વડે વીંટળાઈને ધાર્મિક યાન પવરમાં બેઠી, બેસીને પોલાસપુરની મધ્યેથી નીકળી, સહમ્રામવન ઉtiાનમાં ભગવંત પાસે આવી. આવીને ત્રણ વખત ચાવતું વંદન
Page #37
--------------------------------------------------------------------------
________________
૬o
e/૪૩,૪૪
૫૯ નમન કરીને બહુ દૂર નહીં તેમ નજીક નહીં એ રીતે ચાવ4 અંજલિ જોડીને ઉભી રહીને પર્યુuસના કરે છે.
ત્યારે ભગવંતે, અનિમિમાં અને તે પદાને યાવત્ ધર્મ કહ્યો. ત્યારે અનિમિસા, ભગવંત પાસે ધર્મ સાંભળી-સમજીને હૃષ્ટ-તુષ્ટ થઈને, ભગવંતને વાંદી-નમીને બોલી - હું નિન્ય પ્રવચનની શ્રદ્ધા કરું છું ચાવતુ જે આપ કહો છો તે સત્ય છે જેમ આપની પાસે ઘણાં ઉગ્રો, ભોગો યાવત પdજિત થયા, તેમ હું આપની પાસે મુંડ થઈને ચાવ4 દીક્ષા લેવા સમર્થ નથી, પણ આપની પાસે પાંચ અણુવ્રત સાત શિક્ષuત યુકત બાર ભેદે ગૃહસ્થ ધર્મ અંગીકાર કરીશ. • • “પ્રતિબંધ ન કરો.” ત્યારે અનિમિમાએ, ભગવંત પાસે કાર ભેદ શ્રાવક ધર્મ સ્વીકારીને, ભગવંતને વંદરૂનમન કરી, તે જ ક્ષમિક ચાનપવરમાં આરૂઢ થઈને, જે દિશાથી આવેલી, - તે દિશામાં પાછી ગઈ.
ત્યારપછી ભગવંત મહાવીરે પણ કોઈ દિવસે પોલાસપુર નગરના સહસમવનથી નીકળી, બાહ્ય જનપદમાં વિહાર કર્યો.
• વિવેચન-૪૫ :
ત્યારપછી અગ્નિમિત્રા, સદ્દાલકના વચનને વિનયપૂર્વક સ્વીકારે છે, સ્વીકારીને • x • કૌતુક-મષતિલકાદિ, મંગલ-દહીં, અક્ષત-ચંદનાદિ, પ્રાયશ્ચિત્ત-દુ:સ્વપ્નાદિનો નાશ કરનાર હોવાથી અવશ્ય કરવા યોગ્ય, વૈધિકાણિ-વેશને યોગ્ય, શ્રેષ્ઠ વસ્ત્રો પહેરેલી, - X • લઘુકરણ-દક્ષપણા વડે યુક્ત પુરુષો વડે ચોજિત-યંત્ર ચૂંપાદિથી જોડાયેલ, સમખુરવાલિધાન-તુલ્ય છે ખરી અને પુચ્છ જેના તેવા • x • કલાપ-ડોકનું આભરણ, યોગ્ર-કંઠબંધન રજુ, પ્રતિવિશિષ્ટ-સુશોભિત, તમય-રૂપાની, સૂરજુક-સુતરના દોરડારૂપ, નત્ય-નાકના દોરડા, પ્રગ્રહ-દોરી વડે બાંધેલ, * * * શ્રેષ્ઠ યુવાન બળદોથી યુક્ત.
- સુજાત-ઉત્તમ કાષ્ઠનું બનેલ, યુગ-ધોંસરું, યુક્ત-સંગત, કાજુક-સરળ, સુવિરચિત-સારી રીતે ઘડેલ x
• સૂત્ર-૪૬ :
ત્યારપછી તે સાલપુર, શ્રમણોપાસક થયો, જીવાજીવનો જ્ઞાતા થઈ ચાવતું વિચરે છે. ત્યારે ગોશાલક મંખલિપુત્રએ આ વાતને જાણી કે - સાલપુએ આજીવિક સિદ્ધાંતને છોડીને શ્રમણ નિભ્યોની દૃષ્ટિ સ્વીકારી છે. તો આજે હું જઉં અને સાલપુને નિગ્રન્થોની દૃષ્ટિ છોડાવી ફરી આજીવિક દષ્ટિનો સ્વીકાર કરાવું. આ પ્રમાણે વિચારીને આજીવિક સંઘથી પરિવરીને પોલાસપુર નગરે આજીવિક સભાએ આવ્યો. આવીને ઉપકરણો મૂક્યા.
ત્યારપછી કેટલાંક આજીવિકો સાથે સાલપુત્ર પાસે આવ્યો, ત્યારે સાલપુરા ગોશાળાને આવતો જોયો, જોઈને આદર ન કર્યો, જાણ્યો નહીં, પણ અનાદર કરતો, ન જાણતો, તે મૌન રહ્યો. ત્યારે સદ્ભાલપુત્ર વડે આદર ન કરાયેલ, ને જાણેલ, પીઠ-ફલક-શસ્યા-સંથારા માટે શ્રમણ ભગવંત મહાવીરના ગુણકિતન
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ કરતાં સદ્દાલપુત્રને કહ્યું –
હે દેવાનપિય! અહીં મહામાહણ આવેલા ? ત્યારે સાલમુબે ગોniળાને પૂછયું - મહામાહણ કોણ ? ત્યારે ગોશાળાએ સાલપુત્રને કહ્યું - ભગવંત મહાવીર મહામાહણ. - - દેવાનુપિય! શ્રમણ ભગવંત મહાવીરને મહામાંeણ કેમ કહો છો ? હે સદ્દાલપુત્ર! નિશ્ચે ભગવંત મહાવીર મહામાહણ, ઉત્પન્ન જ્ઞાનદર્શનદાર યાવ4 મહિd-પૂજિત છે. ચાવતું સત્યષ્કર્મ-સંપત્તિ વડે યુકત છે. તેથી એમ કહ્યું કે – શ્રમણ ભગવંત મહાવીર મહામાહણ છે.
હે દેવાનુપિય! અહીં મહાોપ આવેલા ? મહાગોપ કોણ છે ? :નિશે ભગવંત મહાવીર, સંસાર અટવીમાં ઘણાં જીવો જે નાશ પામતા, વિનાશ પામતા, ખવાતા, છેદાતા, ભેદાતા, લુપ્ત થતાં, વિલુપ્ત થતાં છે, તેમને ધર્મમય દંડ વડે સંરક્ષણ-સંગોપન કરતાં, નિણરૂપ મહાવાડમાં પોતાના હાથે પહોંચાડે છે, તેથી હે સાલપુત્ર! શ્રમણ ભગવંત મહાવીરને મહાગોપ કા છે.
હે દેવાનુપિય! અહીં મહાસાર્થવાહ આવેલા ? મહાસાર્થવાહ કોણ ? સદ્દાલપુત્ર ! ભગવંત મહાવીર મહાસાર્થવાહ છે. એમ કેમ કહ્યું ? :- હે દેવાનુપિયા ભગવત મહાવીર, સંસારાટવીમાં નાશ-વિનાશ પામતા યાવતું વિલુપ્ત થતાં ઘણાં જીવોને ધમમય માર્ગ વડે સંરક્ષણ કરાતા નિવણિરૂપ મહાપટ્ટણ સન્મુખ સ્વ હતે પહોંચાડે છે, તેથી હે સદ્દાલપુત્ર! એમ કહ્યું કે – ભગવત મહાવીર, મહાસાર્થવાહ છે.
' હે દેવાનુપિયા અહીં મહાધર્મકથી આવેલા ? - - મહાધર્મકથી કોણ ? મહાધર્મકથી, ભગવંત મહાવીર. એમ કેમ કહ્યું? હે દેવાનુપિયા શ્રમણ ભગવંત મહાવીર, મહા-મોટા સંસારમાં નાશ-વિનાશ પામતા આદિ ઘણાં જીવો, ઉન્માન પ્રાપ્ત-સન્માર્ગથી ભૂલા પડેલા, મિથ્યાત્વ બળથી અભિભૂત, અષ્ટવિધ કમરૂપ અંધકારના સમુહથી ઢંકાયેલ, ઘણાં જીવોને ઘણાં અર્થો યાવતું વ્યાકરણો વડે ચતુતિરૂપ સંસારાટવીથી પોતાના હાથ પર ઉતારે છે, તેથી ભગવંત મહાવીર મહાધર્મકથી છે..
હે દેવાનુપિય! અહીં મહાનિયમિક આવેલા? • • મહાનિયમિક કોણ ? - • શ્રમણ ભગવંત મહાવીર, મહાનિયમિક. • - એમ કેમ કહ્યું? હે દેવાનુપિયા ભગવત મહાવીર સંસાર સમુદ્રમાં નાશ-વિનાશ પામતા યાવત્ વિલુપ્ત થતાં, બુડતાં, અતિ બુડતાં, ગોથાં ખાતાં, ઘણાં જીવોને ધર્મબુદ્ધિરૂપ નાવ વડે. નિવણિરૂપ કિનારે સ્વહસ્તે પહોંચાડે છે, તેથી હે દેવાનપિયા એમ કહ્યું કે – શ્રમણ ભગવંત મહાવીર, મહાનિયમિક છે.
ત્યારે સાલપુએ, ગોશાલકને કહ્યું - હે દેવાનુપિય! તમે તિછેકા ચાવતુ ઇતિનિપુણા, એ પ્રમાણે નયવાદી-ઉપદેશલબ્ધ-વિજ્ઞાન પ્રાપ્ત છો. તમે માણ ધમચિાર્ય, ધર્મોપદેશક ભગવંત મહાવીર સાથે વિવાદ કરવા સમર્થ છો? ના, એ અયુિકત નથી. • - એમ કેમ કહો છો કે તમે મારા ઘમચિાર્ય સાથે
Page #38
--------------------------------------------------------------------------
________________
૬૨
ઉપાસકદશાંગસત્ર-સટીક અનુવાદ
s/૪૬ ચાવત્ વિવાદ કરવા સમર્થ નથી ?
હે સાલપુત્ર ! જેમ કોઈ પુરુષ તરુણ, યુગવાન યાવતુ નિપુણ શિલ્ય પ્રાપ્ત હોય, તે એક મોટા બકરા-ઘેટા-જુકકુકડાનેતર-બતક-લાવા-કપોત-કપિજaકાગડો-ભાજને હાથે, ગે, ખરીએ, પુંછડે, શીંગડે, વિષાણે, રુંવાટે જ્યાં જ્યાં પકડે. ત્યાં-ત્યાં નિશ્ચPનિણંદ ધારી શકે, એ રીતે ભગવંત મહાવીર મને ઘણાં અ, હેતુઓ, ચાવતુ ઉત્તરો વડે જ્યાં જ્યાં પકડે ત્યાં ત્યાં નિરતર કરે છે. તેથી એમ કહ્યું કે - હું તારા ધમચાર્ય ચાવતું મહાવીર સાથે વિવાદ કરવાને સમર્થ નથી.
ત્યારે સાલુપુત્ર શ્રાવકે, ગોશાલક મંખલિપુત્રને કહ્યું કે - જે કારણે, તમે મારા ધમચિાર્ય યાવતુ મહાવીરના સત્ય, તથ્ય, તથાવિધ સદભુત ભાવો વડે ગુણકિર્તન કરો છો, તેથી હું તમને પ્રતિહારિક પીઠ ભાવતું સંતાક માટે નિમંત્રણ આપું છું, પણ ધર્મ અને તપની બુદ્ધિથી નહીં તો જાઓ અને મારી કુંભકારાપણમાં પ્રાતિહાસિક પીઠ ફલક ચાવતું ગ્રહણ કરીને વિચરો. ત્યારે ગોશાળાએ સદ્દાલપુત્રના આ આને સ્વીકાર્યો, સ્વીકારીને કુંભકારાપણમાં પ્રાતિહારિક પીઠ ચાવત સ્વીકારીને રહ્યો.
ત્યારપછી ગોશાળો, સદ્દાલપુત્રને જ્યારે ઘણી આઘવણા, પwવણા, સંજ્ઞાપના, વિજ્ઞાપના વડે નિન્ય પ્રવચનથી ચલિત, શોભિત, વિપરિણામિત્ત કરવાને સમર્થ ન થયો, ત્યારે શાંત, ત્રાંત, પત્રિાંત થઈને પોલાસપુર નગરથી નીકળીને બાહ્ય જનપદ વિહારથી વિચરે છે.
• વિવેચન-૪૬ :
મદા પ૦ આદિ. ગોપ-ગોરક્ષક, તે બીજા ગોરક્ષક કરતાં અતિ વિશિષ્ટ હોવાથી ‘મહોપ' છે. નશ્યત - સન્માર્ગથી ચ્યવતા, ધનત - અનેક પ્રકારે મરતાં, શ્યામાન - મૃગાદિ અવસ્થામાં વાઘ આદિ વડે ખવાતા, વિદામાન - મનુષ્યાદિ ભવમાં ખગાદિ વડે, fમામાન - ભાલા આદિચી, સુથમાન - નાક, કાનાદિ છેદનથી. fધનુષ્યમાન - ઉપધિ આદિ હરાવાથી, ગાયની જેમ એ અધ્યાહાર છે. તિવાણમહાવાડસિદ્ધિરૂપ ગોસ્થાન.
મહાસાર્થવાહo આલાપક બીજી પ્રતમાં આ રીતે છે - અહીં મહાધર્મકથી આવેલ ? તે કોણ ? ભગવંત મહાવીર. એમ કેમ કહો છો ? હે સદ્દાલપુત્ર ! શ્રમણ ભગવંત મહાવીર આ મહામોટા સંસારમાં નાશ પામતા ચાવતુ વિલોપ પામતા, ઉન્માર્ગ પ્રતિપ, સન્માર્ગથી દૂર, મિથ્યાત્વ બળથી અભિભૂત આદિને ઘણાં અર્થ, પ્રસ્તાદિ વડે ચાતુરંત સંસાર કાંતાથી પોતાના હાથે નિખારે છે, તેથી હે સદ્દાલક તે ભગવંત મહાધર્મકથી છે.
નારિ ઉન્માર્ગ પ્રતિપન્ન • કુદૃષ્ટિ શાસનના આશ્રિત, સત્પથવિપનણાનું - જિનશાસનને તજેલ. તે જ કહે છે - મિથ્યાત્વ બળથી પરાભવ પામેલ. અષ્ટવિઘકમ જ તમઃપટલ-અંધકાર સમૂહ વડે આચ્છાદિત. નિર્ધામ* આલાવામાં બુકમાણે ડૂબતાં,
નિબમાણે-જન્મમરણાદિ જળમાં ડૂબતા, ઉપ્પિયમાણે-ગોથાં ખાતાં. પભુ-સમર્થ. તિ • એ પ્રમાણે. છેક-પ્રસ્તાવજ્ઞ, કલાપંડિત. દક્ષ-કાર્યને જલ્દી કરનાર. પ્રહ-દક્ષોમાં પ્રધાન, પ્રશસ્તવાણીયુક્ત. પાટ્ટા-પ્રયોજન પ્રાપ્ત કરેલ. નિપુણ-સૂક્ષ્મદર્શી, કુશળ. નયવાદી-નીતિને કહેનાર, ઉપદેશલબ્ધા-આતનો ઉપદેશ પ્રાપ્ત. મેધાવી-અપૂર્વ શ્રત ગ્રહણ શક્તિવાળા. વિજ્ઞાન પ્રાપ્ત - સદબોધ પ્રાપ્ત કરેલ.
છે ના ઈત્યાદિ. તરુણ-વધતી વયવાળા, વણદિ ગુણ વડે યુક્ત. યાવતુ શબ્દથી બલવાનું, યુગવા-કાળ વિશેષ, તે જેને પ્રશસ્ત છે . દુકાળ બળની હાનિ માટે આ બે વિશેષણ છે. યુવા-વયઃ પ્રાપ્ત, અપાયંક-નીરોગ, વિષ્ણહથસારા લેખકની પેઠે સ્થિર અગ્ર હતું. પાસ-પડખાં, પૃષ્ઠાંતર-પીઠના વિભાગ, ઉર્ડ સાથળ, પરિણત-પરિપક્વ થયેલ, ઉત્તમ સંહનનવાળા. તલ-તાલ નામે વૃક્ષ, યમલસમશ્રેણિક યુગલ. પરિઘ-અર્ગલા, તષિભ-તેના જેવી બાહુ થતું લાંબી બહુવાળો.
ઘનનિચિત-અતિ નિબિડ, વ્રત-વર્તુળ, પાલિ-તળાવ આદિની પાળી જેવા ખભાવાળો. ચર્મેટકા-ઇંટના કકડાથી ભરેલ ચામડાની થેલી. જેને ખેંચી ધનુરિ વ્યાયામ કરે છે. દુધણ-મુદ્ગર, મૌષ્ટિક-મુદ્ધિ પ્રમાણ, જેમાં ચામડાની દોરી પરોવી છે, તેવો પત્યનો ગોળો. સમાહતવ્યાયામકરણ પ્રવૃત્ત. -x - ગાગ-અંગો, એવા પ્રકારની કાયાવાળો. • x • લંઘન-ઓળંગવું, પ્લવન-કૂદવું -x • ઉરસ્સબલ-અંતના ઉત્સાહ અને વીર્યયુક્ત.
છે - પ્રયોગજ્ઞ, દક્ષ-શીઘકારી, પdટ્ટ-પ્રસ્તુત કાર્યમાં પૂર્ણતાને પ્રાપ્ત, પ્રજ્ઞ. કુસલ-આલોચિતકારી, મહાવી-એક વખત દેટ કે શ્રત કર્મને જાણનાર. નિઉણઉપાય આરંભક, નિપુણશિપોપક-સૂક્ષ્મ શિતાયુક્ત. અજ-બકરો, એલક-ઘેટો, શ્કર-વરાહ, કુટાદિ પ્રસિદ્ધ છે.
હત્યંસિ-જો કે અજાદિને હાય હોતા નથી, તો પણ આગળના પગને હાથ જેવા ગણેલ છે. આ પ્રમાણે હાથ, પગ આદિની યોજના કરવી. પિU - પાંખનો અવયવ વિશેષ. • x : વિષાણ-જો કે હાથીના દાંત માટે રૂઢ છે, તો પણ અહીં શૂકરના દાંત જાણવા. નિશ્ચલ-સામાન્યથી અચળ, નિણંદ-કંઈપણ ચલનથી રહિત. આઘવણા-આખ્યાન, પ્રજ્ઞાપના-ભેદની વસ્તુ પ્રરૂપણા વડે. સંજ્ઞાપના-વારંવાર જણાવવું, વિજ્ઞાપન-અનુકૂળ કથન.
• સૂત્ર-૪૭ :
ત્યારે સદ્દાલપુત્રને ઘણાં શીલ યાવતુ ભાવતા ચૌદ વર્ષો વીત્યા, પંદરમાં વર્ષમાં વતતા, મદયરામ કાળે યાવતુ પૌષધશાળામાં ભગવંત મહાવીર પાસે ધમપજ્ઞતિ સ્વીકારીને વિચારે છે. ત્યારે, તેની પાસે એક દેવ આવ્યો. તે દેવે એક મોટી નીલોત્પલ યાવતું તલવાર લઈને સાલપુત્રને કહ્યું - સુનીપિતાની માફક કહેવું, તેની જેમજ દેવે ઉપસર્ગ . વિરોષ એ કે – એકૈક પુત્રના નવ માંસ ટુકડા કરે છે યાવતુ નાના પુત્રનો ઘાત કરે છે યાવતું લોહી છાંટે છે. ત્યારે સદ્દાલપુત્ર નિર્ભય રહિત ચાવતું વિચારે છે. ત્યારે સાલપુત્રને નિર્ભય યાવત્
Page #39
--------------------------------------------------------------------------
________________
/૪
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
જોઈને ચોથી વખત પણ સાલપુત્ર શ્રાવકને આ પ્રમાણે કહ્યું –
ઓ આપાતિની પ્રાર્થના કરનાર સદ્દાલપુત્ર! યાવત્ વ્રત-ભંગ નહીં કરે, તો જે આ તારી અનિમિમા પની, જે ધર્મસહાયિકા, ધર્મદ્વિતીયા, ધમનુિરાગહતા, સમસુખદુ:ખસહાયિકા છે, તેને તારા ઘરમાંથી લાવી, તારી પાસે મારીશ. નવ માંસ ટુકડા કરીને, તેલની કડાઈમાં ઉકાળીશ, તારા શરીરને માંસ, લોહીની છાંટીશ. જેનાથી તું રંધ્યાનથી પીડિત થઈ ચાવ4 મરીશ. ત્યારે સદ્દાલઘુમ ચાવત નિર્ભય રહ્યો.
ત્યારે તે દેવે -ત્રણ વખત કહ્યું – ઓ સાલપુત્ર આદિ ત્યારે સાલપુમને - x• આવો સંકલ્પ થયો કે ચુલનીપિતા જેમ વિચારે છે, જે મારો મોટો-વચલો-નાના પુત્રને યાવતું લોહી છાંટ્યુ, હવે મારી અનિમિમા પતનીને • x • પણ ઘરમાંથી લાવી મારવા ઈચ્છે છે. તો મારે તેને પકડવો જોઈએ, એમ વિચારી દોડ્યો. સુલની પિતા માફક બધું કહેવું. વિશેષ એ - અનિમિત્રએ કોલાહલ સાંભળ્યો. - x - અરુણભૂત વિમાને દેવ યાવત્ સિદ્ધ થશે.
મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
& અધ્યયન-૮-“મહાશતક” છે
– X - X - X - X – • સૂમ-૪૮,૪૯ :
[૪૮] આઠમાં અધ્યયનનો ઉલ્લેપ. • • હે જંબૂ! તે કાળે, તે સમયે રાજગૃહ નગટે ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજા હતો. તે રાજગૃહમાં મહાશતક નામે આય ગાથાપતિ રહેતો હતો. જેમ આનંદ. વિશેષ આ - કાંસ્ય સહિત આઠ કોડી હિરણ્ય નિધાનમાં, કાંસ્ય આઠ કોડી હિરણ્ય વ્યાજે, સકાંસ્ય આઠ કોડી હિરશ વ્યાજે સકાંસ્ય આઠ કોડી ધન-ધાન્યાદિમાં પ્રયોજાયેલી હતી. ૧૦,૦૦૦ ગાયોનું એક એવા આઠ ગોકુળ હતા. મહાશતકને રેવતી આદિ ૧૩પની હતી, જે અહીન ચાવત સુર હતી. તે મહાશતકની રેવતી પની કુલઘરથી આઠ કોડી હિરણ્ય અને આઠ ગોકુળ હતા. બાકીની નાર પનીઓ કુલઘરથી એક-એક હિરણ્ય કોડી અને એક-એક ગોકુળ હતું.
[૪૯] તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા, પર્વદા નીકળી. આનંદની માફક નીકળ્યો. તે રીતે જે શ્રાવકધર્મ સ્વીકાર્યો વિશેષ એ કે - કાંસ્ય સહિત આઠ કોડી હિરણય કહેવું, આઠ dજ કહેવા. રેવતી આદિ તેર પનીઓ સિવાય
વસેસ મૈથુન વિધિનો ત્યાગ કરે છે. બાકી પૂર્વવતું. આ આવા અભિગ્રહને ગ્રહણ કરે છે કે – હંમેશાં બે દ્રોણ પ્રમાણ હિરણ્યથી ભરેલ કાંસ્ય પત્ર વડે વ્યવહાર કરવો મને કહ્યું. ત્યારપછી મહાશતક શ્રાવક થયો, જીવાજીવનો જ્ઞાતા ચાવતું વિચારે છે. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર બાહ્ય જનપદવિહારે વિચરે છે.
• વિવેચન-૪૮,૪૯ -
આઠમું અધ્યયન સુગમ છે. મા - દ્રવ્યનું એક પ્રમાણ. રનથી - પિતાના ઘરી આવેલ.
• સૂત્ર-૫૦ -
ત્યારપછી રેવતી ગાથાપનીને કોઈ દિવસે મધ્યરાત્રિ સમયે કુટુંબ નાગરીકા કરતા યાવતુ આવો વિચાર થયો કે - હું આ બાર શૌચના વિઘાતથી, મહાશક શ્રાવક સાથે ઉદાર મનજી ભોગોપભોગને ભોગવવા સમર્થ નથી. તો . મારે આ બારે શૌકોને અનિ-શા-વિષ પ્રયોગ વડે જીવિતથી રહિત કરીને એક-એક હિરણ્ય કોડી અને એક એક ગોકુળને સ્વર્યા જ ગ્રહણ કરીને મહાશતક સાથે ચાવતું ભોગવતી વિરું
એમ વિચારીને તે બાર શૌક્યોના આંતર-છિદ્ર-વિવર જતી રહી. ત્યારપછી રેવતી ગાથાપની કોઈ દિવસે, તે બાર શૌક્યોના અંતર જાણીને, છ શોને શપયોગથી અને છ શૌક્યોને વિષપયોગથી મારી નાંખી, પછી તે બારે શૌકયોના પિતૃગૃહથી આવેલ એક એક હિરણ કોડી અને એક-એક ગોકુળને સ્વયં જ સ્વીકારીને મહાશતક સાથે ઉદાર ભોગોને ભોગવતી વિચરે છે. ત્યારપછી તેણી માંસલોલુપ, માંસમાં મૂર્હિત ચાવતુ અત્યાસક્ત થઈ ઘણાં સેકેલા-તળેલા
Page #40
--------------------------------------------------------------------------
________________
૮/૫૦
ઉપાસકદશાંગસત્ર-સટીક અનુવાદ
ભુજેલા માંસ અને સુરા, મધુ, મેસ્ક, મધ, સીધુ પ્રસને આસ્વાદતી આદિ વિચરે છે.
• વિવેચન-પ૦ :
અંતર - અવસરછિદ્ર-થોડાં પરિવાર રૂ૫, વિરહ-એકાંત, મંસલોલ-માંસલંપટ, એ જ વિશેષથી કહે છે - માંસના દોષ ન જાણવાથી મૂઢ, માંસના અનુરાગથી ગંગાયેલી, માંસના ઉપભોગ છતાં તેની ઈચ્છાના વિયછેદરહિત. માંસમાં એકાગ્રચિત્તવાળી, તેથી બહવિધ સામાન્ય અને વિશેષ માંસની સાથે. તે કેવા ? શૂળથી સંસ્કારેલ, ઘી વડે અગ્નિમાં સંસ્કારેલ, અગ્નિથી પકાવેલ માંસ. સુરા-કાષ્ઠ અને પીઠથી બનેલ, મધુ-મધ, મેક-મધ, મધ-મદિરા, આ બધી એક જાતની મદિર જ છે. તેનો થોડો કે વિશેષ સ્વાદ કરતી, પરિવારને આપતી વિચરે છે.
• સૂત્ર-પ૧ -
ત્યારે રાજગૃહમાં કોઈ દિવસે અમારિનો ઘોષ થયો. ત્યારે માંસ લોલુપ, માંસ મૂર્શિતાદિ રેવતીએ પિતૃપક્ષના પુરષોને બોલાવીને કહ્યું – તમારે માસ પિતૃગૃહના ગોકુળમાંથી રોજ બબ્બે વાછડા મારીને મને આપવા. ત્યારે તે પિતૃગૃહ પુરોએ રેવતીની તે વાતને વિનયથી સ્વીકારી, પછી રેવતીના પિતૃગૃહના ગોકળમાંથી રોજ બoભે વાછરડાને મારીને રેવતીને આપતા. રેવતી તે ગાયના માંસાદિને સુરાદિ સાથે આસ્વાદતી હતી.
• વિવેચન-૫૧ -
અESત - રૂઢિથી ‘અમારિ' અર્થ થાય છે. કોલઘર-કુલપૃહ સંબંધી. ગોણપોતક-વાછરડા. ઉદ્વેહ-વિનાશ કરીને.
• સૂગ-પર :
ત્યારપછી મહારશતક શ્રાવકને ઘણાં શીલ પાવતુ ભાવતા ૧૪-વર્ષો વીત્યાદિ પૂર્વવત. મોટા પુત્રને સ્થાપીને યાવત પૌષધશાળામાં ધમપજ્ઞતિ સ્વીકારીને વિચરે છે. ત્યારે રેવતી ગાથાપની ઉન્મત્ત-સ્તુલિત-વિકિકેશવતી-ઉત્તરીયને દૂર કરી પૌષધશાળામાં મહાશતક પાસે આવી. આવીને મોહોન્માદજન્ય, શૃંગારિક,
ભાવોને પ્રદર્શિત કરતી મહાશતકને કહે છે - ઓ મહાશતકા ધર્મ-યુચસ્વ-મોફાની કામનાવાળા, ધમદિની કાંક્ષાવાળા, ધમદિની પિપાસુ ! તમારે ધર્મ-પુણચ-વર્ગ-મોક્ષાનું શું કામ છે? જે તમે મારી સાથે ઉદાર યાવતું ભોગ ભોગવતા વિચરતા નથી ? ત્યારે મહાશતકે, રેવતીની આ વાતનો આદર ન કર્યો, પણ નહીંએ રીતે અનાદર કરતો, ન જાણતો, મૌન થઈ ધર્મધ્યાનયુક્ત રહી વિચરે છે. ત્યારે રેવતીએ મહારાતકને બીજી-બીજી વખત પણ તેમ કહ્યું તે પણ યાવતું આદર ન કરતો, ન જાણતો રહ્યો. ત્યારે અનાદર પામેલી, ન જાણેલી રેવતી યાવતુ પાછી ગઈ.
• વિવેચન-પર :
મત-દારના મદવાળી, લલિતા-મદથી ખલિત થતી, વિકીર્ણ-વિખરાયેલા, [15/5/
ઉત્તરીય-ઉપરનું વર, મોહોન્માદજનક-કામને ઉદ્દીપ્ત કત, શૃંગારિક-વૃંગારસવાળા, સ્ત્રીભાવ-કટાક્ષાદિ. - x - “આ જ સ્વર્ગ કે મોક્ષ છે” ઈત્યાદિ રેવતીનો અભિપ્રાય છે. ધમનુષ્ઠાન સ્વગદિ માટે કરાય છે, સ્વગિિદ સુખ માટે છે. સુખ એ આ કામનું સેવન છે. જો સ્ત્રી નથી. તો - x • મોક્ષ જ નથી. - x • x • સ્ત્રી, પુરુષની પ્રીતિ એ સ્વર્ગ છે.
• સૂત્ર-પ૩,પ૪ :
[૫૩] ત્યારે મહાશતક શ્રાવક પહેલી ઉપાસક પ્રતિમાને સ્વીકારીને વિચરે છે, યથાસુદિ પહેલી વાવ અગિયારમી (આરાધે છે) ત્યારપછી તે મહાશતક, તે ઉદાર તપથી યાવત કૃશ, ધમનીથી વ્યાપ્ત થયો. તેને કોઈ દિવસે મધ્યરાત્રિએ ધર્મજાગરણથી જાગતાં આ અદિયાત્મિક સંકલ્પ થયો કે - હું આ ઉદાર આનંદ શ્રાવક માક અંતિમ મારણાંતિક સંલેખનાથી ક્ષીણ શરીરી થઈ, ભોજન-પાનનો ત્યાગ કરીન, કાળની આકાંક્ષા ન કરતો વિચરે. ત્યારે તે મહાતકને શુભ અધ્યવસાય વડે ચાવતું સંયોપશમથી અવધિજ્ઞાન ઉviy થયું. તે પૂર્વ-દક્ષિણપશ્ચિમમાં લવણસમુદ્રમાં હાર-હજાર યોજન સુધી જાણે છે - જુએ છે. ચાવતું સુલ હિમવંત વર્ષધર પર્વતને જાણે-જુએ છે. નીચે આ રતનપભામાં ૮૪,૦૦૦ વર્ષ સ્થિતિક રૌરવનરકને જાણે-જુએ છે.
[૫૪] ત્યારે રેવતી ગાથાપની કોઈ દિવસે ઉન્મત યાવત્ ઉત્તરીયને કાઢતી-કાઢતી મહાશતક પાસે પૌષધશાળામાં આવે છે, આવીને મહાશતકને પૂર્વવત્ યાવતું ભીઝ-બીજી વખત તેમજ કહે છે ત્યારે રેવતીએ બે-ત્રણ વખત આમ કહેતા, મહાશતક શ્રાવક ક્રોધિત આદિ થયો, અવધિજ્ઞાનને પ્રયોજીને, અવધિજ્ઞાન વડે જાણીને, રેવતી ગાથાપનીને કહ્યું - ઓ અપર્શિતને પાર્વતી રેવતી નિશે તું સાત સત્રમાં અલસક રોગથી પીડિત થઈ, આધ્યાનની પરવશતા વડે દુઃખી થયેલી, અસમાધિ પામીને કાળમાસે કાળ કરીને આ રતનપભાના ૮૪,૦૦૦ વર્ષ સ્થિતિક રૌરવ-ટ્યુતમાં નારક થઈશ.
ત્યારે મહારશતક શ્રાવકે આમ કહેતા, રેવતી બોલવા લાગી-મહાશતક મારા ઉપર રુટ-વિરકતાપદયાયી થયો છે. હું જાણતી નથી કે કયા કુમાર, વડે મરાઈશ. એમ કરી ભયભીત ત્રસ્ત ઉદ્વિગ્ન, સંજીત ભા થઈ ધીમે, ધીમે પાછી ચાલી ગઈ. જઈને અપહત થઈ ચાવત ચિંતા કરે છે. પછી રેવતી, સાત રાત્રિમાં અલસક વ્યાધિ વડે પીડિત થઈ, આtdધ્યાનથી પરવશ બનીને કાળ માસે કાળ કરીને આ રતનપભાના રીંરવાસૃત નરકમાં ૮૪,ooo વનિી સ્થિતિથી નૈરસિકરૂપે ઉત્પન્ન થઈ.
• વિવેચન-૫૩,૫૪ -
મનHUT - વિશુચિકા વિશેષ લક્ષણ, તેમાં આહાર ઉપર કે નીચે ન જાય, ન પચે પણ આળસુ પેઠે પડી રહે. હીન - પ્રીતિ સહિત. અપધ્યાતા-દુર્ગાનના વિષયીભૂત કરાયેલ. કુમાર-દુ:ખ મૃત્યુ.
Page #41
--------------------------------------------------------------------------
________________
૬૮
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ તેવા. અમણામ-મનને વિચાર વડે પણ ન પ્રાપ્ત થાય, જેને કહેવા અને વિચારવામાં મન ઉત્સાહિત ન થાય, એવા વચન વિશેષ વડે.
• સૂઝ-૫૬ :
ત્યારપછી મહાશતક શ્રાવક ઘણાં શીલ આદિ વડે યાવતુ આત્માને ભાવિત કરતો વીશ વર્ષનો શ્રમણોપાસક પયરય પાળીને અગિયાર ઉપાસક પ્રતિમાઓ સભ્યપણે કાયા વડે પાળીને, માસિકી સંલેખના વડે આત્માને ઝુસિત કરી, ૬૦ ભકતોને અનશન વડે છેદીને આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પામીને કાળમાસે કાળ કરીને સૌધર્મકલામાં અરુણાવતંસક વિમાને દેવપણે ઉપયો. ત્યાં ચાર પલ્યોપમ સ્થિતિ થઈ, મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે. નિક્ષેપ કહેવો.
| મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૮-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
• સૂત્ર-પ૫ :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર સમોસા. ચાવત પદિત પાછી ગઈ. ગૌતમને આમંત્રી ભગવંતે કહ્યું – હે ગૌતમ ! આ રાજગૃહનગરમાં મારો શિષ્ય મહાશતકથાવક પૌષધશાળામાં અપશ્ચિમ મારણાંતિક સંલેનાથી કુશ શરીરી, ભોજન-પાન પ્રત્યાભ્યાસન કરેલ, કાળની અપેક્સ ન કરતો વિચરે છે. ત્યારે તે મહાશતકની ઉન્મત્ત પત્ની રેવતી યાવતુ આભાવોને બતાવતી પૌષધશાળામાં મહાશતક પાસે આવી, પછી મોહોત્પાદક ચાવતું કઈ પૂર્વવતુ ચાવતુ બીજી-સ્ત્રીજી વખત કહ્યું.
ત્યારે મહાશતકે, રેવતીએ બીજી-સ્ત્રીજી વખત આમ કહેતા ક્રોધિતાદિ થઈ અવધિજ્ઞાન પ્રયોજી, અવધિ વડે જોઈને રેવતીને કહ્યું - યાવત્ નમાં ઉપજીશ. ગૌતમ / અપશ્ચિમ યાવતુ કૃશ શરીરી, ભોજન-પાન પ્રત્યાખ્યાયિત શ્રાવકને સત્ય, તથ્ય, તેવા પ્રકારના સદ્દભૂત, અનિષ્ટ, અકાંત, અપિય, અમનોજ્ઞ, અમણામ વ્યાકરણથી ઉત્તર આપવો યોગ્ય નથી, હે દેવાનુપિય! તું જ, તું મહાતકને આમ કહે કે પશ્ચિમ યાવતું ભક્તમાન પ્રત્યાખ્યાયિત શાવકને, સત્ય ચાવતું બીજાને ઉત્તર આપતો ન લો, હે દેવાનુપિય! રેવતીને સત્ય અનિષ્ટ વાગરણથી ઉત્તર આપેલ, તો તું આ સ્થાનની આલોચના યાવતું યથાયોગ્ય પ્રાયશ્ચિતને સ્વીકાર. ત્યારે ગૌતમે, ભગવંતની આ વાતને “તહર” કહી. વિનયથી સ્વીકારી, પછી ત્યાંથી નીકળ્યા.
- નીકળીને રાજગૃહની મધ્યેથી મહાશતકના ઘેર મહાશતક પાસે આવ્યા. ત્યારે મહાશતકે ગૌતમસ્વામીને આવતા જોયા. જોઈને હષ્ટ યાવતુ હદયી થઈ, ગૌતમસ્વામીને વંદન-નમન કર્યા. ત્યારે ગૌતમસ્વામીએ મહાશતકને કહ્યું - હે દેવાનપિય! શ્રમણ ભગવાન મહાવીર આ પ્રમાણે કહે છે, ભાખે છે, જણાવે છે, પરૂપે છે કે - પશ્ચિમ ચાવતું શ્રાવકને આમ ઉત્તર આપવો ન કયે. જે તેં રેવતીને સત્ય યાવતુ ઉત્તર આપ્યો. તો હે દેવાનુપિયા તે સ્થાનની આલોચના ચાવતું પ્રાયશ્ચિત્ત કર, ત્યારે મહાશતકે ગૌતમસ્વામીની આ વાતને “dહતિ” કહી, વિનયપૂર્વક સ્વીકારી. પછી તે સ્થાનની આલોચના કરી યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિતને સ્વીકાર્યું. પછી ગૌતમસ્વામી, મહાશતક પાસેથી નીકળીને રાજગૃહ મળે જાય છે. જઈને ભગવંત પાસે જાય છે. જઈને ભગવંતને વાંદી-નમી, સંયમ-cતપથી આત્માને ભાવત વિચરે છે.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર કોઈ દિવસે રાજગૃહ નગથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદવિહારે વિચરે છે.
• વિવેચન-પપ :
નો શુનુ પુરૂ સંત-વિધમાન, તસ્ય-તથ્ય, તાવ-રૂપ કે વાસ્તવિક, તહિાતે જ ઉન્ન પ્રકારે પ્રાપ્ત પણ ચૂનાધિક નહીં. અનિટ-અવાંછિત, એકાંત-સ્વરૂપથી અનિચ્છનીય, અપ્રિય-અપીતિકારક, અમનોજ્ઞ-મન વડે ન જણાય-કહેવાને ન ઈચ્છાય
Page #42
--------------------------------------------------------------------------
________________
૯,૧૦/૫૭,૫૮
 અધ્યયન-૯,૧૦-નંદિનીપિતા, સાલિહીપિતા
— x — x — x — x — x — x — x — x —
• સૂત્ર-૫૭,૫૮ -
[૯/૫૭] નવમાં અધ્યયનનો ઉપ કહેવો. હે જંબૂ ! તે કાળે, તે રામો શ્રાવતી નગરી, કોષ્ઠક ચૈત્ય, જિતશત્રુ રાજા હતો. તે શ્રાવસ્તી નગરીમાં નંદિનીપિતા નામે આઢ્ય ગાથાપતિ હતો. તેના ચાર હિરણ્ય કોડી નિધાનમાં, ચાર હિરણ્ય કોઠી વ્યાજે, ચાર હિરણ્ય કોડી ધન-ધાન્યાદિમાં રોકાયેલ હતા. દશ હજાર ગાયોનું એક એવા ચાર ગોકુળ હતા. અશ્વિની નામે પત્ની હતી. સ્વામી પધાર્યા. આનંદની માફક ગૃહીધર્મ સ્વીકાર્યો, સ્વામી બાદર વિચર્યા. પછી નંદિનીપિતા શ્રાવક થઈ યાવત્ વિસરવા લાગ્યો. તે નંદિનીપિતાએ ઘણાં શીલવ્રત-ગુણ યાવત્ ભાવતા ચૌદ વર્ષ ગયા. પૂર્વવત્ મોટા પુત્રને સ્થાપ્યો, ધર્મ પ્રજ્ઞપ્તિ સ્વીકારી. વીશ વર્ષ પર્યાય પાળ્યો. અરુણગવ વિમાને ઉપપાત, મહાવિદેહે મોક્ષ.
૬૯
[૧૦/૫૮] દશમાં અધ્યયનનો ઉલ્લેપ કહેવો. તે કાળે, તે સમયે શ્રાવસ્તી નગરી, કોક ચૈત્ય, જિતશત્રુ રાજા હતો. તે શ્રાવતી નગરીમાં સાલિહી પિતા નામે આઢ્ય ગાથાપતિ વાતો હતો. તેના ચાર હિરણ્ય કોડી નિધાનમાં, ચાર હિરણ્ય કોડી વ્યાજે, ચાર હિરણ્ય કોડી ધન-ધાન્યાદિમાં પ્રયુક્ત હતા. ચાર ગોકુળ હતા. તેને ફાલ્ગુની નામે પત્ની હતી. સ્વામી પધાર્યા. આનંદની માફક ગૃહીધર્મ સ્વીકાર્યો. કામદેવ માફક મોટા પુત્રને સ્થાપીને પૌષધશાળામાં શ્રમણ ભગવંત મહાવીરની ધર્મધજ્ઞપ્તિ સ્વીકારીને વિરે છે. માત્ર તેને ઉપરાર્ગ ન થયો, અગિયારે ઉપારાક પ્રતિમા પૂર્વવત્ કહેવી. કામદેવના આલાવાથી જાણવું ચાહત્ સૌધર્મ કલ્પમાં અરુણકીલ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ચાર પલ્યોપમ સ્થિતિ. મહાવિદેહ ક્ષેત્રે મોો જશે.
• વિવેચન-૫૭,૫૮ :
નવમું, દશમું અધ્યયન સ્પષ્ટ છે, ઉત્સેપ-નિક્ષેપ કહેવો.
મુનિ દીપરત્નસાગરે કરેલ
અધ્યયન-૯,૧૦નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
• સૂત્ર-૫૯ થી ૭૨ :
[૫૯] દશે શ્રાવકને પંદરમાં વર્ષમાં વર્તતા વિચાર આવ્યો. દશેનો વીશ વર્ષનો શ્રાવક પર્યાય. હે જંબૂ ! આ પ્રમાણે શ્રમણ યાવત્ સંપાà ઉપાસક દશાનો - ૪ - આ અર્થ કહ્યો છે.
[૬૦] ઉપાસક દશા, સાતમાં અંગનો એક શ્રુતસ્કંધ, દશ અધ્યયન, એકસરા છે, દશ દિવસમાં ઉદ્દેશો કરાય છે, પછી શ્રુતસ્કંધનો સમુદ્દેશ અને
90
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
અનુજ્ઞા બે દિવસમાં થાય છે. તે જ રીતે આંગનું જાણવું.
[૬૧,૬૨] એક વાણિજ્ય ગ્રામ, બે ચંપામાં, એક વારાણસીમાં, એક આલભિકામાં, એક કાંપિપુરમાં, એક પોલારાપુરે, એક રાજગૃહે, બે શ્રાવસ્તીમાં થયા. આ ઉપાસકોના નગરો જાણવા યોગ્ય છે.
[૬૩] પત્નીના નામો અનુક્રમે – શિવાનંદા, ભદ્રા, શ્યામા, ધન્યા, બહુલા, પુષ્યા, અગ્નિમિત્રા, રેવતી, અશ્વિની, ફાલ્ગુની હતા.
[૬૪] અવધિજ્ઞાન, પિશાચ, માતા, વ્યાધિ, ધન, ઉત્તરીય, સુવ્રતા ભાર્યા, દુર્દ્રતાભાાં અને બે શ્રાવક નિરુપસર્ગ હતા.
[૬૫] અરુણ, અરુણાભ, અરુણપભ, અરુણકાંત, અરુણશિષ્ટ, અરુધ્વજ, અરુણભૂત, અરુણાવતંક, અરુણગવ, અરુણકિલે ઉત્પત્તિ.
[૬૬] ૪૦, ૬૦, ૮૦, ૬૦, ૬૦, ૬૦, ૧૦, ૮૦, ૪૦, ૪૦ હજાર ગાયો. [૬૭] ૧૨, ૧૮, ૨૪, ૧૮, ૧૮, ૩, ૨૪, ૧૨, ૧૨ હિરણ્ય કોડી, [૬૮,૬૯] ઉલ્લણ, દાંતણ, ફળ, અગ, ઉદ્વર્તન, સ્નાન, વસ્ત્ર, વિલેપન, પુષ્પ, આભરણ, ધૂપ, પેય, ભક્ષ્ય, ઓદન, સૂપ, ઘી, શાક, માધુર, જમણઅન્નપાન, તંબોલ એ ૨૧ અભિગ્રહ આનંદાદિના હતા.
[૭૦] ઉર્દી સૌધર્મકલ્પ, અધો રૌરવ, ઉત્તરે હિમવંત, બાકીની ત્રણે દિશામાં ૫૦૦ યોજન સુધી દર્શનું અવધિજ્ઞાન હતું.
[૭૧-૭૨] દર્શન, વ્રત, સામાયિક, પૌષધ, કાયોત્સર્ગપ્રતિમા, અબ્રહ્મસચિત્ત-આરંભ-પે-ઉદ્દિષ્ટવર્જન, શ્રમણભૂત આ ૧૧-પ્રતિમા, ૨૦ વર્ષ પર્યાય, માસિકી અનશન, સૌધર્મકો સાર પલ્યોપમની સ્થિતિ, બધાં શ્રાવકો મહાવિદેહે મોક્ષે જશે.
• વિવેચન-૫૯ થી ૭૨ :
ગાથા પૂર્વોક્તાનુસાર, શેષ જ્ઞાતાધર્મ કથા મુજબ જાણવું.
મુનિ દીપરત્નસાગરે કરેલ ભાગ-૧૫-માં ઉપાસક દશાનો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Page #43
--------------------------------------------------------------------------
________________
૧/૧ થી ૧૦/૧ થી ૩
(૮) અંતકૃત-દશાંગ
સૂત્ર
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
૦ હવે અંતકૃત્ દશામાં કંઈક કહીએ છીએ. અંત-ભવાંત, કૃતુ - જેઓએ કર્યો છે, તે અંતકૃત્, તેની વક્તવ્યતા યુક્ત દશા-દશ અધ્યયનરૂપ, ગ્રંથની પદ્ધતિ તે અંતકૃત્ દશા. અહીં આઠ વર્ગો છે. તેમાં પહેલા વર્ગમાં દશ અધ્યયનો છે. તે શબ્દ વ્યુત્પત્તિ નિમિત્તને આશ્રીને આ “અંતકૃત્ દશા'' કહેલ છે, તેમાં ઉપોદ્ઘાત અર્થથી કહે છે -
-
વર્ગ-૧-અધ્યયન-૧ થી ૧૦ છે
— — ૪ — x — x —
૩૧
:
સૂત્ર-૧ થી ૩
[૧] તે કાળે, તે સમયે ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય હતું. વર્ણન, તે કાળે, તે સમયે આર્ય સુધમાં પધાર્યા, પર્યાદા નીકળી યાવત્ પાછી ગઈ. તે કાળે, તે સમયે આર્ય સુધર્માના શિષ્ય, આર્ય જંબૂ યાવત્ પર્યાપારાતા હતા. તેણે પૂછ્યું – જો શ્રમણ, આદિકર યાવત્ સંપ્રાપ્તે સાતમા અંગસૂત્ર ઉપાસકદશાનો આ અર્થ કહ્યો છે, તો હે ભગવન્ ! આઠમાં અંગસૂત્રનો શ્રમણ ભગવંતે શો અર્થ કહ્યો છે ?
હે જંબુ ! શ્રમણ ભગવંતે આઠમાં અંગ અંતકૃદશાના આઠ વર્ગો કહ્યા છે. ભગવન્ ! જો શ્રમણ ભગવંત મહાવીરે આઠમાં અંગ અંતકૃદશાના આઠ વર્ગો કહ્યા છે, તો ભંતે ! અંતકૃશાના પહેલા વર્ગના શ્રમણ યાવત્ સંપાÒ કેટલા અધ્યયન કહ્યા છે ? હે જંબુ ! શ્રમણ ભગવંતે સાવત્ આઠમાં અંગના પહેલા વર્ગના દશ અધ્યયનો કહ્યા છે.
[૨] તે આ — ગૌતમ, સમુદ્ર, સાગર, ગંભીર, સ્તિમિત, અચલ, કાંપિલ્સ, અક્ષોભ, પ્રસેન, વિષ્ણુ [આ દશ અધ્યયનો છે.
[૩] ભંતે ! જો શ્રમણ યાવત્ સંપાà અંતકૃદ્દા આઠમા અંગના પહેલાં વર્ગના દશ અધ્યયન કહ્યા છે, તો ભંતે! શ્રમણ ભગવંતે પહેલાં અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? - - નિશ્ચે હે જંબૂ ! તે કાળે, તે સમયે દ્વારવતી નગરી હતી, બાર યોજન લાંબી, નવ યોજન પહોળી હતી, તે ધનપતિની મંતિથી બનાવેલી, સુવર્ણના પાકારવાળી, વિવિધ પંચરંગી મણિના કાંગરા વડે મંડિત, સુરમ્ય, અલકાપુરી સદેશ, પ્રમુદિત-પ્રકીડિત, પ્રત્યક્ષ દેવલોકભૂતા, પાસાદીયાદિ હતી. તે દ્વારવતી નગરી બહાર ઈશાન ખૂણામાં રૈવત નામે પર્વત હતો, તે રૈવત પર્વતે નંદનવન નામે ઉધાન હતું, સુરપ્રિય નો પુરાતન (જૂનું) યક્ષાયતન હતું. તે એક વનખંડથી ઘેરાયેલ હતું, મધ્યે ઉત્તમ અશોકવૃક્ષ હતું.
અંતકૃદ્દશાંગસૂત્ર-સટીક અનુવાદ
તે દ્વારવતી નગરીમાં કૃષ્ણ નામે વાસુદેવ રાજા રહેતો હતો, તે મહાન્ રાજાનું વર્ણન કરવું. તે ત્યાં સમુદ્રવિજય આદિ દશ દશાહ, બલદેવ આદિ પાંચ મહાવીર, પ્રધુમ્ન આદિ સાડા ત્રણ કરોડ કુમારો, શાંબ આદિ ૬૦,૦૦૦ દુદાંતો, મહોન આદિ ૫૬,૦૦૦ બળવાનો, વીરસેન આદિ ૨૧,૦૦૦ વીરો, ઉગ્રસેન આદિ ૧૬,૦૦૦ રાજા, રુકિમણી આદિ ૧૬,૦૦૦ દેવીઓ, અનંગસેના આદિ અનેક હજાર ગણિકાઓ, બીજાં પણ ઘણાં ઈશ્વર યાવત્ સાર્થવાહો, દ્વારાવીનગરી અને સમગ્ર અર્ધ ભરતક્ષેત્રનું આધિપત્ય કરતો યાવત્ વિચરતો હતો.
૩૨
તે દ્વારવતી નગરીમાં અંધકવૃષ્ણિ રાજા હતો, તેનું મહા હિમવંત આદિ વર્ણન કરવું. તે રાજાને ધારિણી રાણી હતી. તે ધારિણી દેવી કોઈ દિવસે તેવી, તેવા પ્રકારની શય્યામાં સુતી હતી ઈત્યાદિ મહાબલ કુમારની માફક વર્ણન કરવું.
• વિવેચન-૧ થી ૩ -
શૌયમ આદિ અધ્યયન સંગ્રહાર્ય ગાથા છે. ધળવમનિમાયા - વૈશ્રમણ બુદ્ધિથી રચિત. અલકાપુરી-વૈશ્રમણયક્ષની નગરી જેવી. તેના નિવાસીને કારણે પ્રમુદિત-પ્રક્રીડિત હતી. મા રાજ વર્ણન, પહેલા જ્ઞાતમાં મેઘકુમારના રાજ્યાભિષેકમાં જોવું, રસ ચૂસાર - સમુદ્રવિજય, અક્ષોભ્ય, સ્તિમિત, સાગર, હિમવાત્, અચલ, ધરમ, પૂરણ, અભિચંદ્ર, વસુદેવ. આ દશે પૂજ્ય હોવાથી દશાર્હ કહ્યા. ત્યાં અંધકવૃષ્ણિ નામે યાદવ વિશેષ હતો.
મધ્વન - ભગવતી સૂત્રમાં મહાબલ કહ્યો, તેમ અહીં કહેવું.
• સૂત્ર-૪,૫ -
[૪] સ્વપ્નદર્શન, કથના, જન્મ, બાલ્યત્વ, કલા, યૌવન, પાણિગ્રહણ, કાંતા, પ્રસાદ અને ભોગ. - [૫] વિશેષ એ - ગૌતમ નામ રાખ્યુ, આઠ શ્રેષ્ઠ રાજકન્યા સાથે એક દિવસે જ પાણિગ્રહણ થયું, આઠ-આઠ સંખ્યામાં દાયજો આપ્યો. . . તે કાળે, તે સમયે આદિકર અરહત અષ્ઠિનેમિ યાવત્ વિસરે છે, ત્યારે પ્રકારના દેવો આવ્યા, કૃષ્ણ પણ નીકળ્યો.
ત્યારે ગૌતમકુમાર, મેઘકુમારની જેમ નીકળ્યા, ધર્મ સાંભળ્યો. વિશેષ એ કે – માતા પિતાને પૂછીને આપની પાસે દીક્ષા લઈશ. એ રીતે મેઘકુમારની જેમ અણગાર થયા યાવત્ આ નિર્ણન્ય પ્રવચનને આગળ કરીને વિચરવા લાગ્યા. ત્યારપછી તે ગૌતમ અન્ય કોઈ દિવસે રહંત અષ્ટિનેમિના તથારૂપ સ્થવિરો પાસે સામાયિકાદિ અગિયાર અંગ ભણ્યા. ઘણાં ઉપવાસાદિથી યાવત્ ભાવતા વિચરે છે. અરહંત અષ્ટિનેમિ કોઈ દિવસે દ્વારાવતીના નંદનવનથી નીકળી બહાર જનપદમાં વિચરે છે ત્યારે ગૌતમ અણગાર કોઈ દિવસે ભગવંત પાસે આવ્યા. ભગવંતને ત્રણ વખત પ્રદક્ષિણા કરીને કહ્યું – ભગવન્ ! આપની અનુજ્ઞા પામીને માસિકી ભિક્ષુપ્રતિમા સ્વીકારીને વિચરવા ઈચ્છુ છું.
એ પ્રમાણે સ્કંદકની માફક બાર ભિક્ષુપતિમાને સ્પર્શીને ગુણરત્ન તપ તે રીતે જ સ્પર્શીને બધું સ્કંદક માફક યાવત્ ચિંતવે છે, તે રીતે જ પૂછે છે,
Page #44
--------------------------------------------------------------------------
________________
અંતકૃદશાંગસૂત્ર-સટીક અનુવાદ
૧/૧ થી ૧૦/૪,૫
સ્થવિરો સાથે શjળે ચડે છે, માસિકી સંલેખનાથી બાર વર્ષનો પયય પામી ચાવત સિદ્ધ થાય છે.
• વિવેચન-૪,૫ :
સ્વપ્નમાં સિંહનું દર્શન, રાજા પાસે નિવેદન, બાળકનો જન્મ, ઈત્યાદિ બધું મહાબલ માફક કહેવું. લગ્ન પછી આઠ-આઠ હિરણ્ય કોટિનું દાન કહેવું. • • ગૌતમકુમારને આવો મનોગત સંકલા થયો ઈત્યાદિ બધું મેઘકુમાર માફક જાણવું, મેઘકુમાર ચત્રિની અનુસ્મૃતિ કરવી.
પછી સર્વ ગૌતમકથાનક ભગવતીમાં કહેલ કેંદક કથા મુજબ જાણવું. ભિપ્રતિમા-એક માસનું પરિમાણ તે એક માસિકી, એ રીતે બે થી સાત માસિકી, સાત સત્રિ-દિનવાળી ત્રણ, અહોરાગિકી, એક અગિકી. તેનું સ્વરૂપ દશાશ્રુતસ્કંધથી જાણવું. ગુણરત્ન સંવત્સર તપમાં પહેલે માસે નિરંતર ઉપવાસ, દિવસે ઉકટક આસન, સૂર્યાભિમુખ રહેવું, રાત્રે વીરાસન અને અપાવૃત રહેવું. એ રીતે મારા-માસે એક ઉપવાસ વધતાં સોળમે માસે સોળ ઉપવાસ જાણવા.
• સૂત્ર-૬ -
હે જંબા ભગવંત મહાવીરે આ રીતે પહેલા વર્ગના પહેલા અધ્યયનનો અર્થ કહ્યો. તે રીતે બાકીના નવે કહેવા. અંધકવૃણિ પિતા, ધારિણી માતા, સમુદ્રથી વિષ્ણુ પર્યન્ત નવ યુગો. આ રીતે એકગમાં દશ અધ્યયનો કા.
• વિવેચન-૬ -
આ રીતે પૂર્વોક્ત ગાથા મુજબ નવે અધ્યયનો કહેવા. દશ અધ્યયન વડે પહેલ્લા વર્ગનો નિક્ષેપ કહેવો.
$ વર્ગ--અધ્યયન-૧ થી ૮ %
– X - X - X - X – • સૂત્ર-૭ થી ૯ :
_થિ હે ભગવન ! જે બીજ વગનો ઉોપ કહેવો. તે કાળે, તે સમયે દ્વારવતી નગરીમાં અંધકવૃણિ પિતા, ધારિણી માતા હતા.
0િ અક્ષોભ, સાગર, સમુદ્ર, હિમવંત, અચલ, ધરણ, પૂરણ, અભિચંદ્ર [આ આઠ તેમના મો, તેના આઠ અધ્યયન ાણવા.)
વુિં પ્રથમ વર્ગમાં કહ્યા મુજબ અહીં આઠે અધ્યયનો કહેવા. ગુણરkતપ, ૧૬ વર્ષ પર્યાય, શગુંજ્ય માસિકી સંલેખના, સિદ્ધિ.
• વિવેચન :
બીજનો ઉોપો-ભંતે. જો શ્રમણ ભગવંત મહાવીરે આઠમાં અંગના પહેલા વર્ગનો આ અર્થ કહ્યો છે, તો ભંતે ! બીજા વર્ગનો શો અર્થ કહ્યો છે ? હે જંબૂ! નિશે, તે કાળે-તે સમયે શ્રમણ ભગવંત મહાવીરે બીજા વર્ગના આઠ અધ્યયનો કહ્યા છે. આ પ્રમાણે બીજા વર્ગનો ઉલ્લેપો કહેવો, તેમાં અષ્ટ અધ્યયન જણાવતી ગાથા આ પ્રમાણે છે - અક્ષોભ, સાગર ચાવતું આઠમો અભિચંદ્ર.
મુનિ દીપરત્નસાગરે કરેલ વર્ગ-ર-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ |
૬ વર્ગ-૩ ૬
–
0
-
0
–
| મુનિ દીપરત્નસાગરે કરેલ વર્ગ-૧-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
• સૂત્ર-૧૦ અિધુરું ?
જે બીજાનો ઉોપ• • • હે જંબૂ! અંતકૃસાના બીજા વર્ગના તેર અધ્યયનો કહ્યા છે - અનીયસ, અનંતસેન, અનિહd, વિદુ []િ, દેવયશ, શોન, સારસ, ગજ, સુમુખ, દુમુખ, ફૂપક, દારુક અને અનાદષ્ટિ. શ્રમણ ભગવંત મહાવીરે અંતકૃશાના ત્રીજા વર્ગના તેર અધ્યયન કહl છે, તો તેના પહેલા વર્ગને શો અર્થ કહ્યો છે ?
છે વર્ગ-, અધ્યયન-૧-“અનીકસેન” છે
- X - X - X - X - • સૂત્ર-૧૦ અિધુરેથી) :| હે જંબુા તે કાળે, તે સમયે ભદિલપુર નગર હતું. તેની ઈશાન દિશામાં શ્રીવન ઉધન હતું. જિdણુ રાજ હતો. તે ભલિપુરમાં નાગ નામે આય ગાથાપતિ હતો. તે નામ ગાથાપતિની સુલસા નામે પતી હતી, તે સુકુમાલ યાવ4 સુરા હતી. તે નાગ ગાથાપતિનો પુત્ર અને સુલતાનો આત્મજ અનીકરાશ નામે કુમાર હતો. તે સુકુમાર યાવતું સુરૂષ અને પાંચ wી વડે પાલન કરાતો
Page #45
--------------------------------------------------------------------------
________________
૩/૧/૧૦
૫
અંતકૃદશાંગસૂત્ર-સટીક અનુવાદ
હતો. તે આ - પીરામી આદિ. ઢપતિજ્ઞ માફક કહેવું વાવ વતીય સુખે વૃદ્ધિ પામતો હતો.
ત્યારપછી તે અનિકયશ કુમાર સાતિરેક આઠ વર્ષનો થયો. માતાપિતાએ કક્ષાચાર્ય પાસે મુક્યો યાવતુ ભોગ સમર્થ થયો. પછી અનિયશકુમાર બાલ્યભાવથી મુકત થયેલો જાણીને માતાપિતાએ સર્દેશ ચાવતું મીશ શ્રેષ્ઠ ઈન્સકન્યા સાથે એક દિવસે પાણિગ્રહણ કરાવ્યું. પછી તે નાગ ગાથાપતિએ અનિક્યશને આવું પતિદાન આપ્યું - ૩ર-હિરણ્ય કડી, મહાબલકુમારની માફક ચાવ4 ઉપરના પ્રાસાદમાં મૃદંગાદિના ફૂટ અવાજો સાથે યાવતું વિચરે છે.
તે કાળે, તે સમયે અરહંત અરિષ્ટનેમિ યાવતુ પધાર્યા. શ્રીવન ઉધાનમાં ચાવતું વિચરે છે. પદિi નીકળી, ત્યારે તે અનીયશકુમાર ગૌતમકુમાર માફક જાણવું. વિશેષ એ - સામાયિકાદિ ચૌદ પૂર્વે ભણસો. ર૦ વર્ષ પયયિ. બાકી પૂર્વવત. શત્રુંજય પર્વત માસિકી સંલેખના પૂર્વક ચાવતું સિદ્ધ થયો. આ પ્રમાણે હે જંબૂ શ્રમણ ભગવંતે અંતકૃદ્ધસાના બીજા વર્ગના પહેલા ધ્યયનનો આ અર્થ કહ્યો છે.
• વિવેચન-૧૦ :
બીજાનો ઉલ્લેપ ભંતે ! જો શ્રમણ ભગવંતે અંતકૃદશાના બીજા વર્ગનો આ અર્થ કહ્યો છે. હે જંબુ. શ્રમણ ભગવંત મહાવીરે ત્રીજા વર્ગના ૧૩-અધ્યયનો કહ્યા છે - અનીયશ આદિ. ઈત્યાદિ - ૪ -
પાંચ ધાત્રી-ક્ષીર, મજ્જન, મંડણ, કીડાપન, અંક-ધામી. દૃઢપતિજ્ઞ - જેમ રાજપ્રપ્શીયમાં વવિલ છે, તેમ અહીં વર્ણવવું - x • ત્યારે તે અનીયસકુમાર ઈત્યાદિ બધું કહેવું. - x - સદંશ ચાવત્ શબ્દથી સદંશ વયા, સર્દેશ વય, સર્દેશ લાવણ્ય-રૂ૫ - ચીવન-ગુણયુક્ત.
LI ભગવતીમાં કહ્યા મુજબ, આનું પણ દાન આદિ સર્વે કહેવું. ઉપરી પ્રાસાદમાં છૂટ થતાં મૃદંગમસ્તક વડે ભોગાદિ ભોગવતો વિચરે છે. • • પહેલા અધ્યયનનો આ અર્થ કહ્યો, તે નિક્ષેપ.
$ વર્ગ-૩, અધ્યયન-૨ થી ૩ ૪
- X - X - X - X — • સૂત્ર-૧૦,૧૧ -
[૧૦] આ પ્રમાણે અનીયસ માફક બાકીના અનંતસેનથી શત્રુસેન સુધીના છે [પાંચ) અધ્યયનો, એક ગમ જણાવો. બધીને બીશનો દાયો, ર૦-qનો પર્યાય, ચૌદ પૂર્વનો અભ્યાસ, શત્રુંજયે સિદ્ધ થયા.
[૧૧] તે કાળે, તે સમયે દ્વારવતી નગરી હતી. પ્રથમ અધ્યયન મુજબ કહેવું. વિશેષ એ • વસુદેવ રાજ, ધારિણી રાણી, સીંહનું વન, સારણ કુમાર નામ, ૫૦ મી, ૫૦નું દાન, ૧૪-પૂર્વનો અભ્યાસ, ૨૦-વર્ષ પસચિ, બાકી બધું ગૌતમ મુજબ, યાવત મુંજયે સિદ્ધ થયો.
• વિવેચન-૧૦,૧૧ -
પાંય અધ્યયનનો અતિદેશ કરે છે - અનીયસ આદિ. • x - છ એ અધ્યયનોનો એક જ પાઠ જણવો, માત્ર નામમાં વિશેષતા છે. આ બધાંને 3૨-૧૨ પત્નીઓ હતી. • x • આ છ એ તત્વથી વસુદેવ અને દેવકીના પુત્રો હતા. • - એ રીતે સાતમાં અધ્યયનનો ઉોપ કહેવો.
વર્ગ-૩-અધ્યયન-૮-“ગજ” &
– X - X - X - X – • સૂત્ર-૧૩ :
આઠમાંનો ઉલ્લેપ નિશે હે જંબૂ! તે કાળે, તે સમયે દ્વારવતી નગરી હતી. પ્રથમ અધ્યયન મુજબ ચાવત્ અરહંત અરિષ્ટનેમિ પધાર્યા. તે કાળે અરિષ્ટનેમિના શિષ્યો છ સાધુઓ સહોદર ભાઈઓ હતા. તેઓ સર્દેશ, દેશ વસાવાળા, સદેશવયવાળા હતા, કાળું કમળ-ભેંસનું શીંગડુ, ગળીનો વણ, અલસી પુષ્પ જેવી કાંતિવાળા હતા. શ્રીવત્સ અંકિત વાવાળા, કુસુમ કુંડલથી શોભતા, નલ-કુબેર સમાન હતા.
ત્યારે તે છએ સાધુઓ, જે દિવસે મુંડ થઈ. ઘર છોડીને દીક્ષા લીધી, તે જ દિવસે અરિષ્ટનેમિ અરહંતને વંદન-નમસ્કાર કરીને કહેલું - ભગવન ! અમે આપની અનુજ્ઞા પામીને જાવજીવ માટે નિરંતર છૐ-છઠ્ઠ તપોકમસહ, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહેવા ઈચ્છીએ છીએ. • - હે દેવાનપિયો ! સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારે છએ સાધુ ભગવંતની આજ્ઞા પામીને નવજીવને માટે નિરંતર છ-છૐ તપ કરતાં ચાવતું વિચારવા લાગ્યા.
ત્યારપછી છએ સાધુઓએ અન્ય કોઈ દિને છટ્ઠના પારણે પહેલી હોરિસિએ સ્વાધ્યાય કર્યો. ગૌતમસ્વામી મુજબ ચાવતુ અમે આપની અનુજ્ઞા પામી છäના પારણે ત્રણ સંઘાટક વડે હારવતી નગરીમાં ચાવતું ભ્રમણ કરવા ઈચ્છીએ છીએ. - - યથાસુખ - - ત્યારે એ સાધુઓ અરહંત અરિષ્ટનેમિની અનુજ્ઞા પામીને ભગવંતને વાંદી-નમીને, તેમની પાસેથી, સક્સમવનથી નીકળે છે, નીકળીને મણ સંઘાટક વડે અત્વરિત રાવત અટન કરે છે. તેમાં એક સંઘાટક દ્વારવતીના ઉચ્ચ-નીચ-મધ્યમ કુળોમાં ગૃહસમુદીન ભિાચયથી અટન કરતા વસુદેવ રાજાની દેવકી રાણીના ઘરમાં પ્રવેશ્યા. ત્યારે દેવકી દેવીએ તે સાધુઓને આવતા જોઈને હર્ષિત યાવતુ હદયી થઈ, આસનેથી ઉભી થઈ, પછી સાત-આઠ પગલાં સામે જઈ, ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરી, વાંદી-નમીને સોડામાં આવી, સહકેસર લાડુનો થાળ ભર્યો ભરીને તે બંને સાધુઓને પતિલાભિત કરી, વાંદી-નમીને વિદાય આપી.
ત્યારપછી બીજ સંઘાટક દ્વારવતીમાં ચાવત દેિવકીને ત્યાં આવ્યા યાવ) વિદાય આપી. પછી ત્રીજી સંઘાટક દ્વારવતીમાં ઉરચ-નીચ યાવતું પ્રતિક્ષાભીને [દેવકીએ કહ્યું - હે દેવાનુપિયો ! શું આ નવ યોજન લાંબી પ્રત્યક્ષ દેવલોક
Page #46
--------------------------------------------------------------------------
________________
b૮
અંતકૃદશાંગસૂત્ર-સટીક અનુવાદ
૩/૮/૧૩ સ્વરૂપ, કૃષ્ણ વાસુદેવની દ્વારસ્વતી નગરીમાં શ્રમણ નિળિો ઉચ્ચ-નીચ યાવત અટન કરતાં ભોજન-પાન મળતા નથી ? જે તમે એક જ ઘરમાં ભોજન-પાન માટે વારંવાર પ્રવેશ કરો છો ?
ત્યારે તે સાધુઓએ દેવકીને કહ્યું - હે દેવાનુપિયા} કૃણ વાસુદેવની આ દ્વાસ્કિામાં યાવત - - શ્રમણ નિગ્રન્થોને યાવતું ભોજન-પાન મળતા નથી, એમ નથી, તેના તે જ કુળોમાં બીજી-ત્રીજી વખત ભોજન-પાન માટે પ્રવેશતા પણ નથી. પણ અમે ભદિલપુર નગરના નાગ ગાથાપતિના પુત્રો, સુવસાભાયનિા આત્મો એવા છ સહોદર, સર્દેશ, યાવતુ નલ-કુબેર સમાન ભાઈઓ છીએ, અરહંત અરિષ્ટનેમિ પાટો ધર્મ સાંભળી, સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ, જન્મમરણથી ડરી, યાવતું દીક્ષા લીધી છે.
અમે પ્રવજયા લીધી તે જ દિવસે અરહંત અરિષ્ટનેમિ પાસે આવો અભિગ્રહ ગ્રહણ કર્યો કે- ભંતે અમે આપની આજ્ઞા પામીને નિરંતર છઠ્ઠ તપથી યાવતું સુખ ઉપજે તેમ કરો. ત્યારથી અમે અરહંતની અનુજ્ઞા આપીને માવજીવ છછઠ્ઠના તપ વડે યાવન વિચરીએ છીએ.
અમે આજે છ તપના પારણે પહેલી પોરિસિએ યાવતું અટન કરતા, તમારા ઘરમાં પ્રવેશ્યા. તમારે ત્યાં પહેલા આવેલ છે અમે નથી, અમે અન્ય છીએ. દેવકીને આમ કહી બંને - x • પાછા ગયા.
ત્યારે દેવકીને આવો મનોગત સંકલ્પ થયો કે નિશે મને પોલાસપુર નગરે અતિમુકતકુમાર શ્રમણે બાલ્યાવસ્થામાં કહેલું કે - હે દેવાનુપિયા! “તું, સદેશ યાવ4 નલ-કુબેર જેવા આઠ પુત્રોને જન્મ આપીશ. ભરતક્ષેત્રમાં બીજી કોઈ માતાને તેના પુત્રો નહીં જ પ્રસને.” તે વચન મિથ્યા થયું. આ પ્રત્યક્ષ દેખાય છે કે ભારતમાં બીજી માતાએ આવા ચાવત પુત્રો પસવ્યા છે. તો હું ઘઉં, અરહંત અરિષ્ટનેમિને વાંદીને આ આવા પ્રકારના પ્રશ્નોને પૂછું, આમ વિચારી, કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. | તેમને કહ્યું - લપુરણ પ્રવર ચાવત ઉપસ્થાપિત કરો. પછી દેવાનંદા માફક પર્યાપાસે છે. ભગવંતે દેવકીને કહ્યું - હે દેવકી ! આ છ સાધુઓને જોઈને, આવા પ્રકારનો વિચાર આવ્યો કે – નિશે મને બોલાસપુર નગરે અતિમુકd મણે પૂવવિ4 કલું યાવતું ઘેરથી નીકળી, જદી મારી પાસે આવ્યા. હે દેવકી! આ યોગ્ય છે? - : હા, છે.
હે દેવાનુપિયાનિશે, તે કાળે ભલિપુરનગરમાં નાગ નામે આઢિય ગાથપતિ વસે છે. તેને સુલસા નામે પની છે, તે સુલસાને ભાલ્યપણામાં નિમિત્તયાએ કહેલ કે - આ બાલિકા નિંદુ થશે. ત્યારપછી સુલતાએ બાહ્યત્વથી આરંભીને હરિભેગમેથીની ભક્ત થઈ, હરિસેગમેષની પ્રતિમા કરાવી, રોજ ન્હાઈ ચાવતું પ્રાયશ્ચિત્ત કરી, ભીની સાડી પહેરીને મહાઈ પુuપૂજા કરે છે. પછી ઢીંચણને પૃથ્વી પર નમાવી, પ્રણામ કરે છે. પછી આહાર-નીહાર કરે છે. પછી
તેણીના લગ્ન થયા.
ત્યારપછી સુવાસા ગાથાપનીના ભકિત-બહુમાન-સેવાથી હરિભેગમેષી દેવ આસધિત થયા. ત્યારે તે હરિપ્લેગમણી દેવે સુલતાની અનુકંપાથી, સુલસા અને તમને બંનેને સમ સમયે ઋતુનંતી કરી, પછી તમે બંને એક સમયે જ ગમને ગ્રહણ કરી, સાથે જ ગર્ભને વહેવા લાગી, સાથે જ પુખને જન્મ આપવા લાગી. ત્યારે સુલસા મરણ પામેલ પુત્રને જન્મ આપે છે, ત્યારે હરિણેગમેષી દેવે સુલતાની અનુકંપાણી, મૃત મને હસ્તdલમાં ગ્રહણ કરીને, તારી પાસે સંહરાઈ તે જ સમયે તમે પણ નવ માસ પૂર્ણ થતાં સુકુમાલ પુત્રને જન્મ આપ્યો. જે તમારા પુત્ર હતા, તેને પણ તમારી પાસેથી બે હાથમાં લઈને સુલસા પાસે સંહય. તેથી હે દેવકી ! આ તમારા પુwો છે, સુલસા ગાથાપનીના નથી.
ત્યારે દેવકી દેવી, અરહંત અરિષ્ટનેમિ પાસે આ અતિ સાંભળીને હટ તુષ્ટ યાવતુ હદયી થઈ અરહંત અરિષ્ટનેમિને વાંદી-નમી, તે છ સાધુઓ પાસે આવી, તે છઓને વંદન-નમન કર્યું. ત્યારે તેણી આગતપનના, પ્રભુતલોચના, કંચુક પરિક્ષિતા, દીવિલય બાહુ, ધારાહત કદંબકુષ સમાન સમુસ્કૃિત રોમકૂપવાળી તેવી તે છ એ સાધુઓને અનિમેષ દૈષ્ટિએ જોત-જોતી દીર્ધકાળ જોતી રહી. જોઇને વાંદી, નમીને અરહંત અરિષ્ટનેમિ પાસે આવી, ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી કરીને વંદન-નમન કર્યું. તે જ ધાર્મિક યાનમાં બેસી. પછી દ્વારવતી નગરીએ આવી, તેમાં પ્રવેશી, પોતાના ઘેર બાહ્ય ઉપચાનશાળામાં આવી, આવીને માનપવરથી ઉતરી, ઉતરીને પોતાના વાસગૃહમાં, પોતાની શય્યામાં આવી, આવીને પોતાની શા ઉપર બેઠી.
ત્યારપછી દેવકીદેવીને આવો મનોગત સંકલ્પ થયો કે - નિશે મેં સરખા યાવ4 નલ-કુબેર સમાન સાત પુત્રોને પસવ્યા. મેં એક પણનું બાલ્યત્વને અનુભવ્યું નથી, આ કૃણ વાસુદેવ પણ છ-છ માટે મારી પાસે પાદ વંદનાર્થે જદી આવે છે, તે માતાઓ ધન્ય છે, એમ હું માનું છું કે જે માતા પોતાની કુક્ષિથી ઉત્પન્ન થયેલ પુઓ સ્તનદુધમાં લુબ્ધ, મધુર વચન બોલનારા, અસ્પષ્ટ બોલતા, સ્તનમૂળથી કક્ષા દેશ ભાગે સકતાં, મુગ્ધ કોમળ-કમળ જેવા હાથ વડે ગ્રહીને ઉસંગમાં બેસાડે છે, તે પુત્રો સુમધુર ઉલ્લાપને વારંવાર આપે છે, મંજુલ વચન બોલે છે. પણ હું ધન્ય અપુન્ય, અકૃતપુરા છું, આમાંથી એક પણ યુઝને ન પામી. એ રીતે તેણી અપહત મન સંwા યાવત્ ચિંતામગ્ન થઈ.
- આ તરફ કૃષ્ણ વાસુદેવ હાઈ યાવત્ વિભૂષિત થઈ, દેવકી દેવીને પસંદ વંદનાર્થે જલદી આવ્યા. ત્યારે કૃષ્ણ દેવકી દેવીને જોઈને પાદ-વંદના કરી, કરીને દેવકીને પૂછયું, હે માતાબીજે વખતે તો મને જોઈને તમે હર્ષિત ચાવ થાઓ છો, આજ કેમ અપહત ચાવત ચિંતામન છો ? ત્યારે દેવકીએ, કૃષ્ણને કહ્યું - મેં સદેશ યાવતુ સમાન સાત પુત્રોને જન્મ આપ્યો, પણ એક પણનું બાલ્યત્વ અનુભવ્યું નહીં, તે પણ પુત્ર! મને છ-છ માસે મારી પાસે પગે લાગવા જલ્દી
Page #47
--------------------------------------------------------------------------
________________
3/૮/૧૩
આવે છે, તે માતાઓ ધન્ય છે. ઈત્યાદિ, યાવત્ ચિંતામગ્ન છું. ત્યારે કૃષ્ણ, દેવકીમાતાને કહ્યું –
હે માતા ! તમે અપહત યાવત્ ચિંતામગ્ન ન થાઓ. હું તેવો યત્ન કરીશ, જેથી મારો સહોદર નાનો ભાઈ થાય. એમ કહી દેવકીને તેવી ઈષ્ટાદિ વાણી વડે આશ્વાસિત કર્યા, ત્યાંથી નીકળ્યા. નીકળીને પૌષધશાળાએ આવ્યા, આવીને અભયકુમાર માફક કર્યું. વિશેષ આ - હરિભેગમેષીને ઉદ્દેશીને અઠ્ઠમ તપ ગ્રહણ કરી. યાવત્ અંજલિ જોડીને કહ્યું – હે દેવાનુપ્રિય ! હું ઈચ્છુ છું કે મને સહોદર નાનો ભાઈ આપો.
૩૯
ત્યારે હારિણેગમેષીને કૃષ્ણ વાસુદેવે કહ્યું – હે દેવાનુપ્રિય ! દેવલોકથી વેલ એક જીવ, તમારો નાનો ભાઈ થશે. તે બાલ્યભાવથી મુક્ત થઈ યાવત્ સૌવન પામી, અરહંત અરિષ્ટનેમિ પાસે મુંડ થઈ યાવત્ દીક્ષા લેશે. કૃષ્ણને બીજી-ત્રીજી વખત આમ કહ્યું, કહીને જ્યાંથી આવેલ ત્યાં પાછો ગયો.
ત્યારે કૃષ્ણે પૌષધશાળાથી નીકળી, દેવકીમાતા પાસે આવીને દેવકીના પગે વંદના કરીને કહ્યું – હે માતા ! મારે સહોદર નાનો ભાઈ થાઓ. એમ કહી દેવકીમાતાને તેવી ઈષ્ટાદિ વાણીથી આશ્વાસિત કરી ગયા.
ત્યારપછી દેવકી અન્ય કોઈ દિને, તેવી તેવી પ્રકારની યાવત્ હનું સ્વપ્ન જોઈને જાગી યાવત્ પાઠકા હર્ષિત હૃદયા થઇ ગર્ભને વહે છે. પછી દેવકીદેવીએ નવ માસ પછી જાપુ, રાતા બંધુજીવક પુષ્પ, લાક્ષારસ, સરસ પારિજાતક, તરુણ સૂર્ય સમાન પ્રભાવાળા, સર્વનયન કાંત, સુકુમાર, યાવત્ સુરૂપ, હાથીના તાલુ સમાન પુત્રને જન્મ આપ્યો. જન્મ મહોત્સવ મેઘકુમારવત્ કહેવો. યાવત્ જે કારણે અમારો આ પુત્ર ગજતાલુરામાન છે, તેથી અમારા આ બાળકનું નામ ગજસુકુમાલ થાઓ. ત્યારે તે બાળકના માતાપિતાએ ગજસુકુમાલ નામ કર્યું. બાકી મેઘકુમારવત્ જાણવું. યાવત્ તે અત્યંત ભોગ ભોગવવાને
સમર્થ થયો.
તે દ્વારાવીમાં સોમિલ નામે આટ્સ, ઋગ્વેદ યાવત્ સુપરિનિષ્ઠિત બ્રાહ્મણ વસતો હતો. તે સોમિલને સોમશ્રી નામે સુકુમાલ બ્રાહ્મણી [પત્ની હતી. તે સૌમિલની પુત્રી, સોમશ્રી બ્રાહ્મણીની આત્મજા સોમા નામે પુત્રી સુકુમાલા યાવત્ સુરૂષા, રૂપ વત્ લાવણ્ય યુતા, ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ શરીરી પુત્રી હતી. તે સોમા પુત્રી અન્ય કોઈ દિને ન્હાઈ ચાવત્ વિભૂષિતા થઈ, ઘણી કુબ્જા યાવત્ પરિવરીને સ્વગૃહેથી નીકળી.
પછી રાજમાર્ગે આવી, રાજમાર્ગમાં સુવર્ણના દડાથી ક્રીડા કરતી હતી. - - તે કાળે, તે સમયે અરહંત અષ્ટિનેમિ પધાર્યા, પર્ષદા નીકળી. ત્યારે કૃષ્ણ વાસુદેવે, આ વૃત્તાંત જાણીને ન્હાઈ યાવત્ વિભૂષિત થઈ, ગજસુકુમાલ કુમાર સાથે ઉત્તમ હાથીના સ્કંધે બેસી, કોરંટ છત્રને ધરાવતો, શ્રેષ્ઠ શ્વેત ચામરો વડે
વિંઝાતો દ્વારવતી નગરી મધ્યેથી ભગવંતના પાદ વંદનાર્થે નીકળ્યો ત્યારે સોમા
અંતકૃદશાંગસૂત્ર-સટીક અનુવાદ
કન્યાને જોઈ, જોઈને સોમાના રૂપ, લાવણ્યથી યાવત્ વિસ્મીત થઈ, કૌટુંબિક પુરુષોને બોલાવ્યા.
૮૦
બોલાવીને કૃષ્ણે કહ્યું – હે દેવાનુપિયો ! જાઓ, તમે સોમિલ બ્રાહ્મણ પાસે સોમાની યાચના કરીને, તે કન્યાને લાવો. કન્યા અંતઃપુરમાં રખાવો. પછી આ કન્યા ગજસુકુમાલની પત્ની થશે. ત્યારે કૌટુંબિક પુરુષોએ યાવત્ તેમ કર્યું. - - પછી કૃષ્ણ વાસુદેવ દ્વારવતી નગરીની મધ્યેથી નીકળીને સહસ્રામવન ઉધાનમાં યાવત્ ભગવંતને પાસે છે.
-
ત્યારે અરિષ્ટનેમિ રહંતે કૃષ્ણ વાસુદેવ, ગજસુકુમાલ અને મોટી પર્યાદાને ધર્મ કહ્યો. ત્યારે ગજસુકુમાલે ભગવંત પાસે ધર્મ સાંભળીને - - વિશેષ આ - માતાપિતાને પૂછું. યાવત્ મેઘકુમારની જેમ સ્ત્રીને વર્જીને યાવત્ કુલવૃદ્ધિ કર. ત્યારે કૃષ્ણ વાસુદેવે આ કથા જાણીને ગજસુકુમાલ પાસે આવીને ગજસુકુમાલને આલિંગે છે, પછી ખોળામાં બેસાડે છે, બેસાડીને કહ્યું – તું મારા સહોદર નાનો ભાઈ છે, તેથી હે દેવાનુપિય ! હમણાં અરહંત પાસે મુંડ થઈ યાવત્ દીક્ષા ન લે. હું તને દ્વારવતી નગરીમાં મોટા-મોટા રાજ્યાભિષેક વડે અભિષેક કરીશ.
ત્યારે કૃષ્ણ વાસુદેવે આમ કહેતા ગજસુકુમાલ મૌન રહ્યો. ત્યારે ગજસુકુમાલે કૃષ્ણ વાસુદેવ તથા માતા-પિતાને બે-ત્રણ વખત કહ્યું – હે દેવાનુપિયો ! માનુષી કામભોગ ખેલાશ્રવ યાવત્ ત્યાજ્ય છે, હું ઈચ્છું છું કે આપની અનુજ્ઞાથી અરિષ્ટનેમિ રહંત પાસે યાવત્ દીક્ષા લઉં.
ત્યારે ગજસુકુમાલને કૃષ્ણવાસુદેવ તથા માતા-પિતા જ્યારે ઘણાં અનુકૂળ યાવત્ સમજાવવા સમર્થ ન થયા ત્યારે ઈચ્છા વિના [અનુજ્ઞા આપતા એમ કહ્યું કે – હે પુત્ર! અમે એક દિવસને માટે પણ તારી રાજ્યશ્રીને જોવા ઈચ્છીએ છીએ. મહાબલની જેમ નિષ્ક્રમણ કહેવું યાવત્ ભગવદ્આજ્ઞાથી તે-તે પ્રકારે યાવત્ સંયમને વિશે યત્ન કરે છે.
તે ગજસુકુમાલ અણગાર થયા. ઈસિમિત યાવત્ ગુપ્ત બ્રહ્મચારી થયા. પછી તેઓએ દીક્ષાના દિવસે જ મધ્યાહ કાળે ષ્ટિનેમિ અરહંત પાસે આવ્યા, આવીને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કરીને પૂછ્યું – ભગવન્ ! આપની અનુજ્ઞાથી હું મહાકાળ શ્મશાનમાં એકરાત્રિકી મહાપ્રતિમા સ્વીકારીને વિચરવા ઈચ્છુ છું.
હે દેવાનુપ્રિય ! સુખ ઉપજે તેમ કરો. ત્યારે ગજસુકુમાલ અણગારે ભગવંતની અનુજ્ઞા પામીને, તેઓને વંદન-નમન કરીને, ત્યાંથી-સહગ્રામવન ઉધાનથી નીકળ્યા, નીકળીને મહાકાળ શ્મશાને આવ્યા. આવીને સ્થંડિલ પડિલેહી, ઉચ્ચાર-પ્રસવણ ભૂમિને પડિલેહી, કંઈક નમેલી કાયા વડે યાવત્ બંને પગને સાથે રાખી (ઉભા) અને એકરાત્રિકી મહાપ્રતિમા સ્વીકારીને વિચરવા લાગ્યા. આ વખતે સૌમિલ બ્રાહ્મણ સમિધ લેવાને દ્વારવતી નગરીથી બહાર પહેલાથી નીકળેલો, તે સમિધ-દર્ભ-કુશ-પાનને લઈને, ત્યાંથી પાછો વળ્યો.
Page #48
--------------------------------------------------------------------------
________________
૩/૮/૧૩ પછી મહાકાલ મelનમાં થોડે દૂરથી જતા જતા, સંધ્યાકાળ સમયે મનુષ્યનું ગમનાગમન ઘટયું ત્યારે ત્યાં ગજસુકુમાલ અણગારને જોયા, જોઈને વૈર યાદ આવ્યું, આવવાથી ક્રોધ આદિ યુક્ત થઈને બોલ્યા - ઓ ગજસુકુમાલ!
પાર્થિત ચાવ4 લારહિતી મારી પુત્રી અને સોમથી પનીની આત્મા સોમાકન્યા, અદષ્ટદોષપતિત, ભોગકાળ વર્તાણીને છોડીને, મુંડ થઈને દીક્ષા લીધી. તો મારે ગજસકુમાલનું વેર વાળવું ઉચિત છે. એમ વિચાર્યું.
એમ વિચારીને સર્વે દિશાઓમાં અવલોકન કર્યું, કરીને ભીની માટી લીધી. લઈને ગજસુકુમાલ અણગાર પાસે આવ્યા. આવીને તેમના મસ્તકે માટીની પાળ બાંધી, બાંધીને સળગતી ચિતામાંથી વિકસિત ખાખરાના પુષ્પ જેવા ખેરના અંગારાને એક દીકરામાં ભરીને ગજસુકુમાલ અણગારના માથામાં નાંખ્યા, પછી ભયથી-માસથી જલ્દીથી ત્યાંથી નીકળ્યો ચાવતું ક્યાંથી આવેલ તે દિશામાં પાછો ગયો.
ત્યારે ગજસુકુમાલના શરીરમાં ઉજવલ યાવતું દુઃસહ્ય વેદના ઉત્પન્ન થઈ. ત્યારે ગજસુકુમાલે સોમિલ બ્રાહ્મણ પતિ મનથી પણ દ્વેષ ન કરતા, તે ઉજવલ વેદનાને યાવતું સહન કરી. ત્યારે તે વેદનાને યાવતું સહેતા ગજસુકુમાલને શુભ પરિણામ-પ્રશસ્તાધ્યવસાય અને તદાવક કર્મના ક્ષયથી કમરજને દૂર કરતા અપૂર્વકરણમાં પ્રવેશીને અનંત અનુત્તર વાવશ્રેષ્ઠ કેવળ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયા. ત્યારપછી તેઓ સિદ્ધ થયા રાવત સર્વ દુઃખથી મુક્ત થયા.
ત્યારે સમીપે રહેલા દેવોએ “આ મુનિએ સમ્યફ આરાધના કરી” એમ કહી દિવ્ય સુરભિ ગંધોદકની વૃષ્ટિ, પંચવણ પુષ્ય નિપાત, વસ્ત્ર ક્ષેપ, દિવ્ય ગીત-ગંધર્વ-નિનાદ કર્યા.
ત્યારપછી તે કૃણ વાસુદેવ કાલે, પ્રભાત થતા યાવતુ સૂર્ય ઉગ્યા પછી હાઈ યાવત્ વિભૂષિત થઈ, ઉત્તમ હાથીએ આરૂઢ થઈ, કોરંટ પુણની માળાયુકત છત્ર ધારણ કરી, શેત ચામર વડે વMાતા, મહા ભટના વિસ્તારવાળ સમૂહથી વીંટળાઈને, દ્વારાવતી નગરીની મદàથી અરિષ્ટનેમિ અરહંત હતા, ત્યાં જવાને નીકળ્યા. ત્યારે દ્વારવતી નગરીની વચ્ચોવચ્ચેથી નીકળતા એક પુરુષને જોયો, તે જીર્ણ, જરા જર્જરિત દેહ ચાવ4 કલાંત, એક મોટા ઇંટોના ઢગલામાંથી એકએક ઇંટ લઈને બહારની શેરીમાંથી ઘરમાં પ્રવેશતો જોયો. ત્યારે કૃષ્ણ વાસુદેવે તેની અનુકંપાથી શ્રેષ્ઠ હાથીના કંધે રહીને જ, એક ઇંટ લીધી, લઈને બહારના રઢપણથી ઘરની અંદર પ્રવેશ્યા [ઉંટ મૂકી] ત્યારે કૃષ્ણ વાસુદેવે એક ઉંટ ગ્રહણ કરતા અનેક પશે તે મોટા ઇંટના ઢગલામાંથી બાહ્ય રક્ષામાથિી એક-એક ઇંટ ઘરમાં મૂકી. [ઇંટનો ઢગલો ઘરમાં મૂક્યો.
- ત્યારપછી કૃષ્ણ વાસુદેવ દ્વારવતીની મધ્યેથી નીકળી અરહંત અરિષ્ટનેમિ પાસે આવ્યા. ચાવતું વંદન-નમન કરી, ગજસુકુમાલ અણગરને ન જોઈને, અરિષ્ટનેમિ અરહંતને વાંદી-નમીને પૂછ્યું – મારા તે સહોદર નાના ભાઈ [15/6]
અંતકૃતદશાંગસૂત્ર-સટીક અનુવાદ ગજસુકુમાલ અગાર ક્યાં છે ? તેને હું વંદન-નમન કરે ત્યારે ભગવતે કૃષ્ણને કહ્યું - હે કૃષણ ! ગજસુકુમાલ અણગારે આત્મહિત સાધી લીધું છે. ત્યારે કૃષ્ણ, ભગવંતને પૂછ્યું - કઈ રીતે ?
ત્યારે અરિષ્ટનેમિ રહd, કૃષ્ણને કહ્યું- હે કૃષ્ણ ! ગઈ કાલે ગજસુકુમાલે મને મધ્યાહ કાળે વાંદી-નમીને કહ્યું - ચાવત હું સ્વીકારીને વિચરવા ઈચ્છું છું. ત્યારે એક પુરુષ ગજસુકુમાલને જોઈને ક્રોધિત થયો. ચાવતુ તે મુનિ સિદ્ધ થયા. એ રીતે હે કૃષ્ણ ! ગજસુકુમાલ અણગારે આત્માને સાધ્યો. ત્યારે કૃષ્ણ, ભગવંતને પૂછયું - ભગવન ! તે આપાર્જિતનો પાર્થિત યાવત્ લારહિત પુરષ કોણ છે ? જેણે મારા સહોદર નાના ભાઈ ગજસુકુમાલને અકાળે જીવિતથી રહિત કઈ?
ત્યારે ભગવંતે તેને કહ્યું - હે કૃષ્ણ! તું તે પુરુષ ઉપર હેષ ન કરે છે કૃણા નિશે તે પરણે ગજસુકુમાલને સહાય આપી છે. ભગવદ્ ! તે પુરુષે કઈ રીતે તેને સહાય કરી ? ત્યારે ભગવંતે કહ્યું - હે કૃષ્ણ ! મને પગે પડવા નું જલ્દીથી દ્વારવતી નગરીથી નીકળતો હતો ત્યારે પુરુષને યો યાવત્ ઈટો ઘરમાં મૂકી. જે રીતે તેં તે પુરુષને સહાય આપી, તે રીતે જ હે કૃષ્ણ ! વે'લા પુરણે ગજસુકુમાલના અનેક ભવ સંચિત લાખો કર્મોની ઉદ્દીરણા કરીને, ઘણાં કમોંની નિર્જરાર્થે સહાય આપી. ત્યારે કૃષ્ણ, અરિષ્ટનેમિને કહ્યું – પુરુષને મારે કેમ જાણવો ? ત્યારે અરિષ્ટનેમિએ કૃષ્ણને કહ્યું – દ્વારવતી નગરીમાં પ્રવેશ કરતા તેને જોઈને દરવાજે ઉભેલ જ તે આયુક્ષય થવાથી મૃત્યુ પામશે. તેનાથી તું જાણીશ કે – આ જ તે પુરુષ છે.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવ, ભગવંતને વાંદી-મી, અભિષેકય હસ્તિરના પાસે આવ્યા. હાથી ઉપર બેસીને હારવતીમાં પોતાના ઘેર જવા નીકળ્યા. આ તરફ સોમિલ બ્રાહ્મણને બીજે દિવસે ચાવતું સુર્ય ઉગ્યા પછી, આવા પ્રકારે વિચાર આવ્યો કે - નિચે કૃષ્ણ વાસુદેવ ભગવંતના પાદવંશનાર્થે નીકળ્યા છે, અરહંતને તો આ વાત જ્ઞાત, વિજ્ઞાત, કૃત, શિષ્ટ જ હશે, કૃષ્ણ વાસુદેવને કહી જ હશે, હું જાણતો નથી કે કૃષ્ણ વાસુદેવ મને કેવા કુમારથી મારશે. એમ વિચારી ભયભીતાદિ થઈ, પોતાના ઘેરથી નીકળ્યો. દ્વારવતી નગરીમાં પ્રવેશતા, કૃષ્ણની સમક્ષ અને સંપતિદિશામાં શીઘ આવ્યો. ત્યારે તે સોમિલ, કૃણને અચાનક જોતાં ડરી ગયો. ઉભા ઉભા જ આયુક્ષય થતાં મરીને ત્યાંજ પડ્યો.
ત્યારે કૃષ્ણ વાસુદેવે સોમિલ બ્રાહ્મણને જોઈને કહ્યું - હે દેવાનપિયો ! આ સોમિલ બ્રાહ્મણ, અપાર્જિતનો પાર્થિત અને લારહિત છે, જેણે મારા સહોદર નાના ભાઈ ગજસુકુમાલને અકાલે જીવિતથી રહિત કચ, એમ કહી સોમિલને ચાંડાળો વડે કઢાવ્યો, તે ભૂમિ ઉપર પાણી છંટાવ્ય, પછી પોતાના ઘેર આવીને ઘરમાં પ્રવેશ કર્યો
હે જંબૂ! આ રીતે આઠમાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
3/2/93
૮૩
• વિવેચન-૧૩ :
ના પદમે - જેમ ત્રીજા વર્ગના પહેલા અધ્યયનમાં કહ્યું છે, તેમ અહીં પણ જાણવું, વિશેષ એ કે - વસુદેવ રાજા હતા. - x - ઉલ્લેપ-ભંતે ! જો અંતકૃશાના ત્રીજા વર્ગના સાતમા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો આઠમાનો શો અર્થ કહ્યો છે ? - - સĚશ-સમાન, સતિયા-સદૅશત્વચા, સન્વિય-સદૅશવય, - - ગવલ-ભેંસના શીંગડા, અતસી-ધાન્યવિશેષ, - - કુસુમકુંડલ - ધતુરાના પુષ્પ સમાન આકારનું કર્ણ-આભરણ, ભદ્રક-શોભન. આ બાલ્યાવસ્થાના વિશેષણ છે, અનગાર અવસ્થાશ્રિત નહીં. બીજા કહે છે – દર્ભકુસુમવત્ ભદ્ર - સુકુમાર. નલ-કૂબેર સમાન-વૈશ્રમણના પુત્ર તુલ્ય, આ લોકરૂઢિ વિશેષણ છે.
ખં ચૈવ વિવર્સ - જે દિવસે મુંડ થઈ દીક્ષા લીધી, તે જ દિવસથી અભિગ્રહ કર્યો. ત ઘર. ભુજ્જોભુો - ફરી ફરી. લઘુકરણ-શીઘ્ર ગતિવાળું શ્રેષ્ઠ ધર્મવાહન. ના યેવાળ૬ - જેમ ભગવતી સૂત્રમાં દેવાનંદામાં કહ્યું તેમ. હિંદુ - મૃત પુત્ર પ્રસવનારી. આગતપ્રશ્નવા-પુત્રના સ્નેહથી સ્તનમાંથી દુધ ઝરવું, પ્રભુતાલોચનાઆનંદાશ્રુ વડે નેત્રો ભીના થવા, કંચુય પરિક્બિત-હર્ષની અધિકતાથી શરીર સ્થૂળ થતાં કંચૂડી તુટી જવી. દીર્ધવલયા - હર્ષ રોમાંચ વડે સ્થૂળતા થવાથી હાથના કડાં ફૂટી ગયા. ધારાહય મેઘની જલધારાથી સીચિત જે કદંબપુષ્પ, તેની જેમ શરીસ્ના રોમ વિકસ્વર થવા.
અવમવસ્થિત્ - આવા પ્રકારનો આત્મવિષયક, ચિંતિત-સ્મરણરૂપ, પ્રાર્થિત
અભિલાષરૂપ, મનોગત-મનોવિકારરૂપ વિકલ્પ. - - ધો૰ - ધનને લાયક કે પામનારી, અંબા-સ્ત્રીઓ, પુણ્યા-પવિત્રા, ધૃતપુણ્યા, કૃતાર્થ-કૃતપ્રયોજના, લક્ષણને સફળ કરનારી. - ૪ - મન્મન-અવ્યક્ત કે કંઈક સ્ખલિત બોલતાં, મુગ્ધક-અતિ અવ્યક્ત વિજ્ઞાનવાળા. - ૪ - મંજુલ-મધુર, પ્રભણિત-બોલતા. અહીં મધુર ઉલ્લાપ અને મધુર વાન એ પુનરુક્તિ છે, પણ દેવકીએ સંભ્રમથી કહેલ હોવાથી દોષરૂપ નથી. - ૪ - એ રીતે હું આમાંના એક પણ બાળકને ન પામી, એમ વિચારી મનના સંકલ્પથી હણાયેલી, જમીન તરફ દૃષ્ટિ રાખી, હથેળીમાં મુખ રાખી વિચારે છે.
ધત્તિમામિ - યત્ન કરીશ. વાયસ - નાનો. નહીં અાઓ - પહેલા જ્ઞાતમાં અભયકુમારે અટ્ઠમ કર્યો તેમ કૃષ્ણે કર્યો. વિશેષ એ કે અભયકુમારે મિત્ર દેવ આરાધેલ, કૃષ્ણે હરિણેગમેષી દેવની આરાધના કરી. વિફળ - દત્ત, આપીશ. સંમિતામિળી શય્યાનું વર્ણન છે. સુમિળે પાસિત્તાળ૰ ચાવત્ શબ્દથી-હષ્ટ, દુષ્ટ થઈ, સ્વપ્નને ગ્રહણ કરે છે, શયનીયના પાદપીઠથી ઉતરી રાજાને કહે છે, તે પુત્રજન્મના ફળને કહે છે, પાદન - સ્વપ્ન પાઠકોને બોલાવે છે. તેઓ પણ તેમ કહે છે. પરિવર્ફે - સુખે સુખે ગર્ભને વહન કરે છે.
નાસુમિળે - જપાના પુષ્પ, રાતા બંધુજીવક પુષા, અમ્લાન સુરદ્રુમ વિશેષના પુષ્પ, ઉગતો સૂર્ય તેની પ્રભા - વર્ણ સમાન. કાંત-કમનીય, અભિલાષ યોગ્ય. સૂમાલ
સુકુમાલ હાથ-પગવાળા.
.
અંતકૃદશાંગસૂત્ર-સટીક અનુવાદ
કહેવું.
.
નિશ્ચેવ - ઋગ્વેદાદિ ચારેના સાંગોપાંગના સાસ્ક, ધાસ્ક, પાક ઈત્યાદિ નહીં મેતે પહેલા સાતમાં મેઘકુમાર માતાપિતાને કહે છે, તેમ ગજસુકુમાલ પણ કહે છે. - x - તું અમારો ઈષ્ટ પુત્ર છે, તારો વિયોગ સહેવા અમે ઈચ્છતા નથી, તેથી ભોગો ભોગવ, અમે સ્વર્ગ જઈએ, હું પરિણતવય થઈ, કુલવંશ તંતુ કાર્ય કરી, નિરપેક્ષ થઈ દીક્ષા લેજે. - ૪ - સવિત્તમ્ - કહેવાને.
૮૪
નહીં મહાવત - ભગવતી સૂત્રમાં મહાબલના નિષ્ક્રમણ, રાજ્યાભિષેકાદિ કહ્યા છે, તેમ ખાવ અંખમડ઼ સુધી કહેવું. દીક્ષા પછી તેને ભગવત્ ઉપદેશ આપે છે - આ રીતે જવું - ઉભવું - બેસવું-સુવું - ખાવું-બોલવું, આ રીતે ઉધત થઈ પ્રાણ-ભૂત-જીવસત્ત્વની રક્ષામાં રાત્ન કરવો, આ વિષયમાં પ્રમાદ ન કરવો, ત્યારે ગજસુકુમાલ, અષ્ટિનેમિની પાસે આવો ધાર્મિક ઉપદેશ સારી રીતે સ્વીકારે છે, ભગવંતની આજ્ઞા મુજબ તે રીતે ચાલે છે - ઉભે છે - બેસે છે. ઈત્યાદિ. દીક્ષાના દિવસે જ ગજસુકુમાલ મુનિએ પ્રતિમા સ્વીકારી, તે સર્વજ્ઞ અરિષ્ટનેમિના ઉપદેશથી હોવાથી અવિરુદ્ધ છે, અન્યથા પ્રતિમા અંગીકાર કરવામાં આ ન્યાય છે - પ્રથમ સંઘયણ, ધૈર્ય વડે યુક્ત, મહાસત્ત્વવાળો, ભાવિતાત્મા સાધુ, ગુરુ આજ્ઞાથી પ્રતિમા અંગીકાર કરી શકે છે, તે સાધુ ગચ્છમાં રહેલ, કિંચિત્ ન્યૂન દશપૂર્વનો જ્ઞાની અથવા જઘન્યથી નવમાં પૂર્વની ત્રીજી વસ્તુ જેટલા શ્રુતનો જ્ઞાતા હોવો જોઈએ.
કૃત્તિપર્૰ કંઈક નમેલ મુખવાળો, નીચી લાંબી ભુજા, અનિમેષ નયન, શ્વેત પુદ્ગલે દૃષ્ટિ રાખેલ. સમિધ-ઇંધણ. - X - X - કાલવત્તિણિ-ભોગકાળે વર્તતી, - x - ઉજ્જ્વલ-અતિ, વિપુલ, તીવ્ર, ચંડ આદિ - x + અપૂર્વકરણ-આઠમું ગુણઠાણું. - - અનંત, અનુત્તર, નિવ્યઘિાત આદિ. - ૪ - ૪ - ૪ - ભેદ-આયુઃક્ષયથી - ૪ - x
-
• શિષ્ટ-કૃષ્ણ વાસુદેવને જણાવેલ.
ૢ વર્ગ-૩, અધ્યયન-૯ થી ૧૩ મ
— x — — x — x —
• સૂત્ર-૧૪ :
ઉપ જંબૂ ! તે કાળે દ્વારવતીમાં પહેલા મુજબ વિચરે છે. ત્યાં બલદેવ રાજા હતો, ધારિણી રાણી હતી. સીંહનું સ્વપ્ન ગૌતમ કુમારવત્ જાણવું માત્ર સુમુખકુમાર નામ, ૫૦ કન્યા, ૫૦ દીન, ૧૪-પૂર્વ અભ્યાસ, ૨૦ વર્ષ પાયિ, બાકી પૂર્વવત્ શત્રુંજ્યે સિદ્ધ થયા. આ પ્રમાણે દુર્મુખ અને કૂપદારક પણ જાણવા. આ ત્રણે બલદેવ અને ધારિણીના પુત્રો હતા. દારુક પણ એમજ છે, તે વસુદેવ-ધારિણીનો પુત્ર છે. એ રીતે અનાવૃષ્ટિ, તે વસુદેવ, ધારિણીનો પુત્ર જ છે. પાંરોનો અધિકાર એક સરખો જ છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ વર્ગ-૩-ના અધ્યયન-૧ થી ૧૩નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Page #50
--------------------------------------------------------------------------
________________
૪/૧ થી ૧૦/૧૫
છે વર્ગ-૪-અધ્યયન-૧ થી ૧૦ .
x x x xx = • સૂત્ર-૧૫ :
ભંતે જે શ્રમણ યાવન સંપાદ્ધ ભગવંતે ત્રીજા વર્ગનો આ અર્થ કહ્યો, તો ચોથા વર્ગનો શો અર્થ કહો છે હે જંબૂ મણ ચાવતું સંપાત ભગવંતે ચોથા વર્ગનતા દશ અધ્યયનો કહ્યા છે. તે આ છે -
• સૂત્ર-૧૬ :
જાતિ, યાતિ, ઉવાતિ, પુરસેન, શરિપેણ, પ્રધુમ્ન, શાંબ અનિરુદ્ધ, સત્યનેમિ અને ઢનેમિ દુઆ દશ “કુમાર”ના દશ અદયયનો છે.)
• સુગ-૧૩ :
અંતે શ્રમણ ભગવતે ચોથા વર્ગના દશ અધ્યયનો કહ્યા છે, તો પહેલા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? જંબૂ તે કાળે દ્વારવતી નગરી હતી. પ્રથમમાં કા મુજબ, તેમાં કૃષ્ણ વાસુદેવ યાવત્ રહેતા હતા. તે દ્વારવતીમાં વસુદેવ સા, ઘારિણી સણી હતા. ગૌતમકુમાર જેો ાલિકુમાર નામે પુત્ર હતો, ૫૦ શ્રી પરણ્યો, ૫૦નું દાન આપ્યું, બાર આંગનો અભ્યાસ, ૧૬-વર્ષનો પ્રયચિ, બાકી બધું ગૌતમકુમારવ4 ચાવત મુંજ્ય સિદ્ધિ.
આ પ્રમાણે મયાતિઉવયાલિ, પુરષોન, વાષેિણને જાણવા. એ રીતે પઘુખ પણ છે, મx તેના પિતા કૃષ્ણ, માતા રુકિમણી છે. એ રીતે શાંબ છે, મx માતા સંભવતી છે, એ રીતે અનિરુદ્ધ છે. મમ પિતા પ્રધુમ્ન અને માતા વૈદભ છે. એ રીતે સનેમિ અને દઢનેમિ પણ જwવા. પરંતુ તેના પિતા સમુદ્ર વિજય, માતા શિવા છે.
આ બધાં અધ્યયનો એક ગમવાા છે. ચોથાનો નિક્ષેપ • વિવેચન-૧૫ થી ૧૭ :ચોથા વર્ગના ઉકત દશ અધ્યયન છે, [વિશેષ વૃત્તિ નથી.]
અંતકૃદશાંગસૂત્ર-સટીક અનુવાદ [૧૯] • • wાવતી, ગૌ, ગાંધારી, લમણા, સુશીમા, સંભવતી, સત્યભામા, રુકિમણી, મૂલશ્રી અને મૂલદત્તા.
8 વર્ગ-૧, અધ્યયન-૧-“પાવતી” છે
x x x x — • Ro -
અંતે જે પાંચમાં વર્ગના દશ અદયયનો કા છે, તો ભd : પહેલા અધ્યયનનો શો અર્થ છે કે જંબુ! તે કાળે, તે સમયે દ્રાવતી નગરી હતી, પહેલા અધ્યયનવ4 ચાવત કૃણવાસુદેવ યાવતું વિચરતા હતા. ત્યારે કૃષ્ણની પાવતી રાણી હતી. તે કાળે અરિષ્ટનેમિ અરહંત પધાય યાવ4 વિયરે છે. કૃષ્ણ નીકળ્યા ચાવતુ પપાસે છે.
ત્યારે પદ્માવતી રાણી, આ વૃત્તાંત જાણીને હર્ષિત થઈ, દેવકી માફક યાવતુ પપાસે છે. ત્યારે અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવ, પstવતી રાણી દિને ઘમકથા કહી, હર્ષદા પાછી ગઈ. ત્યારે કૃછે, ભગવંતને વાંદી-મીને એમ પૂર્યું - ભગવાન ! આ દ્વારસ્વતી નગરી નવયોજન વિસ્તારવાળી ચાવ4 દેવલોક સમાન છે, તેનો વિનાસ ફયા નિમિત્તે થશે ?
કૃણને સંબોધીને અરિષ્ટનેમિએ કૃણવાસુદેવને કહ્યું - હે કૃષ્ણ ! નવયોજન યાવ4 દેવલોકરૂપ આ દ્વારવતી સુરા-અનિ-દ્વિપાયનના નિમિત્તે નાશ થશે. અરિષ્ટનેમિ અરહંત પાસે કૃષ્ણ વાસુદેવે આમ સાંભળી, અવધારીને આમ વિચાર્યું કે - તે કાલિ, માલિ, પરષોન, વારિણ, પ્રધુન, શાંભ, અનિરુદ્ધ, ઢનેમિ, સત્યનેમિ આદિ કુમારો ધન્ય છે, જેમણે હિરણ્યને ત્યજીને યાવતું પરિભાગ કરીને અરિષ્ટનેમિ પાસે મુંડ થઈ યાવતુ પdયા લીધી. હું અદી”, અકૃતપુન્ય, રાજ્ય ચાવતુ અંત:પુરમાં અને માનુષી કામભોગોમાં મૂર્શિતાદિ છું, ભગવંત પાસે દીક્ષા લેવામાં સમર્થ નથી.
કૃષણને સંબોધીને અરિષ્ટનેમિએ, કૃષ્ણને કહ્યું – નિશે હે કૃષ્ણ તને આ વિચાર થયો કે - ધન્ય છે તે વાવ4 દીક્ષા લીધી છે, તો નિશે હે કૃષ્ણ આ અર્થ સત્ય છે ? :- હા, છે. હે કૃષ્ણ! એવું થયું નથી • થતું નથી - થશે પણ નહીં કે વાસુદેવો હિરણ્યાદિ તજીને યાવ4 દીક્ષા લે છે. •• ભગવન્! એમ કેમ કહો છો ? ચાવત દીક્ષા ન લે.
કૃષ્ણને સંબોધીને અરિષ્ટનેમિ અરહંતે કહ્યું - હે કૃષ્ણ! બધાં જ વાસુદેવો પૂર્વભવે નિયાણું કરેલ હોય છે. તેથી આમ કહ્યું કે ચાવ4 દીય ન છે. ત્યારે કૃષ્ણવાસુદેવ, ભગવંતને કહ્યું - હું અહીંથી મરીને ક્યાં જઈશ ? ત્યારે ભગવતે કહ્યું - હે કૃષ્ણા નિર્ઘ દ્વારવતીનગરી, હૈપાયનદેવના કોપથી બળી જશે, ત્યારે માતા, પિતા, વજન રહિત થયેલ તમે રામ બળદેવની સાથે દક્ષિણ સમુદ્રી કિનારે રહેલ પાંડુ મથુરા નગરી તરફ યુધિષ્ઠિર આદિ પાંડુ રાજના , પાંચે પાંડવોની પાસે જવા નીકળશો. માર્ગમાં કૌidબીના અરણ્યમાં
મુનિ દીપરત્નસાગરે કરેલ વર્ગ-૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
ક વર્ગ-પ ક
-
o
o
—
• સૂગ-૧૮,૧૯ ?
[૧] અંતે જે જમણ ચાવતું સિદ્ધિપ્રાપ્ત ભગવતે ચોથા વનિો આ અર્થ કહ્યો છે, તો પાંચમાં વર્ગનો શો અર્થ કહ્યો છે. હે જંબૂ શ્રમણ યાવત સિદ્ધિ પ્રાપ્ત પાંચમાં વર્ગના દશ અધ્યયનો કહiા છે. તે આ - -
Page #51
--------------------------------------------------------------------------
________________
૫/૧/૧/૨૦
શ્રેષ્ઠ ન્યગ્રોધ વૃક્ષની નીચે પૃથ્વીશિલાપકે પીળા વસ્ત્રથી આચ્છાદિત શરીરે સુતા હશો, ત્યારે જરાકુમારે ધનુષ્યમાંથી છોડેલા તીક્ષ્ણ બાણ વડે ડાબા પગમાં વિંધાઈને કાળમાસે કાળ કરી ઉજ્જવલ વેદનાવાળી વાલુકાપ્રભા નામે ત્રીજી નરક પૃથ્વીમાં નૈરયિકપણે ઉત્પન્ન થશો.
૩
ત્યારે કૃષ્ણ વાસુદેવે, અરિષ્ટનેમિ અરહંતના આ અર્થને સાંભળી, અવધારીને અપહત યાવત્ વિચારે છે. ત્યારે ભગવંતે કૃષ્ણને કહ્યું - હે દેવાનુપ્રિય ! તું અપહત યાવત્ ચિંતામગ્ન ન થા. તું નિશ્ચે ત્રીજી પૃથ્વીથી નીકળી અનંતર ઉદ્ધર્તીને આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં પુંડ્ર દેશમાં શતદ્વાર નગરમાં બરમાં “મમ' નામે તીર્થંકર થશો. ત્યાં તમે ઘણાં વર્ષોં કેવલિપયાય પાળી સિદ્ધ થશો.
ત્યારે કૃષ્ણ વાસુદેવ, અરિષ્ટનેમિની પાસે આ અર્થ સાંભળી, અવધારી, હૃષ્ટ-તુષ્ટ થઈ, આસ્ફોટન કર્યું, કુદકો માર્યો, ત્રણ પગલાંરૂપ ન્યાસ કર્યો, સીંહનાદ કર્યો. કરીને ભગવંતને વંદન-નમન કર્યું, કરીને તે જ આભિષેક્સ હસ્તિ ઉપર બેસીને દ્વારવતી નગરીમાં પોતાને ઘેર આવ્યો. અભિષેક હસ્તિરત્નથી ઉતર્યો, બાહ્ય ઉપસ્થાન શાળામાં પોતાના સીંહાસન પાસે આવ્યો, આવીને સીંહાસન ઉપર પૂર્વાભિમુખ થઈ બેઠો, બેસીને કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપિયો ! તમે જાઓ અને દ્વારવતીનગરીના શ્રૃંગાટકાદિએ યાવત્ ઉદ્ઘોષણા કરતા આમ કહો કે હે દેવાનુપિયો ! નવયોજન લાંબી યાવત્ દેવલોકભૂત આ દ્વારવતી નગરી સૂરા-અગ્નિ-દ્વૈપાયન નિમિત્તે વિનાશ પામવાની છે. તો દ્વારવતીના જે કોઈ રાજા, યુવરાજ, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇબ્ધ, શ્રેષ્ઠી, રાણી, કુમાર કે કુમારી અરિહંત અરિષ્ટનેમિની પાસે મુંડ થઈ યાવત્ દીક્ષા લેવા ઈચ્છે, તેને વાસુદેવ કૃષ્ણ રજા આપશે. પાછળ રહેલા પીડા પામતાને પૂર્વે હોય તેની આજીવિકા અપાશે પણ હરી નહીં લેવાય, મહા ઋદ્ધિસત્કારના સમુદાય વડે દીક્ષા મહોત્સવ કરશે, એવી ઉદ્ઘોષણા બે-ત્રણ વખત કરાવો. પછી મારી આ આજ્ઞા પાછી સોંપો. કૌટુંબિક પુરુષોએ યાવત્ આજ્ઞા સોપી. ત્યારે તે પદ્માવતી દેવી, અષ્ટિનેમિ અરહંત પાસે ધર્મ સાંભળી, સમજી,
હૃષ્ટપુષ્ટ યાવત્ હૃદયી થઈ ભગવંતને વાંદી-નમીને કહે છે ભગવન્ ! નિગ્રન્થ પ્રવાનની હું શ્રદ્ધા કરું છું. ચાવત્ આપજે કહો છો વિશેષ એ કે – કૃષ્ણ વાસવુદેવની રજા લઉં. પછી હું આપની પાસે મુંડ થઈ યાવત્ દીક્ષા લઈશ. - - યથા સુખં -
પછી પદ્માવતી દેવી ધાર્મિક યાપવરમાં બેઠી, બેસીને દ્વારવતી નગરીએ આવી, આવીને ધાર્મિક યાનથી ઉતરી, ઉતરીને કૃષ્ણ વાસુદેવ પાસે આવી, બે હાથ જોડીને કહ્યું – હે દેવાનુપ્રિય ! આપની અનુજ્ઞા પામીને હું અરિષ્ટનેમિ અરહંત પાસે યાવતુ દીક્ષા લેવાને ઈચ્છુ છું. યથાસુખ - - પછી કૃષ્ણ
-
અંતકૃદ્દશાંગસૂત્ર-સટીક અનુવાદ
કૌટુંબિકોને બોલાવીને કહ્યું
- જલ્દી પાવતીદેવી માટે મહાર્ય નિષ્ક્રમણાભિષેક
તૈયાર કરો. કરીને મારી આજ્ઞા પાછી સોંપો. તેઓએ યાવત્ આજ્ઞા પાછી સોંપી. ત્યારે કૃષ્ણ વાસુદેવે પદ્માવતી દેવીને પાટે સ્થાપી, ૧૦૮ સુવર્ણ કળશ યાવત્ મહાનિષ્ક્રમણાભિષેકથી અભિષેક કર્યો. કરીને સવલિંકારથી વિભૂષિત કરી, પછી સહયપુરુષ વાહિની શિબિકા રચાવીને, તેણીને બેસાડીને દ્વારવતીનગરીના મધ્યેથી નીકળ્યા, રૈવતક પર્વત સહસ્રામવન ઉધાનમાં આવ્યા. શિબિકા સ્થાપી, પાવીને શિબિકામાંથી ઉતારી, પછી અરિષ્ટનેમિ અરહત પાસે આવ્યા. આવીને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, વાંદી-નમીને કહ્યું -
ભગવન્ ! આ મારી અગ્રમહિષી પદ્માવતી રાણી, ઈષ્ટા કાંતા પ્રિયા મનોજ્ઞા મણામા અભિરામા યાવત્ દર્શનનું કહેવું શું? હે દેવાનુપ્રિય ! આપને શિષ્યા ભિક્ષા આપું છું, આપ સ્વીકાર કરો. યથાસુખ - - ત્યારે પદ્માવતી ઈશાન ખૂણામાં જઈ, સ્વયં જ આભરણ અલંકાર ઉતાર્યા, સ્વયં જ પંચમુષ્ટિક લોય કર્યો કરીને અરિષ્ટનેમિ રહંત પાસે આવી, વંદન-નમન કરીને કહ્યું – આ લોક આદિપ્ત છે યાવત્ ધર્મ કહો. ત્યારે ભગવંતે પદ્માવતીદેવીને સ્વયં જ પ્રવ્રજ્યા આપી, મુંડ કરીને યક્ષિણી આયનિ શિષ્યા રૂપે સોંપી, પછી ક્ષિણી આએિ પદ્માવતીને સ્વયં દીક્ષા આપી યાવત્ યત્ન કરવો. ત્યારપછી પદ્માવતી યાવત્ સંયમ વિશે યત્ન કરે છે.
પછી તે પદ્માવતી આ િથઈ, ઈસિમિતા યાવત્ ગુપ્ત બ્રહચારિણી થઈ. પદ્માવતી આર્યા, યક્ષિણી આ પાસે સામાયિક આદિ ૧૧-અંગો ભણ્યા. ઘણાં
ઉપવાસ, છઠ્ઠ વિવિધ તપ ભાવિત કરતા વિચરે છે. પછી પદ્માવતી આર્યા, પ્રતિપૂર્ણ વીસ વર્ષ શ્રામણ્ય પચયિ પાળીને માસિકી સંલેખનાથી આત્માને ઝોષિત કરીને સાઈઠ ભક્તોને અનશન વડે છેદીને, જે હેતુથી નગ્નભાવ ધારણ કરેલ, તે અર્થને આરાધી, છેલ્લા શ્વાસે સિદ્ધ થયા.
• વિવેચન-૨૦ :
પાંચમાં વર્ગમાં દશ અધ્યયનો છે, તેમાં પહેલામાં :- સુળિયાવાવળમૂતામ્ - મધ, કુમારોને ઉન્મત્તતાનું કારણ, અગ્નિકુમાર દેવ, દ્વૈપાયન-દારુ પીને ઉન્મત્ત કુમારો વડે પીડિત, નિયાણું કરેલો બાલ તપસ્વી. તે વિનાશના મૂળ કારણો છે.
પુઢવી-પૃથ્વીશિલાપટ્ટક, પીયવત્ય-પીળા વસ્ત્રથી આચ્છાદિત શરીર, તિજ્ઞ - ત્રિપદી-મલ્લની જેમ રંગભૂમિમાં ત્રણ પગલાં વિન્યાસ વિશેષ કરે છે. યુવરાજ-રાજ્યને
યોગ્ય, ઈશ્વર-અમાત્યાદિ, તલવ-રાજવલ્લભ, માડંબિક-મડંબ નામે સંનિવેશ વિશેષનો સ્વામી, કૌટુંબિક-બે, ત્રણ આદિ કુટુંબનો નેતા. - ૪ -
पच्छाउर દીક્ષા લેનારે પાછળ મૂકેલ કુટુંબકના નિર્વાહ માટે પીડાયુક્ત માનસવાળાને પૂર્વે પ્રરૂપિત આજીવિકા પૂર્વવત્ દેવી. પણ પ્રવ્રુજિતની પાછળ રહેલા કુટુંબી પાસેથી તેનું હરણ ન કરવું.. મિાં પુળ૰ ઉદુંબર પુષ્પ માફક સાંભળવું પણ દુર્લભ છે, તો જોવાની તો વાત જ શું ? - - અસ્તિત્તળ ભગવન્ ! આ લોક આદીપ્ત
.
Page #52
--------------------------------------------------------------------------
________________
૫/૧/૧/ર૦
અંતકૃદશાંગસૂત્ર-સટીક અનુવાદ પર્ક વર્ગ-૬ ૬
-
o
-
o
-
છે, પ્રદીપ્ત છે, જરા-મરણથી આદીત-પ્રદીપ્ત છે, તેથી હું ઈચ્છું છું કે આપ સ્વયં દીક્ષા આપો, આચાર-ગોચરાદિની શિક્ષા, ધર્મને કહો * * *
ઈયસમિતિo ભાષાસમિતિ આદિ લેવા. મUTTTT વચન ગુપ્તા, ગુપ્ત બ્રહ્મચારિણી આદિ. * * * * - નરસટ્ટાઇ ચાવતું શબ્દથી નગ્નભાવ, મુંડભાવ, કેશલોચ, બ્રહ્મચર્યવાસ, અસ્નાનક, અછબક, અનુપાનહ, ભૂમિશય્યા, ફલકશય્યા, પરગૃહ પ્રવેશ, પ્રાપ્ત-અપ્રાપ્ત માન-અપમાનમાં સમપણું, બીજા દ્વારા થતી હીલણા, નિંદણા, હિંસણા આદિ, પરીપહોપસણદિને સહેવા.
વર્ગ-પ-અધ્યયન-૨ થી ૮ છે
– X - X - X - X – • સૂત્ર-૨૧ :
તે કાળે, તે સમયે દ્વારવતીનગરી, રૈવતક ઉધાન, નંદનવન ઉધન હતું. દ્વારવતીમાં કૃષ્ણ વાસુદેવ રાજા, તેને ગૌરી રાણી, અરિષ્ટનેમિ પધાયાં, કૃણ નીકળ્યા, પાવતી માફક ગૌરી પણ નીકળી, ધર્મકથા કહી, Hદા પાછી ગઈ, કૃણ પણ ગયો. ત્યારે પાવતી માફક ગૌરીએ પણ દીu લીધી યાવત સિદ્ધપદ પામ્યા. એ પ્રમાણે ગાંધારી, લક્ષ્મણા, સુશીમા, જાંબવતી, સત્યભામા, રુકિમણીને જાણવા... આઠે અધ્યયનો પsiાવતી સમાન જાણવા.
વિવેચન-૨૧ -
આઠેની વક્તવ્યતા ૫દાવતી સમાન છે, આઠે અધ્યયન વાસુદેવની રાણીના છે, હવેના બે વાસુદેવની પુત્રવધૂના છે.
છે વર્ગ-૫, અધ્યયન-૯,૧૦ સ્ટ્ર
- X - X - X - X - • સૂત્ર-૨૨ -
તે કાળે, તે સમયે દ્વારવતીનરી, રૈવતક પર્વત, નંદનવન ઉtmlન, કૃષ્ણ રાજ હતો. તે નગરીમાં કૃષ્ણ વાસુદેવના પુત્ર, જાંબવતી સણીના આત્મજ શાંભ નામે કુમાર હતા. તે સાંભકુમારને મૂલથી પની હતી. અરિષ્ટનેમિ અરહંત પધાર્યા, કૃષ્ણ નીકળ્યા, મૂલશ્રી નીકળી, પાવતી માફક દીક્ષા લીધી. * યાવત્ સિદ્ધ પદ પામી. આ પ્રમાણે મૂલદત્તા પણ જાણવી.
• વિવેચન-૨૨ :પાંચમાં વર્ગનો નિક્ષેપો કહેવો.
• સૂત્ર-૨૩ થી ૨૫ :
[૩] છટ્ટાનો ઉલ્લેપ સોળ અધ્યયનો કહેતા, તે આ – [૪] કંકાતિ, કિંકમ, મુગરાણિ, કાશ્યપ, ક્ષેમક, ધુતિધર, કૈલાસ, હસ્વિંદન.[] વારત, સુદર્શન, પૂર્ણભિક્ત, સુમનભદ્ર, સુપતિષ્ઠ, મેઘ, અતિમુક્ત અને આલક્ષ. આ સોળ અધ્યયનો છે.
- વિવેચન-૨૩ થી ૨૫ :છટ્ટાનો ઉલ્લેપ અને બે શ્લોક વડે આઠ-આઠ નામો કહ્યા.
ૐ વર્ગ-૬, અધ્યયન-૧,૨ $
- X - X - X - X - • સૂત્ર-૨૬ :
ભdi mો સોળ આદધ્યયન કહ્યા છે, તો પહેલા અદયયનનો શો અર્થ કહાો છે નિશે હે જંબૂ! તે કાળે, તે સમયે રાજગૃહનગર, ગુણશીલ ત્ય, શ્રેણિક સજ, મકાતી નામે ગાથાપતિ વસતો હતો, તે આદ્ય ચાવ4 પબૂિત હતો. તે કાળે, તે સમયે આદિજ શ્રમણ ભગવંત મહાવીર ગુણશીલ ચૈત્ય યાવ4 વિચરતા હતા. પરદા નીકળી. ત્યારે તે મંકાતી ગાથપતિએ આ વૃત્તાંત પ્રાપ્ત થતાં, ભગવતી સૂત્રોત ગંગદત્ત માફક કહેવું, તેની જેમજ મકાતીએ મોટા યુગને કુટુંબમાં સ્થાપી, સહરાપુરુષ-વાહિની શિબિકામાં નીકળ્યો ચાવત્ જયસિમિતe આદિ અણગર થયા.
ત્યારપછી મંકાતી અણગાર, શ્રમણ ભગવંત મહાવીરના તથારૂપ સ્થવિરો પાસે સામાયિક આદિ અગિયાર ગો ભણ્યા. બાકી બધું આંદક માફક જાણવું. ગુણરન તપ કર્યો. સોળ વર્ષનો પર્યાય હતો. તે રીતે જ વિપુલ પવતિ સિદ્ધ થયા. - - કિંકમ પણ યાવ4 વિપુલ પર્વત સિદ્ધ થયા.
$િ વર્ગ-૬-અધ્યયન-૩ @
- X - X - X - X - • સૂત્ર-૨૭ :
તે કાળે, તે સમયે રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજ, ચેલ્લા રાણી હતી. રાજગૃહમાં રજુન માલાકાર રહેતો હતો, આઢય વાવ4 અપરિભૂત હતો. તે અજુન માલાકારને બંધુમતી નામે સુકુમાર પની હતી. તે અર્જુનને રાજગૃહ બહાર એક મોટું પુષ-ઉધાન હતું. તે કૃષ્ણ ચાવ4 મેઘ સમૂહવત્ હતું. પંચવણી પુaોથી કુસુમિત, પ્રાસાદીયાદિ હતું. તે પુય ઉધાનથી થોડે દૂર તે અજુનના બાપ, દાદા, પરદાદાના પર્યાયથી આવેલ અનેક કુલ પુરુષની પરંપરાથી આવેલ મુદ્ગરપાણિયક્ષનું યક્ષાયતન હતું, તે જૂનું દિવ્ય, જેના હાથમાં એક મોટો હજાર પલનો લોહમય મુગર લઈને રહેલ હતી. • • તે જુન માસાકાર
મુનિ દીપરત્નસાગરે કરેલ વર્ગ-૫-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Page #53
--------------------------------------------------------------------------
________________
૬/૩/૨૭
બાલ્યાવસ્થાથી તેનો ભક્ત હતો.
તે હંમેશાં વાંસની છાબડી લઈને રાજગૃહથી નીકળતો અને પુષ્પ ઉધાનમાં આવીને પુષ્પો ચુંટતો હતો. ચુંટીને અગ્ર અને શ્રેષ્ઠ પુષ્પોને લેતો. પછી મુદ્ગરપાણિના યજ્ઞને આવીને તેની મહાહ પુષ્પાર્યા કરતો. કરીને પગને પૃથ્વીએ નમાવી પ્રણામ કરતો. પછી રાજમાર્ગમાં આજીવિકા કરતો હતો. તે રાજગૃહમાં લલિતા નામે એક ટોળી હતી. આદ્ય યાવત્ પભૂિત અને “સત્કૃત્ સુતા" હતી. રાજગૃહે કોઈ દિવસે મહોત્સવ ઘોષણા થઈ.
૧
ત્યારે તે અર્જુનમાળી કાલે ઘણાં જ પુષ્પોનું કામ પડશે, એમ માની પ્રાતઃકાળમાં બંધુમતી સાથે વાંસની છાબડી લઈને, પોતાના ઘેથી નીકળ્યો, નીકળીને રાજગૃહ મધ્યેથી જઇને પુષ્પ-ઉધાને આવે છે. આવીને બંધુમતી સાથે પુષ્પો ચુંટે છે, તે લલીતા મંડળીના છ ગોષ્ઠિક પુરુષો મુદ્ગરપાણિ યક્ષના
યક્ષાયતને આવ્યા અને રમણ કરતા ત્યાં રહ્યા.
ત્યારે અર્જુનમાળીએ બંધુમતી સાથે પુષ્પો એકઠા કરીને, અગ્ર અને શ્રેષ્ઠ પુષ્પો લઈને મુદ્ગરપાણિ યજ્ઞના યક્ષાયતને આવ્યા. પછી છ ગોષ્ઠિક પુરુષોએ અર્જુનને બંધુમતી સાથે આવતો જોયો. જોઈને પરસ્પર આમ કહ્યું – અર્જુનમાળી, બંધુમતી સાથે અહીં જલ્દી આવે છે, આપણે ઉચિત છે કે આપણે અર્જુનમાળીને અવોટક બંધન કરીને બંધુમતી સાથે વિપુલ ભોગ ભોગવતા રહીએ. એમ કહી આ અર્થને પરસ્પર સ્વીકાર્યો. પછી બારણાના અંતરમાં સંતાઈ ગયા, નિશ્ચલ-નિસ્યંદ-મૌન-પ્રચ્છન્ન રહ્યા.
-
પછી અર્જુનમાળી, બંધુમતી સાથે મુદ્ગર સક્ષાયતને આવ્યો, આવીને દર્શન થતાં જ પ્રણામ કર્યા, મહાહ પુષ્પ પૂજા કરી, ઘુંટણથી પગે પડી પ્રણામ કર્યા. ત્યારે છ એ ગોષ્ઠિક પુરુષો જલ્દી-જલ્દી દ્વારાંતરથી નીકળ્યા, અર્જુન માળીને પકડીને અવોટક બંધન કર્યો. બંધુમતિ માલણ સાથે વિપુલ ભોગ ભોગવતા રહ્યા. ત્યારે અર્જુન માળીને આવો વિચાર આવ્યો કે હું બચપણથી આ પૂજ્ય મુદ્ગરપાણિ યક્ષની રોજ પૂજા કરી યાવત્ આજીવિકા કરતો વિચરું છું, તેથી જો મુદ્ગરપાણિ યક્ષ અહીં સાંનિધ્યપણે હોત તો શું મને આવી આપત્તિમાં પળેલો જોઈ રહે? તેથી મુદ્ગરપાણિ યક્ષ અહીં સાંનિધ્યપણે નથી, આ સ્પષ્ટ કાષ્ઠ રૂપ જ જણાય છે.
ત્યારે મુદ્ગરપાણિ યો અર્જુનમાળી ના આવા વિચારને જાણીને યાવત્ અર્જુનના શરીરમાં પ્રવેશીને તડતડ કરતાં બંધનો છેદી નાંખ્યા, તે સહસપલ નિષ્પન્ન લોહમય મુરને ગ્રહણ કર્યો, કરીને તે છ પુરુષ અને સાતમી સ્ત્રી, સાતેનો ઘાત કર્યો. પછી તે અર્જુન માળી મુદ્ગરપાણિ યક્ષ વડે અધિષ્ઠિત થઈ રાજગૃહની બહાર રોજેરોજ છ પુરુષો અને સાતમી સ્ત્રીનો ઘાત કરતો વિચરવા લાગ્યો.
રાજગૃહના શ્રૃંગાટક યાવત્ મહાપથ-માર્ગોમાં ઘણાં લોકો એકબીજાને
અંતકૃદ્દશાંગસૂત્ર-સટીક અનુવાદ
આમ કહેતા હતા - હે દેવાનુપ્રિયો ! અર્જુનમાળી, મુદ્ગરપાણિ યક્ષ વડે અધિષ્ઠિત થઈ રાજગૃહ બહાર રોજ છ પુરુષ અને સાતમી સ્ત્રીનો ઘાત કરતો વિચરે છે. શ્રેણિક રાજા આ વૃત્તાંત જાણીને, કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – અર્જુન માળી યાવત્ હણતો યાવત્ વિચરે છે, તો તમે કોઈ કાષ્ઠ-તૃણ-પાણીપુષ્પ-ફળને લેવા માટે યયેષ્ટ ન નીકળવું, જેથી તમારા શરીરનો વિનાશ ન થાઓ. આ પ્રમાણે બે-ત્રણ વખત ઘોષણા કરાવો, કરાવીને જલ્દી મારી આજ્ઞા પાછી સોંપો, તેઓએ યાવત્ સોંપી.
તે રાજગૃહમાં સુદર્શન નામે આદ્ય શ્રેષ્ઠી રહેતો હતો. તે શ્રાવક થયેલો, જીવાજીવને જાણતો યાવત્ વિચરે છે. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર યાવત્ પધાર્યા. રાજગૃહના શ્રૃંગાટકાદિએ ઘણાં લોકો આમ કહેવા લાગ્યા યાવત્ વિપુલ અર્થ ગ્રહણનું તો કહેવું જ શું? આ પ્રમાણે તે સુદર્શન ઘણાં લોકો પાસે આ વૃત્તાંત સાંભળીને અવધારીને આમ વિચાર્યું કે – નિશ્ચે ભગવંત મહાવીર યાવત્ વિચરે છે, હું ત્યાં જઉં, વંદન કર્યું આમ વિચારી, માતા-પિતા પાસે આવીને, બે હાથ જોડીને આમ કહ્યું – હે માતાપિતા ! ભગવંત યાવત્ પધાર્યા છે, તો હું જઉં, તેઓને વાંદીને યાવત્ પપાસના કરું.
ત્યારે સુદર્શન શ્રેષ્ઠીને માતા-પિતાએ કહ્યું - હે પુત્ર ! અર્જુનમાળી યાવત્ હણતો વિચરે છે, તો તું ભગવંત મહાવીરના વંદનાર્થે ન નીકળે, જેથી તારા શરીરને કોઈ આપત્તિ ન થાય, તું અહીં રહીને ભગવંતને વંદન-નમન કર. ત્યારે સુદર્શને, માતાપિતાને કહ્યું – હે માતાપિતા ! ભગવંત અહીં આવ્યા છે • પ્રાપ્ત થયા છે - સમોસર્યા છે તો અહીં રહીને કેમ વાંદુ? તો હું આપની અનુગ્ધ પામીને ભગવંત મહાવીરના વંદનાર્થે જઉં. પછી સુદર્શનને, માતાપિતા જ્યારે ઘણાં વચનો વડે તેને રોકવાને સમર્થ ન થયા, ત્યારે કહ્યું – “સુખ ઉપજે
તેમ કર.”
૯૨
ત્યારપછી સુદર્શને માતા-પિતાની અનુજ્ઞા પામીને, રત્નાન કરી, શુદ્ધાત્મા થઈ, ઉત્તમ વેશ પહેરી યાવત્ શરીર શણગારી, પોતાના ઘેરથી નીકળ્યો, પગે ચાલીને રાજગૃહ મધ્યેથી નીકળે છે, પછી મુદ્ગરપાણિ યક્ષના યજ્ઞાયતનની સમીપથી ગુણશીલ ચૈત્યે ભગવંત પાસે જવા નીકળ્યો. ત્યારે મુદ્ગરપાણિયો સુદર્શન શ્રાવકને સમીપથી પસાર થતો જોયો, જોઈને ક્રોધિતાદિ થઈને, તે સહસ્રપલ નિષ્પન્ન લોહમા મુદ્ગરને ઉછાળતો-ઉછાળતો સુદર્શન તરફ જવા નીકળ્યો.
ત્યારે સુદર્શન શ્રાવકે મુદ્ગરપાણિ યક્ષને આવતો જોઈને ભય-માસઉદ્વેગ-ક્ષોભ-ચલન-સંભ્રાંત રહિત થઇ, વસ્ત્રના છેડાથી ભૂમિને પ્રમાઈને બે હાથ જોડી કહ્યું – અરહંત યાવત્ સિદ્ધિ પ્રાપ્તને નમસ્કાર થાઓ, શ્રમણ ભગવંત યાવત મોક્ષ પામવા ઈચ્છતા મહાવીરને નમસ્કાર થાઓ, પૂર્વે મેં ભગવંત મહાવીર પાસે સ્થૂલ પ્રાણાતિપાત-મૃષાવાદ-અદત્તાદાન-સ્વદારા સંતોષ-ઈચ્છાપરિણામ
Page #54
--------------------------------------------------------------------------
________________
૬/૩/૨૦ વ્રત જાવજીવ માટે પચ્ચકખાણ કરેલ છે. અત્યારે પણ તેમની જ સમીપે સર્વથા પ્રાણાતિપાત યાવતુ પરિગ્રહને જાવજીત માટે પચ્ચકખું છું, સર્વે આશન-પાનખાદિમ-સ્વાદિમ રૂપ ચતુર્વિધ આહારને જાવજીવ માટે પચ્ચકખું છું. જે કદાચ હું આ ઉપસથિી મુકત થાઉં, તો મારે પારવું કહ્યું, જે ઉપસર્ગથી મુક્ત ન થાઉં તો મારા પચ્ચક્ખાણ તેમ જ હો. સાગાર પ્રતિમા સ્વીકારી.
ત્યારે તે મુગરાણિ યક્ષ, તે સહસ્ત્રપલ નિux લોહમય મુલ્ગરને ઉછાળતો-ઉછાળતો સુદર્શન શ્રાવક પાસે આવ્યો. પણ સુદર્શન શ્રાવકના તેજથી તેનો પરાભવ કરવા સમર્થ ન થયો. ત્યારે તે યક્ષ સુદર્શન શ્રાવકની ચોતરફ ફરતો ફરતો સુદર્શનના તેજથી તેનો પરાભવ કરવા શકિતમાન ન થયો, ત્યારે સુદર્શનની સન્મુખ. સપ્રતિદિશિ રહીને સુદર્શનને અનિમેષ દૃષ્ટિએ દીર્ધકાળ નિરખે છે, નિરખીને અર્જુન માળીના શરીરનો ત્યાગ કર્યો, તે સહમ્રપલ નિum લોહમય મુર લઈને જે દિશાથી આવ્યો હતો, તે દિશામાં ચાલ્યો ગયો. ત્યારે
જુનમાળી, મુગપાણિ યક્ષથી મુક્ત થઈને સળગથી ધક્ કરતો ભૂમિ ઉપર પડ્યો.
- ત્યારપછી સુદર્શન શ્રાવકે નિરુપસર્ગ થયો, જાણીને પ્રતિમા પારી, પછી આજુનમાળી મુહુર્તમાં આશ્વસ્ત થઈને ઉડ્યો, ઉઠીને સુદર્શનને પૂછ્યું - દેશનુપિયા કોણ છો ? ક્યાં જાઓ છો ? ત્યારે સુદશને અર્જુનમાલીને કહ્યું - દેવાનુપિય ! હું સુદર્શન નામક જીવાજીવનો જ્ઞાતા શ્રાવક છું ગુણશીલ ચૈત્ય ભગવંત મહાવીરને વાંદલ જાઉ છું. ત્યારે અર્જુનમાલી સુદર્શનને કહ્યું - હું પણ તમારી સાથે ભગવંતને વંદન માટે વાવતું પર્ફપાસનાર્થે આવવા ઈચ્છું છું. - - સુખ ઉપજે તેમ કર
ત્યારે સુદર્શન, જુનમાળી સાથે ગુણશીલ ચૈત્યે શ્રમણ ભગવત મહાવીર પાસે આવ્યો, પછી - x • ભગવંતને ત્રણ વખત ચાવતું પર્યાપાસે છે. પછી ભગવતે સુદર્શનને, જુનમાળીને, તે પર્ષદાને ધર્મકથા કહી, સુદર્શન પાછો ગયો.
ત્યારે અર્જુન ભગવંત પાસે ધર્મ સાંભળી, હર્ષિત થઈ, કહ્યું – ભગવત્ ! હું નિગ્રન્થ પ્રવચનની શ્રદ્ધા કરું છું ચાવતું ઉધમવંત છું. • • સુખ ઉપજે તેમ કર.” ત્યારે અને ઈશાન ખૂણામાં જઈ, સ્વયં જ પંચમુષ્ટિક લોચ કર્યો યાવત્ વિચરે છે.
ત્યારે અજુન અણગરે, જે દિવસે મુંડ ચાવત જિત થયા, તે દિવસે જ ભગવંતને વાંદને, આ આવો અભિગ્રહ ગ્રહણ કયાઁ - મારે માવજીવ નિરંતર છ-છ તપ વડે આત્માને ભાવિત કરતાં વિચરવું કહ્યું. આવો અભિગ્રહ લઈને યાવત્ ાવજીવ વિચરે છે. - ત્યારે તે અર્જુનમુનિ, છઠ્ઠ તપના પારણે પહેલી ડેસિસિમાં સાય કરે છે, ગૌતમસ્વામીની માફક યાવતું ભિક્ષાર્થે અટન કરે છે.
ત્યારે તે આજુનમુનિને રાજગૃહમાં ઉચ્ચ યાવત્ અટન કરતાં ઘણાં બી,
૯૪
અંતકૃદશાંગસૂત્ર-સટીક અનુવાદ પણ, વૃદ્ધ, બાળક, યુવાન આમ કહે છે - આણે મારા પિતાને માર્યા છે. ભાઈબહેન-પની-પુત્ર-પુત્રી-પુત્રવધૂને, મારા અમુક સ્વજન-સંબંધિ-પરિજનને મારેલ છે, એમ કહીને કેટલાંક કોશ કરે છે, કોઈ હીલના-નિંદા-ખિંસા-ગણતર્જના-તાડની કરે છે.
ત્યારે આજુન મુનિ, તે ઘણાં સ્ત્રી, પુરુષો, વૃદ્ધો, બાળકો, યુવાનો વડે આક્રોશ ચાવત તાડના રાતા, તેમના પતિ મનથી પણ હેર કર્યા વિના સમ્યક પ્રકારે સહે છે . અમે છે • તિતિક્ષે છે . આધ્યાસિત કરે છે.
રીતે સાફ પ્રકારે સહેતા પાવતુ આધ્યાસિત કરતા રાજગૃહની ઉચ્ચનીચ-મધ્યમ ઘરોમાં અટન કરતાં જે ભોજન પામે તો પાણી પામતા નથી, પાણી મળે તો ભોજન મળતું નથી.
ત્યારે જુનમુનિ દીન, વિમના, અકલુષ, અનાકુળ અવિષાદી અને અપરિતંતયોગી થઈને અટન કરે છે. કરીને રાજગૃહથી નીકળીને ગુણશીલ ચૈત્ર્ય ભગવંત મહાવીર પાસે આવી, ગૌતમસ્વામી માફક યાવતું દેખાડે છે. ભગવતની અનુજ્ઞાથી અમૂર્ષિતાદિ, બિલમાં જતાં સવિતુ તે આહાર કરે છે. પછી ભગવંતે કોઈ દિને રાજગૃહથી યાવત વિચરે છે.
ત્યારપછી અજુન મુનિ, તે ઉદાર, યત્નથી ગ્રહણ કરેલ, મહાનુભાગ તપોકમથી આત્માને ભાવતા, બહપૂર્ણ છ માસ શ્રામસ્થ પચયિ પાળ્યો, આઈમાસિકી સંલેખનાથી આત્માને ઝોષિત કરી, ત્રીશ ભકતોને અનશન વડે છેદીને, જે આ સંયમ ગ્રહ્યો યાવત્ સિદ્ધ થયા.
• વિવેચન-૨૭ :
કૃષ્ણ કૃષ્ણ, કૃષ્ણાવભાસ, નીલ, નીલાવભાસ, ઈત્યાદિ. • • લલિત-દુર્લલિત ગોઠી, આદ્ય દીપ્ત, ઘણાં લોકોથી અપરિભૂત. સંજયસુવાર્ય જે સારુ કે નઠારું કરે, તો પણ “સારું કર્યું” એમ પિતા આદિ દ્વારા કહેવાય. • - પષાણ - મહોત્સવ અTI - આગળના, પ્રધાન, શ્રેષ્ઠ. મવથdધUT - અવકોનાથી પૃહદેશમાં જેના હાથ અને મરતક બાંધવા. વ4 - જદી, જલ્દીમાઈ - લાકડું માગ, દેવતાના શૂન્યત્વથી કંઈ પણ કરસ્વા અસમર્થ. Hફર - વૈર, ઈચ્છા મુજબ. - - ડ્રદ મનાય - આ નગરે આવ્યા, પ્રત્યાસન્નત છતાં આમ કહેવાય, તેથી કહે છે અહીં સંપાત થયા, પ્રાપ્ત છતાં વિશેષ અભિધાન માટે કહ્યું - અહીં સમોસય છે અથવા આ નગરમાં, વળી આ ઉધાનમાં, વળી ઉચિત અવગ્રહમાં.
સુદ્ધપ-શુદ્ધાત્મા, ચાવOી પ્રવર વસ્ત્રો પહેર્યા, અવા-મહાઈ આભરણ-અલંકાર શરીરી. વતંતેણ-વસ્ત્રના કિનારાથી. - X - તેનHT - પ્રભાવથી. સતિ આદિ એકાર્યક પદો છે અથવા ભય અભાવથી સહે છે, કોપ અભાવે ખમે છે, દૈન્ય અભાવે તિતિક્ષા કરે છે, અધિકતાથી સહેનાર તે અધિસહતે. - - મરીન શોકના અભાવથી, અવિના - શૂન્યચિત્ત, અશ્લેષ-દ્વેષવર્જિતતાથી, અનાવિલ-અનાકુલ x • અપરિતtત - અવિશ્રાંત. * * * * *
Page #55
--------------------------------------------------------------------------
________________
EE
૬૪ થી ૧૪/૧૮ થી ૩૮
છે વર્ગ-૬, અધ્યયન-૪ થી ૧૪ છે.
- x = x = x - x - • સૂગ-૨૮ થી ૩૮
[/ર૮] તે કાળે રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજા, કાશ્યપ નામે ગાયાપતિ હતો. મકાંતિ માફક બધું કહેવું. ૧૬-વનો પર્યાયિ, વિપુલ પવતિ સિદ્ધ થયો. Jિર) એ પ્રમાણે સૈમક ગણપતિ. મw નગરી કર્ક, ૧૬ વર્ષનો પાયિ, વિપુલ પવત સિદ્ધ થયા. • • ૬િ/૩૦એ પ્રમાણે વૃતિધર ગાયાપતિ કાકંઈ નગરી, ૧૬-વર્ષ પયય, વિપુલ પર્વત સિદ્ધ.
[3] એ પ્રમાણે કૈલાશ ગાથાપતિ. નગરીસાકેત ૧ર-વર્ષનો પર્યાય, વિપુલ પર્વત સિદ્ધિ. [43] એ રીતે હચિંદન ગાથાપતિ. સાકેતનગરી, ૧રવર્ષ પયચિ, વિપુલ પર્વત સિદ્ધિ.
[33] એ વાત્રક ગાથાપતિ. રાજગૃહનગર ૧ર-વર્ષ પયય, વિપુલ પર્વત સિદ્ધિ. [૧૦/] એ રીતે સુદનિ ગાથાપતિ, વાણિજ્યગ્રામ નગર, દૂતિપલાશ ચૈત્ય, પાંચ વર્ષ પયાયિ, વિપુલે સિદ્ધિ.
[૧૧/૧૫] એ રીતે પૂર્ણભદ્ર ગાથાપતિ, વાણિજ્ય ગ્રામ નગર, દૂતિપલાશ ચૈત્ય, પાંચ વર્ષ પહયચિ, વિપુલ પર્વત સિદ્ધિ.
[૧/૩૬) એ રીતે સુમનભદ્ર ગાયાપતિ. પાવસ્તિ નગરી, ઘણાં વર્ષનો પચયિ. uિ/sel એ રીતે સુપતિષ્ઠ ગાથાપતિ, શ્રાવતી નગરી, ૨૭-વર્ષ પયયિ, વિપુલ પર્વત સિદ્ધિ. [૧૪/૩૮) એ રીતે મેઘ ગાથાપતિ, રાગૃહનગર, ઘણાં વર્ષ ચાઅિ ાળી સિદ્ધ થયા
| $ વર્ગ-૬-અધ્યયન-૧૫-અતિમુક્ત છે
- x 5 x x x - • સૂઝ-૩૯ :
તે કાળે, તે સમયે પોલાસપુર નગરે, શીવન ઉધાન હતું. તે પોલાસપુરમાં વિજય રાજ હતો. તેને શ્રી નામ રાણી હતી. તે વિજય રાજાનો , શ્રીદેવીનો આત્મજ અતિમુકત નામે સકમાલ કુમાર હતો. • • તે કાળે, તે સમયે ભગવંત મહાવીર સાવ4 શીવનમાં વિચરતા હતા. તે કાળે ભગવંતના મોટા શિષ્ય ઈનદ્રભૂતિ, ભગવતી સૂત્રમાં કહ્યા મુજબ ચાવતુ પોલાસપુર નગરમાં ચાવતું ભિક્ષાર્થે અટન કરતા હતા. આ તરફ અતિમુકતકુમાર હાઈને યાવત્ વિભૂષિત થઈ, ઘણાં દાદાક્ષિા, ડિંભ-ડિબકા, કુમકુમારિકા સાથે પરિવરીને પોતાના ઘેરથી નીકળે છે. પછી ઈન્દ્રસ્થાને આવીને તે ઘણાં દીક આદિથી પરિવરીને રમણ કરતા વિચરતો હતો.
ત્યારે તે અતિમુકત કુમાર, ગૌતમસ્વામીએ સમીપણી પસાર થતાં જોયા, ગૌતમસ્વામી પાસે આવ્યા, તેઓને કહ્યું કે - તમે કોણ છો ! શા માટે આટન કરો છો ? ત્યારે ગૌતમસ્વામીએ અતિમુકતકુમારને કહ્યું - હે દેવાનુપિય! અમે
અંતકૃદશાંગસૂત્ર-સટીક અનુવાદ ઇચસિમિત રાવતું બ્રહ્મચારી શ્રમણ-નિવિ છીએ. ઉચ્ચ-નીચ રાવ4 મિાર્યો અટન કરીએ છીએ. ત્યારે અતિમુક્ત કુમારે, ગૌતમસ્વામીને કહ્યું -
અંતે તમે ચાહો, જેથી હું તમને ભિક્ત અપાવું. એમ કહી, ગૌતમસ્વામીની આંગળી પકડીને પોતાના ઘેર આવ્યા. ત્યારે શ્રીરાણીએ, ગૌતમસ્વામીને આવતા જોઈને, હર્ષિત થઈ, આસનેથી ઉભી થઈ, ગૌતમસ્વામી હતા, ત્યાં આવી, તેમને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, વંદન ઈ. વિપુલ અણાનાદિ વહોરાવી, વિદાય આપી.
ત્યારે અતિમુકતકુમારે, ગૌતમસ્વામીને પૂછયું - ભંતે ! તમે કાં રહો છો ?, ગૌતમસ્વામીએ તેને કહ્યું - મારા ઘમચિાય, ઘોંપદેશક, આદિકર. ભગવાન મહાવીર સાવ4 મોક્ષ પ્રાપ્તિની ઈચ્છક, આ પોલાસપુર નગરની બહાર શીવન ઉધાનમાં યથા પ્રતિરૂપ અવાહ ગહીને સંયમથી યાવતું ભાવિત કરતાં વિચરે છે, અમે ત્યાં રહીએ છીએ. ત્યારે અતિમુકd ગૌતમસ્વામીને કહ્યું - ભંતે! આપની સાથે ભગવંતને પગે પડવા આવું ? - - યથા સુખ - -
ત્યારે અતિમુકતકુમાર, ગૌતમસ્વામી સાથે ભગવત મહાવીર પાસે આવ્યા, આવીને ભગવંતને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, વંદના કરી ચાવતું પર્ફપાસે છે. ત્યારે ગૌતમસ્વામી, ભગવત પાસે આવ્યા. યાવતુ ગૌચરી દેખાડી. પછી સંયમ યાવ4 વિચરે છે. ત્યારે ભગવતે અતિમુક્ત કુમાર તથા પર્ષદાને ઘમકથા કહી.
તે અતિમુક્ત ભગવન પાસે ધર્મ સાંભળી, સમજીને હર્ષિત થઈ કહ્યું - માતાપિતાને પૂછું, ત્યારપછી હું આપની પાસે યાવ4 દીક્ષા લઈશ. * * દેવાનુપિયા સુખ ઉપજે તેમ કર વિલંબ ન કર પછી અતિમુકત પોતાના માતા-પિતા પાસે આવ્યો યાવત પ્રવજ્યા લઈશ. અતિમુકતને તેના માતાપિતાએ કહ્યું - હે ! તે બાળ છે, અસંભુદ્ધ છે. તેથી તું ધમને શું જાણે ? ત્યારે અતિમુકતે કહ્યું -
| હે માતા-પિતા ! નિશે, હું જેને જાણું છું, તેને જ શકતો નથી, જેને નથી જાણતો તેને જ જાણું છું. ત્યારે માતાપિતાએ પૂછયું - હે “જે જાણે છે, તે નથી જાણતો” આદિ કેવી રીતે અતિમુકતકુમારે જવાબ આપ્યો કે - માતાપિતા! હું જાણું છું કે જન્મેલા અવય મરવાનું જ છે, પણ હે માતાપિતાની હું એ જાણતો નથી કે કયા-કયાં-કઈ રીતે કેટલા કાળે મરવાનું છે વળી હું જાણતો નથી કે કયા કમના આદાન વડે જીવો નૈરયિકાદિ ચારે ગતિમાં ઉપજે છે, પણ એ જાણું છું કે તકમના આદાન વડે જીવો નૈરયિક વાવ ઉપજે છે. આ રીતે હે માતાપિતા! જે જાણું છું તે નથી જાણતો ઈત્યાદિ. | હે માતાપિતા હું આપની અનુજ્ઞા પામી ચાવ4 દીક્ષા લેવાને ઈચ્છું છું. ત્યારે માતાપિતા, અંતિમકતને ઘણાં કથનાદિ વડે સમજાવી શકયા નહીં, ત્યારે કહ્યું - હે માં અમે એક દિવસ માટે તારી સાથીને જોવા ઈચ્છીએ છીએ.
ત્યારે અતિમુકત મૌન રહો. • x • રાજ્યાભિષેક કર્યો, મહાબલની જેમ નિહમણ કશું યાવ4 સામાયિકાદિ સૂમનો અભ્યાસ કર્યો. ઘણાં વર્ષો જમણ હરિ હળી, ગુણરત્ન તપ કરી, સાવ વિપુલ પવતિ સિદ્ધ થયા.
Page #56
--------------------------------------------------------------------------
________________
૬/૧/૯
અંતકૃદશાંગસૂત્ર-સટીક અનુવાદ વર્ગ-૭ ૬
-
o
-
o
• વિવેચન-૩૯ :
અતિમુક્તની કથામાં કંઈક લખીએ છીએ. સુંઠ્ઠાણા - ઈન્દ્રયષ્ટિ ઉભી કરાય છે. • x - સાવ પાઇ - ગમનાગમન પ્રતિક્રમી, ભકત-પાન આલોચી, ગૌચરી દેખાડી. સાદે - કયા સમયે, વ - કયા ક્ષેત્રમાં, વરું - કયા પ્રકારે, કિચન - કેટલો કાળ જતાં ? • x -
જે વર્ગ-૬, અધ્યયન-૧૬-“અલક્ષ
- X - X - X - X - • સૂગ-૪o -
તે કાળે, તે સમયે વાણારસી નગરી, કામમહાવન ચૈત્ય, તે વાણારસીમાં અલક્ષ નામે રાજ હતો. તે કાળે, તે સમયે ભગવંત મહાવીર યાવતું વિચરતા હતા, દા નીકળી, લહારાજ આ વૃત્તાંત જાણતા હર્ષિત થઈ યાવતું કૂક્ષિકની જેમ પાસે છે. ધર્મકથા કહી. અલક્ષ રાજાએ ભગવંત મહાવીર પાસે ઉદાયના રાજ માફક દીક્ષા લીધી. વિશેષ એ - મોટા પુત્રને રાજ્યમાં અભિસિંચિત કર્યો. અગિયાર ગો ભણયા, ઘણાં વર્ષનો પયરય પાળી યાવતું વિપુલ પર્વત સિદ્ધ થયા.
• સૂત્ર-૪૧ થી ૪૩ -
[૧] અંતે છે. સાતમાં વર્ણનો ઉલ્લેપ યાવતું ૧૩-અધ્યયનો કહેલા છે. • : [ • • નંદા, નંદમતી, નંદોત્તરા, નંદશ્રેણિકા, મહતા, અમરતા, મહામુરતા, મરુદેવા • • [૪૩] - - ભદ્રા, સુભદ્રા, સુજાતા, સુમની, ભૂતદિt, આ તેર શ્રેણિકની પત્નીના નામો છે.
છે વર્ગ-૩, અધ્યયન-૧ થી ૧૩ છે
- X - X - X - X - • સૂગ-૪૪,૪૫ :
[/૪] ભતે ! જે તેર અદયયનો કહ્યા છે, તો પહેલા અદયયનનો ભગવંત મહાવીરે શો અર્થ કહ્યો છે ? હે જંબુ! તે કાળે, તે સમયે રાજગૃહનગરે, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજા હતો. તે રાજાને ના નામે રાણી હતી. સ્વામી પઘાયd, vidદા નીકળી. ત્યારે નંદાદેવીએ આ વૃત્તાંત જાણીને કૌટુંબિક પુરષોને બોલાવ્યા. યાન મંગાવ્યુ, ચાવતું પાવતી રાણી માફક દીા લીધી. અગિયાર અંગો ભણી, વીસ વર્ષ શ્રામસ્ય મયિ પાળી. યાવત્ સિદ્ધ થયા.
[૨ થી ૧૩/૪૫] આ રીતે નંદા માફક બધાં આદધ્યયન કહેવા.
મુનિ દીપરત્નસાગરે કરેલ વર્ગ-૬-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
o - X - X - X - X – 0
* વર્ગ-૮
-
o
–
o
-
• સૂત્ર-૪૬,૪૩ :
[૪૬] ભતે ! આઠમાં વગનો ઉલ્લેપ રાવત દશ અધ્યયનો કહ્યા છે - [૪] કાલી, સુકાલી, મહાકાલી, કૃષ્ણા, સુકૃણા, મહાકૃણા, વીરકૃણા, રામકૃણા, પિતૃસેનકૃષ્ણા, મહાસેનકૃષ્ણા.
8િ વર્ગ-૮, અધ્યયન-૧-કાલી છે
– X - X - X - X – સૂગ-૪૮ થી પ૦ :
[૪૮] જો દશ અધ્યયનમાં પહેલાં અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? હે જંબા તે કાળે ચંપાનગરી હતી, પૂણભદ્ર શૈત્ય હતું. તે ચાંપાનગરીમાં કોણિક રાજ હતો. તે ચંપાનગરીમાં શ્રેણિક રાજાની પત્ની અને કોમિક રાજાની લધુમાતા ‘કાલી' નામે રાણી હતી. નંદારાણી માફક દીક્ષા લઈ યાવતુ સામાયિકાદિ અગિયાર ગો ભણી. ઘમાં ઉપવાસ યાવત્ આત્માને ભાવતા વિચારે છે. પછી કાલી, કોઈ દિને આ ચંદના પાસે આવ્યા, આવીને કહ્યું - હે આયા હું
[157
Page #57
--------------------------------------------------------------------------
________________
૮/૧/૪૮ થી ૫૦
આપની અનુજ્ઞા પામીને રત્નાવલી તપ સ્વીકારીને વિચરવા ઈચ્છું છું. યથા સુખં - - ત્યારે કાલી આયા, ચંદના આયોની અનુજ્ઞા પામીને રત્નાવલી તપ સ્વીકારે છે. તે આ પ્રમાણે
-
EE
(૧) પહેલા એક ઉપવાસ, પછી સર્વકામ ગુણિત પારણું કરે છે. (૨) પછી છઠ્ઠુ કરીને સર્વકામગુણિત પારણું કરે છે. (૩) પછી અક્રમ કરે છે, કરીને સર્વકામ (૪) પછી આઠ છઠ્ઠ કરે છે, બધાં પારણા સર્વકામ (૫) પછી ઉપવાસ, સર્વકામગુણ પારણું, (૬) પછી છટ્ઠ, સર્વકામ (૭) પછી ક્રમ, સર્વકામ (૮) પછી ચાર ઉપવાસ, સર્વકામ૰ (૯) પછી પાંચ ઉપવાસ, સર્વકામ
(૧૦) પછી છ ઉપવાસ, સર્વકામ એ પ્રમાણે (૧૧) સાત-આઠ-નવ-દશઅગિયા-બા-તે-ચૌદ-પંદર-સોળ ઉપવાસ, બધામાં સર્વ કામગુણ પારણું, (૧૨) પછી ચોત્રીશ છૐ, બધે સર્વ કામગુણિત પારણા. પછી (૧૩) સોળ-ચૌદ યાવત્ એક ઉપવાસ, બધે સર્વકામ ગુણિત પારણા, (૧૪) પછી આઠ છટ્ઠ, સર્વકામગુણ, (૧૫) અક્રમ-છઢ-ઉપવાસ કરે. ત્રણે સર્વકામ ગુણિત પારણું.
આ રીતે રત્નાવલી તપની પહેલી પરિપાટી એક વર્ષ, ત્રણ માસ, ૨૨અહોરાત્ર વડે યથાસૂત્ર યાવત્ આરાધિત થાય છે.
પછી બીજી પરિપાટીમાં - ૪ - પહેલી પરિપાટી મુજબ તપ કરે છે, પણ પારણા બધાં વિગઈ છોડીને કરે છે - - - પછી ત્રીજી પરિપાટી આરંભે છે, તેમાં તપ પૂર્વવત્ જ છે. પણ પારણું અલેપકૃત કરે છે, એ રીતે જ સૌથી પરિપાટી આરાઘે છે, તેમાં પારણા આયંબિલથી કરે.
[૪૯] પહેલીમાં સર્વકામગુણિત પારણું, બીજામાં વિગઈને વર્જીને, ત્રીજીમાં અલેપકૃત્ અને ચોથીમાં આયંબિલથી પારણું કરે.
[૫૦] ત્યારપછી તે કાલી આર્યા રત્નાવલી તપને પાંચ વર્ષ, બે માસ, ૨૮દિવસે યથાસૂત્ર યાવત્ આરાધીને આર્યા સ્પંદના પાસે આવી, વંદના-નમસ્કાર કરી, ઘણાં ઉપવાસ યાવત્ આત્માને ભાવિત કરતા વિચરે છે. ત્યારપછી તે કાલી આર્યા, તે ઉદાર યાવત્ ધમની વ્યાપ્ત થઈ ગયા. જેમ કોઈ કોલસા ભરેલ ગાડી હોય યાવત્ સારી રીતે હોમ કરેલ અગ્નિ હોય, ભસ્મરાશિથી ઢંકાયેલ હોય, તેમ તપ-તેજ શ્રી વડે અતી ઉપશોભતી રહી હતી.
ત્યારપછી તે કાલી આયનિ અન્ય કોઈ દિને મધ્યરાત્રિકાળે આવો વિચાર
આવ્યો, સ્કંદકની વિચારણા મુજબ જાણવું યાવત્ ઉઠવાની શક્તિ છે, ત્યાં સુધીમાં મારે કાલે યાવત્ સૂર્ય ઉગ્યા પછી આર્યા ચંદનાને પૂછીને, તેમની અનુજ્ઞા પામીને, સંલેખના કરીને, ભોજન-પાનનું પચાણ કરીને, કાળની અપેક્ષા ન કરતાં વિચરવું. એમ વિચાર કરીને બીજા દિવસે આર્યા ચંદના પાસે આવીને, તેમને વંદન-નમન કરી આમ કહ્યું હૈ આર્યા! આપની અનુજ્ઞા પામીને સંલેખના ચાવર્તી વિચરવા ઈચ્છું છું યથા મુર્ખ - -
-
કાલી આર્યા, ચંદના આયાંની અનુજ્ઞા પામી, સંલેખના-ઝોસણા યાવત્
અંતકૃદ્દશાંગસૂત્ર-સટીક અનુવાદ
વિચરે છે. કાલી આર્યા, ચંદના આર્યા પાસે સામાયિક આદિ અગિયાર અંગોને ભણીને, પ્રતિપૂર્ણ આઠ વર્ષનો શ્રામણ્ય પર્યાય પાળીને, માસિકી સંલેખનાથી આત્માને આરાધી, ૬૦ ભક્તોને અનશન વડે છેદીને, જે હેતુ માટે ચાસ્ત્રિ ગ્રહણ કરેલ, તે અર્થને સાધીને, છેલ્લા ઉચ્છ્વાસ-નિઃશ્વાસે સિદ્ધ થયા. નિક્ષેપો કરવો.
૧૦૦
• વિવેચન :
આઠમા અધ્યયનમાં કંઈક લખીએ છીએ. રત્નાવલી-કોઈ આભરણ વિશેષ
છે, જેમ રત્નાવલી બંને બાજુએ સૂક્ષ્મ-સ્થૂળ-સ્થૂળતર વિભાગથી, સુવર્ણયુક્ત હોય છે, મધ્યદેશે સ્થૂલ-વિશિષ્ટ-મણિવાળી હોય છે, એ રીતે આ તપમાં સૂત્રોક્ત પ્રમાણથી આવો આકાર થાય છે. [અહીં વૃત્તિકારશ્રીએ વૃત્તિમાં તેની સ્થાપના વિધિ જણાવી છે, જે મુખ્યત્વે સૂત્રાર્થ આધારિત જ હોવાથી અમે તેનો અનુવાદ અહીં કર્યો નથી. Ø વર્ગ-૮, અધ્યયન-૨-‘સુકાલી” છે — — — x − x -
• સૂત્ર-પર :
તે કાળે ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય, કોણિક રાજા. ત્યાં રાજા શ્રેણિકની પત્ની અને કોણિકની લઘુમાતા સુકાલીદેતી હતી. કાલીદેવી માફક દીક્ષા લીધી, યાવત્ ઘણાં ઉપવાસ સાવત્ ભાવતા વિચરે છે. તે સુકાલી આર્યા અન્ય કોઈ દિને, ચંદના આયાં પાસે યાવત્ આપની અનુજ્ઞા પામીને કનકાવલી તપ સ્વીકારી વિચરવા ઈચ્છું છું. રત્નાવલી માફક જ કનકાવલી જાણવી. વિશેષ એ કે ત્રણ સ્થાને અક્રમ કરે છે, જ્યાં રત્નાવલીમાં છટ્ઠ આદિ છે. એક પરિપાટીમાં પાંચ માસ, ૧૨-દિન થાય છે. ચારે પરિપાટી થઈને પાંચ વર્ષ, નવ માસ, ૧૮-દિન થાય છે, બાકી પૂર્વવત્. નવ વર્ષનો પર્યાયપાળી યાવત્ સિદ્ધ થઈ. • વિવેચન-૫૧ :
કનકાવલિ-સુવર્ણમય મણિરૂપ આભરણ વિશેષ.
Ø વર્ગ-૮, અધ્યયન-૩-“મહાકાલી”
— x — — x — —
સૂત્ર-પર :
એ પ્રમાણે મહાકાલી પણ જાણવા. વિશેષ આ - તેણી લઘુ સિંહ-નિષ્ક્રીડિત તપ સ્વીકારી વિચારે છે. તે આ – (૧) ઉપવાસ કરે છે, પછી સર્વકામ ગુણિત પારણું કરે છે. (૨) પછી છઠ્ઠ, સકામ (૩) પછી ઉપવાસ, સર્વકામ, (૪) પછી અક્રમ, સર્વકામ (૫) પછી છઠ્ઠ, સર્વકામ, (૬) પછી ચાર ઉપવાસ, સર્વ કામગુણ (૭) અક્રમ, સર્વકામ૰ (૮) પાંચ ઉપવાસ, સર્વકામ (૯) ચાર ઉપવાસ, સર્વકામ (૧૦) છ ઉપવાસ, સર્વકામ૰ (૧૧) પાંચ ઉપવાસ, સર્વકામ પારણું.
એ રીતે સાત – છ, આઠ-સાત નવ-આઠ, પછી પાછાં નવ-આઠ, આઠ
Page #58
--------------------------------------------------------------------------
________________
૮/૩/પર
૧૦૧
૧૦૨
અંતકૃદશાંગસૂત્ર-સટીક અનુવાદ પ્રતિમાને સ્વીકારી વિચરવા ઈચ્છું છું.
.. સુખ ઉપજે તેમ કરો . . ત્યારે સુકૃણા આયએિ આ ચંદનાની અનુu પામી અષ્ટ અષ્ટમિકા ભિક્ષુ પ્રતિમા સ્વીકારે છે. તેમાં પહેલા અષ્ટકમાં એક ભોજનની, એક પાનકની દક્તિ ગ્રહણ કરે છે, યાવતું આઠમાં અષ્ટકમાં આઠ-આઠ ભોજન-પાનકની દતિ ગ્રહણ કરે છે. એ રીતે આ પ્રતિમા ૬૪રાશિદિન વડે, ૨૮૮ દક્તિ વડે આરાધીને યાવતુ નવનવામિકા ભિક્ષુપતિમા સ્વીકારીને વિચરે છે. તેમાં પહેલાં નવકમાં એક-એક ભોજન-પાનકની દક્તિ ગ્રહણ કરે છે. યાવતુ નવમાં નવકમાં નવ-નવ દક્તિ ભોજન-પાનકની જાણવી. એ રીતે નવનવમિકા ભિક્ષુપતિમા ૮૧-અહોરાત્ર વડે, ૪૦૫ દક્તિ વડે યથાસૂત્ર આરાધી.
પછી દશ દશમિકા ભિન્ન પ્રતિમા સ્વીકારી વિયરે છે, પહેલાં દશકમાં એક-એક યાવત્ દશમાં દશકમાં દશ-દશ ભોજન-પાણીની દરિ. આ ભિક્ષુપતિમા૧૦૦ હોરણ વડે, ૫૫૦ દક્તિ વડે યથાસૂત્ર આરાધી. પછી ઘણાં ઉપવાસ યાવતુ અમાસ અને માસક્ષમણાદિ વિવિધ તપ વડે આત્માને ભાવિત કરતાં વિચરે છે. પછી તે સુકૃણા આય, તે ઉદર તપથી ચાવતું સિદ્ધિ પામ્યા.
$ વર્ગ-૮, અધ્યયન-૬-“મહાકૃષ્ણા” &
-
X
-
X
-
X
-
X
-
છ, સાત-પાંચ, છગ્ગાર, પાંચ-ત્રણ, ચાર-પ્લે, ત્રણ-એક, બે-એક ઉપવાસ કરે છે,
બધાંમાં સર્વકામગુણિત પારણાં કરે છે, તે પ્રમાણે ચારે પરિપાટી કરે છે. એક પરિપાટીમાં છ માસ અને સાત દિવસ થાય છે. ચારે પરિપાટી બે વર્ષ, ૨૮-દિવસ થાય છે. ચાવતું મહાકાલી સિદ્ધ થયા.
વિવેચન-પર :
UTT સીનિશદિન - હવે કહેવાનાર, મોટાની અપેક્ષાએ આ લઘુ-હૂરવ છે. સિંહનું નિક્રિડિત એટલે ગમન તે સિંહનિષ્ક્રિડિત, તેના જેવું આ તપ. જેમ ગમન કરતો સિંહ ઉલ્લંઘેલ દેશને પાછો વળીને જુએ છે, તેમ જે તપમાં ઓળંગેલ તપ ફરી કરીને, આગળ-આગળ તપોવૃદ્ધિ કરાય છે તે સિંહનિકિડિત તપ છે. • x • અહીં એકથી નવ, નવથી એક બે પંક્તિ થાય છે. તન્મથે એકથી આઠ અને આઠથી એક અંકની સ્થાપના થાય છે. • X - આ તપમાં કુલ - - ૧૫૪ ઉપવાસ અને 33-પારણાના દિવસો હોય છે.
8િ વર્ગ-૮, અધ્યયન-૪-“કૃષ્ણા” છે
- X - X - X - X - • સૂત્ર-પ૩ :
એ પ્રમાણે કૂણા પણ જાણવી. વિશેષ આ – તેણીએ મોટું સિંહનિક્રિડિત તપ કર્યું તે લધુનિકિડિત જેવું જ છે. વિશેષ છે - આમાં સોળ ઉપવાસ સુધી ચાવતુ જાણતું. તે જ પ્રમાણે પંક્તિ કરવી. તેમાં પહેલી પરિપાટી એક વર્ષ, છ માસ, ૧૮-દિને થાય છે. ચારે પરિપાટી છ વર્ષ, બે માસ, ૧૨-દિને પુરી થાય છે. બાકી બધું કાલી મુજબ જાણવું યાવ સિદ્ધ થયા.
• વિવેચન-૫૩ -
મહા સિંહ નિકિડિત તપમાં એકથી સોળ, સોળથી એકની સ્થાપના કરવી. બે થી સોળ મધ્ય એકથી પંદર ઉપવાસ સ્થાપવા. બીજી પંક્તિમાં પંદરથી બેમાં પૂર્વે ચૌદથી એક સુધી રાંક સ્થાપવા. આ તપમાં ૬૧ પારણાના દિવસો અને તપના કુલ દિવસે-૪૯૭ એક પરિપાટીમાં થાય છે.
$ વર્ગ-૮, અધ્યયન-૫-“સુકૃણા” છે
- X - X - X - X - • સૂત્ર-૫૪ :
એ પ્રમાણે સુકૃષ્ણા પણ જાણવી. વિશેષ આ - સંત સતમિકા નામક ભિHપતિમાં સ્વીકારી વિચારે છે. પહેલા સપ્તકમાં એક-એક ભોજનની દક્તિ, એક-એક પાણિની દતિ. બીજા સપ્તકમાં બંનેની બબ્બે, ત્રીજા સપ્તકમાં બંને ત્રણ-ત્રણ યાવતું સાતમાં સપ્તકમાં ભોજનની સાત અને પાણીની સાત દક્તિ ગ્રહણ કરે છે. આ પ્રતિમા ૪૯ અહોરણમાં અને ૧૬ દત્તિ વડે યથાસૂત્ર યાવતું આરાધીને ચંદના આ પાસે આવ્યા, આવીને આય ચંદનાને વાંદી-નમીને આમ કહ્યું - હે આય! હું આપની અનુજ્ઞા પામીને અષ્ટ અષ્ટમિકા ભિg
• સૂમ-પપ -
એ પ્રમાણે મહાકૃષ્ણા પણ જાણવી. વિશેષ – તેણી લધુ સર્વતોભદ્ર પ્રતિમા સ્વીકારીને વિચરે છે. (૧) ઉપવાસ કરે છે, સર્વ કામગુણિત પારણું કરે છે. પછી (૨) છઠ્ઠ, અટ્ટમ, ચાર, પાંચ ઉપવાસ અને સર્વકામગુણિત પારણું. (૩) પછી કુમ, ચાર પાંચ, એક ઉપવાસ અને સકામ પારણું. પછી (૪) છ8, પાંચ, એક, બે ઉપવાસ, સર્વકામe (૫) પછી બે, પાંચ, ચાટ, ઉપવાસ અને સર્વકામ (૬) પછી બે-ત્રણ-ચાર ઉપવાસ, સર્વકામe (9) પછી -ત્રણ-ચાર પાંચ ઉપવાસ, સર્વકામગુણિત પરણાં કરે
(૮) પછી એક-ચાર-પાંચ ઉપવાસ, સર્વકામ (૯) પછી એક-બે-ત્રણ ઉપવાસ, તન્મધ્યે સર્વકામગુણિત પારણા. એ રીતે લઘુ સર્વતોભદ્ર તપની પહેલી પરિપાટી ત્રણ માસ, દશ દિવસ વડે યથાસૂત્ર યાવતુ અારાધી. પછી બીજી પરિપાટીમાં ઉપવાસ કરી, વિગઈ રહિત પારણું રે છે, એ રીતે જેમ નાવલીમાં કહ્યું તેમ અહીં પણ ચાર પરિપાટી છે, પરિણા પૂર્વવતું. ચારેનો કાળ એક વર્ષ, એક માસ, દશ દિવસ. બાકી પૂર્વવત્ યાવતું સિદ્ધ થયા.
• વિવેચન-પ૫ :
gઈવ - નાની, મોટીની અપેક્ષાએ. સર્વે દિશા-વિદિશામાં ભદ્વા-સમ સંખ્યાવાળી હોવાથી સર્વતોભદ્રા. ચોતરફ એકથી પાંચ અંક વડે ૧૫-૧૫ બધે થાય. તેમાં 9૫ દિન ત૫, ૨૫-દિન પારણા. એક પરિપાટીમાં ૧૦૦-દિન.
Page #59
--------------------------------------------------------------------------
________________
૮//૫૬
- ૧૦૩.
8 વર્ગ-૮, અધ્યયન-“વીકૃષ્ણા” છે
— x x x x - • સૂત્ર-પ૬
એ પ્રમાણે વીરકૃષ્ણા પણ જાણવી. વિશેષ • મહાસર્વતોભદ્રા તપ સ્વીકારી વિચારે છે. તે - (૧) ઉપવાસ કરે છે, કરીને સર્વકામગુણિત પારણું કરે છે, એ રીતે - બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ઉપવાસ કરી, પછી સર્વ કામ () પછી ચાર-પાંચ-છ-સાત એક-બેત્રણ ઉપવાસ, પછી સર્વકામe (3) પછી સાત એક-બે-wણ-ચાર-પાંચ-છ ઉપવાસ, સર્વકામ (૪) પછી ત્રણ-ચાર પાંચછ-સાત-એક-બે ઉપવાસ, સર્વકામ (૫) પછી છ-સાત-એક-બે-ત્રણ-ચાર-પાંચ ઉપવાસ, સર્વકામe (૬) પછી બે-ત્રણ-ચારપાંચ-છ-સાતક ઉપવાસ સકામ () પછી પાંચ-છ-સાત-એક-બે-ત્રણ-ચાર ઉપવા, દરેકને અંતે સર્વકામગુણિત ધારણ કરે છે. એક એક લતામાં આઠ માસ, પાંચ દિવસ થાય છે. ચારે લતામાં બે વર્ષ આઠમાં અને વીણ દિવસ લાગે છે. બાકી પૂર્વવત્ યાવત્ સિદ્ધ થયા.
વિવેચન-પ૬ :
જETYર્વતોભદ્ર એકથી સાત ઉપવાસ આવે. પહેલી પંક્તિમાં એકથી સાત અંક, મધ્યનો અંક બીજી પંક્તિમાં પહેલો લખવો, પછી શેપ સાંકો લખવા, અહીં એક પરિપાટીમાં તપના ૧૯૬ દિન, પારણાના ૪૯ દિન થાય.
8) વર્ગ-૮, અધ્યયન-૮-“રામકૃષ્ણા” છે
— x — x — x x - • સૂત્ર-પ9 -
એ પ્રમાણે રામકૃw w wwવી. વિરોષ આ • મહોત્તર પ્રતિમા સ્વીકારી વિચરે છે. તે આ – (૧) પાંચ ઉપવાસ કરી સર્વકામ ગુણિત પારણું કરે છે, પછી છ-સાત-આઠ-નવ ઉપવાસ, સકામe () પછી સાત-આઠ-નવ-પાંચ-છ ઉપવાસ, સકિમe ) પછી q-wાંચ-છ-સાત-આઠ ઉપવાસ, કામe (1) પછી છસ્સાત-આઠ-નવ-પાંચ ઉપવાસ, સર્વકામe (૫) પછી આઠ-નવ-પાંચ-ચ્છસાત ઉપવાસ પ્રત્યેકમાં સર્વકામગુણિત પારણું કરે. એક પરિપાટી માસ, વીસ દિવસમાં ચારેમાં બે વર્ષ બે માસ, ૨૦-દિન બાકી કાલી મુજબ જાણવું.
• વિવેચન-પ૭ :
જોતા તમારું પહેલી પંકિરતમાં પાંચથી નવ ઉપવાસ, પછી મધ્યનો અંક બીજી પંક્તિમાં આરંભે સ્થાપી. શેષ અંકો કમશઃ નોંધવા. આ રીતે પાંય પંક્તિ કરવી. એક પરિપાટીના તપ દિન-૧૫, પારણાદિન-૫.
બીજી વાંચનામાં આ ત્રણ પ્રતિમાના લક્ષણો આ પ્રમાણે છે - લઘુ અને મહા સર્વતોભદ્રામાં પલ્લા ઉપવાસ, ભદ્રોતસમાં પહેલા પાંચ ઉપવાસ કરવા. પછી ક્રમશ: પાંચ-સાતસ્તવ એ ત્રણે પ્રતિમાના છેલ્લા તપો છે. શેષ તપો અનુકમે સ્થાપવા. હવે બીજી વગેરે પંક્તિ ચતાર્યે કહે છે - પહેલી પંક્તિનો ત્રીજો અંક, બીજી પંક્તિમાં
૧૦૪
અંતકૃદશાંગસૂત્ર-સટીક અનુવાદ પહેલો સ્થાપવો, તે લઘુ સર્વતોભદ્રામાં ત્રણ છે, ભદ્રોવરમાં સાત છે. પછી ક્રમશઃ આગળ-આગળના અંકો મૂકવા, તે એક લઘુ સર્વતો ભદ્રામાં ચાર પછી પાંચનો છે, ભદ્વોતરામાં આઠ પછી તવનો છે, છેલ્લા એક પછી, ખાલી રહેલ ખાના પહેલાના અંકોથી પૂસ્વા. * * * * * ઈત્યાદિ ભાવાર્થ, સૂત્રના અર્થ મુજબ સમજી લેવો.
મહા સર્વતોભદ્રામાં બીજી પંક્તિ કસ્વા માટે, પહેલી પંક્તિનો ચોરો અંક, આદિમાં મૂકવો, પછી અનુકમે બીજા અંકો મૂકવા. * * * * *
વર્ગ-૮, અધ્યયન-“પિતૃસેનકૃણા” છે
- x - = = x - = = = = x - • સૂત્ર-૫૮ -
એ પ્રમાણે પિતૃસેનકૃણા પણ રણવી. વિરોષ આ • મુકતાવલી તપ સ્વીકારીને વિચારે છે. તે આ -(૧) પહેલાં એક ઉપવાસ કરીને સર્વ કામગણિત પારણ કરે છે, પછી બે ઉપવાસ, સર્વકામe () પછી બે-xણ ઉપવાસ, ૩) પછી બે-ચાર ઉપવાસ, (૪) પછી બે-પાંચ ઉપવાસ, (૫) પછી બે-સાત ઉપવાસ, એ રીતે વધતાં-વધતાં છેલ્લે બે ઉપવાસ, સર્વકામ ગુણિત પારણું અને ૧૬-ઉપવાસ પછી સર્વકામ ગુણિત પારણું કરે છે.
આજ ક્રમમાં ઘટતાં ઘટતાં છેલ્લે (યાવ4) એક ઉપવાસ કરે, કરીને સર્વકામગુણિત પાર કરે છે. એક પરિપાટીનો કાળ ૧૧-માસ, ૧૫-દિવસનો થાય, ચારેમાં 3-વર્ષ, ૧૦-માસ, બાકી પૂર્વવત્ યાવત્ સિદ્ધ થઈ.
• વિવેચન-૫૮ :
અવતાવતી - સરળ છે. વિશેષ આ - ઉપવાસ, પછી છથી સોળ ઉપવાસ સુધી. આંતરામાં એક-એક ઉપવાસ. પછી ૧૫ ઉપવાસથી છ સુધી ઘટતા જવું, આંતરામાં એક ઉપવાસ, છેલ્લે એક ઉપવાસ કરે. ઉપવાસના કુલ દિવસો-૨૮૪, પારણા દિન-૫૯, કુલ-૩૪૩ એટલે ૧૧-માસ અને ૧૩-દિન થશે. વૃત્તિકાર લખે છે) સૂત્રમાં ૧૫-દિત કેમ છે, તે ન જણાયું.
છે વર્ગ-૮, અધ્યયન-૧૦-“મહાસેનકૃષ્ણા” છે . - x x
x x x — • સૂરણ-૫૯,૬૦ -
પિ૯) એ પ્રમાણે મહાસેનકૃણા પણ રણવી. વિશેષ આ : વર્ધમાન આયંબિલ તપ કરતા વિચરે છે, તે આ - એક આયંબિલ, પછી ઉપવાસ કરે પછી બે આયંબિલ કરીને ઉપવાસ કરે * * * એ રીતે એક-એક આયંબિલ વધતાં-qધાં છેલ્લે ૧૦૦આયવિ કરીને એક ઉપવાસ કરે ત્યારે આ મહાસેન કૃષ્ણા આ તપને ૧૪-gષ, 3-માસ, ર૦-અહોરx વડે યથાસૂમ ચાવતું સમ્યફ કાયાથી યાવતું આરાધીને આર્ય વંદના પાસે આવ્યા, વંદનનમન કરીને પw ઉપવાય વડે ચાવતુ ભાવિત કરdી વિચરે છે. ત્યારપછી મહાસેનકૃણા અય, તે ઉદાર તપથી યાવતુ અતિ શોભતી રહી. પછી તે
Page #60
--------------------------------------------------------------------------
________________
અનુત્તરોપપાતિકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
(૯) અનુત્તરોપપાતિકદશા
ગણ
૮/૧૦/૫૯,૬૦
૧૫ મહાસેનકૃણા આયનિ કોઈ દિવસે મધ્યરાત્રિએ કંદકની જેમ વિચાર આવ્યો, ચાવત આય ચંદનાને પૂછીને યાવતુ સંલેખના કરી, કાળની અપેક્ષા ન કરતા વિચરે છે.
તે મહાસેનકૃણા આયી, ચંદના આ પાસે ૧૧-ગ ભસ્યા, પતિપૂર્ણ ૧-વર્ષ પથયિ પાળ્યો, માસિકી સંખનાથી આત્માને આરાધી, ૬o ભકતોને અનશન વડે છેદીને, જે અર્થ માટે અઢિ લીધેલ, તે અર્થને આરાધી છેલ્લા ઉચ્છવાસ-નિઃશ્વાસે સિદ્ધ-બુદ્ધ થયા.
[૬] શ્રેણિકની પત્ની-કાલી આયનો પર્યાય આઠ વર્ષ, એક-એકની વૃદ્ધિ કરતાં છેલ્લી મહાસેન કૃષ્ણાનો પર્યાય ૧૭-વર્ષ થયો.
- વિવેચન-૫૯,૬૦ -
કાલી આદિનો સાળી પર્યાય કહ્યો. - x • જેની વ્યાખ્યા અહીં નથી કરી, તે જ્ઞાતાધર્મકથાના વિવરણથી જાણી લેવું.
• સૂત્ર-૬૧ :
હે જંબા આદિકર, શ્રમણ ભગવંત મહાવીરે - x • આઠમાં અંગ સૂત્ર અંતકૃદ્દશાનો આ અર્થ કહ્યો છે.
• સૂત્ર-૬૨ :
અંતગડદસા” આંગસૂત્રમાં એક શ્રુતસ્કંધ, આઠ વગોં છે, તેનો આઠ દિવસમાં ઉદ્દેશો થાય છે. તેમાં પહેલા, બીજ, ચોથા, પાંચમાં, આઠમાં વર્ષમાં દશ-દશ ઉદ્દેશ છે, ત્રીજ, સાતમામાં ૧૩-ઉદ્દેશા, છઠ્ઠામાં-૧૬ ઉદ્દેશા છે. બાકી બધું જ્ઞાતાધર્મકથા મુજબ જાણવું.
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન • હવે અનુસરોપપાતિકદશામાં કંઈક વ્યાખ્યાયિત કરે છે. અનુત-સર્વોત્તમ, વિમાનવિશેષમાં ઉપપાત-જન્મ, તે જેમાં છે તે, અનુતરોપપાતિક, તેની પ્રતિપાદિકા દશા-દિશ અધ્યયન પ્રતિબંધ પ્રથમ વર્ગના યોગથી દશા. • x • તેની વ્યાખ્યા જ્ઞાતાધર્મકથાના પ્રથમ અધ્યયન મુજબ જાણવી.
$ વર્ગ-૧-અધ્યયન-૧-“જાલી” છે
– X X - X - X – • સૂત્ર-૧ -
તે કાળે, તે સમયે રાજગૃહનગરે આર્ય સુધમાં પધાર્યા, પરદા નીકળી ચાવતું ભૂ સ્વામી પર્યાપાસના કરતા કહે છે - અંતે પ્રમણ યાવત સિદ્ધિપ્રાપ્ત
મહાવીરે આઠમાં અંગસુત્ર આંતકૃદ્દશાનો એ અર્થ કહ્યું છે, તો નવમા અંગસુત્ર અનુત્તરોપાતિકદશાનો યાવત સિદ્ધિ પ્રાપ્ત [ભમહાવીરે) શો અર્થ કહ્યો છે?
ત્યારે સુધમસ્વિામીએ જંબૂ અણગારને કહ્યું – હે જંબૂ ભગવંત મહાવીરે અનુત્તરોપપાતિકદશાના ત્રણ વર્ગો કહ્યા છે.
ભd x • અનુત્તરોપાતિકદશાંગના ત્રણ વર્ગો કહ્યા છે, તો અંતે અનુત્તરો ના પહેલા વર્ગના કેટલા અધ્યયન કહ્યા ?
જંબૂ - x • પહેલા વર્ગના દશ આદધ્યયનો કહ્યા છે. તે આ - જાતિ, મયાતિ, ઉપાલિ, પુરષોન, વારિયેસ, દીર્ધદંત, ઉષ્ટદ, વેહલ્લ, હાયસ, અભયકુમાર, • • ભંતે ! જે - x - પહેલા વર્ગના દશ અધ્યયનો કહen, તો પહેલા આધ્યયનનો - x - શો અર્થ કહ્યો ?
હે જંબૂ! તે કાળે, તે સમયે રાજગૃહ નામે ઋદ્ધિવાળું, નિર્ભય, સમૃદ્ધ નગર હતું, ગુણશીલ ત્ય, શ્રેણિક રાજ, ધારિણી રાણી, સીંહનું સ્વન, જલિકુમાર મેઘકુમારની જેમ બધું કહેવું, આઠ કન્યા સાથે લગ્ન, આઠઆઠનો દાયો, યાવતુ ઉપરના પાસાદમાં વિચરે છે.
- સ્વામી પધાયાં, શ્રેણિક નીકળ્યો, મેઘકુમારની જેમ જાલિકુમાર પણ નીકળ્યો, તે રીતે જ દીક્ષા લીધી, ૧૧-ગ ભPયો, ગુણરન તપ કર્યું, એ પ્રમાણે અંદક વકતવ્યતા મુજબ જાણવું. તેવી જ વિચારણા, ભગવંતને પૂછવું, સ્થવિરો સાથે વિપુલ પર્વત ચડવું. વિરોષ આ - ૧૬-વર્ષનો બ્રામણ પયય.
મુનિ દીપરત્નસાગરે કરેલ અંતકૃશાંગ સૂત્રનો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
Page #61
--------------------------------------------------------------------------
________________
૧/૧/૧
૧09
પાળીને કાળમાસે કાળ કરી ઉપર, ચંદ્રાદિ વિમાન, સૌધર્મ-ઈશાન, યાવત્ રણઅચુત કહ્યું, નવ વેયક વિમાન પરતટથી પણ ઉપર દૂર જઈને વિજય નામક અનુત્તર વિમાને દેવપણે ઉત્પન્ન થયો.
ત્યારે તે સ્થવિરોએ જાતિ અણગારને કાલગત જાણી પરિનિવણિ નિમિત્તે કાયોત્સર્ગ કરીને, પત્ર-વઅ ગ્રહણ કર્યા, તે જ પ્રમાણે નીચે ઉતર્યા યાવતુ આ તેમના ઉપકરણો.
ગૌતમસ્વામીએ પૂછ્યું - ભગવદ્ ! આપના શિષ્ય જાતિ અણગાર, પ્રકૃતિ ભદ્રક હતા તે કાળ કરીને કયા ગયા? કયા ઉપજ્યા ? હે ગૌતમ ! મારા શિષ્ય, સ્કંદમુનિની માફક કાળ કરીને ચંદ્રાદિ વિમાનોથી ઉંચે ચાવતું વિજયવિમાને દેવપણે ઉપજ્યા.
ભગવન! જાતિ દેવની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! ૩ર-સાગરોપમ. અંતે તે દેવલોકથી આયુ આદિ ક્ષયથી ક્યાં જશે ? ગૌતમ મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધિ પામશે. ••• હે જંબૂ! શ્રમણ ભગવંતે અનુત્તરો. પહેલા વર્ગના પહેલા અધ્યયનનો આ અર્થ કહ્યો.
8 વર્ગ-૧-અધ્યયન-૨ થી ૮ છે
૧૦૮
અનુત્તરોપપાતિકદશાંગસૂત્ર-સટીક અનુવાદ અર્થ કહ્યો છે, તો અનુત્તરોપાતિક દશાના બીજા વર્ગનો ભગવતે શો અર્થ કહ્યો છે? હૈ જંબુ - ૪ - બીજા વર્ગના ૧૩-અધ્યયનો ભગવતે કહ્યા છે.
તે આ - ]િ દીસિન, મહાસેન, લષ્ટદંત, ગૂઢાંત, શુદ્ધદંત, હલ્લ, ક્રમ, હમસેન, મહાતુમસેન, • : [૫] સીહ, સીહોન, મહાસીહસેન, પુણગ્રસેન. આ તેર અધ્યયનો કા છે.
• સૂત્ર-૬ :
“તે શ્રમણ ચાવવા સિદ્ધિ પ્રાપ્ત ભમહાવીરે અનુત્તરો બીજ વનિા ૧૩-આદધ્યયનો કહ્યા છે, તો બીજા વર્ગના પહેલા અધ્યયનનો ચાવત શો અર્થ કહ્યો છે ? હે જંબૂ તે કાળે, તે સમયે રાજગૃહનગર, ગુણllલચૈત્ય, શ્રેણિક રાજ, ધારિણીદેવી, સીંહનું સ્વપ્ન, જાલિકુમારની માફક જન્મ, બાલ્યાવસ્થામાં કળા શીખી. વિશેષ એ કે - તેનું નામ દીધસિનકુમાર રાખ્યું બાકી બધી વકતવતા કાલિકુમાર કહેવી યાવ4 અંત કરશે.
આ જ પ્રમાણે તેને કુમારોના અધ્યયનો કહેવા. બધાંમાં શ્રેણિક પિતા, ધારિણીમાતા અને તેરેનો ૧૬-વર્ષનો પયય કહેવો. અનુક્રમે બે વિજય વિમાને, બે વૈજયંત વિમાને, બે જયંત વિમાને, બે અપરાજિતું અને બાકીના મહામસેન આદિ પાંચ સવર્થિસિદ્ધ ઉત્પન્ન થયા.
હે જંબુ નિચે શ્રમણ ભમહાવીરે અનુત્તરોપપાતિકદશાના બીજા વર્ગનો આ અર્થ કહ્યો છે. બંને વર્ગમાં માસિકી સંખના જાણવી.
- વિવેચન-3 થી ૬ :વૃત્તિકાર મહર્ષિએ કોઈ વૃત્તિ રચેલ નથી.
-
X
-
X
-
X
-
X
-
• સૂત્ર-૨ :
એ જ પ્રમાણે બાકીના આઠે નિવે ?] અધ્યયનો કહેવા. વિશેષ આ - [દશ કુમારોમાં] સાત ધારિણીના પુત્રો હતા, વેહલ્લ-વેરાસ, ચલ્લણાના પુત્રો હતા, પહેલાં પાંચનો પર્યાય-૧૬ વર્ષ, પછીના ત્રણનો બાર વર્ષનો, છેલ્લા બેનો પાંચ વર્ષ છે. પહેલા પાંચની ઉત્પત્તિ અનુક્રમે વિજય, વૈજયંત, જયંત, અપરાજિત, સવથિસિદ્ધમાં, દીતિની સવર્થિ સિદ્ધમાં બાકીના ચારની ઉલટાકમથી જાણવી. બાકી બધું પહેલા અધ્યયન માફક કહેવું, રાજગૃહે શ્રેણિક રાજા અને નંદરાણીનો પુત્ર અભયકુમાર હતો, તેટલું વિશેષ. બાકી પૂર્વવત છે જેભૂ! ભગવતે પહેલા વગનો અર્થ આ પ્રમાણે કહેલો છે.
• વિવેચન-૧,૨ :બંને સુખમાં વૃત્તિકારે કોઈ વૃત્તિ રચી નથી.
મુનિ દીપરત્નસાગરે કરેલ વર્ગ-ર-નો અનુવાદ પૂર્ણ વૃત્તિ છે જ નહીં]
-x-x-x- -
વર્ગ-૩ ક
-
a
–
o
-
મુનિ દીપરત્નસાગરે કરેલા વર્ગ-૧-નો અનુવાદ પૂર્ણ વૃિત્તિ છે જ નહીં] છે વર્ગ-૨, અધ્યયન-૧ થી ૧૩ &
– X - X - X - X – • સૂત્ર-૩ થી ૫ :]િ ભંતે જે શ્રમણ ચાવત સિદ્ધિ પ્રાપ્ત ભ, મહાવીરે પહેલા વર્ગનો આ
• સૂત્ર-૭ થીe :
[l અંતે . જે શ્રમણ ભગવંત મહાવીરે અનુત્તરોપપાતિક દશાના બીજ વનો આ અર્થ કહ્યો, તો ત્રીજા વર્ગનો - x - શો અર્થ કહ્યો છે ? હે ભૂ! ભગવતે • x - ત્રીજા વર્ગના દશ અદયયનો કહ્યા છે - ૮િ) ધન્ય, સુનક્ષત્ર, ઋષિદાસ, પેલ્લક, રામપુત્ર, ચંદ્ર, પૃષ્ઠo - - [6] પેઢાલપુol-આણગાર, પોલિ, વેસલ્લ. આ દશ અધ્યયનો કા છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
૩/૧/૧૦
છે વર્ગ-, અધ્યયન-૧-“ધન્ય” @
x x x - x - • સૂગ-૧૦ :
અંતે જે ભગવતે• x • તો પહેલા અધ્યયનનો અર્થ શો છે? જંબૂ તે કાળે કાકંદ નામે ઋદ્ધ-નિર્ભય-સમૃદ્ધ નગરી હતી, સહસમવન નામે સર્વઋતુક ઉંધાન હતુ, જિતષ્ણુ રાજ હતો. તે નગરીમાં ભદ્રા સાર્થવાહી રહેતી હતી, તેણી આયા રાવતુ અપરિભૂતા હતી. તેણીને ધન્ય નામે પુત્ર હતો. તે અહીન યાવતું સુરૂપ, પાંચ ધાત્રી વડે પસ્પૃિહીત હતો. તે આ – tીરધામી મહાબલકુમામાં કહા મુજબ જાણવું. યાવતું —કલા ભણ્યો યાવત્ ભોગસમર્થ થયો. ત્યારે ભદ્રાએ, તેને ઉન્મત્ત બાલભાવ ચાવતું ભોગ સમર્થ ઘણી, ૩ર-પ્રાસાદાવર્તસક કરાવ્યા, જે અતિ ઉંચા હતા, ચાવતું તેની મધ્ય અનેકશd dભ સંનિવિષ્ટ ભવન હતું સાવત્ ૩ર-ઈભ્ય કન્યા સાથે એક દિવસે પાણિગ્રહણ કરાવ્યું. રૂદાયશ આપ્યા. યાવતુ ઉપરના પ્રાસાદ મૃદંગના ફટ અવાજો સહિત ચાવતું [ભોગ ભોગવો) વિચરે છે.
તે કાળે ભo મહાવીર પધાયાં, પપદા નીકળી, કોમિક રાજ માફક તિરણ રાજ નીકળ્યો, ત્યારે તે , મોટા અવાજથી જમાવી માફક નીકળ્યો. વિશેષ આ મે ચાલતો સાવ4 માતા ભદ્રાને પૂછીને પછી આપ દેવાનુપિય પાસે દીક્ષા લઉં યાવ4 જમાલી માફક પૂછયું, માતા મૂછ પામી, સાવધાન થતા મહાબલ માફક ઉક્તિ-પ્રયુક્તિ થઈ, યાવતું માતા સમજાવવા સમર્થ ન થઈ ત્યારે થાવસ્ત્રાપુની માતા માફક જિતશત્રુને છw-ચામરાદિ માટે પૂછયું, સ્વર્ય જિતરામુએ નિષ્ક્રમણ ઉત્સવ કર્યો, જેમ કૃણે થાવસ્થા મનો કરેલો, યાવતું દીક્ષા લીધી. ઈયસિમિત યાવતુ બ્રહ્મચારી અણગાર થયા.
ત્યારપછી શા અણગાર, જે દિવસે મુંડ થઈ ચાવ4 દીક્ષા લીધી, તે દિવસે જ શ્રમણ ભગવત મહાવીરને વાંદી-નમીને કહ્યું – ભંતે ! આપની અનુજ્ઞા પામી ચાવજીવ નિરંતર છ$, પારણે આયંબિલ તપ વડે આત્માને ભાવતા વિચવા ઈચ્છું છું. છઠ્ઠના પારણે પણ મારે શુદ્ધોદનાદિ આયંબિલ કરવું કહ્યું, અનાર્યાબિલ નહીં. તે પણ સંસૃષ્ટ, અસંસ્કૃષ્ટ નહીં, તે પણ ઉંuિતધર્મવાળું, અનુપ્રિતધર્મવાનું નહીં તે પણ બીજ ઘણાં શ્રમણ, બ્રાહાણ, અતિથિ, કૃપણ, વનીક ન ઈચ્છતા હોય તેવું કહ્યું.
દેવાનુપિયા સુખ ઉપજે તેમ કર, વિલંબ ન કર ત્યારે ધન્ય અણગારે ભમહાવીરની અનુજ્ઞા પામી, હર્ષિત થઈ, * * * છ૪ ત૫ વડે આત્માને ભાવતા વિચારવા લાગ્યા. પછી તે ધન્ય મુનિ પહેલાં છઠ્ઠના પાણે, પહેલી પેરિસીમાં સઝાય કરે છે, ગૌતમસ્વામીવત જ પૂછે છે, યાવત કાર્કદી નગરીમાં આવીને ઉચ્ચનીચ યાવતું સામંબિલ પાવતુ આnહર લીધો.
ત્યારે તે ઘરમુનિને અધત-પવન-પદd-પગૃહિત એષણા વડે ભોજન
૧૧૦
અનુત્તરોપપાતિકદશાંગસૂત્ર-સટીક અનુવાદ મળે તો પાણી નહીં, પાણી મળે તો ભોજન નહીં. ત્યારે તે ધન્યમુનિ અદીન, અવિમના, કનુષ, વિષાદી, અપતિયોગી, યતસ્પટd-ચોગચાઢિામાં યથાવયપ્તિ સમુદાન ગ્રહણ કરીને, કાર્લી નગરીથી નીકળ્યા, ગૌતમસ્વામીવ4 આહાર દેખાયો. પચી ભગવંતની અનુજ્ઞા પામી અમૂર્ષિત રાવતું અનાસકત થઈ, બિલમાં પ્રવેશતા સર્ષની માફક પોતે આહાર કરી, સંચમ-તપથી યાવત્ વિચરે છે.
ભગવંત કોઈ દિવસે કાÉી નગરીના સહમ્રામવન ઉદ્યાનથી નીકળીને બાહ્ય જનપદ વિહારથી વિચરે છે. તે ધન્ય મુનિ ભગવંતના વથારૂપ સ્થવિરો પાસે સામાયિકથી લઈ અગિયાર અંગો ભા, સંયમ-તપથી આત્માને ભાવતા વિચરે છે, પછી ધન્યમુનિ તે ઉદાર તપથી કંદક માફક યાવત થયા.
તે ધન્ય મુનિના પગનું આવા પ્રકારે તપ-પ-લાવણ્ય થયું, જેમ સુકી છાલ, કાષ્ઠ પાદુકા, જૂના જુત્તા હોય, તેવા વન્ય મુનિના પણ સુકા, માંસરહિત, ચામડી-નસોથી યુકત મx હાડકાથી જ પણ છે. તેમ જણાતું હતું, માંસ-લોહીથી નહીં. ઘન્ય મુનિના પગની આંગળી આવી સુંદર હતી - જેમ તુવે-મગ-અડદની કોમળ શીંગને છેદીને તડકો દેવાથી શુક, કરમાયેલી હોય, તેમ ધન્યના પગની આંગળીઓ હતી.
ધરાની જેઘાનું સૌદર્ય આવું હતું. જેમ કાક-કંક કે ટેખિકાવિકની જેવા હોય. ઘરના અનૂ આવા પ્રકારે હતા - કાલિ-મયુર કે ટેલિકાપર્વ હોય ધન્યના સાથળનું સૌદર્ય જેમ શામ, ભોરી, શલ્લકી, શાભલિ વૃક્ષનો છોડવા કે જે કોમળ હોય, તડકો દીધેલ હોય યાવત શુક થયેલ હોય, એવા ઈચના પણ હતા.
ધન્યમુનિનું કેડરૂપ મ આવા સ્વરૂપનું હતું. જેમ ઉંટ- -આદિના પગ હોય ધન્યનું ઉદર પ ભાજન આવું હતું જેમ શુક મસક, ભુંજવાની ઠીભ, કાષ્ઠ કથરોટની જેમ ઉંદર શુક હતું. ધન્યનું પાંસળીરૂષ કટક આવ્યું હતું - જેમ થાક, પાનક, મુંડની શ્રેણિ જેવું હતું. ધન્યની પૃષ્ઠ કરક ક-ગોળવર્તકશ્રેણી જેવું હતું. જ્યની છાતીરૂપ કટક - ચિત્તતૃણની સાદડી, વ્યંજન , તાલવૃત્ત જેવું હતું.
tવન્સની બાહા શમી-વાહા-અગતિની શીંગ જેવી હતી. જ્યના હાથ સુકુ છાણું, વડ x, પલાશ મ જેવા હતા ના હાથની આંગળી વટાણમગ-અડદની શીંગ, જે કોમળ હોય ત્યારે છેદીને તડકો દેવાથી સુકી થયેલી હોય, તેવી હતી. ધન્યની ડોક ઘડકુંડિકા-ઉચ્ચ સ્થાપકની ગીશ જેવી હતી. ધન્યની દાઢીતુંબડા કે હકુવાના ફળ કે આંબાની ગોઠી જેવી હતી જ્યના હોઠ જેમ સુકી જળો, લેખ ગોળી, લાખની ગોળીની જેવા હતા. ધન્યની જીભ વડપલાશ કે શાક બ જેવી હતી. ધન્યનું નાક આમ, ભાઇક, બીજોરુની સુકી પેશી જેવું હતું.
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૧/૧૦
૧૧૧
ધન્યની આંખ વીણા કે બદ્ધીસકના છિદ્ર કે પ્રભાત કાળના તારા જેવી
હતી. ધન્યના કાન મૂળા-ચીભડા-કારેલાની છાલ જેવા હતા. ધન્યનું મસ્તક કોમળ તુંબડુ કે આલુક, સેફાલ જેવું કોમળ હોય અને તડકે સુકવ્યું હોય તેવું હતું. ધન્યમુનિનું શીર્ષ શુષ્ક, રુક્ષ, નિાિ, માત્ર અસ્થિ, ચર્મ-નાડીથી ઓળખાતું હતું, માંસ-લોહીથી નહીં. આ પ્રમાણે દરેક અંગના વર્ણનમાં જાણવું. વિશેષ એ ઉંદર, ક, જીભ, હોઠના વર્ણનમાં અસ્થિ શબ્દ ન કહેવો, પણ માત્ર ચામડી અને નસો વડે જણાય છે, તેમ કહેવું. [આ પ્રમાણે ધન્ય મુનિના શરીરનું સૌંદર્ય કેવું થયુ હતું તે કહ્યું]
ધન્યમુનિના પગ જંઘા-ઉરુ શુષ્ક અને રુક્ષ હતા, તેની કેડરૂપી કટાહ માંસ ન હોવાથી ઉંચા, બહાર નીકળતા હતા. પડખાનો ભાગ ઉંચો, ઉદરરૂપી ભાજન પીઠને અડી ગયેલ, પાંસળીરૂપ કડા દેખાતા હતા, અહ્મસૂત્ર માળાની જેમ ગણી શકાય તેવી પૃષ્ઠ કરડક સંધિ, ગંગાના તરંગરૂપ ઉદરરૂપ કટકનો વિભાગ, બાહુ સુકા સર્પ જેવી, શીથીલ ચોકડાની જેમ લબડતા અગ્ર હસ્ત, કંપવાતીની જેમ કંપતી મસ્તક રૂપ ઘડી, કરમાયેલ મુખકમળ, ઉદ્ભટ ઘડા જેવું મુખ, બુડેલા નયનરૂપ કોશ હતા. આત્મ વીર્ય વડે જ ચાલતા કે ઉભતા હતા, ભાષા બોલું એમ વિચારતા થાકી જતા હતા. કોલસાની ભરેલી ગાડીની જેમ, સ્કંદક મુનિ માફક જાણવું યાવત્ રાખથી ઢંકાયેલ અગ્નિની જેમ તપ-તેજ વડે અને તાતેજ લખીથી શોભતા હતા.
• વિવેચન-૧૦ :
ત્રીજા વર્ગમાં વુત્તહિવુત્ત - દીક્ષા ગ્રહણ સાંભળીને મૂર્છિત થઈ, સાવધાન થયા પછી માતા અને પુત્રની દીક્ષાના નિષેધ અને સમર્થન વિષયક ઉક્તિ-પ્રત્યુક્તિ. - - મહાબલ-ભગવતી સૂત્રોક્ત.
આવંચિત - શુદ્ધોદનાદિ, સંસ-ખરડાયેલ હાથ વડે દેવાતું, ઉલ્ઝયધર્મિયફેંકી દેવા યોગ્ય, શ્રમણ-નિર્ગુન્થ, અતિથિ-ભોજનકાળે આવેલ, કૃપણ-દદ્ધિ, વનીકચાચક, અશ્રુધત-સુવિહિત સાધુ જેવી એષણા, પયયયા-પ્રકૃષ્ટ યત્નવાળા, પચત્તાગુરુ વડે અનુજ્ઞાત, પઝાહિય-પ્રકર્ષથી સ્વીકારેલ. વિમના - શૂન્યચિત રહિત, અકલુષક્રોધાદિ કાલુષ્યરહિત, અવિષાદિ-વિષાદ રહિત, અપરિતંતયોગી-અવિશ્રાંત સમાધિ, જયણ-પ્રાપ્ત યોગમાં ઉધમ, ઘટણ-અપ્રાપ્તની પ્રાપ્તિ માટે યત્ન, યોગ-મન વગેરે સંયમ વ્યાપાર, અહાપજત્ત ચચાલબ્ધ, સમુદાન-ભિક્ષા, બિલમિત-બિલમાં સર્પ પ્રવેશે
તે રીતે.
-
તવપૂવાવળ - તપ વડે આકારનું સૌંદર્ય. [કેવું થયું ?] શુ - સૂકી ત્વચા, જરગ્ગ-જીર્ણ, રૂપાના - જોડા, અસ્થિ-હાડકાં, શિરા-નાડી, - x - X - કલધાન્ય વિશેષ, સંગલિય-શીંગ, ફલિકા, તરુણ-કોમળ, નવા. મિલારમાણ-કરમાયેલ, કાકજંધા-વનસ્પતિ વિશેષ, તેની નસો દેખાતી હોય અને સંધિ સ્થાન જાડા હોય અથવા કાગળાની જંઘા, સ્વાભાવિક માંસ, લોહી રહિત હોય છે. કાલિપો-કાક જંઘા
અનુત્તરોપાતિકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
નામક વનસ્પતિની ગાંઢ, ઢેણિકાલ-તિડ. બોરીકરીલ-બોરના વૃક્ષનો છોડ. દિપત્ત - કટીરૂપ પાતળાપણાથી બે અવયવ રૂપપણે. પાઠાંતરથી કટીપટ્ટ કે ઉંટના પગ, ઉંટના પગ બે ભાગરૂપે ઉંચા અને નીચે ધસતા હોય, તેનો જેવો પૃતપ્રદેશ. - ૪ - સુક્કદિય-સુકાયેલ મસક, ભજ્જણય કભલ્લ-ચણાદિ ભુંજવાનું ભાજન-ઘડાદિની ઠીકરી તથા કટ્ટુ કોલંબ-વૃક્ષની શાખાનો નમેલો અગ્રભાગ અથવા લાકડાની કથરોટ. કેમકે છાતીના હાડકાં નીચે નમેલા હતા. પાંસુલી-પડખાનાં હાડકાં. સ્થાસક-દર્પણ આકૃતિવાળા સ્ફૂકાદિ. - ૪ - સ્થાસકાવલી-દેવકુલ ઉપર રહેલ આમલસાર જેવી આકૃતિ. પાણ-ભાજનવિશેષ, મુંડા-ભેંસના વાડા આદિમાં રાખેલ વાડ કે કુંઠા. આવલિ-પંક્તિ. - ૪ - કર્ણ-મુગટ આદિની કાનસ, ગોલક-ગોળ પાષાણાદિ.
૧૧૨
૩૬ - હૃદય, ચિત્ત-તૃણ વિશેષ, ક-ખંડ, સાદડી. વ્યંજનક-વાંસનો વીંઝણો, તાલિયંટ-તાલવૃત્તવીંઝણો, તેની જેવી પાતળી છાતી. સમી-કોઈ વૃક્ષ, તેના જેવા હાથ. છગણિય-છાણું, રત્ન - ઘડો, કુંડિકા-કમંડલ, આદિ જેવી કૃશ ગ્રીવા. હનુય-દાઢી, ચિબુક. અલાળુ-તુંબડું, હકુવ-વનસ્પતિ વિશેષ, બગડ્ડિય-આંબાની ગોઠલી. જલોયબેઈન્દ્રિય જળજંતુ, સિલેસ-શ્લેષ્મણ, ગુલિયા-ગુટિકા, અલક્તક-લાખનો રસ. તેના જેવા સુકાયેલા હોઠ.
સંચળ - કેરી, પેશિકા-ખંડ, આંબાલક-એક ફળ, માતુલુંગ-બીજોરુ, છિછિદ્ર, પાસઈચતારિંગા-પ્રભાતના તારા જેવા થોડાં તેજવાળા એવા લોચન. મૂલક-મૂળો, વાલુક-ચીભડું, કારેલક-કારેલા, તેની છાલ જેવા પાતળા કાન. - X - આલુક-કંદ વિશેષ - ૪ - સિઝ્હાઈય-સિસ્તાલક ફળ વિશેષ. - ૪ - આ રીતે પગથી માથા સુધી ધન્યમુનિનું વર્ણન કર્યુ. ફરી પણ તેની જેમજ બીજા પ્રકારે વર્ણવે છે –
ધન્યમુનિ કેવા થયા ? માંસ અભાવે શુષ્ક, ભુખના યોગથી રૃક્ષ. - ૪ - વિગય-વિકૃત, તટી-પડખા, કરાલ-ઉન્નત્ત, માંસ ક્ષીણ થવાથી હાડકાં ઉંચા દેખાતા હતા. કટાહકાચબાના પૃષ્ઠ ભાગ જેવા. - x - પૃષ્ઠ-પાછળના ભાગને આશ્રીને, તેમાં રહેલ યકૃત્, પ્લીહા આદિ ક્ષીણ થવાથી. મધ્યમાં દુર્બલ હોવાથી ઉદરની અડકેલ. પાંસુલિ કટક-પડખાનો ભાગ વલયાકાર થઈ ગયો, અક્ષમાળાની જેમ ગણી શકાય તેવા, કેમકે માંસ રહિત હોવાથી અતિવ્યક્ત હતા. - ૪ - ૪ - કડાલિ-ઘોડાના મોઢાને અંકુશમાં રાખવા માટેનું લોઢાનું ચોકઠું. - x - કંપણવાઈઅ-કંપન વાયુ રોગવાળા, * વેવમાણીઅ-કંપતી એવી. - x - ઉબ્લડ-વિકરાળ, ઘડાના મુખ જેવું. ઉબુડ-અંદર
ઉતરી ગયેલ આંખો. જીવં જીવેણ-જીવના સામર્થ્યથી, શરીર સામર્થ્યથી નહીં.
- સૂત્ર-૧૧,૧૨ :
[૧૧] તે કાળે રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજા. તે કાળે ભગવંત મહાવીર પધાર્યા, પર્યાદા નીકળી. શ્રેણિક નીકળ્યો. ધર્મકથા કહી, પર્ષદા પાછી ગઈ. ત્યારે શ્રેણિકે ભમહાવીરની પારો ધર્મ સાંભળી, સમજીને ભગવંત વંદનનમન કર્યા. પછી પૂછ્યું – હે ભગવન્ ! આ ઈન્દ્રભૂતિ આદિ ૧૪,૦૦૦
Page #64
--------------------------------------------------------------------------
________________
૩/૧/૧૧,૧૨
૧૧૩
૧૧૪
અનુત્તરોપાતિકદશાંગસૂત્ર-સટીક અનુવાદ સંયમ અને તપથી આત્માને ભાવતા વિચારે છે. પછી સુન મુનિ ઉદર તપથી અંદકની જેમ તે કાળે રાજગૃહના ગુણશીલ ત્ર્ય સ્વામી પધાર્યા. ઉદા નીકળી, રાજ નીકળ્યો, ધર્મકથા કહી, રાજા પાછો ગયો, દા પાછી ગઈ.
કોઈ દિવસે મધ્યરાત્રિ કાળે ધમાગાિ કરતા કંદકની જેમ વિચાર આવ્યો. યાવતુ સુનબ મુનિનો ઘણાં વર્ષનો પ્રચયિ. ગૌતમસ્વામીની પૃચ્છા યાવતુ સવર્થિ સિદ્ધ દેવ, 13-સાગરોપમ સ્થિતિ, મહાવિદેહે મોક્ષે જશે. રીતે બીજી આઠેને કહેવા. વિરોષ એકે - ક્રમથી - બે રાજગૃહે, બે સાકેd, બે વાણિજય ગામે, નવમો નવમો હસ્તિનાપુરે દશમે રાજગૃહે હતો, નવની માતાનું નામ ભદ્રા, નવેના ૩ર-કન્યા સાથે લગ્ન, થાવસ્યપુત્રની જેમ નવેની દીક્ષા, દશમાં વેહલ્લનો મહોત્સવ તેના પિતાએ કર્યો. વેહ૪નો સાત્રિ પર્યાય છ માસ, ધન્યનો નવમાસ, બાકીનાનો ઘણાં વર્ષોનો દીપચયિ હતો. | હે જંબૂ! દિકર, તિર્થંકર, સ્વયંસંબુદ્ધ, લોકનાથ, લોક પ્રદીપ, લોકપોતકર, અભયદય, શરણ-ચક્ષુ-માધિમંદિય, ધર્મદિશક, ધર્મવિર ચાતુરંત ચક્રવર્તી અપતિહત શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનધાક, જિન-જાવક, બુદ્ધ-બોધક, મુકતમોક, તીણતા ઈત્યાદિ ભગવંત મહાવીરે અનુત્તરો ના ત્રીજા વગનો આ અર્થ કહ્યો છે.
શ્રમણોમાં કયા અણગર મહા દુકન્કારક અને મહાનિર્જરાતક છે ? હે શ્રેણિક! - x - તેમાં ધન્ય અણગર મહાદુકરકાક અને મહાનિર્જરાતરક છે.
ભગવન! એમ કેમ કહ્યું?* - હે શ્રેણિક! તે કાળે, તે સમયે કાર્કદી નગરી હતી, યાવતુ ઉપરી પ્રાસાદે ધન્ય વિચરતો હતો. ત્યારે કોઈ દિવસે હું પૂવનિમૂન વિચરતા, ગમાનુગામ ચાલતા, કાકી નગરીએ સહમ્રામવન ઉંધાને આવ્યો. યથા પ્રતિરૂપ અવગ્રહ ગ્રહણ કર્યા. યાવતુ વિચરતો હતો. હર્ષદા નીકળી યાવત્ ધ એ દીક્ષા લીધી ઈત્યાદિ પૂર્વવત ધન્યમુનિના શરીરનું વન યાવતુ શોભતા રહ્યા છે. તેથી તે શ્રેણિક તેને યાવતું મહાદુક્કરકારી કહn.
ત્યારે શ્રેણિક રાજ, ભગવત પાસે આ અર્થ સાંભળી, સમજી, હર્ષિત થઈ, ભગવંતને ત્રણ પ્રદક્ષિણા કરી, વાંદી-નમીને ધન્યમુનિ પાસે આવ્યો. આવીને ધન્યને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, વદી-નમીને કહ્યું - આપને ધન્ય છે, આપ સુપુણસ, સુકૃતાર્થ અને કૃતલક્ષણ છો, જન્મ અને જીવનનું ફળ આપે પ્રાપ્ત કર્યું છે. એમ કહી વાંદી-નમી, ભગવંત પાસે આવી, ભગવંતને પ્રણ વખત વંદનનમન કરીને, જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ગયા.
[૧] ત્યારપછી તે ધન્યમુનિને કોઈ દિવસે મધ્યરાત્રિમાં ધર્મજાગરિકા કરતા આવા પ્રકારનો મનોગત સંકલ્પ થયો કે હું આ ઉદર તપથી અંદકની જેમ જાણવું, તો ભગવંતને પૂછીને ચાવતું સ્થવિરો સાથે વિપુલ પતિ ચા. માસિકી સંવેદના, નવમાસ પર્યાય યાવત કાળમાસે કાળ કરી, ઉપર ચંદ્રાદિથી ઉો, નવ પૈવેયકથી પણ ઘણે ઉંચે જઈને સવિિસદ્ધ વિમાને દેવપણે ઉત્પન્ન થયા. તે રીતે જ સ્થવિરો ઉતય િયાવતુ આ તેના ઉપકરણાદિ છે..
- ગૌતમસ્વામીનો પ્રસ્ત ભગવંતનો ઉત્તર-સ્જદકની જેમ સવસિદ્ધ વિમાને ઉપજ્યા. ધન્યદેવની કાલસ્થિતિ- ૩૩ સાગરોપમાં તે દેવલોકથી ચ્યવીને મહાવિદેહે ઉત્પન્ન થઈ મોક્ષે જશે. હે જંબૂ! શ્રમણ ભગવતે પહેલા અધ્યયનનો આ અર્થ કહ્યો છે.
વર્ગ-૩, અધ્યયન-૨ થી ૧૦.
– X - X - X - X – • સૂઝ-૧૩ -
ઉોપ હે જંબા તે કાળે, તે સમયે કાર્કદી નગરીમાં ભદ્રા નામે આ સાવિાહી રહેતી હતી. તેણીને સુનબ નામે અહીન યાવતું સુરષ, પાંચ ધાનીથી પાલન કરાતો, ધન્ય જેવો પુત્ર હતો. તેની જેમજ ૩ર-કન્યા સાથે લગ્ન યાવતુ ઉપરી પ્રાસાદમાં વિચરે છે.
તે કાળે સમોસરણ, દીન્યની માફક સુનક્ષત્ર નીકળ્યો. થાવરચાયુગની જેમ દીક્ષા યાવતુ ઈયસિમિતાદિ યુકત અણગાર થયો. ત્યારે સુનક્ષત્ર અણગારે, દીક્ષાના દિવસથી જ ભમહાવીર પાસે ધન્ય માફક અભિગ્રહ લીધો ચાવતું : x • સંયમથી યાવતું વિચારે છે. બાહ્ય જનપદમાં વિચ, ૧૧-અંગો ભણા. [15/8|
મુનિ દીપરત્નસાગરે કરેલ અનુત્તરોપપાતિક દશાનો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
0
– X
- X
- X
- X
- 0
Page #65
--------------------------------------------------------------------------
________________
(૧૭) પ્રજ્ઞાચાકરણગ
વાદ તા ટકાવારી વિવેચન ૦ અનવ્યાકરણ નામે દશમાં અંગની વ્યાખ્યા કરીએ છીએ. તેના નામનો અર્થ શું છે? ઇન • અંગુઠ આદિ અનવિઘા, તેને આ પ્રસ્ત વ્યાકરણમાં જણાવીએ છીએ. કયાંક “પ્રનવ્યાકરણદશા'' એવું નામ દેખાય છે. પ્રજન • વિધા વિરોષના વ્યાકરણને પ્રતિપાદન કરનાર શા • દશ અધ્યયન યુક્ત ગળે પદ્ધતિ, છે. આ વ્યુત્પત્તિ પૂર્વ કાલે હતી. અહીં તો આશ્રવ પંચક અને સંવર પંચક વ્યાકૃતિ જ પ્રાપ્ત થાય છે.
* આશ્રયદ્વાર ર્ક
-
o
o
-
શ્રીમન મહાવીર વર્ધમાનસ્વામી સંબંધી પાંચમાં ગણધર શ્રી સુધમ સ્વામીએ સૂત્રથી જંબૂસ્વામી પ્રતિ કહેવાને સંબંધ, અભિધેય, પ્રયોજન પ્રતિપાદન યુક્ત ‘બૂ' એમ આમંત્રીને આ • x • કહે છે.
• સૂત્ર-૧ -
તે કાળે, તે સમયે ચંપાનગરી હતી, પૂણભદ્ર રાજ્ય હતું. ત્યાં વનખંડમાં ઉત્તમ અશોકવૃક્ષ, પૃવીશિલાપણુક હતા. ચંપાનગરીમાં કોશ્ચિક રાજ, ધારિણી રાણી હતા. તે કાળે, તે સમયે શ્રમણ ભગવત મહાવીરના શિષ્ય, આર્ય સુધમાં નામે સ્થવિર હતા. તેઓ જાતિ-કુળ-બળ-રૂપ-વિનય-જ્ઞાન-દર્શન-ચાગ્નિ-લા અને લાઘવણી સંપન્ન હતા. ઓજસ્વી, તેજવી, વવી, યશસ્વી હતા. ક્રોધમાન-માયા-લોભ-નિદ્રા-ઈન્દ્રિય અને પરીષહના વિજેતા હતા. અવિતાશા અને મરણભયથી મુકત તપ-ગુજ-મુકિત-વિધા-મંw-how-ના-નિયમ-સત્ય-શીયજ્ઞાન-દર્શન અને ચાસ્ટિકમાં પ્રધાન હતા. ચૌદપૂની, ચાર જ્ઞાનથી યુકત, ૫oo અણગાર સાથે પરિવરેલ, પૂવનિપૂર્વ વિચરતા, ગ્રામનુગામ જતાં, ચંપાનગરીએ આવ્યા. યાવતુ યથ-પતિપ અવયહ ગ્રહણ કરી, સંયમ-તપથી આત્માને ભાવતા વિચરે છે.
તે કાળે, તે સમયે આર્ય સુધમનિા શિષ્ય, આર્ય જંબૂ નામક અણગાર, કાયપગમીય, સાત હાથ ઉંચા યાવતું સંક્ષિપ્ત-વિપુલ તેજોલેસ્પી, આર્ય સુધમાં
Wવિની થોડે દૂર ઉtવજાતુ કરી સાવ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે.
ત્યારે તે આ જંબૂ દ્રાસંશય-કુતૂહલ જમતા, ઉત્પન્ન થદ્વાદિ, સંભાત શ્રદ્ધાદિ, યમુન દ્વાદિ વડે, ઉત્થાનથી ઉઠીને આર્ય સુધમ પાસે આવ્યા, આવીને માર્ચ સુધીમતિ પ્રણ વખત પ્રદક્ષિણા કરી, વદન-નમન કયાં,
૧૧૬
પ્રવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ અહિ નીકટ કે દૂર નહીં તેમ વિનયથી અંહિ ોડીને પાસના કરતા પૂર્ય - ભંતે જે શ્રમણ ભગવંત મહાવીર સાવત્ સિદ્ધિ પ્રાપ્ત નવમાં અંગ અનુત્તરોપuતિકદનો આ અર્વ કહો, તો દશમાં અંગ વ્યાકરણનો ભગવતે શો અર્થ કહ્યો છે
હે જંબૂ દશમાં અંગના ભગવંતે બે શ્રુતસ્કંધ કહા છે - આવ દ્વાર અને સંવરદ્વાર, અંતે પહેલા સુતસ્કંધના ભગવતે કેટલા અધ્યયનો કા છે? હે જંબા* * * પાંચ વન કર્યા છે. બીજાના પણ પાંચ જ છેઆ આયવ અને સંવરનો ભગવતે શો અર્થ કહ્યો છે ત્યારે સુધમસ્વિામીએ, જંબૂ અણગાને આમ કહ્યું -
• વિવેચન-૧ : [કિંચિત્ - શેષ કથન-સૂમ-૨ને અંતે છે.]
આ સૂઝ અહીં વૃત્તિમાં નોંધાયેલ છે, બીજી પ્રતમાં ઉપોષ્ણાત સૂગ રૂપે છે, [અમે સૂગ રૂપે મૂકેલ છે.) તે કાળે આદિ જ્ઞાતાધર્મકથા મુજબ જાણવું. સૂગકારશ્રીએ બે શ્રુતસ્કંધરૂપે કહેલ છે, તે રૂઢ નથી, રૂઢીમાં એક શ્રુતસ્કંધપણે જ છે. (શેષ વિવેચન સૂપ-- અંતે મૂકેલ છે.]
સૂગ-૨ -
હે જંબૂ! આ આશ્રવ-સંવર વિનિશય પ્રવચન સારને હું કહીશ, જે મહર્ષિઓ વડે નિશયાળે સમીરીનરૂપે કહેલ છે.
• વિવેચન-૨ = + મૂિત્ર-૧-શેષ વૃત્તિ]
JUTHો આ કહેવાનાર પ્રત્યક્ષ શાસ્ત્ર. અશ્વ- અચહ્નિ અભિવિધિ વડે, અવત - કર્મ જેનાથી શ્રવે તે આશ્રવ-પ્રાણાતિપાતાદિ પાંચ, તથા સંવર-આમાપી તળાવમાં કમળનો પ્રવેશ રોકાય, તે સંવ-પ્રાણાતિપાતાદિ. નવસ્વરૂપ અભિધાનથી નિર્ણય કરાય તે - વિનિશ્ચય. પ્રવચન-દ્વાદશાંગી, જિનશાસન તેના ફળનો સ તે નિચંદ, - x " આ નિચંદતા તે પ્રવચનસારપણાથી છે. રાત્રિ રૂપવયી સારવ છે. ચરણરૂપવ તે આશ્રવ-સંવરના પરિહાર આસેવા લક્ષણ અનુષ્ઠાનના પ્રતિપાદકવણી છે. • x • સામાયિકથી બિંદુસાનું શ્રુતજ્ઞાન, તેનો સાર ચાસ્ત્રિ છે અને ચાસ્ત્રિનો સાર નિર્વાણ છે. વચ્ચે-તે કહીશ.
નિશાયાર્થ-નિર્ણયને માટે, અથવા જેનું પ્રયોજન તિશય છે તે. અથવા કર્મનો ચય ચાલ્યો જાય તે નિશ્ચય-મોક્ષ, તેને માટે આ શા-વિશેષણ છે. સારી રીતે કેવલજ્ઞાન વડે જોઈને, જેમ છે તેમજ જેનો અર્થ કહેવાયો છે. કોના વડે ? • સર્વજ્ઞ, તીર્ણ પ્રવર્તતાદિ અતિશયતાગી. ક્ષય-મુનિઓ. તે મહર્ષિ-તીર્થકર વડે.
જંબૂ એ સુધમસ્વિામીના શિષ્ય હોવાથી, આ સૂp વડે સુધમસ્વિામીએ કહેલ છે અને અચી તીર્થકર વડે કહેવાયેલ છે. તે ભમહાવીરે કહ્યું છે છતાં બહુવચન નિર્દેશ, બીજા તીર્થકરને પણ અભિહિત જાણવો. તે બધાં તીર્થકરોના તુલ્યમતત્વના પ્રતિપાદનાર્થે છે. • x • x •. “અરહંતો અને કહે છે, સૂત્ર વડે ગણધરો ગુંયે છે.” આ વચનાનુસાર અહ શબ્દ પ્રયોગ જ યોગ્ય છે. * * * * * * * આ અર્થથી
Page #66
--------------------------------------------------------------------------
________________
૧/૧/૧
૧૧૩
૧૧૮
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
તીર્થકર અપેક્ષાએ “આત્માગમ” છે, ગણધર અપેક્ષાએ અર્થથી “અનંતરાગમ', તેમના શિષ્યોની અપેક્ષાએ “પરંપરાગમ કહ્યું “જંબૂ” શબ્દથી સૂગ વડે સુધમસ્વિામીને આમાગમ અને જંબુસ્વામીને અનંતરાગમ, તેમના શિષ્યોને પરંપરાગમ છે.
અથવા ઉપોદ્ઘાત નિયુક્તિ સંબંધી ભેદ રૂપ અર્થથી તીર્થકર લક્ષણ ભાવપુરુષ પ્રણિત, સૂઝથી ગણધલક્ષણ ભાવ પુરુષ પ્રણીતતા છે. આનો ગુરુપર્યક્રમ લક્ષણ સંબંધ પણ દર્શાવ્યો. એ રીતે આ શાસ્ત્રમાં આતપણિત હોવાથી, અવિસંવાદીપણે ગ્રહણ કરવો, એવી બુદ્ધિ ભાવવી. - x - આમાં ઉપક્રમ દ્વારા અંતર્ગતુ અધિકાર દ્વાર, તવિશેષભૂત સ્વ-સિદ્ધાંત વકતવ્યતાત્કારનો એકદેશ કહો. “પ્રવચનનો નીચોડ” એના દ્વારા પ્રવચનપ્રધાન અવયવ રૂપવા કહ્યું. પ્રવચનના ક્ષાયોપથમિક ભાવ રૂપવથી - X - છ નામનો અવતાર બતાવ્યો છે. “છ નામ હારમાં દયિકાદિ છ માવો પ્રરૂપ્યા છે. “નિશ્ચયાર્થ” શબ્દથી શાસ્ત્રનું અનંતર પ્રયોજન કહ્યું. - ૪ -
આ રીતે કત અને શ્રોતાને પ્રયોજનવાળા બતાવ્યા. આ પ્રમાણે ઉપોદ્ઘાત નિર્યુક્તિના ભેદરૂપ કારણદ્વાર કહ્યું. તેથી કયા કારણે આ અધ્યયન કહ્યું, તે વિચારી શકે. શાસ્ત્ર પ્રતિપાદન કારણને વિચારવું - xx• અહીં “આશ્રવ-સંવર વિનિશ્ચય” વડે અભિધેય વિશેષાભિધાયકવ લક્ષણ, તસ્વરૂપ માત્ર વિવક્ષિત છે, ‘નિશ્ચયાર્થ' શબ્દથી તેના ફળરૂપે પ્રયોજનને જણાવેલ છે. પ્રયોજન કહીને ઉપાય-ઉપેયભાવલક્ષણ બતાવ્યા.
• x - આ અંગસૂત્રમાં શ્રુતસ્કંધો અધ્યયન સમુદાયરૂપ છે માટે ઉપક્રમાદિ દ્વારોને યોજતા યથા સંભવ ગાથા અવયવ વડે દશર્વિલ છે. તેથી આચાર-ટીકાકૃત અંગને આશ્રીને તેને દર્શાવેલ છે. આશ્રવ-સંવર અહીં અભિધેયત્વથી કહેલ છે - x - આશ્રવને નામ, પરિણામથી કહે છે –
છે આસવદ્વાઅધ્યયન-૧-હિંસા છે
- X - X - X - X - X - X - • સૂત્ર-3 :
જિનેશ્વરોએ જગમાં અનાદિ આસવને પાંચ ભેદે કહ્યો છે - હિંસા, મૃષા, અદત્ત, અબ્રહ્મ અને પરિગ્રહ.
• વિવેચન-3 :
વિવિધ પ્રજ્ઞત-પ્રરૂપિત, જિન-રાગાદિ જિતનાર. ઈહ-પ્રવચનમાં કે લોકમાં. આશ્રવ-પ્રવાહની અપેક્ષાએ અનાદિ-આદિ સહિત, ઉપલક્ષણથી વિવિધ જીવ અપેક્ષાઓ અનંત અથવા સાદિ-સાંત, કર્મબંધ અભાવથી સિદ્ધોની માફક, બધાંને બંધાદિ અભાવના પ્રસંગથી અથવા - ઋણ-અધમર્ણથી દેય દ્રવ્ય, તે અતિદ્રવથી અતીત તે અતિકાંત, તે ઋણાતીત અથવા અણ-પાપકર્મ આદિ-જેનું કારણ છે, તે અનાદિ, પાપ કર્મરહિત હોવાથી આશ્રવમાં ન પ્રવર્તે. સિદ્ધોને પણ તે પ્રવૃત્તિ પ્રસંગ છે.
નામથી કહે છે :- હિંસા-પ્રાણવધ, માંસ-મૃષાવાદ, અદd-ચાંદdદ્રવ્ય ગ્રહણ, અબ્રાહા-મૈથુન, પરિગ્રહ-સ્વીકાર, અબ્રાહ્મપરિગ્રહ. -x - તે હિંસાદિ ભેદથી પાંચ પ્રકારે
છે. બીજા પ્રકારે ૪૨-ભેદો છે. જેમકે ઈન્દ્રિય-પ, કપાય-૪, અવત-૫, ક્રિયા-૨૫, યોગ-3 એ રીતે-૪ર ભેદ. સ્થાનાંગ આ ભેદ બીજી-બીજી રીતે પણ છે.] આ ગાથા વડે દશ અધ્યયનરૂપ અંગના-પાંચ આશ્રવ અભિધાયી પાંચ અધ્યયનો સૂચવ્યા. હવે પહેલું અધ્યયન કહે છે
• સૂત્ર-૪ -
પાણવધ આશ્રવ જેવો છે, જે નામે છે, જે પાપીઓ કરે છે, તે જેવું ફળ આપે છે, જે રીતે તે કરાય છે, તેને તમે સાંભળો.
• વિવેચન-૪ -
નારિસ - જે સ્વરૂપે, જેના જે નામો છે, જે રીતે પ્રાણિ વડે તે કરાય છે, જારિસ-જેવું સ્વરૂપ છે, ફળ-દુર્ગતિગમનાદિ, દદાતિ-કરે છે. પાપા-પાપીઓ, પ્રાણાપ્રાણીઓ, તેનો વધ-વિનાસ. તે પદાર્થ પંચક. નિસામેહ-મારું કથન સાંભળો. નારિય • શબ્દથી પ્રાણિવધના તવને નિયતાથી જાણવું, નામ વડે પયય વ્યાખ્યાન છે. બાકી ત્રણથી ભેદ વ્યાખ્યા છે. કેમકે કરણ પ્રકાર અને ફળભેદથી, તે જ પ્રાણિવાનું ભેદાવાપણું છે. અથવા જેવા જે નામો છે, તેના સ્વરૂપથી પ્રાણિવધ વિચારેલ છે. - x • જે રીતે કરેલ છે, જેઓ કરે છે, એના દ્વારા આ કારણથી વિચારેલ છે - X • જેવું ફળ આપે છે, તેના વડે આ કાર્યથી ચિંતિત છે. આ રીતે ત્રણ કાળવર્તી તેનું નિરૂપણ છે.
અથવા અનુગમ નામક દ્વાના અવયવરૂપ ઉપોષ્ણાત નિયુકિતના પ્રતિદ્વારોના fઉં વfવઇ આદિના મધ્યથી આ ગાથા વડે કંઈક દશવિલ છે. “ચાર્દેશક' વડે પ્રાણિવધ સ્વરૂપ દશવિ છે, નામથી નિરુક્તિદ્વાર, કેમકે એકાઈ શબ્દ વિધાનરૂપ છે. સમ્યક્દષ્ટિ' આદિ ગાથાથી સામાયિક નિક્તિ પ્રતિપાદિત કરી છે. જેમ કૃત વડે “કઈ રીતે" દ્વાર કહેલ છે. મુનિ વડે “કોનું” દ્વાર કહ્યું છે. • x • હવે યાદેશ’ દ્વારા જણાવવા કહે છે –
• સૂત્ર-પ :
જિનેશ્વર દ્વારા “પ્રાણવધ’ આ પ્રકારે કહ્યો છે - પાપ, ચંડ, રુદ્ર, શુદ્ધ, સાહસિક, અનાર્ય, નિર્ગુણ, નૃશંસ, મહાભય, પ્રતિભય, અતિભય, ભાપનક, ગાસનક, અન્યાય, ઉદ્વેગજનક, નિરપેક્ષ, નિધમ, નિશ્ચિપાસ, નિકરુણ, નરકાવાસગમન-નિધન, મોહમહાભય પdfક, મરણ વૈમનસ્ય..
• વિવેચન-૫ :
પ્રાણવધ-હિંસા નામચી અલંકૃતુ વાક્યના આ પ્રત્યક્ષ, નિત્ય-કોઈક વખત એમ નહીં, પાપ-ચંડ આદિ સ્વરૂપને ત્યજીને વર્તે એ ભાવના. જિન-આM પર કહેલ, કઈ રીતે ? પપ પાપપ્રકૃતિના બંધહેતુત્વથી, ઈડ - કષાયની ઉત્કટથી કાર્ય કરવા વડે. - રૌદ્રરસમાં પ્રવર્તવાણી. રુદ્ધ. મુદ્ર - દ્રોહક કે અધમ અને તેમાં પ્રવર્તિત. માસિવ - વિચાર્યા વિના વર્તતો મનાઈ - પાપકર્મથી દૂર જનાર તે આર્ય, તેના નિષેધથી અનાર્ય-પ્લેચ્છાદિ, તેમાં પ્રવર્તિત. નિર્દૂન - પાપજુગુપ્સા લક્ષણ રહિત.
Page #67
--------------------------------------------------------------------------
________________
૧૧૯
૧૨૦
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
નૃશંસ - તેવી પ્રવૃત્તિથી નિઃસૂક, અથવા શંકા • પ્રશંસાથી રહિત. મભય - જેનાથી ઘણો ભય થાય છે. પ્રતિમય - જેનાથી પ્રાણીને પ્રાણિ પ્રતિ ભય થાય, ભયઈહલોકાદિ, તેને અતિકાંત કરે તે તમય કેમકે મરણ સમાન કોઈ ભય નથી. dig૩ - ભય ઉત્પન્ન કરનાર, ભાપનક. ત્રાસન - એકમોત્પન્ન શરીર કંપની, મનઃક્ષોભાદિ લક્ષણરૂપને કરનાર. એUT 1 - નીતિયુક્ત નથી તે, અન્યાય. રા નનક્ષ - યિતને ઉદ્વેગ કરનાર. નિરવ વનg - બીજાના પ્રાણ કે પરલોકાદિ વિષયમાં નિપેક્ષ. નિર્ધf - શ્રત-ચારૂિપ ધર્મથી નિર્ગત. ખિપાસ - વધ્ય પ્રતિ નેહરૂપ પિપાસારહિત.
નવાજુન - દયારહિત. નિયવાસીનન - એક માત્ર નરક વાસ પ્રતિ જનાર એવું નિધન-અંત જેનો છે તે. મીઠમgTMયપ્રપૈવ • મૂઢતા અને અતિભીતિના પ્રવર્તક અથવા પ્રવર્ધક. મરજનH - મરણના હેતુથી જીવોમાં દિનતા ઉત્પન્ન કરનાર,
પહેલા, મૃષાવાદાદિ દ્વારની અપેક્ષાએ આશ્રવદ્વાનો અર્થ કહ્યો. આ વિશેષણો વડે પ્રાણિવધ કેવો હોય તે બતાવ્યું.
• સૂગ-૬ :
તે હિંસાના ગુણવાચક 30-નામો છે – પણ વધ, શરીરથી ઉમૂલન, અવિશ્વસા, હિંચવિહિંસા, અકૃત્ય, રાતના, મારણા, ઉના, ઉપદ્રવ, અતિપાતના, આરંભસમારંભ, આયુકમનો ઉપદ્રવ-ભેદ-નિષ્ઠાપના-ઝાલન-સંવર્ધક-સંય, મૃભુ, અસંયમ, કટકમદન, સુપરમણ, પરભવસંદામણ કાક, દુગતિપાત, પાપકોપ, પાપલોભ, છવિચ્છેદ, અનિતાંતકરણ, ભયંક્ર ઋણકર, વજ, પરિતાપન આસવ, વિનાશ, નિયપના, પના, ગુણવિરાધના. ઈત્યાદિ પ્રાણવધના કલુષ ફળના નિર્દેશક નામો છે.
• વિવેચન-૬ :
તન્ન • ઉક્ત સ્વરૂપ પ્રાણિવધના. - x - mળrfન - ગુણ નિપજ્ઞ નામો. પ્રાણવઘ-જીવોનો ઘાત.. ઉમૂલણા સરીસ૩-જીવથી શરીરને, વૃક્ષના ઉમૂલન માફક બહાર કાઢવો.. અવીસંભ-અવિશ્વાસ-પ્રાણિબંધમાં પ્રવૃત, જીવોને અવિશ્વાસનીય બને છે.. હિંસવિહિંસ-જીવનો વિઘાત કેમકે આજીવના વિનાશમાં ક્યારેક કદાચ પ્રાણdધ ન પણ થાય. તેથી fથાનામ્ વિશેષણ મૂક્યું અથવા હિંસા-વિહિંસા એક જ ગ્રહણ કરવી, બંનેમાં ઘણું સમપણું છે. અથવા હિંસનશીલ હિંસ-પ્રમc. તેના વડે કરાયેલ વિશેષ હિંસા તે હિંસવિહિંસા.. અકિચ્ચ-કરણીય..
ઘાતના-ઘાત કરવો.. મારા-મારવું.. વધના-હનન.. ઉવણ-પીડા પહોંચાડવી.. તિવાયણા-મન, વચન, કાયા અથવા દેહ, આયુ, ઈન્દ્રિય લક્ષણ પ્રાણોથી જીવને ભેંસ કરવો તે. અથવા જીવોને અતિશય યાતના.. આરંભ સમારંભ - જીવોનો વિનાશ અને ઉપમદન અથવા આરંભ-કૃષિ આદિ વ્યાપાર, તેના વડે સમારંભ-જીવોને પીડા આપવી. તેની સાથે સમારંભ-પરિતાપનાદિ અથવા બંને એક ગણવા.
આયુકમસ્સ ઉપદ્રવાદિ - આયુકર્મના ઉપદ્રવ, ભેદન, તેની નિષ્ઠાપના-ગાલતાસંવર્તક કે સંક્ષેપ કરવો. આ બધાં ઉપદ્રવાદિના-એકતર નામો ગણેલ છે. કેમકે
આયુના છેદ રૂપ લક્ષણ અપેક્ષાએ બધાનું એકપણું છે. મૃત્યુ અને સંયમ પ્રસિદ્ધ છે.. કટક-સૈન્ય દ્વારા આક્રમણ કરીને મર્દન-qધ કરવો. તેનાથી પ્રાણવઘ જ થાય.
વોરમણ-પ્રાણોથી જીવને જુદો કરવો.. પરભવ સંક્રમકારક - પ્રાણને છુટા પાડીને પરભવે પહોંચાડી દેવો.. દુર્ગતિ પ્રપાત-નકાદિમાં પાપકતનિ પાડનાર અથવા જેનાથી દુર્ગતિમાં પડાય.. પાપકોવાયુ પ્રકૃતિરૂપ પાપને કુપિત કરનારી, પાપને પોષણ આપનારી, પાપ રૂપ કોપ.. પાપલોભ-પાપ પ્રત્યે પ્રાણિને નેહ કરાવનાર કે જોડનાર અથવા પાપ એ જ લોભ. છવિચ્છેદ-શરીર છેદન, તેનાથી દુ:ખોત્પાદન થાય છે, પ્રસ્તુત પર્યાય-વિનાશ કારણપણાથી ઉપચારચી પ્રાણવધત્વ છે. - ૪ -
જીવિતાંતકરણ અને ભયંકર પ્રસિદ્ધ છે.. ઋણક-પાપ કરનાર. વજ-dજ જેવું ભારે, તે કરનાર પ્રાણીને અતિગુરવણી અધોગતિમાં લઈ જનાર, વિવેકી દ્વારા તે વર્ષ છે માટે વર્જ. પાઠાંતરથી સાવધ.. પરિતાપણ અણહઉ-પરિતાપનપૂર્વક આશ્રવ •x - અથવા ‘પ્રાણવઘ' એ નામ છે, તેને સ્થાપીને શરીર-ઉમૂલનાદિ તેના નામનો સંકલ્પ તે પરિતાપન અને આશ્રવ એ અલગ નામ છે.. વિનાશ-પ્રાણોનો નાશ.. નિઝવણ - નિ એટલે અધિકતાથી, પ્રાણીના પ્રાણો જાય તેમાં પ્રયોજક કારણત્વ છે.
jપણ-પ્રાણોનું છેદન.. ગુણવિરાધના-હિંસક પ્રાણીના કે હિંસક જીવના ચાસ્ત્રિ ગુણોનું ખંડન. તરસ એ પાણિવધ નામે તિગમન વાકય છે. માય શબ્દ અહીં પ્રકારાર્થે છે. • x • આ પ્રકારે ઉક્ત સ્વરૂપ છે. ૩૦-પાણિવધના પાપના કટુ ફળને તે દેખાડે છે. - x • હવે ગાયોકત દ્વારા નિર્દેશ ક્રમથી આવેલ “જે રીતે કરેલ'' તે દશવિ છે. તેમાં પાણિવધ કારણ પ્રકાર, પ્રાણિવઘકતનિ અસંયતવાદિ ધર્મઈત્યાદિ દશવિ છે.
• સૂગ-૭ :
કેટલાંક ાપી, અસંયત, અવિરત, અનિહુતપરિણામ દુwયોગી, ઘણાં પ્રકારે બીજાને દુ:ખ પહોંચાડવામાં આસક્ત, આ ત્ર-સ્થાવર જીવો પ્રતિ હેષ રાખનાર, ઘd પ્રકારે ભયંકર પ્રાણવઘ-હિંસા કરે છે.
કઈ રીતે? પાઠીન, તિમિ, તિર્મિંગલાદિ અનેક પ્રકારની માછલી, વિવિધ પતિના દેડકા, બે પ્રકારના કાચબા, બે પ્રકારે મગર, ગાહ, દિલિવેટ, મંડુક, સીમાકાર, પુલક, સુસુમારાદિ ઘણાં પ્રકારના જલચરનો ઘાત કરે.. કુરંગ, , સરભ, અમર રાંભર, ઉરભ, શશક, પસય, ગોણ, રોહિત, ઘોડા, હાથી, ગઘેડા, ઉંટ, ગેંડા, વાંદરા, ઝ, વરુ શીયાળ, ગીધડ, શૂકર, બિલાડી, કોલ શૂનક, શ્રીકંદલક, આdd કોકંતક, ગોકર્ણ, મૃગ, ભેંસ, વાઘ, બકરા, હીપિક, શન, તરક્ષ, રીંછ, સિંહ, કેસરીસિંહ, ચિત્તલ, ઈત્યાદિ ચતુષ્પદનો ઘાત કરે.
અજગર, ગોણસ, વરાહિ, મુકુલિક, કાકોદર, દવIકર, આસાલિક, મહોગાદિ આવા બીજા પણ સપનો ઘાત કરે.. ક્ષીરલ, સરંબ, સેહી, શેલ્લક, ગોહ, ઉંદર, નકુલ, કાંચીડો, જાહક, ગીલોળી, છછુંદર શિલહરી, વાતોત્પતિકા, પિકલી આદિ આવા અનેકનો ઘાત કરે... કાદંબક, હંસ, બગલો, કલાક,
Page #68
--------------------------------------------------------------------------
________________
૧/૧/૭
સારસ, આડા, સેતીય, કુલલ, વંજુલ, પલ્લિત, પોપટ, તીતર, દીપિકા, શ્વેતહંસ, ધાર્તરાષ્ટ્ર, ભાસક, કુટીક્રોશ, ક્રૌંચ, દકતુંડક, ટેલિયાણક, સુધરી, કપિલ, પિંગલાક્ષ, કારંડક, ચક્રવાક, ઉક્કોસ, ગરુડ, પિંગુલ, શુક, મસુર, મેના, નંદીમુખ, નંદીમાનક, કોરંગ, શૃંગારક, કુણાલક, ચાતક, તિત્તિ, વર્ક, લાવક, કપિંજલ, કબૂતર, પારાપત, પરેવા, રકલી, ટિંક, કુકડા, વેસર, મયૂર, ચકોર, હપુંડરીક, કરક, ચીલ, બાજ, કાગડો, વિહગ, શ્વેત ચારસ વલ્ગુલી, સમગાદડ, વિતતપક્ષી, સમુપી ઈત્યાદિને મારે.
૧૨૧
જળ-સ્થળ-આકાશચારી પંચેન્દ્રિય પાણી, બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળા વિવિધ
જીવ જેમને જીવિતપ્રિય છે, મરણ દુઃખપતિકૂળ છે તો પણ સંલિષ્ટ કર્મવાળો પાપી, તે બિચારા પાણીને હણે છે.
તેના આ વિવિધ કારણો છે – ચામડું, સી, માંસ, મેદ, લોહી, યકૃત, ફેફસા, મગજ, હૃદય, આંતરડા, પિત્તાશય, ફોસ, દાંત, હાડકાં, મજ્જા, નખ, નેત્ર, કાન, નાયુ, નાક, ધમની, શીંગડા, દાઢ, પીંછા, વિષ, વિષાણ અને વાળ માટે હિંસા કરે છે. -- તથા - - ભ્રમર, મધમાખી સમૂહનું સાસકતો હનન કરે. તે રીતે જ શરીરાદિ કારણે તેઈન્દ્રિય જીવોનું, વસ્ત્રો માટે અનેક બેઈન્દ્રિયોનું અને બીજાં પણ અનેક શત કારણોથી તે અબુધ આવા અનેક સ-પાણ જીવોની હિંસા કરે છે.
આ ઘણાં એકેન્દ્રિય જીવોનું, જે ત્રસ કે અન્યના આશ્રયે રહેલા હોય તેના સૂક્ષ્મ શરીરનો તે સમારંભ કરે છે. આ પ્રાણીઓ અત્રાણ, શરણ, અનાથ, અબાંધવ, કર્મ બેડીથી બદ્ધ હોય છે. અકુશલ પરિણામ-મંદબુદ્ધિ-આ પાણીને ન જાણતા નથી. તેઓ પૃથ્વીકાય - પૃથ્વી આશ્રિતને, જલકાયિકજલગત, અગ્નિ-વાયુ-વનસ્પતિ કે તેની નિશ્રાએ રહેલ જીવોને જાણતા નથી. આ પાણી તે સ્વરૂપે, તેના આશ્રય, તેના આધારે, તત્પરિણત વર્ણ-ગંધ-રસસ્પર્શ-શરીરરૂપ હોય છે. તેઓ આંખથી દેખાતા કે ન દેખાતા હોય, એવા અસંખ્ય પ્રસકાયિક જીવો અને અનંત સૂક્ષ્મ, બાદર, પ્રત્યેક અને સાધારણ શરીરી સ્થાવસ્કાયોની જાણતા-અજાણતા હિંસા કરે છે. - - - કયા વિવિધ કારણોથી તેને હણે છે ?
કૃષિ, પુષ્કરિણી, વાવડી, ક્યારી, ફૂવા, સરોવર, તળાવ, ચિતિ, વેદિકા, ખાઈ, બગીચા, વિહાર, પ, પ્રકાર, દ્વાર, ગોપુર, અટારી, ચરિકા, પુલ, સંક્રમ, પ્રાસાદ, વિકલ્પ, ભવન, ગૃહ, ઝુંપડી, લયન, દુકાન, ચૈત્ય, દેવકુલ, ચિત્રસભા, પરબ, આયતન, આવસથ, ભૂમિગૃહ, મંડપ આદિ માટે તથા ભાજન, ભાંડ, ઉપકરણ આદિને માટે તે મંદબુદ્ધિકો પૃથ્વીકાયની હિંસા કરે છે.
સ્નાન, પાન, ભોજન, વસ્ત્રધોવા, શૌચાદિ માટે અમુકાયની, પાનપાચન, સળગાવવું, પ્રકાશ કરવો તે માટે અગ્નિકાયની, સૂપ, વીંઝણો, તાલવૃંત, મયુરપંખ, હથેળી, મુખ, શાકપત્ર, વસ્ત્રાદિથી વાયુકાયની હિંસા કરે છે.
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
ઘર, પચિાર, ભક્ષ્ય, ભોજન, શયન, આસન, ફલક, મુસલ, ઓખલી, તતવિતત-આતોધ, વહન-વાહન, મંડપ, વિવિધ ભવન, તોરણ, વિડંબ, દેવકુલ, જાલક, ચંદ્ર, નિયૂહક, ચંદ્રશાળા, અટારી, વેદી, નિસરણી, હંગેરી, ખૂંટી, સ્તંભ, સભાગાર, પરબ, આવાથ, મઠ, ગંધ, માલા, વિલેપન, વસ્ત્ર, યુગ, હળ, મતિક, કુલિક, સ્પંદન, શિબિકા, રથ, શકટ, યાન, યુગ્ધ, ચરિકા, અટ્ઠાલિકા, પરિઘ, ફાટક, આગળીયો, અરહટ, શૂબી, લાકડી, મુસુંઢી, શતની, ઘણાં પ્રહરણ, આવરણ, ઉપકરણ બીજા આવા અનેક કારણેશતથી વનસ્પતિકાયને હણે છે.
૧૨૨
દૃઢ મૂઢ દારુણમતિવાળા ક્રોધ-માન-માયા-લોભ હાસ્ય-રતિ-અરતિ-શોકવેદાર્થી, જીવન-કામ-અર્થ-ધર્મહિતુ માટે સ્વવશ-પરવશ થઈને પ્રયોજનથી કે પ્રયોજન વિના ત્રા, સ્થાવરની હિંસા કરે છે. આવી હિંસા કરનાર મંદબુદ્ધિ છે. તેઓ સ્વવશ, પરવશ કે બંને રીતે હણે છે. પ્રયોજનથી, પ્રયોજન વિના કે બંને રીતે હણે છે. હાસ્ય, વૈર, રતિ કે ત્રણે કારણે હણે છે. ક્રોધ-લુબ્ધ-મુગ્ધ થઇ કે ત્રણે
કારણે હણે છે. અર્થ-ધર્મ-કામથી કે આ ત્રણે કારણે હણે છે.
• વિવેચન-૭ :
અનંતર જે નામો કહ્યા, તે પ્રાણવધાદિ ઉત્તપદ સાથે સંબંધ રાખે છે. સ્ત્ર વિશેષણ કર્તા અને કારકનું છે. ત્રિમ્ - કેટલાંક જીવો, બધાં નહીં. કેવા ? તે કહે છે – પાપા-પાપી, તે જ બતાવે છે ઃ- અસંય-અસંયમી, અવિ-તપ અનુષ્ઠાન ત નહીં. અનિભૃત-ઉપશમ રહિત પરિણામવાળા, દુષ્ટપ્રયોગ-દુષ્ટ મન-વચન-કાય વ્યાપારયુક્ત, પ્રાણિવધ-કેવા પ્રકારે ? બહુવિધ અને ભયંકર. બહુ પ્રકારો જેના છે
તેને ભેદથી કહે છે –
તે કેવા છે ? બીજાને દુઃખ આપવામાં આસક્ત. મે - આ પ્રત્યક્ષ ત્રસ સ્થાવરોમાં, પ્રતિનિવિષ્ટ-તેના અરક્ષણથી વસ્તુતઃ દ્વેષવાળા. તે કઈ રીતે પ્રાણવધ કરે
છે? તે આ રીતે :- પાીન - મત્સ્ય વિશેષ, તિમિતિમિંગલ-મોટા મત્સ્યો, અનેક ઝા-વિવિધ મત્સ્યો - સૂક્ષ્મ, સ્થૂળ અને યુગમસ્યાદિ. અનેક જાતિના દેડકા, કાચબા-માંસ અને અસ્થિકાચબા એ બે ભેદથી. નક્ર-મત્સ્ય વિશેષ. મગર-જલચર
વિશેષ, સુંડા મગર અને મત્સ્ય મગર ભેદથી. ગ્રાહ- જળતંતુ વિશેષ, તે ઘણાં પ્રકારે છે. કહેવાનાર યોગ વડે તેને હણે છે. વિહાણાકએ – ભેદો, તે જ વિધાનક, તેને કરનાર. તથા કુરંગ-મૃગ, રુરુ-મૃગવિશેષ, સરભ-મહાકાય આટવ્ય પશુ વિશેષ, પરાસર - જે હાથીને પણ પૃષ્ઠે ઉપાડી લે છે. ચમર-વન્ય ગાય, શાબ-જેને શીંગડામાં અનેક શાખા હોય. ઉરભ્ર-ઘેટું, શશા-સસલું, પ્રશય-બે ખુરવાળું વન્ય પશુ, ગોણગાય, રોહિત-ચતુષ્પદ વિશેષ. હચ-અશ્વ, ગજ-હાથી, ખર-ગધેડો, કરભ-ઉંટ, ખડ્ગજેના પડખે પાંખ જેવા ચર્મ લટકે છે, મસ્તકે એક શીંગડું હોય છે. ગવય-ગાય આકૃતિવાળા.
વૃક-ઈહામૃગનો પર્યાય નાખર વિશેષ. શૃગાલ-જંબૂક, કોલ-ઉંદર આકૃતિ.
Page #69
--------------------------------------------------------------------------
________________
૧/૧/૭
મા-બિડાલી, કોલશુનક-મહાશુકર અથવા ક્રોડા-શૂકર, શ્વાન-કૌલેયક, શ્રીકંદલક આવર્તવાળા અને એકપુર વિશેષ. કોકતિકા-લોમટકા, જે રાત્રિમાં કૌ કૌ એમ બોલે છે. ગોકર્ણ-બે ખુરવાળા ચતુષ્પદ વિશેષ. મૃગ-સામાન્ય હરણ. - - ૪ - ૪ - વિાયવ્યાઘ્ર, છગલ-બકરી, દ્વીપિકા-ચિત્રક નામે નાખર વિશેષ. શ્વાન-વન્ય કૌલેયક. તરક્ષ, અચ્છ, ભલ, શાર્દૂલ એ બધાં વ્યાઘ્ર વિશેષ છે. ચિતલ-નખોવાળો પશુ. ચિત્રલ-હરિણ આકારે દ્વિષ્ઠુર વિશેષ. ચતુષ્પદ વિધાનક તજાતિ વિશેષ.
અજગર-ઉર:પરિસર્પ વિશેષ, ગોણસ-ફેણ વિનાનો સર્પ, વરાહ-દૃષ્ટિવિષ સર્પ, મુકુલી-ફેણવાળો સર્પ, કાકોદર-સામાન્ય સર્પ દર્ભપુષ્પ-દીંકર સર્પ આસાલિક-જેનું શરીર ઉત્કૃષ્ટથી બાર યોજન પ્રમાણ હોય છે. ચક્રવર્તી આદિના ક્ષય કાળે મહાનગર સ્કંધાવાની નીચે ઉત્પન્ન થાય છે. મહોરગ-મનુષ્ય ક્ષેત્રની બહાર થનાર, જેનું શરીર ૧૦૦૦ યોજન પ્રમાણ ઉર્ષથી છે. ઉરગવિધાનક કર્યુ.
૧૨૩
ક્ષીરલ અને શરંબ એ ભુજપરિસર્પ વિશેષ છે. સેહા-તીક્ષ્ણ શૂળવાળું શરીર, શલ્યક-જેના ચર્મ અને તેલથી અંગરક્ષા કરાય છે. શરટ-કૃકલાશ, જાહક-કાંટાથી આવૃત્ત શરીરી, મુગુંસ-ગિરગિટ, ખાડહિલ-કાળા ધોળા પટ્ટાથી અંકિત શરીરવાળો, શૂન્ય દેવકુલાદિવાસી. વાતોત્પત્તિકા-રૂઢિથી જાણવું. - x - આ સરિસૃપગણ કહ્યો. આ અને આવા આન્ય.
X
કાદંબ-હંસ વિશેષ, બક-બગલો, બલાક-બિસમંઠિકા, - x - વંજુલ-ખદિર ચાંચવાળા, પિપીલિકા-એક પ્રકારની ચકલી, હંસ-શ્વેતપક્ષી, ધાર્તરાષ્ટ્ર-કાળા મુખ અને પગવાળા હંસ, કુલિકોશ-કુટીકોશ, દકતુંડ-જળકુકડી, સૂચીમુખ-સુઘરી, ચક્રવાકશાંગ, ઉત્ક્રોશ-કુરર, ગરુડ-સુપર્ણા, શુક-પોપટ, બર્હિણ-કલાપવાળો મોર, મદન શલાકા-સારિકા, મેના. શ્રૃંગાસ્કિા-બે અંગુલ પ્રમાણ શરીરી અને ભૂમિ ઉપર કુદનાર વિશિષ્ટ પક્ષી, ચિટિકા-કલંબિકા અને ઢિંકા, કુકુટ-મુરઘો, મયૂર-કલાપરહિત, હદપુંડરીકા-જલીય પક્ષી, પાઠાંતરથી કક, વાયસ-કાકપક્ષી, ચમસ્થિલા-ચર્મચટક, વિતત પક્ષી-મનુષ્યક્ષેત્ર બહાર હોય છે. આ બધાં ખેચરવિધાનકૃત છે, તથા આવા પ્રકારના અન્ય. આ બધાં શબ્દોમાં કેટલાંક અજાણ્યા અર્થવાળા છે, કેટલાંક અજાણ્યા પર્યાયવાળા છે, નામકોશમાં પણ કેટલાંકનો પ્રયોગ જણાતો નથી. - ૪ -
જલ-સ્થલ-આકાશચારી, પંચેન્દ્રિય વિવિધ પશુગણ, બે, ત્રણ, ચાર અને પાંચ ઈન્દ્રિયો જેની છે તે. અર્થાત્ બેઈન્દ્રિય આદિ, તેને-વિવિધ કુળ ભેદથી જીવોને જીવિત પ્રિય છે - પ્રાણ ધારણ કરવા સ્વીકાર્ય છે. મરણ રૂપ દુઃખ અથવા મરણ અને દુઃખ પ્રતિકૂળ છે. તથા તે વરાક-તપસ્વી, બિચારા. શું? તે કહે છે – ધ્વનિ - વિનાશ કરે છે. આવા જીવો ઘણાં સંક્લિષ્ટ કર્મવાળા જાણવા. - - આ પ્રમાણે વધ્યદ્વારથી પ્રાણવધના પ્રકાર કહ્યા. હવે તે પ્રયોજન દ્વારથી કહે છે હવે કહેવાનાર પ્રત્યક્ષ વિવિધ પ્રયોજન વડે કહે છે. તે પ્રયોજન કયા છે ? તે આ –
-
ચર્મ-ચામડી, વસા-ચરબી, મેદ-દેહધાતુ વિશેષ, શોણિત-લોહી, યકૃત-દક્ષિણ કુક્ષિમાંની માંસ ગ્રંથિ, ફિફિસ-ઉદર મધ્યેનો અવયવ વિશેષ, મસ્તુલિંગ-ભેજુ, આંત્ર
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
આંતરડા, પિત્ત-દોષ વિશેષ, ફોસ-શરીરનો અવયવ, - x - અસ્થિ-હાડકા, મજાહાડકા મધ્યનો અવયવ વિશેષ, નયન-આંખ, કર્ણ-કાન, હારુ-સ્નાયુ, નક્ક-નાક, ધમની-નાડી, શ્રૃંગ-શીંગડુ, દંષ્ટ્રા-દાઢ, પિચ્છ-પીંછા, વિષ-કાલકુટ, વિષાણ-હાથીદાંત, વાલ-વાળ અહીં એમ કહે છે – અસ્થિ, મજ્જાદિ હેતુથી હણે છે. ભ્રમર-લોક વ્યવહારથી પુરુષરૂપે ઓળખાવાતો ભમરો, મધુકરી-સ્ત્રીપણે વ્યવહાર કરાતી મધમાખી, ગણ-સમૂહ, તેના મધમાં વૃદ્ધ.
૧૨૪
તેઈન્દ્રિય ચૂકા-માંકડ, શરીરોપકરણાર્થ - શરીરના ઉપકારને માટે, માંકડ આદિકૃત્ દુઃખના પરિહારને માટે અથવા શરીરના ઉપકારને માટે હશે. અર્થાત્ શરીર સંસ્કારમાં પ્રવૃત્ત અને ઉપકાર સાધન સંસ્કાર પ્રવૃત્ત વિવિધ ચેષ્ટા વડે તેને હશે. કેવા ? કૃપણાન-કૃપાના ઈચ્છુક.. તથા બેઈન્દ્રિય, વત્સ્ય-વસ્ત્ર, ઉહર-આશ્રયવિશેષ, પરિમંડન-વિભૂષા, કૃમિરાગ વડે રંગેલ વસ્ત્રો. શંખ-શુક્તિ ચૂર્ણ વડે આશ્રિતો વિભુષા કરે છે. અથવા વસ્ત્રને માટે અને વિભૂષાને માટે. તેમાં વસ્ત્રોને માટે કૃમિ હિંસા સંભવે છે. માટી, જલ આદિ દ્રવ્યોમાં આશ્રયને માટે રહેલ પોરા આદિનો ઘાત થાય છે. હાર આદિ વિભૂષાર્થે મોતી આદિ બેઈન્દ્રિયનો ઘાત કરે છે.
બીજા પણ આવા અનેક ઘણાં સેંકડો કારણો વડે તે બાલિશો ઈહ-જીવલોકમાં હંતિ-ત્રસ, પ્રાણોને હણે છે. - - તથા આ પ્રત્યક્ષ એકેન્દ્રિય-પૃવીકાયિકાદિનો તે બિચારા સમારંભ કરે છે. તેઓ માત્ર એકેન્દ્રિયોને નહીં, પણ તેના આશ્રિત ત્રસોને પણ હણે છે. કેવાને ? પાતળા શરીરોને, અનર્થ પ્રતિઘાતકના અભાવથી અત્રાણ, અર્થ પ્રાપક અભાવથી અશરણ, તેથી જ યોગ-ક્ષેમકારી નાયકના અભાવે અનાય, સ્વજન સંપાધ કાર્યના અભાવથી અબાંધવ - ૪ - મિથ્યાત્વના ઉદયથી મંદબુદ્ધિ, જન-લોક તેના વડે દુર્વિજ્ઞોય જે, તે તથા, પૃથ્વીનો વિકાર તે પૃથ્વીમય તે પૃથ્વીકાયિક. તથા પૃથ્વીને આશ્રીને રહેલ અલસ આદિ ત્રસ.
-
એ પ્રમાણે જલમય-કાયિક, પાણીમાં રહેલ પોરા આદિ ત્રસ-સેવાળ આદિ વનસ્પતિકાયિક, અનન તેઉકાય, અનિલ-વાયુકાય, તૃણ વનસ્પતિગણ-બાદર વનસ્પતિનો સમુદાય. - ૪ - તમ્મયન્તિય - તે અગ્નિ, વાયુ, તૃણ વનસ્પતિગણનો વિકાર, તન્મય અગ્નિકાયિકાદિ જ, તથા અગ્નિ આદિ જીવો, તદ્યોનિક ત્રસ. - X -
તે કેવા છે ? તદાહાર-પૃથ્વી આદિ આધાર જેમાં છે તે, તે જ પૃથ્વી આદિનો આહાર કરે છે, તેથી તેનો આહાર છે. તેમાં જ પૃથ્વી આદિના પરિણત વર્ણ-ગંધ
રસ-સ્પર્શ વડે જે બોદિ શરીર, તે રૂપ-સ્વભાવ જેનો છે તેને. અન્નામ્ - આંખ વડે ન જોઈ શકાતા. પશુપા - આંખ વડે ગ્રાહ્ય. આવા પ્રકારના ત્રસનામ કર્મોદયવર્તી જીવ રાશિમાં થનાર, ત્રસકાયિકને હણે છે. તે અસંખ્યાત છે. તથા સ્થાવકાય-સૂક્ષ્મ અને બાદર, તે-તે નામ કર્યોદય વર્તીજીવ. પ્રત્યેક શરીર નામકર્મ વિશેષ તે પ્રત્યેક શરીરી
અને સાધારણ નામ કર્મોદયવર્તી તે સાધારણ.
સાધારણો અનંત હોય. બાકીના અસંખ્યાતપણાથી સ્થાવર જીવો છે. તેને અજાણતા હણે છે. પરિખાનત - સુખદુઃખ વડે અનુભવતા એકેન્દ્રિયોને હણે છે
Page #70
--------------------------------------------------------------------------
________________
૧/૧/૧
૧૫
૧૨૬
અથવા સ્વવાથી અજાણતા એકેન્દ્રિયોને, જાણતાં ત્રસ જીવોને આ વિવિધ પ્રયોજનોથી હણે છે. તે આ પ્રમાણે -
કર્ષણ-કૃષિ, પુષ્કરિણીચોખુણી કમળયુક્ત વાવ, વાપી-કમળ રહિત અથવા વર્તુળ વાવ. વપિણ-કચારી, ચિતિ-ભિd આદિનું ચયન, મૃતકના દહન અર્થે. વેદિવેદિકા, ખાતિકા-ખાઈ, આરામ-વાટિકા, વિહાર-બૌદ્ધ આદિનો આશ્રય, તૃપ-ચિતિ વિશેષ, પ્રાકાકિલ્લો, ગોપુફાટક, દ્વાર. અટ્ટાલક-પ્રાકારની ઉપરની અટારી. ચરિકાનગર અને પ્રાકાર વચ્ચેનો આઠ હાથ પ્રમાણ માર્ગ, સેતુ-પુલ, માર્ગ વિશેષ, સંક્રમવિષમ ઉતરવાનો માર્ગ, પ્રાસાદ-રાજાનો મહેલ, વિકા-તેના ભેદો ભવન-ચતુ:શાલાદિ. શરણ-ઘાસની ઝુંપડી, લયન-પર્વત ખોદી બનાવેલ ગૃહ, આપણ-દુકાન, ચૈત્ય-પ્રતિમા, દેવકુલ-શિખરયુક્ત દેવપ્રાસાદ, ચિત્રસભા-ચિત્રકર્મવાળો મંડપ, પ્રપા-પાણીની પરબ, આયનન-દેવાયતન, આવસથ-પāિાજકનો મઠ. મંડપ-છાયાદિ માટે વમય આશ્રયાદિ માટે પૃથ્વીકાયને હણે.
ભાજન-સુવર્ણાદિના પાત્ર, ભાંડ-માટીના પાત્ર અથવા લવણ આદિ વિકેય. ઉપકરણ-ઉદખલાદિ. તે વિવિધ હેતુથી પૃથ્વીકાયને તે મંદબુદ્ધિકો હણે છે. પાન - અપ્રકાયિક, તેમાં મજનક-સ્નાન, વસ્ત્ર ધાવત-વોને ધોવા તે, શૌચ-આચમન આદિ કારણે તેને હણે છે.
ઓદન આદિને રાંધતા-રંધાવતા પોતે અગ્નિ સળગાવે કે અગ્નિને બીજા પાસે ઉદ્દિપ્ત કરાવે. વિદર્શન-અંધકારમાં રહેલ વસ્તુને પ્રકાશ કQો. આ કારણે અગ્નિને હણે. તથા વ્યંજન-વાયુ ફેંકતો પંખો, તાલjત-વીંઝણો, પેહણ-મયુરપંખ, કરતલ-હાથ, પગ-વૃવિશેષના પાન, આવા બધાથી વાયુને ઉંદીરક વસ્તુ વડે વાયુકાયને હણે.
ગાર-ઘર, પરિચાર-તલવારની મ્યાન કે વૃત્તિ. ભટ્સ-મોદક આદિ, ભોજનઓદનાદિ, શયન-શસ્યા, આસન-બેસવાનું સાધન, ફલક-ટેકા માટેનું પાટીયુ. તdવીણા આદિ, વિતત-ઢોલ આદિ, આતોધ-વાધ, વહત-જાનપાત્ર, વાહન-ગાડા આદિ, ભવન-ચતુઃશાલા આદિ, વિટંક-બ્બતને બેસવાનું સ્થાન, જાલક-છિદ્રવાળું ઘસ્નો એક ભાગ, ઝરુખો. અર્ધચંદ્ર-સોપાન વિશેષ, તિર્યુહક-દ્વારની ઉપરના પડખે નીકળેલ લાકડુ, શાખા. ચંદ્રશાલિકાઅટારી, વેદિકા-વેદી, નિઃશ્રેણી-નિસરણી, દ્રોણી-નાની નાવ, ચંગેરી-મોટી કાષ્ઠ પાગી કે મોટી પટ્ટલિકા, કીલ-ખુંટો, મેઠક-મુંડક, સભાઆસ્થાયિકા, પ્રપા-જલદાન મંડપ, આવસથ-મઠ.
ગંધ-ચૂર્ણ વિશેષ, માલ્ય-કૂલ, અનુલેપન-વિલેપન, અંબર-વો, ચૂપ-યુગ, લાંગલ-હળ, મતિક-જેના વડે ખેતર ખેડ્યા પછી માટીને ભંગાય છે, કુલિક-એક પ્રકારનું હળ, ચંદન-રથ વિશેષ કેમકે રથ બે પ્રકારે છે - યુદ્ધ થ અને દેવયાન રથ, તેમાં યુદ્ધ થમાં કેડ પ્રમાણ વેદિકા હોય છે. શિબિકા-હજાર પુરષ વડે વાનીયા કૂટાગાર શિખર આચ્છાદિત જંપાન વિશેષ, શકટ-ગાડી, યાન-વિશેષ રૂપ શકટ, યુગ્ય-ગોંડ દેશ પ્રસિદ્ધ બે હાય પ્રમાણ વેદિકાથી શોભતી જંપાન વિશેષ. • x - x
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ • ગોપુર-નગર દ્વાર, પરિધાઆગળીયો, યંત્ર-અરઘટ્ટ આદિ.
શૂલિકા-શૂળીનું લાકડું, પાઠાંતરથી શૂલક-કીલક વિશેષ, લઉંડ-લકુટ, મુશંઢિપ્રહણ વિશેષ, શતક્ની-મોટી લાકડી, પ્રહરણ-કસ્વાલ આદિ, આવરણ-ઢાંકણ, ઉપકરમાંગી આદિ ઘરના ઉપકરણ. આ બધું કરવાને માટે અને આવા અનેક કારણે તગણને હણે છે તથા કહેલ અને ન કહેલ, આવા પ્રકારના સવ અને સર્વ હિતને હણે છે.
દઢ અને મૂઢ એવા તે દારુણમતિઓ તથાવિધ ક્રોધ, માન, માયા, લોભથી તથા હાસ્ય, તિ, અરતિ, શોકથી (હણે છે) વેદાર્થ-વેદને માટે અનુષ્ઠાન, જીવજીવિત કે જીત, ધર્મ-અર્થ-કામના હેતુથી સ્વવશ-સ્વતંત્ર, અવશ-પર, અર્થ અને અનર્થને માટે, બસ અને સ્થાવરોને મંદબુદ્ધિઓ હણે છે. આ જ વાતને વિશેષથી કહે છે - વવશ કે પરવશ કે સ્વ-પર વશ થઈને હણે છે. એ પ્રમાણે અર્ચને માટે આદિ ત્રણ આલાવા કહેવા. એ પ્રમાણે હાસ્યાદિથી ચાર આલાવા, એ પ્રમાણે કુદ્ધ-લુબ્ધમુગ્ધ અને અર્થ-ધર્મ-કામયુક્ત જાણવા.
આ પ્રમાણે જેમ કરેલ, તેમ અત્યારે પ્રતિપાદિત કર્યું. • x• પાપીઓ જે રીતે પ્રાણિવધ કરે છે તે કહે છે –
સૂp-૮ (અધુરું) :
તે હિંસક પ્રાણિ કોણ છે? જે તે શૌકરિક, મત્સ્ય બંધક, શકુનિક, વ્યાધ, કૂકર્મી, નાગુરિકો હીપિક, બંધનયોગ, તપ, ગલ, જાલ, વીરત્વક, લોહાલ, દર્ભ, કૂટપાલ આદિ હાથમાં લઈને ફરનારા હરિકેશ, શાકુનિક, બાજપક્ષી તથા જાલને હાથમાં રાખનાર, વનચર, મધમાખી-પોતઘાતમાં લુબ્ધક, મૃગના આકર્ષવા મગપાળનારા, સરોવર-દ્રહ-વાપી-તળાવ-પલ્લવને ખાલી કરાવનારા, પાણી કાઢીને કે પાણી આવવાનો માર્ગ રોકી જળાશયને સુકવનાર, વિષ કે ગરલ દેનારા, ઘાસ કે ખેતરને નિર્દયતાથી સળગાવનાર, કુકર્મ કરનારા આ ઘણી મ્લેચ્છજાતિઓ છે. તે કોણ ?
શક, યવન, શબર, બબ્બર, કાય, મુકુંડ, ઉદ, ભડક, તિતિક, પકવણિક, કુલાસ, ગૌડ, સિંહલ, પરસ, કૌચ, આંધ, દ્રવિડ, વિલ્વલ, પુલિંદ, આરોષ, ડબ, પોષણ, ગાંધાર, બહલીક, જલ્સ, રોમ, માસ, બકુશ, મલય, ચંચક, ચૂલિક, કોંકણ, મેદ, પહd, માલવ, મહુર, આભાષિક, અણકા, ચીન, હાસિક, ખસ, ખાસિક, નેહુટ, મરહ, મૌષ્ટિક, આરબ, ડોબલિક, કુહણ, કૈકય, હૂણ, રોમક, સ્ટ, મક, ચિલાત, દેશોના નિવાસી, જે પાપમતિવાળા છે, તેઓ હિંસામાં પ્રવૃત્ત રહે છે
તેઓ જલચર, સ્થલચર, સનખપાદ, ઉરગ, નભશ્ચર, સંડાસી જેવી ચાંચવાળા આદિ જીવોનો ઘાત કરીને જીવનર, તેઓ સંજ્ઞા, અસંક્શી, પ્રયતાને તથા આવા બીજાને આ અશુભલેશ્યા પરિણામીઓ (હણે છે. તે પાપી, પાપાભિગમી, પાપરુચિ, પ્રાણવધ કરનારા, પ્રાણવધરૂપ અનુષ્ઠાન કતા, પ્રાણવધ કથામાં
Page #71
--------------------------------------------------------------------------
________________
૧/૧૮
૧૨૩
૧ર૮
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
અભિરમણથી તુષ્ટ () ઘણાં પ્રકારે પાય કરે છે.
તે પાપના ફળ-વિપાકને ન જાણતા ઘણાં ભયને નિરંતર વેદનાને, દીકિાળ પર્યન્ત દુ:ખ વ્યાપ્ત નરક-તિર્યંચ યોનિને વધારે છે. અહીં આયુ-ક્ષયથી રવીને, અશુભકર્મ બહુલતાથી નરકમાં ઉપજે છે તિ નરક ઘણી વિશાળ, વજમય ભીંતવાળી, છિદ્ર-દ્વારરહિત, મૃદુતા રહિત ભૂમિકલ, કઠોર-વિષમ નરકરૂપી કારાગૃહ છે.
તે નરક મહાઉષ્ણ, તપ્ત, દુર્ગધી, લોકોને સદૈવ ઉદ્વેગકારી, બીભત્સ દર્શનીય, નિત્ય હિમપટલ શીતલ, કાળી લાગતી, ભયંકર ગંભીર રોમાંચ ઉભી કરી દેનારી, અરમણીય, નિસ્પતિકાર વ્યાધિ-રોગ-જરાથી પીડિત, અતીત નિયા અંધકાર તમિસને કારણે ભયાનક, ગ્રહ-ચંદ્ર-સૂર્ય-નામની જ્યોતિ રહિત, મેદચરબી-માંસના ઢગલાથી યુક્ત, રુધિર વહેવાથી ભીની-ચિકણી-કીચડ જેવી ભૂમિ છે.
ત્યાંનો સ્પર્શ બળતી એની લીંડીનો અનિ કે ગૅરના અનિ સમાન ઉષ્ણ, તલવાર-અઓ કે કરવતની પર સમાન તીક્ષ્ણ, વિંછીના ડંખથી અધિક વેદનાદાયી અને અતિ દુસહ છે. [તે નારકો અnણ, અશરણ, કટુક દુ:ખપરિતાપક છે. ત્યાં અનુબદ્ધ નિરંતર વેદના છે. ત્યાં પરમાધામી દેવો વ્યાપ્ત છે. નાક જીવો અંતર્મુહૂર્તમાં ભવપત્યયિક લબ્ધિથી તેમનું શરીર સ્પે છે. જે હુંડ, બીભત્સદનીય, ભીભત્સ, હાડકાં-નાયુ-નખ-રોમ વર્જિત, શુભ અને દુ:ખ સહા હોય છે.
શરીર નિર્માણ પછી, પયાતિ પ્રાપ્ત, પાંચે ઈન્દ્રિયોથી અશુભ વેદના વેદ છે. તે વેદના-ઉજવલ, બલવતી, વિપુલ, ઉત્કટ, પ્રખર, પરા, પ્રચંડ, ઘોર, ડરાવણી અને દરણ હોય છે. તે કેવી છે ? કંદુ-મહાકુંભીમાં પકાવાય અને ઉકાળાય છે, તવા ઉપર સેકાય છે, ભુંજાય છે, લોઢાની કડાઈમાં ઉકાળાય છે, તવા ઉપર સેકાય છે, ભુંજાય છે, લોઢાની કડાઈમાં ઉકાળાય છે, બલિ ચડાવતા હોય તેમ તેના ટુકડે-ટુકડા કરાય છે. લોઢાના તીણ શૂળ જેવા કાંટાળા શાભલિ વૃક્ષના કાંટામાં અહીં-તહીં ઘાડાય છે, લાકડાની જેમ વિદારાય છે, આવકોટક બંધન, સેંકડો લાઠીથી પ્રહાર, ગળામાં ગાળીયો બાંધી લટકાવવા, શુળ વડે ભેદવા, ખોટા આદેશથી ઠગવા, ખિંસા વડે અવમાનના, પૂર્વભવના પાપોની ઘોષણા કરી વધભૂમિમાં ઘસડી જવો અને સેંકડો પ્રકારના દુ:ખ તેને આપવામાં આવે છે.
• વિવેચન-૮ :
જયારે તેમાં કૃષ્ણાદિ કારણે કોણ પ્રાણીને હણે છે, પ્રશ્ન છે. ઉત્તરમાં કહે છે – શૌકરિક આદિ શાર - શીકાર કરે છે, શાકનિક-પક્ષીને હણે છે. • x - વાણુરિક-મૃગ બંધન વિશેષથી ચરે છે તે. હીપિક-ચિત્રક, મૃગને મારવા માટે બંધનપ્રયોગ-બંધોપાય. તપ-તરકાંડ વિશેષ, મત્સ્યના ગ્રહણ માટેની નાની નૌકા.
ગલ-માછલી પકડવાનો કાંટો, જાલ-મસ્યબંધન વીરલ્લક-બાજ, આયસી - લોઢાની કે દર્ભમયી જાળ, વાયુરી-મૃગબંધન વિશેષ, તે પીંજરા આદિમાં રાખેલ છેલિકાબકરી, જેના વડે ચિતા આદિને પકડાય છે. અથવા કૂટ એટલે મૃગાદિ ગ્રહણ યંગ. આ બધું હાથમાં લઈને ફરનાર. ક્યાંક રવિવ એવો પાઠ છે, પિન - ચિમક વડે ચરે છે, તે.
હરિકેશ-ચાંડાલ વિશેષ,. કુણિક-સેવક વિશેષ, ક્યાંક સાર - પાઠ છે, પક્ષી વડે ચરે છે, તે શાકુનિક. વિદંશક-શ્યનાદિ, પાશ-શકુનિબંધન વિશેષ જેના હાથમાં છે તે. વનચક-શબર, લુબ્ધક-વ્યાધ, -x - wwયાર - મૃગના ગ્રહણ માટે હરણીને પોષનાર, પનિયાર - પ્રકૃષ્ટ અણીયાર. સર-સરોવર, હૃદ-નદી, દીધિંકાવાવ, પલ્વલ-દ્ધ જળાશય, પરિણાલન-શુકિત, શંખ, મસ્યાદિના ગ્રહણ માટે જળ કાઢી લેવું, મલન-મર્દન, શ્રોતબંધન-જળનો પ્રવેશ રોકવા માટે જળ આશ્રવને શોષવવો, વિષ-કાલકૂટ, ગરલ-દ્રવ્ય સંયોગવિષ. ઉતૃણ-ઉગેલતૃણ, વલ્લરૂખેતર, દવાગ્નિવનને બાળવું. તેથી નિર્દય, પલીવગ-પ્રદીપક.
આવી કુર કર્મ કરનારી ઘણી મ્લેચ્છ જાતિઓ છે. જેમકે – શક, યવન ઈત્યાદિ નામો સૂત્રાર્થમાં જણાવ્યા. વિશેષ એ કે – મરહ એટલે મહારાષ્ટ્રા અને પાઠાંતરી મૂઢ, વિષયવાસી-દેશવાસી આ પાપમતિક છે. તથા જલચર અને સ્થલચર, તેમાં સહાય-સનખપદા સિંહાદિ, ઉગ-સર્પ, ખહયર-ખેચર, સંદંસ-તુંડ, સાણસી આકારની ચાંચવાળા પક્ષી. તેઓ જીવના ઉપઘાતથી જીવનારા છે. કેવા જીવોને ? પયક્તિા સંજ્ઞી અને અસંજ્ઞી જીવોને. • x • પ્રાણાતિપાત કરણ-પ્રાણિવધ અનુષ્ઠાન, પાપ-પાપનું અનુષ્ઠાન કરનાર, પાપાભિગમ-પાપ જ ઉપાદેય છે, તેવા મતવાળા, પાપરચિપાપ જ ઉપાદેય છે, તેવી શ્રદ્ધાવાળા. - x - પાપ-પ્રાણવધરૂપ કરીને ઘણાં પ્રકારે સંતુષ્ટ થાય છે.
ઉપર મુજબ પ્રાણવધ કરનારને પ્રતિપાદિત કર્યા, હવે પ્રાણવધનું જે ફળ મળે છે, તેને કહે છે - તે પ્રાણવધરૂપ પાપનો કળવિપાક, ફળ-વૃક્ષસાધ્ય માફક, વિપાકકર્મોનો ઉદય. અયાણમાણ-અજાણતા જ, પદ્ધયંતિ-નરક, તિર્યંચ યોનિની વૃદ્ધિ કરે છે. તે વૃદ્ધિ, પુનઃ પુનઃ તેમાં ઉત્પાદક હેતુ કર્મ બંધનથી છે. તેઓ કેવા છે ? જેને મહતુ ભય છે તે મહાભયા, અવિશ્રામવેદના-વિશ્રાંતિરહિત અશાતા વેદના દીર્ધકાલ માટે ઘણાં શારીરિક-માનસિક દુ:ખ વડે વ્યાપ્ત રહે છે. તે નક-તિચિયોનિમાં આ • મનુષ્ય જન્મ પામીને મરણ થતાં તે કલુપકર્મ પ્રયુરો ઉપજ છે.
- તેિ નક] ક્ષેત્ર અને સ્થિતિ વડે મોટા છે. વજમય ભીંતવાળા, રુદા-વિસ્તીર્ણ, નિઃસંધિ-છિદ્રરહિત, દ્વાર રહિત, નિમદિવ-કર્કશ ભૂમિવાળા છે, તે નરકોનો ધુર - કર્કશ સ્પર્શ છે, વિષમ-નિગ્નઉad, નિરયગૃહ સંબંધિ જે ચારક-કુકુટ, નારકની ઉત્પત્તિ સ્થાનભૂત. - x • મહોણ-અતિ ઉષ્ણ, નિત્યતd, દુર્ગધ-અશુભ ગંધ, આમગંધ અતિ કુશિત. ઉદ્ભિજ્યતે-જેનાથી ઉદ્વિગ્ન થવાય છે, ઉદ્વેગજનક. બિભસે દર્શનીય-વિરપ, નિત્ય-સદા, હિમપટલ-હિમવૃંદ જેવા શીતલ, તથા કાલોલભાસ-જેની
Page #72
--------------------------------------------------------------------------
________________
૧/૧૮
૧૨૯
પ્રભા કાળી છે તે. ભીમ અને ગંભીર, તેથી રોમાંચિત. નિરભિરામ-અરમણીય, નિuતીકા-જેની ચિકિત્સા સંભવ નથી તેવી વ્યાધિ-કુષ્ઠ આદિ, જવર-તાવ, રોગસધઘાતી વર-શૂલાદિ, તેના વડે પીડિત. અહીં નારકધર્મના અધ્યારોપથી નારકોના વિશેષણ કહ્યા.
અતીવ-પ્રકૃષ્ટ, નિત્ય-શાશ્વત અંધકાર જેમાં છે તે. તિમિસ્ય-તમિસ ગુફાવતું જે અંધકાર પ્રકર્યા છે તે અથવા અતીવ તિન્ય અંધકાર અને તમિસથી છે જે તે. તેથી વધુ પ્રતિ ભય જેમાં છે તે. ગ્રહ-નક્ષત્રાદિ પ્રકાશ રહિત. અહીં જ્યોતિક શબ્દથી ‘તારા' લેવા.
મેદ-શરીરની ધાતુ, વસાચરબી, માંસ-પિશિત, તેનો સમૂહ, પોચ્ચડ-અતિ ગાઢ, પૂયરધિર-પર્વ રકd શોણિત. ઉકીર્ણ-મિશ્રિત, વિલિન-જુગુસિત, ચિક્કણચોંટી જતી, સિક-શારીર સ વિશેષ. વ્યાપન્ન-વિનષ્ટ સ્વરૂપ, તેથી જ કુથિત, તે જ ચિકખલ્લ-પ્રબળ કઈમ-કાદવ જેમાં છે તે. તથા કુલાનલ-લીંડીનો અગ્નિ મુમુરભસ્માગ્નિ, • x • વૃશ્ચિકડંક-વીંછીના પુંછડાનો ડંખ. આવી ઉપમાઓ જેની છે, તે પ્રકારે અતિ દુસહ સ્પર્શ જેમાં છે, તે.
અબાણ આદિ પૂર્વવત્, કટુક-દારુણ દુ:ખ વડે પરિતાપિત કરાય છે જેમાં તે નાણાશરણ કરુક દુ:ખ પરિતાપના જેમાં છે તે. અનુબદ્ધ ... અત્યંત નિરંતર વેદના જેમાં છે તે. યમ-દક્ષિણદિપાલ, પુરુષ-અંબ આદિ અસુર વિશેષ. તે યમપુરષોથી વ્યા. ઉત્પન્ન થઈને (નાકો) અંતમુહૂર્તમાંકાલમાનવિશેષ, લધિ-વૈચિલબ્ધિ ને ભવપ્રત્યય-ભવલક્ષણ હેતુ અંતર્મુહર્ત લબ્ધિ તેના વડે શરીર કરે છે, તે પાપીનું શરીર કેવું છે ? હુંડ-સર્વત્ર અસંસ્થિત, બીભત્સ, દુર્દર્શનીય, બીહગ-ભયજનક. અશુભગંઘ અને તે દુ:ખનું અસહ્યપણું શરીર બનાવ્યા પછી-ઈન્દ્રિય પર્યાપ્તિ, આનપ્રાણ પયક્તિ, ભાષા-મન:પર્યાતિને પ્રાપ્ત.
આ પાંચે ઈન્દ્રિય વડે દુ:ખને વેદે છે. મહાકુંભમાં પકાવે ઈત્યાદિ દુ:ખના કારણો છે. આ અશુભ વેદના દુ:ખરૂપ છે. તે કેવી છે ? ઉજ્જવલ-અતિ ગાઢ, બલાબલવતી, નિવાસ્વી અશક્ય, વિપુલ-સર્વ શરીર અવયવ વ્યાપી, પાઠાંતરથી મનવચન-કાયાને પરાભવ કરનારી અર્થાત્ મિતુલા, ઉકટ-પકર્ષના અંત સુધીની. ખરઅમૃદુ, શીલાવતું, જે દ્રવ્ય તેના સંપાતથી જનિત, પરુષ-કર્કશ - X • પ્રચંડ-શીધ્ર શરીર વ્યાપક, પ્રચંડ-પોર, જલ્દી ઔદારિક શરીરીના જીવિતનો ક્ષય કરનારી. બીહગભયને ઉત્પન્ન કરનારી, દારુણ. તેને વેદે છે.
તે કેવી છે ? કંદુ-લોઢી, કડાઈ, મહાકુંભ-મોટા મુખવાળી. તેમાં ભોજનની જેમ પકાવે છે. પ૩ના - પચન વિશેષ, વગ-તાપિકા, • x • ભ્રાષ્ટ્ર-અંબરીષ, ભર્જન-પાક વિશેષ કરવો તે. ચણાની જેમ ભેજવા. તથા લોઢાની કડાઈમાં ઈક્ષરસની જેમ ઉકાળવા. કો-ક્રીડા, તેના વડે બલિ આપવો - ચંડિકાદિ સામે બકરાની જેમ બલી ચડાવવી. અથવા પ્રાકારને માટે બલિ આપવી. તેનું કુન-કુટિલત્વ કરણ અથવા વિકળ કરવો. અથવા કુટીને ચૂર્ણ કરવો. શાભલિ-વૃક્ષ વિશેષના તીણાણા [15/9]
૧૩૦
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ જે લોઢાના કાંટા, તેમાં આમથી તેમ ઘસેડવા. ફાટન-એક વખત ફાડવું, વિચારણવિવિધ પ્રકારે ફાડવું. અવકોટક બંધન-હાથ અને મસ્તકને પૃષ્ઠદેશમાં બાંધવા. સેંકડો લાકડી વડે તાડન કરવું. ગલક-કંઠમાં, ઉલ્લંબન-વૃક્ષની શાખાએ બાંધીને લટકાવવા તે ગલક બલોલંબન.
શૂલાણભેદન-શૂલના અગ્ર ભાગ વડે ભેદવા. આદેશ પ્રપંચ-અસત્ય અગદિશથી ઠગવા. ખ્રિસન-નિંદવું તે, વિમાનના-અપમાન કરવા રૂપ, વિઘુપણિજ્જણાણિ-“આવા પાપીઓ પોતાના કરેલા કર્મના પાપફળ પામ” એમ વયન વડે ઘોષણા કરીને વધ્યભૂમિએ લઈ જવાય છે. તે જ માતા-જેની ઉત્પત્તિ ભૂમિ છે, તેમાં વધ્ય જીવોને સેંકડો પ્રકારના દુઃખ અપાય છે - તે પાપી ઉક્ત ક્રમે દુ:ખ પામે છે.
• સૂત્ર-૮ - અિધુરેથ]
[આ પ્રકારના નાક જીવો પૂર્વ કર્મના સંચયથી સંતપ્ત, મહાનિ સમાન નસ્કાનિથી તીવ્રતા સાથે સળગતો રહે છે. તે જીવ ગાઢ દુઃખ-મહાભયકર્કશ, શારીરિક-માનસિક બંને આશldi વેદનાને તે પાપકર્મકારી ઘણાં પલ્યોપમસાગરોપમ સુધી વેદે છે. યથાવુક કરુણાવસ્થામાં રહે છે, ચમકાચિક દેવોથી ત્રાસિત રહે છે, ભયભીત રહી શબ્દ (અવાજે કરે છે, તે કઈ રીતે અવાજ કરે છે ?
હે અજ્ઞાતબંધુ ! હે સ્વામી ! ભ્રાતા! બાપ! તાતા જિતવાન ! મને છોડી દો. મરી રહ્યો છું. દુબલ છું હું વ્યાધિ પીડિત છું. તમે અત્યારે આવા દારુણ અને નિર્ણય કેમ છો ? મને મારો નહીં, મુહૂર્વભર શ્વાસ તો લેવા છે. કૃપા કરો. રોષ ન કરો. વિષમ તો લઉં, મારું ગળું છોડી દો, હું મરી m છે, હું તરસથી પીડિત છું મને પાણી આપો. -- ભારે નકપાલ કહે છે –
આ વિમળ શીતલ જળ છે, એમ કરીને ઉકળતા શીeiાનો સ તે નાકના મોઢામાં રેડી દે છે. તે નરકપાલને જોઈને જ તેના અંગોપાંગ કાંપે છે, મોથી આંસુ ટપકે છે. પાછો તે કહે છે - મારી તૃષા શાંત થઈ ગઈ. આવા કરુણ વચનો બોલતો, ચારે દિશા-દિશિમાં જોવા લાગે છે. તે અગાણ, અશરણ, અનાથ, અબાંધવ, બાંધુથી વંચિત, ભયથી ઉદ્વિગ્ન થઈને મૃગની જેમ નાસવા. માંડે છે. ભાગતા એવા તેને કોઈ કોઈ અનુકંપા વિહિત સમકાયિક ઉપહાસ કરતા, તેને બળથી પકડી લે છે.
ત્યારપછી તેના મુખને લોઢાના ડંડાથી ખોલી ઉકળતું શીશુ નાંખે છે, તેનાથી તે દwતો ભયાનક આર્તનાદ કરે છે. કબુતરની માફક તે કરુણાજનક આકંદન કરે છે, રડે છે, ચીકાર તો અશ્રુ વહાવે છે, વિલાપ કરે છે. નસ્ક્રપાલ તેને રોકીને બાંધી દે છે. ત્યારે આર્તનાદ કરે છે, હાહાકાર કરતાં બબડે છે.
ત્યારે નરકમાલ કપિત થઈતેને ઉંચા ધ્વનિથી ધમકાવે છે. કહે છે - કડો, માણે, છેદો, ભેદો, ચામડી ઉતારો, નેત્ર ખેંચી લો, કાપો, ટુકડા કરો, વારંવાર હણો, વિશેષ હણો, મુખમાં શીશ રેડો, ઉઠાવીને પટકો, ઘસેડો.
Page #73
--------------------------------------------------------------------------
________________
૧૩૧
૧૩૨
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
૧/૧૮
પછી કહે છે - બોલતો કેમ નથી ? તારા પાપકર્મો અને દુકૃતો યાદ કર, આ રીતે નકપાલના કર્કશ Mનિની ત્યાં પતિવનિ થાય છે, આ શબ્દ સંકુલ નાસ્કને સEI પ્રાસદાયી હોય છે, જેમ કોઈ મહાનગરમાં આગ લાગતા ઘોર શબદ થાય છે, તેમ નિરંતર યાતના ભોગવતા નારકોનો અનિષ્ટ ઘોષ વ્યાં સંભળાય છે. તે યાતનાઓ કેવી છે? . તે કહે છે –
અસિવન દર્ભવન, સંપતર, સોય, તલ, ક્ષાર, વાવ, ઉકળતા શીશાળી ભરેલ વૈતરણી, કદંબવાલુકા, જલતી ગુફામાં સુંધવા, ઉષણોણ-કંટકાકીણ દુર્ગમ ઉબડખાબડ માર્ગમાં સ્થમાં જોડીને ચલાવે છે. લોહમય માર્ગમાં ચલાવે છે અને ભારી ભાર વહન કરાવાય છે.
તેઓ પરસ્પર સેંકડો શરુઓથી વેદના ઉદીરે છે. વિવિધ આયુધ કા છે ? તે શરુ-મુગર, મુલુંટી, કરવત, શક્તિ, હળ, ગદા, મૂલ, ચક, કુત, તોમર, શૂળ, લાઠી, સિંડિમાર, સર્વલ, પટ્ટિસ, ચમેંટ, કંધણ, મૌષ્ટિક, આર્સિ, ફલક, ખગ, ચાય, નારાય, કનક, કર્ણિકા, વસૂલા, પરશુ, ટેક. આ બધાં શસ્ત્ર તણ અને નિર્મલ છે. આ અને આવા પ્રકારના અન્ય શૈક્રિય શો વડે પણ પસ્પર તીવ્ર વેરથી વેદનાની ઉદીરણા કરે છે.
તેમાં મુગર પ્રહારથી સૂર્ણ, મુલુંઢીથી ભાંગવું, દેહનું મથન, ચંગોથી પીડન કરાતા ફડફડાતા તેના શરીરના ટુકડેટુકડા કરાય છે. કેટલાંકને ચામડી સહિત વિકૃત કરાય છે, કાન-હોઠ-નાક-પગ સમૂલ કાપી નખાય છે. તલવાર, કરવત, તીણ ભાલા અને ફરસીથી ફાડી દેવાય છે, વસુલાથી છોલાય છે, શરીરે ઉકળતુ-ખર જળ સિંચાય છે, જેનાથી શરીર મળે છે. ભાલાની અણીથી ભેદાય છે, સર્વ શરીર જર્જરિત કરાય છે. તેનું શરીર સૂઝી જાય છે અને તે નાસ્કો પૃથ્વી ઉપર લોટવા માંડે છે.
નકમાં મદોન્મત્ત, સદા ભૂખથી પીડિત, ભયાવહ, ઘોર ગર્જના કરતા, ભયંકર રૂપવાળા ભેડીયા, શિકારી, કુતરા, ગીધs, કાગડા, બિલાd, અષ્ટાપદ, ચિત્તા, વાઘ, શાલ, સીંહ નાસ્કો ઉપર આક્રમણ કરે છે. મજબૂત દાઢોથી શરીરને કાપે છે, ખેંચે છે, અતિ તીક્ષ્ણ નખોથી ફાડે છે. પછી ચોતરફ ફેંકી દે છે. નાસ્કોના શરીર બંધન ઢીલા પડે છે, અંગોપાંગ વિકૃત અને પૃથફ થઈ જાય છે. પછી ઢ અને તીણ દાઢો, નખ અને લોઢા જેવી અણીયાળી ચાંચવાળા કંક, કુરર, ગિધ આદિ પક્ષી તા ઘોર કષ્ટ દેનારા કાકાણીના કુંડ કઠોઢ-સ્થિર લોહમય ચાંયોથી નાકો ઉપર ઝપટે છે. પાંખોથી આઘાત આપે છે, તીક્ષ્ણ નખોથી જીભ બહાર ખેંચી લે છે, આંખો કાઢી લે છે. નિર્દયતાથી તેમનું મુખ વિકૃત કરી દે છે. આવી યાતનાથી પીડિત તે નાસ્કો રહે છે, ઉછળે છે, નીચે પડે છે, ભ્રમણ કરે છે. - પૂર્વ કમોંદયને આધીન, પશ્ચાત્તાપથી બળતા, ત્યાં-ત્યાં, તે-તે પૂર્વ કમને નિંદતા, અત્યંત ચીકણા દુઃખોને અનુભવીને, પછી આયુક્ષયથી નકથી
નીકળીને ઘણાં જીવો તિચિ યોનિમાં ઉપજે છે, ત્યાં પણ અતિ દુઃખી, દારણ, જન્મ-મરણ-જરા-વ્યાધિરૂપ અરઘટ્ટમાં ફરે છે. તે જલચર, થલચર, ખેચરના પરસ્પર ઘાત-પ્રત્યાઘાતના પ્રપંચ ચાલતા રહે છે. આ દુઃખ જગતુમાં પ્રગટ દુ:ખો તે બિચારા દીર્ધકાળ પામે છે.
તે દુઃખ કેવા છે ? શીત, ઉષ્ણ, તરસ, ભુખ, વેદનાનો આપતિકાર, અટવીમાં જન્મ, નિત્ય ભયથી ગભરાવું, જાગરણ, વધ, બંધન, તાડન, અંકન, નિપાતન, અસ્થિભંજન, નાકદન, પ્રહાર, દુમન, છવિચ્છેદ, અભિયોગ, પાનક,
કાદિથી દમન, ભારવહનાદિ. માતા-પિતાનો વિયોગ, શોકથી અતિ પીડાવું, શા-અનિ-વિષથી આઘાત, ગર્દન અને શીંગડાનું વળી જવું, મરણ, ગલ કે જાલમાં ફસાઈને બહાર નીકળવું, પકાવું, કપાવું, જાdજીવ બંધન, પરે પડતું વચૂથથી કાઢી મૂકવું, ધમણ, દોહવાવું, ગળે દડો બંધાવો, વાડામાં ઘેરાવું, કીચડવાળા પાણીમાં ડૂબવું, જળમાં ઘુસેડાતું, ખાડામાં પડતા આંગ-ભંગ થવા, વિષમ મા પડવું, દાવા-નળની જવાળામાં બળવું, ઈત્યાદિ કષ્ટોથી પરિપૂર્ણ એવી વિચિગતિમાં તે પાપી નરકમાંથી નીકળીને ઉત્પન્ન થાય છે.
આ રીતે તે હિંસાનું પાપ કરનારા પાપી સેંકડો પીડાથી પીડાઈ, નક્કથી આવી, પ્રમાદરાગ-દ્વેષને કારણે બહુ સંચિત અને અવરોધ કર્મોના ઉદયવાળા અત્યંત કર્કશ અશાતાદાયી કમોંથી દુઃખપત્ર થાય છે.
• વિવેચન-૮ :
પુવમવિ પૂર્વકત્ કર્મના સંચયથી પ્રાપ્ત સંતાપા તથા નરક જ અગ્નિ તેના વડે મહાગ્નિથી પ્રદીપ્ત તથા પ્રકૃષ્ટ દુ:ખરૂપ બે પ્રકારની વેદના વેદે છે. કેવી ? જેમાં મહદ્ભય છે તે તથા કર્કશ, કઠિન દ્રવ્યના ઉપનિપાતથી જનિત હોવાથી. અસાતા-અશાતા વેદનીય કર્મના ભેદથી ઉત્પન્ન શારીરી અને માનસી, પીવાનુભાગ બંઘજનિત પાપકર્મકારી, તથા ઘણાં પલ્યોપમ-સાગરોપમો કરુણા-દયાના પગ થઈને
રહે છે.
પૂર્વોક્ત પાપકર્મકારી, ચયાબદ્ધ આયુ ગાઢ વેદનાથી બહાર આવતા નથી. ચમકાયિક-દક્ષિણ દિકપાલ દેવ નિકાય આશ્રિત અસુર-અંબાદિ વડે ત્રાસિત-ભય ઉત્પન્ન કરાયેલ, શબ્દ-આર્તસ્વર કરે છે. તે ડરેલા આવું બોલે છે – હે અવિભાવનીય
સ્વરૂપ ! સ્વામી ! ભાઈ, આદિ ! મને છોડો, હું મરું છું, દુર્બલ અને વ્યાધિ પીડિત મને કેમ કરો છો ? દારણ-રૌદ્ર, નિર્દય-નિર્ગુણ, મને પ્રહાર ન કરો. મને એક મુહૂર્ત માટે શ્વાસ તો લેવા દો. મારા ઉપર કૃપા કરો, રોષ ન કરો. હું વિશ્રામ કરી લઉં. મારા ગ્રીવા બંધનને છોડો, તેનાથી હું મરી રહ્યો છું - તથા -
મને ગાઢ-અત્યંત તરસ લાગી છે, મને પાણી આપો. જ્યારે નારકો આમ કહે ત્યારે નકપાલ જે કહે છે, તે બતાવે છે - જો તું તરસ્યો છે, તો “હંતા” એમ આમંત્રણ વચન કહે છે. “આ પાણી પી" એમ કહી નરકપાલ તેને કળશ વડે અંજલિમાં શીશુ રેડે છે. તે જોઈને તેનું આખું શરીર કંપે છે. ગળતા આંસુવાળી આંખે
Page #74
--------------------------------------------------------------------------
________________
૧/૧૮
૧૩૩
૧૩૪
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
કહે છે, મારી તૃષા છીપાઈ ગઈ છે. આવા કરણા વચન બોલતો, વિલાપ કરતો, એકબીજી દિશામાં જોતો-જોતો ખાણ-અનર્થ પ્રતિઘાત વર્જિત, અશરણ-અર્થકારક હિત, અનાથ-યોગ ક્ષેમકારિ રહિત, અબાંધવ-સ્વજનરહિત, વિધમાન બાંધવ તિ, આ બઘાં પદો કથંચિત એકાઈક છે, તે અનાચતાનો પ્રકર્ષ કહેવા માટે છે. [આવો થઈને તે પલાયન થવા જાય છે. કેવી રીતે?
મૃગની જેમ ભયથી ઉદ્વિગ્ન થઈને. નાસતા એવા તેને દયા વગરના ચમકાયિકો પકડે છે. મોટું ઉઘાડીને લોહદંડ વડે લલ કરતા શીશાને મોઢામાં નાંખે છે. તે
બ આદિ ચમકાયિકો ઉપહાસ કરે છે. ત્યારે નાકો તે તબપુ વડે દગ્ધ થઈ વિલાપ અને બડબડાટ કરે છે. તે વચનો કેવો છે ? ભીમ-ભયકારી, વિસ્વરાણિવિકૃત શબ્દો તથા કારુણ્યકારી રુદન કરે છે. • x • પ્રલપિત-અનર્થભાષણ, વિલાપઆd સ્વર કરણ, આકંદિત-ધ્વનિ વિશેષ કરવો તે. શં-અશ્રુ વિમોચન, રદિdચિકાર કરવો. તથા પરિદૈવિતા-વિલાપ કરતા, બીજી વાચનામાં પરિવેપિતા-પ્રકંપતા એવા રુદ્ધ અને બદ્ધક જે નાસ્કો તેનો જે આરવ, તેના વડે વ્યાપ્ત તથા નિકૃષ્ટનારકથી વિમુક્ત કે આત્યંતિક.
રસિત-શદ કરેલ, ભણિત-અવ્યક્ત વચન કરેલ, કુપિત-કોપ કરેલ, ઉકૂજિતઅવ્યક્ત મહાધ્વનિ કરેલ તે નરકપાલો તેમને તર્જના કરતા કહે છે - હે પાપી ! તું જાણે છે ઈત્યાદિ • x • લકુટાદિ વડે પ્રહાર, ખજ્ઞાદિ વડે છેદે, ભાલાદિ વડે ભેદે, જમીન ઉપર પટકે. આંખને બહાર ખેંચી લે. કાં-નાક આદિ કાપી નાંખે, વિકત-વિવિધ પ્રકારે છેદે. -x - ભંજ-મર્દન કરે, હન-તાડના કરે, હન-તાડના કરે, વિહણ-વિશેષ તાડના કરે. વિષ્ણુભ-મોટું ફાળીને શીશું છે. ઉલ્લુભ-અધિકતાથી પ્રક્ષેપે. આકૃપ-સામે આકર્ષ કરે, વિકૃષ-વિપરીત વિકર્ષણ કરે. કેમ બોલતો-જાણતો નથી ? હે પાપી ! તારા દુકૃત્યો યાદ કર. નકપાલો આમ બોલે છે ત્યારે તેના પડઘા પડે છે. તે શબ્દોથી નારકને ત્રાસ થાય છે - ૪ -
કેવો ગાસ? તે કહે છે, કદર્થના કરતા તે તકવર્તીઓ બળતા એવા મહાનગરના ઘોષ સમાન નિઘોષ-મહાધ્વનિ, અનિષ્ટ શબ્દને સાંભળે છે. યાતના વડે કદના કરાતા, કેવી ? મવન - ખગાકાર પાવન, દર્ભવન પ્રસિદ્ધ છે. દર્ભ પત્ર છેદક અને તેનો અગ્રભાગ ભેદક હોય છે, તે યાતનાના હેતપણે કહેલ છે. યંત્રપ્રતઘંટી આદિ પાષાણ. યંત્ર મુક્ત પાષાણ અથવા યંત્ર અને પાષાણ. સૂચીતલ-ઉધઈમુખસૂચીક ભૂતલ, ક્ષારવાઢ-ક્ષાર દ્રવ્યથી ભરેલ વાપી. કલકલંત-કલકલ કરતા જે શીશાથી ભરેલ વૈતરણી નામક નદી. કદંબ પુષ્પાકાર વાલુકા, ગુહા-કંદર. તેવા અસિવનાદિમાં જે ફેંકવા. ઉણોણ-અયુષ્ણ. કંટઈલ-કંટકવાળી, દુર્ગમ-
કૃગતિક, રથ-શકટ. - x - લોહાથ-લોમયમાર્ગ.
- x - હવે કહેવાનાર વિવિધ આયધ વડે પરસ્પર વેદના ઉદીરે છે. તે આ - મુગર-લોઢાનો ઘણ, મુકુંઢી-પ્રકરણ વિશેષ, ક્રકચ-કph, શક્તિ-પ્રશૂળ, હલલાંગલ, ગદા-લકુટ વિશેષ, તોમર-બાણ વિશેષ, ભિંડિમાલ-પ્રહરણ વિશેષ, સદ્ધલ
ભલ, પટ્ટિસ-પ્રહરણ વિશેષ, ચર્મેટ-ચમવષ્ટિત પાષાણ, વૃઘણ-
મુર, મૌષ્ટિકમુશ્ચિપ્રમાણ પાષાણ, અસિખેટક-તલવાર સહિત ગાન, ચાપ-ધનુષ, નારાય-બાણ, કણક-બાણ વિશેષ, કલાની-કર્તિકા, વાસી-કાઠતક્ષક ઉપકરણ વિશેષ, પરસુ-કુહાડી. તે ટંકતીણ, અગ્રતીક્ષણ અને નિર્મલ. - x • બીજા પણ આવા અનેક અશુભ વૈકિય સેંકડો પ્રહરણ વડે ઘાત કરે છે.
અનુબદ્ધતીવવૈરા-અવિસ્તીર્ણ ઉત્કટ વૈભાવ, અન્યોન્ય વેદનાને ઉદીરે છે. ત્રણ નાક સુધી નકપાલ છે, પછી નરકપાલના ગમનનો અભાવ છે. પછીના નકમાં પરસ્પર હણવા માટે વેદના ઉદીરણા વડે, મુદ્ગર પ્રહારથી ચૂર્ણિત, મુલુંટી વડે ભાંગે છે, દેહને વલોવે છે. યંગ પીડન વડે છેદે છે.
કોઈ નરકમાં ચર્મ સહિત વિકૃત-પૃથકકૃત ચમાં હોય છે. તથા કાન, ઓઠ, નાકને ઉચ્છેદેલ, છિન્ન હાથ-પગવાળા. અસિ-ક્રકચ-તીણ-કુત-પરશુ પ્રહાર વડે વિદારિત. જેમના અંગોપાંગ છેદી નંખાયા છે તે. કલકલ-કલકલાય કરતા ક્ષાર વડે જે પરિક્ષિપ્ત છે, તેના વડે ગાઢ રીતે જેના ગામ બળે છે તે. કુંતાગ્ર વડે ભેદાયેલ જર્જરિત સર્વ દેહ જેનો છે તે, ભૂતલે જે લોટે છે. જેના અંગોપાંગ સૂઝી ગયા છે છે. બીજી વાચનામાં કહે છે – જીભ લબડી ગઈ છે, તેવો. ભૂમિતળે લોટતા તે વૃકાદિથી વિદારાય છે.
તેમાં વૃક-ઈહામૃગ, સુણગ-ડીલેયક, શૃંગાલ-ગોમાવય, કાક-કાગડો, મારબિલાડી, સરભ-પરાશર, હીપિક-ચિત્રક, વિગ્વય-વ્યાઘના સંતાન, શાલ-વ્યાઘ. આ બધાં દેd, ભુખ્યા, ભોજનરહિત, ઘોર-હૃારણક્રિયાકારી, આરત-ચીકાર કરતા, ભીમરૂપ જે છે તે. દંઢ દાઢો વડે ગાઢ આક્રમણ કરતાં. ડક્ક-સતા, કેફિય-કૃષ્ટ, આકર્ષિત. સુતીક્ષ્ણ નખ વડે જેનો ઉદવ દેહ પાડેલ છે. વિક્ષિતંતે-વિખેરે છે.
તે કેવા છે? વિમુક્ત સંધિબંધન - શરીરના સાંધાને શીથીલ કરી દીધા છે, તથા અંગોને વિકલ કરેલા છે. કંક-પક્ષિ વિશેષ, કુરર-ઉત્ક્રોશ, ગૃધ્ર-શકુનિ વિશેષ, ઘોર કષ્ટ-અતિકષ્ટ દાતા જે કાગડા, તેનો સમૂહ. ખર-કર્કશ, સ્થિ-નિશાલ, દેઢઅભંગુર નખો જેના છે તે. તથા લોઢા જેવી ચાંચવાળા. - X - પાંખ વડે આહત કરે છે, તીક્ષણ નખ વડે વિક્ષિપ્ત, જીભ ખેંચી કાઢે છે. તેના લોચન નિર્દય અને કૃપારહિત છે.
ઉલુગ-અવગણ, ભન, વિકૃત વદન જેના છે તે પાઠાંતથી છિg, વિકૃત ગાગવાળા. ઉક્રોશ-કંદન કરતા પશ્ચાદનુણોન-પશ્ચાત્તાપ વડે બળતા, નિંદંત-ગુણા કરતા, પૂર્વભવમાં કરેલ કર્મો, પાપક-પ્રાણાતિપાતાદિ. તા-તથા - રત્નપ્રભાદિ પૃથ્વીમાં પ્રકૃષ્ટ આદિ સ્થિતિક નરકમાં તેવા પ્રકારના જન્માંતરમાં ઉપાર્જિત તથા પરમાધામી દ્વારા કે પરસ્પર ઉદરિત ક્ષેત્ર પ્રત્યયરૂપ. ઉસ્મરણ-પ્રયુરતાથી, ચિકણ-છોડવા મુશ્કેલ દુ:ખોને અનુભવીને પછી આયુના ક્ષયથી નકથી નીકળીને ઘણાં જીવો તિર્યંચમાં જાય છે. થોડાં જ મનુષ્યોમાં ઉપજે છે.
દુ:ખદાયી, અનંત ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ કાયસ્થિતિથી, તેમાં સુદારુણ
Page #75
--------------------------------------------------------------------------
________________
૧/૧૮
૧૩૫
૧૩૬
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
દુ:ખાશ્રયપણું છે. જન્મ-જરા-મરણ વ્યાધીનું જે ફરી-ફરી થવું છે, તેમાં અઘરની જેમ ફરે છે. જલ-સ્થલ-ખેચરોનું પરસ્પર નાશ કરવો, તે વિસ્તાર જેમાં છે, તેમાં આ પ્રત્યક્ષ પ્રમાણ જગતમાં પ્રગટ છે. માત્ર આગમગ નથી. વરાક-તપસ્વી, પ્રાણવઘકારી, દુ:ખને પામે છે.
તે આ પ્રમાણે - શીત, ઉષ્ણ, તૃષ્ણા, ભુખની વેદના. અપ્રતીકાર-સૂતિકમદિરહિત, અટવીજન્મ-કાંતારમાં જન્મ, નિત્ય ભય વડે ઉદ્વિગ્ન • x • વાસ-અવસ્થાન, જાગરણ-અનિંદ્રા ગમન, વધ-મારણ, બંધન-સંયમન, તાડન-કુન, કન-ddશલાકાદિથી સિદ્ધ કરવું, નિપાતન-ખાડામાં ફેંકવું, નાસાભેદ-નાકમાં છેદ કરવો. છવિચ્છેદ-અવયવો છેદવા. અભિયોગ પ્રાપણ-હઠથી પ્રવૃત્તિ કરાવવી. કસચામડીની લાઠી, આરા-પ્રવણ દંડની અંતર્વતી લોહ શલાકા, તેનો નિપાત. દમન-શિક્ષા કથ્વી તે.
ભારનું વહન કરાવવું, માતા-પિતાનો વિયોગ, શ્રોતસ-નાક અને મુખાદિના છિદ્રો, પપીડન-દોરડા વડે દેa બંધને બાંધવા. - x • તેને શા-અગ્નિ-વિષ વડે હશે. ગલકંઠ, ગવલના શીંગડાનું વળી જવું અથવા ગળાનું બળથી આવલનમારણ. ગલ-કાંટો, જાળ તેના વડે જળમધ્યેથી મસ્યાદિને બહાર આકર્ષવા. તથા પઉલન-પકાવવા, વિકલાન-છેદવા, ચાવજીવ બંધન અને પાંજરે પુરવા. -- સ્વચૂથમાંથી બહાર કાઢી મૂકાય. ધમણ-ભેંસ આદિમાં વાયુ પૂરવો તે. દોહન-દોહવું તે.
કુદંડ-બંધન વિશેષ, ગલકંઠમાં જે બંધન. - x • પરિવારણ-નિરાકરણ, પંકજલનિમજ્જન-કાદવયુક્ત જળમાં બુડાડે. વારિપ્રવેશન-પાણીમાં નાંખે, ઓવાયખાડા આદિમાં પાડે, નિભંગ-પડવાથી શરીર માંગે. તે વિષમ પર્વતના ટુંક આદિથી પડે તે વિષમતિપતન. તથા દવાગ્નિ જવાલા વડે બાળે. ઉક્તન્યાયે તે પ્રાણઘાતી, સો દુ:ખો વડે બળતા નરકથી આવીને અહીં તોછલોકમાં તે પાપી બાકીના કમથી તિર્યંચ-પંચેન્દ્રિયત્વને પામે છે. કર્મજન્ય દુઃખ પામે છે. - X - X -
• સૂગ-૮ (અધુરેથી) :
ભ્રમર, મશક, માખી આદિ પચયિોમાં, તેની નવ લાખ જાતિ-કુલકોટિઓમાં વારંવાર જન્મ-મરણને અનુભવતા, નારકોની સમાન તીવ્ર દુઃખ ભોગવતા અનિસના-ઘાણ-રાણ સહિત થઈને, તે પાપી જીવ સંખ્યાત કાળ સુધી ભ્રમણ કરતાં રહે છે. - - -
તે પ્રમાણે કંથ, કીડી, સંધિકા આદિ તેઈન્દ્રિય જીવોની આઠ લાખ કુલ કોટિઓમાં જન્મ-મરણ અનુભવતા સંખ્યાતકાલ સુધી નારકો સર્દેશ તીવ્ર દુઃખ ભોગવે છે. આ વેઈન્દ્રિયો સ્પર્શન, સન અને પ્રાણથી યુક્ત હોય છે.
ગંડૂલક, જલક, કૃમિ, ચંદનક, આદિ બેઈન્દ્રિય જીવોની સાત લાખ કુલ કોટીઓમાં જન્મ-મરણની વેદના અનુભવતા સંખ્યાત હજાર વર્ષો સુધી ભમે છે. તેમને પર્શન, સન એ બેઈન્દ્રિયો હોય છે
એકેન્દ્રિયવમાં પણ પૃવી-જdઅગ્નિ-વાયુ-વનસ્પતિ કાયની સૂક્ષ્મ-ભાદર બે ભેદ છે, પયા -અપયક્તિા છે (તા) પ્રત્યેક શરીરનામ અને સાધારણ ભેદ
છે. તેમાં પ્રત્યેકશરીર જીવ ત્યાં અસંખ્ય કાળ ભમે છે, અનંતકાય અનંતકાળ સુધી ભમે છે. આ બધાં સ્પન ઈન્દ્રિયવાળા હોય છે. અતી અનિષ્ટ દુ:ખવાળા હોય છે.
કુદ્દાલ અને હળ વડે પૃથ્વીનું વિદારણ, જળનું મન અને નિરોધ, અગ્નિ અને વાયુનું વિવિધ શાથી ઘન, પારસ્પરિક આઘાત, મારવા, બીજાના પ્રયોજન સહિત કે હિત વ્યાપારથી ઉત્પન્ન વિરાધનાની વ્યથા સહેતી, ખોદવુંગાળવું-વાળવું-સડવું-સ્વયં ટુટવ-મસળવું-કચડવું-છેદવું-છોલવું-વાળ ઉખેડવાપાન તોડવા-અનિથી બાળવા-આ પ્રકારે ભવ પરંપરામાં અનુબદ્ધ હિંસાકારી પાપી જીવ ભયંક્ર સંસામાં અનંતકાળ સુધી પરિભ્રમણ કરતા રહે છે.
જે મનુષ્ય પયયિમાં ઉત્પન્ન થાય છે, પણ જેના પાપકર્મ ભોગવવાના બાકી છે, તે પણ પ્રાયઃ વિકૃત અને વિકલ રૂપવાળા, કુબડ-વામન-બહેરાકાણા-હંઠા-લંગડા-અંગહીન-મુંગા-મમ્મણ-અંધ-બાડા-પિશાચગ્રસ્ત-વ્યાધિ અને રોગથી પીડિત, અપાયુફ, શીવદય, અજ્ઞાન, અશુભલાણા, દુબલ, અપરાસ્તસંહનની, બેડોળ અંગોપાંગવાળા, ખરાબ સંસ્થાનવાળા, કુરૂપ, દીન, હીન, સવહીન, સુખથી વંચિત અને અશુભ દુઃખના ભાજન થાય છે.
આવા પાપકર્મી, નરક અને તિર્યંચ યોનિમાં તથા કુમાનુષ-અવસ્થામાં ભટકતા અનંત દુઃખ પામે છે. આ પૂર્વોક્ત પ્રાણવધનો ફળવિક છે. જે આલોક-પરલોકમાં ભોગવવા પડે છે. આ વિપાક અભ સુખ, અત્યધિક દુ:ખવાળા છે. મહાભયજનક, અતી ગઢ કમરજથી યુક્ત, અતિ દરિણ, કઠોર, અસતા ઉત્પાદક છે. દીર્ધકાળે તેમાંથી છુટાય છે. પણ ભોગવ્યા વિના છુટાતુ નથી. હિંસાનો આ ફળ વિપાક જ્ઞાતકુળ-નંદન મહાત્મા મહાવીર જિને કહેલ છે.
આ પ્રાણવધ ચંડ, રીંદ્ર, ક્ષદ્ર, અનાર્યજન દ્વારા આચરણીય છે. આ ધૃણારહિત, નૃશંસ, મહાભયનું કારણ, ભયાનક, ત્રાસજનક અને અન્યાયરૂપ છે. આ ઉદ્વેગજનક, બીજાના પ્રાણોની પરવા ન કરનારા, ધમહીન, સ્નેહપિપાસાન્ય, કરુણાહીન છે. તેનું પરિણામ નક્કગમન છે. મોહમહાભયને વધારનાર અને મરણના કારણજન્ય દીનતાની જનક છે.
• વિવેચન-૮ -
ભમર આદિ ચઉરિન્દ્રિય છે અથવા ચઉરિન્દ્રિયોમાં ભ્રમર આદિ જાતિ કુલ કોટી લાખોમાં ઘટાવાય છે. • x - x - ચઉરિન્દ્રિયોમાં જન્મ-મરણ અનુભવતા સંખ્યાત હજાર વર્ષ રૂપ કાળ ભમે છે. કેવી રીતે ? નરક સમાન તીવ્ર દુ:ખને. ચાર ઈન્દ્રિય યુક્ત છે. હવે તેઈન્દ્રિય કહે છે –
કુંથ, કીડી આદિ. જાતિ-કુલ-કોટિ-લાખ ઈત્યાદિ ઈન્દ્રિય. ગમન સુધી ચઉરિન્દ્રિયના ગમવતુ જાણવું. વિશેષ આ - ગંડૂલય-અળસ, ચંદનક-એ, તથા એકેન્દ્રિયત્વને પામે. કેવલ પંચેન્દ્રિયાદિત્વને જ ન પામે, એકેન્દ્રિયવને પણ પામીને દુ:ખસમુદાયને પામે છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
૧/૧/
કેવા એકેન્દ્રિયત્વને-પૃવી યાવત્ વનસ્પતિ સંબંધી. તે કેવા ? સૂક્ષ્મ અને બાદર, તે કર્મોદયથી સંપાધ છે, તથા પર્યાપ્ત અને અપર્યાપ્ત, તે કર્મથી ઉત્પાધ તથા પ્રત્યેક શરીર નામ કર્મથી સંપાધને પ્રત્યેક શરીરનામ કહે છે. સાધારણ શરીરનામકર્મ
૧૩૭
સંપાધ તે સાધારણ. આવું એકેન્દ્રિય પ્રાપ્ત કેટલો કાળ ભમે તે કહે છે – પ્રત્યેક શરીરમાં પ્રાણધારણ તે પ્રત્યેક શરીરજીવિત-પૃથ્વી આદિ અસંખ્યાત કાળ ભમે છે. સાધારણ શરીરમાં અનંતકાય અનંતકાળ ભમે છે. - ૪ - તે કેવા છે ?
સ્પર્શનેન્દ્રિયવાળા, ભાવ-પરિણામથી સંપ્રયુક્ત. દુઃખના સમૂહરૂપ આ કહેવાનાર અનિષ્ટને પામે છે. પુનઃપુનઃ એકેન્દ્રિયત્વમાં સર્વોત્કૃષ્ટ કાયસ્થિતિ હોય છે. ભવઉત્પત્તિસ્થાન, તરુગણ-વૃક્ષગુચ્છાદિ ગુણ સમૂહ જેમાં એકેન્દ્રિયત્વ હોય છે. તેમાં દુઃખ સમુદયને કહે છે – કુદ્દાલ-કોદાળી, કુલિક-હલ, દાલન-વિદારવું તે. આ પૃથ્વી અને વનસ્પતિકાયના દુઃખના કારણ કહ્યા. અકાયમાં મલન અને મર્દન, ક્ષોભન, અને રુંધન. આના વડે અકાયિકનું દુઃખ કહ્યું. અગ્નિ અને વાયુકાયને વિવિધ શસ્ત્રો વડે સ્વકાય-પકાય ભેદ વડે જે સંઘટ્ટન, આના દ્વારા તેઉ-વાયુકાયનું દુઃખ કહ્યું. પરસ્પર હણવા દ્વારા વિરાધના, તે દુઃખ છે.
તે દુઃખ કેવા છે ? અકામક-અનભિલષણીય. તેને જ વિશેષથી કહે છે - પોતાના સિવાયના બીજા લોકોની પ્રવૃત્તિથી દુઃખ ઉત્પાદના વડે જાણવું. પ્રયોજનઅવશ્ય કરણીય. કેવા ? પ્રેષ્ય અને પશુ નિમિત્તે-કર્મકર અને ગાય આદિ હેતુ અને ઉપલક્ષણત્વી અન્ય નિમિત્તથી પણ જે ઔષધ, આહાર આદિ તથા તેના વડે ઉત્પાટન, ત્વચા દૂર કરવી. પંચન-રાંધવું, કુટ્ટન-ચૂર્ણ કરવું, પ્રેષણ-ઘંટી આદિમાં દળવું. પિટ્ટન-તાડન કરવું. ભર્જન-ભુંજવું, ગાલન-ગળવું, આમોટન-થોડું ભાંગવું, શટન-જાતે જ ખતમ થવું, સ્ફુટત-જાતે જ બે ભાગ થવા. તક્ષણ-લાકડાની માફક છોલવું, વિલુંચન-લોભાદિથી લઈ લેવું. પત્રજ્ઞોડન-પાંદડા, ફળ આદિ પાડવા. આવા દુઃખો એકેન્દ્રિયોને થાય.
એકેન્દ્રિયના અધિકારનો નિષ્કર્ષ કહે છે – ઉક્ત ક્રમથી તે એકેન્દ્રિયો ભવ
પરંપરામાં જે દુઃખનો અવિચ્છિન્ન સંબંધ જેમને છે તેઓ સંસારમાં ભમે છે. બીહણકરભયંકર, તેમાં જીવો પ્રાણાતિપાતમાં ત થઈ અનંતકાળ ભમે છે. હવે મનુષ્યગતિમાં તેમને થતા દુઃખ કહે છે -
નકથી નીકળી, મનુષ્યગતિ પામીને અધન્યા એવા તેમને દર્શાવે છે - પ્રાયઃ વિકૃતિવિકલ્પ રૂપવાળા. પ્રાયઃ શબ્દ તીર્થંકરાદિનો પરિહાર કહ્યો. વિકૃતિવિકલરૂપ કેવું ? કુબ્જ-વજંઘા, વટભા-ઉપરની કાયા વક્ર હોય, વામન-કાળને આશ્રીને હ્રસ્વ દેહવાળા. બધી-બહેરા, કુટ-વિકૃત હાથવાળા, પંગલ-પાંગળા, વિકલ-અપરિપૂર્ણ ગાત્રવાળા, મૂક-બોલવામાં અસમર્થ. - * - જલમૂકા-જળમાં પ્રવેશેલ જેવા, જેનો ‘બુડબુડ’ એવો ધ્વનિ થાય છે. મન્મના-જેમને બોલતી વેળા વાણી સ્ખલન પામે છે. અંધિલગ-આંધળા ઈત્યાદિ - x - ૪ -
વ્યાધિ-કુષ્ઠ આદિ, રોગ-જ્વરાદિ, આધિ-મનોપીડા. આ ત્રણેથી પીડિત. શસ્ત્ર
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
વધ્ય-શસ્ત્ર વડે હણાય તે. બાલ-બાલીશ, કુલક્ષણ-અપલક્ષણ વડે વ્યાપ્ત દેહવાળા. દુર્બલ, કૃશ આદિ. કુસંસ્થિત-કુસંસ્થાનવાળા. તેથી જ કુરૂપ, કૃપણ-ક કે અત્યાગી. હીન-જાત્યાદિ ગુણથી હીન. નિત્ય સૌખ્ય પવિર્જિત. અશુભ-અશુભાનુબંધી દુઃખના ભાગી. નરકથી નીકળીને સાવશેષ કર્મવાળા મનુષ્યોને આવા દુઃખ હોય.
નિષ્કર્ષ કહે છે
હવે જેવું ફળ આપે છે, તે કહે છે – આ પ્રમાણે ઉક્ત ક્રમથી નસ્ક-તિર્યંચકુમાનુષત્વ કહ્યું. તેને પામીને અનંત દુઃખને તે પાપકારી પ્રાણવધકો પામે છે. વિશેષથી આ પ્રાણવધનો ફળવિપાક-મનુષ્ય ભવને આશ્રીને, મનુષ્યની અપેક્ષાએ નકાદિ ગતિને આથ્રીને કહે છે. અલ્પસુખ-ભોગસુખનો લેશ માત્ર પામે અથવા અવિધમાનસુખ અને નકાદિ દુઃખના કારણથી બહુ દુઃખ, મહાભયરૂપ, પ્રભૂત અને દુઃખેથી મુક્ત થઈ શકાય તેવા કર્મો પામે છે. તથા દારુણ-રૌદ્ર, કર્કશ
કઠિન, અસાત-અશાતા વેદનીય કર્મોદયરૂપ લાખો વર્ષથી કહેવાય છે.
૧૩૮
-
હવે આ પ્રાણાતિપાત લક્ષણ આશ્રવ પ્રતિપાદન પર દ્વાર પંચક પ્રતિબદ્ધ પહેલું અધ્યયન કેમ કહ્યું તે જિજ્ઞાસા માટે કહે છે –
- ૪ - ૪ - આહંસુ-કહ્યું, જ્ઞાત-ક્ષત્રિય વિશેષ, તેના કુલના નંદન-તેના વંશની સમૃદ્ધિ કરનાર, વીવર એવા પ્રશસ્તનામવાળા, તેમણે પ્રાણવધનો ફળ વિપાક કહ્યો. અધ્યયન અર્થને મહાવીરે પ્રતિપાદિત કર્યો છતાં, તેના ફળ વિપાકને ફરી કહે છે – પ્રાણવધના એકાંતિક અશુભ ફળપણાના અત્યંત પરિહારને જણાવે છે.
હવે શાસ્ત્રકાર પ્રાણવધના સ્વરૂપને પ્રથમ દ્વારને કહીને નિષ્કર્ષ અર્થે ફરી જણાવે છે - આ તે પ્રાણવધ કહ્યો, જે અનંતર સ્વરૂપ-પર્યાય-વિધાન-ફળ-કર્તૃતથી જણાવ્યું. - ૪ - ચંડ-કોપન, રૌદ્ર રસના પ્રવર્તનથી રૌદ્ર, ક્ષુદ્રજન આચસ્તિત્વથી ક્ષુદ્ર, અનાર્યલોક-કરણીયત્વથી અનાર્ય, ધૃણાના અવિધમાનત્વથી નિણ એ રીતે નૃશંસ,
મહાભય, બીહણક, ત્રાસક, અન્યાય્ય આદિ શબ્દો જાણવા.
નિરવકાંક્ષ-બીજાના પ્રાણની અપેક્ષા રહિત, નિદ્ધર્મ-ધર્મથી દૂર ગયેલ, નિશ્ચિપાસ-વધ્ય પ્રતિસ્નેહ રહિત, નિષ્કરુણ-દયા રહિત, પ્રકર્ષક-પ્રવર્તક, વૈમનસ્યદૈન્ય. મૃષાવાદાદિ અપેક્ષાએ પ્રથમ અધર્મદ્વાર-આશ્રવ દ્વાર પુરું થયું. વીમિ - તીર્થંકરના ઉપદેશથી કહું છું. મારી બુદ્ધિથી નહીં, આ રીતે સુધર્માસ્વામીએ જંબુસ્વામીને - x + કહ્યું.
મુનિ દીપરત્નસાગરે કરેલ આશ્રવ-અધ્યયન-૧-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
Page #77
--------------------------------------------------------------------------
________________
૧/૨/૯,૧૦
આશ્રવદ્વાર-અધ્યયન-૨-મૃષા છ
— x — * — x — x — x ——
૧૩૯
૦ પહેલા અધ્યયનની વ્યાખ્યા કરી, હવે બીજાનો આરંભ કરે છે, તેનો સંબંધ આ છે - પૂર્વે સ્વરૂપ આદિથી પ્રાણાતિપાતને પ્રથમ આશ્રવદ્વાર રૂપે પ્રરૂપિત કર્યુ. હવે સૂત્રક્રમથી બીજા આશ્રવને કહે છે
-
• સૂત્ર-૯,૧૦ :
[] જંબૂ ! બીજું અધર્મ દ્વાર “અલીકવાન” તે લઘુસત્ક અને લઘુ ચપળ કહેવાય છે. તે ભયંકર, દુઃખકર, અયશકર, વૈકર, અરતિ-રતિ-રાગદ્વેષ-મન સંકલેશ વિતરણ છે, ધૂર્તતા અને અવિશ્વાસનીય વાનોની પ્રચુરતાવાળું છે, નીરજન સેવિત, નૃશંશ, અપ્રીતિકારક, સાધુજન દ્વારા ગહણીય, પરપીડાકારક, પરમકૃષ્ણલેશ્ય સહિત, દુર્ગતિમાં નિપાતને વધારનાર, ભવ-પુભવકર, ચિરપરિચિત, અનુગત, દુત, અનિષ્ટ પરિણામી છે.
[૧૦] તેના ગુણનિષ્પન્ન ૩૦ નામ છે. તે આ – લિક, શઠ, અન્યાય, માયાતૃષા, અસલ્ક, ફૂડકપટઅવસ્તુક, નિરર્થકપાર્થક, વિદ્વેષ-ગર્હણીય, અતૃજુક, કકના, વંચના, મિથ્યાપન્ના, સાતિ, ઉચ્છન્ન, ઉસ્કૂલ, આર્ત્ત, અભ્યાખ્યાન, કિષિ, વલય, ગહન, મન્મન, નૂમ, નિકૃતિ, અપત્યય, સમય, અસત્યસંધત્વ, વિપક્ષ, અપધીક, ઉપધિ-અશુદ્ધ અને અપલાપ. -- સાવધ અલીક વચનયોગના
ઉલ્લિખિત ત્રીસ નામો સિવાયના અન્ય પણ અનેક નામો છે.
• વિવેચન-૯,૧૦ :
જંબૂ એ શિષ્ય આમંત્રણવચન છે. બીજું આશ્રવદ્વાર અલીક વયન અર્થાત્ મૃષાવાદ. આ પણ પાંચ દ્વાર વડે પ્રરૂપાય છે. તેમાં યાજ્ઞ દ્વારા આશ્રીને અલીકવચનનું સ્વરૂપ કહે છે – લઘુ એટલે ગુણગૌરવરહિત, સ્વ-જેમાં આત્મા વિધમાન છે તે, તેનાથી પણ જે લઘુ તે લઘુ સ્વક, કાયા વડે ચપળ તે લઘુચપળ. તે ભયંકર આદિ છે. અલિક-શુભ ફળની અપેક્ષાથી નિષ્ફળ. નિકૃતિ-વાંચનને પ્રચ્છાદન માટે, સાઈઅવિશ્વાસનીય વચન, આ બધાં વ્યાપારની પ્રચુરતાવાળું છે. નીચ-જાત્યાદિથી હીન લોકો વડે સેવાતુ, નૃશંસ-ક્રૂર અથવા શ્લાધારહિત. અપ્રત્યયકારક-વિશ્વાસનો નાશ કરનાર. ભવ-સંસાર, પુનર્ભવ-જન્મ લેવો, ચિરપરિચિત-અનાદિ સંસાર અભ્યસ્ત, અનુગત-વિચ્છેદરહિત પાછળ જનાર. - X -
હવે જે નામો છે તે જણાવે છે. અલિક-અસત્ય, શઠ-માયાવીના કર્મત્વથી. અનાર્ય વચનત્વથી અનાર્ય, માયાકષાય રૂપમૃષા-માયાતૃષા, અસંતગ-અસદ્ અર્થાભિધાન રૂપ, કૂડપટમવત્યુ-બીજાને ઠગવા ન્યૂન-અધિક ભાષણ અને ભાષાવિપર્યયકરણ, અવિધમાન અર્થ. ત્રણે પદોના કરંચિત સમાનપણાથી એક ગણેલ છે. નિત્યયમવત્થયનિસ્યંક અને અપગત સત્યાર્થ, બંને સમાનાર્થી છે માટે એક ગણેલ છે.
વિદ્દેસગરહણિજ્જ-મત્સરથી નિંદે, અતૃજુક-વક્ર, કક-પાપ કે માયા, તેનું કરવું. વંચના-ઠગવાનો હેતુ, મિચ્છાપચ્છાકડ-ન્યાય વાદી જૂઠું સમજીને પાછળ કરી
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
દે છે. સાતિ-અવિશ્વાસસ્ય. ઉચ્છન્ન-સ્વ દોષ અને પગુણને આવરક, અપચ્છ. ઉસ્કૂલ-સન્માર્ગ કે ન્યાય નદીના કિનારાથી પછાડનાર અથવા ઉત્કલ-ધર્મકલાથી ઉર્ધ્વ. આર્ત-પાપથી પીડિત જનનું વચન. અભ્યાખ્યાન-બીજાના અવિધમાન દોષોને કહેવા.
૧૪૦
કિલ્બિષ-પાપનો હેતુ. વલય-વક્રપણાથી ગોળ. ગહન-જે વચનથી સત્યની સમજ ન પડે. મન્મન-અસ્પષ્ટવયન. નૂમ-ઢાંકવું. નિકૃતિ-માયાને છુપાવનાર વચન, અપ્રત્યય-વિશ્વાસનો અભાવ. અસમય-અસમ્યક્ આચાર. અસત્યસંધતા-અસત્ય પ્રતિજ્ઞાનું કારણ. વિપક્ષ-સત્ય અને સુદૃા વિરોધી. અવહીય-નિંદિતમતિથી ઉત્પન્ન, પાઠાંતરથી આજ્ઞા-જિનાદેશને અતિક્રમનાર. ઉવહિઅશુદ્ધ-માયા વડે અશુદ્ધ-સાવધ. અવલોપ-વસ્તુના સદ્ભાવને ઢાંકનાર. કૃતિ - આ પ્રકારે અર્થ છે.
અલીક-સાવધ વયન યોગના અનંતર કહેલ ૩૦ નામ છે. આ પ્રકારે અનેક નામો થાય છે. - X - હવે જે રીતે અસત્ય બોલે તે કહે છે –
• સૂત્ર-૧૧ :
આ સત્ય કેટલાંક પાપી, અસંયત, અવિરત, કપટ કુટિલ કટુક રાહુલ ભાવવાળા, કુ, લુબ્ધ, ભયોત્પાદક, હાસ્યસ્થિત, સાક્ષી, ચોર-ગુપ્તચર, ખંડરક્ષક, જુગારમાં હારેલ, ગિરવી રાખનાર, કપટથી કોઈ વાતને વધારીને કહેનાર, કુલિંગી, ઉપધિકા, વક્િ, ખોટા તોલ માપ કરનાર, નકલી સિક્કોથી આજીવિકા કરનાર, પડગાર, સોની, કારીગર, વંચન પર, દલાલ, ચાલુકાર, નગરરક્ષક,
મૈથુનોવી, ખોટો પક્ષ લેનારો, યુગલખોર, ઉત્તમર્થ, કરજદાર, પૂર્વકાલિકવયણદચ્છ, સાહસિક, લઘુવક, સત્વા, ગૌરવિક, અસ્તય સ્થાપનાધિચિત્તવાળા, ઉચ્છંદ, અનિગ્રહ, અનિયત, સ્વચ્છંદપણે ગમે તે બોલનારા તે લોકો અવિરત હોતા નથી, સત્યવાદી હોય છે.
બીજા નાસ્તિકવાદી, વામલોકવાદી કહે છે જીવ નથી, આ ભવ કે પરભવમાં જતો નથી, પુન્ય-પાપનો કંઈપણ સ્પર્શ થતો નથી. સુકૃત-દુષ્કૃતનું કંઈ ફળ નથી. આ શરીર પંચમહાભૂતિક છે. વાત યોગયુક્ત છે, કોઈ પાંચ સ્કંધ કહે છે, કોઈ મનને જીવ માને છે. વાયુને જ કોઈ જીવ કહે છે. શરીર આદિ-સનિધન છે, આ ભવ જ એક ભવ છે. તેનો નાશ થતાં સર્વનાશ થાય છે. - - આવું [આવું] મૃષાવાદીઓ કહે છે.
આ કારણથી દાન-વ્રત-ૌષધ-તપ-સંયમ-ભ્રહાચર્ય-કલ્યાણ આદિનું ફળ નથી. પ્રાણવધ અને અસત્યવચન નથી, ચોરી કરવી, પરદારા સેવન કે પરિગ્રહ પાપકર્મ કરણ પણ નથી. નારક-તિર્યંચ-મનુષ્યયોનિ નથી, દેવલોક નથી, સિદ્ધિગમન નથી, માતાપિતા નથી, પુરુષકાર પચાણ નથી, કાળ કે મૃત્યુ નથી. અરિહંત-ક્રવર્તી-બલદેવ-વાસુદેવ નથી. કોઈ ઋષિ નથી કે ધર્મ-અધર્મનું થોડું કે ઝાઝુ ફળ નથી. - - આ પ્રમાણે જાણીને ઈન્દ્રિયોને અનુકૂળ બધાં વિષયોમાં વર્તો. કોઈ ક્રિયા કે અક્રિયા નથી, આ પ્રમાણે વામલોકવાદી
-
Page #78
--------------------------------------------------------------------------
________________
૧/૨/૧૧
૧૪૧
૧૪૨
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
નાસ્તિકવાદીઓ કહે છે.
આ બીજું કુદર્શન સદ્ભાવવાદીઓ-મૂઢો કહે છે - આ લોક ઇંડામાંથી પ્રગટ થયો છે. આ લોક સ્વયં સ્વયંભૂ નિર્મિત છે. આ પ્રકારે તે મિા બોલે છે. કોઈ કહે છે. જગતુ પ્રજાપતિ કે ઈશ્વરે બનાવેલ છે. કોઈ કહે છે - સર્વ જગ વિભુમય છે. કોઈ માને છે કે આત્મા અકારક છે, સુકૃત-કૃતનો વેદક છે. સર્વથા સબ ઈન્દ્રિયો જ કારણ છે. આત્મા નિત્ય, નિષ્ક્રિય, નિર્ગુણ, નિર્લેપ છે, આવું સદ્ભાવવાદી કહે છે.
કોઈ કોઈ ઋહિદ્ધરસ-સાતા ગારવથી લિપ્ત કે તેમાં અનુરક્ત બનેલ અને ક્રિયા કરવામાં આળસુ ઘણાં વાદી ધર્મ મીમાંસા કરતાં આ પ્રકારે મિથ્યા પ્રરૂપણ કરે છે - આ લોકમાં જે સુકૃત કે દુકૃત દેખાય છે, આ બધું ચટૅચ્છાથી, સ્વભાવથી કે દૈવતભાવથી જ થાય છે. અહીં એવું કંઈ નથી જે કરાયેલ હોય, લક્ષણ અને વિધાન કરનાર નિયતિ જ છે.
કોઈ બીજી ઘમક રાજ્ય વિરુદ્ધ અભ્યાખ્યાન કરે છે. જેમકે - અચોકને ચોર કહે છે. જે ઉદાસીન છે, તેને લડાઈખોર કહે છે, સુશીલને દુઃશીલ કહે છે, આ પરીગામી છે એમ કહી તેને મલિન કરે છે. ગુરપની સાથે અનુચિત સંબંધ રાખે છે છે, તેમ કહે છે. બીજી કહે છે - આ મિત્રપની સેવે છે. આ ધમહીન છે, વિશ્વાસઘાતી છે, પાપકર્મકારી - અગમ્યગામી-દુષ્ટાત્મા-ઘણાં પાપકર્મો કરનારા છે, આ પ્રમાણે તે ઈષ્યજી કહે છે. ભદ્રકના ગુણો, કીર્તિ, સ્નેહ, પરલોકની પરવા ન કરનાર અસત્યવાદમાં કુશળ, બીજાના દોષો બતાવવામાં પસકત રહે છે. વિના વિચાય બોલનારા તે અક્ષયદુઃખના કારણભૂત અત્યંત & કર્મબંધનોથી પોતાના આત્માને બાંધે છે.
બીજાના ધનમાં આસક્ત તેઓ નિક્ષેપને હરી લે છે. બીજાના ધનમાં ગ્રથિત અને વૃદ્ધ જૂઠી સાક્ષી આપે છે, બીજામાં ન રહેલા દોષોથી તેમને દૂષિત કરે છે. તે અસત્યભાષી ધન-કન્યા-ભૂમિ-ગાય નિમિત્તે અધોગતિમાં લઈ જનાર મોટું જૂઠ બોલે છે. બીજું પણ જાતિ-રપ-કુલ-શીલ-વિષયક અસત્યભાષણ કરે છે. મિસ્યા ધડ રચનામાં કુશળ, ચપળ, વૈશુન્યપૂર્ણ, પરમાને નષ્ટ કરનાર, સવહીન, વિદ્વેષ-અનર્થકાક, પાપકર્મમૂળ અને દુર્દશન યુકત, દુકૃત, અમુણિય, નિર્લજ્જ, લોકગહણીય, વધ-બંધ-પરિક્વેશ બહુલ, જરા-મરણ-દુઃખ-શોકનું કારણ અને અશુદ્ધ પરિણામોના કારણે સંક્લેશથી યુક્ત હોય છે.
જેઓ મિથ્યા અભિપાયમાં સંનિવિષ્ટ છે, અવિધમાનગુણના ઉદીરક, વિધમાનગુણના નાશક, હિંસા વડે પ્રાણીના ઉપઘાતિક, અસત્ય વચનમાં જોડાયેલા, એવા સાવધ, અકુશલ, સત્પરષો દ્વારા મર્હિત, આઘમજનક વચન બોલે છે. તેઓ અન્ય-પાપથી અનભિજ્ઞ, વળી અધિરણાદિ ક્રિયામાં પ્રવર્તક, ઘણાં પ્રકારે પોતાનું-પરનું અનર્થ અને વિનાશ કરે છે.
આ પ્રમાણે મૃષા બોલનાર, ઘાતકોને ઘડા અને ભુંડ બતાવે છે, લાગુરિકોને
સસલા, મૃગ, રોહિત બતાવે છે. પક્ષીઘાતકોને તીતર, બતક, કપિજલ અને કબૂતર બતાવે છે. મચ્છીમારને માછલી, મગર, કાચબા બતાવે છે. ધીવરોને શંખ-અંક-કોડી બતાવે છે. શીવરોને શંખ-અંક કોડી બતાવે છે. મદારીને અજગર, ગોનસ, મંડલી, દfકર, મુકુલી સાપ દેખાડે છે, લુબ્ધકોને ગોધો, સેહ, શલ્લકી, ગિષ્મટ બતાવે છે. પાશિકોને ગજ-વાનર કુલ બતાવે છે. પોષકોને પોપટ, મોર, મેના, કોકિલા, હંસ, સારસ પક્ષી બતાવે છે. આરક્ષકોને વધ, બંધ, યાતના દેખાડે છે. • •
• • ચોરોને ધન, ધાન્ય, ગાય, બળદ બતાવે છે. જાસુસોને ગામ, નગર, આકર પાટણાદિ વસ્તી બતાવે છે. ગ્રંથિભેદકોને પારઘાતિક, પંચધાતિક, બતાવે છે. નગરરક્ષકોને ચોરીનો ભેદ કહે છે. ગોપાલોને લાંછન, નિલછિન, ધમણ, દુહણ, પોષણ, વણસ, દમન, વાહનાદિ દેખાડે છે. ગરીકોને ધાતુ, મણિ, શિલ, પ્રવાલ, નોની ખાણ બતાવે છે. માળીને પુષ્પવિધિ, ફળવિધિ બતાવે છે. વનચરોને અર્થ અને મધુકોશક બતાવે છે.
મંત્ર, વિષ, મૂલકમને મારણ-મોહન-ઉચ્ચાટનાદિ માટે તથા અભિયોગ મંત્ર, ઔષધિ પ્રયોગ, ચોરી, પરસ્ત્રીગમનાદિ ઘણાં કમકરણ, છળથી શત્રુસેનાને નષ્ટ કરવી, વનદહન, તળાવભેદન, ગ્રામઘાત, બુદ્ધિના વિષય-વિનાશ, ભયમરણ-કલેશ-દ્વેષજનક, અતિ સંક્ષિપ્ત ભાવ હોવાથી મલિન, જીવના ઘાતઉપઘાત વચન, યથાર્થ હોવા છતાં હિંસક હોવાથી અસત્ય એવા વચન, તે મૃષાવાદી બોલે છે.
બીજાને સંતાપવામાં પ્રવૃત્ત, અવિચારપૂર્વક બોલનારા, કોઈ પૂછે કે ન પૂછે, તો પણ સહસા ઉપદેશ આપે છે કે ઉંટ, બળદ, ગવયને દમો. વયપાd ઘોડા, હાથી, બકરી, મુરઘાને ખરીદો-ખરીદાનો, વેચો, પકાવો, સ્વજનોને આપો, પેયનું પાન કરો. દાસી-દસ-ભૂતક, ભાગીદર, શિષ્ય, પેપ્યજન, કર્મક્ટ, કિંકર આ બધાં તથા સ્વજન-પરિજન કેમ નકામાં બેઠા છે, ભરણ-પોષણ યોગ્ય છે, કામ કરે. આ સઘન વન, ખેતર, ખિલભૂમિ, વલ્લર, ઉગેલા ઘાસ-તુસ; આ બધાંને બાળી નાંખો, કાપી નાંખો, ઉખેડી છે. યંત્ર, ભાંડ, ઉપદ્ધિ માટે તથા વિવિધ પ્રયોજનથી વૃક્ષો કપાવો, શેરડી તલને પીલાવો, મારા ઘર માટે છેટો પકાવો ખેતર ખેડો કે ખેડાવો, જલ્દી ગામ-અકર-નગર-ખેડ-કKટ વસાવો. અટવી પ્રદેશમાં વિપુલ સીમાવાળા ગામ વસાવો. યુપ-ફળ-કંદ-મૂલ જે કાલરાપ્ત હોય તેને ગ્રહણ કરો, પરિજનો માટે સંચય કરો. શાલી-વીહી-જવને કાપો, મસળો, સાફ કરો, જલ્દી કોઠારમાં નાંખો.
નાના-મધ્યમ-મોટા નૌકાદળને નષ્ટ કરો, તેના પ્રયાણ કરે, યુદ્ધભૂમિમાં જાય, ઘોર યુદ્ધ કરે, ગાડી-નૌકા-વાહન ચલાવો, ઉપનયન-ચોલક-વિવાહ-યજ્ઞ એ બધું અમુક દિવસ-કરણ-મુહ-નક્ષત્ર-તિથિમાં કરો. આજે નાન થાઓ, પ્રમોદપૂર્વક વિપુલ માત્રામાં ખાધ-પેય સહિત કૌતુક, વિરહાવક-શાંતિકર્મ કરો.
Page #79
--------------------------------------------------------------------------
________________
૧/૨/૧૧
૧૪૩
૧૪૪
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
સુર્ય-ચંદ્ર ગ્રહણ અને ઉપરાગ વિરમોમાં સ્વજન, પરિજન, નિજકના જીવિતની પરિરક્ષાર્થે પ્રતિશીષકની ભેટ ચડાવો. વિવિધ ઔષધિ, મધ, માંસ, મિષ્ટાન્ન, અa, પાન, માળા, લેપન, ઉબટન, દીપ, ધૂપ, પુષ્પ અને ફળથી પરિપૂર્ણ વિધિથી પશુના મસ્તકની બલિ આપો. વિવિધ હિંસા વડે ઉત્પાત, પ્રકૃતિવિકાર, દુઃસ્વપ્ન, અપશુકન, કુર ગ્રહપ્રકોપ, અમંગલ સૂચક અંગ ફૂરણાદિના ફળને નાશ કરવા પ્રાયશ્ચિત કરો, વૃત્તિઓદ કરો, કોઈને દાન ન આપો, તે મર્યો તે સારું થયું.. તેને કાપી નાંખ્યો તે સારું થયું તેના ટુકડે ટુકડા કર્યા તે સારું થયું. આવો ઉપદેશ કરે છે. મન-વચન-કાયાથી મિથ્યા આચરણ કરનારા અનાર્ય, અકુશલ, અલિક, અતિકધમરત, આલિક કથામાં રમણ કરતા, બહુ પ્રકારે અસત્ય સેવીને સંતુષ્ટ થાય છે.
• વિવેચન-૧૧ -
અસત્ય બોલનારા કેટલાંક, બધા નહીં, કેમકે સુસાધુ અસત્ય વચનથી નિવૃત હોય છે. પાપા-પાપાત્મન, અસંયત-અસંયમી, અવિરત-અનિવૃત, કપટ હેતુથી વક અને કટુ-દારુણ વિપાકી, ચટુલ-વિવિધ વસ્તુમાં ક્ષણે-ક્ષણે આકાંક્ષાદિ પ્રવૃતિમાં ચિતવાળા. બીજાને ભય ઉત્પન્ન કરનાર અથવા ભયથી, હાસ્યાર્થી કે હાસ્યને માટે, સકિખ-સાક્ષી, ખંડ-રક્ષક- જકાત ઉઘરાવનાર, જિયજૂઈકારા-જિતેલા અને જુગારી. ગૃહીતને ગ્રહણ કરનાર. કકગુરુક-માયા કરનારા, કુલિંગી-કુતીર્થિક. ઔપધિકામાયાચારી, વણિકો-કેવા ? ખોય તોલ-માપ કરીને જીવનાર. : -
• • પટકારક-વણકર, કલાદ-સોની, કાટુકીયા. ઉકત બધાં સત્ય બોલનારા કેવા છે ? ઠગવામાં રd, ચારિક-જાસુસ, ચાકર-ભાટ, નગરગૃતિક-કોટવાળ, પરિચા-મયુનાસક્ત, કામુક, દુષ્ટવાદી-અસત્ય પક્ષગ્રાહી, સૂચક-પિશુન, અણબલઋણ ગ્રહણ કરવામાં બળવાળા. - X - X - પૂર્વકાલિક વચન બોલવામાં દક્ષ અથવા પૂર્વકાલિક અર્થોના વચનમાં અદક્ષ-નિરતિશય નિરાગમા, સહસા-વિચાર્યા વિના બોલનાર, લઘુસ્વકા-પોતાનાથી લઘુ, અસત્ય-સર્જનોને અહિતકારી, ગૌરવિકાબદ્ધયાદિ ત્રણ ગૌરવથી વિચરતા, જે અસત્ય અર્થોને સ્થાપવામાં ચિત્તવાળા તે સ્થાપનાધિયિતા ઉચ્ચછંદ-પોતાના વિશે મહાન આત્મોત્કર્ષ અભિપાયવાળા. અનિગ્રહસ્વર, અનિયત-નિયમ રહિત. - -
: - અનિજક-અવિધમાન રવજન. છંદ-સ્વાભિપ્રાયણી, મુક્તવાચ-પોતાની અભિપ્રાયથી બોલનાર, મુતવાદી-સિદ્ધવાદી. કોણ ? અસત્યથી અવિરત. અપરઉકત સિવાયના નાસ્તિકવાદી, વામલોક વાદી કહે છે. શું ? જગત શૂન્ય છે. કેમકે આત્માદિનો અભાવ છે. તેથી જ કહે છે – પ્રમાણના અભાવે જીવ નથી. તે પ્રત્યક્ષ ગ્રાહ્ય નથી, અનુમાન ગ્રાહ્ય નથી, કેમકે પ્રત્યક્ષ અને અનુમાનની પ્રવૃત્તિ નથી. આગમ પરસ્પર વિરદ્ધ હોવાથી અપ્રમાણ છે. અસવ હોવાથી તેઓ મનુષ્યલોકમાં કે દેવાદિલોકમાં જતા નથી. કોઈ શુભાશુભકર્મ બાંધતું નથી. પુન્ય-પાપ કર્મોનું કોઈ ફળ નથી. કેમકે જીવ અસત્ય હોવાથી, તે પણ અસવ છે.
તથા પંચમહાભૌતિક શરીર છે, તેમ પણ કહે છે. વાત-ચોગ યુક્ત-સર્વ ક્રિયામાં પ્રાણ વાયુ વડે પ્રવર્તે છે. તેમાં પાંચ મહાભૂત બે-તે લોકવ્યાપક હોવાથી મહાન છે, ભૂત-સભુત વસ્તુ. પૃથ્વી-કઠિનરૂપ, પાણી-દ્રવરૂપ, અગ્નિ-ઉણરૂપ, વાયુચલનરૂપઆકાશ-પોલાણરૂપ. આ પાંચથી યુક્ત જ શરીર છે, શરીવર્તી બીજો કોઈ જીવ નથી. પાંચભૂત જ છે. તેમનું પ્રત્યક્ષ પ્રમાણ છે, તે સિવાયના સર્વથા અાપતીયમાન છે. ભૂતોમાંથી જ ચૈતન્ય મળે છે, ભૂતોમાં જ કાયાકારે પરિણમે છે. જેમ મધાંગમાં મદશક્તિ હોય છે. ભૂત સિવાય કોઈ ચૈતન્ય નથી. જેમ માટીનું કાર્ય ઘડો છે. તેમ ભૂતોમાંથી જ ચૈતન્યની અભિવ્યક્તિ છે, જેમ જળમાં પરપોટા થાય છે. અસત્યવાદીના મતે આત્મા આવો છે. જેિ ખોટું છે- x -].
કોઈ પંચડંધ કહે છે - રૂ૫, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા, સંસ્કાર નામે કોઈ - બુદ્ધો કહે છે. તેમાં રૂ૫ર્કંધ-પૃથ્વી ધાતુ આદિ રૂપાદિ વેદના સ્કંધ-સુખ, દુ:ખ, સુખદુ:ખ એવો ત્રિવિધ વેદના સ્વભાવ છે. વિજ્ઞાન સ્કંધ-રૂપાદિ વિજ્ઞાનરૂપ. સંજ્ઞાસ્કંધસંજ્ઞા નિમિત્ત ઉગ્રાહણાત્મક પ્રત્યય. સંસ્કાર સ્કંધ-પુન્ય અપુન્યાદિ ધર્મ સમુદાય. આનાથી વ્યતિરિત કોઈ આત્મા નામે પદાર્થ પ્રત્યક્ષ દેખાતો નથી. મનજીવિકો કહે છે - માત્ર પાંચ જ સ્કંધ નથી, મન-રૂપાદિ જ્ઞાન લક્ષણોના ઉપાદાન કારણભૂત, જેને આશ્રીને બૌદ્ધો વડે પરલોકને સ્વીકાર્યો છે. જેમના મતે મન એ જ જીવ છે તે મનોજીવિકા. આ તેમનું અસત્યવાદિપણું છે, કેમકે જીવને મન માગરૂપ સર્વથા અનનુગામી છે, કેમકે પરલોક અસિદ્ધ છે. ઈત્યાદિ - X - X -
વાયુજીવિકો આમ કહે છે - વાત અર્થાત્ ઉચ્છવાસાદિ લક્ષણ જીવ છે તેમ કોઈ કહે છે. સભાવ અને અભાવમાં જીવન-મરણ વ્યપદેશાય છે, તે સિવાય કોઈ પશ્લોક જનાર આત્મા નથી. તેમની અલિકવાદિતા એ છે કે વાયુ જડ હોવાથી ચૈતન્યરૂપનો જીવવનો યોગ છે. તથા શરીર ઉત્પન્નવથી સાદિ અને ક્ષયદર્શનથી સાંત છે. આ ભવ જ - પ્રત્યક્ષ જન્મથી એક ભવ-એક જન્મ છે, અન્ય પરલોક નથી. શરીરનો વિવિધ પ્રકારે પ્રકૃષ્ટ નાશ એ સર્વનાશ છે. આત્માને કોઈ શુભા-શુભરૂપ કમી હોતા નથી. ઉક્ત પ્રકારે જ બોલે છે - કોણ ? મૃષાવાદીઓ. જાતિસ્મરણાદિથી તેમની મૃષાવાદિતા છે.
બીજા શું કહે છે ? શરીર સાદિ હોવાથી દાન, વ્રત, પૌષધ-નિયમ પર્વોપવાસ, તપ-અનશનાદિ, સંયમ-છ કાય રક્ષા, આદિ જે જ્ઞાન-શ્રદ્ધાદિના પૂર્વે કલ્યાણહેતુપણે છે, તેનું કર્મક્ષય, સુગતિ ગમનાદિ કુળ નથી. પ્રાણવધ, અલીકવચનને અશુભ ફળ સાધન રૂપે ન જાણવા. ચોરીકરણ અને પરદાસ સેવનનું પણ અશુભ ફળ નથી. પરિગ્રહ, તે પણ પાતક ક્રિયાસેવન પણ નથી. ક્રોધ-માનાદિ સેવનરૂપ નકાદિ જગતની વિચિત્રતા સ્વભાવથી જ છે, કર્મભનિત નથી. જેમ કંટકની તીણતા આદિ સ્વભાવથી છે. તેઓ મૃષાવાદી છે, કેમકે સ્વભાવ જ જીવાદિ અર્થાન્તરભૂત છે ઈત્યાદિ
તથા-નૈરયિક, તિર્યય, મનુષ્યોની યોનિ પુચ-પાપકર્મના ફળરૂપ નથી.
Page #80
--------------------------------------------------------------------------
________________
૧/૨/૧૧
પુણ્યકર્મફળ રૂપ દેવલોક નથી, સિદ્ધિગમન નથી, માતા-પિતા નથી. કેમકે માતાપિતૃત્વના ઉત્પત્તિ માત્ર નિબંધનત્વ છે. - ૪ - ક્યાંયથી કંઈ પણ ઉત્પન્ન થાય છે. જેમ અચેતન મળ-મૂત્રમાંથી સચેતન માંકડાદિ ઉપજે છે. આદિ૰ તેથી જન્મ-જનક ભાવમાત્ર અર્થ છે, માતા-પિતાદિ નહીં - ૪ - તેમની મૃષાવાદિતા એ છે કે – આ વસ્તુ અંતર છતાં જનકત્વ સમાન છે, તો પણ તે જીવોને માતા-પિતાનું અત્યંત હિતપણું છે, જે પ્રસિદ્ધ
છે. - X - X - X - X - ધર્મસાધનપણે પ્રત્યાખ્યાન પણ નથી. કેમકે ધર્મનો જ અભાવ છે. તે વાદીની અસત્યતા એ છે કે સર્વજ્ઞવયન પ્રામાણ્યથી છે જ.
તથા કાલમૃત્યુ નથી, કેમકે કાલ જ નથી. જેમ વનસ્પતિ કુસુમ આદિ કાલલક્ષણ કહે છે, તે તેનું જ સ્વરૂપ માનવું. આ પણ અસત્ય છે. - ૪ - ૪ - તથા મૃત્યુ-પરલોક પ્રયાણ લક્ષણ, તે પણ નથી. જીવના અભાવે પરલોકગમનનો અભાવ છે. અથવા કાલક્રમથી આયુકર્મની નિર્જરા તે મૃત્યુ છે. તેના અભાવે આયુનો જ અભાવ છે. તથા અરિહંતાદિ નથી. કેમકે પ્રમાણનો વિષય નથી. કોઈ ગૌતમાદિ મુનિ-ઋષિ નથી, વર્તમાનકાળે સર્વ વિરતિ આદિ અનુષ્ઠાન અસત્ છે. હોય તો પણ નિષ્ફળ છે. અહીં વાદીની અસત્યતા એ છે કે – શિષ્યાદિ પ્રવાહથી અરિહંતાદિ અનુમેય છે. ઋષિત્વનો પણ સર્વજ્ઞ વચન પ્રામાણ્યથી સર્વથા સદ્ભાવ છે. - ૪ -
ધર્મ-અધર્મ ફળ પણ થોડું કે વધુ નથી, કેમકે ધર્મ-અધર્મ અદૃષ્ટ છે, સુકૃતાદિ નથી એમ કહ્યું, તે સામાન્ય જીવની અપેક્ષાએ છે. જે ધર્મધર્મ કહ્યું તે દૃશ્ય અપેક્ષાઓ છે, તેથી પુનરુક્તતા નથી. - ૪ - જે પ્રકારે ઈન્દ્રિયોને અતિ અનુકૂળ હોય તે રીતે તે સર્વે વિષયોમાં વર્તવું, કોઈ ક્રિયા-અનિંધ ક્રિયા કે અક્રિયા-પાપક્રિયા કે
મોજ
પાપ સિવાયની ક્રિયા પરમાર્થથી નથી. કહે છે કે – “ખાઓ, પીઓ, - ૪ - કરો ઈત્યાદિ - ૪ -
આ બીજું પણ નાસ્તિકદર્શન અપેક્ષાએ કુદર્શન-સદ્ભાવ વાદીઓ કહે છે. મૂઢ-વ્યામોહવાળા. તેમની કુદર્શનતા કહે છે - ૪ - વાદીએ કહેલ પ્રમાણ એ પ્રમાણાભાસ જાણવો. તે દર્શન કેવું છે ? તે બતાવે છે –
સંભૂત-ઉત્પન્ન થયો છે. અંડક-જંતુ યોનિ વિશેષ, લોક-પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વન, નકાદિરૂપ. સ્વયંભૂ-બ્રહ્મા, સ્વયં-પોતે. નિર્મિત-ચેલ છે. આ અંડમાંથી જન્મેલ ભુવનવાદીનો મત આમ કહે છે – (સાત ગાળાનો સાર આ છે− પૂર્વે આ જગત્ પંચમહાભૂત વર્જિત હતું નવા પાણીમાં ઈંડુ હતું. દીર્ઘકાળે તે ઇંડુ ફુટ્યું. તેના બે ભાગ થયા. તેમાંથી સુ-અસુર-નારક-મનુષ્ય-ચતુષ્પદાદિ સર્વ જગત્ ઉત્પન્ન થયું તેમ બ્રહ્મપુરાણ શાસ્ત્રમાં કહ્યું છે. સ્વયંભૂનિર્મિત જગાદી કહે છે આ જગત્ અંધકારમય, પ્રજ્ઞાત હતું. તેમાં અચિંત્યાત્મા વિભુ તપ કરતા હતા. તેમની નાભિમાંથી કમળ નીકળ્યું, તે તરુણ રવિમંડલ સમાન અને સુવર્ણ કર્ણિકામય હતું. તે કમળમાં ભગવાન્ દંડ અને યજ્ઞોપવીત યુક્ત હતા. તેમાં બ્રહ્મા ઉત્પન્ન થયા, તેણે જગત્ માતાનું સર્જન કર્યુ. દેવોની માતા અદિતિ અને મનુષ્ય તથા અસુરોની માતા દિતિ હતી. પક્ષીની માતા વિના, સરીસૃપોની કર્યું, નાગની માતા સુલસા, ચતુષ્પદોની 15/10
-
૧૪૫
૧૪૬
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
સુરભિ, સર્વ બીજોની માતા ઈલા હતી. આ બધું અસત્ય અને ભ્રાંત જ્ઞાનાદિ વડે કરાયેલ પ્રરૂપણા છે. વળી કોઈ કહે છે – પ્રજાપતિ કે મહેશ્વરે આનું નિર્માણ કર્યુ છે ઈત્યાદિ [આ મતો અને તેના ખંડનનું નિરૂપણ વૃત્તિકાશ્રીએ કરેલ છે, આવું જ ખંડમંડન સૂયગડાંગમાં પણ છે. અમે અમારા કાર્યક્ષેત્રમાં સ્વીકારેલ નાં હોવાથી, તેનો અનુવાદ છોડી દીધેલ છે.
[આ રીતે કોઈ જગો ઇંડામાંથી ઉત્પન્ન માને છે, કોઈ માને છે બ્રહ્માનું સર્જન છે, કોઈ મહેશ્વરનું, કોઈ વિષ્ણુનું સર્જન માને છે આ બધાં મિથ્યાદર્શનો છે, વળી અદ્વૈતવાદીઓ એવું અસત્ય બોલે છે કે આત્મા એક જ છે. એક જ ભૂતાત્મા પ્રત્યેક ભૂતમાં વ્યવસ્થિત છે. - x - તેની કુદર્શનતા એ છે કે – સકલ લોકમાં દેખાતા ભેદ વ્યવહારોનો વિચ્છેદ થાય છે. આ રીતે બધાં મતની કુદર્શનતા જણાવી છે.]
આ બધાંની અસદ્ભુતતા એ છે કે આ પ્રત્યેકમાં જિનમત પ્રતિ ક્રુષ્ટત્વથી કહેલ છે. તેથી કહે છે કે – કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષાર્થ તે પ્રત્યેક એકલા હોય તો મિથ્યાત્વ અને સાથે હોય તો સમ્યકત્વ છે. [ટુંકમાં આ સૂત્રમાં જગની ઉત્પત્તિ સંબંધી મૃષાવાદ છે.]
કેટલાંક નાસ્તિકો કહે છે – ઋદ્ધિરસસાત ગૌરવપરા-ઋદ્ધિ આદિમાં ગૌરવઆદર, તેના વડે પ્રધાન. વવ - ઘણાં, કરણ અને ચરણ આળસવાળા અર્થાત્ ચરણધર્મ પ્રતિ અનુધત, પોતાના અને બીજાના ચિત્તના આશ્વાસન નિમિત્તે. ધર્મવિચારણાથી તેવી પ્રરૂપણા કરે છે. મોર્સ - મૃષા. પારમાર્થિક ધર્મ પણ સ્વબુદ્ધિથી દુર્વિલસિતાથી અધર્મને સ્થાપે છે. આ સંસાર મોચકાદિ નિદર્શન છે.
વળી બીજા કોઈ અધર્મ સ્વીકારીને રાજદુષ્ટ-નૃપવિરુદ્ધ, અભ્યાખ્યાન-બીજાની સામે દૂષણ વચન કહે છે. અલીક-અસત્ય, અભ્યાખ્યાનને જ દર્શાવતા કહે છે - ‘ચોર' એમ કહે છે. કોને? ચોરી ન કરનારને તથા ડામકિ-વિગ્રહકારી. એ પ્રમાણે - ચૌરાદિ પ્રયોજન વિના, કેવા પ્રકારના પુરુષ પ્રતિ કહે છે – ઉદાસીન અર્થાત્ ડામરાદિ કારણે તથા દુઃશીલ એ હેતુથી પસ્ત્રીગમન કરે છે, એવા અભ્યાખ્યાનથી મલીન કરે છે. કોને? શીલકલિત-સુશીલપણે પરદારાવિતને તથા ગુરુપત્ની સેવી કહે છે.
-
બીજા-કેટલાંક મૃષાવાદી નિષ્પયોજન કહે છે – ઉપના-વિધ્વંસ કરો, શું ? તેની વૃત્તિ અને કીર્તિ આદિને તથા તે મિત્રપત્નીને સેવે છે. માત્ર એટલું જ નહીં, પણ આ ધર્મ વગરનો છે, વિશ્વાસઘાતી છે. પાપકર્મકારી છે, અકર્મકારી-સ્વભૂમિકા અનુચિત કર્મકારી છે, અગમ્યગામી-બહેન આદિ સાથે આ દુરાત્મા-દુષ્ટાત્મા સહવાસ કરે છે. તે ઈર્ષ્યાળુ કહે છે – આ ઘણાં પાતકથી યુક્ત છે. ભદ્રક-નિર્દોષ, વિનયાદિ ગુણ યુક્ત પુરુષને તે અસત્યવાદી એમ કહે છે. તે ભદ્રક કેવા છે ? તે કહે છે – ગુણ-ઉપકાર, કીર્તિ-પ્રસિદ્ધિ, સ્નેહ-પ્રીતિ, પરલોક-જન્માંતર એ બધામાં નિષ્પિપાસા-નિવકાંક્ષ જે છે તે. ઉક્ત ક્રમે આ અલીકવચનદક્ષ, પરદોષ ઉત્પાદનમાં આસક્ત, પોતાને કર્મબંધનથી વેષ્ટિત કરે છે.
અક્ષિતિકબીજ-અક્ષય દુઃખ હેતુ, શત્રુ-અનર્થકારીપણાથી. અસમીક્ષિતપ્રલાપી
Page #81
--------------------------------------------------------------------------
________________
૧/૨/૧૧
અપર્યાલોચિત અનર્થકવાદી, નિક્ષેપથાપણ ઓળવે. બીજાના અર્થ-દ્રવ્યમાં ગ્રથિતવૃદ્ધઅત્યંતગૃદ્ધિવાળા, તથા અભિયુર્જત-પરમ અસત્ દુષણોથી જોડે છે. લોભીઓ ખોટી સાક્ષી આપે છે. અસત્ય-જીવોને અહિત કરનાર. અર્થાલિક-દ્રવ્યને માટે અસત્ય બોલે
છે. કન્યાલીકકુમારી વિષયક અસત્ય. ભૂમિ અને ગાય સંબંધી અસત્ય. ગુરુબાદર, પોતાની જીભ છેદવા આદિ અનર્થને કરનાર અને બીજાને ગાઢ ઉપતાપ આદિ હેતુને કહે છે. અહીં કન્યાદિ પદથી દ્વિપદ-અપદ-ચતુષ્પદ જાતિ ઉપલક્ષણ અર્થપણે સંગૃહીત થયેલ જાણવા. કઈ રીતે તે કહે છે –
૧૪૭
અધરગતિગમન-અધોગતિગમન કારણ. કહેલ સિવાય જાતિ, રૂપ, કુલ, શીલને કારણે અસત્ય બોલે છે. તે માયા વડે નિગુણ કે નિપુણ છે. તેમાં જાતિકુલમાતાપિતાપક્ષ, તે હેતુથી પ્રાયઃ અલીક સંભવે છે. કેમકે જાત્યાદિ દોષથી કેટલાંક અસત્યવાદીઓ બોલે છે. રૂપ-આકૃતિ, શીલ-સ્વભાવ, તે નિમિત્તેથી થાય છે. પ્રશંસા
કે નિંદા વિષયત્વથી જાત્યાદિની અલીક પ્રત્યયતા કહેવી. - - તેઓ કેવા છે ?
ચપલ-મનથી ચાપલ્યાદિયુક્ત. પિશુન-બીજાના દોષને ઉઘાડવારૂપ, પરમારથભેદક-મોક્ષ પ્રતિઘાતક, અસંગત-અસલ્ક, અવિધમાન અર્થ અથવા સત્વહીન. વિદ્વેષ્યઅપ્રિય, અનર્થકારક-પુરુષાર્થ ઉપઘાતક, પાપકર્મમૂળ-ક્લિષ્ટ જ્ઞાનાવરણાદિ બીજ. દુષ્ટ-અસમ્યક્, દૃષ્ટ-દર્શન, દુષ્ટ શ્રુત-શ્રવણ જેમાં છે તે દુઃશ્રુત. જેમાં મુણિત-જ્ઞાન નથી તે અમુણિત. નિર્લજ્જ-લજ્જારહિત. લોક ગહણીય-પ્રસિદ્ધ છે.
વધ-લાકડીથી મારવું, બંધ-સંયમિત કરવું, પરિક્લેશ-ઉપતાપ. તે બહુલ-પ્રચુર છે જેમાં તે. અસત્યવાદીઓ આવા થાય છે. તેઓ અશુદ્ધ પરિણામથી સંક્લિષ્ટસંકલેશવાળા. તેમ કહે છે. કોણ ? જે અસત્ય અભિપ્રાય, તેમાં નિવિષ્ટ અને અસત્ ગુણના ઉદીરક, સદ્ગુણના નાશક અર્થાત્ તેનો અપલાપ કરનારા. તેઓ હિંસા વડે જેમાં જીવનો ઉપઘાત થાય તેવા વચનો કહે છે. અલીક સંપ્રયુક્તો, કેવા વચન કહે છે ? સાવધ-હિંતર્મયુક્ત, અકુશલ-જીવોને અકુશલકારી હોવાથી કે અકુશલ મનુષ્ય દ્વારા પ્રયુક્ત હોવાથી. તેથી જ સાધુ દ્વારા ગહણીય અને અધર્મજનક કહ્યા.
કેવા પ્રકાના? અનધિગતપુણ્યપાપા-પુન્ય પાપકર્મના હેતુ થકી અજાણ. તે જાણતા હોય તો અસત્યવચનમાં પ્રવૃત્તિ ન સંભવે. વળી અજ્ઞાન પછીના કાળમાં અધિકરણવિષયા જે ક્રિયા-પ્રવૃત્તિ, તેના પ્રવર્તક. તે અધિકરણ ક્રિયા બે ભેદે છે - નિર્વર્તનાધિકરણ, સંયોજનાધિકરણ. તેમાં પહેલી ખડ્ગાદિ અને મુષ્ટિ આદિના નિર્વર્તનરૂપ છે. બીજી તેની જ સિદ્ધિના સંયોજનરૂપ છે અથવા દુર્ગતિમાં પ્રાણીને જેના વડે પ્રાણીને લઈ જવાય તે બધી અધિકરણક્રિયા. કેમકે તે બહુવિધ અનર્થહેતુપણે છે.
અપમર્ - પોતાનું અને બીજાનું ઉપમર્દન કરે છે. - - એ પ્રમાણે અબુદ્ધિક બોલતો વાગુકિોને સસલાદિ બતાવે છે. શશાદિ-અટવીસંબંધી ચતુષ્પદ વિશેષ છે. વાગુરા-મૃગબંધન જેમાં છે તે. તિતર, વર્તક આદિ પક્ષી વિશેષ છે. શ્યન આદિ વડે શીકાર કરે છે તે શાકુનિક. માછલા-મગર આદિ જલચર વિશેષ. - ૪ - · સંખંક-શંખ, અંક-રૂઢિથી જાણવું, ક્ષુલ્લક-કોડીનો જીવ. મગર-જલવિહારીપણાથી ધીવરો તેને બતાવે
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
છે. પાઠાંતરથી મગ્મિણાં-તેની ગવેષણા કરે છે. અજગર આદિ ઉરપરિસર્પ છે. તેમાં
દર્વીકર-ફેણવાળો સર્પ, મુકુલી-ફેણ વગરનો સર્પ. વ્યાલ-ભુજંગ. - ૪ - ૪ - x + લુબ્ધકો ગોધા, સેહા આદિને બતાવે છે. આ ગોધા આદિ તે ભુજપરિસર્પ વિશેષ છે. શરટક-કાકીડો. પાશ દ્વારા પકડનારા ગજકુલ અને વાનસ્કુલને બતાવે છે. તેમાં કુલ-કુટુંબ, સુય. પાશ-બંધન વિશેષ વડે ચરે તે પાશિક. શુક-પોપટ, બર્હિણ-મચૂર, મદનશાલા-મેના, કોકિલા-પરભૃત, હંસ-પ્રસિદ્ધ છે. તેમના કુલ-વૃંદ.
પોષકો-પક્ષીને પોષનાર,
૧૪૮
તથા વધ-તાડન, બંધ-બાંધવા, યાતના-કદર્શના. - - ગોલ્મિક-ગુપ્તિપાલક, ગોપાલ. ધન-ધાન્ય-ગાયોને ચોરોને બતાવે છે. (તેમાં) ગાવ-બળદ, એલક-ઘેટા તથા ગામ, નગર, પાટણને બતાવે છે. (તેમાં) નકર-કર રહિત, પતન બે ભેદે છે - જલપતન અને સ્થળ પતન. જેમાં જળ પણ વડે ભાંડ-વાસણ આવે છે. - ૪ -
ચારિક-પ્રણિધિ પુરુષોને. માર્ગની પાર-પર્યન્ત, માર્ગના ઘાતિક-જઈને હણનાર તે પારઘાતિક. પંચઘાતિક-તેમાં પથિ-માર્ગમાં અર્થાત્ અદ્ભુપયમાં હણનાર. ગ્રંથિભેદચોર વિશેષ. ચૌરિક-ચોરણ. નગરગુપ્તિક-નગર રક્ષકો.
લાંછન-કર્ણ આદિને અંકન આદિ કરવું. નિાંછન-ખસી કરવી. ધમણધમવું, ભેંસ આદિને વાયુ પુરવો. દોહન-દોહવું. પોષણ-જવ આદિ ખવડાવી પુષ્ટ કરવા. વંચન-વાછડાને બીજી ગાય પાસે મૂકી ઠગવી. દુમણ-પીડા આપવી. વાહનગાડા આદિમાં જોડવા, આવા અનુષ્ઠાનો કરે.
ધાતુ-ગૈરિક ધાતુ અથવા લોઢું આદિ, મણિ-ચંદ્ર કાંતાદિ, શિલા-દૃષદ, પ્રવાલવિદ્રુમાદિ, રત્ન-કતનાદિ, તેની આકર-ખાણ. તેને બતાવે છે. આકણિ-ખાણીયા, પુષ્પ આદિ પ્રસિદ્ધ છે. માત્ર વિધિ એટલે પ્રકાર. અર્થ-મૂલ્યવાળું, મધુકોશક-ક્ષૌદ્ર
ઉત્પત્તિ સ્થાનો. વનચર-ભીલ આદિ.
યંત્ર-ઉચ્ચાટન આદિ અર્થાક્ષર લેખનપ્રકાર, અથવા જલસંગ્રામ આદિ યંત્રો. વિષ-સ્થાવર જંગમ ભેદ, હાલાહલ. મૂલકર્મ-મૂલ આદિ પ્રયોગ વડે ગર્ભપાતન આદિ. આહેવણ-આક્ષેપ, નગર ક્ષોભ આદિ કરવો, પાઠાંતરથી આહિવ્વણ-અહિતત્વ, શત્રુભાવ. અવિંધણ-મંત્રાદિ વડે ધનને ખેંચવું તે. આભિયોગ્ય-વશીકરણ આદિ, તે દ્રવ્યથી - દ્રવ્ય સંયોગ જનિત અને ભાવથી-વિધામંત્રાદિ જનિત કે બલાત્કાર. મંત્ર, ઔષધિ પ્રયોગથી વિવિધ હેતુથી તેની પ્રવૃત્તિ કરવી. ચોરી અને પરદારાગમનના ઘણાં પાપનું કરવું તે.
અવચ્છંદ-છળથી બીજાના સૈન્યનું મર્દન કરવું, ગ્રામઘાતિક-ગામને નષ્ટ કરનાર. વન, તળાવ આદિ સુકવવા. બુદ્ધિના વિષયનો વિનાશ તથા વશીકરણ આદિના ભયમરણ-ફ્લેશ-દ્વેષની જનક છે. ભાવ-અધ્યવસાય, ઘણાં સંક્લિષ્ટ, મલિન-કલુષ. ભૂત-પ્રાણિનો ઘાત-હનન, ઉપઘાત-પરંપર આઘાત. તે જેમાં વિધમાન છે તે ભૂતઘાતોપઘાતક. ઉક્ત બધું દ્રવ્યથી સત્ય હોવા છતાં તે હિંસક વચનો છે.
પૃષ્ટ કે અપૃષ્ટ પ્રતીત છે. પરતપ્તિવ્યાવૃત્તા-બીજાને પીડા કરવામાં પ્રવૃત્ત. અસમીક્ષિતભાષી-વિચાર્યા વિના બોલનાર, ઉપદિસંતિ-શિક્ષા આપે છે. સહસા
Page #82
--------------------------------------------------------------------------
________________
૧/૨/૧૧
અકસ્માત.. ઉષ્ટ્ર-ઉંટ. ગોણ-ગાય, ગવય-આટવ્ય પશુ વિશેષ. દમ્યતાં-દમો, પરિણતવયસ-સંપન્ન અવસ્થા વિશેષ, તરુણ, કુકકુટ-મરઘા, ક્રીમંત-મૂલ્ય વડે લેનાર, કાપયત
તેને વેચનાર. પિયહ-મદિરાદિ પીવડાવવી. વાચનાંતરથી ખાય, પીએ અને આપે.
૧૪૯
દાસી-ચેટિકા, દાસ-ચેટક, ભૃતક-ભોજન આપીને પોષેલ, ભાઇલ્લગ-ભાગીયા, ચોથો ભાગ લેનાર. પ્રેપ્યજન-પ્રયોજનથી મોકલાય તે. કર્મક-નિયતકાલ માટે આજ્ઞા પાળનાર, કિંકર-આજ્ઞાપુરી થતાં ફરી પ્રશ્ન કરનાર. આ સ્વજન-પરિજન કેમ બેઠા છે ? આમનું વેતન ચૂકવી દો, તેથી તમારું કાર્ય કરે. - ૪ - ગહન-સઘન, વનવનખંડ, ક્ષેત્ર-ધાન્ય વપન ભૂમિ, ખિલભૂમિ-હળ વડે ન ખેડાયેલ ભૂમિ. વલ્લરક્ષેત્રવિશેષ. તેને ઉતૃણ-ઉર્ધ્વ ગત તૃણ, ઘન-અત્યર્થ, સંકટ-સંકીર્ણ તેને બાળી દો. પાઠાંતરથી ગહનવનને છંદો. અખિલ ભૂમિ આદિના તૃણને બાળી નાંખો. તે વૃક્ષોને ભેદો, છેદો. યંત્ર-તલ પીડન યંત્ર. ભાંડ-ભાજન, કુંડાદિ. ભંડી-ગંત્રી. ઉપધિ-ઉપકરણના હેતુથી, વિવિધ પ્રયોજનથી વૃક્ષો કપાવો. ધન માટે શેરડી કપાવો. તલ પીલાવો ઘર માટે ઇંટો પકાવો. - X + X -
લઘુ-જલ્દી. નગર-અવિધમાન કર, કર્બટ-કુનગર. ક્યાં? અટવી દેશમાં. " x - કાલપત-અવસર પ્રાપ્ત. - ૪ - અા-લઘુ, મહાંત-તેની અપેક્ષાએ મધ્યમ, ઉત્કૃષ્ટઉત્તમ. પોતસાર્થા-નૌકાદલ કે નૌકા વ્યાપારીઓ. સેના-સૈન્ય, નિર્યાતુ-નીકળ્યા. ડમરયુદ્ધ સ્થાન, ઘો-રૌદ્ર, વર્તા-પ્રયાણ કરે. સંગ્રામ-રણ. પ્રવહન્તુ-પ્રવર્ત્યા. - ૪ - ઉપનયન-બાળકોને કલાગ્રહણ. ચોલગ-મુંડન સંસ્કાર. વિવાહ-પ્રાણિગ્રહણ, યજ્ઞ-યાગ. કરણ-બવ આદિ, મુહૂર્ત-રૌદ્ર આદિ ત્રીશ, નક્ષત્ર-પુષ્યાદિ, તિથિ-નંદા આદિમાંથી કોઈ, મઘ - આજના દિવસે, સ્વપન-સૌભાગ્યપુત્રાદિ અર્થે વધુ આદિનું સ્નાન. મુદિતપ્રમોદવાળા. બહુ ખાધપેયકલિત-ઘણાં માંસ-મધ આદિ યુક્ત. કૌતુક-રક્ષાદિ. વિલ્હાવણકવિવિધ મંત્રમૂલ આદિ વડે. સંસ્કારેલ જળથી. - ૪ - ચંદ્ર, સૂર્યનું રાહુ વડે ગ્રહણ તે શશિરવિગ્રહોપરાગ, દુઃસ્વપ્ન-અશિવાદિમાં. શા માટે? સ્વજન, પર્જિન અને નિજકના જીવિત અને પરિક્ષણાર્થે. પ્રતીશીર્ષક-લોટ આદિનું બનેલ મસ્તક, પોતાના મસ્તકની રક્ષાર્થે ચંડિકાદિદેવીને આપે તથા પશુ આદિના મસ્તકની બલિ દેવતાને ચડાવે.
વિવિધ ઔષધિ, મધ, માંસ, ભક્ષ્ય, અન્ન, પાન, માળા, અનુલેપનાદિ, બળતો એવો દીપ અને સુગંધી ધુપનું અંગારોપણ. પુષ્પ અને ફળ વડે સમૃદ્ધ જે મસ્તકની બલિદેવી. પ્રાયશ્ચિત્ત-પ્રતિવિધાન કરે. કોના વડે ? - હિંસા વડે. બહુવિધ-અનેકવિધ શા માટે ? વિપરિત ઉત્પાત-અશુભસૂચક પ્રકૃતિવિકાર, દુઃસ્વપ્ન અને પાપશુકન. અસૌમ્યગ્રહચરિત-ક્રૂરગ્રહચાર અને અમંગલ જે નિમિત્ત-અંગસ્ફૂરણાદિ. આ બધાંના પ્રતિઘાતહેતુ-ઉપહાંન નિમિત્તે તથા વૃત્તિચ્છેદ કરો. કોઈને દાન ન આપશો. તે મરાયો તે સારું થયું ઈત્યાદિ - ૪ -
આ રીતે વિવિધ પ્રકારે-ત્રણ પ્રકારે અસત્ય આચરે છે. દ્રવ્યથી અસત્ય ન
હોવા છતાં પણ જીવના ઉપઘાતના હેતુપણાથી ભાવથી અસત્ય જ છે. મન-વચનકાચા વડે તેનું કૈવિધ્ય છે.
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
આ રીતે જે રીતે અલિક કરાય અને જેઓ અલિક કરે છે, આ બે દ્વાર મિશ્ર પરસ્પરથી કહ્યા. હવે જેઓ તેને કરે છે, તેને ભેદથી કહે છે. અકુશલ-વક્તવ્ય અવક્તવ્ય વિભાગમાં અનિપુણ. અનાર્ય-પાપકર્મથી દૂર ન જનારા. અલિયાણ-અલીકા, આજ્ઞા-જેમાં આગમ છે તે. તેથી જ અલીકધર્મમાં નિત. અલીકા કથામાં રમણ કરતા. વિવિધ પ્રકાથી અસત્ય સેવીને સંતોષ અનુભવે છે. હવે અસત્યનો ફળવિપાક પ્રતિપાદન કરતા કહે છે – • સૂત્ર-૧૨ :
ઉક્ત અસત્યભાષણના ફળવિપાકથી અજાણ લોકો નરક અને તિર્યંચયોનિની વૃદ્ધિ કરે છે. જ્યાં મહાભયંકર, અવિશ્રામ, બહુ દુઃખોથી પરિપૂર્ણ અને દીર્ઘકાલિક વેદના ભોગવવી પડે છે. તે અસત્ય સાથે સારી રીતે જોડાયેલા ભયંકર અને દુર્ગતિને પ્રાપ્ત કરાવનારા અંધકાર રૂપ પુનર્ભવમાં ભટકે છે. તે પણ દુઃખે કરી અંત પામે તેવા, દુર્ગત, દુરંત, પરતંત્ર, અર્થ અને ભોગથી રહિત, સુખરહિત રહે છે. તેમાં ફાટેલ ચામડી, બીભત્સ અને વિવર્ણ દેખાવ, કઠોર સ્પર્શ, રતિવિહિન, મલીન અને સારહીન શરીર વાળા, શોભાકાંતિથી રહિત, અસ્પષ્ટ વિફલવાણીયુક્ત, સંસ્કાર-સત્કાર રહિત, દુર્ગંધયુક્ત, ચેતનારહિત, અભાગી, કાંત, અનિષ્ટ સ્વરવાળા, હીન-ભિન્ન અવાજવાળા, વિહિસ્ય, જ્ડબધિર-અંધ, મમ્મણ, અમનોજ્ઞ-વિકૃત ઈન્દ્રિયવાળા, નીચ, નીરાજનોવી, લોક વડે ગહણીય, નૃત્ય, અસશલોકોના પ્રેષ્ય, દુર્મેધા, લોકવેદ-અધ્યાત્મશાસ્ત્રશ્રુતિ વર્જિત, ધર્મબુદ્ધિહીન થાય છે.
૧૫૦
તે અસત્યરૂપી અગ્નિથી બળતા, અશાંત, અપમાન, પીઠ પાછળ નિંદાતા, આક્ષેપ-ચાડી-પરસ્પર ફૂટ આદિ સ્થિતિ પ્રાપ્ત, ગુરુજન-બંધુ-સ્વજન-મિત્રજનના તીક્ષ્ણ વચનોથી અનાદર પ્રાપ્ત હોય છે. મનોરમ, હૃદય-મનને સંતાપદાયી, જીવનપર્યંત દુરુવંર અભ્યાખ્યાન પ્રાપ્ત, અનિષ્ટ-તીક્ષ્ણ-કઠોર-મર્મવેધી વચનોથી તર્જના, ભના, ધિક્કારથી દીનમુખ અને ખિન્ન ચિત્તવાળા હોય છે. ખરાબ ભોજન-વસ્ત્ર-વસતીમાં કલેશ પામતા સુખ-શાંતિ વગરના, અત્યંત-વિપુલ-સેંકડો દુઃખોની અગ્નિમાં બળે છે.
આ અસત્ય વચનનો આલોક-પરલોક સંબંધી ફલવિપાક છે તેમાં અસુખ, બહુદુઃખ, મહાભય, પ્રગાઢ કમરજ-બંધનું કારણ છે. તે દારુણ, કર્કશ, અશાતારૂપ છે. હજારો વર્ષ તેમાંથી છુટાય છે. તેને ભોગવ્યા વિના મુક્તિ મળતી નથી.
આ પ્રમાણે જ્ઞાતકુલનંદન, મહાત્મા, જિન વીરવર નામ ધેય અસત્ય વચનનો ફળવિપાક કહે છે.
આ બીજું મૃષાવાદ નામે અધર્મદ્વાર છે. હલકા અને સંચળ લોકો તેનો પ્રયોગ કરે છે. તે ભયંકર, દુઃખકર, અયશકર, વૈસ્કર, અરતિ-રતિ-રાગ-દ્વેષમનસંકલેશ ઉત્પન્ન કરનાર છે. જૂઠ-માયા-સાતિયોગની બહુલતાયુક્ત, નીયજન સેવિત, નૃશંશ, અવિશ્વાસકારક, પરમ સાધુજનથી ગહણીય, પર પીડાકારક,
Page #83
--------------------------------------------------------------------------
________________
૧/૧૨
૧૫૧
પ્રજ્ઞવ્યાકરણાંગસુત્ર-સટીક અનુવાદ
પરમકૃષ્ણલેસ્યા સહિત, દુર્ગતિવિનિપાત વરુદ્ધન, પુનર્ભવકારક, ચિરપરિચિત, ચિરાનુગ, દુઃખમય હોય છે.
• વિવેચન-૧ર :
તન્ન • જે બીજ આશ્રયપણે કહેવાય છે, તે અલીકના કર્મનો ઉદય કહે છે. તેનાથી અજ્ઞાન, વધારે છે. (શું?) અવિશ્રામ વેદના, દીર્ધકાળના બહુ દુ:ખ સંકટ, (યાં?) તસ્ક-તિચિ યોનિમાં ઉત્પાદ, તે અલીકચી ઉત્પન કર્મ વડે- અવિરહિત, આલિંગિત ભવ અંધકારમાં ભમે છે. જે ભયંકર અને દુર્ગતિ વસતિને આપે છે -
ઇ આ જીવલોકમાં, દુર્ગતા-દુ:ખમાં રહેલ, દુરંતા-મુશ્કેલીએ અંત થનારા, પસ્વસ-અસ્વતંત્ર, અભિોગ પરિવર્જિત-દ્રવ્ય અને ભોગથી રહિત, સુહિત-સુખી કે સુહદ વગરના, સ્ફટિત છવી-વિકૃત કે ફાટેલી વચા, બીભત્સ-વિકૃત રૂપવાળા, વિવર્મા-વિરૂપણ. ખરપ્રરુષા-અતિ કર્કશ સ્પર્શવાળા, વિકતા-તિને જરાપણ ન પામતા, યામ-અનુવલ છાયા, શુષિર-અસાર કાયાવાળા, નિછાયા-શોભા રહિત, લલા-અવ્યકત, વિલા-ફળને ન સાધનારી વાણી.
અસક્કયમસક્કય-સંસ્કાર, સત્કાર વિનાના અથવા અત્યંત અસંસ્કૃત તેથી જ ગંધા-ચામનોરામેવાળા, અચેતના-વિશિષ્ટ શૈતાના અભાવવાળ, દુગ-અનિ, અકાંત-અકમનીય, કાગળા જેવા સ્વરવાળા, હીન-હુસ્વ, ભિ-ફાટેલો અવાજ, જડમુખ, અંઘને બદલે બીજા પાઠમાં મુંગા કહ્યા છે. મમન-અવ્યકત વાયાવાળા, કરણઈન્દ્રિયો કે કયો. અમૃતાનિ • ન કરેલ કે વિપપણે કરેલ, નીય-જાત્યાદિ વડે, નીયજનથી સવિત. મૃત્ય-ભરણ યોગ્ય, નોકર, સર્દેશજન-આસમાન આચરણવાળા લોક, હેય-દ્વેષસ્થાન, પ્રેય-આજ્ઞાપાલક દુર્મેધસ-દુબુદ્ધિ. લોકશ્રુતિ-લોકમાં માન્ય ભારતાદિ શાસ્ત્ર. વેદશ્રુતિ-ગુવેદાદિ વેદ શાસ્ત્ર, અધ્યાત્મશ્રુતિ-ચિતજય ઉપાય પ્રતિપાદન શાઅ. સમયશ્રુતિ-આહંતુ, બૌદ્ધાદિ સિદ્ધાંત તે બઘાંથી વજિત.
એવા જે મનુષ્યો, અસત્યવચન જનિત કર્મ અગ્નિ વડે, કાલાંતરે બળનારા, અસંતક-અનુપશાંત અતિ અશોભન રાગાદિમાં પ્રવર્તિત, અપમાનાદિ પામે છે. અપમાન-મનહરણ, પૃષ્ઠિમાંસ-પરોક્ષના દૂષણો પામતા, અધિોપ-નિંદા વિશેષ, પિશુનખલ વડે ભેદન-પ્રેમછેદન, બીજાના અપશબ્દોથી અભિભૂત એ બધાંનું સાંનિધ્ય કરે છે, અભ્યાખ્યાન-અસતુ પણને પામે છે. હરસ-હદયના, મનસચેતનના - ૪ - દુરદ્ધર-આ જમે પણ ઉદ્ધરવા મુશ્કેલ, ખરપરુષ-અતિકઠોર વચન વડે તર્જના, નિર્ભર્સના-મારી નજર સામેથી રચા ઈત્યાદિ, વિમત-અમનક, સુખ-શારીરિકનિવૃત્તિ-મનો સ્વાચ્ય પામે છે. આ અલિકનું ફળ કહ્યું.. નિગમન વ્યાખ્યા પહેલા અધર્મદ્વાર વતુ જાણવી. • x -
| મુનિ દીપરત્નસાગરે કરેલ આશ્રવધાર-ર-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
8 આશ્રવદ્વાન-અધ્યયન-3-“અદત્તાદાન” છે. 0 બીજા અધ્યયનની વ્યાખ્યા કરી, હવે ત્રીજું આભે છે, આતો પૂર્વની સાથે સબોક્ત આશ્રયદ્વાર ક્રમકૃત સંબંધ છે અથવા પૂર્વે અલીકસ્વરૂપ કહ્યું, અદત લેનાર પ્રાયઃ અસત્ય બોલે છે, તેથી હવે અદત્તાદાનના સ્વરૂપની પ્રરૂપણા કરે છે -
મ-૧૩ - હે જંબૂા ત્રીજું અધમતાઅદત્તાદાન, હદયને ભાળનાર-મરણનભયરૂપ, કલુપતામય, બીજાના ધનાદિમાં મૂછ કે ત્રાસ સ્વરૂપ, જેનું મૂળ લોભ છે. વિષમકાળ-વિષમ સ્થાન આશ્રિત, નિત્ય તૃષ્ણાગ્રસ્ત જીવોને અધોગતિમાં લઈ જનારી બુદ્ધિવાળું છે, અપયાનું કારણ છે, અનાર્યપષ આચરિત છે. છિદ્ર-અંતર-વિધર-વ્યસન-માણાપણ છે. ઉત્સવના અવસરે મદિરાદિના નશામાં બેભાન, અસાવધાન, સુતેલા મનુષ્યોને ઠગનારું, વ્યાકુળતા ઉત્પાદક, ઘાત કરવામાં તત્પર તથા અશાંત પરિણામ-વાળા, ચોરો દ્વારા અત્યંત માન્ય છે.
આ કરુણકૃત્ય, રાજપુરષ-કોટવાળ આદિ દ્વારા રોકવામાં આવે છે, સાધુજન દ્વારા નિદિત છે, પ્રિયજન-મિxજનમાં ભેદ અને પીતિકારક છે. રાગ-દ્ધની બહુલતાવાળું, મનુષ્યોને અનેક રીતે મારનાર સંગ્રામો, વિપ્લવો, લડાઈ, કલહ, વેધકાક છે. દુગતિમાં વૃદ્ધિ કરનાર, પુનર્ભવ કરાવનાર, ચિર પરિચિત, ચિરાનુગત, દુરત છે.
• વિવેચન-૧૩ :
પૂર્વ અધ્યયનની “યાદેશ, ય” નામ આદિ પાંચ દ્વાર વડે પ્રરૂપણા કરી તેમ અહીં પણ કરશે. તેમાં અદત્તાદાનના સ્વરૂપને પ્રતિપાદિત કરતા કહે છે - હે જંબૂ ! બીજું આશ્રવદ્વાઅદતનું એટલે કે ધનાદિનું આદાન-ગ્રહણ તે અદત્તાદાન. અહીં હરણ - દાહ બંને પર પ્રવર્તનાર્થ શબ્દો છે. મરણ-મૃત્યુ. ભય-ભીતિ, કલુષ-પાતક તેના વડે ત્રાસોત્પાદક સ્વરૂપ તથા પરસંતિગ-બીજાના ધનમાં જે અભિધ્યાલોભરૌદ્રધ્યાત યુક્તતા મૂછ, તે મૂલ-નિબંધલ જે અદત્તાદાનનું છે તે.
કાળ-અસિટિ આદિ વિષમ-પર્વતાદિ દુર્ગ તેનું આશ્રિત, તે પ્રાયઃ ચોરો વડે આશ્રય કરાય છે. અહ-અધોગતિ, અછિન્નતુણા-નહીં ની વાંછા, પ્રસ્થાન-ગ્રામ, તેમાં પ્રસ્તોત્રી-પ્રવર્તેલી મતિ-બુદ્ધિ. તથા છિદ્ર-પ્રવેશદ્વાર, અંતર-અવસર, વિધુર અપાય, વ્યસનરાજા આદિકૃત આપત્તિ આ બધાંની માર્ગણા અને ઉત્સવમાં મતપ્રમત-પતુત લોકોનું વંયન-ઇંગવા. આક્ષેપણ-ચિતગણતા પામવું. ઘાતન-માણ. એતત્પ- અનિષ્ટ, અનિબૃત-અનુપશાંત પરિણામ જેના છે તે. એવા ચોર લોકોને તે ઘણું માન્ય છે.
વાચનાંતરમાં આવું દેખાય છે . નિત્ય છિદ્ર વિષમય સંબંધી આ પાપ, અન્યદા તે પાપ કસ્વાનું અશક્ય છે. અનિબૃતપરિણામ • સંક્ષિપ્ટ તસ્કરજન બહુમત,
Page #84
--------------------------------------------------------------------------
________________
૧/૩/૧૪
૧૫૩
૧૫૪
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
કરણ-નિર્દય, રાજપુરષો દ્વારા અટકાવાતું, નિત્ય સાધુજન દ્વારા ગહણીય ઈત્યાદિ છે. ભેદ-છુટા પાડવા, વિપીતિ-વિપ્રિય કરે છે. ઉત્પ-પ્રયુર, સમર-જનમરણ યુક્ત જે સંગ્રામ, તે ડમ-વિપ્લવ, કલિકલહ-શબ્દ કલહ, તિકલહ નહીં. આદિનું કારણ છે. ભવ-સંસાર, પુનર્ભવ-પુનઃપુનઃ જન્મ. બાકીનું પ્રથમ વાર મુજબ જાણવું. આ રીતે “યાદેશ" દ્વાર કહ્યું. હવે “યામ' કહે છે -
• સૂત્ર-૧૪ :
તેના ગુણસંપન્ન 30-નામો છે. તે આ – ચોરી, પરત, આદd, કૂરિકૃત, પરલાભ, અસંયમ, પરધનમાં વૃદ્ધ, લોલુપતા, તસ્કરd, આપહાર, હાલઘુd, પાપકર્મકરણ, વેનિક, હરણવિપનાશ, દાન, ધનના લેપન, અપત્યય, વપીડ, આ@ોય, ફો, વિો, ફૂટતા, કુલમષિ, કાંક્ષા, લાલપન-પ્રાર્થના, આસસણાયવ્યસન, ઈચ્છા-મૂW, gણામૃદ્ધિ, નિકૃતિકર્મ, અપરા. આ અને આવા મીશા નામો અદત્તાદાનના છે. જે પાપ, કલહથી મલિન કમની બહુલતાવાળા અનેક નામો છે.
• વિવેચન-૧૪ :
સુગમ છે. ચોક્કિ -ચોરવું, ચોરિકા. પરહત-બીજા પાસેથી લઈ લેવું. દdદીધા વિના લેવું. કરિશ્રુડ-કૂર ચિત અથવા જેના પરિજનો દુર છે કે, તેના દ્વારા જે જાનુષ્ઠિત, પાઠાંતરથી કુટુકા-સદ્ગણોને અયોગ્ય. પરલાભ-બીજાનું દ્રવ્ય આદિ લેવું. અસંયમ-સંયમના વિનાશથી અસંયમ, પરધનવૃદ્ધિ-બીજાના ધનમાં વૃદ્ધિ, લોલિક-લોલુપતા. તસ્કરd-ચોપણું. અપહાર-હરી લેવું. હથલતણ-હાથચાલાકી. પાપકર્મનું કરવું તે.
તેણિક્ક-યોરનું કાર્ય, હરણવિપનાશ-બીજાની વસ્તુ હરી લઈ, તેનો નાશ કરવો. આ દાયણ-મ્બીજાનું ધન લેવું, લોપન-બીજાના ધનનું અવચ્છેદન. અપત્યયઅવિશ્વાસનું કારણ. અવપીડન-બીજાને પીડા ઉપજાવવી. આક્ષેપ-પદ્રવ્યને અલગ રાખવું. ફોપ-બીજાના હાથમાંથી દ્રવ્ય છિનવવું. વિક્ષેપ-બીજાનું દ્રવ્ય ફેંકી દેવું. કૂટતાતોલમાપમાં ઠગાઈ. કુલમપી-કુળને કલંકિત કરનારી. કાંક્ષા-બીજાના દ્રવ્યની.
લાલણપત્થણા-નિંદિત લાભની અભિલાષા કરવી તે. વ્યસન-વિપત્તિનું કારણ, પાઠાંતરથી આસસણાયવસાન-વિનાશ માટેનું વ્યસન. ઈચ્છામૂછ-બીજાના ધનની અભિલાષા અને તેમાં જ ગાઢ આસક્તિ, તે હેતુથી અદd ગ્રહણ. તૃણાગૃદ્ધિ-પ્રાપ્ત દ્રાના અભયની ઈચ્છા અને પ્રાપ્તના પ્રાપ્તિની વાંછા, તે હેતુ માટે અદાદાન. નિકૃત-માયા વડે કર્મ. અપરાક્ષ-બ્બીજાની નજર બચાવી કાર્ય કરાય છે.
અહીં કેટલાંક પદો સુગમ હોવાથી વ્યાખ્યા કરી નથી. આ અદત્તાદાનનું સ્વરૂપ કહ્યું. આ પ્રકારે અનેક નામો છે. ક્યાંક “અનેક” શબ્દ દેખાતો નથી. નામધેય-નામો. કેવા અદત્તાદાનના ? પાપ-પુણ્ય કર્મરૂપ, કલિયુદ્ધ, કલુષ-મલીમસ, કર્મ-મિત્ર દ્રોહાદિ વ્યાપાર. તેના વડે પ્રચુર, તે અથવા બહુલ. -- હવે જે અદત્તાદાના કરે છે, તે કહે છે -
• સૂત્ર-૧૫ :
પ્રવોંકત તે ચોરીને ચોર કરે છે. તે પદ્ધવ્યહરણકતાં છેક, અનેકવાર ચોરી કરેલ અને અવસરજ્ઞ, સાહસિક, લઘુવક, અતિ મહતી ઈચ્છાવાળા, લોભnd, વચનાડંબરથી પોતાને છુપાવનાર, આસકત, આધિમરા, કણભંજક, સંધિભંજક, રાજદુષ્ટકારી, દેશનિકાલ કરાયેલ, લોકબહિષ્કૃત, ઉપદ્રવક, ગામનગર-થઘાતક, આલીવક, તિર્ભિદક, હાથચાલાકી કતાં, જુગારી, ખંડરક્ષક,
ચોર, પરચોર, સંધિ છેદક, ગ્રંથિભેદક, પરધનહરણકdઈ, લોમાપહાર, અોપી, નિમર્દિક, ગૂઢયોક, ગો-અશ્વ-દાસીયોરક, એકલો ચોરી કરનાર, અવકક, સંપદાયક, ઉઝિંપક, સાઘિાતક, ભિલચોરીકાચ્છ, નિગૃહિત, વિપલ્પક, ઘણાં પ્રકારે દ્રવ્યહરણ કરવાની બુદ્ધિવાળો, આ અને આવા બીજા પદ્ધવ્ય હરણથી અવિરત [બધાં ચોરી કર્મકdઈ છે.]
વળી] વિપુલ બલ અને પરિગ્રહવાળા ઘણાં રાજાઓ, પરધનમાં વૃદ્ધ, સ્વદ્રવ્યમાં અસંતુષ્ટ, બીજા દેશ પર આક્રમણ કરે છે. તે લોભી, બીજાના ધનને છીનવા-ચતુરંગ વિભકત સૈન્ય સાથે, તે ઢ નિશ્ચયી, શ્રેષ્ઠ યોદ્ધા સાથે યુદ્ધ કરવામાં વિશ્વાસ રાખનારા, દર્પ પરિપૂર્ણ સૈન્યથી પરિવરિત હોય છે. તેઓ પsaશકટ-ભૂચિ-ચક-સામગ્ગક લૂહરચી, સેના સાથે આક્રમણ કરી, બીજી સેનાને હરાવીને પરધનને હરી લે છે.
બીજ, રણ મોચ્ચે લાખો સંગ્રામમાં વિજય પામનાર, સદ્ધ-બદ્ધ-પરિચરચિલ પ ધારણ કરેલ, આયુધઅઅ ગૃહિત પ્રહારથી બચવા ઢાલ અને ઉત્તમ કવચથી શરીરને વેષ્ટિત કરેલા, લોઢાની જાળી પહેરી, કાંટાળા કવચમુકd, વાસ્થળે ઉર્વમુખી બાણોની તુણીર બાંધેલા, હાથમાં પાશ લd, રોન્યદળની રણોચિત રચના કરેલ, કઠોર ધનુષ હાથમાં પકડી, હર્ષયુક્ત, હાથ વડે ભાણ ખેંચીને કરાતી પ્રચંડ વેગથી વરસતી મૂસળધાર વર્ષથી જ્યાં માગ અવરુદ્ધ થા છે, એવા યુદ્ધમાં અનેક ધનુષ, દોધારી તલવારો, કશુળો, ભાણો, ડાબા હાથે પકડેલ ઢાલ, મ્યાનથી નીકળેલી ચમકતી તલવાર, પ્રહાર કરતા ભાલા, તોમર, ચક્ર, ગદા, કુહાડી, મુસલ, હલ, શૂળ, લાઠી, ભિંડમાલ, શબલ, પદ્વિસ, પત્થર, ઇંધણ, મૌષ્ટિક, મુગર, પ્રબળ આગલ, ગોફણ, હણ, ભાણની કૂણીર, કુવેણી, ચમચમાતા શો આકાશમાં ફેંકવાથી આકાશતલ વિજળીની પ્રભા સમાન ઉજવલ પ્રભાવાળું થાય છે. તેમાં પ્રગટ શપહાર માહરણ શંખ-ભેરીતૃપ્રચુર ટુ વટહ નિનાદ, ગંભીર નંદિત પ્રશ્નભિત વિપુલ ઘોષ, ઘોડા-હાથીરણ-ચોધાની શીઘચાલથી ફેલાયેલી ધૂળને કારણે ત્યાં સઘન અંધકાર વ્યાપ્ત રહે છે. કાયર નરના નયન અને હૃદયને તે યુદ્ધ વ્યાકુળ કરી દે છે.
- ચંચળ અને ઉad ઉત્તમ મુગટ, તિરિડ, કુંડલ, નામના આભુષણોનો આટોપ હતો. સ્પષ્ટ પતાકા, ઉંચી ધ્વજા, વૈજયંતી, ચંચલ ચામર, છત્રોના કારણે અંધકારથી ગંભીર લાગતું હતું. અશ્વોનો હણહણાટ, હાથીનો ગુલગુલાટ, રથનો
Page #85
--------------------------------------------------------------------------
________________
૧/૩/૧૫
૧૫૫
ઘણઘણાટ, પાયદળની હરહરાહટ, સિંહનાદનું અફાટન, છલિય-વિધુ-કુકંઠગત શબ્દની ભીમગર્જના, રડવું-હસવું-કાહવુંનો કલકલ રવ, સુવાળા વદનથી રુદ્ધ લાગતું હતું. ભયંક્ર દાંતોથી હોઠને જોરથી કાપનાર યોદ્ધાના હાથ પ્રહાર માટે તત્પર રહેતા હતા. ક્રોધને કારણે તીનત અને નિદ્દારિત આંખ, વૈરદષ્ટિથી કુદ્ધ ચેષ્ટિત ગિવતી કુટીલ કુટીવાળું કપાળ, વધુ પણિત હજારો યોદ્ધાના પરાક્રમ જોઈને, સૈનિકોના પૌરષ પરાક્રમની વૃદ્ધિ થતી હતી. હણહણતા ઘોડા અને સ્યો દ્વારા ઘડતા યુદ્ધસુભટો તથા શસ્ત્ર ચલાવવામાં કુશલ અને સાધિત હાથવાળા સૈનિક હર્ષવિભોર થઈને, બંને ભુજ ઉંચી ઉઠાવી, ખિલખિલાટ હસતા હતા, કિલકારી કરતા હતા. ચમકતી ઢાલ અને કવચ ધારી મદોન્મત્ત હાથી ઉપર આરૂઢ પ્રસ્થાન કરdi યોદ્ધા, શુયોદ્ધા સાથે પરસ્પર ઝુઝતા હતા. યુદ્ધકળા કુશળ અહંકારી યોદ્ધા, પોતાની તલવાર નથી કાઢી, ફુર્તિથી રોષ સહ પરસ્પર પ્રહાર કરતા, હાથીની સૂંઢ કાપતા હોય છે.
આવા ભયાવહ યુદ્ધમાં મુગરાદિ મરેલ-કાપેલમ્ફાડેલ હાથી આદિ પશુઓ અને મનુષ્યોના યુદ્ધભૂમિમાં વહેતા લોહીના કીચડથી લથપથ માર્ગ, ફુખ ફાટવાથી ભૂમિ ઉપર વિખરાયેલ બહાર નીકળેલ આંતરડાનું લોહી વહેતું હોય, તરફડતા વિકલ સમહત કપાયેલ પ્રગાઢ પ્રહારથી બેહોશ, અહીં-તહીં આળોટતા વિહળ મનુષ્યોના વિલાપને કારણે તે યુદ્ધ ઘણું જ કરુણાજનક હોય છે. મરેલા યોદ્ધાના ભટકતા ઘોડા, મદોન્મત્ત હાથી, ભયભીત મનુણ, કપાયેલી પ્રજાવાળા ટુટલા રથ, મસ્તક કપાયેલ હાથીઓના ધડ. વિનષ્ટ શસ્ત્રઅ, વિખરાયેલ આભુષણ પડેલા હતા. નાચતા એવા ઘણાં કલેવરો ઉપર કાગડા અને ગીધ ફરતા હતા. તેની છાયાના અંધકારથી યુદ્ધ ગંભીર બન્યું હતું. આવા સંગ્રામમાં સ્વયં પ્રવેશે છે. પ્રવીન વિકસિત કરતા, બીજાના દ્રવ્યના ઈચ્છિક રાજ સાક્ષld મશાન સમાન, પરમ રૌદ્ર-ભયાનક, દુwવેશકર સંગમરૂપ સંકટમાં ચાલીને પ્રવેશે છે.
આ સિવાય પૈદલ ચોર સમૂહ હોય છે. કેટલાંક સેનાપતિ ચોરોને પ્રોત્સાહિત કરે છે. તેઓ દુમિ અટવી પ્રદેશમાં રહે છે. તેમના કાળા-લીલા-પીળા-શેતી સેંકડો ચિત હોય છે. પરધન લોભી તે ચોર સમુદાય, બીજાના પ્રદેશમાં જઈને ધનહરણ અને મનુષ્યઘાત કરે છે.
(કેટલાંક લુંટાસ] રનોની ખાણ-સમુદ્રમાં ચડાઈ કરે છે. તે સમુદ્ર-સહરા ઉમમાલાથી વ્યાપ્ત, જળના અભાવે જહાજના વ્યાકુળ મનુષ્યોનો કલકલ ધ્વનિયુકત સહસ્ર તાળ કળશોના વાયુથી સુધ થવાથી ઉછળતા જલકણોની રજથી અંધકારમય બનેલ, નિરંતર પ્રચુર માત્રામાં ઉઠતા શ્વેતવર્ણ ફીણ, તીવ વેગથી તરંગિત ચોતરફ તોફાની હવાથી ક્ષોભિત, તટ સાથે ટકરાતા જળસમૂહથી તથા મગરમચ્છાદિ જલીય જંતુને કારણે ચંચળ થઈ રહ્યો છે. વચ્ચે-વચ્ચે ઉભરેલ પર્વતો સાથે ટકરાતા, વહેતા અથાહ જળસમૂહથી યુકત છે. મહાનદીના વેગથી
૧૫૬
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ વરિત ભરાઈ જનારો, ગંભીર વિપુલ આવર્તમાં જળજંતુ ચપળતાથી ભમતો, વ્યાકુળ થતો, ઉછળતો છે, વેગવાન અત્યંત પ્રચંડ સુધ જળમાંથી ઉઠતી લહેરોથી વ્યાપ્ત છે. મહામગરમચ્છ-કાચબા-ઓહમૃ-ગ્રાહ-તિમિ-સુંસુમારશાપદ જીવોના પરસ્પર ટકરાવાથી તે સમુદ્ર ઘોર-પ્રચુર છે. જેને જોતા કાયરજનોનું હદય કાંપે છે જે અતિ ભયાનક, ભયંકર, પ્રતિક્ષણ ભયોત્પાદક, ઉત્તાસનક, પાર ન દેખાતો, આકાશવત્ નિરાલંબન, ઉત્પતથી ઉw tપવનથી પ્રેરિત, ઉપરાઉપરી ઉછળતી લહેરાના વેગથી ચહ્નપથને આચ્છાદિત કરી દે છે.
સમુદ્રમાં ક્યાંક-ક્યાંક ગંભીર મેઘગર્જનાસમાન ગુંજતી, ઘોર ધ્વનિ સંદેશ તથા પ્રતિધ્વનિ સમાન ગંભીર, ધક્ધફ દવનિ સંભળાય છે. જે પ્રતિપથમાં રૂકાવટ કરનાર યક્ષ, રાક્ષસ, કુષ્માંડ, પિશાચ વ્યંતરો દ્વારા ઉત્પન્ન હજારો ઉત્પાદતોથી પરિપૂર્ણ છે. બલિ-હોમ-ધૂપ દઈને કરાતી દેવપૂજ અને લોહી દઈને કરાતી અરનામાં પ્રયત્નશીલ, સામુદ્રિક વ્યાપારમાં નિરd નૌવણિકો દ્વારા સેવિત, જે કલિકાલના અંત સમાન છે. તે દુરંત છે. તે મહાનદીનો અધિપતિ હોવાથી અતિ ભયાનક છે. જેના સેવનમાં ઘણી મુશ્કેલી છે. જેનો પાર પામવો, આશ્રય લેવો કઠિન છે અને ખારાપાણીથી પરિપૂર્ણ હોય છે.
આવા સમુદ્રમાં પાકા દ્રવ્યના અપહારક, ઉંચો કરેલ કાળા અને શ્વેત ધ્વજવાળા, વેગથી ચાલતા, સજ્જિત વહાણો દ્વારા આક્રમણ કરીને, સમુદ્ર મળે જઈને, સામુદ્રિક વ્યાપારીના વહાણને નષ્ટ કરી દે છે.
જે મનુષ્યો નિરનુકંપ, નિરપેક્ષ, ધનસમૃદ્ધ એવા ગામ-આકર-નગરખેડ-કબૂટ-મર્ડબ-દ્રોણ મુખ-પાટણ-આશ્રમ-નિગમ-જનપદને નષ્ટ કરી દે છે. તે સ્થિરહદયી, લારહિત લોકો માનવોને બંદી બનાવીને કે ગાયોને ગ્રહણ કરે છે. તે દરુણમતિક, કૃપાહીન, નિજકોને હણે છે, ગૃહસંધિ છેદે છે, નિક્ષિપ્તને હરે છે. પારકા દ્રવ્યથી અવિરત એવા તે નિવૃણમતિ, લોકોના ઘરમાં રાખેલ ધન-ધાન્ય-અન્ય સમૂહોને હરી લે છે.
આ રીતે કેટલાંક અદત્તાદાનને ગવેષનારા કાળ-કાળમાં સંચરતા, મશીનમાં ફરતા ચિતામાં જલતી લોહી આદિ યુક્ત, અડધી બળેલી લાશો પડી છે. લથપથ મૃતકોને ખાઈ, લોહી પીને ફરતી ડાકિનીને કારણે અત્યંત ભયાવહ દેખાય છે. ત્યાં ગીધડો ખીં-ખ Mનિ કરે છે. ઉલ્લુઓના ઘોર શબ્દો થાય છે. ભયોદક અને વિદ્વપ પિશાચો દ્વારા અટ્ટહાસ્ય કરવાથી અતિશય બિહામણુ અને અમણીય થઈ રહ્યું છે, તે તીવ્ર દુર્ગધ વ્યાપ્ત અને ગુણિત હોવાથી ભીષણ લાગે છે.
આવા મશીન સ્થાન સિવાય શૂન્યગૃહ, લયન, અંતરાયણ, ગિરિકંદરા, વિષમ સ્થાન, શ્વપદ સ્થાનોમાં કલેશ પામે છે. શીત-તપથી શોષિત શરીર, બોલ વચા, નક-તિયચભવરૂપ ગહન વનમાં થનારા નિરંતર દુઃખોની અધિકતમાં દ્વારા ભોગવવા યોગ્ય પાપકર્મનો સંચય કરે છે. તેમને ભષ્ય -પાન દુર્લભ
Page #86
--------------------------------------------------------------------------
________________
૧/૩/૧પ
૧૫૩
૧૫૮
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
થાય છે. તેઓ ભુખ-તરસથી ઝૂઝતા, કહાંત થઈ માંસ, મડદા, કંદમૂળ આદિ જે કંઈ મળે તે ખાઈ લે છે. તેઓ નિરંતર ઉદ્વિગ્ન, ઉત્કંઠિત, અશરણ, અટકીવાસ પામે છે, જ્યાં સેંકડો સર્પો આદિનો ભય રહે છે.
તે અયશંકર, તસ્કર, ભયંકર લોકો ગુપ્ત વિચારે છે - આજ તેના દ્રવ્યનું અપહરણ કરીએ. તે ઘણાં મનુષ્યોના કાર્યમાં વિદ્ભકારી હોય છે, તેઓ મત્ત, પ્રમત, પ્રમુખ વિશ્વસ્તરના છિદ્રઘાતી છે. વ્યસન અને મ્યુદયમાં હરણબુદ્ધિવાળા, વૃકની જેમ લોહી પિપાસુ થઈ ભટકે છે. તેઓ રાજાની મર્યાદિાનું અતિક્રમણ કnઈ, સજ્જનજન દ્વારા નિંદિત પાપકર્મ કરનારા, અશુભપરિણત, દુઃખભાગી, સદા મલિન, દુઃખમય, અશાંતિયુક્ત ચિત્તવાળા, પરકીય દ્રવ્ય હરનારા, આ ભવમાં જ સેંકડો કષ્ટોથી ઘેરાઈને કલેશ પામે છે.
• વિવેચન-૧૫ :
તે પુનઃ ચોરીને કરે છે. તારા - ચોરી કરવાના સ્વભાવવાળા, છેક-નિપુણ, કૃતકરણ-વિહિત ચોર અનુષ્ઠાન, લબ્ધલક્ષાઅવસરજ્ઞ, સાહસિક-વૈર્યવાળા, લઘુરવઠાતુચ્છાત્મા દણ-વચનનો આટોપ, અપવીડયંતિ-આત્મસ્વરૂપને ગોપવે છે, બીજાને વિલાજી કરે છે. • x • તેવા પ્રકારસ્તા વચન આક્ષેપથી મુગ્ધજન સ્વભાવને પ્રગટ કરે છે અથવા દરથી ઉપપીડા કરે છે. - X - ગૃદ્ધિ કરે તે ગૃદ્ધિક. સામે રહેલ બીજાને મારે છે, તે અભિમરા. ઋણ-દેય દ્રવ્યને મંજંતિ-આપતા નથી, તે વડણભંજક. વિપતિ પત્તિ સ્થાનોને લોપનાર તે ભગ્નસંધિકા. રાજદષ્ટ-ખજાનાનું હરણાદિ કરે છે. વિષયાત-મંડલ, દેશમાંથી નિછૂઢ-કાઢી મૂકાયેલા. લોકબાહ્યા-લોકો વડે બહિષ્કૃત. ઉદ્દોહક-ઘાતક અથવા ઉહકા-અટવિ આદિના દાહક. ગ્રામાદિ ઘાતક. આદીપિકાઘર આદિને પ્રદીપનકકારી. તીર્થભેદ-તીર્થમોચક.
લઘુહસ્તન-હસ્ત લાઘવથી સંપ્રયુક્ત. જૂઈક-ધુતકર. ખંડરક્ષા - શુક ઉઘરાવનાર કે કોટપાલ. સ્ત્રી પાસેથી કે સ્ત્રીને જ ચોરે છે અથવા રુમીરૂપ ચોર તે આયોર. એ રીતે પરાયોર, સંધિછેદ-ખાતર પાડનાર બીજાનું ધન હરે છે તે પરધનહરણી. નિર્દયતા કે ભયને કારણે બીજાના પ્રાણને હરનારા તે લોમાdહાર કહેવાય છે, આક્ષેપિસ-વશીકરણ આદિ પ્રયોગ કરીને ધનાદિનું અપહરણ કરનારા. હડકાગ-હઠ વડે કરે છે તે. પાઠાંતરથી પરધન લોમાdહાર આ બધાં ચોર વિશેષ છે. નિરંતર મર્દન કરે તે નિર્મક. ગૂઢ ચોર-પ્રચ્છન્ન ચોર. ગાય-ઘોડા-દાસી ચોર પ્રતીત છે.
એકચોર-એકલો રહી હરણ કરે છે. ઉદ્દગ-ઘરમાંથી દ્રવ્ય કાઢી લેનારા અથવા ચોરોને બોલાવીને બીજાના ઘેર ચોરી કરાવનારા અથવા ચોરને સહાય કરનારા કે ચોરોને ભોજનાદિ દેનારા. ઉસિં9પક-છુપાઈને ચોર કરનાર. બિલકોલીકારકાબીજાના વ્યામોહને માટે બનાવટી વયન બોલનાર કે કરનાર, નિગાહ-રાજાદિ વડે
વગૃહીત. વિપકુંપગા-છળથી રાજાજ્ઞાનું ઉલ્લંઘન કરનાર. વિવિધ પ્રકારે ચોરી કરી, પદ્રવ્ય હરણ કરવાની બુદ્ધિવાળા તે બહુવિહતેણિક્કહરણબુદ્ધિ. * * *
બીજા પણ આવા પ્રકારના અદત્તને લે છે. તે કેવા છે તે કહે છે - બીજાના દ્રવ્યાદિથી અવિરત-અનિવૃત્ત. જે અદત્તાદાન કરે છે, તે કહ્યું. હવે તે જ જે રીતે કરે છે, તે કહે છે - વિપુલ બલ-સામર્થ્ય, પરિગ્રહ-જેનો પરિવાર છે તે, તેવા ઘણાં રાજાઓ પરધનમાં વૃદ્ધ હોય છે. તે સ્વકે-દ્રવ્યમાં અસંતુષ્ટ, બીજાના વિષય-દેશનો ધનમાં લોભી થઈને નાશ કરે છે. બલ-સૈન્ય, તેના વડે સમગ્ર-મ્યુક્ત, નિશ્ચિતનિશ્ચયવાળા. યુદ્ધ-સંગ્રામ. - x - દર્પિતા-દર્પવાળા. મૃત્ય-પદાતિ વડે. સંપરિવૃતસમેત. • x • પા આકારનો ભૂહ તે પદાબૂહ-બીજાને હરાવવા માટેનો સૈન્ય વિન્યાસ વિશેષ. એ રીતે બીજા પાંચે જાણવા.
આચિતાનિ-રચના કરેલ. કોના વડે? સૈન્ય વડે અથવા પદાદિ વહ જેની આદિમાં છે તે ગોમૂગિકાબૂહાદિ. - x • ઉત્થરંત-બીજાના સૈન્યને આચ્છાદિત કરે છે. અભિભૂય-જીતીને, પરધનને હરે છે. ણશી-સંગ્રામના મોખરે. સંગ્રામ-રણ અતિપતત્તિ-સ્વયં જ પ્રવેશે છે માત્ર સૈન્યને લડાવતા નથી. કેવા થઈને ? તે બતાવે છે –]
સદ્ધગદ્ધ-હણાય નહીં તે માટે કવચ-બાયર બાંધેલ તથા ઉત્પિડિત-ગાઢ બદ્ધ, ચિહપ-મસ્તકે બાંધેલ વાત્મક ચિ. આયુધ-શસ્ત્ર અને પ્રહરણ લીધા અથવા આયુuપહરણના ફોધ્યાક્ષેપ્યતાકૃત. પૂર્વોક્ત વિશેષણ વિશેષથી ગુંડિતા-પરિકરિત અને પાઠાંતરી માઢિગુડવમ્મગુંડિતા-તેમાં ગુડા-તનુગાણ વિશેષ જ થાય. આવિદ્ધાધારણ કર્યા. જાલિકા-લોઢાની કંચુક, કવચમ્બન્નર, કંટકિતા-લોઢાના કાંટાવાળા. ઉરસા-છાતીએ. શિરોમુખ-ઉર્ધ્વમુખ, બદ્ધા-ચંબિત, તોણા-તોણીર, બાણની થેલી.
માઇયતિ-હાથમાં પાસ લે છે. વરફલક-પ્રધાન ઢાલ, ચિત-રણોચિત રચના વિશેષ, બીજાએ પ્રયોજેલ પ્રહરણના પ્રહારના ઘાત માટે કરેલ. પહકર-સમુદાય. સરભસ-સહર્ષ, ખરચાપક-કઠોર ધનુષને હાથમાં પકડેલ. કરાંછિતા-હાથ વડે ખેંચેલ, શર-બાણ, તેની જે વર્ષયટકક્ક-વૃષ્ટિ વિસ્તાર મુમંતતિ-છોડતાં, તે રૂપ ધન-મેઘની ધારાનું પડવું. * * * તથા અનેક ધનુષ અને મંડલાપ્ર-ખજ્ઞ વિશેષ તથા સંધિતા ફેંકવા માટે કાઢેલા ઉછલિતા-ઉંચે ગયેલા, શક્તય-ત્રિશુળ રૂ૫, કણક બાણ તથા ડાબા હાથમાં ગ્રહણ કરેલ ખેટક-ઢાલ, નિર્મલ ખગ-મ્યાન મુક્ત ચમકતી તલવાર, પહરંતતિ-પ્રહાર પ્રવૃત કુંત-ભાલા, તોમર-બાણ વિશેષ, ગદા-દંડવિશેષ, પરશવ-કુહાડી, લાંગલ-હળ, ભિંડમાલ-શસ્ત્ર વિશેષ, શબ્બલ-ભલા, પટિયા-અસ્ત્ર વિશેષ, ચર્મેટાચામડામાં વિંટેલ પાષાણ હૃઘણ-મુગર, મૌષ્ટિક-મુકી પ્રમાણ પાષાણ. વપરિધા-પ્રબળ અર્ગલા. યંત્ર પસ્તાર-ગોફણાદિ પત્થર. કુંહણ-ટક્કર, કંકણ. - X - પીઠ-સન.
આવા પ્રતીત-અપ્રતીત પ્રહરણ વિશેષથી યુક્ત તથા ઈલિ-કરવાલ વિશેષ, મિલિમિલિમિલંત-ચકચકાટ કરતી, ખિuત-ફેંકતા, વિધુત-વીજળી સમાન. ઉજ્જવલનિર્મલ, વિરચિત-વિહિત સમા-સંદેશ, પ્રભા-દીતિ. એવું નભતલ તે સંગ્રામમાં થયું તથા રૂટ-વ્યકત પ્રહરણ તે સંગ્રામમાં હતા. મહારણ સંબંધી જે શંખ, ભેરી-દુંદુભી, વરસૂર્ય-વાધ વિશેષ, તેના પ્રચુર પટુ-સ્પષ્ટ ધ્વની અને ઢોલના આહત-આસ્ફાટનના
Page #87
--------------------------------------------------------------------------
________________
૧/૩/૧૫
૧૫૬
૧૬૦
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
નિનાદ-ધ્વનિ વડે ગંભીર. નંદિતા-હૃષ્ટ, પ્રક્ષુભિત-ભય પામેલ. વિપુલ-વિસ્તીર્ણ જે ઘોષ. વરિત-શીધ્ર પ્રસૃત-જવાને તેયાર કે જતાં જે જ-ધૂળ, તેના ઉડવાથી થતો માંધકાર-અતિ પ્રબળ અંધકાર તેનાથી અતિ યુક્ત. વાઉલ-વ્યાકુળ ક્ષોભ કરે છે.
તથા વિલિત-શિથિલપણે ચંચલ જે ઉન્નત પ્રવરણ મુગુટ-મરતક આભરણ વિશેષ, તે ત્રણ શિખરવાળો મુગટ અને કુંડલ-કાનનું આભરણ, ઉડુદામ-નtબમાલા નામક આભરણ તેનો આટોપ ત્યાં દેખાય છે. તથા પ્રગટ એવી જે પતાકા, ઉંચા કરાયેલા જે ગરુડાદિ દેવજો, વૈજયંતિ-વિજય સૂચક પતાકા, ચાલતા ચામર અને છત્ર વડે થયેલ અંધકાર. * * * હણહણાટ, ગુલગુલાટાદિ તે-તે પ્રાણીના શબ્દ વિશેષ છે. પાઈક્ક પાયદય, આફોટ-હાથની તાળી, સિંહનાદ-સિંહ માફક અવાજ કરવો. છેલિયયિકાર કરવો. વિધષ્ટ-વિરપ અવાજ કરવો. ઉત્કૃષ્ટ-ઉવૃષ્ટિનાદ અતિ આનંદનો મહાધ્વનિ. કંઠકૃત-ગલરવ. એવો જે મેઘ ધ્વનિ ત્યાં છે.
તથા સયરાહ-એક સાથે હસવા, રડવાના કલકલ લક્ષણરૂપ સ્વ. નિતનકંઈક સ્થળ કરેલ વદન, રૌદ્ર-ભીષણ - ૪ - સુભટોને સારી રીતે પ્રહાર કરવામાં ઉધત-પ્રયત્નમાં પ્રવૃત્ત હાથ જેમાં છે તે. તથા અમર્ષ-કોપ વશ થઈને તીવ-અત્યર્થ,
ત-લોહિત, નિદરિત-વિસ્ફારિત, આંખ થયેલી છે, વૈરદૈષ્ટિ-વૈપ્રધાન, દષ્ટિ અથવા વેબુદ્ધિ કે વેરભાવથી જે કુદ્ધ અને ચેષ્ટિત તેના વડે ત્રણ સળવાળી વક ભૃકુટી અથતુ નયન-લલાટનો વિકાર વિશેષ કર્યો છે જેમાં તે. વધપરિણત-મારવાના અધ્યવસાયવાળા હજારો મનુષ્યોના વિકમ-પુરુષાર્થ વિશેષથી વિક્રંભિત-વિસ્કુરિત, બલશરીર સામર્થ્ય જેમાં છે. પ્રધાવિત-વેગથી દોડતા રથો, પ્રવૃત એવા જે સમરભટસંગ્રામયોદ્ધા, આપતિત-ન્યુદ્ધને માટે ઉધત, છેક-દક્ષ, લાઘવપહારેણ-દક્ષતા વડે પ્રયુક્ત ઘાતથી સાધિત. - -
- તથા અમૂલવિય-સમુછૂિત, હર્ષના અતિરેકથી ઉંચા કરેલ બંને હાથ તથા મુક્તાહાસ-મહા હાસ્ય ધ્વનિ કરાયેલ, પુકકંત-પૂકાર કરતા, તેનો જે બોલકલકલ, કે જેમાં ઘણો છે તે. તથા ફુફલગાવરણમહિય-શ્નર કલક, ઢાલ અને આવરણ-કવચ ગ્રહણ કરેલા. તથા ગવરપત્યિંત-શત્રુઓના હાથીને હણવાને તૈયાર થયેલ કે હણવાની ઈચ્છાવાળા, તેમાં શકત કે તેવા સ્વભાવવાળા. દંતભટખલાઅહંકારી દુષ્ટ યોદ્ધાઓ, પરસ્પર પ્રલગ્ના-અન્યોન્ય યુદ્ધને આરંભ્ય. તે યુદ્ધગર્વિતાયોધનકળા વિજ્ઞાનથી ગર્વવાળા અને વિકસિતવરાશિ - ઉત્તમ તલવાને ખ્યાનથી બહાર કાઢેલ. રોણ-કોપથી વરિત અભિમુખ પ્રહારથી હાથીની સૂંઢ છેદે છે. - -
વિયંગય-ખંડિત, તેમના હાથ પણ કપાય છે. વઈદ્ધ-તોમરાદિથી સમ્યક રીતે વિદ્ધ, નિર્ભિ-નિશુદ્ધપણે ભેદાયેલા, ફાટિત-વિદારેલા, તેમાંથી નીકળતા લોહીવાળી ભૂમિમાં જે કાદવ તેના વડે માર્ગ લથપથ થાય છે. કુક્ષિદારિતા-પેટને કાળીને નીકળતા લોહીના રેલાવાથી કે ઝરવાથી, ભૂમિમાં બોટતા, નિર્દેશિતપેટની બહાર કરાયેલ આંત-ઉદર મધ્યનો અવયવ વિશેષ તથા કુરકુરંગ વિગલતરફડતા અને વિકલ-ઈન્દ્રિયપ્રવૃત્તિ રોધ પામેલ, મર્ણાહત આદિ કારણે મૂર્ષિત થઈને
ભૂમિ ઉપર લોટતા, વિહળ, તેમના વિલાપ-શબ્દ વિશેષ, કરુણ-દયાસ્પદ હતા તથા હત-વિનાશિત, યોધા-અસવારોના ઘોડા અને હાથી, અહીં-તહીં ભટકી રહ્યા છે. તથા પરિશંકિત ભયભીત લોકો, નિવુક્કછિન્નધ્વજા-મૂળથી કપાયેલી ધજાવાળા ભગ્નટુટેલકુટેલ સ્યો, તેમાં છે.
નટશિર-મસ્તક છેદાયેલા કરિકલેવ-હાથીના શરીર વડે કી-વ્યાd, પતિતપહરણ-ધ્વસ્ત આયુધ, વિકિર્ણાભરણા-વિખેરાયેલા અલંકારોવાળો ભૂમિભાગ જેમાં છે. બંધન-શિર રહિત ધડ નાચી રહ્યા છે. ભયંકર કાગડા અને ગીધો મંડરાઈ રહ્યા છે, તેમના ચકાકાર ભ્રમણથી તેની જે છાયા વડે થતો અંધકાર, તેના વડે યુદ્ધ ગંભીર લાગે છે. આ સંગ્રામમાં બીજા, પરધનમાં વૃદ્ધ રાજા પ્રવેશ કરે છે. હવે પૂર્વોક્ત જ અર્થ સંક્ષિપ્તતર વાક્ય વડે કહે છે -
વસવ-દેવો, વસુધા-પૃથ્વી જેના વડે કાંપી રહ્યા છે તથા રાજાઓ તેની જેમ સાક્ષાત્ તે પિતૃવ-શ્મશાન જેવા, પરમસુર્બીહણગ-અતિ દારુણ અને ભયાનક હોવાથી દુwવેશતક-પ્રવેશવું સામાન્યજન માટે અશક્ય બને છે, એવા સંગ્રામ સંકટમાં પારદ્રવ્ય ઈચ્છતા રાજા પ્રવેશે છે.
તથા અપરે-રાજા સિવાયના બીજા પાઈચોર સંઘા-પદાતિરૂપ ચોર સમૂહ તથા સેનાપતિઓ, કેવા ? ચોરસમૂહના પ્રવર્તક. અટવીદેશમાં જે દુર્ગ-જલસ્થલદુર્ગરૂપ, તેમાં વસે છે. તથા રત્નાકરરૂપ જે સાગર, તેમાં પ્રવેશીને લોકોના વહાણોને ઘન માટે નષ્ટ કરે છે. ઉર્મી-તરંગો તેની હજારોની માળા-પંડિત વડે આકુળ તથા આકુલજળના અભાવે વ્યાકુલિત ચિત્તવાળા જે વિતોય પોતા-વિગત જલયાના પાન નૌકાવણિકોનો કોલાહલ શબ્દ, તેના વડે યુક્ત અથવા સહસ્ત્ર તરંગપંક્તિ વડે અતિ વ્યાકુળ તથા વિગત સંબંધન બોધિસ્થ વડે કલકલ કરતા જે તે. તથા પાતાલ-પાતાલ કળશો, તેમાં વાયુના વેગથી ઉછળતું જે સલિલ-સમુદ્રજળ, તેની ઉદકજથી થતો અંધકાર, વર ફેન-પ્રયુર ધવલ ફીણ, પુલંપુલ-અનવરd, જે સથિત-જાત, છે. તેનાથી સમુદ્ર અટ્ટહાસ્ય કરતો લાગે છે. જેમાં પવનથી પાણી વિક્ષોભ પામી રહેલ છે. જલમાલા-જલકલ્લોલનો ઉત્પીલ-સમૂહ જ્યાં નદી વહે છે. તથા સમeddચોતરફ શ્રુતિ-વાયુ આદિથી વ્યાકુળ લુલિત-તરંગિત. ખોખમમાણ-મહામસ્યાદિ વડે ગાઢ વ્યાકુળ કરાતા, પ્રખલિત-પર્વતાદિથી નીકળતા, ચલિત-સ્વસ્થાને જવા પ્રવૃત વિસ્તૃત જલયંકવાલ જેમાં છે. મહાનદી-ગંગા આદિ નદીના વેગથી જદી ભરાઈ જનાર તથા ગંભીર-મધ્ય ભાગ અપાd, વિપુલ આવર્ત-જલક્ષમણ સ્થાનરૂપ, તેમાં ચપળ જે રીતે થાય છે. - -
-- ભમંતિ-સંચરે છે, ગુયંતિ-વ્યાકુળ થાય છે. ઉચ્છવંતિ-ઉછળે છે, ઉચ્ચયંતિઉtવમુખ ચાલે છે. નીચે પડે છે. * * તથા નદીના જળચક્રવાલને અંતે ભરાવાથી આવત થાય છે. તથા પ્રધાવિત-વેગવાળી ગતિથી, ખરપષ-અતિકર્કશ, પ્રચંડ-રૌદ્ર અને વ્યાકલિત જળથી વિદારાતા જે તરંગરૂપ કલોલ, તેના વડે યુક્ત. મહામગર, મસ્યાદિ જળ જંતુ વિશેષ પરસ્પર ટકરાવાથી તે સમુદ્ર ઘણો જ ઘોર-રૌદ્ર દેખાય
Page #88
--------------------------------------------------------------------------
________________
૧/૩/૧પ
૧૬૧
૧૬૨
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
છે. તેનાથી કાયરજન ભયાનક શબ્દો કરે છે. તે સમુદ્ર મોટો હોવાથી પાર પમાય તેવો નથી, આકાશની જેમ આલંબન રહિત છે અર્થાત તેમાં પડ્યા પછી કોઈ જ આલંબન પ્રાપ્ત થતું નથી.
ઔત્પાતિક પવન - ઉત્પાતજનિત વાયુ વડે, ઘણિય-અત્યર્થ, નોલિય-પ્રેરિત, ઉપપરિ-નિરંતર તરંગ-કલ્લોલ, તેમાં દૈતની જેમ અતિવેગ-અતિકાંત શેષવેગથી દષ્ટિપથને આચ્છાદિત કરે છે. ક7ઈ-કોઈ દેશમાં ગંભીર, વિપુલ ગર્જિત-મેઘ જેવો ધ્વનિ તથા નિઘતિ-ગગનમાં ભંતરસ્કૃત મહાધ્વનિ, વિધુત્ આદિ ગુરુક દ્રવ્યના નિપાત જનિત ધ્વનિ જ્યાં છે તે તથા લાંબો પડઘો, દુરથી સંભળાતો ગંભીર ધક ધક શબ્દ જેમાં છે તે. તથા જેનો માર્ગ યક્ષ આદિ વ્યંતર વડે હજારો ઉપસર્ગોથી પરિપૂર્ણ છે અથવા દુષ્ટ વ્યંતરાદિથી હજારો ઉપસર્ગ વડે તે સંકુલ છે x •x • બલિઉપહાર વડે હોમ-અગ્નિ વડે અને ધૂપથી જે ઉપચાર-દેવતા પૂજા જયાં થાય છે. ઈત્યાદિ - X - X - કૂિમાર્ગમાં બધું નોંધેલ હોવાથી અહીં ફી નોધેલ નથી.]
પૂર્વોક્ત વિશેષણ યુક્ત સાગરમાં પ્રવેશીને સમુદ્ર મણે જઈને જનચ-સાંયોગિક લોકના વહાણોને નષ્ટ કરે છે. પરદ્રવ્ય હરણમાં જે નિરનુકંપ-દયાશૂન્ય, * * * નિરવયક્રખ-પરલોક પ્રત્યે નિપેક્ષ. ગ્રામ-જનપદ આશ્રિત સંનિવેશ વિશેષ, આકરલવણ આદિ ઉત્પત્તિ સ્થાન, નકકર ન લેવાતો હોય તે. ખેટ-ધૂળીયો કિલ્લો, કબૂટ-કુનગર, મડંબ-સંનિવેશમાં રહેલ, દ્રોણમુખ-જળ સ્થળ માર્ગ યુક્ત. પતન-જળ કે સ્થળ માયુિક્ત. આશ્રમ-તાપસ આદિનો નિવાસ, નિગમ-વણિજનનો નિવાસ. જનપદ-દેશ. એવા તે ધનસમૃદ્ધોને હણે છે. તથા સ્થિરહદય, તે ધનમાં નિશ્ચલ ચિતવાળા અને લારહિત છે તે તથા બંદિ બનાવી ગ્રહણ કરનાર અને ગાયોને ગ્રહણ કરનારા તથા દારુણમતિ, કૃપારહિત તેઓ પોતાના નિજકને હણે છે અને ગૃહોચી સંધિ છેદે છે - ખાતર પાડે છે.
નિક્ષિપ્ત-પોતાના સ્થાનમાં રાખેલ, ધન-ધાન્ય દ્રવ્ય પ્રકારોને હરે છે. કોના ? જનપદકુળોના-લોકોના ઘરમાં રાખેલ, તે નિર્દયબુદ્ધિવાળા અને બીજાના દ્રવ્યથી જે અવિરત છે.
પૂર્વોક્ત પ્રકારે કેટલાંક અદત્તાદાન - નહીં અપાયેલ દ્રવ્યને શોધતા, કાલ અને અકાલમાં - ઉચિત, અનુચિત રૂપે સંચરંત-ભમતાં. ત્યાં વિતામાં પ્રજવલિત, સરસ-લોહી આદિથી યુક્ત, દરદગ્ધ-કંઈક ભસ્મ કરાયેલ, કૃષ્ટ-આકૃષ્ટ, કડેવર-મૃત શરીર જેમાં છે તે તથા તે સ્મશાનમાં લેશ પામતા, અટવીમાં જાય છે. તે અટવી કેવી છે ? (અટવી વર્ણન સૂકામાં છે, તેથી અહીં માત્ર શબ્દાર્થ આપેલા છે.) અક્ષત-સમગ્ર, ખાદિત-ભક્ષિત, ડાકિની-શાકિની, ભ્રમતાં-તેમાં સંચરતા, અદર-નિર્ભય, ઘૂંકકૃત ઘોર શબ્દ-ઘુવડનો ડરામણો અવાજ, વેતાલ-વિકૃત પિશાચ, ઉસ્થિત-ઉત્પન્ન થતાં, બીહણગભયાનક, નિરભિરામ-અરમણીય.
અતિ બીભત્સ દુરભિગંધ હતી. શેમાં ? તે કહે છે – પિતૃવન-શ્મશાનમાં, વન-કાનનમાં, શૂન્યગૃહમાં, લયન-શિલામય ઘરોમાં, અંતર-ગ્રામાદિના અર્ધપથમાં, 15/11]
આપણ-હાટ, ગિરિકંદર-ગિરિગુફામાં, હિંસક પ્રાણીઓના સ્થાનમાં કલેશ પામતા રહે છે તથા દગ્ધચ્છવય:- શીત આદિ વડે વયા હણાય છે. તથા નરક, તિર્યંચ ભવરૂપી ગહન વન, તેમાં જે દુ:ખો અથવા નક, તિર્યય ભવમાં જે નિરંતર દુ:ખ, તેના બાહુલ્યને વેદે છે - અનુભવે છે. તે - તે પાપ કર્મોને સંચિતંત-બાંધતો દુર્લભ-દુરાપ ભચ-મોદકાદિ અક્ષ-ઓદનાદિ, પાન-મધ. જલ આદિ. ભોજન-પ્રાશન, તેવી જ પિપાસિત » તરસ્યો થઈને ઝુઝિય-ભુખ્યો, કલા-ગ્લાનીવાળો થઈને, કુણિમ-મડદા, કંદમૂલાદિ, જે કંઈ વસ્તુ મળે તેનાથી આહાર-ભોજન કરે છે તથા ઉદ્વિગ્ન, ઉડુતઉસુક, અશરણ-ત્રાણ રહિત થઈને, અટવીવાસ-અરણ્યવાસમાં રહે છે કે જ્યાં વાલશતશંકનીય-સર્ષ આદિ સેંકડો ભય વર્તતા રહે છે. અયશકર આદિ વ્યકત છે.
કોનું શું ચોરી લઉં ? અધ-આજના દિવસે, દ્રવ્ય-ધન આદિ, એવા પ્રકારે સામર્થ્ય-મંગણા કરે છે. ગુણ-રહસ્ય તથા ઘણાં લોકોના કાર્ય-કારણ અર્થાતું પ્રયોજનવિધાનમાં વિદનકર-અંતરાયકા થાય છે. છિદ્ર-અવસર જોઈને ઘાત કરવાના
સ્વભાવવાળા છે. - X - વિગq-વૃક, નખવાળુ પશુ, તેની જેમ ‘રહિમહિય” લોહી પિપાસાથી પરંતિચોતરફ ભમે છે. વળી કેવા ? સજની મર્યાદાને ઓળંગી ગયેલા, સજનજન-વિશિષ્ટ લોકો વડે ગુણિત-નિંદિત, તથા પાપકર્મકારી-પાપ અનુષ્ઠાન કરનાર, અશુભ પરિણત-અશુભ પરિણામવાળા અને દુ:ખ-ભાગી થાય છે. નિત્યસદા, આવિલ-કલુષતાવાળા કે આકુળ, દુ:ખ-પ્રાણીને દુ:ખહેતુ, અનિવૃત્તિ-સ્વાથ્ય રહિત મનવાળા તથા આ લોકમાં પણ તે પરદ્રવ્ય હરનારા ખેદ પામે છે • x •
હવે તેનું ફળ કહે છે• સૂત્ર-૧૬ :
આ પ્રમાણે કોઈ પદ્ધવ્યને શોધતા [ચોર પકડાઈ જાય છે, તેને મારપીટ થાય છે, બંધાય છે, કેદ કરાય છે, વેગથી જદી ઘુમાવાય છે. નગરમાં [આરક્ષકોને સોંપી દેવાય છે. પછી ચોરને પકડનાર, ચાર ભટ, ચાટુકરકારાગૃહમાં નાંખી દે છે. કાકાના ચાબુકના પ્રહારોથી, કઠોર હૃદય રક્ષકોના તીણ અને કઠોર વચનો, તર્જના, ગર્દન કડી ધક્કો આપે ઈત્યાદિથી Mિa ચિત્ત થઈ, તે ચોરોને નાટકવાસ સમાન કારાગરમાં નાંખી દે છે.
ત્યાં પણ વિવિધ પ્રહારોથી, યાતના, તર્જના, કટુ વચન અને ભયોત્પાદક વચનોથી ભયભીત થઈને દુ:ખી બની રહે છે. તેના વસ્ત્રો છીનવી લે છે, મેલાફાટેલા વો આપે છે. વારંવાર તે ચોર પાસેથી લાંચ માંગનાર કારાગૃહરક્ષક દ્વારા તે ચોરને દુ:ખ ઉત્પન્ન કરવાના હેતુથી વિવિધ બંધને બાંધી દેવાય છે.
તે બંઘાન કયા છે ? હડિ, કષ્ટમય બેડી, બાલરજજુ, કુદંડ, ચરિસ્સી, લોઢાની સાંકડ, ચામડાનો પટ્ટો, પણ બાંધવાની રસ્સી, નિફોડન, આ બધા તથા આ પ્રકારના અભ્યાજ દુઃખ ઉત્પન્ન કરનાર છે. તેમાં તે પાપી, ચોરના શરીરને સંકોચી, વાળીને બાંધી દે છે. કાલકોટડીમાં નાંખીને કમાડ બંધ કરી દ, લોઢાના પીંજરામાં નાંખે, ભોંયરામાં બંધ કરી દે, કૂવામાં ઉતારે, બંદીગૃહના
Page #89
--------------------------------------------------------------------------
________________
૧/૩/૧૬
૧૬૩
ખીલાથી બાંધી દે, શરીરમાં ખીલા ઠોકે, તેના ખભે ચૂપ રાખે, ગાડીના પૈડા સાથે બાંધે, હાથ-જાંઘ-મસ્તકને મજબૂત બાંધી દે છે, ખંભે ચોંટાડી દે, પગ ઉપર અને મસ્તક નીચે રાખી બાંધે. તેની ગર્દન નીચી કરી, છાતી અને મસ્તક ખેંચીને બાંધી દે છે, ત્યારે તે સોરો નિઃશ્વાસ છોડે છે, તેની આંખો ઉપર આવી જાય છે, છાતી ધધક્ કરે છે, તેનું શરીર મરડી નંખાય છે, તેઓ ઠંડા શ્વાસ છોડતા રહે છે.
[કારાગૃહ અધિકારી તેનું] મસ્તક બાંધે છે, બંને ઘાઓ સીરી નાંખે છે, સાંધાને કાષ્ઠમય યંત્રોથી બાંધે છે, તપાવેલ લોહ શલાકા અને સોયો શરીરમાં
ઘુસાડાય છે. શરીર છોલે છે, ખાર આદિ કટુક અને તીખા પદાર્થ, તેના કોમળ અંગો ઉપર છંટાય છે. આ રીતે સેંકડો પ્રકારે પીડા પહોંચાડાય છે. છાતી ઉપર કાષ્ઠ રાખી દબાવવાથી તેના હાડકાં ભાંગી જાય છે, માછલી પકડવાના કાંટા સમાન ઘાતક કાળા લોઢાના દંડા છાતી-પેટ-ગુદા અને પીઠમાં ભોંકવામાં આવે છે. આવી-આવી યાતના પહોંચાડી તેનું હૃદય મથિત કરી, અંગોપાંગ ભાંગી
નાંખે છે.
કોઈ કોઈ વિના અપરાધ વૈરી બનેલ કર્મચારી, યમદૂત સમાન મારપીટ કરે છે. એ રીતે તે મંદપુત્ય ચોર કારાગૃહમાં થાડ, મુક્કા, ચર્મપટ્ટ, લોહંકુશ, તીક્ષ્ણ શસ્ત્ર, ચાબુક, લાત, રસ્સી, ચાબુકોના સેંકડો પ્રહારોથી અંગેઅંગની
તાડના દઈને પીડિત કરાય છે. લટકતી ચામડી ઉપર થયેલ ઘાની વેદનાથી તે ઉદાસ થઈ જાય છે. ઘન-કોડ્રિમ બેડીઓ પહેરાવી રાખવાના કારણે, તેના અંગો સંકોચાઈ જાય છે વળી જાય છે. તેના મળ-મૂત્ર રોકી દેવાય છે અથવા બોલતો બંધ કરાય છે. આ અને આવી અન્યાન્ય વેદના તે પાપી પામે છે.
જેણે ઈન્દ્રિયો દી નથી, વશાઈ, બહુ મોહ મોહિત, પર-ધનમાં લુબ્ધ, સ્પર્શનેન્દ્રિય વિષયમાં તીવ્ર ગૃદ્ધ, સ્ત્રી સંબંધીરૂપ, શબ્દ, રસ, ગંધમાં ઈષ્ટ રતિ અને ભોગતૃષ્ણાથી વ્યાકુળ બની, ધનમાં જ સંતોષ માને છે. આવા મનુષ્યો પકડાવા છતાં કર્મના પરિણામ સમજતા નથી. તે રાજકિંકર વધશાસ્ત્રપાઠક,
અન્યાયયુક્ત કમકારી, સેંકડો વખત લાંચ લેતા, ફૂડ-કપટ-માયા-નિકૃતિ
આચરણ-પણિધિ-વંચન વિશારદ હોય છે.
તે નકગતિગામી, પરલોકથી વિમુખ, અનેકશત અસત્યને બોલનારા, આવા રાજકિંકરો સમક્ષ ઉપસ્થિત કરાય છે. પ્રાણદંડ પામેલને તેઓ જલ્દી પુરવર, શ્રૃંગાટક-ત્રિક-ચતુષ્ક-વર-ચતુર્મુખ-મહાપથ-પથમાં લાવીને સાબુક, દંડ, લાઠી, લાકડી, ઢેફા, પત્થર, લાંબાલષ્ટ, પ્રણોલિ. મુક્કા, લતા, લાતો વડે ઘુંટણ, કોણીથી તેમના અંગ-ભંગ કરી, મર્થિત કરી દેવાય છે.
અઢાર પ્રકારની ચોરીના કારણે તેના અંગ-અંગ પીડિત કરી દેવાય છે, તેમની દશા કરુણ, હોઠ-કંઠ-ગળુ-તાળવું-જીભ સુકાયેલ, નષ્ટ જીવનાશા, તરસથી પીડાતા પાણી પણ બીચારાને ન મળે, વધ્ય પુરુષો દ્વારા ઘસેડાતા, ત્યાં અત્યંત
૧૬૪
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
કર્કશ ઢોલ વગાડતા, ઘસેડાતા, તીવ્ર ક્રોધથી ભરેલ રાજપુરુષ દ્વારા ફાંસી દેવા માટે દૃઢતાપૂર્વક પકડાયેલા તે અતિ અપમાનિત થાય છે.
તેમને પ્રાણદંડ પ્રાપ્ત મનુષ્ય યોગ્ય બે વસ્ત્ર પહેરાવે છે. લાલ કણેરની માળા પહેરાવે છે, જે વધ્યદૂત સમાન લાગે છે. મરણભયથી તેના શરીરે પરસેવો છૂટે છે, તેનાથી બધાં અંગો ભીંજાઈ જાય છે. દુર્વણ ચૂર્ણ વડે તેનું શરીર લેપે છે, હવાથી ઉડેલ ધૂળ વડે તેના વાળ સૂક્ષ અને ધૂળીયા થઈ જાય છે. મસ્તકના વાળ કુટુંબિત કરી દેવાય છે, જીવિતાશા નષ્ટ થાય છે, અતિ ભયભીત થવાથી
તે ડગમગતા ચાલે છે. વધોથી ભયભીત રહે છે. તેના શરીરના નાના-નાના ટુકડા કરી દેવાય છે. તેના શરીરમાંથી કાપેલ અને લોહી લિપ્ત માંસના ટુકડા તેને ખવડાવાય છે. કઠોર-કર્કશ પત્થરથી તેનું તાડન કરાય છે. આ ભયાવહ દૈશ્ય જોવા ઉત્કંઠિત નર-નારીની ભીડથી તેઓ ઘેરાઈ જાય છે. નગરજન તેને મૃત્યુદંડ પાપ્ત વસ્ત્રોમાં જુએ છે. નગરની મધ્યેથી લઈ જવાતા તે ત્રાણ, અશરણ, અનાથ, અબાંધવ, બંધુવિહિન તે આમ-તેમ દિશા-વિદિશામાં જુએ છે.
તે મરણભયથી ઉદ્વિગ્ન થાય છે. તેમને વધસ્થળે પહોંચાડી દેવાય છે તે અધન્યોને શૂળી ઉપર ચડાવી દેવાય છે, જેનાથી તેનું શરીર ભેદાય જાય છે. વધ્યભૂમિમાં તેના અંગ-પતંગ કાપી નખાય છે, વૃક્ષની શાખાઓ ટાંગી દેવાય છે. ચતુરંગ ઘણિયબદ્ધ, પર્વતની ચોટીથી ફેંકી દેવાય છે, ઉંચેથી ફેંકાતા ઘણાં વિષમ પત્થરો સહે છે. કોઈકને હાથીના પગ નીચે કાળી મસળી દેવાય છે. તે પાપકારીનો અઢાર સ્થાને ખંડિત કરાય છે. કેટલાંકના કાન-નાક ઠ કાપી નાંખે છે, નેત્ર-દાંત-વૃષણ ઉખાડી લે છે. જીભ ભેદી નાખે છે, કાન અને શિરા કાપી લેવાય છે, વધ્યભૂમિમાં લાવી તલવારથી કાપી નાખે છે. કોઈકના હાથ-પગ છેદીને નિવસિત કરાય છે. કોઈકને આજીવન કારાગારમાં રખાય છે. પર દ્રવ્ય હરણ લુબ્ધ કેટલાંકને કારાગૃહમાં બેડીમાં બાંધીને કારાગારમાં બંદી બનાવી, ધન છીનવી લેવાય છે.
[તે ચોર] સ્વજનો દ્વારા તજાય છે, મિત્રજન રક્ષા કરતા નથી, તે નિરાશ, બહુજનના ધિક્કાર શબ્દોથી લજ્જિત, તે નિર્લજ્જ, નિરંતર ભુખ્યા રહે છે. તે અપરાધી શીત, ઉષ્ણ, તૃષ્ણાની વેદનાથી ચીસો પાડે છે, તે વિવર્ણમુખ, કાંતિહીન, સદા વિહ્વળ, અતિ દુર્બળ, કલાંત, ખારસતા, વ્યાધિ વડે ગ્રત રહે છે. તેના નખ, વાળ, દાઢી-મૂછ, રોમ વધી જાય છે. તેઓ કારાગારમાં પોતાના જ મળ-મૂત્રમાં લિપ્ત રહે છે.
આવી દુસહ વેદના ભોગવતા, તે મરવાની ઈચ્છા ન હોવા છતાં મરી જાય છે તેમના મડદાના પગમાં દોરડી બાંધી, બહાર કાઢીને ખાડામાં ફેંકી દેવાય છે ત્યાં રીંછ, કુતરા, શિયાળ, શૂકર તથા સંડાસી જેવા મુખવાળા પક્ષી પોતાના મુખથી તેના મૃતકને ચુંથી નાંખે છે. કેટલાંક મૃતકને પક્ષી ખાઈ જાય છે.
કેટલાંકના મડદામાં કીડા પડે છે, તેના શરીર સડી જાય છે, પછી પણ અનિષ્ટ
Page #90
--------------------------------------------------------------------------
________________
૧/૩/૧૬
૧૬૫ વચનોથી તેની નિંદા કરાય છે, ધિક્કારાય છે . “સારું થયું તે પાપી મરી ગયો.” તેના મૃત્યુથી સંતુષ્ટ લોકો તેની નિંદા કરે છે. આ રીતે તે ચોર, મોત પછી પણ દીર્ધકાળ સુધી, પોતાના સ્વજનોને લજિત કરતો રહે છે.
તે પરલોક પ્રાપ્ત થઈ નરકે જાય છે. તે નક્ક નિરાભિરામ છે, આગથી બળતા ઘર સમાન, અતિ શીત વેદનાયુક્ત, અસાતા વેદનીયની ઉદીરણાને કારણે સેંકડો દુ:ખથી વ્યાપ્ત હોય છે. નકથી ઉદ્ધતન તે તિર્યંચયોનિમાં જન્મે છે. ત્યાં પણ તે નક જેવી અશાતા વેદના અનુભવે છે. તે તિચિયોનિમાં અનંતકાળ ભટકે છે. અનેકવાર નક્કગતિ અને લાખો વાર તિર્યંચગતિમાં જન્મ-મરણ કરતાં, જે મનુષ્યભવ પામી જાય તો પણ નીચકુળમાં ઉત્પન્ન અને અનાર્ય થાય છે.
કદાચ આકુળમાં જન્મ થાય તો પણ ત્યાં લોકો દ્વારા બહિષ્કૃત થાય છે. પશુ જેવું જીવન જીવે છે, અકુશલ, અત્યધિક કામભોગોની તૃણાવાળા, નકભવમાં ઉત્પન્ન થવાથી કુસંસ્કારોને કારણે પાપકર્મ કરવાની પ્રવૃત્તિવાળા હોય છે. તેથી સંસારના આdfમૂલ કમ બાંધે છે. તેઓ ધમકૃતિ વર્જિd, અનાર્ય, કૂર, મિથ્યાત્વકૃતિપપu, એકાંતે હિંસામાં રુચિવાળા, કોશિકા કીડા સમાન અષ્ટકમરૂપ તંતુથી ઘન બંધન વડે પોતાની આત્માને પ્રગાઢ બંધનોથી બાંધી લે છે.
એ પ્રમાણે નસ્ક, તિચિ, મનુષ્ય, દેવગતિમાં ગમન કરવું, સંસાર સાગરની બાહ પરિધિ છે. જન્મ-જરા-મરણને કારણે થનાર ગંભીર દુ:ખ જ સંસાર સાગનું શુoધ જળ છે. સંયોગ-વિયોગરૂપી તરંગો, સતત ચિંતા તેનો પ્રસાર, વધ-બંધન રૂપ વિસ્તીર્ણ તરંગ, કરણવિલાપ તથા લોભ કલકલ ધ્વનિની પ્રચુરતા અને અપમાનરૂપી ફીણ છે.
તીવ નિંદા, પુનઃપુનઃ ઉત્પન્ન થનાર રોગ, વેદના, તિરસ્કાર, પરાભવ, અધ:પતન, કઠોરતા જેને કારણે પ્રાપ્ત થાય છે. આવા કઠોર કમરૂપ Hiણથી ઉઠેલી તરંગ સમાન ચંચળ છે. સદૈવ મૃત્યુભય, તે સંસાર-ન્સમુદ્રના જળનું તળ છે. તે કપાયરૂપી પાતાળ કળશોથી વ્યાપ્ત, લાખો ભવરૂપી પરંપરા તે વિશાળ જલરાશિ, અનંત, ઉદ્વેગજનક, નોર-અપર, મહાભય, ભયંકર, પ્રતિભય, અપરિમિત મહેચ્છાથી કલુષમતિ વાયુવેગથી ઉત્પન્ન તથા આશા પિપાસારૂપ પાતાળ, કામરતિ-રાગષ બંધાન, બહર્વિધ સંકલ્પ, વિપુલ ઉદકરજ જન્ય અંધકાર, મોહમહાવર્સ, ભોગરૂપી ચક્ર કાપતા, વ્યાકુળ થઈ ઉછળી રહેલ છે અને નીચે પડી રહેલ છે.
આ સંસાસાગરમાં અહીં-તહીં દોડતા, થરાનગ્રસ્ત પાણીના રુદનરૂપી પ્રચંડ પવનથી પરર ટકરાતી અમનોજ્ઞ લહેરોથી વ્યાકુળ તથા તરંગોથી ફુટતા અને ચંચળ કલ્લોલથી વ્યાપ્ત જળ છે. તે પ્રમાદરૂપી અતિ પ્રચંડ અને દુષ્ટ શાપદથી સતાવાયેલ અને અહીં-તહીં ફરતા પ્રાણીસમૂહના વિદdય કરનારા
૧૬૬
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ અનર્થોથી પરિપૂર્ણ છે. તેમાં અજ્ઞાનરૂપી મતો ભમે છે. અનુપાત ઈન્દ્રિયોવાળા અવરૂપ મહામગરોની નવી-નવી ઉત્પન્ન થનારી ચેષ્ટાથી તે અતિ ક્ષુબ્ધ થઈ રહ્યો છે. તેમાં સંતાપ-સમૂહ વિધમાન છે. એવા પાણીના પૂર્વસંચિત અને પhકર્મના ઉદયથી પ્રાપ્ત થનાર તથા ભોગવાનાર ફળરૂપી ધૂમતો જળસમૂહ છે. જે વિજળી સમાન અતિ ચંચળ છે. તે પ્રાણ અને શરણ રહિત છે. આ પ્રકારે સંસારમાં પોતાના પાપકર્મોના ફળને ભોગવવાથી કોઈ બચી શકતું નથી..
સિંસારસાગરમાં] ઋદ્ધિ-રસ-સાત-ગૌરવરૂપી અપહાર દ્વારા પકડેલ અને કમબંધથી જકડાયેલ પ્રાણી, નકરૂપ પાતાલ-dલની સંમુખ પહોંચે તો સYવિષણ થાય છે. એવા પ્રાણીની બહુલતા છે. તે અરતિ, રતિ, ભય, વિષાદ, શોક, મિથ્યાત્વરૂપી પર્વતોથી વ્યાપ્ત, અનાદિ સંતાન કર્મબંધનરૂપ કલેશ કીચડથી તે સંસારસાગર સુતાર છે. દેવ-નક-તિયચ-મનુષ્ય ગતિ ગમન કુટિલ પરિવર્તન યુક્ત વિપુલ વેળા આવતી રહે છે. હિંસા-અસત્ય-અદત્તાદાન-મેથુન-પરિગ્રહ રૂપ આરંભ કરણ-કરાવણ-અનુમોદનથી અષ્ટવિધ અનિષ્ટ કર્મોના ગુરતર ભારથી દબાયેલ તથા વ્યસનરૂપી જલ પ્રવાહ દ્વારા દૂર ફેંકાયેલ પ્રાણીઓ માટે આ સંસાર-સાગરના તળને પામવું અત્યંત કઠિન છે.
| [આ સંસાર સાગરમાં પ્રાણી શારીરિક-માનસિક દુઃખોને અનુભવે છે. ઉત્પન્ન થનાર સાતા-અસાતા પરિતાપમય રહે છે. તે ઉપર ઉઠવા કે નીચે ડુબવાનો પ્રયત્ન કરતા રહે છે. આ ચાતુરંતમહાંત-અનંત રુદ્ર સંસારસાગરમાં અતિ , અનાલંબણ, આપતિષ્ઠાન, અપમેય, ૮૪-લાખ જીવયોનિથી વ્યાપ્ત, અનાલોક-અંધકાર રહે છે, અનંતકાલ સ્થાયી છે. આ સંસાર ઉદ્વેગ પ્રાપ્ત પાણીનું નિવાસસ્થાન છે. આ સંસારમાં પાપ-કર્મકારી પ્રાણી-જ્યાંનું આયુ બાંધે છે, ત્યાં જ તે બંધુજન, સ્વજન, મિત્રજન વડે પરિવર્જિત થાય છે. તે બધાં માટે અનિષ્ટ હોય છે. તેઓ અનાદેય, દુર્વિનિત, કુસ્થાન-કુઆસન-કુશધ્યા-કુભોજન પામે છે. અશુચિમાં રહે છે. તેઓ કુસંઘયણી, કુમાણ, કુસંસ્થિત, કુરૂપ હોય છે.
તેઓમાં ઘણાં કોધ-માન-માયા-લોભ, ઘણો મોહ હોય છે. તેઓ ધર્મસંજ્ઞા અને સમ્યકત્વથી રહિત હોય છે. તેઓ દારિધ-ઉપદ્રવથી અભિભૂત, સદા પરકર્મકારી, જીતનાર્થ રહિત, કૃપણ, પરપિંડની તાકમાં રહેલા, દુઃખથી આહાર પામનારા, અરસ-વિરસ-તુચ્છ ભોજનથી પેટ ભરતા હતા. બીજાનો વૈભવ, સહકારસન્માન-ભોજન-વસ્ત્રાદિ સમુદય જોઈને તે પોતાની નિંદા કરે છે. પોતાના ભાગ્ય ઉપર રહે છે. આ ભવ કે પૂર્વભવમાં કરેલા પાપકર્મોની નિંદા કરે છે. ઉદાસમનવાળા થઈ, શોકની આગમાં બળતા તે તિરસ્કૃત થાય છે તેઓ સવહીન, ક્ષોભગ્રસ્ત, શિલાકળા-વિધા-સિદ્ધાંત શાાના જ્ઞાનથી રહિત હોય છે. યથાત પશુરૂષ, જબુદ્ધિ, સદા નીચકર્મથી આજીવિકા ચલાવનાર, લોક નિંદિત અસફળ મનોસ્થિવાળા, ઘણું કરીને નિરાશ રહેતા હોય છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
૧૬૮
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
૧/૩/૧૬
૧૬૭ [અદત્તાદાન કરનારા આશાના પાસામાં બંધાયેલા રહે છે, લોકમાં સારરૂપ મનાતા અથપાન અને કામભોગના સુખમાં તેઓ નિષ્ફળતાવાળા હોય છે. સારી રીતે ઉધમવંત હોવા છતાં તેમને પ્રતિદિન ઘણી મુશ્કેલીથી અહીં-તહીં વિખરાયેલ ભોજન જ માંડ મેળવે છે, તે પણ પક્ષીણ દ્રવ્યસર હોય છે. અસ્થિર ધન, ધાન્ય, કોશના પરિભોગથી તેઓ સદા વંચિત રહે છે. કામભોગના ભોગોપભોગને પોતાને આધીન બનાવવાના પ્રયત્નમાં તર રહેતા તે બિચારા અનિચ્છાએ પણ કેવળ દુઃખના ભાગી થાય છે. તેમને સુખ કે શાંતિ મળતા નથી. આ રીતે પર દ્રવ્યથી અવિરત એવા તેઓ અત્યંત વિપુલ સેંકડો દુઃખોની આગમાં સળગે છે.
આ તે અદત્તાદાનનો ફળવિપાક આ લોકમાં અને પરલોકમાં અસુખ,. ઘણું દુઃખ, બહુરત, પ્રગાઢ, દારુણ, કર્કશ, આસાતા વળો, હજારો વર્ષે છુટાય તેવો છે. તેને વેધા વિના મુક્ત થવાતું નથી.
આ પ્રમાણે જ્ઞાતકલMદન, મહાત્મા, જિન, વીરવર નામધેય અદત્તાદાનની ફળવિપાકને કહે છે. આ ત્રીજું-અદત્તાદાન પરધન-હરણ, દહન, મરણ, ભય, મલિનતા, ત્રાસ, રોદ્ધમાન અને લોભનું મૂળ છે. તેમજ ચાવતું ચિરપગિતઅનુગત-દુરંત છે તેમ હું કહું છું.
• વિવેચન-૧૬ :
તથૈવ - જેમ પૂર્વે કહેલ છે. વત્ - કોઈ પાકા દ્રવ્યને શોધતા. રાજપુરુષ વડે ગૃહીત, લાકડી આદિથી હણેલ, દોરડા વડે બાંધેલ, કૈદખાનામાં નિરુદ્ધ, તુરિયશીઘ, અતિઘાડિત-ભમતા, અતિવર્તિત-મમતા, પુરવ-નગર, સમર્પિત-નાંખેલા, • x • કપટ પ્રહારો-લકુટ આકાર, વળેલ વસ્ત્ર વડે તાડન. નિર્દય-નિકરણ જે આરક્ષકો તેમના સંબંધી જે ખરપરપ-અતિકર્કશ વચનો અને તર્જના-વચન વિશેષ. • -
- - ગલચ્છલ્લ-ગલ ગ્રહણની જેમ જે ઉલ્લચ્છણ-અપ પ્રેરણા, તેના વડે વિમનસ-ચેતનામાં વિષાદવાળો થઈને ચારક વસતિ ગુપ્તિગૃહમાં પ્રવેશે છે. તે વસતી કેવી છે? નરકવસતી સદેશ. તે કેદખાનામાં ગૌભિક-ગુતિપાલના જે પ્રહારો-ઘાત, દમણ-ઉપતાપના, નિર્ભર્સના-આક્રોશ વિશેષ કટુ વચનો, ભૂષણક-ભયજનક, તેના વડે અભિભૂત. તથા આક્ષિપ્તનિવસના-પહેરેલા વસ્ત્રો ખેંચી લે છે, મલિન દંડિMડરૂપ વસન-વસ્ત્ર જેમાં આપે છે તે તયા - -
ઉકોટાલંચયન્દ્રવ્યની લાંચ, લોકમાં પ્રસિદ્ધ છે. પશ્ચત-કેદખાનામાં રહેલા મનુષ્ય પાસેથી, જે માગણ-ચાયના, તત્પરાયણ-તેમાં નિષ્ઠાવાળા તથા તે કેદખાનાના સુભટ વડે કરેલા વિવિધ બંધનો વડે બંધાય છે. તે બંધનો આ પ્રમાણે - હહિ - કાષ્ઠ વિશેષ, નિગડ-લોઢાની બેડી, વાલરકા-ગાય આદિના વાળવાળું દોરડું, કુદંડક-લાકડા સાથે દોરડાનો પાશ, વસ્ત્ર-ચામડાની મહારજુ લોહ સંકલા-લોઢાની સાંકળ, હસ્તાંદુક-લોઢાનું હાયંત્ર, વર્ધપટ્ટ-ચામડાનો પટ્ટો, દામક-દોરડાનું પગબંધન, નિકોટન-બંધન વિશેષ.
ઉપરોક્ત સિવાયના બીજા પણ કેદખાના સંબંધી ઉપકરણ વડે :- દુ:ખની ઉદીરણા-અસુખનું પ્રવર્તન કરે છે તથા સંકોટન-શરીરને સંકોચવું, મોટન-અંગ ભંગ કરવો. તેના વડે તે મંદપુણ્યો બંધાય છે તથા સંપુટ-લાકડાનું યંત્ર, લોઢાના પાંજરા, કે ભૂમિગૃહમાં જે નિરોધ-પ્રવેશન. કૂપ-અંધ કૂવો આદિ, ચાક-કેદખાનું, ચૂપ-યુગ, ચક-રથનું અંગ, વિતત બંધન-પ્રમર્દિત હાથ, જંઘા, મસ્તકનું નિયંત્રણ. ખંભાલણસ્તંભનું આલિંગન, ઈત્યાદિ વડે વિધર્મણા-કદર્થના.
વિહેડયંત-બંધાતા એવા તેનું સંકોચન અને અંગભંગ કરાય છે. અવકોટકડોકને નીચે લઈ જઈને ગાઢ, ઉરસિ-હૃદય અને શિરસિ-મસ્તકને જે બાંધવા તે. ઉદર્વપૂરિતા-શ્વાસ પૂરેલ ઉર્થકાયા. અથવા ઉભા રહેલને ધૂળ વડે ભરી દેવા પાઠાંતરથી ઉંચે ગયેલ આંગ, કુરદુર કટક-કાંપતું વક્ષસ્થળ, મોતન-મન, મેડના-વિપર્યકરણ. તેના વડે બાંધતા - x • બંધાવાથી નિઃશ્વસંત-નિશ્વાસને છોડતા, શીષવિટક-વાઘરી વડે માથાને બાંધવું તે. ઊયાલ-જંઘાને ફાળવી, પાઠાંતરથી ઊયાવલ-ઘાને વાળી દેવી. ચપડક-કાઠમંગ વિશેષ. સંધિ-ગોંઠણ, કોણી આદિને બાંધવા, તd શલાકા-ખીલા જેવી અને શૂચિ-સોયોના અગ્રભાગને મારીને ગમાં પ્રવેશ કરાવવો.
તક્ષણ-લાકડાની જેમ છોલવા. વિમાનના-દર્શના. ક્ષાર-dલનો ખાર આદિ. કટક-મસ્યા આદિ, તિકત-લીમડો આદિ, તે ભસ્વા. ચાતના કારણશત-સેંકડો હેતુથી કદર્શના. ઉરસિ-છાતીમાં, મહાકાષ્ઠ, દત્તાયા-નિવેશિત, બાંધીને. ગાઢ દબાવવાથી તે અસ્થિક-હાડકા, ભાંગી જાય છે, સપાંસુલિગ-પડખામાં રહેલ, ગલ-કાંટો અને કાળો લોઢાનો દંડ તેના વડે વક્ષસ્થળ, જઠર, ગુહ્ય દેશમાં નાંખીને પીડા આપે છે.
તથા મચ્છત-હૃદય મયિત કરાય છે •x - આજ્ઞપ્તિરિ -આદેશ મુજબ કાર્ય કરનાર કર્મચારી. અવિરાધિત-અપરાધ ન કરવા છતાં વૈરી બનેલ તે યમપુરષો, તે અદત્ત લેનારને ત્યાં કારાગૃહમાં મારે છે. તે મંદપુષ્યઅભાગી, ચડવેલા-થuડ, વધપ-ચામડાનો પટ્ટો, પારાધૃતિ-લોઢાની કુશ, છિવ-મૃદુ કષ, ક-ચાબુક, વસ્ત્રચામડાની મોટી દોરડી, વેબ-વેલ આ બધાં વડે મારે છે. કૃપણ-દુ:ખી વ્રણ-ઘા, તેની જે વેદના-પીડા તેનાથી વિમુખીકૃત-ચોરનું મન જેમાં ઉદાસ થઈ જાય છે તે. ધનકુનલોઢાના ઘણથી મારે. સંકોટિતા-સંકોચેલ અંગો, મોટિતા-ભગ્ન અંગો કરાય છે. કેવા ? તે કહે છે.
નિચ્ચાર-મળમૂત્રનો રોધ કરે અથવા તેનું વિચરણ બંધ કરાવે અથવા વચન ઉચ્ચારણ નષ્ટ કરાવે. આવી બીજી પણ વેદના પાપા-પાપ કરનાર પામે છે. વસવિષય પરતંત્રતા વશ, કત-પીડિત તે વશાd. • x • અનિન્દ્રિયના વિષયમાં-સ્ત્રી શરીરાદિમાં તીવ-અતિ ગૃદ્ધ-આસક્ત. સ્ત્રીના રૂપાદિમાં ઈષ્ટ-અભિમત, જે રતિ તથા મોહિત-વાંછા કરતા, જે ભોગ-મૈથુન, તેમાં જે તૃષ્ણા-આકાંક્ષા તેના વડે અર્દિતવ્યાકુળ તથા ધન વડે તુષ્ટ થનાર તે ધનતોષક.
- કેટલાંક નરગણ-ચોર મનુષ્યનો સમૂહ, તેને કોઈ દિવસે રાજના આરક્ષકો વિવિધ બંઘને બાંધે છે, કર્મવિંદધા-પાપક્રિયાના વિષયમાં ફળના જ્ઞાનથી અજાણ
Page #92
--------------------------------------------------------------------------
________________
૧/૩/૧૬
૧૬૯
૧૦
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
રાજના કિંકરો લઈ જાય છે. તે કિંકરો કેવા છે ? નિર્દયાદિ ધર્મયુક્ત, વધશાસ્ત્ર પાઠક, વિલઉલીકારક-જોતાં જ ચોતે ઓળખી લે તેવા. લંયાશતગ્રાહકા-સેંકડો વખત લાંચ લેનારા. કૂટ-માનાદિનું અન્યથા કરણ. કપટ-વેષ અને ભાષાનું વિપરીતપણું કરવું, માયા-ઠગવાની બુદ્ધિ, નિકૃતિ-છેતરવાની ક્રિયા. • x • પ્રસિધિ-તેમાં એકાગ્ર યિત પ્રધાનતાથી જે વચન કે પ્રણિધાન, આ બધામાં વિશારદ-પંડિત. * * * * - ૪ -
તે રાજકિંકરો વડે આજ્ઞપ્ત-આદેશ કરાયેલ, જયદંડ-પ્રાણદંડની સજા પામેલ, દુષ્ટના નિગ્રહ વિષયમાં આચરેલ દંડ, રૂઢ દંડ કે જીવદંડ-જીવિત નિગ્રહ લક્ષણ.
ત્વરિત-શીઘ, ઉદ્ઘાટિત-પ્રકાશિત, સામે લાવેલ. શૃંગાટકાદિમાં તેમાં શૃંગાટકસિંઘાટક આકાર ત્રિકોણ સ્થાન, મિક-ત્રણ માગતું મીલન સ્થાન, ચતુક-ચાર માર્ગોનું મીલન સ્થાન, સવ-અનેક માર્ગોનું મીલન સ્થાન, ચતુમુખ-તથાવિધ દેવકુલ આદિ, મહાપથ-રાજમાર્ગ, પંથ-સામાન્ય માર્ગ. ત્યાં કઈ રીતે સામે લાવે છે ?
વેગદંડ આદિ તેમાં પણાલિ-પ્રકૃષ્ટતાલી, શરીર પ્રમાણ લાંબી લાકડી, પણોલિપ્રાજનક દંડ, મુટિલતા-મુક્કા લાત. ઈત્યાદિ વડે જે પ્રહાર, તેના વડે સંભ4આમર્દિત, ભાંગી નાંખવા, શરીને મથી નાંખવું.
અઢાર કર્મકારણ - ચોરીના ૧૮ કારણો. તેમાં ચોરના અને ચોરીના કારણોના આ લક્ષણ છે. ચોરના સાત પ્રકારો – (૧) ચોર-ચોરી કરનાર, (૨) ચૌરાપક-ચોરી કરાવનાર, (3) મંત્રી-ચોરીની સલાહ દેનાર, (૪) ભેદજ્ઞ-ભેદ બતાવનાર, (૫) કાણmયી-ચોરીનો માલ ઓછી કિંમતે ખરીદનારા. (૬) યજ્ઞદ-ચોરને ભોજન દેનાર, (૩) સ્થાનદ-ચોરને સ્થાન દેનાર.
ચોરીના પ્રકારો - (૧) ભવન-ડર નહીં, હું બધું સંભાળી લઈશ, એમ કહી ચોરને પ્રોત્સાહન આપવું (૨) કુશલચોર મળે ત્યારે સુખ-દુ:ખ પૂછવા. (3) તચોને ચોરી માટે હાથ આદિથી સંકેત કરવો. (૪) રાજભાગ-રાજનો કર ન દેવો. (૫) અવલોકન-ચોરી કરતા ચોરને ઉપેક્ષા બુદ્ધિથી જોવો. (૬) અમાર્ગદર્શન-ચોને શોધનારને વિપરીત માર્ગ દેખાડવો. (૩) શય્યા-ચોરને શય્યા દેવી. (૮) પદબંગચોરના પદચિહ ભુંસી દેવા.
(૯) વિશ્રામ-ચોરને સ્વગૃહે છુપાવવા અનુજ્ઞા દેવી. (૧૦) પાદ પતન-પ્રણામાદિ સમાન દેવું. (૧૧) આસન-બેસવા દેવું. (૧૨) ગોપન-ચોરને છુપાવવો, (૧૩) ખંડખાદનચોરને પકવાન્નાદિ ખવડાવવા. (૧૪) મહારાજિ-લોકમાં પ્રસિદ્ધ છે. (૧૫) પધાન્યદકરજનાં પ્રદાન-દુર માર્ગેથી આવેલ ચોરને શ્રમ દૂર કરવા ગરમ પાણી, તેલ આદિ આપવા. (૧૬) પાક આદિ અર્થે અગ્નિ આપવો. (૧૭) પાનાદિ અર્થે શીતળ જળ આપવું. (૧૮) ચોરોએ લાવેલ ચતુષ્પદાદિને બાંધવા માટે દોરડા આદિ આપવા. બધામાં “જ્ઞાનપૂર્વક” શબ્દ જોડવો, કેમકે અજ્ઞાનતાથી થાય તો તે નિરપરાધિપણું છે.
તથા યાતિતાંગોપાંગા-ગોપાંગની કદર્થના. - X - X - તંપિય-તો પણ તે
તૃષા પીડિતને પાણી મળતું નથી. વધ્યપુરુષ-વધ માટે નિયુક્ત કરાયેલ કે વય પુરષો, તેમના વડે ઘામાન-પ્રેરાયેલા. ખરપુરુષ-અત્યંત કર્કશ, પટહ-ડિડિમ, તેના વડે ચાલવા માટે પાછળથી ઘક્રિત-ધકેલતા. •x• x • વધ્ય સંબંધી જે કરકુટીયુગ-વા વિશેષ યુગલ, તે તથા તલિવસિતા-ધારણ કરાવે છે. * * * * * સુરક્ત કણવીરલાલ કણેરના ફૂલ વડે ગ્રથિત-ગુંથેલી, વિમુકુલ-વિકસિત, કંઠ સૂત્ર સર્દેશ. વણદૂતવધ્યચિહ્ન જેવી લાગે છે. • x • મરણના ભયથી ઉત્પન્ન જે પરસેવો તેના વડે-તેની ચીકાશથી ચીકણું, ક્લિન્ન, આર્દરૂપ શરીર થાય છે.
કોલસાના ચૂર્ણ વડે તેનું શરીર લીંપી દેવાય છે. રજસ-હવાથી ઉડેલ રેણુધૂળરૂ૫, ભરિતા-ભરેલ વાળ જેના છે તે. કુટુંભક-રંગ વિશેષ, તેનાથી ઉત્કીર્ણગંડિત મસ્તક જેનું. - x • વધ્યા-હણવા યોગ્ય, પ્રાણ-પીતા-ઉચ્છવાસાદિ પ્રાણ પ્રિય અથવા પ્રાણપીત-ભક્ષણ કરાયેલ પ્રાણવાળા. વઝયાણ ભીય-વઘક વડે ડરેલ. * * • શરીરથી વિકૃત-છેડાયેલા. લોહિતાવલિતાનિ-લોહી વડે લેપાયેલ, જે કાકિણીમાંસ - માંસના નાના-નાના ટુકડા તેને ખવડાવે છે. પાપા-પાપી, ખકરશત-શ્લષ્ણ પાષાણથી ભરેલ ચર્મકોશ વિશેષ, અથવા સેંકડા વાંસ રૂટિત વડે તેને મારવામાં આવે છે. વાતિક-જેને વાયુ હોય તે, પાગલ જેવા, અનિયંત્રિત એવા નર-નારી વડે સંપરિવૃત એવા. - x • વધ્ય યોગ્ય વો પહેરાવેલા તે વધનેપથ્ય. પ્રણીતંતે-લઈ જવાય છે. નગરસંનિવેશના મધ્ય ભાગેથી. કૃપણોમાં કરણ તે કુપણ કરણ અર્થાતુ અત્યંત દયનીય. અમાણ આદિ શબ્દો પૂર્વવત્ જાણવા. બાંધવોને અનર્થકપણે હોવાથી અબાંધવ. વિપ્રેક્ષમાણા-જોવાતા. દિલોદિસિ-એક દિશામાંથી બીજી દિશામાં, કરી અન્ય દિશામાં. આઘાયણ-qધ્ય ભૂમિ-મંડલના પ્રતિદ્વાર - દ્વારે જ સંપાપિતા-લઈ જવાતા. અભાગી એવા તેઓ શૂલાગ્ર-શૂળી ઉપર, વિલગ્ન-અવસ્થિત, ભિન્ન-વિટારિત, જેનો દેહ છે તેવા.
ત્યાં વધ્યભૂમિમાં તેના પકિલ્પિતાંગોપાંગા - અવયવો છેદે છે. વૃક્ષની શાખાઓ લટકાવી દે છે. વળી બીજા, ચાર અંગો - બે હાથ અને બે પગ, ધણિય - ગાઢ બાંધીને પર્વતકટકાતુ - પર્વતની ટોચેથી પ્રમુચ્ચો - ફેંકાય છે. દૂરથી પાત-પડતા બહુવિષમuસ્તરેષુ - અત્યંત વિષમ પત્થરોની ચોંટ સહે છે. કોઈ હાથીના પગે મઈના કરાય છે. તે પાપકારી - ચોરી કર્મ કરનારા • x - મુકુંઢપરશુ - મુંડ કુઠાર, તીણા કુહાડી વડે અતિ વેદના ઉત્પન્ન કરાય છે. કોઈ બીજા વૃતકણઠનાશા - કાન, આંખ નાક છેદી નાંખે છે. ઈત્યાદિ સૂબાઈ મુજબ જાણવું. વિશેષ આ :- જિહા - જીભ, આંછિત - ખેંચી કાઢવી, શિરા-નાડી. અસિ-ખગ, નિવિષયા - દેશથી બહાર કઢાયેલા, પ્રમુચ્ચો - રાજકિંકરો વડે ત્યજાય છે. અર્થાત હાથ-પગ છેદીને દેશનિકાલ કરાય છે. •x• કારાગલયા-કૈદખાનામાં, રુદ્ધા-નિયંત્રિત. તેઓ હતસાર - અપહરણ કરાયેલ દ્રવ્યવાળા, લજાપિતા - લજ્જા પામેલા. અલજ્જા-લજ્જારહિત. અનુબદ્ધસુધા - સતત ભુખથી પ્રારબ્ધ - અભિભૂત. શીત-ઉણાદિ વેદનાથી દુર્ઘટયા - દુરાચ્છાદિત. વિપા છવી - શરીરની વયા વિરૂપ થયેલા. વિકલા - ઈષ્ટ અને ન પામેલા. દુર્બલ
Page #93
--------------------------------------------------------------------------
________________
૧/૩/૧૬
અસમર્થ ક્લાન-ગ્લાન, કાશમાના - રોગ વિશેષથી ખાંસતા, વ્યાધિત-કુષ્ઠાદિ રોગવાળા. આમેન-અપક્વરસ વડે અભિભૂત, ગાત્ર-અંગો, પ્રરૂઢ-વૃદ્ધિને પામેલા. કેશ-વાળ, મથુ-દાઢી મૂછ, રોમ-બાકીના વાળ. - -
- - છગમુત્ત - મળમૂત્ર. મુત્તત્તિ-નિમગ્ન, ડૂબેલા. અકામક-મરણમાં ઇછારહિત. ખાડામાં છૂઢ-ફેંકેલા. - X + X - વૃકાદિ વડે વિહંગ-વિભાગ અર્થાત્ ટુકડા કરાયેલા. કિમિણા-કૃમિવાળા. અનિષ્ટ વચન વડે શાપ્યમાન - આક્રોસ કરાતા. - ૪ - અર્થાત્ “સારું થયું, તે મરી ગયો'' એમ કહે. તેથી સંતોષ પામતા લોકો વડે હણાતા લજ્જાને પામે છે. આવા લજ્જાવાળા તે જ થાય છે કે બીજા પણ થાય ? સ્વજનો પણ લાંબા કાળ સુધી લજ્જિત રહે છે. મર્યા પછી પણ પરલોક-બીજો જન્મ પામીને નિરભિરામ નરકમાં જાય છે. તે નરક કેવી હોય છે ?
૧૭૧
અંગારા જેવી, પ્રદીપ્ત, તેના સદંશ, તથા અતિ શીતવેદના, અસાતા કર્મ વડે ઉદીતિ, સતત-અવિચ્છિન્ન સેંકડો દુઃખો, તેના વડે સમભિભૂત - ઉપદ્રવયુક્ત. ત્યાંથી નીકળીને તિર્યંચયોનિમાં જાય છે. ત્યાં પણ નરક જેવી વેદના પામે છે. આ અનંતર કહેલા અદત્ત ગ્રહણ કરનારા અનંતકાળે જો ક્યારેક મનુષ્યપણાને પામે - x - ત્યારે મનુષ્યમાં અનાર્ય - શક, યવન, બર્બરાદિપણું પામે છે. નીચકુળમાં ઉત્પન્ન થાય છે. કોઈ આર્યજન-મગધ આદિમાં ઉત્પન્ન થાય છે. તેઓ લોકબાહ્ય - લોકો વડે બહિષ્કૃત્ હોય છે. અર્થાત્ તિર્યંચ જેવા રહે છે.
તે કઈ રીતે ? અકુશલ-તત્વમાં અનિપુણ, નરકાદિ પરિવૃત્ત, મનુજત્વ પામે ત્યારે તેમાં નિબંધંતિ-એકઠા કરે છે. (શું?) નરકમાં ભવપ્રપંચકરણ - જન્મોની પ્રચુરતાથી, નસ્કગતિ પ્રાયોગ્ય પાપકર્મની પ્રવૃત્તિવાળા થાય છે. ફરી પણ આવૃત્તિથી સંસાર-ભવ, જેનું મૂળ છે તેવા દુઃખો પામે છે. અર્થાત્ તેવા કર્મોને બાંધે છે - x - તે મનુષ્યો વર્તમાનમાં કેવા થાય છે ? તે કહે છે ઃ- ધર્મશ્રુતિ વિવર્જિન - ધર્મશાસ્ત્રથી રહિત. અનાર્ય - આર્યથી જુદા, ક્રૂર-જીવોપઘાતના ઉપદેશકપણાથી ક્ષુદ્ર, મિથ્યાત્વ પ્રધાન-વિપરિત તત્વોપદેશક, શ્રુતિ-સિદ્ધાંત, તેમાં પ્રપન્ન-સ્વીકાર કરેલા થાય છે, એકાંત દંડચિ - સર્વથા હિંસાની શ્રદ્ધાવાળા. આઠ કર્મ રૂપ તંતુ વડે આત્માને વેષ્ટિત કરે છે. આવા - ૪ - ૪ - ચાર ગતિરૂપ બાહ્ય પરિધિવાળા સંસાર સાગરમાં વસે છે.
કેવા સંસારમાં? જન્મ, જરા, મરણ જ કારણ-સાધન જેના છે તે તથા તે ગંભીર દુઃખથી પ્રભુભિત - સંચલિત પ્રચુર જળ જેનું છે તેવા. સંયોગવિયોગ રૂપ વીયિ-તરંગોવાળા. ચિંતપ્રસંગ-ચિંતાનું સાતત્ય એ તેનો પ્રસાર છે. વધ-હણવું તે, બંધ-સંયમન એ તેના મહાત્, વિસ્તીર્ણ કલ્લોલો છે. કરુણવિલાપ અને લોભ જ તેનો કલકલ કરતો ધ્વનિ છે. અપમાન-અપૂજનરૂપી ફીણ છે. તીવ્ર હિંસા-નિંદા, પુલંપુલ-પ્રભુત જે રોગ વેદના, બીજા ભવનો સંપર્ક, નિષ્ઠુર વચનોથી નિર્ભર્ત્યના આદિ - x - કઠિન-કર્કશ, દુર્ભેદ જ્ઞાનાવરણાદિ કર્મો રૂપી પત્થરથી ઉઠેલ તરંગની જેમ ચંચળ છે. નિત્ય મૃત્યુભય તેનું તોયપૃષ્ઠ-પાણીનો ઉપતિન ભાગ છે. - ૪ - કષાય જ પાતાળ-પાતાળ કળશ છે. લાખો ભવો એ તેનો જળસંચય છે. અહીં પૂર્વે જન્મ આદિ
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
જન્ય દુઃખને પાણી કહ્યું અહીં જનનાદિ સ્વભાવથી જળવિશેષની સમુદાયતા કહી, તે પુનરુક્તિ ન સમજવી. - તથા -
અનંત-અક્ષય, ઉદ્વેજનક-ઉદ્વેગકર, અનર્વાક્ષ-વિસ્તીર્ણ સ્વરૂપ, અપરિમિત - અપરિમાણ જે મહેચ્છા - મોટી અભિલાષા, અવિરત લોકોની અવિશુદ્ધ મતિ, તે રૂપ વાયુવેગથી ઉત્પન્ન થનારી. આશા-પ્રાપ્ત અર્થની સંભાવના, પિપાસા-પ્રાપ્તાર્થની આકાંક્ષા, તે રૂપ પાતાળ કળશો અથવા સમુદ્ર જળનું તળ, તેનાથી જે કામરતિશબ્દાદિમાં અભિરુચિ, રાગદ્વેષ રૂપ ઘણાં સંકલ્પો. તે રૂપ જે વિપુલ ઉદરકરજ, તેનાથી થતો અંધકાર. - ૪ - મોહરૂપી મહા આવર્ત, તેમાં ભોગ-કામ રૂપી ભ્રમર મંડલ વડે સંચતો વ્યાકુળ થાય છે. -
- ઉદ્વલંત-ઉછળતા, પ્રચુર ગર્ભવાસ - મધ્ય ભાગનો વિસ્તાર તેમાં ઉછળતા અને પડતા જે પ્રાણી, પ્રકર્ષથી જતાં જે વ્યસની પ્રાણી, પ્રબાધિત - પીડિત વ્યસની પ્રાણીનો પ્રલાપ, તે રુપ ચંડ પવનથી ટકરાતી લહેરોથી વ્યાકુળ, તરંગોથી ફૂટતા અને ચંચળ કલ્લોલથી વ્યાપ્ત જળ જેમાં છે. - X - X - પ્રમાદ - મધ આદિ જેવા ઘણાં રાંડ-રૌદ્ર, દુષ્ટ-ક્ષુદ્ર, શ્વાપદ-વ્યાઘ્રાદિ, તેના વડે અભિભૂત, સમુદ્ર પક્ષે મત્સ્યાદિ અને સંસારપક્ષે પુરુષાદિની વિવિધ ચેષ્ટા વડે, અથવા તેના સમૂહ વડે જે ઘો-રૌદ્ર, વિધ્વંસ-વિનાશ લક્ષણ, અનર્થ-અપાયની બહુલતાયુક્ત તે મત્સ્યોની જેમ, તે અજ્ઞાની ભ્રમણ કરે છે.
૧૭૨
અનુપશાંત ઈન્દ્રિયો જેની છે, તેવા પ્રાણી, તે રૂપ જે મહા મગર, તેનું જે વતિ-શીઘ્ર ચસ્તિ-ચેષ્ટા, તેના વડે ઘણો જ ક્ષોભિત થતો તથા એકાંત શોકાદિકૃત્ તે નિત્ય સંતાપયુક્ત છે, ચંચળ છે. તે અત્રાણ-અશરણ પૂર્વકૃત્ કર્મસંચયી પ્રાણી, જે ઉદીર્ણ વર્ણ-પાપ, તેના જે વેધમાન સેંકડો દુઃખો રૂપ વિપાક તે જ ભમતો જળસમૂહ છે.
ઋદ્ધિ-રસ-સાતા રૂપ જે ગૌરવ-અશુભ અધ્યવસાય, તે જ અપહાર-જલચર વિશેષ વડે ગૃહીત જે કર્મબદ્ધ પ્રાણિ વિચિત્ર ચેષ્ટામાં પ્રસક્ત થઈ, ખેંચાઈને નરકતલપાતાળ તલ સન્મુખ પહોંચે છે. સન્ન-ભિન્ન, વિષણ-શોકવાળા, વિષાદ-દૈન્ય, શોકદૈન્યતાની પ્રકર્ષઅવસ્થા, મિથ્યાત્વ-વિપર્યાસ આ બધાં રૂપ પર્વત, તેનાથી વ્યાપ્ત છે. અનાદિ સંતાન કર્મબંધન તથા તેના કલેશ-રાગાદિ, તે લક્ષણ રૂપ કાદવ, તેનાથી આ સંસાર પાર કરવો ઘણો મુશ્કેલ છે. દેવાદિ ગતિમાં જે ગમન, તે કુટિલ પરિવર્તના રૂપ વિસ્તીર્ણ વેળા - જલવૃદ્ધિલક્ષણ છે. હિંસા-જૂઠ આદિ આરંભ-પ્રવૃત્તિ, તેનું કરણકરાવણ અનુમોદન, તે આઠ પ્રકારના અનિષ્ટ જે કર્મોનો સંચય, તે રૂપ ગુરુભાર છે, તેનાથી આક્રાંત, તે જ દુર્ગ-વ્યસનો રૂપ જળપ્રવાહથી ફેંકાયેલા, અતિ ડૂબતા, ઉર્ધ્વઅધો જલગમન કરવાથી દુર્લભ જેનું તલ-પ્રતિષ્ઠાન છે. તેમાં પ્રાણી શારીરિકમાનસિક દુઃખોને આસ્વાદતા સાતા-સુખ અને અસાતા પરિતાપન-દુઃખજનિત ઉપતાપ. એ રૂપ બહાર નીકળવું અને ડૂબવું, તે કરતો. તેમાં સાતા, તે ઉત્પન્નત્વ-બહાર નીકળવું અસાતા તે નિમ્નગ્નત્વ. ચતુરંત-ચાર પ્રકારે, દિશા-ગતિ ભેદથી, મહાન,
Page #94
--------------------------------------------------------------------------
________________
૧/૩/૧૬
૧૩૩
૧૩૪
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
સારી રીતે અતિ અર્થને માટે પ્રયનવાળા. કહ્યું છે કે- દુષ્કર્મનો સંચય કરેલ મનુષ્ય જેમ જેમ કર્મને આરંભે છે, તેમ તેમ ઉખરભુમિમાં વાવેલ બીજની જેમ નિષ્ફળતાને પામે છે. પ્રતિદિન કર્મ-વ્યાપાર વડે ઉધત હોવા છતાં દુ:ખ-કષ્ટ વડે સંસ્થાપિત-મળતા લોટ, પિંડ આદિના સંચયમાં જે પ્રધાન છે, તે.
અધવ-અસ્થિર, ધન-ગણિમ આદિ, ધાન્ય-શાલી આદિ, કોશ-આશ્રય, તે સ્થિરતામાં પણ પરિભોગ કરી ન શકે, હિત-ન્યક્ત, કામ-શબ્દ, રૂપ. ભોગ-ગંધ, રસ, સ્પર્શ તેનો પરિભોગ-આસેવનમાં, જે સર્વ સૌગ - આનંદ જેના વડે છે, તે તથા બીજાની જે શ્રી-લક્ષમી વડે ભોગોપભોગ, તેની નિશ્રાના માર્ગણ-ગવેષણામાં રક્ત. તેમાં ભોગોપભોગ, તેની નિશ્રાના માર્ગણગવેષણામાં રક્ત. તેમાં ભોગોપભોગ એટલે એક વખત ભોગવાય તે ભોગ- આહાર, પુષ્પ આદિ. ઉપભોગ - વારંવાર ભોગવાતા એવા વસ્ત્ર, આવાસ આદિ. વરાક-તપસ્વી, અનિચ્છાએ પ્રેરાય છે.
તે દુ:ખ-અસુખ, સુખ કે સ્વાથ્યને પામતા નથી. તેઓ અત્યંત વિપુલ સેંકડો દુ:ખોથી બળતા રહે છે. જેઓ બીજાના દ્રવ્યમાં અવિરત થાય છે, તેઓ આ બધું સુખ ન પામે. આ રીતે કેવું ફળ મળે છે, તે બતાવ્યું. બાકી પૂર્વવતુ. - X -
મુનિ દીપરત્નસાગરે કરેલ આશ્રવદ્વાર-અધ્યયન-3-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
અનવદગ્ર-અનંત, રુદ્ર-વિસ્તૃત સંસાર સાગરમાં.
કેવો થઈને ? અસ્થિત-સંયમમાં અવ્યવસ્થિત, તેમને આલંબન રહિત અને પ્રતિષ્ઠાન-ત્રાણનું કારણ જેમાં છે, અપ્રમેય - અસર્વજ્ઞ જેને જાણી ન શકે, ૮૪ લાખ યોનિ વડે યુક્ત. યોનિ-જીવોનું ઉત્પત્તિ સ્થાન, તેઓ અસંખ્યાતપણે હોવા છતાં • સમાન વર્ણ, ગંધ, રસ, સ્પર્શીની એકત્વ વિવક્ષાથી ઉક્ત સંખ્યા આવે છે. જેમાં પૃથ્વી-પાણી-અનિ-વાયુ એ ચારેની સાત-સાત લાખ યોનિઓ, વનસ્પતિમાં પ્રત્યેકની દશ અને અનંતની ચૌદ લાખ યોનિઓ, વિકસેન્દ્રિયોની બળે, નાડી-દેવતાની ચાર-ચાર લાખ, તિર્યંચયોનિક ચાર લાખ, મનુષ્યોની ચૌદ લાખ છે.
અનાલોક-જે અજ્ઞાનરૂપી અંધકાર, અનંતકાળ-અપર્યવસિત કાળ સુધી. ઉoણસા-ઉદ્ગત બસ, સુન્ન-કર્તવ્યમૂઢ. સંજ્ઞા - આહાર, મૈથુન, ભય, પરિગ્રહ સંજ્ઞા વડે યુક્ત. સંસાર સાગરમાં વસે છે. કેવા સંસારમાં ? ઉદ્વિગ્નોનો વાસ, વસતિસ્થાન, જેમાં જેમાં ગ્રામ-કુળ આદિનું આયુ બાંધે છે. પાપકારી-ચોરી કરનારા. બાંધવજન-ભાઈ આદિ, સ્વજન-પુત્ર આદિ, મિત્ર-સુહ તે બધાંથી રહિત તથા લોકોને અનિષ્ટ થાય છે - ૪ -
અસુઈણ - અશુચિ કે અશ્રુતતા. કુસંહનન - સેવાd આદિ સંહનનયુક્ત, કુમાણ - અતિદીર્ધ કે અતિદ્દસ્વ. કુસંસ્થિત - હુંડ આદિ સંસ્થાન, કુરૂપ - કુત્સિત વર્ણવાળા. બહુમોહ-અતિકામ કે અનિ અજ્ઞાન, ધર્મસંજ્ઞા-સમ્યકત્વ અને ધર્મબુદ્ધિથી, પરિભ્રષ્ટ, દારિઘ અને ઉપદ્રવથી યુક્ત. જે અર્થ-દ્રવ્ય વડે જીવાય છે, તેનાથી રહિત. કૃપણ-રાંક, પરિપિડિતર્કક - બીજાએ આપેલા ભોજનને શોધનારા. રસ-હિંગ આદિ વડે ન સંસ્કારેલ, વિરસ-જૂનું હોવાથી, તુચ્છ • .
બીજાના દ્ધયાદિ જોઈને, તેમાં ઋદ્ધિસંપત્તિ, સત્કાર-પૂજા, ભોજન-કાશનાદિ તે બધાંના સમહની ઉદય વર્તતા અથવા તેની જે વિધિ-અનુષ્ઠાન, તેને નિંદતાજગુપ્ત કરતા, આત્મા અને ભાગ્યને નિંદતા. આ પૂર્વકર્મનું ફળ છે, તેમ માને છે. અહીં પુરાકૃત-જન્માંતરમાં કરેલ, ક - આ જન્મના પાપ, વિમનસ-દીન, શોક વડે બળતા, પરાભવ પામે છે. છોભ - નિસ્સહાય, શિલા-ચિગ આદિ, કલા-ધનુર્વેદાદિ, સમયશાસ્ત્ર • જૈન, બૌદ્ધાદિ સિદ્ધાંત-શાસ્ત્ર, આ બધાથી હિત યથાજાત પશુભૂત - શિક્ષા, આરક્ષણાદિ વર્જિત બળદીયા જેવા, કેમકે વિજ્ઞાનાદિથી હિત છે.
અચિયત - અપતિ ઉત્પાદક, નીચ-અધમજન ઉચિત, ઉપજીવંતિ- તેના વડે આજીવિકા કરે છે. મનોરથ - અભિલાષા, તેનો જે નિરાસ - ક્ષેપ, તેની બહુલતાવાળા અથવા મોઘમનો રસ્થા-નિફળ મનોરથવાળા, નિરાશ બહુલા - આશા ભાવની પ્રચુરતાવાળા. આશા-ઈચ્છા વિશેષ, તે રૂપ પાશ બંધન, તેના વડે પ્રતિબદ્ધ - સંરદ્ધ, અયપાદાન - દ્રવ્ય આવર્જન અને કામ સુખ, લોકસાર-લોકમાં પ્રધાન. અફલવંતગ - અકળવાનું અથતુ અપાd.
કહે છે કે - અર્થ, તેનો મિત્રો છે, અર્થ તેના ભાઈઓ છે, લોકમાં અર્થવાળો જ પુરષ છે, તે જ પંડિત છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
૧/૪/૧૦
૧૩૫
છે આશ્રવદ્વાર-અધ્યયન-૪-અબ્રહ્મ છે
* * * * * * * * * * * * હવે બીજા અધ્યયન પછી ચોથું આરંભે છે. આનો સૂમ નિર્દેશ કમથી સંબંધ છે. અદત્તાદાન પ્રાયઃ અબ્રામ આસક્ત ચિત ધરાવે છે તેથી હવે અબ્રહ્મને પ્રપે છે એ સંબંધળી ચાર્દેશ આદિ પંચક પ્રતિબદ્ધતા ‘સાદેશ” એમ દ્વારને જણાવે છે -
• સૂત્ર :
જંબૂ ચોનું આયવ અિધમ દ્વારા બ્રહ્મ છે. આ અધ્યક્ષ દેવમનુષ્ય-અસુર લોક દ્વારા પ્રાર્થનીય છે. તે પાણીને ફસાવનાર કાદવના જાળા સમાન છે. પુરુષ-નપુંસક વેદના ચિહ્નવાળું, તપસંયમ-બ્રહાચર્યમાં વિનરૂપ, ભેદ-રાયતન અને ઘણાં પ્રમાદનું મૂળ, કાયસ્કાપુરુષથી સેવિત, સુજન-જન તહાસ વીય, ઉtd-નક-તિચિ એ ત્રણે લોકમાં પ્રતિષ્ઠાન યુકત રા-મરણરોગ-શોકની બહુલતાવાળું, વધ-બધ-વિધાતમાં દુર્વિઘાત, દર્શનચાસ્ત્રિ મોહના હેતુભૂત, ચિસ્પરિચિત-અનુગત, દુઃખે કરીને અંત પામે તેવું આ ચોથું અધર્મદ્વાર છે.
• વિવેચન-૧૭ :
જંબૂ ! એ શિષ્યને આમંત્રણ છે. અબ્રહ્મ - કુશલકર્મ તે આ મૈથુન, તેને અત્યંત અકશપણે વિવક્ષા કરેલ છે, કહ્યું છે - ચોક મૈથુનને રાગદ્વેષ રહિત જિનવરેન્દ્રો વડે કંઈજ અનુજ્ઞાત કરેલ નથી, દેવ-મનુષ્ય-અસુરલોક વડે પ્રાર્થનીયઅભિલાષા કરાય છે, તેથી કહ્યું - હરિ-હર-બ્રાહ્મા આદિ કોઈ શૂરપુરુષ ભુવનમાં એવો નથી જે કામથી ખલન પામતો ન હોય, માત્ર જિનેશ્વર જ તેમાં ખલિત થતાં નથી.
પંક-મહા કાદવ, પનક-તે જ પાતળો હોય, પાશ-બંધન વિશેષ, જાલ-મસ્યબંધન તે ૫ કલંક અને દુવિમોંગ્ટના નિમિત્તથી તેનું સમાનપણું છે. કહ્યું છે - ત્યાં સુધી જ પુરણ સમાર્ગે રહે છે, ઈન્દ્રિયો શાંત રહે છે, લજા જળવાઈ રહે છે અને વિનય પણ આલંબનભૂત રહે છે, જયાં સુધી સ્ત્રીના - x " નયન બાણ વાગે નહીં, તે અબ્રાહમના ચિન્હો સ્ત્રી-પુરુષ-નપુંસક વેદરૂપ છે.
ભેદ-વ્યાજીિવિતનો નાશ, તેનું આયતન-આશ્રય, પ્રમાદ • મધ, વિકથા આદિ, તેનું મૂલ • કારણ. કહ્યું છે કે – વિષયાસક્ત, મધ વડે મત જેવો પુરષ શું શું કરતો નથી, વિચારતો નથી કે બોલતો નથી. કાતર-પરીષહથી ડરે છે તે, કાપુરકુત્સિત મનુષ્ય, તેમના વડે સેવિત, સુજન-સર્વ પાપથી વિરત, જન-સમૂહ, વર્જકીયપરિહરવા યોગ્ય. ઉદ્ધર્વ-ઉર્વલોક, નક-અધોલોક, તિર્યતિર્યશ્લોક એ રૂપ ત્રણે લોક, તેમાં પ્રતિષ્ઠાન. તેમાં કયાંય પણ જરા-મરણાદિ કારણપણે છે. કહ્યું છે કે - જે સેવે છે, તે શું પામે છે ? થાકી હારે છે, દુર્બળ થાય છે, વૈમનસ્ય પામે છે અને આત્મદોષથી દુઃખોને પામે છે.
૧૩૬
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ વઘ-તાડન, બંઘ-સંયમ, વિઘાત-મારણ એ પણ દુષ્કરવિઘાત છે જેને અર્થાત વધ આદિથી પણ તેનો અંત આવતો નથી. ગાઢરામવાળાને મહાઆપત્તિમાં પણ અબ્રાહમ ઈચ્છા શાંત થતી નથી. •x•x• દર્શન યા»િ મોહના હેતુભૂત-વેનું નિમિત છે. [શંકા-] શું આ ચાત્રિ મોહનો હેતુ નથી ? કહ્યું છે - તીવકષાય, બહુમોહ પરિણત, રાગદ્વેષ સંયુકત એ ચાગુિણઘાતી બંને પ્રકારે ચાસ્ત્રિમોહને બાંધે છે. દ્વિવિઘકષાય, નોકષાય મોહનીય ભેદથી. વળી જે દર્શનમોહના હેતુભૂત છે, તે અમે પ્રતિપાદિત કરતા નથી. તેના હેતુની પ્રતિપાદક ગાયા આ પ્રમાણે સંભળાય છે – અરિહંત, સિદ્ધ, ચૈત્ય, તપસ્વી, શ્રુત, ગુરુ, સાધુ, સંઘના પ્રત્યેનીક હોય તે દર્શનમોહને બાંધે છે. -- સત્ય છે, પરંતુ • •
સ્વપક્ષ • અહ્મના સેવનથી જે સંઘપત્યનીકતા, તેના વડે દર્શનમોહને બાંઘતો, બ્રહ્મચર્યને દર્શનમોહ હેતુપણે વ્યભિચરતો નથી. કહે છે કે સ્વપક્ષ અબ્રાહ્મ સેવકને મિથ્યાત્વનો બંધ થાય, અન્યથા તેને દુર્લભ બોધિ કેમ કહ્યો ? કહ્યું છે - સાદગીના ચોથા વ્રતનો ભંગ, ચૈત્ય દ્રવ્યના ભક્ષણ આદિમાં અને પ્રવચનનો ઉકાહમાં, ઋષિઘાતમાં, બોધિલાભને બાળે છે. ચિપરિચિત-અનાદિકાળ સેવિત આદિ પૂર્વવત્ જાણવું.
અબ્રાનું સ્વરૂપ કહ્યું, હવે તેના કાર્યકને કહે છે - • સૂત્ર-૧૮ :
અબ્રહ્માના ગુણસંપન્ન આ - ગીશ નામો છે. તે આ પ્રમાણે - અધ્યા, મૈથુન, ચરત, સંસર્ગ, સેવનાધિકાર, સંકલ્પ, માધનાપદો, દઈ, મોહ, મન:સંક્ષોભ, અનિગ્રહ, વ્યગ્રહ, વિઘાત, વિભંગ, વિશ્વમ, અધમ, શીલતા, ગામદામતૃપ્તિ, રતિ, રોગ, કામભોગમાર, વૈર, રહસ્ય, ગુલ્મ, બહુમાન, જાવિદ, ભાપતિ, વિરાધના, પ્રસંગ અને કામગુણ. અબહાના મીશ નામધેય છે.
• વિવેચન-૧૮ :
સુગમ છે. બ્રહ્મ-અકુશલ અનુષ્ઠાન. મૈયુન-સ્ત્રી, પુરુષનું કર્યું. પરંત-સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત. સંસર્ગી-સ્ત્રી, પુરષના સંગ વિશેષ રૂપવી કે સંસર્ગજન્યપણાથી સંસર્ગી, કહ્યું છે કે- આનું નામ મારા મનને વિકારી કરે છે, તો તેના દર્શન અને વિલાસ વડે ઉલ્લસિત ભ કટાક્ષથી શું ન થાય ? સેવાધિકા-ચોસ આદિ પ્રતિસેવનનો તિયોગ, અબ્રા પ્રવૃત જ ચોરી આદિ અનાર્યસેવામાં અધિકૃત થાય છે. અર્થ એક લાલસાથી સર્વે અનર્થો થાય છે. • x• સંકલ્પ-વિકલ્પ, તેનાથી જમેલ. કહ્યું છે - હે કામ ! હું તારું રૂપ જાણું છું, તે સંકલ્પથી જન્મે છે. હું તારો સંકલ્પ કરીશ નહીં.
બાધનાપદ-સંયમ સ્થાનોને બાધિત કરનારા અથવા લોકોને પીડિત કરનાર, •x:x• દ-િશરીર અને ઈજ્યિના દર્પથી ઉત્પન્ન થનાર. પ્રકામ સને સેવવો નહીં, પ્રાયઃ સ દેખિકર થાય છે. •xx• અથવા દર્પ-સૌભાગ્યાદિ અભિમાનથી જમેલ, પ્રશમ કેૉન્યત્વથી તેમાં પ્રપની પ્રવૃત્તિ સંભવતી નથી. તેથી દર્પ જ કહેવાય છે. કહે છે - મૈથુન વ્યતિરેક બધી ક્રિયા પ્રશાંતવાહી ચિતવાળાને સંભવે છે. મોહ-મોહન,
Page #96
--------------------------------------------------------------------------
________________
૧/૪/૧૮
વેદરૂપ મોહનીયના ઉદયથી સંપાધત્વથી અથવા જ્ઞાનરૂપત્વથી મોહ કહેવાય છે. કહ્યું છે – જગમાં અંધ લોકો દેખાતી વસ્તુને જોતા નથી, તેમ રાગાંધ, જે નથી તે પણ જુએ છે. - ૪ - ૪ - મનઃસંક્ષોભ-ચિતનું ચલિતપણું, તેના વિના આ ન થાય. અથવા માનસિક ક્ષોભથી ઉત્પન્ન થનાર. - x + X -
૧૭૭
અનિગ્રહ-વિષયોમાં પ્રવૃત્ત થતાં મનનો નિગ્રહ ન કરવો અથવા મનોનિગ્રહ ન કરવાથી ઉત્પન્ન. વિગ્રહ-કલહનો હેતુ. રામ અને રાવણના યુદ્ધમાં માનવો ગ્રસ્ત થયા, તે સંગ્રામ સ્ત્રી નિમિતે થયો. તેમાં ‘કામ' મુખ્ય હતો. અથવા વ્યુગ્રહ-વિપરીત આગ્રહથી ઉત્પન્ન થનાર. કામીનું આ સ્વરૂપ છે - દુઃખરૂપ વિષયોમાં સુખાભિમાન અને સૌખ્ય રૂપમાં નિયમથી દુઃખ બુદ્ધિ - X - × - x - વિઘાત-ગુણોનો નાશ. જો સ્થાની, મૌની, મુંડી, વલ્કલી કે તપસ્વી અબ્રહ્મને પ્રાર્થે. તે બ્રહ્મ પણ મને રુચતું નથી.
- X
- ૪ - તેથી જ ચેતેલો આત્મા આપત્તિથી પ્રેરિત થઈ અકાર્ય કરતો નથી.
વિભંગ-ગુણોની વિરાધના. વિભ્રમ-અનુપાદેય વિષયોમાં પરમાર્થ બુદ્ધિથી પ્રવર્તવાથી ભ્રાંતિપણું અથવા કામવિકારના આશ્રયથી વિભ્રમ. અધર્મ-અચાસ્ત્રિરૂપ. અશીલતા-ચાસ્ત્રિવર્જિતપણું. ગ્રામધર્મશબ્દાદિ કામગુણ, તેમાં તપ્તિ - ગવેષણા કે પાલન, અબ્રહ્મ પરાયણ, રતિ-મૈથુનમાં ત. રાગ-રાગાનુભૂતિ રૂપત્વથી, રાગચિંતા પાઠ પણ છે. કામભોગમા-કામભોગથી મૃત્યુ. વૈર-વેરના હેતુપણાથી. રહસ્ય-એકાંતમાં કરાતુ કૃત્ય ગુહ્ય-ગોપનીયપણાથી. બહુમાન-ઘણાંને માન્ય. બ્રહ્મચવિઘ્ન-મૈથુન વિરમાણમાં વ્યાઘાત. વ્યાપત્તિ. કામગુણ-કામ વાસનાનું કાર્ય. - ૪ - ૪ - આ રીતે ૩૦-નામો થાય છે. પ્રકારાંતથી આવા બીજા પણ નામો છે. નામ દ્વાર કહ્યું, હવે તે
જે કરે છે તે કહે છે -
• સૂત્ર-૧૯ (અધુરુ) --
આ અહાને અપ્સરા સાથે દેવગણ પણ સેવે છે. [કયા દેવો ?] મોહ મોહિત મતિ, અસુર-ભુજગ-ગરુડ-વિદ્યુત-અગ્નિ-દ્વીપ-ઉદધિ-દિશિ-વાયુસ્તનિતકુમાર દેવો. અણપક્ષી, પણપછી, ઋષિવાદિક, ભૂતવાદિક, દિત, મહાકદિત, કૂષ્માંડ, પતંગદેવો. પિશાચ, ભૂત, યજ્ઞ, રાક્ષસ, કિનર, પુરુષ, મહોરા, ગંધર્વ. તિલિોકમાં જ્યોતિષ્ક વિમાનવાસી તદુપરાંત મનુષ્યગણ, જલચર-સ્થલચર-એચર તથા મોહતિબદ્ધ ચિત્તવાળા, અતૃપ્ત કામભોગતૃષ્ણાવાળા, બલવતી-મહતી-સમભિભૂતçણાવાળા, [વિષયમાં ગૃદ્ધ, અતિમૂર્છિત, અબ્રહારૂપ કીચડમાં ફસયેલ, તામસભાવથી અમુક્ત, એવા અન્યોન્યને સેવતા, પોતાના આત્માને દર્શન-યાશ્ત્રિમોહના પિંજરામાં નાંખે છે.
વળી અસુર, સુર, લિચિ, મનુષ્ય સંબંધી ભોગોમાં રતિપૂર્વક વિહારમાં પ્રવૃત્ત, ચક્રવર્તી-સુરેન્દ્ર-નરેન્દ્ર દ્વારા સત્કૃત, દેવલોકમાં દેવેન્દ્ર સશ, ભરતક્ષેત્રમાં હજારો પર્વત, નગર, નિગમ, જનપદ, પુરવર, દ્રોણમુખ, ખેડ, કટ, મડંલ, સંબાધ, પટ્ટણથી મંડિત, સ્થિર લોકોના નિવારવાળી, એક છત્ર, સમુદ્ર પર્યન્ત પૃથ્વીનો ઉપભોગ કરનારા નરસીહ-નરપતી-નરેન્દ્ર, નરવૃષભ, મભૂમિના વૃષભ 15/12
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
સમાન, અત્યધિક રાતેજ લક્ષ્મીથી દૈદીપ્યમાન છે. જે સૌમ્ય અને નિરોગ છે, રાજવંશમાં તિલક સમાન છે. જે સૂર્ય, ચંદ્ર, શંખ, ચક્ર, સ્વસ્તિક, કા, જવ, મત્સ્ય, કાચબો, ઉત્તમ રથ, ભગ, ભવન, વિમાન, અશ્વ, તોરણ, નગરદ્વાર, મણિ, રત્ન, નંધાવર્ત્ત, મૂસલ, હળ, સુંદર કલ્પવૃક્ષ, સિંહ, ભદ્રાસન, સુરુચિ, સ્તૂપ, સુંદરમુગટ, મુકતાવલી હાર, કુંડલ, હાથી, ઉત્તમ બળદ, દ્વીપ, મેરુ પર્વત, ગરુડ, ધ્વજા, ઈન્દ્રકેતુ, દર્પણ, અષ્ટાપદ, ધનુ, બાણ, નક્ષત્ર, મેઘ, મેખલા, વીણા, ગાડીનું ગ્રૂપ, છત્ર, માળા, દામિની, કમંડલ, કમલ, ઘંટા, ઉત્તમ જહાજ, સોય, સાગર, કુમુદવન, મગર, હાર, ગાગર, નૂપુર, પર્વત, નગર, વજ્ર, કનર, મસૂર, ઉત્તમ રાજહંસ, સારસ, ચકોર, ચક્રવાક-યુગલ, ચામર, ઢાલ, પષક ઉત્તમ પંખો, લક્ષ્મીનો અભિષેક, પૃથ્વી, તલવાર, અંકુશ, નિર્મળ કળશ, શૃંગાર અને વર્ધમાનક આ બધાં શ્રેષ્ઠ પુરુષોના ઉત્તમ અને પ્રશસ્ત લક્ષણને ચક્રવર્તી ધારણ કરે છે. ૩૨,૦૦૦ શ્રેષ્ઠ રાજા તેમને અનુસરે છે, ૬૪,૦૦૦ શ્રેષ્ઠ યુવતીના નયનને પ્રિય, ક્ત આભાયુક્ત, પદ્મપદ્મ-કોરંટક માળા-ચંપક-સુવર્ણની કસોટી ઉપર ખેરચેલી રેખા સમાન ગૌરવર્ણી, સુજાત સર્વાંગ સુંદરંગવાળા, મહાઈ-ઉત્તમ-પટ્ટણમાં બનેલ, વિવિધ રંગોની હરણી તથા ખાસ જાતિની હરણીના ચર્મ સમાન કોમળ વલ્કલ તથા ચીની અને રેશમી વસ્ત્રો તથા કટિબદ્ધથી તેમનું શરીર શોભે છે. તેમના મસ્તક ઉત્તમ સુગંધ, સુંદર ચૂર્ણની ગંધ, ઉત્તમ પુષ્પોથી યુક્ત હોય છે. કુશલ કલાચાર્ય દ્વારા નિપુણતાથી બનાવેલ સુખકર માળા, કડા, અંગદ, તુટિક, ઉત્તમ આભુષણોને શરીરે ધારણ કરે છે. એકાવલિ હારથી શોભિત કંઠ, લાંબી-લટકતી ધોતી અને ઉત્તરીય વસ્ત્ર, વીંટી વડે પીળી દેખાતી આંગળી, ઉજ્જવળ અને સુખપ્રદ વેશથી અતિ શોભતા, તેજસ્વીતાથી સૂર્ય સમાન દિપ્ત હતા. તેમનો અવાજ શરદઋતુના નવા મેઘના ધ્વનિ જેવો ગંભીર અને સ્નિગ્ધ હોય છે.
૧૩૮
તેમને ત્યાં પ્રધાન ચક્રરત્નથી યુક્ત ૧૪-રત્નો ઉત્પન્ન થાય છે. નવનિધિપતિ, સમૃદ્ધ કોશ યુક્ત, ચાતુરંત ચતુરંગ સેના, તેમના માર્ગનું અનુસરણ કરે છે, તે અશ્વ-હાથી-થ-મનુષ્યોના અધિપતિ હોય છે, ઉંચા કુળવાળા, વિદ્યુત યશવાળા, શરદઋતુના ચંદ્ર સમાન મુખવાળા, શૂરવીર, ત્રણે લોકમાં ફેલાયેલ પ્રભાવવાળા, લ સબ્દા, સંપૂર્ણ ભરતક્ષેત્રના અધિપતિ, નરેન્દ્ર છે. પર્વત-વન
કાનન સહિત ઉત્તરમાં હિમવંત વર્ષધર પર્વત અને બાકી ત્રણ દિશાઓમાં સાગર
પર્યન્ત, ભરતક્ષેત્રને ભોગવતા, જિતશત્રુ, પવરરાજસીંહ, પૂર્વકૃત્ તા પ્રભાવવાળા, નિર્વિષ્ટ સંચિત સુખવાળા, અનેક રાત વર્ષની આયુવાળા, જનપદ પ્રધાન ભાર્યા સાથે વિલાસ કરતા અતુલ્ય શબ્દ-સ્પર્શ-રસ-ગંધ-રૂપને અનુભવતા હોય છે, તો પણ તે કામભોગોથી તૃપ્ત રહીને મરણને પામે છે.
• વિવેચન-૧૯ (અધુરું)
અબ્રહ્મને સુરગણ-વૈમાનિક દેવસમૂહ સેવે છે. સાપ્સરસ-દેવીઓ સહિત અર્થાત્
Page #97
--------------------------------------------------------------------------
________________
૧/૪/૧૯
૧૩૯
૧૮૦
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
દેવીઓ પણ સેવે છે, મોહસ્થી મોહિત મતિ જેની છે તે મોહિતમતિ. અસુર-અસુકુમાર, ભયગ-નાગકુમાર, ગરુડ-ગરુડ ધ્વજાવાળા સુપર્ણકુમારો, વિજુ-વિધુતકુમાર, જલણઅગ્નિકુમાર, દીવ-દ્વીપકુમાર, ઉદહિ-ઉદધિકુમાર, દિક્ષિ-
દિકુમારો, પવણ-વાયુકુમાર, ચણિય-સ્વનિતકુમાર આ દશ ભવનપતિઓ છે.
અણપત્રિ, પણપત્તિ આદિ આઠ વ્યંતરતિકાયના ઉપર રહેલ વ્યંતર જાતિ વિશેષ વાણવ્યંતર] દેવો છે. પિશાયાદિ આઠ વ્યંતરના ભેદો છે. તિરિય-તિછલોકમાં
જ્યોતિક વિમાનવાસી દેવો છે. મનુજા-મનુષ્યો તેમનો ગણ-સમૂહ તથા જલચરાદિ મોહ પ્રતિબદ્ધ ચિત્તવાળા. અવિસ્તૃણા-પ્રાપ્ત કામમાં તૃણા ગઈ નથી તેવા. કામભોગવૃષિતા-અપ્રાપ્ત કામભોગની ઈચ્છાવાળા. તેને જ વિસ્તારી કહે છે - તૃષ્ણા-ભોગ અભિલાષ, તેના વડે બલવતી-તીવ, મહતિ-મહાવિષય વડે સમભિભૂતપરિભૂત, પ્રયિતવિષય વડે ગ્રથિત, અતિમૂર્ણિત-વિષયદોષ દર્શન પ્રત્યે અતિ મૂઢતાને પામેલા બ્રહ્મમાં અવસ-કાદવની જેમ ખુંચેલા. તામસ ભાવથી - અજ્ઞાન પરિણામથી ઉમુક્ત-મુક્ત ન થયેલા તથા બંને મોહનીય કર્મના બંધન, પંજરમિય-આત્મારૂપી પક્ષીને બંધન સ્થાન રૂ૫ કરે છે.
કઈ રીતે ? અન્યોન્ય-પરસ્પર આસેવન-અબ્રહ્મ આશ્રિત ભોગ વડે. વળી આ વિશેષણ કહે છે - અસુરાદિના જે ભોગ-શબ્દાદિ, તેમાં જે તિ-આસક્તિની મુખ્યતાથી જે વિહાર-વિચિમકીડા, તેના વડે યુક્ત. તેવા કોણ છે ? ચક્રવર્તી-અતિશયવાળો રાજા. -x-x- સુરનસ્પતિ-સુરેશર, નરેશ્વર વડે સકૃત-પૂજિત. કોની જેમ અનુભવે તે કહે છે - સુરવરાઈવ અર્થાત્ પ્રવર દેવ જેવા. કયા ? દેવલોક-સ્વર્ગમાં. ભરતવર્ષભારતવર્ધક્ષેત્ર સંબંધી નગ-પર્વતો, નગર-કરરહિત સ્થાનો, નિગમ-વણિજ્જનપ્રધાન સ્થાનો, જનપદ-દેશો, પુરવર-રાજધાનીરૂપ, દ્રોણ મુખ-જલસ્થલ પદયુક્ત, ખેટ-ધૂળીયા પ્રકારવાળા, કર્મ-કુનગર, મડંબ-સંનિવેશના માર્ગમાં દૂર રહેલ, સંવાહ-ધાન્યાદિની, રક્ષાર્થે અને સંવહન યોગ્ય દુર્ગ વિશેષરૂપ. પdન-જલપથ-સ્થલપચ સાથે હોય તેવા. તેમાં તિમિતભેદિનીકા-નિર્ભયપણાથી. • x + એક છત્ર-જ્યાં એક જ રાજા હોય. - x - મુકવા-પાલન કરતા, વસુધા-પૃથ્વી. અર્ધભરતાદિપ માંડલિકપણે, હિમવંત પર્વત સુધીના સાગરના કિનારાવાળા ક્ષેત્રને ભોગવે છે.
શૂરપણાથી નરસિંહ, સ્વામીપણાથી નરપતિ, તેમની મધ્યે ઈશ્વરપણાથી નરેન્દ્ર, ગુણોની પ્રધાનતાથી નરવૃષભ. મરત વૃષભકલ્યા-દેવનાથરૂપ અથવા મર દેશમાં ઉત્પન્ન વૃષભ સમાન, અંગીકાર કરેલ કાર્યભાસ્ના નિવહકપણાથી. અત્યર્થ રાજdજ લમી વડે દીપતા, સૌમ્ય-અદારણ કે નિરુજા, રાજવંશતીલક-તેના મંડનરૂપ તથા રવિ, શશિ આદિ ઉત્તમપુરુષના લક્ષણોને ધારણ કરે છે.
વિશશિમાં કેટલાંક વિશેષ શબ્દોનો અર્થ :- કૂર્મક-કાચબો, ભગ-યોનિ, ભવન-ભવનપતિ દેવાવાસ, વિમાન-વૈમાનિક નિવાસ, મણિ-ચંદ્રકાંતાદિ, રન-કર્કીતનાદિ, બંધાવર્ત-નવકોણ સ્વસ્તિક વિશેષ, સુરચિત-સારી રીતે કરાયેલ, સુરતિદ-સુખકર, મૃગપતિ-સિંહ, ભદ્રાસન-સિંહાસન, સુયી-આભરણ વિશેષ. સરિસ-મુક્તાવલી, કુંડલ
કાનનું આભરણ, દ્વીપ-જળથી ભરેલ ભૂદેશ, મંદર-મેરુ, મંદિર-ગૃહ, ગરડ-સુપર્ણ, ઈન્દ્રકેતુ-ઈન્દ્ર ચષ્ટિ, દર્પણ-અરીસો, અષ્ટાપદ-ધુતપટ્ટ અથવા કૈલાશ પર્વત. આપધનુષ, •x - યુગ-સૂપ, દામ-માળા, દામિની-લોક રૂઢિથી જાણવું. -x - કુમુદાકરકુમુદબંડ, ગાગર-સ્ત્રીપરિધાન વિશેષ, નૂપુર-પગનું આભરણ, નંગ-પર્વત, વૈરૂdજ, કિનર-વાધ વિશેષ કે દેવવિશેષ, ચામ-પ્રકીર્ણક, ખેટક-લક, પબ્લીસક-વાધ વિશેષ, વરતાલવૃત-એક પ્રકારનો વીંઝણો, શ્રીકાભિષેક-લક્ષ્મીનું અભિસિંચન, મેદિની-પૃથ્વી, અંકુશ-વૃંગાર ભાજન વિશેષ, વર્ધમાનક-શરાવલ, પ્રશસ્ત-માંગવ્ય, ઉત્તમ-પ્રઘાન, વિભક્ત-વિવિત લક્ષણોને ધારણ કરે છે.
૩૨,ooo રાજા વડે સાનુકરાતા, ૬૪,ooo પ્રવર વરણીના નયનકાંત-લોચનને અભિરામ અથવા પનિયન સ્વામી, ક્ત-લાલ, આભા-પ્રભાં જેની છે તે તાભાં. પઉમામહ-પરાગભ, કોરંટદામ-કોરંટ પુણાની માળા, ચંપક-પુષ વિશેષ, નિકા-રેખા, આ બધાં જેવા વર્ણવાળા. સુજાત-સુનિષાન્ન, અંગો-અવયવો, આ પ્રકારનું સુંદર અંગ-શરીર જેનું છે તે. મહાઈ-મહામૂલ્ય, વ૫તનોભવ-પ્રવર ક્ષેત્ર વિશેષમાં ઉત્પન્ન, વિચિત્ર રાગ-વિવિધ રાગ વડે રંજિત, એણી-હરણી, પ્રેણી-હરણી વિશેષ જ, તેના ચર્મમાંથી બનાવેલ. કાલમૃગ-અર્થાત્ કાલમૃગના ચર્મના વસ્ત્રો. દુકૂલ-વૃક્ષવિશેષ, દુલાનિવરચીનાનિ-લવૃક્ષના વલ-x• ચીનાની-ચીન દેશમાં ઉત્પન્ન, પસૂત્રમયપટ્ટો, કૌશેયક-કૌશેયક કારોદ્ભવ વસ્ત્રો, શ્રોણી સૂગ - કટીફૂગ. આ બધાં વડે વિભૂષિત અંગવાળા.
તથા વરસુરભિગંધ- પ્રધાન મનોજ્ઞ પુટપાક રૂપ ગંધ. ભરિત-ભરેલ, શિરાંસિમસ્તકો, કવિત-ઈચ્છિત, છેકાચાર્ય-નિપુણ શિથી વડે, સુકૃત-સારી રીતે ચેલ, રતિદા-સુખ કરનારી, માલા-આભરણ વિશેષ, કટક-કંકણ, ચાંગદ-બાહનું આભરણ વિશેષ, તુટિકા-બાહુરક્ષિકા, પ્રવર ભુષણ-મુગટ અને માળા આદિ, પિનદ્ધ-પહેર્યા છે જેણે તે. એકાવલી-વિચિત્ર મણિનો એકસરોહાર, વાર-હૃદય, પ્રલંબ-દીધ, પ્રલંબમાનલટકતો, સુકૃત-સુરયિત, પટશાટક-ઉત્તરીય વસ્ત્ર, ખેસ. મુદ્રિકા-વીંટી. નેપથ્ય-વેષ. - X - વિરાજમાન-શોભતો. - X - શારદ-શરતકાલીન, નર્વ-ઉત્પધમાન અવસ્થા. સ્વનિત-મેઘર્જિતવત્ મધુર ઘોષવાળા છે - x -
૧૪ રત્નો-સેનાપતિ, ગાલાપતિ, પુરોહિત, અશ્વ, વર્ધકી, હાથી, સ્ત્રી, ચક, છત્ર, ચર્મ, મણિ, કાકણિ, ખડ્ઝ, દંડ. નવ નિધિ છે – નૈસર્પ, પંડુ, પિંગલક, સર્વરત્ન, મહાપા, કાલ, મહાકાલ, માણવક મહાનિધિ અને શંખ. ચાતુરંગ-સમુદ્રાદિ ચાર છેડા, હાથી-ઘોડા-રી-પાયદળ રૂપ ચાર સેના વડે સમ્યક રીતે માર્ગે ચાતુસરાતા. •X - X - શરદ ઋતુના ચંદની જેમ પૂર્ણ, તેના જેવા સૌમ્ય વદનવાળા. -શૂસ્વીર, લmશા -ખ્યાતિ પામેલા. શૈલ-પર્વત, વન-નગસ્થી દૂર, કાનન-નગર નજીક. * * * * * નિર્વિટ-પરિભક્ત, સંચિત-પોષિત, તથા અનેક સેંકડો વર્ષના આયુષ્યવાળા, પનીઓ સાથે વિલાસ કરતા, અતુલ-નિરૂપમ એવા શબ્દાદિને અનુભવતા, ઉપનમંતિપામે છે મરણધર્મ-મૃત્યુરૂપ, અતૃપ્તા-કામી-બ્રહ્મચારીઓ.
Page #98
--------------------------------------------------------------------------
________________
૧/૪/૧૯
૧૮૨
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
• સૂત્ર-૧૯ (અધુરેથી) :
વળી બલદેવ, વાસુદેવ જેવા પર પુરષો, મહાબળ અને પરાક્રમવાળા, મોટા ધનુષને ચડાવનાર, મહા સવના સાગર, દુધર, ધનુધર, નરવૃષભ, રામ અને કેશવ ભાઈઓ વિશાળ પરિવાર યુક્ત હોય છે. વસુદેવ, સમુદ્રવિજયાદિ દશાહ, પ્રધુમ્ન-પ્રતીવ-શાંભ-અનિરુદ્ધ-નિષધ-ઉભુક-સારણ-ગજ-સુમુખ-દુર્મુખ આદિ યાદવો અને સાડા ત્રણ કરોડ કુમારોના હૃદયને પ્રિય હોય છે. તેઓ રોહણી અને દેવકી દેવીના હૃદયમાં આનંદ ઉત્પન્ન કરનારા છે, ૧૬,ooo રાજ તેને અનુસરે છે. ૧૬,૦૦૦ સુનયના રાણીના હૃદય વલ્લભ હોય છે. તેમના ભંડાર વિવિધ મણી, વર્ણ, રન, મોતી, મુંગા, ધન, ધાન્યના સંચયરૂપ ઋદ્ધિથી ભરપુર રહે છે. હજારો હાથી, ઘોડા, રથના અધિપતિ છે, હજારો ગામ, આકર, નગર, ખેડ, કબૂટ, મર્ડબ, દ્રોણમુખ, પાટણ, આશ્રમ સંવાહમાં સ્વચ્છ, સ્થિર, શાંત, પ્રમુદિત લોકો નિવાસ કરે છે, ત્યાં વિવિધ ધાન્ય ઉપજાવનારી ભૂમિ, મોટા સરોવર, નદી, નાના તળાવ, પર્વત, વન, આરામ, ઉધાન હોય છે. તેઓ દક્ષિણ વૈતાગિક્ષિી વિભકત, લવણસમુદ્ર પરિગત, છ પ્રકારની કાલગુણકામ સુકd અર્ધભરતના સ્વામી હોય છે.
[આ બળtવ, વાસુદેવ ધીર, કિતવાળા પુરયો છે તેઓ ઘબલી, અતિબકી, અનિહd, અપરાજિત ગુમન રિપુસહસ્ત્રનું મથન કરનારા, દયાળુ,
મત્સરી, અચપહ, અચંડ, મિત-મંજુલભાષી, હસિત-ગંભીર-મધુર વચની, અભ્યગત વત્સલ, શરણય લક્ષણ-વ્યંજન-ગુણોથી યુક્ત, માન-ઉન્માન-માણ પતિપૂર્ણ, સુજાત, સવગ સુંદર શરીરી, શશિ સૌમ્યાકાર કાંતપ્રિયદર્શની, અપરાધને સહન ન કરનાર, પ્રચંડ દંડ પ્રચારી, ગભીર દર્શનવાળા હોય છે.
લાલદેવની ઉંચી ધ્વજ તાડવૃક્ષના ચિહથી અને વાસુદેવની ધ્વજ ગરુડથી અંક્તિ હોય છે. ગda દર્ષિત મુષ્ટિક ચાણૂર મૂઆ, રિષ્ટ વૃષભઘાતી, કેશરી સીંહના મુખને ફાડનાર, દપનાગના દપનું મથન કરનાર, યમલ આજુનના ભંજક, મહાશકુની અને પુતનાના ઝુ, કંસના મુગટનો ભાંગનારા, જરાસંઘના માનનું મથન કરનારા છે. સઘન, એકસરખી, ઉંચી શલાકાથી નિર્મિત તથા ચંદ્ર મંડલની સમાન પ્રભાવાળા, સૂર્ય કિરણરૂપી કવચને વિખેરનાર. અનેક પ્રતિદંડયુકત છત્રોને ધારણ કરવાથી ઘણાં શોભે છે.
તેમના બંને પડખે ઢોળાતા ચામરોથી સુખદ, શીતળ પવન વાય છે. જે ચામર પ્રવર ગિરિયુહરમાં વિહરતી ગાયોથી પ્રાપ્ત થાય છે. નીરોગી ચમરી ગાયનો પૂછમાં ઉત્પન્ન થયેલ, અજ્ઞાન, શ્વેત કમળ, વિમુકુલ-ઉજ્જવળરજતગિરિનું શિખરુ, વિમલ ચંદ્ર કિરણ સર્દેશ અને ચાંદી સમાન નિર્મળ હોય છે. પવન વડે આહd, ચપળ, ચલિત, સલલિલત, પુનર્તિત લહેરોનો પ્રસાર તથા સુંદર ક્ષીરસાગરના સલિલપ્રવાહ સમાન ચંચળ હોય છે. માનસરોવરના વિસ્તારમાં પરિચિત વાસવાળી, શેત વર્ણવાળી, સ્વણગિરિ ઉપર સ્થિત, ઉપર-નીચે
ગમન કરનાર અન્ય ચંચળ વસ્તુને માત કરનાર વેગથી યુકત હસીની સમાન હોય છે. વિવિધ મણી તથા તપનીય વર્ષના બનેલ વિચિત્ર દંડવાળા, લાલિત્યયુકત અને નરપતીની લક્ષ્મીના અભ્યદયને પ્રકાશિત કરે છે. ઉત્તમ પટ્ટણોમાં નિર્મિત, સમૃદ્ધ રાજકુળ વડે સેવિત, કાળો અગ-અવર કુંદ્રકન્ડરકની ધૂપથી ઉત્પન્ન સુગંધ સમૂહથી સુગંધિત હોય છે. આવા ચામર બંનેના પડખામાં વીંઝાય છે. જેનાથી સુખપદ તથા શીતળ પવન પસાર થાય છે.
બલદેવ, વાસુદેવઅજિત, અજિતરથવાળા, હલ મુસલ અને બાણધારી, શંખ ચક ગદા શક્તિ નંદગધારી, અતિ ઉજ્જવળ સુનિર્મિત કૌસ્તુભમણિ અને મુગટધારી, કુંડલથી પ્રકાશિત મુખમંડળવાળા, પુંડરીક નયના, કાવલીથી શોભિત કંઠ, વાળ વાળા, જીવસ સુલક્ષણા હોય છે. ઉત્તમ યશસ્વી હોય છે. સર્વઋતુક સુરભિ કુસુમથી ગ્રથિત લાંબી, શોભાયુકત, વિકસિત વનમાળાથી તેમનું વક્ષસ્થળ શોભે છે. તેમના અંગોપાંગ ૧૦૮ માંગલિક અને સુંદર લક્ષણોથી સુશોભિત છે. તેમની ગતિ મત્ત ઉત્તમ હાથીની ગતિ સમાન લલિત અને વિલાસમય હોય છે. કટીગ-નીલા પીળા વસ્ત્રધારી, પ્રવર દિપ્ત તેજવાળા, શારદીય-નવસ્વનિત-મધુરગંભીર-નિશ્વ શોધવાળા, નરસીંહ, સહવિક્રમગતિ, મોટા રાજસીંહને સમાપ્ત કરી દેનાર, સૌમ્ય હોય છે. હારવતીના પૂર્ણ ચંદ્રમા છે. પૂવકૃત તપના પ્રભાવવાળા નિર્વિષ્ટ સંચિત સુખવાળા, અનેકશત વર્ષના આયુવાળા, વિવિધ જનપદની પત્ની સાથે વિલાસ કરતા, અતુલ્ય શબ્દ-સ્પ
સ-ગંધને અનુભવતા પણ તેઓ કામભોગોથી તૃપ્ત થયા વિના મૃત્યુ ધર્મને પામે છે.
• વિવેચન-૧૯ (અધુરેથી) :
મૂવ શબ્દ નિપાત છે. બળદેવ, વાસુદેવો કેવા તે કહે છે ? પ્રવર પુરુષો. તેઓ આવા કેમ છે ? કેમકે મહાબલ પરાક્રમી છે. તેમાં બળ-શારીરિક, પ્રાણ, પરાક્રમસાધિત અભિમતફળ, તેથી જ મહાધને ખેંચનાર, • x • દુર્બર-પ્રતિસ્પર્ધી વડે અનિવાર્ય, ધનુર્ધ-પ્રધાન ધનુધારી, તરવૃષભ-મનુષ્યોમાં પ્રધાન.
જે બલદેવ, વાસુદેવોમાં આ અવસર્પિણીમાં નવમાં સ્થાને હતા, ઘણાં લોકોમાં પ્રસિદ્ધ અદભત જનચરિત હતા તેઓ પણ મરણને પામ્યા, તે બતાવે છે અથવા બલદેવાદિને નામાંતર થકી બતાવે છે - રામ અને કેશવ, તે બંને ભાઈઓ છે. સપરિષદ અર્થાત્ સપરિવાર. દશ દશાર્હ આ છે - સમુદ્રવિજય, અક્ષોભ, સ્વિમિત, સાગર, હિમવાનું, અચલ, ધરણ, પૂરણ, અભિચંદ્ર અને વસુદેવ. તથા પ્રધુમ્ન, પ્રતિવ, શાંબ આદિ યદુના સંતાનો હતા તે સાડા ત્રણ કરોડ કુમારો હતા. હદયદયિત-વલ્લભ હતા. આ બધા અંતિમ બલદેવ [વાસુદેવ આશ્રિત વિશેષણ જાણવા.
સુવર્ણ એ મેરુ પર્વતનું વિશેષણ છે. દેવીઓમાં રામની માતા રોહિણી અને કણની માતા દેવકી હતા. આનંદ લક્ષણ જે હૃદયના ભાવ, તેના નંદનકર-વૃદ્ધિકર હતા. તથા ૧૬,૦૦૦ રાજા માર્ગને અનુસરતા હતા અને ૧૬,ooo દેવી (રાણી] ના
Page #99
--------------------------------------------------------------------------
________________
૧/૪/૧૯
૧૮૩
૧૮૪
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
વલ્લભ હતા. આ વિશેષણ વાસુદેવની અપેક્ષાએ છે. ઋદ્ધિ-લક્ષ્મી, સમૃદ્ધ-વૃદ્ધિને પામેલ, કોશ-ભાંડાગાર. તેમાં મણીચંદ્રકાંતાદિ, રન-કર્કીતનાદિ, પ્રવાલ-વિદ્યુમ, ધનગણિમાદિ ચાર પ્રકારે. - X - X• તિમિતનિવૃત્ત પ્રમુદિતજના અર્થાત્ સ્થિર, સ્વસ્થ, પ્રમોદવાળા લોકો. વિવિઘશસ્ય-વિવિધ ધાન્ય વડે નિપધમાન-ઉત્પન્ન મેદિની-ભૂમિ. જેમાં સર-જળાશય વિશેષ, સરિત-નદી, તડાગ-તળાવ, શૈલ-પર્વત, કાનન-સામાન્ય વૃક્ષાયુક્ત નગરની નજીકનું વન વિશેષ. આરામ-દંપતિનું તિ સ્થાન લતાગૃહયુક્ત વનવિશેષ, ઉધાન-પુષ્પાદિ યુક્ત વૃક્ષસંકુલ બહુજન ભોગ્ય વન વિશેષ. * * *
તથા દક્ષિણાઈ, તેવૈતાઢ્યગિરિચી વિભક્ત. લવણજલ-લવણસમુદ્ર વડે પરિગતવીંટાયેલ તથા પવિધ કાળ-છ ઋતુરૂપ જે ગુણો-કાર્યો, ક્રમ-પરિપાટી, યુક્ત-સંગત. ભરતાદ્ધના સ્વામી-નાથ, ધીર અને સજ્જનોની જે કીર્તિ, તેમાં પ્રધાન પુરષો તે ધીરકીર્તિપુરષ. ઓઘ-પ્રવાહ વડે અવિચ્છિન્ન બલ-પ્રાણ, જેના છ છે, બીજા પુરષોના બળને અતિક્રમી ગયેલ, તે અતિખલ- x • શત્રુનું મર્દન કરે છે, તેથી જ હજારો શગુના માનનું મથન કરે છે.
સાનુકોશ-દયાવાળા, અમસરી-પરગુણગ્રાહી, અચપલકાયિક આદિ ચાપરાહિત, અચંડ-કારણરહિત કોપ વગરના, મિત-પરિમિત, મંજુલ-મધુર, પ્રલાપ-બોલવું. મધુર વાણીવાળા, પાઠાંતરથી મધુર પરિપૂર્ણ સત્યવાની. શરણ દેનાર હોવાથી શરણ્ય. લક્ષણ-શાસ્ત્ર અભિહિત પુરુષ લક્ષણવાળા. • x • વ્યંજન-તિલક, મસા આદિ, ગુણ-પ્રશતવ વડે યુક્ત. - x•x • માન ઉન્માન પ્રમાણ વડે પ્રતિપૂર્ણ, સર્વે અંગો-અવયવો સુજાત જેમાં છે, તેવા સુંદર અંગશરીર જેમનું છે તે. માન-જળ દ્રોણ પ્રમાણતા, તે આ રીતે-જળથી ભરેલ કુંડમાં માપવાનો હોય તે પુરુષને બેસાડતા જે જળ નીકળે, તે જો દ્રોણ પ્રમાણ હોય તો તે પુરુષ માનયુક્ત કહેવાય. ઉન્માન-તુલામાં બેસાડતાં અદ્ધભાર પ્રમાણતા. પ્રમાણ-આત્માંગુલથી ૧૦૮ આંગળ ઉંચો છે - ૪ -
શશિ સમાન સૌમ્ય આકાર, કાંત-કમનીય, પિય-પ્રેમાવહ દર્શન જેનું છે તે. અમરિસણ-અપરાધને ન સહેનાર અથવા અમકૃણ-કાર્યોમાં આળસરહિત કેમકે પ્રચંડ દુ:સાધ્યને સાધનાર હોય છે. દંડપ્રયાસૈન્યનું વિચરણ, અથવા દંડપ્રકાર-આજ્ઞા વિશેષ. ગંભીર-અલક્ષ્યમાણ અંતગૃતિપણાથી જે દેખાય છે તે ગંભીર દર્શનીય. તાલવૃક્ષ વિશેષ, વજ-કેતુ, ઉદ્વિદ્ધ-ઉંચા ગરુડ કેતુ જેના છે તે. આ દdજા ક્રમથી રામ અને કેશવની જાણવી.
- બલવણ-બળવાન, ગર્જાઅમારે પ્રતિમલ્લ શું કોણ છે ? એમ ચિકારતા, અભિમાની મથે અભિમાની. મૌષ્ટિક-આ નામનો મલ, ચાણૂર-આ નામનો મલ, મૂયંતિ-સૂર્ણ કરે છે. તેમાં મલ્લયુદ્ધમાં કૃષ્ણના વધ અર્થે કંસે મોકલેલ મુષ્ટિક મલને બળદેવે અને ચાણૂરમલને વાસુદેવે માર્યો. આ વર્ણન છેલ્લા બલદેવ, વાસુદેવને આશ્રીને જાણવું. રિઠવૃષભઘાતી-કંસ રજાના રિષ્ઠ નામક અભિમાની, દુષ્ટ, મહાવૃષભના મારફ, કેશરીસિંહના મુખને વિદારનાર - આ વિશેષણ પહેલા વાસુદેવને આશ્રીને છે. તે બિપૃષ્ઠ નામક વાસુદેવે જનપદમાં ઉપદ્રવકારી વિષમ ગિરિ ગુફાવાસી,
મહાકેશરીને આગળના હોઠ [જડબ્બી પકડીને વિદારેલ હતો. આ વિશેષણ બીજી વ્યાખ્યામાં જ ઘટે છે, પહેલા વ્યાખ્યાન પક્ષમાં આ પ્રમાણે પાઠ છે. સમુવાડા - કેશી નામક કંસના દુષ્ટ અશ્વના મુખને કૃષ્ણએ કૃષ્પરના પ્રક્ષેપથી વિદારેલ હતો.
દત નાગના દuતું મથન કર્યું, આ વિશેષણ કૃષ્ણને આશ્રીને છે. યમુના દ્રહવાસી ઘોરવિષવાળા મહાનાગને, કમળ લેવા દ્રહમાં ઉતર્યા ત્યારે મથન કરેલ. યમલાર્જુનભંજક વિશેષણ પણ તેનું જ છે. પિતાના વૈરી બે વિધાધર રથમાં બેસી જતા હતા, તેને મારવાને માર્ગમાં યમલાર્જુન વૃક્ષરૂપે વિદુર્વેલ-x- તેમને હસ્યા. મહાશકુની અને પૂતનાના ગુ, આ પણ કૃષ્ણના પિતાના પૈરી એવા મહાશકુની અને પૂતના નામક વિધાધર સ્ત્રીઓએ વિકર્વેલ ગાડાના રૂપવાળા ગાડામાં બેસાડેલ બાલ્યાવસ્થાવાળા કૃષ્ણના પક્ષપાતી દેવે તે બંનેનો વિનાશ કર્યો. કંસ મુકુટ મોટક પણ તેનું જ વિશેષણ છે. * * * કંસ નામક મથુરાના રાજાને મુગટથી પકડી સિંહાસનેથી જમીન પટકીને મારી નાંખેલ. જરાસંધનું માન મથન પણ કૃષ્ણ કરેલ.
તે અતિશયપણાથી આતપત્ર વડે શોભે છે. -x-x- ચંદ્રમંડલ સમપભાવાળા, ચંદ્રના બિંબની જેમ વર્તુળપણે શોભે છે. સૂરમચિય-સૂર્યના કિરણરૂપ મરીચિ. તેનું જે કવચ-પરિકર, તેને વિખેરતા. • x - વૃત્તિકારશ્રીએ આપબનું બીજી વાવનાથી વર્ણન નોંધેલ છે. • x • x • તેમાં છેવ - નિપુણ શિકી વડે ચિત્રિત, ઉદ્વવાળft - શુદ્ધ ઘંટિકા, મણિહેમાલ-રત્ન કનક જાળ વડે વિરચિત કરીને પરિગત-ચોતરફથી વીંટેલ. અંતે કનકાંટિકા વડે પ્રચલિત-કંપતા, ખીણખીણ કરતા સુમધુર શ્રુતિસુખદા શબ્દ તેના વડે જે શોભતી. તેના વડે સપતક-આભરણ વિશેષ યુકત જે મુક્તાદામમુકતાફળની માળા, લંબા-લટકતી, તે જેના ભૂષણો છે.
નરેન્દ્રાણાં-તે જ રાજાના, વામપ્રમાણ-પ્રસારેલા ભુજા યુગલ માન વડે, રુદ્રાણિવિસ્તીર્ણ, પરિમંડલ-વૃત તથા શીત-તપ-વાત-વપવિષ દોષોના નાશક વડે, તમઅંધકાર, જ-ધુળ, બહલ-ધન, પટલ-વૃંદ, ઘાડની-નાશ કરનારી, પ્રભા-કાંતિ • x • તેને કરનારી. મૂર્ધસુખા - મસ્તકને સુખાકારી, શિવ-નિરુપદ્રવ જે છાયા • તાપને નિવારવા રૂપ. - X • વેરલિય દંડસક્સિએહિં - વૈડૂર્યમય દંડમાં સંજિત-બાંધેલ તથા વજમયી વસ્તી - શલાકાના નિવેશન સ્થાનમાં નિપુણ શિષી વડે યોજિત-ગોઠવેલ, ૧૦૦૮ ને સોનાની સળીઓ તેના વડે નિર્મિત-રચેલ. સારા વિમલરજત-રીય વડે સારી રીતે છાદિત, નિપુણ-કુશલ શિથી વડે અથવા નિપુણ જે રીતે લાગે તે રીતે ઓપિત-પરિકર્મિત, મિસિમિસાયમાન-ચકમકતી, મણી અને રત્નોના જે કિરણોના કવચવાળી, સૂર્યમંડલના જે અંધકારને હણતા કરા-કિરણો પડે છે તેને પ્રતિકત
ખલિત કરતી, -x- તથા તે તે ચંચલ કીરણના કવચને મૂકતી, પ્રતિદંડ સહિતપણાથી ભારે થયેલ કેમ એક દંડ વડે ધારણ કરવી અશક્ય હોવાથી પ્રતિદંડયુક્ત આતમ વડે ધારણ કરતી શોભતી હતી. એવી તે અતિશયવાળી ચામરો હતી.
વળી તે કેવી હતી ? પ્રવર ગિરિના જે કુહર, તેમાં વિચરતી ગાયો, તેમાંથી ઉદ્દિાખ - * * સુગમાં ચામરને સ્ત્રીલિંગપણે વિવક્ષા કરેલ હોવાથી અહીં સ્ત્રીલિંગ
Page #100
--------------------------------------------------------------------------
________________
૧/૪/૧૯
નિર્દેશ કરેલ છે. નિરુપહત-નીરોગી, સમરી ગાય વિશેષ તેના શરીરનો પૃષ્ઠ ભાગ, ત્યાં રહેલ [વાળ]. અમલિન અથવા આમૃદિત જે સિતકમળ-પુંડરીક અને વિમુકુલવિકસિત તથા ઉજ્વલિત-દીપ્ત, જે રજતગિરિ શિખર, વિમળ એવા જે ચંદ્રકિરણો, તેના જેવા વર્ણવાળી, કલૌતવત્-રજતવત્ નિર્મળ. પવનાહતો-વાયુ વડે તાડિત થઈ ચપળ થાય છે, એ રીતે ચલિત અને સલલિત. વીચિ વડે પ્રસરેલ ઉત્તમ ક્ષીરોદક સાગરના જે જળઉર્મી, તેની જેમ ચંચળ. હંસાલીની ઉપમા આપતા કહે છે – માનસ સરોવરના વિસ્તારમાં જેનો આવાસ-નિવાસ છે, વિશદ ધવલ નેપથ્ય જેવો આકાર છે.
૧૮૫
અવપાતોત્પાતયો :- ઉંચે જવા-નીચે જવા રૂપ ચપળ વસ્તુ અંતરજયી શીઘ્ર વેગ જેનો છે, તેવી હંસાલીની જેમ યુક્ત [તે ચામર] વાસુદેવ-બળદેવને ઢોળાઈ રહી છે. વળી તે ચામર-ચંદ્રકાંતાદિ વિવિધ મણીઓ, પીતવર્ણ સોનું, મહાર્ટ, ક્તવર્ણ સુવર્ણ આદિથી ઉજ્જ્વળ વિચિત્ર દંડવાળી હતી. - ૪ - ૪ - સલલિત-લાલિત્ય યુક્ત, રાજાના લક્ષ્મીરૂપ સમુદયને પ્રકાશિત કરતી-દેખાડતી, શ્રેષ્ઠ પાટણમાં શિલ્પી વિશેષથી નિર્મિત અથવા ઉત્તમ આચ્છાદન કોશકથી ઉદ્ગત-નીકળેલી હતી, સમૃદ્ધ રાજકુળ વડે સેવિત કેમકે અસમૃદ્ધ રાજકુળને તેની યોગ્યતા હોતી નથી તથા કાળો અગરુ, પ્રધાન કુંદરુષ્ક, તુરુષ્ક લક્ષણ જે ધૂપ, તેના વશથી જે વાસ, તેના વડે સ્પષ્ટ ગંધગુણ વડે રમ્ય, ચિલિકા-દીપતી, બંને પડખે ચામરો વડે વીંઝાતા, ચામરોના સુખશીલ વાયુ વડે જેમના અંગો વાયુ વડે વીંઝાઈ રહ્યા છે તેવા, અજિત, અજિત થવાળા, હલમૂશલ ધારણ કરેલા, કનક-બાણ જેના હાથમાં છે તેવા. આ વિશેષણ બલદેવની અપેક્ષાએ છે. પંચજન્ય શંખ, સુદર્શનચક્ર, કૌમુદી ગદા, ત્રિશૂલ, નંદકનામક ખડ્ગને ધારણ કર્તા, આ વિશેષણ વાસુદેવની અપેક્ષાએ છે.
પ્રવરોજ્જ્વલ-શ્રેષ્ઠ શુક્લ, સુકૃત-સુરચિત, વિમલ-નિર્મલ, કૌસ્તુભ-વક્ષોમણિ, તિટિ-મુગટને ધારણ કરે છે. પુંડરીક-શ્વેત પદ્મ, તેના જેવા નયનવાળા, એકાવલી વક્ષસિ-હૃદયે ધારણ કરેલ, - ૪ - સર્વઋતુ પુષ્પોથી રચિત લાંબી-શોભતી-વિકસેલી વનમાળાથી રચિત કે રતિદાયક હૃદયવાળા. સ્વસ્તિકાદિ ૧૦૮ ચિહ્નો જે પ્રશસ્ત અને સુંદર છે, તેનાથી શોભતા અંગોપાંગવાળા ઉન્મત્ત એવા શ્રેષ્ઠ હાથીનો જે વિલાસ, ફરવું, તેના જેવી વિલાસવાળી ગતિ જેની છે તે, કડીસુગ-કટી સૂત્રપ્રધાન, નીલ અને પીત વસ્ત્ર વિશેષવાળા. તેમાં નીલવસ્ત્ર બલદેવનું અને પીતવસ્ત્ર વાસુદેવનું છે. પ્રવર દીપ્ત તેજવાળા છે. શરદઋતુના નવીન મેઘની ગર્જના જેવા મધુર, ગંભીર, સ્નિગ્ધ ઘોષવાળા. સિંહવિક્રમ ગતિવાળા - ૪ - ૪ - સૌમ્ય, ઈત્યાદિ - ૪ - ૪ - ચક્રવર્તીના વર્ણનની જેમ જાણવું.
• સૂત્ર-૧૯ [અધુરેથી] :
વળી નવરેન્દ્ર માંડલિક (રાજા પણ) બળ, અંતઃપુર, પર્ષદા સહિત હોય છે. પુરોહિત-અમાત્ય-દંડનાયક-સેનાપતિ-મંત્ર નીતિ કુશલ સહિત હોય છે. તેમના કોશો વિવિધ મણિ-રત્ન, વિપુલ ધન-ધાન્યના સંચય અને નિધિથી સમૃદ્ધ હોય છે, તે વિપુલ રાજ્યશ્રીને અનુભવતા, શત્રુ પર આક્રોશ કરતા, સૈન્ય
૧૮૬
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
વડે મત્ત હોય છે, તેઓ પણ કામ-ભોગથી તૃપ્ત ન થઈને મરણધર્મને પામે છે. વળી ઉત્તકુ-દેવના વન અને વિવરોમાં પગે ચાલનારો મનુષ્યગણ ઉત્તમભોગી, ભોગલક્ષણધારી, ભોગલક્ષ્મીથી યુક્ત, પ્રશસ્ત-સૌમ્ય-પ્રતિપૂર્ણ દર્શનીયા, સુજાત સર્વાંગ સુંદરશરીરી, રાતા કમળના પત્રો માફક કાંત હાથપગના કોમળ તલવાળા, સુપ્રતિષ્ઠિત કુર્મચારુ ચરણયુક્ત, અનુક્રમે સુસંહત આંગળીવાળા, ઉન્નત-પાતળા-તમ-સ્નિગ્ધ નખોવાળા, સંસ્થિત-સુશ્લિષ્ટ-ગૂઢગુલ્ફવાળા, હરણ-કુરુવિંદ-વૃત્ત સમાન ક્રમશઃ વર્તુળ જંઘાવાળા, ડબ્બો અને ઢાંકણની સંધિ માફક ગૂઢ ઘુંટણવાળા, ઉન્મત્ત હાથી સમાન વિક્રમ અને વિલાસિત ગતિવાળા, ઉત્તમ અશ્વ જેવા સુજાત ગુહ્ય દેશ - તેના જેવું નિરુપલેપ મલદ્વાર, પ્રમુદિત શ્રેષ્ઠ પુષ્ટ સીંહથી પણ વધુ ગોળ કટિભાગ, ગંગાના આવર્ત જેવી દક્ષિણાવર્ત્ત, તરંગોના સમૂહ જેવી, સૂર્યના કિરણોથી વિકસિત કમળ જેવી ગંભીર નાભી, શરીરનો મધ્યભાગ ભેગી કરેલ ત્રીપાઈ, મૂસલ, દર્પણ, શુદ્ધ કરેલ ઉત્તમ સુવર્ણથી સ્પેલ ખડ્ગની મૂઠ અને શ્રેષ્ઠ વજ્ર સમાન કુશ હોય છે, રોમરાજી સીધી, સમાન, પરસ્પર ચોટેલી, સ્વભાવથી બારીક, કાળી, ચીકણી, પ્રશસ્ત પુરુષ યોગ્ય સુકુમાર હોય છે
-
– મત્સ્ય અને પક્ષી સમાન ઉત્તમ રચનાથી યુકત કુક્ષિવાળા હોવાથી ઝોદર, કમલ સમાન ગંભીર નાભિ, નીચે ઝુકેલો પાર્શ્વભાગ તેથી જ સંગત, સુંદર, સુજાત હોય છે. તે પડખાં પ્રમાણોપેત અને પરિપુષ્ટ છે. પીઠ અને બગલની માંસયુકત હાડકાં તથા સ્વર્ણના આભુષણ સમાન નિર્મળ કાંતિયુક્ત, સુંદર નિર્મિત નિરુપહત શરીરને ધારણ કરનાર છે. સુવર્ણ શિલાતલ સમાન પ્રશસ્ત, સમતલ, પુષ્ટ, વિશાળ વક્ષસ્થળયુક્ત. ગાડીના યૂપ સમાન પુષ્ટ, સ્થૂળ, રમણીય હાથ તથા અત્યંત સુડોળ, સુગઠિત, સુંદર, માંસલ અને નસોથી ઢ અસ્થિસંધી, નગરદ્વારની અર્ગલા સમાન, લાંબી ગોળાકાર ભુજાવાળા છે. તે બાહુ ભુજગેશ્વરના વિશાળ શરીર સમાન, પોતાનાથી પૃથક્ કરાયેલી-લાંબી હોય છે. હાથની હથેળી લાલ, પરિપુષ્ટ, કોમળ, માંસલ, સુનિર્મિત, શુભ લક્ષણોયુકત, નિશ્ચિંદ્ર આંગળીવાળી હોય છે. તે પુષ્ટ, સુરચિત, કોમળ અને શ્રેષ્ઠ હોય છે. તેના નખ તામ્રવર્ણી, પાતળા, સ્વચ્છ, રુચિર, સ્નિગ્ધ હોય છે. ચંદ્ર-સૂર્ય-શંખચક્ર-સ્વસ્તિક ચિન્હથી અંકિત હસ્ત રેખાવાળા હોય છે. તેમના સ્કંધ ઉત્તમ મહિષ, શૂકર, સિંહ, વાઘ, સાંઢ અને ગજરાજના સ્કંધ સમાન પરિપૂર્ણ હોય છે. તેમની ડોક ચાર આંગળ પરિમિત અને શંખ જેવી હોય છે .
-
– અવસ્થિત દાઢી-મૂંઢ સુવિભક્ત અને સુશોભિત છે. તેઓ પુષ્ટ, માંસલ, સુંદર તથા વ્યાઘ્ર સમાન વિસ્તીર્ણ, દાઢીવાળા હોય છે, તેમના અધરોષ્ઠ સંશુદ્ધ, મુંગા એ ચણોઠી જેવા લાલ છે. દંતપંક્તિ ચંદ્રમાંના ટુકડા, નિર્મળ શંખ, ગાયના દુધના ફીણ, કુદપુષ્પ, જલકણ, કમળની નાળ સમાન શ્વેત છે. તે દાંત અખંડ, અવિરલ, અતી સ્નિગ્ધ, સુરચિત છે. તે એક દંતપંક્તિ સમાન અનેક [બત્રીશ
Page #101
--------------------------------------------------------------------------
________________
૧/૪/૧૬
૧૮૩
દાંતવાળા હોય છે. તેમને તાળવું અને જીભ, અગ્નિમાં તપાવી પછી ધોયેલ સુવર્ણ જેવી લાલ તલવાળા હોય છે –
- તેમના નેસ વિકસિત કમળ જેવા, શ્વેત અને સ્વચ્છ છે, તેમની ભમર કંઈક નમાવેલા ધનુષ સમાન મનોરમ, કૃષ્ણ મેઘની રેખા સમાન કાળી, સંગત લાંબી અને સુંદર છે. આમલીન અને પ્રમાણ યુક્ત કાન, સારી શ્રવણ શકિતવાળા છે, કપોલ દેશ ભાગ પુષ્ટ અને માંસલ, તુરંતના ઉગેલ ચંદ્રના આકાર જેવું કપાળ, પ્રતિપૂર્ણ ચંદ્ર સમાન સૌમ્ય વંદન, છાકાર મસ્તક ભાગ, ધન-નિચિતસુબદ્ધ લક્ષણ-ઉwત કુટાગર સમાન પિડિત મસ્તકનો અગ્રભાગ, મસ્તકની વચા અનિમાં તપાવેલ પછી ધોયેલ સુવર્ણ સમાન લાલિમાયુક્ત અને વાળ સહિત છે. મસ્તકની વાળ શાભલી વૃક્ષના ફળ સમાન સદન, છોડત, સૂમ, સસ્ટ, માંગલિક, નિષ્ઠ, ઉત્તમ લક્ષણયુક્ત, સુવાસિત, સુંદર, ભૂજમોચક રન સમાન કાળા, નીલમણી અને કાજળ સદંશ તથા હર્ષિત ભમરોના ઝુંડની જેમ કાળી કાંતિ વાળા, ગુચ્છરૂપ, ઘુઘરાવાળા, દક્ષિણાવર્ત હોય છે. તેઓના અંગ સુડોલ, સુવિભક્ત અને સુંદર હોય છે –
– તેઓ લક્ષણ-વ્યંજન-ગુણયુકત પ્રશસ્ત ભણીશ લક્ષણધરી, હંસસ્વરા, કૌચસ્વરા, દુંદુભિસ્વરા, સહસ્વરા, ઓઘરવરા, મેઘસ્વરા, સુરવરા, સુંદર સ્વર અને નિર્દોષવાળા છે. વજઋષભનારાય સંઘયણી, સમચતુરસ્ત્ર સંસ્થાન સંસ્થિત, છાયા-ઉધોતિત અંગોપાંગવાળા, પ્રશસ્ત વચાવાળા, નિરાલંકી, કંકગ્રહણી, કપોતપરિણામી, સુંદર સુપરિમિત પીઠ-પાભાગ અને જંઘાવાળા, પદ-ઉત્પલ સંદેશ ગંધ-ઉચ્છવાસ-સુરભિ વદના, અનુલોમ વાયુવેગવાળા, નિધ-ચામ વણવાળા, શરીરને અનુરૂપ ઉatત ઉદરવાળા, અમૃતરસ સમાન ફળના આહારી, ત્રણ ગાઉ ઉંચા, ત્રણ પલ્યોપમ આયુવાળા છે. પરમ આયુ ાળીને, કામથી તૃપ્તિ ન પામીને તે મનુષ્યો મૃત્યુને પામે છે.
તેમની આીઓ પણ સૌમ્ય, સુજાત સાંગસુંદરી હોય છે. પ્રધાન મહિલા ગુણથી યુકત હોય છે. તેમના પગ અત્યંત રમણીય, ઉચિત પ્રમાણવાળા, કાચબા સમાન અને મનોજ્ઞ હોય છે. તેમની આંગળીઓ સીધી, કોમળ, પુષ્ટ અને નિછિદ્ર હોય છે. તેમના નખો ઉguત પ્રસન્નતાજનક, પાતળા, નિર્મળ અને દીપ્ત હોય છે. તેમની બંને જંઘા રોમરહિત, ગોળાકાર, શ્રેષ્ઠ, માંગલિક લક્ષણોથી સંપન્ન અને મણીય હોય છે. તેના ઘુંટણ સુનિર્મિત તથા માંસયુક્ત હોવાથી નિગૂઢ છે, તેના સાંધા માંસલ, પ્રશસ્ત અને નસો વડે સુબદ્ધ હોય છે. તેણીના સાથળ કદલી dભથી પણ અધિક સુંદર આકાર, ઘાવ આદિ રહિત, સુકુમાર, કોમળ, અંતરહિત, સમાન પ્રમાણવાળી, સુંદર લક્ષણયુકત, સુજાત, ગોળાકાર અને પુષ્ટ હોય છે. તેમની કેડ અષ્ટાપદ સમાન આકારની, શ્રેષ્ઠ અને વિસ્તીર્ણ હોય છે. મુખની લંબાઈના પ્રમાણથી બમણી, વિશાળ, માંસલ, સુબદ્ધ, શ્રેષ્ઠ જાનને ધારણ કરનારી છે.
૧૮૮
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ - તેનું ઉદર વજસમાન શોભાયમાન, શુભલક્ષણ સંપન્ન અને કૂશ હોય છે. શરીરનો મધ્ય ભાગ શિવલિથી યુક્ત, કૃશ અને નમિત છે. રોમસજિ સીધી, એક જેવી, પરસ્પર મળેલી, સ્વાભાવિક, બારીક, કાળી, મુલાયમ, પ્રશસ્ત, લલિત, સુકુમાર, કોમળ અને સુવિભકત છે નાભિ ગંગાનદીના ભમર સમાન, દક્ષિણાવેd, તરંગમાળા જેવી, સૂર્યકિરણોથી તાજા ખિલેલ અને પ્લાન કમળ સમાન ગંભીર અને વિશાળ હોય છે. કુક્ષી અભટ, પ્રશસ્ત, સુંદર, પુષ્ટ હોય છે. પાભાગ સજ્જત, સુગઠિત, સંગત હોય છે, તથા પ્રમાણોપેત, ઉચિત મામમાં રચિત, પુષ્ટ, રતિક છે.
તેણીની ગાત્રયષ્ટિ અસ્થિ રહિત, શુદ્ધ સ્વથી નિર્મિત ટચક નામક આભુષણ સમાન નિર્મળ કે સ્વર્ણ કાંતિ સમાન સુગઠિત તથા નીરોગ હોય છે. તેમના બંને પયોધર સ્વર્ણ કળશો જેવા, પ્રમાણયુકત, ઉwત, કઠોર, મનોહર ડીંટડીવાળા અને ગોળાકાર હોય છે. તેમની ભુજા સપકાર જેવી ક્રમશઃ પાતળી ગોપચ્છ સમાન ગોળાકાર, એક જેની, શૈથિલ્યરહિત, સુનમિત, સુભગ અને લલિત હોય છે. તેમના નખ તમવર્ણ હોય છે. તેમના અગ્રહર માંસલ છે, તેમની આંગળી કોમલ અને પુષ્ટ હોય છે. તેની હસ્તરેખા નિધ, ચંદ-સૂર્યશંખ-ચક-વસ્તિકના ચિહ્નોથી અંકિત અને સુનિર્મિત હોય છે. તેમની કાંખ અને મલોત્સર્ગ સ્થાન પુષ્ટ અને ઉtત હોય છે, કપોલ પરિપૂર્ણ તથા ગોળાકાર હોય છે, તેમની ગ્રીન ચાર આંગળ પ્રમાણ અને શંખ જેવી છે. તેની દાઢી માંસથી પુષ્ટ, સુરિયેર, પ્રશસ્ત હોય છે.
તેમના નીચેના હોઠ અનારના ખીલેલા ફૂલ જેવા લાલ, કાંતિમય, પુષ્ટ, કંઈક લાંબા, કુંચિત અને ઉત્તમ હોય છે. તેમના ઉપરના હોઠ પણ સુંદર હોય છે. તેમના દાંત દહીં, પાન ઉપર રહેલ જલકણ, કુંદના ફૂલ, ચંદ્રમા, ચમેલીની કળી સમાન શેત, અંતર રહિત અને ઉજવળ હોય છે, તેઓ કતોત્પલ સમાન લાલ અને કમળત્ર સર્દેશ કોમળ તાળવા અને જીભવાળી હોય છે. તેમની નાક કણેરની કળી સમાન, વક્રતારહિત, આગળથી ઉપર ઉઠેલ, સીધી અને ઉંચી હોય છે. તેમના ઝ શારદનવીન કમળસ્કુમુદસ્કુવલય-દલનિકર સર્દેશ લક્ષણપ્રશસ્ત-કુટિલતા રહિત-કાંત નયનવાળી છે. ભમર કંઈક નમેલ ધનુષ સમાના મનોહર, કૃષ્ણવર્ણ, મેઘમાલ સમાન સુંદર, પાતી, કાળી અને ચીકણી હોય છે. અલીન-પ્રમાણયુક્ત સુશ્રવણા કાન, પુષ્ટ-સ્નિગ્ધ કપોળ રેખા, ચતુરંકુલ વિશાળ અને સમ કપાળ, કૌમુદી ચંદ્રિકા સમાન વિમલ, પ્રતિપૂર્ણ સૌમ્ય વદનવાળી, ઉwત છત્ર સમાન મરતક તથા મસ્તકના કેશ કાળા, ચીકણા અને લાંબા હોય છે.
(તે સ્ત્રીઓ આ ૩ર-લક્ષણોથી યુક્ત હોય છે– છત્ર, ધ્વજા, યજ્ઞdભ, તૂપ, દામિની, કમંડલુ, કળશ, વાવ, સ્વસ્તિક, પતાકા, યવ, મજી, કચછN, પ્રધાનરા, મકરધ્વજ વજ, થાળ, અંકુશ, અષ્ટાપદ, સ્થાનિકા, દેવ, લક્ષ્મીનો
Page #102
--------------------------------------------------------------------------
________________
૧૯૦
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
૧/૪/૧૯
૧૮૯ અભિષેક, તોરણ, પૃeળી, સમુદ્ર, શ્રેષ્ઠભવન, શ્રેષ્ઠ પર્વત, ઉત્તમ દષણ, ક્રીડા કરતો હાથી, વૃષભ, સિંહ અને ચમર. આ પ્રશસ્ત બનીશ લક્ષણ ધારી છે.
તે રીઓ હંસ સર્દેશગતિવાળી, કોયલ જેવી મધુર ગરાવાળી, કાંત, બધાંને અનમત વતિ-પતિત-અંગહીનતા-દુર્વ વ્યાધિ - દમગ્રિ-શોક ચાલ્યા ગયા હોય તેવી, ઉંચાઈમાં પુરુષોથી થોડી ઓછી ઉંચાઈવાળી, શૃંગારના ગાર સમાન, સુંદર વેરાવાળી, સુંદર સ્તન-જઘન-વંદન-હાથ-પગ-નયનવાળી, લાવણ્યરૂપ-ૌવન-ગુણોથી યુક્ત, નંદનવનમાં વિચરતી અપ્સરા જેવી, ઉત્તરકુરના માનવીની અસરા સમાન આશ્ચર્યકારી અને પ્રેક્ષણીય, ત્રણ પલ્યોપમનું પરમ આય પાળીને તેણીઓ પણ કામથી તૃપ્ત થયા વિના મરણ ધમને પામે છે.
વિવેચન-૧૯ :
બનો - વળી. માંડલિક નરેન્દ્ર-મંડલાધિપતિ. સહપુરોહિત-શાંતિ કર્મકારી, અમાત્ય-રાજ્ય ચિંતક, દંડનાયક-પ્રતિ નિયત કટક નાયક, સેનાપતિ-સકલ નીક નાયક • x • વિવિધ પ્રકારના મણિરત્નોના અને વિપુલ ધન-ધાન્યોના સંચય અને નિધિ વડે સમૃદ્ધ-પરિપૂર્ણ ખજાનો જેનો છે તે. રાજ્યશ્રીને અનુભવતા, બીજાને આક્રોશ કરતા - x • સૈન્ય વડે ઉન્મત. તે આવા પ્રકારના પણ - X - મરણ ધર્મને પામે છે.
મુન્નો - વળી, ઉત્તરકુરુ-દેવકુફુના જે વગહનમાં વાહનના અભાવે પગેથી ચાલતો જે નસમૂહ, તે ભોગ વડે ઉત્તમ, ભોગસૂયક સ્વસ્તિકાદિ લક્ષણોને ધારણ કરે છે, ભોગ વડે શોભાસહિત છે, પ્રશસ્ત-સૌમ્ય-પ્રતિપૂર્ણ આકૃતિવાળા, તેથી જ દર્શનને યોગ્ય છે, તથા સુજાત સવગ સુંદસંગવાળા છે. લાલ કમળ પગ માફક કાંત હાથ-પગ અને કોમળ તળીયાવાળા છે. સારી રીતે સ્થાપેલા કાચબા જેવા પગ છે. અનુક્રમે વધતા કે ઘટતા, સુસંહત, પગના અગ્રભાગ-આંગળી છે. વાચનાંતરથી અનુક્રમે સુજાત પીવર આંગળીઓ છે.
itત-તુંગ, તનુ-પાતળા, તામ-અરુણ, સ્નિગ્ધ-કાંતિવાળા નખો છે. સંસ્થિતસંસ્થાના વિશેષવાળા, સુશ્લિષ્ટ-સુઘટિત ગૂઢ-માંસપણાથી ન દેખાતા ગુલ્ફ-ઘુંટણોવાળા, એણી-હરણી, તેની અહીં જંઘા લેવી, કુરુવિંદ-નૃણ વિશેષ, વૃત-વર્તુળ, અનુક્રમે સ્થળ-સ્થળ અથવા એણ્ય-સ્નાયુઓ, કુરવિંદ-કુટલિકા વયા વધુ વૃત્ત. સમુચ્ચડાભલો અને ઢાંકણની સંધિ, તેની જેમ સ્વાભાવિક માંસલવથી ઉad જાનુ છે. • x - ગૂઢ-માંસલ હોવાથી ન દેખાતા જાનુ.
- વરવારણ અર્થાત ગજેન્દ્ર, તુચ-સર્દેશ. વિક્રમ-પરાક્રમ, વિલાસિત-સંજાત વિલાસા ગતિ જેની છે તે. ઉત્તમ અશ્વ માફક સુજાત, સુગુપ્તવથી ગુહ્ય દેશ-લિંગ લક્ષણ અવયવ તથા જાત્ય અશ્વવત્ નિરુપલેપ-જોવા મળથી રહિત, પ્રમુદિત-હૃષ્ટ જે વરતુણ સિંહ, અતિરેક-અતિશય વડે વર્તિત-વર્તુળ કમર જેની છે તે. તથા ગંગાવતું માફક દક્ષિણાવર્ત તરંગ ભંગુર સૂર્યકિરણ વડે વિકાસિત, - X • પા જેવી ગંભીર વિકટ નાભિવાળા. સાહય-સંક્ષિપ્ત જે સોગંદ-કિપાઈ, • x • સથિા શોધિત જે ઉત્તમ
સવર્ણ, તેની જે ખડગ આદિ મુઠ. ઉત્તમ વજ માફક વલિત-ક્ષામ મધ્યભાગ જેનો છે તે. જુક-અવક સમાન લંબાઈ આદિ પ્રમાણથી છે. સંહત-અવિરલ, જાત્યસ્વાભાવિક, તનૂ-સૂમ, કૃષ્ણ-અશ્વેત, સ્નિગ્ધ-કાંત, આદેય-સૌભાગ્યવાનું લડહમનોજ્ઞ, સુકુમાર મૃદુકોમળકોમળ સ્મણીય રોણા-શરીરે ઉંગલ સજિ-શ્રેણી જેની છે તે –
- ઝષવિહગ-મસ્ય અને પક્ષી. સુજાત-સુષ્ઠ ભૂત, પીન-ઉપયિત, કુક્ષી-જઠર દેશવાળા. પપ્પવિગડનાભ-પકાવત્ વિકટ નાભિ. આ વિશેષણ પુનરુત નથી, પણ પૂર્વોક્ત નાભિ વિશેષણનો બાહુલ્યથી પાઠ છે. સનત-નીચે નમેલા પડખાંવાળા. તેથી સુંદર અને સુજાત પડખાંવાળા અને પડખાંના ગુણોથી યુક્ત એવા પડખાંવાળા. મિતપરિમિત, મારિક-માણાથી યુક્ત. * * * પીન-ઉપચિત, રતિદા-રમણીય પડખાંવાળા.
કરવ- માંસના ઉપચિતત્વથી પૃષ્ઠ અને પાના હાડકાં અવિધમાન છે. કનકસૂચકસુવર્ણ કાંતિ, નિર્મળ-વિમલ. સુજાત-સુનિua, નિરુપહત-રોગાદિ વડે ચાનુપડુત દેહશરીરને ધારણ કરે છે. કનકશિલાતલની જેમ પ્રશસ્ત, સમતલ-અવિષમરૂપ, ઉપયિતમાંસલ, વિસ્તીર્ણપૃથુલ-અતિવિસ્તીર્ણ, વા-હૃદયવાળા.
- યુગલક્ષિભ-ચૂપ સમાન, પીન-માંસલ, તિદ-મણીય, પીવ-મહાન, પ્રકોઠકલાચિક દેશ, સંસ્થિત-સંસ્થાનવિશેષ, સુશ્લિષ્ટ-સુઘટિત, લષ્ટ-મનોજ્ઞ, સુનિશ્ચિતસારી રીતે નિબિડ. ધન-બહુપદેશ, સુબદ્ધ-સ્નાયુ વડે સુઠુ બદ્ધ, સંધિ-હાડકાંના સાંઘા. વપરિઘવ-દ્વારની અર્ગલાવત્ વર્તિત-વૃત, ભુજા-બાજુ. ભુજગેશ્વર-ભુજંગરાજ તેના મહાન શરીરની જેમ આદેય, રમ્ય જે પરિઘા-અર્ગલા, ઉછૂઢ-સ્વસ્થાનથી કઢાયેલ, તેની જેમ લાંબા બાહુ જેના છે તે.
- રક્તતલનીચેનો ભાગ લાલ છે, ઉવચિય-ઉપચયથી નિવૃત્ત કે ઉચિત, મૃદુ-કોમળ, માંસલ-માંસવંત, સુજાત-સુનિષ્પન્ન લક્ષણ પ્રશસ્ત-સ્વસ્તિકાદિ પ્રશસ્ત ચિલ, અચ્છિદ્રજાલ-અવિસ્લ આંગળીનો સમૂહ. પાણી-હાથ, •X - X - તામ-અરણ, તલિન-પ્રતલ, શુચિ-પવિત્ર, રુચિ-દીપ્ત, સ્નિગ્ધાર, - X • ચંદ્ર જેવી હાથની રેખા, આ રીતે બાકીના ચારે પદો જાણવા. દિશા પ્રધાન સ્વસ્તિક અર્થાતુ દક્ષિણાવર્ત. સુવિરચિત-સુકૃત, હાથમાં રેખા જેને છે તે. યરવ યTઈ તેમાં વાહ-શૂકર, શાલ-વાઘ, ઋષભ-વૃષભ, નાગ-હાથી. કંબુવ-પ્રઘાનશંખ વડે સદેશ. ગ્રીવા-કંઠ, અવસ્થિત-ઘટતા કે વધતા નહીં. સુવિભક્ત-વિવિક્ત ચિત્રો-શોભા વડે ભુત. શ્મશ્ન-દાઢીના વાળ. વાઘના જેવી વિપુલ ચિબુકવાળા છે. - ૪ -
જે શિલાપવાલ-વિદ્ગમ અને બિંબફળ-ચણોઠી, તેની જેમ લાલ નીચેના હોઠ છે. •x• જે શસિસકલ-ચંદ્ર ખંડ, તેની જેમ વિમલ, કુંદકુંદપુણવતું. અકુટિત દંતરાજીરહિત દાંત, અવિરલદંત-ધનદંત, સુસ્તિષ્પદંત-રૂક્ષદાંત, સુજાતદંત-સુનિuHદાંત. અનેક દંત-બગીશ દાંત, • • હતdહેન-અગ્નિ વડે, નિમિન-નિર્દષ્પ, ધીત-પ્રક્ષાલિત તપનીય-સુવર્ણ વિશેષ, તેની જેવું લાલ તળ-રાતું તાળવું અને જીભ. ગરુડ-સુપર્ણની જેમ આયત-લાંબી, જવી-સરળ, તુંગ-ઉad, નાસા-નાકવાળા. વડાલિત-વિકસિત,
Page #103
--------------------------------------------------------------------------
________________
૧/૪/૧૯
૧૧
૧૨
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
પંડરીક-કમળ, જેવા લોચનવાળા. કોકાસિય-વિકસિત પ્રાયઃ, ઘવલ-શેત, પગલપાંખોવાળા. - ૪ -
આનામિત-કંઈક નમેલ, ચાપ-ધનુષ, તેની જેમ ચિર-શોભન, કૃણાભરાજિ સંસ્થિત-કાળી મેઘ રેખા સંસ્થાનમાં સંગત-ઉચિત, આયાત-દીધ, ભ્રમર જેની છે. પ્રમાણયક્ત-ઉપપન્ન પ્રમાણ, શ્રવણ-કાન, જેના છે છે. તેથી જ સશ્રવણ-શબ્દનો ઉપલંભ જેનો છે તે. પીન-માંસલ, કપોલ-ચહેરાનો અવયવ. - x • બાલચંદ્ર-અભિનવ શશી. આ પ્રમાણે મહદ્રવિતી, નિડાલ-લલાટ, ઉડુપતિ-ચંદ્રની જેમ પ્રતિપૂર્ણ અને સૌમ્ય વદન જેનું છે તે. • x - ધન-લોઢાના મુગરની જેમ વિચિત, નિબિડ. અતિશય નિશ્ચિત તે ધન નિચિત સુબદ્ધ સ્નાયુ.
મહાલક્ષણ શીખર સહિત ભવનતુલ્ય, પિડિક માફક વર્તુળત્વથી પિડિકરૂપ મસ્તકનો અગ્ર ભાગ. * તપનીય-રક્તવર્ણ. કેસંત-મધ્યકેશ, કેશભૂમિ-મસ્તકની વચા. શાભલી-વૃક્ષ વિશેષ તેના જે ફળ, અત્યર્થ નિબિડ અને ઘટિત, તેની જેમ સુકુમાર, વિસ્પષ્ટ, માંગલ્ય, શ્લષ્ણ, લક્ષણવંત, સળંધી, શોભન, રક્તવિશેષની જેમ ભમવત્ નીલ. તે જ કાજળ જેવો પ્રહષ્ટ ભ્રમણ-પ્રમુદિત મધુકરનો સમૂહ, સ્નિગ્ધ-કાળી કાંતિ, નિકુટુંબ-સમૂહરૂપ. નિયિત-અવકીર્ણ, કુચિત-વક, •x - મૂર્ધનું મસ્તક, શિરસિજા-વાળ. * * * * *
- હંસની જેવો સ્વર-શબ્દ અથવા પ૬ આદિ. આ રીતે બીજા પણ જાણવા. તેમાં પ - અવિચ્છેદ કે અગુટિત. સુસ્વર-સુષુ સ્વર. -x • વાંચનાંતરમાં સિંહઘોષાદિ વિશેષણો જોવા મળે છે. તેમાં ઘંટા શબ્દના અનુપવૃત રણકાર જેવો શબ્દ તે ઘોષ. સંહનન-અસ્થિ સંચય. તેમાં ઋષભ તે પટ્ટો, વજ તે કીલિકા, બંને તરફ મર્કટ બંધ, તે નારાય. એવું સંઘયણ તે વજઋષભનારાય. સમચતુરસ-ઉદર્વકાય અને અધોકાય બંને સ્વ-સ્વલક્ષણતાથી તુલ્ય છે.
પત્નચ્છવિ-પ્રશdવચા, નિરાલંક-નીરોગી, કંક-પક્ષી વિશેષ, ગ્રહણી-ગુદાય. કપોત-પક્ષી વિશેષ. પરિણામ-આહાર પરિણતિ. કપોતને પત્થર પણ પચી જાય છે એવી કૃતિ છે. શકુનિ-પક્ષી. પોસ-અપાન ભાગ. અર્થાત્ મળત્યાગ સ્થાન નિર્લેપ હોવું. પૃષ્ઠ અંતરાણિ-
પાભાગ અને ઉર, પરિણત-સુજાત. પા-કમલ, ઉત્પલ-નીલોત્પલ તેના જેવી ગંધ જેની છે તે. - x અનુલોમ-અનુકૂળ, મનોજ્ઞ. * * * * * વિદાતગર, સ્નિગ્ધ. કાલ-શ્યામ. વૈગ્રહિક-શરીર અનુરૂપ ઉન્નત પીન કુક્ષી-ઉદરદેશવાળા. અમૃતની જેવો રસ જેના છે તેવા ફળ ખાય છે. - x -
અમદા-સ્ત્રી, તેઓ પણ મિથુન કરનાર હોય છે. સૌમ્ય-ચાદ્ર. -*- અતિકાંતઅતિ કમનીય, વિસપ્રમાણ-વિશિષ્ટ પ્રમાણ અથવા વિસત્તિાવંતિ-સંચરતા પણ મૃદ મધ્યે સકમાલ. કુર્મસંસ્થિત-ઉન્નતપણાથી કાચબા આકારે રહેલ. ગ્લિટ-મનોજ્ઞ, ચલન-પગવાળી. કાજુ-સરળ, મૃદ-કોમળ, પીવપુષ્ટ, સુસંહત-અવિરલ, ગુલીપગની આંગળી. અમ્યુન્નત-ઉન્નત. રતિદા-સુખદાયી. તલિન-પાતળી, તામલાલ, શુચિપવિત્ર, નિધ-કાંત નખોવાળી તથા રોમરહિત વર્તુલ સંસ્થાન, પ્રચુર માંગવ્ય ચિલવાળા,
અદ્વૈષ્ય, રમ્ય જંઘાયુગલવાળી –
- સુનિર્મિત-સુસ્ત, સુનિગૂઢ-ન દેખાતા, જાનુ-ચાહીવત, માંસલ-માંસોપયિત, પ્રશસ્ત-માંગચ, સુબદ્ધ સ્નાયુ વડે સંધીવાળી. - x • અતિશયથી સંસ્થિત. નિર્વણવ્રણરહિત. મૃદુકોમળ-અતિ કોમળ. અવિરલ-પરસ્પર નીકટ, સમ-પ્રમાણતુલ્ય, સહિતયુક્ત અથવા સહિક-ક્ષમ, સુજાત-સુનિપજ્ઞ, વૃત-વર્તુળ, પીવપુષ્ટ, નિરંતર-પરસ્પર, નિર્વિશેષ ઉર-સાળવાળી. અષ્ટાપદ-ધુત વિશેષ. વીચ-તરંગાકાર રેખા, તેનાથી પ્રધાન, પૃષ્ઠ-લક, અષ્ટાપદવીચિ પૃષ્ઠની જેમ સંસ્થિત-પ્રશસ્ત-વિસ્તીર્ણ, પૃથલ
તિવિસ્તીર્ણ, શોણિ-કટિ. વદનાયામ-મુખના દીર્ધત્વનું જે પ્રમાણ, તેનાથી બમણું અર્થાત્ ૨૪-જાંગુલ. વિશાળ-વિસ્તીર્ણ. માંસલસુબદ્ધ-પુષ્ટપ્લથ જઘનવ-પ્રધાન કટીનો પૂર્વભાગ ધારણ કરે છે. વજની જેમ શોભતા તે વજવિરાજિત. નિરુદશ-તુચ્છ ઉદસ્વીળી. ત્રણ વલિ વડે વલિત, તનુ-કૃશ, નમિત-નમેલ, મધ્ય-મધ્યભાગ જેનો છે તેવી. ઋજુઅવક, સમાન-તુચ, જાત્ય-સ્વાભાવિક, તનૂ-સૂક્ષ્મ, કૃષ્ણ-કાળા, સ્નિગ્ધ-કાંત, આદેય
મ્ય, લડહ-લલિત અતિમૃદુ અવિભક્ત રોમરાજીવાળી. ગંગાવની જેમ પ્રદક્ષિણાવર્ત તણ જેવા ભંગવાળી અને સૂર્યકિરણથી બોધિત અને વિકસીત થયેલ જે પા તેના જેવી ગંભીર અને વિકટ નાભિ જેણીની છે તેવી –
- અનુભટ, પ્રશસ્ત, પુષ્ટ કુક્ષીવાળી, કરંડુકન દેખાતા પીઠના હાડકાવાળા, સુવર્ણરચિવ નિર્મળ સુજાત નિપહત ગાત્રયષ્ટિ જેની છે તેવી, સોનાના કળશ જેવા તુલ્ય સંહત શોભન સ્તનના મુખની ડીંટડી, સમશ્રેણીમાં રહેલ બંને યુગલરૂપ, વૃd સ્તનોવાળી. નાગની જેમ ક્રમચી અને ગોપુચ્છવત્ ગ્લણ તથા તુલ્ય, મધ્યકાય અપેક્ષાએ વિરલ, નમેલ, સુભગ, લલિત બંને હાથવાળી, માંસલ હથેળી, કોમળ પુષ્ટ આંગળી, નિશ્વ આદિ હસ્તરેખાથી યુક્ત, પીન અને ઉન્નત કાંખ તથા ગુહ્ય દેશવાળી ઈત્યાદિ સૂત્રાર્થમાં કહેલ વિશેષણયુક્ત હતી. • X - X - X • તેમાં વિશેષ શબ્દના અર્થ આ રીતે :- દાડિમપુuપ્રકાશ-લાલ, વાસંતિકા-વનસ્પતિ વિશેષ, દશનદાંત, અંકુટિલ-અવક, ઋજુ-સરલ, તુંગ-ઉચ્ચ.
- શરદ ઋતુમાં થાય તે શારદ અને નવકમલ-સૂર્યપ્રકાશી, કુમુદચંદ્રપ્રકાશી, કુવલય-નીલોત્પલ, કમળના પગ સમૂહવત્ પ્રશસ્ત લક્ષણવાળા અમંદ, કાંત નયન. •X - X • પીન-પુષ્ટ, પૃષ્ટ-શુદ્ધ, ગંડરેખા-કપોલ૫ાલીવાળી. ચતુરંગુલચાર આંગળ પ્રમાણ, વિશાલ-વિસ્તીર્ણ, સમ લલાટવાળી. કૌમુદી-કાર્તિકી, તેનો જે રજનીકર-ચંદ્ર, તેના જેવા વિમલ પરિપૂર્ણ સૌમ્ય વદનવાળી. છત્ર જેવા ઉન્નત મસ્તકવાળી ઈત્યાદિ.
બત્રીસ લક્ષણોમાં વિશેષ લક્ષણોના અર્થ આ છે. દામણિ-રૂઢિથી જાણવું, કૂર્મકાચબો, મકરધ્વજ-કામદેવ, અંક-રૂઢિથી જાણવું, અષ્ટાપદ-ધુત પટ્ટ, સુપતિષ્ઠા
સ્થાપનક, અમર-મયૂર કે દેવ, શ્રિયાભિષેક-લક્ષ્મી અભિષેક, ભવન-ગૃહ, આદર્શદર્પણ, સલલિત-લીલા કરતો નથી.
કાંતા-કમનીયા, બધાં લોકોને અનુમત-સ્વીકાર્ય, કડચલી-પળીયાદિ રહિત, દુવર્ણ-વ્યાધિ-દૌભાંગ્ય-શોકથી મુક્ત, કંઈક ન્યૂન ત્રણ ગાઉની ઉંચાઈવાળી, શૃંગાર
Page #104
--------------------------------------------------------------------------
________________
૧/૪/૧૯
૧૯૩
રસ વિશેષના ગૃહ જેવી, ચારવેપ-સુનેપચ્યવાળી, - x • લાવણ્ય-સ્પૃહણીય, રૂપઆકાર વિશેષ, નવયૌવન વડે ગુણયુક્ત તથા નંદનવનમાં વિચરતી દેવી જેવી, આ નંદનવન તે મેરનું બીજું વન, ઉત્તસ્કરમાં મનુષ્ય સ્ત્રીરૂપ અપ્સરા જેવી. કહ્યું છે કે - જેમ યોગી યોગને છોડતો નથી તેમ કેટલાંક તિર્યચ, માનવ, દેવો મરવા છતાં સ્ત્રીનું ચિંતન છોડતા નથી. • - આ રીતે બ્રહ્મ આચરનારા દશવ્યિા. હવે તેઓ જે કરે છે તે અને તેનું ફળ કહે છે –
સુગ- ૨ -
જે મૈથુનસંજ્ઞામાં અતિ આસકત અને મોહથી ભરેલા છે, તે એકબીજાને શા વડે હણે છે, વિષયવિશ્વને ઉદીરનારી સ્ત્રીમાં પ્રવૃત્ત થઈ બીજા વડે હણાય છે. પી લંપટતા પ્રગટ થતાં ધન નાશ અને સ્વજન વિનાશને પામે છે. પરથી અવિરત અને મૈથન સંજ્ઞામાં અભ્યાસક્ત મોહથી ભરેલા એવા ઘોડા, હાથી, બળદ, પાડા, મૃગ એકબીજાને મારે છે. મનુષ્યગણ, વાનર, પક્ષીઓ પણ વિરોધી બને છે. મિત્ર શત્રુ બને છે.
પરીગામી, સિદ્ધાંત-ધર્મ-ગણનો ભેદ કરે છે અને ધર્મગુણરત બહાચારી પણ ક્ષણભરમાં ચાસ્ટિાથી ભ્રષ્ટ થઈ જાય છે યશરવી અને સુવતી પણ અપકીર્તિ પામે છે. રોગ અને વ્યાધિની પણ વૃદ્ધિ પમાડે છે. પછીથી અવિરત આલોક અને પરલોક બંનેમાં દુરારાધક થાય છે, તે પ્રમાણે જ કેટલાંક પરીની શોધતા, તેમાં જ આસકત, વિપુલ મોહાભિભૂત સંજ્ઞાવાળા હતા અને બદ્ધરદ્ધતા પામી એ પ્રમાણે ચાવતુ અધોગતિમાં જાય છે.
સીતા, દ્રૌપદી, રુકિમણી, તારા, કાંચના, રક્તસુભદ્રા, અહલ્યા, સ્વગુટિકા, કિન્નરી, સુરૂપ વિધુમ્મતી અને રોહિણીને માટે પૂર્વકાળમાં મનુષ્યનો સંહાર કરનારા જે સંગામો થયા તેનું કારણ મૈથુન જ હતું. આ સિવાય પણ સ્ત્રીઓ નિમિતે અન્ય સંગ્રામો થયા છે જે ઈન્દ્રિયધર્મ મૂલક હતા. બહાસેની આ શેકમાં તો નાશ પામ્યા જ છે, અને પરલોકમાં પણ નાશ પામે છે..
મહા મોહરૂપ તમિત્ર અંધકારમાં ઘોર મોહ વશીભૂત પાણી બસ-સ્થાવર, સુખ-ભાદર, પતિ-અપયત, સાધારણ-પ્રત્યેક શરીરી જીવોમાં અંડજ, પોતજ, જરાયુજ રસજ, સંવેદિમ, સંમૂર્ણિમ, ઉમિજ, પપાતિક જીવોમાં, નરકતિર્યંચ-દેવ-મનુષ્યમાં, જરા-મરણ-રોગ-શોકની બહુલતાવાળા, અનાદિ-અનંત, પલ્યોપમ-સાગરોપમાદિ દીર્ધકાળવા ચાતુરંત સંસારરૂપ અટવીમાં આ જીવો પરિભ્રમણ કરે છે.
આવો તે બહાનો આલોક-પરલોક સંબંધી ફળવિપાક છે. તે અસુખ અને બહુ દુઃખદાયી છે. મહાભયકારી, બહુ પાપરજથી યુકત, દારુણ, કર્કશ, અસાતામય, હજારો વર્ષે છુટાય તેવા, જેને વેધા વિના મોક્ષ થતો નથી, એવા છે. એમ જ્ઞાતકુનંદન, મહાત્મા, જિન વીરવર નામધેયે આવો જહાનો ફળવિપાક કહેલ છે. આ અબ્રહ્મ ચોથું અધર્મ દ્વાર, દેવ-મનુષ્ય-અસુર લોકને [15/13
૧૯૪
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ પ્રાર્થનીય છે. તે ચિર પરિચિત, અનુગત, દુરંત છે. તેમ કહું છું.
• વિવેચન-૨૦ :
Pro આદિ. આ વિભાણ સ્વયં જાણવો. તેમાં મૈથુન સંજ્ઞામાં આસક્ત, મોહ-અજ્ઞાન કે કામથી ભરેલ તે મોહમૃત શબથી હણાય છે. એક્કમેક્ક-પરસ્પર. વિષયવિષના પ્રવર્તક, અપરે-કેટલાંક પરસ્ત્રી પ્રવૃત. હમ્મત-હણાય છે. વિમુણિયવિશેષથી સાંભળેલ - જાણેલ. તે રાજા પાસે ધન નાશ, સ્વજન વિનાશને પામે છે.
પરદારાથી જે અવિરત, મૈથુનસંડાસક્ત, મોહમૃત ઘોડા, હાથી, બળદ, પાડા એકબીજાને મારે છે ઈત્યાદિ સૂત્રાર્થવતુ જાણવું. કહ્યું છે – પ્રેમાળ મનુષ્યો સ્ત્રીને કારણે સંતાપ ફળવાળા, કર્મના બંધને બદ્ધ થઈ મહા વૈરવાળા થાય છે. સમયસિદ્ધાંત અર્થો, ધર્મ-સમાચરણ, ગણ-એક સમાચારીવાળો જનસમૂહને ભેદે છે. પરદારીપરસ્ત્રીમાં આસક્ત. કહ્યું છે કે- ધર્મ, શીલ, કુલાચાર, શૌર્ય, સ્નેહ અને માનવતા ત્યાં સુધી જ રહે છે, જ્યાં સુધી સ્ત્રીવશ ન થાય.
ધર્મગુણરત અને બ્રહ્મચારી મુહર્તમાનમાં સંયમથી ભટ થાય છે, જો તે મૈથુનમાં આસક્ત થાય. - x-x - જસમંત-ચશસ્વી અને સુવતી પણ અકીર્તિને પામે છે. કહ્યું છે - Dી જ અકીર્તિનું, વૈરનું અને સંસારનું કારણ છે, તેથી સ્ત્રીને વર્જવી જોઈએ. યશ-સર્વદિફગામી, કીર્તિ-એક દિફગામી વિશેષ. યશ સહિત કીર્તિ, તેનો નિષેધ તે અયશકીર્તિ..
રોગાd-જવર આદિ પીડિત, વ્યાધિ-કુષ્ઠાદિ અભિભૂત, પ્રવર્ધયંતિ-૫રદારાથી અવિરત રોગવ્યાધિને વધારે છે. કહ્યું છે - મૈથુનને - x • x • વર્જવું જોઈએ. • x - જાણવાથી દિવાસ્વપ્નોનો અને મૃત્યુથી મૈથુનનો ભંગ થાય છે. બંને જન્મો દુરારાધ્ય થાય છે. કોના ? જે પરદારાથી અવિરત-અનિવૃત્ત છે. કહ્યું છે - પરસ્ત્રીથી અનિવૃતોને આલોકમાં અકીર્તિ અને વિડંબના મળે છે. પરલોકમાં દુર્ગતિની પ્રાપ્તિ અને દૌભગ્ય તથા નપુંસકતા મળે છે. • x • નાવ સર્જીત અહીં ચાવત્ શબ્દથી બીજા અધ્યયનમાં કહેલ “ગ્રચિત-હત-બદ્ધરુદ્ધ” આદિ પાઠ કહેવો. તેઓ નિરભિરામ નરકમાં જાય છે. તે જ વ્યાખ્યા અહીં કહેવી.
તે કેવા છે ? જે નરકમાં જાય છે? વિપુલ મોહ-અજ્ઞાન કે કામથી પરાભવ પામેલા, તેની સંજ્ઞાવાળા, જેના મૂલમાં મૈથુન છે, • x - તે તે શાઓમાં પૂર્વકાળે થયેલા સંગ્રામો, બફ્લોકોનો ક્ષય કત થયા. જેમકે રામ-રાવણાદિની કામ લાલસાથી. કોના માટે ? સીતા અને દ્રૌપદી નિમિત્તે. તેમાં સીતા, મિથિલાના રાજા જનકની પુત્રી અને વૈદેહી નામની તેની પત્નીની આત્મજા હતી. ભામંડલની બહેન હતી. વિધાધરે લાવેલ, દેવતાધિષ્ઠિત ધનુષ્યને સ્વયંવર મંડપમાં, અયોધ્યા નગરીના સા દશરથના પુત્ર રામ જેનું બીજું નામ પડા હતું તે બલદેવે અને લક્ષ્મણ નામક વાસુદેવના મોટા ભાઈવા તે રામે પોતાના પ્રભાવથી ઉપશાંત અધિષ્ઠાતા દેવ વડે આરોપિત ગણથી (તોડ્ય), ધન્યવાદ પ્રાપ્ત કરીને મહાબળ વડે સીતાને પરણ્યા.
પછી પ્રવજ્યાની ઈચ્છાવાળા દશરથ રાજા રામદેવને રાજ્ય દેવાને માટે ઉધત
Page #105
--------------------------------------------------------------------------
________________
૧/૪/૨૦
૧૫
૧૯૬
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
થયા. ત્યારે રામદેવની અપર માતાનો પુત્ર ભરત હતો, તેને ભરતની માતા સાથે પૂર્વે સ્વીકારેલ વર-યાચનાથી રાજ્ય ભરતને આપ્યું. રામ, લક્ષ્મણની સાથે વનવાસમાં ગયા. પછી કૌતુકથી લક્ષ્મણ તે દંડકારણ્યમાં ફરતા આકાશમાં રહેલા ખગ રન લઈને વંશાલિનો છેદ કર્યો. તે છેદાતા ત્યાં રહેલ વિધાસાધના પરાયણ રાવણના ભાણેજ શંભુક્ક વિધાધર કુમારને જોઈને, પશ્ચાત્તાપ થતાં લમણે આવીને આ વૃતાંત ભાઈને કહ્યો. આ વૃતાંત જાણી કોપિત થયેલ શંબુકાની માતા ચંદ્રનખાને રામ-લક્ષમણને જોઈને 'કામ' ઉત્પન્ન થયો. કન્યાનું રૂપ કરી તેમને ભોગ માટે પ્રાર્થે છે. પરંતુ રામ-લક્ષ્મણે તેને ન ઈચ્છતા શોક અને રોષથી પોતાના પતિ ખરદૂષણને કહ્યું. પૈર જન્મતા લમણ સાથે યુદ્ધ કરવા લાગ્યા.
ભાણેજનું મરણ આદિ વૃતાંત લંકાનગરીથી આકાશ-માર્ગે જતાં રાવણે જોયોજાણ્યો. ત્યારે રાવણે -x• કુલ માલિત્યને વિચાર્યા વિના, વિવેકરનને અવગણીને, ધર્મસંજ્ઞા છોડીને, અનર્થ પરંપરા વિચાર્યા વિના, પશ્લોકની ચિંતા છોડીને, સીતાના હરણની બુદ્ધિ ઉત્પન્ન થતાં વિધાનુભાવ પ્રાપ્ત રામ-લક્ષ્મણનું સ્વરૂપ જાણ્યું. સિંહનાદના સંકેતપૂર્વક સંગ્રામ સ્થાને જઈ, એકાકી એવી સીતાને જોઈને અપહરણ કરી જદી લંકામાં ગૃહઉધાનમાં લાવ્યો. પછી સવણે અનુકૂળ-પ્રતિકૂળ વાણી વડે તેણી પાસે ભોગ પ્રાર્થના કરી. તેણીએ રાવણની ઈચ્છા ન કરી. રામે સુગ્રીવ આદિ વિધાધર છંદની સહાયથી ત્યાં આવી • x • રાવણનો નાશ કરી સીતાને પાછી લઈ ગયા.
કંપિલપુરમાં દ્રુપદ નામે રાજા થયો. પત્ની ચુલની હતી. તેમની પુત્રી દ્રૌપદી, પૃષ્ણાર્જુનની નાની બહેન, સ્વયંવર મંડપ વિધિથી હસ્તિનાપુરના રાજા પાંડુના યુધિષ્ઠિર આદિ પુત્રોને પરણી. કોઈ વખતે - x • નારદમુનિ અવકાશ માર્ગે ત્યાં આવ્યા. પાંડુરાજા આદિ બધાંએ સત્કાર કર્યો, પણ શ્રાવિકા હોવાથી દ્રૌપદી, આ મિથ્યાર્દષ્ટિ મુનિ છે એમ સમજી ઉભી ન થઈ. નારદને દ્વેષ થયો. વાસુદેવ કૃષ્ણ સાથે પાંડવો દ્રૌપદીને છોડાવવા ગયા. ત્યાં કૃષ્ણ વાસુદેવ, દ્રૌપદીનું અપહરણ કરનાર પાનાભને હત-મથિત કરી દીધો. ઈત્યાદિ. આ દ્રૌપદી નિમિતે થયેલ સંગ્રામ હતો.
કિમણી નિમિતે સંગ્રામ-કૌડિન્યાનગરીમાં ભીમ સજાના પુત્ર રુકિમ રાજાની બહેન રુકિમણી કન્યા હતી. અહીં દ્વારકામાં કૃષ્ણ વાસુદેવની પત્ની સત્યભામાના ઘેર કોઈ દિવસે નારદ આવ્યા. તેણી વ્યગ્ર હોવાથી નારદનો સકાર ન કર્યો. કોપાયમાન નારદે તેણીની શૌક્ય-પની કરું એમ વિચારી કૌડિન્યા નગરી જઈ કિમણીને ને કૃણની મહારાણી થવાના આશીર્વાદ આપ્યા. કૃષ્ણના ગુણોને વર્ણવીને તેણીને કૃષ્ણ પ્રત્યે રણવતી બનાવી. તેણીનું ચિત્ર બતાવીને કૃષ્ણને પણ તેણીની અભિલાષા જમાવી. કૃષ્ણએ રુકિમણીની યાચના કરતા કમી રાજાએ તેને આપી નહીં. શિશુપાલ નામક મહાબલિ રાજપુત્રને બોલાવીને તેની સાથે વિવાહ આરંભ્યો. રુકિમણી પાસેથી ફોઈ દ્વારા રુકિમણીના અપહરણ માટેનો લેખ મળ્યો. ત્યારે રામ-કેશવ તે નગરીએ આવ્યા.
આ વખતે રુકિમણી, ફોઈ સાથે અને દાસીઓ સહિત દેવતા-પૂજાના બહાને
ઉધાનમાં આવી. કૃષ્ણ તેણીને રથમાં બેસાડી તેણીને ગ્રહણ કરી દ્વારિકા સમુખ ચાલ્યો. ત્યારે રુકમી અને શિશુપાલ બંને - x - ચતુરંગ સૈન્ય સાથે રુકિમણીને પાછી લેવા નીકળ્યા. ત્યારે હલ-મુશલ અને દિવ્ય અસ્ત્રો વડે તેના સૈન્યને ચૂર્ણ કરી શિશુપાલ અને રુકમીનો વધ કરી કૃષ્ણ રુકિમણીને લઈ ગયા.
પાવતી નિમિતે સંગ્રામ થયો - અરિષ્ઠ નગરમાં રમના મામા હિરણ્ય નામક રાજાની પુત્રી પદમાવતી થઈ. તેનો સ્વયંવર સાંભળીને રામ, કેશવ અને બીજા ઘણાં રાજકુમારો ત્યાં ગયા. ત્યાં હિરણ્યનાભના મોટા ભાઈ રૈવતે ભાણેજ સમ-ગોવિંદની પૂજા કરી. પિતા સાથે મોહરહિત થઈ, તે ત્યાં નમિજિનના તીર્થમાં દીક્ષિત થયા. તેને રેવતી, રામા, સીમા, બંધુમતી ચાર પુત્રીઓ હતી.
| પહેલી ઝીને રામને આપી દીધી. ત્યાં સ્વયંવરમાં બઘાં નરેન્દ્રોની આગળ જ યુદ્ધમાં કુશળ કૃષ્ણએ કન્યાને ગ્રહણ કરી. યાદવો સાથે અતુચ યુદ્ધ થયું. મુહd માત્રમાં બધાં રાજાને હરાવી દીધા. રામ ચારે કન્યાને અને હરિએ પડાવતી કન્યાને ગ્રહણ કરી, બધાં સાથે પોતાના શ્રેષ્ઠ નગરમાં આવી ગયા.
તારા નિમિતે સંગ્રામ થયો - કિંકિંધપુરમાં વાલી, સુગ્રીવ નામના આદિત્યરથી નામના વિધાધરના બે પુત્રો હતા. તે બે વાનર વિધાર્વત વિધઘર થયા. વાલીઓ બીજાને પોતાનું રાજ્ય આપી દીક્ષા લીધી, પછી સુગ્રીવ રાજ્ય કરવા લાગ્યો. તેને તારા નામે પત્ની થઈ. પછી કોઈ ખેચરાધિપતિ સાહસગતિ નામે હતો, તેણે તારા પ્રત્યે ભોગલાલસાથી સુગ્રીવનું રૂપ લઈ અંતઃપુરમાં પ્રવેશ્યો. તારા તેના લક્ષણથી તેને જાણીને જંબુવતુ આદિ મંત્રી મંડલને બોલાવ્યું. બે સુગ્રીવને જોઈને આ આશ્ચર્ય શું છે ? તેમ કહ્યું.
પછી તે બંનેને મંત્રી વર્ગના વચનથી બહાર કાઢ્યા. • x • x • પછી જે સત્યસુગ્રીવ હનુમંત નામક મહાવિધાધર રાજા પાસે જઈને કહ્યું. તે પણ ત્યાં આવીને તે બેમાંથી ખરો કોણ છે, તે જાણ્યા વિના ઉપકાર કર્યા વિના પોતાના નગરે પાછા આવ્યા. પછી લમણે વિનાશ કરેલ ખરદૂષણના પાતાલલંકાપુરમાં રાજયાવસ્થામાં રહેલ રામદેવનું શરણ સ્વીકાર્યું. પછી તેની સાથે રામ-લક્ષ્મણ કિંકિંધાપુરે રહ્યા. • x• ત્યાં ખોટો સુગ્રીવ રથમાં બેસીને ત્યાં આવ્યો. સાચા અને ખોટા સુગ્રીવના બળને ન જાણતા રામ ઉદાસીન રહ્યા. સુગ્રીવે બીજાની કદર્થના કરી. સમ પાસે જઈને સુગ્રીવે કહ્યું - હે દેવ ! આપના દેખતા હું તેના વડે કદર્ચિત થયો. રામે કહ્યું - ચિત કર્યું, પછી યુદ્ધ કરો. ફરીથી તેઓ લડ્યા ત્યારે બાણના પ્રહારથી રામે તેને પંચતત પમાડ્યો [મારી નાંખ્યો. પછી સુગ્રીવ તારા સાથે ભોગ ભોગવવા લાગ્યો.
કાંચના વિશે અમે જાણતા નથી, માટે નથી લખ્યું.
સ્કૃત સુભદ્રા નિમિતે સંગ્રામ થયેલ- સુભદ્રા, કૃષ્ણ વાસુદેવની બહેન, તે પાંડુ પણ અર્જનમાં ક્ત બની, તેથી તસુભદ્રા કહેવાઈ. તે સગવતી થઈ અર્જુન પાસે આવી. કૃણે તેને પાછી લાવવા સૈન્ય મોકલ્યું. અર્જુને તેમને જીતી લઈને સુભદ્રાને પરણ્યો. કેટલાંક કાળ પછી તેણીને અભિમન્યુ નામે મહાબલી પુત્ર થયો.
Page #106
--------------------------------------------------------------------------
________________
૧/૪/૨૦
૧૯૭
[વૃત્તિકારશ્રી લખે છે] અહિન્નિકાને અમે નથી જાણતા.
સુવર્ણગુલિકા નિમિત્તે સંગ્રામ થયો - સિંધુ સૌવીર જનપદમાં વિદર્ભકનગરમાં ઉદાયન રાજાની પ્રભાવતી રાણી પાસે દેવદત્તા નામની દાસી હતી. તે દેવનિર્મિત ગોશીર્ષચંદનમયી મહાવીર સ્વામીની પ્રતિમાને રાજગૃહના ચૈત્યમાં સંભાળતી રહેતી હતી, કોઈ શ્રાવક તે પ્રતિમા વંદનાર્થે આવ્યો. તેને કોઈ રોગ થયો ત્યારે દેવદત્તાએ તેની સારી સેવા કરી. ખુશ થઈને તે શ્રાવકે આરાધેલ સર્વકાર્મિક દેવે આપેલી ૧૦૦ ગુટિકા આપી. દેવદત્તાએ હું સ્વરૂપવાન થઈ જાઉં એમ વિચારી એક ગુટિકા ખાધી, તેના પ્રભાવે તે સુવર્ણવર્ણા થઈ જતાં સુવર્ણગુલિકા નામે પ્રસિદ્ધ થઈ.
પછી તેણીને વિચાર થયો કે – હું રૂપવાળી થઈ ગઈ છું આ રૂપ પતિ વિના શું કામનું ? મારા આ રાજા પિતાતુલ્ય છે, તેથી તેની ઈચ્છા ન કરાય. બાકીના તો સામાન્ય પુરુષ છે, તેનાથી શું? પછી ઉજ્જૈનીના રાજા ચંડપધોતને મનમાં ધારીને ગુટિકા ખાધી. દેવાનુભાવથી ચંડપ્રધોતે તે જાણ્યું. તેથી હસ્તિરત્ન ઉપર આરૂઢ થઈ સુવર્ણગુલિકાને લાવવા નીકળ્યો. સુવર્ણગુલિકાએ પ્રતિમા સાથે લઈને જ આવું, તેમ
આગ્રહ રાખતાં ચંડપધોતે પોતાની નગરીએ જઈ તેના જેવી પ્રતિમા કરાવી, પ્રતીમાં લઈને ત્યાં રાત્રે આવ્યો. પોતાની પ્રતિમાને દેવનિર્મિત પ્રતિમા સ્થાને રાખીને, મૂળ પ્રતિમા તથા સુવર્ણગુલિકાને લઈને ગયો. પ્રભાતે ચંદપ્રધોતના ગંધહસ્તીએ તજેલ મળ-મૂત્રની ગંધથી પોતાના હાથીઓને મદરહિત જામીને ચંડપ્રધોત અહીં આવેલો તેમ જાણ્યું. સુવર્ણગુલિકા તથા પ્રતિમાને લાવવા ઉદાયન રાજા અતિ કોપાયમાન થઈ દશ મહાબલી રાજા સાથે ઉજ્જૈની પ્રતિ ચાલ્યો. - ૪ - ૪ - ચંડપધોતને હરાવી, પકડીને તેના કપાળમાં “દાસીપતિ” એમ મોરપીંછ વડે અંકિત કર્યુ.
કિન્નરી, સુરૂવિધુન્મતી વિશે જાણતા નથી.
રોહિણી નિમિતે સંગ્રામ થયો – અષ્ઠિપુરે રુધિર નામે રાજા, મિત્રા નામે રાણી, તેનો પુત્ર હિરણ્યનાભ અને પુત્રી રોહિણી હતા. રોહિણીના વિવાહ માટે રુધિર રાજાએ સ્વયંવર જાહેર કર્યો. ત્યાં જરાસંધ આદિ, સમુદ્રવિજયાદિ રાજા એકઠા થયા. ત્યાં બેઠા. રોહિણીની ધાવમાતા ક્રમશઃ રાજાનું વર્ણન કરતાં તેણીને દેખાડે છે. તે રાજામાં રાગ ન કરતી, સૂર્યવાદક મધ્યે રહેલ સમુદ્રવિજયાદિના નાનાભાઈ વસુદેવ રાજપુત્રએ (કહ્યું) - x - હું તારા માટે અહીં આવેલ છું, આવા અક્ષરનો અનુકારિ ધ્વનિ ઢોલમાં વગાડ્યો. - ૪ - અનુરાગ વાળી થયેલ રોહિણીએ સ્વહસ્તે વસુદેવને માળા પહેરાવી. ત્યારે ઈર્ષ્યાથી બીજા રાજા - ૪ - વસુદેવ સાથે સંગ્રામ કરવા લાગ્યા. ત્યારે વસુદેવે બધાંને જીતીને રોહિણી સાથે લગ્ન કર્યા. તેમને રામ નામે બળદેવ પુત્ર જન્મ્યો.
આવા પ્રકારે ઘણાં સંગ્રામો સ્ત્રીના નિમિત્તે થયાનું સંભળાય છે. તેનું મૂળ વિષયહેતુ છે. તે અબ્રહ્મોવી આ લોકમાં પરસ્ત્રીગમનથી અપયશ પામી નાશ પામ્યા. પરલોકે પણ નાશ પામ્યા. તેઓ કેવા હતા ? – મહામોહ રૂપ, અત્યંત તમન્ જ્યાં છે ત્યાં, તથા દારુણ. ક્યાં જીવ સ્થાનોમાં નાશ પામ્યા તે કહે છે – ત્રસ, સ્થાવર,
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
સૂક્ષ્મ, બાદર આદિ સિદ્ધાંતમાં પ્રસિદ્ધ જીવોમાં તથા અંડજ-પક્ષી, મસ્ત્યાદિ. પોતવસ્ત્ર અથવા જરાયુવર્જિતપણાથી પોતથી જન્મેલ-હાથી આદિ. જરાયુ-ગર્ભવેપ્ટનમાં જન્મેલ, મનુષ્યાદિ. રસમાં જન્મેલ તે રસજ. સંવેદથી નિવૃત્ત તે સંસ્વેદિમ-જૂ, માંડ આદિ. સંમૂર્ખન વડે નિવૃત્ત તે સંમૂર્ણિમ-દેડકા આદિ. ઉદ્ભિજ્જ-પૃથ્વી ફાડીને ઉત્પન્ન ખંજનક આદિ, ઉપપાતથી થનાર તે ઔપપાતિક - દેવ, નાસ્ક.
થયેલ
૧૯૮
-
ઉક્ત જીવોને જ સંગ્રહ વડે કહે છે – નસ્ક, તિચિ, મનુષ્ય, દેવમાં જન્મ, મરણ, રોગ, શોકની બહુલતા પરલોકમાં થાય છે. કેટલાં કાળે તે નષ્ટ થાય છે ? ઘણાં પલ્યોપમ, સાગરોપમે. અનાદિ-અનંત. તે જ કહે છે – દીર્ધકાળ. દીધ્ધિદીર્ધમાર્ગ, ચાતુરંગ-ચતુર્ગતિક, સંસાર અટવીમાં ભમે છે. કોણ ? મહામોહવશ અબ્રહ્મમાં રહેલા જીવો.
મુનિ દીપરત્નસાગરે કરેલ આશ્રવ-અધ્યયન-૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૯૬
રહo.
૧/૫/૧
છે આશ્રવ-અધ્યયન-પ-“પરિગ્રહ' છે.
x x X — X - X – • હવે પાંચમાં અધ્યયનની વ્યાખ્યા કરે છે. પૂર્વની સાથે આ સંબંધ છે - અનંતર અધ્યયનમાં અબ્રહ્મ સ્વરૂપ કહ્યું, તે પરિગ્રહ હોવાથી થાય છે. તેથી હવે પરિગ્રતું સ્વરૂપ કહે છે, પરિગ્રહ સ્વરૂપ –
• સૂત્ર-૨૧ -
હે જંબૂ! આ પરિગ્રહ પાંચમું (આસવ દ્વાર છે] વિવિધ મણિ, કનક, રતન, મહાર્ણ પરિમલ, પુત્ર-પની સહ પરિવાર, દાસી, દાસ, મૃતક, પેણ, ઘોડા, હાથી, ગાય, ભેંસ, ઉંટ, ગધેડા, બકરા, ગવેલક, શિબિકા, શકટ, ૭, યાન, સુચ, અંદન શયન, આસન, વાહન, કુય, ધન, ધાન્ય, પાન, ભોજન, આચ્છાદન, ગંધ, માત્ર, ભાજન, ભવનવિધિ આદિ અનેક વિધાનો • • તથા * * હાથે પર્વત, નગર, નિગમ, જનપદ, મહાનગર, હોમુખ, ખેટ, કટિ, મડંભ, અંબાહ, પતનથી સુશોભિત ભરતણોમ • • જ્યાંના નિવાસી નિર્ભય નિવાસ કરે છે, એવી સાગર પર્યન્ત પૃથ્વીને એકછત્ર (રાજ્ય કરી ભોગવવા છતાં તૃિપ્તિ થતી નથી).
અપરિમિત અનંત ધૃણા અનુગત મહેચ્છા [ વૃક્ષનું સાર-નિરજ મૂલ છે. લોભ, કવિ, કષાય (આ વૃક્ષના મહાઅંધ છે. શત ચિંતા નિશ્ચિત. વિપુલ [આ વૃrk/] શાખાઓ છે, ગૌવ જ તેના વિશાળ શાખાય છે. નિકૃતિરૂપ વચા-x-પલ્લવને ધારણ કરે છે. કામભોગ જ વૃક્ષનાં પુષ્પ અને ફળ છે. શ્રમ, ખેદ, કલહ તેના કંપાયમાન અગ્ર શિખરો છે. [આ પરિગ્રહ] રાજ દ્વારા સંપૂજિત, બહુજનના હદય વલ્લભ છે. મોના ઉત્તમ મુક્તિ માર્ગની આગલા સમાન છે. આ છેલ્ડ અધર્મદ્વાર છે.
વિવેચન-૨૧ -
જંબુ, એ શિષ્ય આમંત્રણ છે. ચોથા આશ્રયદ્વાર પછી પરિગ્રહણ અથવા પરિગ્રહિત કરાય તે પરિગ્રહ. અહીં પરિગ્રહને વૃક્ષરૂપે દેખાડેલ છે. પરિગ્રહ કેવો છે ? વિવિધ મણી આદિ, ભારત, પૃથ્વીને ભોગવવા છતાં જે અપરિમિત, અનંત તૃષ્ણાગત મહેચ્છા, તે જ પરિગ્રહવૃક્ષનું મૂળ છે. તેમાં મણી-ચંદ્રકાંતાદિ, કનક-સુવર્ણ, રણકäતનાદિ, પરિમલ-સુગંધ, સબદારા-નયુકત પત્ની. પરિજન-પરિવાર, મૃતક-કર્મકર, પ્રેમ-કાર્ય હોય તો મોકલવા યોગ્ય. હાથી, ઘોડા, બળદ આદિ પ્રસિદ્ધ છે.
શિબિકા-શિખર આચ્છાદિત પાનવિશેષ, શકટ-ગાડા, યાત-ગાડી વિશેષ, ચુખ્ય-વાહન, ચંદન-વિશેષ, વાતવ્યાનપાત્ર, કુણ-ગૃહોપકરણ, ખટ્વા-ખાટલી, ઘન-ગણિમાદિ, ઘાગાદિ પ્રસિદ્ધ છે, વિધિ-કાર્યસાધ્ય. તેથી જે તે બહવિધિક-અનેક પ્રકારે છે.
ભરત-શ્નો વિશેષ, નગ-પર્વત, નગરસ્વર્જિત, નિગમ-વણિક સ્થાનો, જનપદદેશ, પુસ્વર-નગરના એક ભાગરૂપ, દ્રોણમુખ-જળ, સ્થળ માર્ગસહિત, ખેટ-ધૂળીયા
પ્રવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ પ્રાકામ્યુક્ત, કર્બટ-કુનગર, મર્ડબ-વસ્તિના માર્ગમાં દૂર રહેલ, સંવાહ-સ્થાપત્ય પત-જલ, સ્થળાવમાં કોઈ એકથી યુક્ત. •x• તિમિતભેદિનીક-નિર્ભય નિવાસીજન, એકછત્ર-એક રાજ્ય, સસાગર-સમુદ્રના અંત સુધી, ભુકવા-ભોગવીને, વસુઘા-ભત એક દેશરૂપ પૃરવી. તેને ભોગવવા છતાં. સાપરિમિત-અત્યંત, વૃષણા-પ્રાપ્ત અર્ચના સંરક્ષણરૂપ, અનુગતાસંતત, નિરંતર, ઈચ્છા-અપ્રાપ્ત અર્ચની અભિલાષા, સારૂ અક્ષય, નિસ્ય-શુભફળ ચાલ્યુ ગયેલ. મૂળવૃક્ષના મૂળીયા અથવા નકના હેતુનો વિશિષ્ટ વેગ, તે રૂપ મૂળ. * x • કલિ-સંગ્રામ, કષાય-કોધ, માન, માયા રૂપ મા સ્કંધ, અહીં કપાયના ગ્રહણ છતાં જે લોભનું ગ્રહણ કર્યું તે લોભની પ્રઘાનતા બતાવે છે. ચિંતા-ચિંતન, આયાત-મત વગેરેનો ખેદ, નિયિત-નિરંતર, વિપુલ-વિસ્તીર્ણ, શાલાશાખા છે.
ગારવ-ઋદ્ધિ આદિમાં આદર કરવો, પવિલિય-વિસ્તાર વાળા, પ્રવિટપશાખામધ્ય અગ્રભાગ કે અગ્ર વિસ્તાર • x • નિકૃતિ-અતિ ઉપચાકરણથી વંચનછેતવું અથવા માયાકર્મનું આચ્છાદન કરવું. તે રૂપ વસા, પુત્ર, પહલવ. * * * * • આયાસ-શરીરખેદ, વિસૂરણ-ચિતખેદ, કલહ-બોલીને માંડવું તે રૂપ કંપતા, શિખરણવાળા. - x • મોટાવર-ભાવમોક્ષ, મુક્તિ-નિલભતા, માર્ગ-ઉપાય, પરિઘઅર્ગલા, મોક્ષવિઘાતક છે.
ઉક્ત વિશેષણથી ચાર્દેશ દ્વાર કહ્યું, હવે યજ્ઞામદ્વાર કહે છે. • સૂત્ર-૨૨ -
પરિગ્રહના ગુણનિu go નામ આ પ્રમાણે છે - પરિગ્રહ, સંચા, ચા, ઉપચય, નિધાન, સંભાર, સંકર, આદર, પિંડ, દ્રવ્યસાર, મહેચ્છા, પ્રતિબંધ, લોભાત્મા, મહર્ધિક, ઉપકરણ, સંરક્ષણ, ભાર, સંતાપોત્પાદક, કલિકરંડ, પ્રવિસ્તર, અન, સંતવ, અગુપ્તિ, આયાસ, અવિયોગ, તૃષ્ણા, અનર્થક, આસકિત, અસંતોષ. આ અને આવા પ્રકારના ગીશ નામ પરિગ્રહના છે.
• વિવેચન-૨૨ -
પરિગ્રહના ૩૦ નામો આ પ્રમાણે છે - શરીર, ઉપાધિ આદિનું પરિગ્રહણસ્વીકાર તે પરિગ્રહ, સંચય કરાય સંચય. એ રીતે ચય, ઉપાય જાણવા. નિપાનભૂમિમાં ધન રાખવું. સંભાર-ધારણ કરાય કે સારી રીતે ભરાય છે. સંકર-ભેળસેળ, સંકરણ. આદપર પદાર્થોમાં આદર બુદ્ધિ. પિંડ એકઠું કરવું. દ્રવ્યસાધનતે જ સારભૂત માનવું. મહેચ્છાઅપરિમિત ઈચ્છા. પ્રતિબંધ-આસકિ.
લોભામા-લોભ સ્વભાવ, મહદ્દી-મોટી ઈચ્છા જાવા ચાયના અથવા મતીજ્ઞાનને ઉપકાર કરનારા કારણના વિકલત્વ ચકી અપરિણામા. ઉપકરણ-ઉપધિ. સંરક્ષણઆસક્તિ વશી શરીર આદિ રક્ષણ. ભારગુરતા કરણ. સંપાતોત્પાદક-અનર્થ અને અલીકના ઉત્પાદક, કવિકરંડ-કલહનું ભાજત વિશેષ. પવિતામતધાયાદિ વિસ્તાર, અનર્ચ-અનર્ચના હેતુપણાચી.
સંસ્તવ-પરિચય, તે આસક્તિનો હેતુ હોવાથી પરિગ્રહ છે. અગુપ્તિ-ઈચ્છાને
Page #108
--------------------------------------------------------------------------
________________
૧/૫/૨૨
૨૦૧
ન ગોપવવી. આયાસ-ખેદ, તેનો હેતુ હોવાથી પરિગ્રહ પણ આયાસ છે કહ્યું છે - વધ, બંધન, મારણ, શિક્ષા પરિગ્રહમાં શું નથી ? - x • અવિયોગ-ધનાદિને ના તજવુંમતિ-સલોભતા. તૃષ્ણા-ધનાદિની આકાંક્ષા. અનર્થક-પરમાર્થ વૃત્તિથી નિરર્થક. આસક્તિ-ધનાદિની મૂછાદિ. આ પરિગ્રહના નામો છે.
હવે જે પરિગ્રહ કરે છે, તેને કહે છે – • સૂત્ર-૨૩,૨૪ :
]િ વળી તે પરિગ્રહ, લોભગ્રસ્ત ઉત્તમ ભવન અને વિમાન નિવાસી મમત્વપૂવક ગ્રહણ કરે છે. પરિગ્રહરુચિ, વિવિધ પરિંગ્રહ કરવાની બુદ્ધિવાળા દેવનિકાય જેમકે અસુર, નાગ, સુવર્ણ, વિધુત, અગ્નિ, હીપ, ઉદધિ, દિશિ, વાયુ, સ્વનિત-કુમારો... આણપ%િ, પણપ%િ, ઋષિવાદી, ભૂતવાદી, કંદિત, મહાકંદિત, કુહંડ, પતંગ દેવો... પિશાચય, ભૂત, ચક્ષ, રાક્ષસ, કિંનર, કિંધુરુષ, મહોરણ, ગંધર્વ દેવો... તિછલિોકવાસી પંચ પ્રકારના જ્યોતિષ્ક દેવો - બૃહસ્પતિ, ચંદ્ર, સૂર્ય, શુક, શનૈશાર, રાહુ, ધૂમકેતુ, બુધ, મંગળ-તત તપનીય કનકવણઈ. જે પણ ગ્રહો જ્યોતિ ચક્રમાં સંચાર કરે છે. કેતુ, ગતિરતિક ૨૮-પ્રકારના નક્ષત્ર દેવગણ, વિવિધ સંસ્થાન સંસ્થિત તારાગણ, સ્થિતલેયી, ચાર ચરનારા, અવિશ્રામ મંડળ ગતિ [મનાય છે.] ઉરિચ-ઉદdલોક-વાસી વૈમાનિક દેવો બે પ્રકારે છે : [કલ્પોપva] સૌધર્મ, ઈશાન, સનતકુમાર, માહેન્દ્ર, બહાલોક, લાંતક, મહાશુક, સહસાર, આtત, iણત, આરણ, અયુત માં ઉત્તમ કલા-વિમાનવાસી દેવો છે. ઝવેયક અને અનુત્તરા એ બે ભેદે કપાતીત વિમાનવાસી દેવો છે, તેઓ મહદિક, ઉત્તમ સુરવરો છે.
આ ચારે પ્રકારના દેવો, પર્વદા સહિત પરિગ્રહને ગ્રહણ કરે છે. તેઓ ભવન, વાહન, માન, વિમાન, શયન, આસન, વિવિધ વા-આભુષણ, પ્રવર આયુધ, વિવિધ મણી, પંચવણ દિવ્ય ભાજનવિધિ, વિવિધ કામરૂપ, વૈક્રિય અસરામણનો સમુહને દ્વીપસમુદ્ર, દિશા-વિદિશા, ચા, વનખંડ, પર્વત, ગ્રામ, નગર, આરામ, ઉધાન, કાનન તથા કૂવા, સરોવર, તળાવ, વાપી, દીર્ધકા, દેવકુલ, સભા, પ્રપા, વસ્તી દિને અને ઘણાં કીતનીય સ્થાનોનો મમત્વ-પૂર્વક
સ્વીકાર કરે છે. આ રીતે વિપુલ દ્રવ્યવાળા પરિગ્રહને ગ્રહણ કરીને ઈન્દ્રો સહિત દેવગણ પણ વૃદ્ધિ કે સંતુષ્ટી અનુભવતા નથી.
આ દેવો અતિ તીવલોભથી અભિભૂત સંજ્ઞાવાળા છે, તેથી વધિર પર્વતો, પુકાર, વૃત્ત, કુંડલ, ચકવર, માનુષોત્તર-પર્વતો, કાલોદધિ, લવણ-સમુદ્ર, નદીયો, કહપતિ, રતિકર, દધિમુખ, રાવપાત, ઉuત, કંચન, uિs, વિચિત્ર, યમકવર, શિખરી-પર્વતો અને કૂટવાસી, વક્ષસ્કાર પર્વત, અકર્મભૂમિમાં અને સુવિભકત દેશમાં રહેનારા - -
: - કર્મભૂમિમાં જે કોઈ મનુષ્ય, ચાતુરંત ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, માંડલીક, ઈશ્વર, તલવર, સેનાપતિ, ઈભ્ય, શ્રેષ્ઠી, રષ્ટ્રિક, પુરોહિત, કુમારો,
૨૦૨
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ દંડનાયક, માડંબિક, સાવિાહ, કૌટુંબિક, અમાત્ય, આ બધા અને તે સિવાયના મનુષ્યો પરિગ્રહ સંચય કરે છે. આ પરિગ્રહ અનંત, આશરણ, સુરત, ઘુવ,
અનિત્ય, અશાશ્વત, પાપકર્મનું મૂળ છે, જ્ઞાનીજન માટે ન્યાય, વિનાશનું મૂળ, ઘણાં વધ-બંધ-કલેશનું કારણ, અનંત સંકલેશનું કારણ છે. આ રીતે તે દેવો ધન-5નકર આદિનો સંચય કરતા, લોભગ્રસ્ત થઈ, સમસ્ત પ્રકારના દુઃખોના સ્થાન એવા આ સંસારમાં પરિભ્રમણ રે છે.
પરિગ્રહને માટે ઘણાં લોકો સેંકડો શિલ્પો, શિક્ષા, નિપુણતા ઉત્પન્ન કરનારી લેખ આદિ શકનિરત પર્યન્તની, ગણિતપધાન બોંતેર કળાઓ તથા રતિ ઉત્પાદક ૬૪ મહિલપુણોને શીખે છે. અસિ-મસિ-કૃષિ-વાણિજ્ય-વ્યવહારની શિક્ષા લે છે. અર્થશાસ્ત્ર, ધનુર્વેદ, વિવિધ વશીકરણાદિ યોગની શિક્ષા લે છે.
આ રીતે પરિગ્રહના સેંકડો ઉપાયોમાં પ્રવૃત્તિ કરતા મનુષ્ય જીવનપત્તિ નાચતા રહે છે. તે મંદબુદ્ધિ પરિગ્રહનો સંચય કરે છે. તેઓ પરિગ્રહને માટે પણ વધા કરવા પ્રવૃત્ત રહે છે. જૂઠ-નિકૃતિજ્ઞાતિ સંપ્રયોગ, પરદ્રવ્યમાં લાલચુ, સ્વ-પર આના ગમન અને આસેવનમાં શરીરમ્પનો ખેદ પામે છે - કલહ, લંડન, વૈર કરે છે. અપમાન-ાતના સહન કરે છે. ઈચ્છા, મહેચ્છારૂપી તૃષાથી નિરંતર તરસ્યા રહે છે. વણા-વૃદ્ધિ-લોભમાં પ્રસ્ત, અarણ-નિગ્રહ થઈ ક્રોધ-માનમાયા-લોભને સેવે છે. આ અકિતનીય પરિગ્રહમાં જ નિયમથી શલ્ય, દંડ, ગારવ, કષાય અને સંજ્ઞા હોય છે. કામગુણ, આad, ઈન્દ્રિય, લેયા, સ્વજનસંપયોગ થાય છે. અનંત સચિતઅચિત-મિગ્ર દ્રવ્યોના ગ્રહણની ઈચ્છા રે છે.
દેવ-મનુષ્ય-અસુર સહિત આ લોકમાં જિનવરોએ લોભ-પરિગ્રહ કહે છે. સવલોકમાં સજીવોને પરિગ્રહ સમાન અન્ય કોઈ પાશ-કુંદો કે બંધન નથી.
[૨૪] પરિગ્રહાસકત-પરલોકમાં નાશ પામે છે, અજ્ઞાન અંધકારમાં પ્રવેશે છે. મહામોહ મોહિતમતિ, તમિત્ર અંધકાર, લોભમાં વશ થઈને બસ-સ્થાવર, સૂમ-ભાદર, પતિ-પતિમાં યાવત [ચતુર્ગતિક સંસારમાં ભ્રમણ કરે છે.
આ તે પરિગ્રહનો ઇહલૌકિક-પરલૌકિક ફળવિપાક છે, અસુખ, ઘણું દુ:ખ, મહાભય, અતિ પ્રગાઢ કર્મરજદારુણ, કર્કશ, આશાતાથી હજારો વર્ષે પણ મુકત થતા નથી. તેને ભોગવ્યા વિના મોક્ષ ન થાય. આ પ્રમાણે જ્ઞાતકુળ નંદન, મહાત્મા, જિન, વીરવર નામધેયે પરિગ્રહનો ફળવિપાક કહ્યો છે. વિવિધ પ્રકારના ચંદ્રકાંતાદિ મણી, સુવર્ણ, ર્કીતનાદિ ચાવતું આ મોક્ષરૂપ મુકિતમાર્ગની અગલારૂપ, આ પરિગ્રહ એ પાંચમું ધર્મદ્વાર છે.
• વિવેચન-૨૩,૨૪ -
વળી તે પરિગ્રહ મમાયંતિ-“મારું એમ મૂછવિશ થઈને કરે છે, મમાયંતેસ્વીકારે છે ભવનવાસી આદિ સ્પષ્ટ છે. જેને પરિગ્રહ કર્યો છે તે પરિગ્રહરઈ. પરિગ્રહ ન હોય તો વિવિધ પ્રવૃત્તિ કરે છે. અસુર-અસુકુમાર, ભુજગ-નાગકુમાર ઈત્યાદિ પૂર્વવતું. તેમાં અસુરકુમારથી સ્વનિતકુમાર સુધી ભવનપતિના ભેદ છે. અણપતિથી
Page #109
--------------------------------------------------------------------------
________________
૧/૫/૨૩,૨૪
૨૦૩
પતક સુધી વ્યંતરનિકાય ઉપરવર્તી વ્યંતરના ભેદ છે, પિશાયાદિ આઠ વ્યંતરના ભેદો છે. તિર્યગવાસી એ વ્યંતરનું વિશેષણ છે. ચંદ્રાદિ પંચવિધ જ્યોતિષી પ્રસિદ્ધ છે. બૃહસ્પતિ આદિ ગ્રહો છે. તપ્ત તપનીયકનકવણ - નિમતિ લાલ વર્ણથી સુવણી તુલ્યવર્ણવાળા જાણવા. આ સિવાયના ચાલક આદિ ગ્રહો પણ જ્યોતિચકે ચારચરણ, ચાંતિ-આચરે છે. કેતુ એ જ્યોતિક વિશેષ છે.
ઉક્ત ગતિરતિક તથા ૨૮ નમો-અભિજિતાદિ. વિવિધ સંસ્થાન સંસ્થિત તારાઓ, સ્થિતલેશ્ય - અવસ્થિત દીપ્તિવાળા, કેમકે મનુષ્યોગથી બહાર રહેલા છે. ચારિણ-મનુષ્ય ક્ષેત્રમાં સંયરતા. કઈ રીતે ચરતા ? અવિશ્રાંત મંડલગતિથી. ઉપસ્થિરતિછલોકના ઉપરના ભાગે વર્તતા. ઉર્વલોકવાસી બે ભેદે - કભોપપ, કપાતીત. કલ્પોપપત્ત-સૌધમદિ બાર. કાતી-રૈવેયક, અનુત્તર બે ભેદે.
તેમાં જે મમત્વ કરે છે, તે કહે છે – ભવનથી ઈન્દ્ર સહિત સુધી કહેવું. પવન • ભવનપતિના ગૃહ અથવા ગૃહોજ. વાહન-ગજ આદિ, યાન-શકટ વિશેષ, વિમાન
જ્યોતિક, વૈમાનિક દેવના ગૃહો. યાનવિમાન-પુષક, પાલક આદિ. - X - ભાજનવિધિભાજનજાત, કામ-સ્વેચ્છાથી. વિકર્વિતા- વાદિ વડે કરેલ વિભૂષા જે અપ્સરાગણોનો સંઘ. ચેઈય-ચૈત્યવૃક્ષ, આરામાદિ વિશેષ. કીત્યંત-સારો શબ્દ કરે છે, દેવકુલાદિનું મમત્વ કરે છે. પછી ગ્રહણ કરે છે, તે પરિગ્રહ. - - કેવા સ્વરૂપે ? તે કહે છે -
વિપુલદ્રવ્યસાર-પ્રભુત વસ્તુપધાન. ઈન્દ્રો અને દેવો મહદ્ધિક, વાંછિતાર્યની પ્રાપ્તિમાં સમર્થ અને દીધયુપ્ય હોય છે. તેવા હોવા છતાં તેઓ સંતોષ આદિ પામતા નથી. વૃપ્તિ-ઈચછા નિવૃત્તિ, તુષ્ટિ-સંતોષ, આનંદ પામતા નથી કેમકે બીજા-બીજાની વિશેષ પ્રાપ્ત વસ્તુની આકાંક્ષાથી પીડાય છે. તેઓ કેવા છે ? અત્યંત, વિપુલ લોભથી
અભિભૂત સંજ્ઞાવાળા. વર્ષધર-હિમવત્ આદિ પર્વત. કાર-ઘાતકીખંડ અને પુખસ્વરદ્વીપાદ્ધના પૂર્વ-પશ્ચિમના બે ભાગ કરનાર દક્ષિણ-ઉત્તર લાંબો પર્વત વિશેષ.
વૃતપર્વત-શબ્દાપાતી-વિકટાપાતી આદિમાં વતુળવૈતાદ્ય પર્વત, કુંડલ-બૂદ્વીપથી, અગીયારમો કુંડલ નામે દ્વીપમાં રહેલ કુંડલાકાર પર્વત, ટુચકવ-જંબૂદ્વીપથી તેરમો રચકવરદ્વીપમાં રહેલ મંડલાકાર પર્વત. માનુષોત્તર-મનુષ્યક્ષેત્ર આવક મંડલાકાર પર્વત. કાલોદધિ-બીજો સમુદ્ર, લવણ-લવણ સમુદ્ર, સલિલા-ગંગાદિ મહાનદી, હૃદ પતિ-મુખ્ય નદી મળે રહેલ પા-મહાપદ્માદિ મહાદ્ધહ. રતિકર-નંદીશ્વર દ્વીપમાં ચાર વિદિશામાં રહેલ ઝલ્લરી સંસ્થાનવાળા ચાર પર્વત. અંજનક-નંદી ઘર ચક્વાલ મધ્યવર્તી દધિમુખ પર્વત-જનક ચતુર્ય પડખે રહેલ પુષ્કરિણી મધ્યભાગ વર્તી ૧૬-પર્વત, જેમાં વૈમાનિકાદિ દેવો ઉતરીને મનુષ્ય ક્ષેત્રાદિમાં આવે છે. • x - x - કાંચનઉત્તરકુર અને દેવકર મધ્ય પ્રત્યેક પાંચ-પાંચ મહાદ્રહોમાં બંને તરફના દશ-દશ, બધાં મળીને ૨૦૦ પર્વત છે. ચિત્ર-વિચિત્ર, નિષધ વર્ષધર પર્વતની નીકટ અને શીતોદા મહાનદીના ઉભય તટવર્તી એવા આ પર્વત છે. યમકવર-નીલવ4 વર્ષધર નજીક છે.
શિખર-સમુદ્ર મધ્યવર્તી ગોસ્વંપાદિ પર્વતમાં. કૂટ-નંદનવન કૂટાદિ. તે
૨૦૪
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ વર્ષધરદિવાસી દેવો વૃદ્ધિ પામતા નથી. તથા - વક્ષસ્કાર - ચિત્રકૂટાદિ, વિજયનો વિભાગ કરનારા... અકર્મભૂમિ-હૈમવત આદિ ભોગ ભૂમિ. તે બધામાં રહેનાર. સુવિભક્ત દેશ-જનપદમાં, કર્મભૂમિ-કૃષિ આદિ કર્મસ્થાનરૂપ ભરતાદિ પંદર. આ બધામાં જે કોઈ ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, માંડલિક-રાજા, ઈશ્વર-ચુવરાજ આદિ, તલવર-પબંધ કરાયેલ રાજસ્થાનીય, સેનાપતિ-સૈન્ય નાયક, ઈભ્ય-જેના દ્રવ્યનો ઢગલો કરતી, હાથી પણ ત્યાં ન દેખાય તેવો દ્રવ્યપતિ. શ્રેષ્ઠી-શ્રીદેવતા અલંકૃત વણિનાયક. રષ્ટિકા-રાષ્ટ્ર ચિંતા નિયુક્તા, પુરોહિત-શાંતિકર્મકારી. કુમાર-રાજ્યને યોગ્ય, દંડનાયકતંગપાલ, • x• કૌટુંબિક-ગામનો મહત્તર. આ તથા આવા બીજા પરિગ્રહને એકઠો કરે છે.
કેવો ? અપરિમાણવથી અનંત, આપત્તિમાં રક્ષણ કરવા અસમર્થ હોવાથી અશરણ, દારણપણે અંત આવતો હોવાથી દુરંત, સૂર્યના ઉદયની જેમ અવશ્ય ભાવિ ન હોવાથી અgવ. અસ્થિરપણાથી નિત્યતા અભાવે અનિત્ય, પ્રતિક્ષણ વિશરપણાથી અશાશ્વત, પાપકર્મ-જ્ઞાનાવરણાદિનું મૂળ, અવકિરિયર્વ-અવકરણીય, ત્યાજય. • x • અનંત કલેશનું કારણ. સંક્લેશ-ચિત્ત-અશુદ્ધિ. •x-x- સર્વદુ:ખોને સલિલીયોઆશ્રિત હોય છે. - x •
- હવે જે રીતે પરિગ્રહ કરાય છે, તે કહે છે - પરિગ્રહને માટે જ સેંકડો શિય શીખે છે ઈત્યાદિ. શિલ-આચાર્યના ઉપદેશથી પ્રાપ્ત. ચિત્ર આદિ કર કળા. * * * તથા મહિલાના-૬૪-ગુણો. આલિંગનાદિ આઠ ક્રિયા વિશેષ, વાસ્યાયને કહેલ, પ્રત્યેકના આઠ ભેદ હોવાથી ૬૪ ગુણો થાય છે. અથવા વાત્સ્યાયને કહેલ ગીત, નૃત્યાદિ-૬૪-ગણો. તે કેવા છે ? અતિ ઉત્પાદક, સિપણેd-શિથ વડે વૃત્તિ કરનારા વડે રાજા આદિને સેવવા. - x -
અસિ-ખડ્ઝ અભ્યાસ, મસિ-મણી વડે કરાયેલ અક્ષર લિપિ વિજ્ઞાન. કૃષિખેતર ખેડવાનું કાર્ય-વાણિજ્ય-વણિ વ્યવહાર, વ્યવહાર-વિવાદ છેદન. અર્થશાસ્ત્રઅર્થોપાય પ્રતિપાદક શાસ્ત્ર, રાજનીતિ આદિ. ઈસત્ય-અષશાસ્ત્ર, ધનુર્વેદ. સરૂપગતછરી આદિ, મુષ્ટિ ગ્રહણ ઉપાય જાત વિવિધ યોગથી-ઘણી પ્રકારે વશીકરણાદિ સોગને પરિગ્રહ માટે શીખવે. આવા પ્રકારે ઘણાં પરિગ્રહ ઉપાદાનના હેતુ, અધિકરણરૂપે પ્રવર્તમાન જાણવા. ચાવજીવ-આજન્મ નૃત્ય કરે છે. તથા અબુદ્ધિ કે મંદબુદ્ધિ અથવા દુષ્ટ બુદ્ધિયુક્ત પરિગ્રહને સંચિત કરે છે. પ્રાણીઓ પરિગ્રહ માટે જ આમ કરે છે -
પ્રાણ-જીવોના વઘકરણ-હનનક્રિયા. અલીક-મૃષા વાદ, નિકૃતિ-અત્યંત આદરણથી બીજાને છેતસ્વા. સાતિસંપ્રયોગ-ગુણરહિત દ્રવ્યને બીજા દ્રવ્યમાં ભેળવી ગુણોકપનો ભ્રમ ઉપજાવવો. પરદધ્વામિઝ-પરધન લોભ કે પદ્ધવ્ય. સપરદારગમણ સેવણા સ્વદારા ગમનમાં શરીર-મન વ્યાયામ કરે છે, પરસ્ત્રી સેવન પ્રાપ્ત ન થતાં મનોખેદ કે બીજાના મનને પીડા કરે છે. કલહ-વાચાથી, લંડન-કાયાથી, વૈઅનુશય અનુબંધ. અપમાન-વિનય ભંશ, વિમાનનાકદર્થના. કેવા થઈને કરે છે ?
Page #110
--------------------------------------------------------------------------
________________
૧/૫/૨૩,૨૪
તે કહે છે –
ઈચ્છા-અભિલાષ માત્ર, મહેચ્છા-ચક્રવર્તી આદિની જેમ મહાભિલાષ. તે જ પિપાસા-તૃષા વડે સતત કૃષિત. તૃષ્ણા-દ્રવ્ય અવ્યય ઈચ્છા, વૃદ્ધિ-અપ્રાપ્ત અર્થની આકાંક્ષા, લોભ-ચિતમોહન તેના વડે ગ્રસ્ત-અભિવ્યાપ્ત. અનિગૃહિતાત્મા-આત્મા વડે અનિગૃહીત. ક્રોધાદિ કરે છે. અકીર્તન-નિંદિત. પરિગ્રહથી આ નિયમા થાય છે – શલ્ય-માયાદિ ત્રણ, દંડ-દુપ્પણિહિત મનો-વચન-કાય લક્ષણ, ગૌરવ-ઋદ્ધિ, રસ, સાતારૂપ, કપાય સંજ્ઞા પ્રસિદ્ધ છે. કામગુણા-શબ્દાદિ, આશ્રવ-આશ્રવદ્વારો પાંચ છે. - ૪ - ૪ - દેવ, મનુષ્ય, અસુર લોકમાં [ઉક્ત લોભ પરિગ્રહ જિનવરે કહ્યો છે, ધર્માર્થ પરિગ્રહ નહીં. આ પરિગ્રહથી અન્ય કોઈ ફેંદો-બંધન કે પ્રતિબંધ સ્થાનરૂપ આસક્તિ આશ્રય નથી. સર્વજીવોને સર્વલોકમાં પરિગ્રહ હોય છે. કેમકે અવિરતિ દ્વારથી સૂક્ષ્મ પણ પરિગ્રહ સંજ્ઞાનો સદ્ભાવ હોય છે.
જે રીતે કરે છે તે કહ્યું. હવે પરિગ્રહ જે ફળ આપે છે, તે કહે છે – પરલોકમાં અર્થાત્ જન્માંતરમાં અને શબ્દાદિ આ લોકમાં સુગતિના નાશથી નષ્ટ થાય છે, સત્પંથથી ભ્રષ્ટ થાય છે. અજ્ઞાન રૂપ અગ્નિમાં પ્રવેશે છે. મહામોહ-પ્રકૃષ્ટ ઉદય ચારિત્ર મોહનીયથી મોહિતજાતિવાળા રાત્રિ જેવા અજ્ઞાનાંધકારમાં પ્રવેશે છે.
૨૦૫
કેવા જીવસ્થાનોમાં નાશ પામે છે ? તે કહે છે – ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા આદિ મનુષ્ય પર્યન્ત પૂર્વવત્ જાણવું તેમાં જરા-મરણ-રોગ-શોકની બહુલતાથી પલ્યોપમ-સાગરોપમ અનાદિ-અનંત દીર્ધકાળ ચાતુરંત સંસાર અટવીમાં ભમે છે. તેઓ કેવા ફળને ભોગવનારા થાય છે ? જીવો, લોભ વશ થઈને પરિગ્રહમાં સંનિવિષ્ટ રહે છે. શેષ પૂર્વ અધ્યયનવત્.
મુનિ દીપરત્નસાગરે કરેલ
આશ્રવ-અધ્યયન-૫-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
હવે પાંચ આશ્રવના નિષ્કર્ષ માટે ગાથાસમૂહ કહે છે - • સૂત્ર-૨૫ થી ૨૯ [પાંચ ગાથા] :
[૨૫] આ પૂર્વોક્ત પાંચ આસવદ્વારોના નિમિત્તે જીવ પ્રતિસમય કર્મરૂપી રજનો સંચય કરી ચાર ગતિરૂપ સંસારમાં ભમે છે.
[૨] જે કૃવષુવાન્ ધર્મને સાંભળતા નથી, સાંભળીને જે પ્રમાદ કરે
છે, તે અનંતકાળ સુધી ચાર ગતિમાં ગમનાગમન કરે છે.
[૨૭] જે પુરુષ મિથ્યાદષ્ટિ, ધાર્મિક, નિકાચિત કર્મબંધ કરેલા છે, તે ઘણાં પ્રકારે શિક્ષા પામી, ધર્મ સાંભળે પણ આચરે નહીં
[૨૮] જિનવચન સર્વ દુઃખનાશ માટે મધુર ગુણ વિરેચન છે. પણ મુધા અપાતા આ ઔષધને ન પીવા ઈચ્છે, તેનું શું થઈ શકે?
[૨૯] જે પાંચ [આશ્રવ] ત્યાગે, પાંચ [સંવર] રક્ષે, તેઓ કરજથી
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
૨૦૬
સર્વથા રહિત થઈ સર્વોત્તમ સિદ્ધિ પામે છે.
• વિવેચન-૨૫ થી ૨૯ઃ
અનંતર વર્ણિત સ્વરૂપ પાંચ અસંવર-પ્રાણાતિપાતાદિ આશ્રવ વડે જીવસ્વરૂપ ઉપરંજનથી જ્ઞાનાવરણાદિ કર્મને આત્મ પ્રદેશ વડે એકઠાં કરીને, પ્રતિક્ષણ દેવાદિભેદથી ચાર પ્રકારે, ગતિ નામ કર્મોદય સંપાદિત જીવપર્યાય વિભાગ જેના છે તે સંસારે ભમે છે. - - - દેવાદિ સંબંધી ગતિમાં ગમન કરે છે. અનંત આશ્રવનિરોધ લક્ષણ પવિત્ર
અનુષ્ઠાન ન કરીને જેઓ શ્રુતધર્મ ન સાંભળે કે સાંભળીને પ્રમાદ કરે, સંવરરૂપે ન રહે. - ગુરુ દ્વારા ઉપદિષ્ટ બહુવિધ ધર્મ સાંભળવા છતાં મિથ્યાર્દષ્ટિ-મંદબુદ્ધિનિકાચિત કર્મ બદ્ધ પુરુષો ઉપશમનાદિ ન કરી શકે તેવા કર્મ બાંધેલ માત્ર અનુવૃત્તિ વડે ધર્મ સાંભળે, તો પણ અનુષ્ઠાન કરતાં નથી.
વિ ાઁ - શક્ય નથી. જે - જેઓ ઈચ્છતા નથી, મુધા-પ્રત્યુપકારની અપેક્ષાએ દેવાતા, પાતું-પીવાને, કેવું ઔષધ ? જિનવચન ગુણ મધુર વિરેચન-ત્યાગકારી, સર્વ દુઃખોને. - પાંચ-પ્રાણાતિપાતાદિ આશ્રવદ્વાર છોડીને, પ્રાણાતિપાતાદિ વિરમણ આદિ સંવરને પાળીને, અંતઃકરણવૃત્તિથી કર્મરજથી મુક્ત, સકલ કર્મક્ષય લક્ષ્યા સિદ્ધિ અર્થાત્ ભાવસિદ્ધિ તેથી જ અનુત્તર-સર્વોત્તમ,
પ્રશ્નવ્યાકરણ અંગ-સૂત્રના આશ્રવદ્વાનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાનુવાદ પૂર્ણ
૭ — x — x — x — x − x — x —
Page #111
--------------------------------------------------------------------------
________________
૨/૧/૩૨ થી ૩૫
* સંવર-દ્વાર
1010
૦ આશ્રવ દ્વાર કહ્યા. હવે તેના પ્રતિપક્ષરૂપ સંવર કહે છે. • સૂત્ર-૩૦,૩૧ :
[૩૦] હૈ જંબૂ ! હવે હું પાંચ સંવરદ્વાર અનુક્રમથી કહીશ. જે પ્રકારે ભગવંતે સર્વ દુઃખના વિમોક્ષના માટે કહેલ છે.
[૩૧] તેમાં પહેલું અહિંસા, બીજું સત્ય વચન, ત્રીજું અનુજ્ઞા પૂર્વક અપાયેલ [લેવું], ચોથું બ્રહ્મચર્ય, પાંચમું પરિગ્રહ જાણવું.
છ સંવર-અધ્યયન-૧-“અહિંસા''
૨૦૧
— * - * — x − x − x — * -
સૂત્ર-૩૨ થી ૩૫ ૭
[૩] સંતરદ્વારોમાં પહેલી અહિંસા-ત્રસ, સ્થાવર સર્વે જીવોને કુશલકારી છે. હું ભાવનાઓ સહિત તેના કંઈક ગુણોનું કથન કરીશ.
[૩૩] હે વ્રત ! તે આ પ્રમાણે છે – આ મહાવત સર્વલોક માટે હિતકારી છે, શ્રુતસાગરમાં ઉપદેશ કરાયેલ છે, તપ-સંયમ-મહવ્રત, શીલ-ગુણ-ઉત્તમવતો, સત્ય-આતનો અવ્યય, ન-તિર્યંચ-મનુષ્ય-દેવગતિ વક, સર્વજિનદ્વારા ઉપદિષ્ટ, કર્મરજ વિદાક, સેંકડો ભવ વિનાશક, સેંકડો દુ:ખોના વિમોચક, સેંકડો સુખની પ્રવર્તક, કાપુરુષ માટે દુસ્તર, સત્પુરુષો દ્વાર સેવિત, નિવણગમન અને સ્વર્ગ પ્રયાણક છે. આ રીતે પાંચ સંવર દ્વારા ભગવંત [મહાવીરે] કહેલ છે.
તેમાં પહેલી અહિંસા છે [જેના આ રીતે સાઈઠ નામો છે]
(૧) દેવ, મનુષ્ય, અસુર લોકને માટે દ્વીપ-દીપ, ત્રાણ, શરણ, ગતિ, પ્રતિષ્ઠા, નિર્વાણ છે. (૨) નિવૃત્તિ. (૩) સમાધિ, (૪) શક્તિ, (૫) કીર્તિ, (૬) કાંતિ, (૭) રતિ, (૮) વિરતિ, (૯) ભૃ ંગ, (૧૦) તૃપ્તિ, (૧૧) દયા, (૧૨) વિમુક્તિ, (૧૩) સાંતિ, (૧૪) સમ્યકત્વારાધના, (૧૫) મહતી, (૧૬) બોધિ, (૧૭) બુદ્ધિ, (૧૮) ધૃતિ, (૧૯) સમૃદ્ધિ, (૨૦) ઋદ્ધિ, (૨૧) વૃદ્ધિ, (૨૨) સ્થિતિ, (૨૩) પુષ્ટિ, (૨૪) નંદા, (૨૫) ભદ્રા, (૨૬) વિશુદ્ધિ, (૨૭) લબ્ધિ. (૨૮) વિશિષ્ટ દષ્ટિ, (૨૯) કલ્યાણ.
(૩૦) મંગલ, (૩૧) પ્રમોદ, (૩૨) વિભૂતિ, (૩૩) રક્ષા, (૩૪) સિદ્ધાવાસ, (૩૫) અનાશ્રવ, (૩૬) કેવલી સ્થાન, (૩૭) શિવ, (૩૮) સમિતી, (૩૯) શીલ, (૪૦) સંયમ, (૪૧) શીલપરિગ્રહ, (૪૨) સંવર, (૪૩) ગુપ્તિ, (૪૪) વ્યવસાય, (૪૫) ઉય, (૪૬) યજ્ઞ, (૪૭) આયતન, (૪૮) ચતન, (૪૯) પ્રમાદ, (૫૦) આશ્વાસ, (૫૧) વિશ્વાસ, (૫૨) અભય, (૫૩) સર્વસ્ય અમાઘાત, (૫૪) ચોક્ષ (૫૫) પવિત્રા, (૫૬) સુચિ, (૫૭) પૂજા, (૫૮) વિમલ, (૫૯) પ્રભાસા, (૬૦) નિમલતર.
આ તથા આવા બીજા સ્વગુણ નિષ્પન્ન પયિ નામો અહિંસા ભગવતીના
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
હોય છે.
[૩૪] આ અહિંસા ભગવતી જે છે તે ભયભીત માટે શરણભૂત, પક્ષી માટે ગમન સામાન, તરસ્યા માટે જળ સમાન. ભુખ્યાને ભોજન સમ, સમુદ્ર મધ્યે જહાજ સમ, ચતુષ્પદે આશ્રમરૂપ, દુઃખ સ્થિત માટે ઔષધિલ, અટવી મધ્યે સાર્થ સમાન, અહિંસા આ બધાથી વિશિષ્ટ છે, જે પૃથ્વી-જલ-અગ્નિ-વાયુ
વનસ્પતિકાય, બીજ, હરિત, જલચર-સ્થળ-ચ-ખેચર, ત્રસ-સ્થાવર, બધાં જીવોને કલ્યાણકારી છે.
૨૦૮
આ ભગવતી અહિંસા તે છે જે અપરિમિત જ્ઞાન-દર્શનધર શીલ-ગુણવિનય-તપ-સંયમના નાયક, તીર્થંકર, સર્વ જગત્ જીવવત્સલ, ત્રિલોકપૂજિત, જિનચંદ્ર દ્વારા સારી રીતે ટ છે... અવધિ જિન વડે વિજ્ઞાત છે, ઋજુમતિ મન:પર્યવજ્ઞાની દ્વારા જોવાયેલ છે, વિપુલમતિ મનઃ પવજ્ઞાનીને જ્ઞાત છે, પૂર્વધરો વડે અધીત છે, વૈક્રિય લબ્ધિધરે પાળેલ છે. મતિ-શ્રુત-મનઃપવ-કેવળજ્ઞાની વડે, આમષધિ શ્લેષ્મીપધિ-જલ્લૌષધિ-વિધિ-સૌષધિ પ્રાપ્ત વડે, બીજબુદ્ધિકોષ્ઠ બુદ્ધિ-પદાનુસારી-સંભિન્નશ્રોત-શ્રુતધર વડે, મન-વચન-કાય-જ્ઞાન-દર્શનચાસ્ત્રિબલિ વડે, ક્ષીરાશ્રત-મધ્વાશ્રય-સર્પિરાશ્રવ વડે, અક્ષીણમહાનસિક વડે, ચારણ-વિધાધર વડે, ચતુર્થભક્તિક યાવત્ છ માસ ભક્તિક વડે -
[તથા] ઉત્સિતા-નિતિ-અંત-પ્રાંત-સૂક્ષ-સમુદાનચરક વડે, ગ્લાયક વડે, મૌનાક વડે, સંસૃષ્ટ-તાત સંસૃષ્ટ કલ્પિક વડે, ઉપનિધિક વડે, શુદ્વૈષણિક વડે, સંખ્યાદત્તિક વડે, દૃષ્ટ-અષ્ટ-સૃષ્ટલાભિક વડે, આયંબિલપુરિમાદ્ધ-એકાશનિક-નિર્વિકૃતિક વડે, ભિન્ન અને પરિમિત પિંડપાતિક વડે, અંત-પ્રાંત-અરસ-વિરસ-રૂક્ષ-તુચ્છ આહારી વડે, અંત-પ્રાંત-સૂક્ષ-તુચ્છ-ઉપશાંતપ્રશાંત-વિવિધજીવી વડે, દૂધ-મધુ-ઘી ત્યાગી વડે, મધ-માંસ ત્યાગી વડે, સ્થાનાયિક-પ્રતિમાસ્થાયિક-સ્થાનોત્કટિક-વીરસનિક-નૈષધિક-દંડાયતિકલખંડશાયિક વડે, એકપાઈક-આતાપક-અપવત-અનિષ્ઠીવક-અર્કષક વડે, ધૂતકેશ-મન્નુ-રોમ-નખના સંસ્કારત્યાગી વડે. સર્વ ગાત્ર પ્રતિક્રર્મથી વિમુક્ત વડે (તથા) શ્રુતધર દ્વારા તત્ત્વાર્થને અવગત કરાવનાર બુદ્ધિના ધાક ધીર મહાપુરુષોએ [આ અહિંસા] સમ્યક્ આચરણ કરાયેલ છે.
આશીવિશ્વ સર્પ સમાન ઉગ્ર તેજ સંપન્ને, વસ્તુતત્વના નિશ્ચય અને પુરુષાર્થમાં પૂર્ણ કાર્ય કરનારી બુદ્ધિથી સંપન્ન પ્રજ્ઞાપુરુષોએ નિત્ય સ્વાધ્યાય-ધ્યાન અનુબદ્ધ ધર્મધ્યાન, પાંચ મહાવ્રતરૂપ ચાસ્ત્રિયુક્ત, સમિતિથી સમિત, સમિત પાપા, પદ્ જીવનિકાય જગવત્સલ, નિત્ય અપમત રહી વિચરનારા તથા આવા બીજાઓએ પણ તેને આરાધી છે.
આ અહિંસા ભગવતીના પાલક પૃથ્વી-અગ્નિ-વાયુ-તરુગણ-ત્રાસ્થાવર સર્વ જીવ પ્રતિ સંયમરૂપ ધ્યાને માટે શુદ્ધ ભિક્ષાની ગવેષણા કરવી જોઈએ. જે આહાર સાધુ માટે ન કરેલ, ન કરાવેલ, નાહૂત, અનુદિષ્ટ, ન
Page #112
--------------------------------------------------------------------------
________________
૨/૧/૩૨ થી ૩૫
૨૦૯ ખરીદેલ હોય, નવકોટિણી વિશુદ્ધ, દશ શેષોથી રહિત ઉગમ-ઉત્પાદન-એષણા શુદ્ધ, દેવાની વસ્તુમાં આગંતુક જીવ સ્વયં પૃથક થઈ ગયા હોય, સચિત્ત જીવો ચુત થયા હોય, અચિત્ત અને પ્રાસુક હોય [એવી ભિક્ષાની સાધુ ગવેષણા કરે.] - આસને બેસી કથા - ધર્મોપદેશ કરી આહાર ગ્રહણ ન કરે. ચિકિત્સા, મંત્ર, મૂલ, ભૈષજ્ય હેતુ ન હોય, લક્ષણ-ઉપાય-રવન જ્યોતિ નિમિત્ત, ચમત્કારને કારણે મળેલ ન હોય, દંભથી-રક્ષણથી-શિક્ષણ આપીને મેળવેલ ભિl ન . વંદન-સ્સન્માનપૂજન કે આ ત્રણે કરવા દ્વારા ભિાની ગવેષણા ન કરે. હીલનાનિંદા-ગઈ કે આ ત્રણે કરીને ભિક્ષાની ગવેષણા ન કરે ભયદેખાડી-તનાતાડના કરી કે આ ત્રણે પ્રકારે ભિક્ષાની ગવેષણા ન કરે. ગારવ-કુહણતાદરિદ્રતા કે આ ત્રણે દેડી ભિક્ષાની ગવેષણા ન કરે. મિત્રતા-પ્રાર્થના-રોવના કે આ ત્રણે દેખાડી ભિક્ષાની ગોષણા ન કરે.
પરંતુ તે સાધુ) અજ્ઞાત રૂપે, અગણિત-આદુષ્ટ-આદીન-વિમન-કરણઅવિષાદપણે, અપસ્મિતયોગી થઈ, “ચંતન-ઘડણ-કરણ-ચરિત-વિનયગુણ યોગ સંપયુકત થઈ સાધુ ભિષણામાં રત રહે.
આ પ્રવચન સર્વ જીવોની રક્ષા અને દયાને માટે ભગવતે સમ્યફ રીતે કહેલ છે, જે આત્માને હિતકર, પરલોકભાવિક, ભાવિમાં કલ્યાણ કરનારું, શુદ્ધ ન્યાયપૂર્ણ, કુટિલ, અનુત્તર, સર્વ દુઃખ-પાપનું ઉપશામક છે.
તેમાં પહેલાં વ્રતની આ પાંચ ભાવનાઓ પ્રાણાતિપાત વિરમણ વ્રતના રક્ષણાર્થે છે –
(૧) ઉમવા અને ચાલવામાં ગુણ યોગને જોડનારી, યુગપ્રમાણ ભૂમિ ઉપર પડતી દષ્ટિ વડે, નિરંતર કીટ-પતંગ-~સ-સ્થાવર જીવોની દયામાં તત્પર થઈ ફુલ-ફળ-છાલ-પ્રવાલ-કંદ-મૂળ-પાણી-માટી-બીજ-હરિતાદિને લઇને સમ્યક પ્રકારે ચાલવું જોઈએ. એ રીતે સર્વે પ્રાણીની હીલના, નિંદા, દહીં, હિંસા, છેદન, ભેદન વધ ન કરવો જોઈએ. જેથી તે જીવો કંઈપણ ભય કે દુ:ખ ન પામે. આ રીતે ઈયસિમિતિ યોગ વડે અંતરાત્મા ભાવિત થાય, શબલd-સંક્લેશથી રહિત, અld ચાસ્ત્રિ ભાવનાથી યુકત, સંયમશીલ અને અહિંસક સુસાધુ કહેવાય.
() બીજી-મન:સમિત. પાપમય, ધાર્મિક, દારુણ, નૃશંસ, વધ-બંધલેરાની બહુલતાયુક્ત, ભય-મરણ-ક્લેશથી સંક્ષિપ્ત, આવા પાપયુક્ત મન વડે કંઈપણ વિચારવું નહીં. આ રીતે મનસમિતિ યોગ વડે અંતરાત્મા ભાવિત થાય છે. તથા અશભલ, અસંકિલષ્ટ અાત ચાસ્ટિાભાવનાથી યુકત સંયમશીલ અને અહિંસક સુસાધુ કહેવાય.
(૩) ત્રીજી-વચનસમિતિ. પાપમય વાણીથી કંઈજ ન બોલવું. એ રીતે વનસમિતિ યોગથી ભાવિત અંતરાત્મા થાય છે. અશભલ, અસંકિલષ્ટ, અખંડ ચારિત્ર ભાવનાથી અહિંસક, સંયત સાધુ થાય છે.
(૪) ચોથી-આહાર એષણામાં શુદ્ધ, ઉંછ ગવેષણા કરવી. અજ્ઞાત, [15/14.
૨૧૦
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ અગ્રથિત, આદુષ્ટ, અદીન, અકરણ, વિષાદી, અપતિંતયોગી, યતન-ઘડણકરણ-ચરિત-વિનયગુણ યોગ સંપ્રયોગયુકત થઈને સાધુ ભિષણાયુક્ત સામુદાનિકપણે ઉછ ભિક્ષાયથિી ગ્રહણ કરી ગુરુજન પાસે આવી. ગમનાગમના અતિયા-પ્રતિક્રમણ પ્રતિક્રમીને, ગુરને આલોચના આપીને ગુરને ગૌચરી બતાવી, પછી ગુરુ દ્વારા કરાયેલ નિર્દેશ મુજબ નિરતિચાર અને અપમત્ત થઈ, ફરી પણ અનેષણાજનિત દોષની પુનઃ પ્રતિક્રમણા કરી, શાંત ભાવે, સુખપર્ક બેસીને મુહૂd માત્ર ધ્યાન-શુભયોગ-જ્ઞાન-સ્વાધ્યાયમાં મનને ગોપનીને, ધર્મયુક્ત મન કરી, ચિત્તશુન્યતા રહિત થઈ, સુખ-અવિગ્રહન્સમાધિત-શ્રદ્ધા સંવેગ નિર્જરાયુdપ્રવચન વત્સલભાવિત મનવાળો થઈને આસનેથી ઉઠી, હષ્ટ-તુષ્ટ થઈને યથારાનિક સાધુને આહારાર્થે નિમંત્રણ કરે, ગુરુજન વડે લાવેલ આહાર સાધુઓને ભાવથી વિતરીત કરીને આસને બેસે. પછી મસ્તક સહિત શરીરને તથા હથેળીને સારી રીતે પ્રમાર્જે પછી મૂછ-ગૃદ્ધિ-ગથિતત-ગહ-લોલુપતા આસકિતન્કલુપતા આદિથી રહિત થઈ, પરમાર્થ બુદ્ધિ ધાક સાધુ સુર-સુર કે ચબરાબ અવાજ કર્યા વિના, બહુ જલ્દી કે બહુ ધીમે નહીં તે રીતે, આહાર ભૂમિ પર ન પડે તે રીતે, મોટા અને પ્રકાશયુકત પત્રમાં, વતની અને આદર સહ સંયોજના-અંગાર-ધુમ દોષથી રહિત થઈ, ધુરીમાં તેલ દેવા કે શા ઉપર મલમ લગાડવાની જેમ કેવલ સંયમયાત્રા નિવહિ માટે અને સંયમભારને વહન કરવાને માટે, પ્રાણ ધારણ કરવા માટે સંયમથી સમિત થઈને સાથ આહાર કરે. આ પ્રમાણે આહાર સમિતિ યોગથી અંતરાત્મા ભાવિત થાય છે. અશિબલ-અસંક્લિષ્ટ-ld ચા»િ ભાવનાથી સાથે અહિંસક અને સંગત થાય.
પાંચમી-આદાન ભાંડ નિપસમિતિ. પીઠ, ફલક, શય્યા, સંથારો, વસ્ત્ર, પાત્ર, કંબલ, દંડ, રજોહરણ, ચોલપટ્ટો, મુહાની, પાદપીંછનકાદિ આવા સંયમને ઉપકાક ઉપકરણ સંયમની રક્ષા માટે તથા પવન, ધૂપ, ડાંસ, મચ્છર, શીત આદિથી શરીરની રક્ષાને માટે રાગદ્વેષ રહિત થઈ ધારણ-ગ્રહણ કરે સાધુઓ રોજ તેનું પડિલેહણ, પ્રસ્ફોટન, પ્રમાર્જના કરવામાં રાત-દિવસ સતત અપમત રહેવું તથા ભાજન, ભાંs, ઉપધિ અને અન્ય ઉપકરણો યતનાપૂર્વક લેવા કે મુકવા જોઈએ. આ પ્રમાણે આદાન-ભાંડ-નિક્ષેપણા-સમિતિ યોગથી અંતરાત્મા ભાવિત થાય છે તથા અણબલ-અસંકિલષ્ટ-અક્ષત ચાસ્ત્રિ ભાવનાથી સાધુ અહિંસક અને સંયત બને છે.
આ પ્રમાણે મન-વચન-કાયાથી સુરક્ષિત આ પાંચ ભાવના રૂપ ઉપાયો વડે આ અહિંસા સંવર દ્વારા મલિત થાય છે તેથી વૈર્યવાન અને પ્રતિમાનું પુણે સદા સમ્યફ પ્રકારે તેનું પાલન કરવું જોઈએ. આ અનાયવ છે, અકલુષ-અછિદ્રઅસંકિલષ્ટ છે, શુદ્ધ છે, સર્વ જિનેશ્વર વડે અનુજ્ઞાત છે. • • • આ પ્રમાણે પહેલું સંવર દ્વાર પતિ, પાલિત, શોધિત, તિરિત, કીર્તિત, આરાધિત, આજ્ઞા વડે અનુપાવિત થાય છે. એમ જ્ઞાનમુનિ ભગવંતે પ્રજ્ઞાપિત, પ્રરૂપિત કરેલ છે. આ
Page #113
--------------------------------------------------------------------------
________________
૨/૧/૩૨ થી ૩૫
સિદ્ધવર શાસન પ્રસિદ્ધ છે, સિદ્ધ છે, બહુમૂલ્ય છે, સમ્યક્ પ્રકારે ઉપદિષ્ટ છે અને પ્રશસ્ત છે. - - તેમ હું કહું છું.
• વિવેચન-૩૦ થી ૩૫ ઃ
૨૧૧
હે જંબૂ ! હવે આશ્રવદ્વાર પછી પાંચ સંવ-કર્મનું ઉપાદાન ન કરવારૂપ દ્વારને - ઉપાયોને હું કહીશ. આનુપૂર્વા-પ્રાણાતિપાત વિરમણ આદિ ક્રમથી જે પ્રમાણે શ્રી મહાવીર વર્ઝમાનસ્વામીએ કહેલ છે. આ સમાનતા અવિર્યમાત્રથી છે, સકલ સંશય વ્યવચ્છેદ, સર્વસ્વભાષાનુગામિ ભાષાદિ અતિશય વડે નથી.
પહેલું સંવર દ્વાર અહિંસા છે, બીજું સત્ય વચન કહ્યું. દાં-અપાયેલ અશનાદિ, અનુજ્ઞાત-પીઠ, ફલક આદિ ભોગવવા માટે અપાયેલ, તે અશનાદિ માફક ન લેવા. સંવ-દત્તાનુજ્ઞાત લક્ષણ ત્રીજું સંવર. બ્રહ્મચર્ય અને અપરિગ્રહત્વ ચોથુંપાંચમું સંવર.
- X -
તે પાંચમાં પહેલું અહિંસા - ત્રસ, સ્થાવરોમાં સર્વે ભૂતોને ક્ષેમકરણ કરનારી. તે અહિંસા પાંચ ભાવનાયુક્ત છે. હું તેના ગુણદેશને કંઈક કહીશ. હવે આ વસ્તુ
ગધપણે કહે છે -
-
સંવર શબ્દ વડે તેને કહે છે. હે સુવ્રત-શોભનવત ! જંબૂ ! મહતી-ત્રણ કરણ, ત્રણ યોગથી, જાવજ્જીવ સર્વ વિષય નિવૃત્તિરૂપથી અને અણુવ્રત અપેક્ષાએ મોટી. વ્રત-નિયમા મહાવત. લોકે ધૃતિદાનિ-જીવલોકમાં ચિત સ્વાસ્થ્યકારી વ્રતો. વાચનાંતરથીલોકના હિત માટે બધું આપે છે તે. - x - તપ-અનશનાદિ પૂર્વ કર્મનું નિર્જરણ ફળરૂપ. સંયમ-પૃથ્વી આદિ સંરક્ષણ લક્ષણ, નવા કર્મનું ફલ ન આપનાર, તે રૂપ. વ્યય-ક્ષય, તપ-સંયમ અવ્યય,
શીલ-સમાધાન, ગુણ-વિનયાદિ, તેના વડે પ્રધાન જે વ્રતો તે શીલગુણવવ્રતાનિ અથવા શીલના ઉત્તમ ગુણો. તેનો જે વ્રજ-સમુદાય તે શીલગુણવસ્ત્રજ. સત્યમૃષાવાદવર્જન. આર્જવ-માયાવર્જન, તત્વધાન વ્રતો. નકાદિ ચાર ગતિને મોક્ષ
પ્રાપકતાથી વિચ્છેદ કરે છે. તે સર્વજિન વડે પ્રતિપાદિત કરેલ છે. - X - જે કર્મજને
વિદારે છે. સેંકડો ભવના વિનાશક, તેથી જ સેંકડો દુઃખોના વિમોચક, સેંકડો સુખની પ્રવર્તક. કાયર પુરુષથી દુઃખેથી પાર ઉતારાય છે અને સત્પુરુષો વડે પાર પમાડાય છે. વિશેષ ગ્રંથાંતરથી જાણવું. નિર્વાણગમન માર્ગ છે તથા સ્વર્ગે, પ્રાણીને લઈ જાય છે.
- X + X
હવે મહાવ્રત નામક સંવરદ્વારનું પરિમાણ કહે છે – સંવરદ્વાર પાંચ છે. આ શિષ્ટ પ્રણેતાએ કહ્યું છે, ભગવંત-શ્રી મહાવીરસ્વામીએ આ કહ્યું છે, તેથી શ્રદ્ધેય છે. આ અહિંસાની પ્રસ્તાવના થઈ.
હવે પહેલા સંવરના નિરૂપણાર્થે કહે છે – તે પાંચ સંવ-દ્વાર મધ્યે પહેલું સંવરદ્વાર ‘અહિંસા’ છે. કેવી ? જે દેવ-મનુષ્ય-અસુર લોકને હોય છે. દીવ-દ્વીપ કે દીપ. અગાધ સમુદ્ર મધ્યે વિચરતા, શ્વાપદાદિથી કદર્શિત, મહાઉર્મી વડે મથ્યમાન શરીરીને આ દ્વીપ ત્રાણરૂપ થાય છે તેમ જીવોને આ અહિંસા સંસાર સાગર મધ્યે
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
સેંકડો વ્યસનરૂપ શ્વાપદ વડે પીડિત અને સંયોગ-વિયોગ રૂપ ઉર્મી વડે મથિત થતાંને ત્રાણરૂપ થાય છે તે સંસારસાગરથી પાર ઉતારવાના હેતુપણાથી અહિંસાદ્વીપ કહ્યો છે. દીવો-જેમ અંધકારને નિવારી, ઉજાસ પ્રસરાવવા આદિ માટે, અંધકાર સમૂહનું નિવારણ કરવામાં પ્રવૃત્તિ આદિ કારણ અહિંસા થાય છે, તેમ જ્ઞાનાવરણાદિ કર્મરૂપ અંધકારને નિવારવા વિશુદ્ધ બુદ્ધિરૂપ પ્રભા પટલ પ્રવર્તનથી તે દીપ-દીવો કહેવાય છે. ત્રાણ-પોતાને અને બીજાને આપત્તિથી રક્ષણ આપે છે તથા તે રીતે જ શરણરૂપ સંપત્તિ આપે છે. શ્રેયના અર્થી વડે આશ્રય કરાય છે તે ગતિ પ્રતિષ્ઠન્તિસર્વે ગુણો કે સુખ જેમાં રહે છે તે. નિર્વાણ-મોક્ષ, તેના હેતુરૂપ. નિવૃત્તિ-સ્વાસ્થ્ય, સમાધિ-સમતા, શક્તિ-શક્તિના હેતુરૂપ, શાંતિ-દ્રોહવિરતિ. કીર્તિ-ખ્યાતિના હેતુત્વથી, કાંતિ-કમનીયતાના કારણરૂપ, વિરતિ-પાપથી નિવૃત્તિ. શ્રુતાંગ-શ્રુતજ્ઞાનનું કારણ. જેમકે પહેલું જ્ઞાન પછી દયા. દયા-જીવરક્ષા. પ્રાણી સઘળાં બંધનથી મૂકાય છે તેથી વિમુક્તિ.
૨૧૨
ક્ષાંતિ-ક્રોધના નિગ્રહથી જન્મે છે માટે અહિંસા પણ ક્ષાંતિ કહેવાય. સમ્યકત્વસમ્યગ્ બોધિરૂપે આરાધાય છે મહંતી-સર્વે ધર્માનુષ્ઠોનામાં મોટી. સર્વે જિનવરોએ એક જ માત્ર વ્રત-પ્રાણાતિપાતવિરમણ નો નિર્દેશ કર્યો છે. બાકીના તેની રક્ષાર્ચે છે. બોધિ-સર્વજ્ઞ ધર્મ પ્રાપ્તિ, તે અહિંસા રૂપ છે અથવા અહિંસા-અનુકંપા, તે બોધિનું કારણ છે, માટે બોધિ કહ્યું. - x - બુદ્ધિ સાફલ્યના કારણત્વથી બુદ્ધિ. કહ્યું છે જે - x - ધર્મકળા જાણતા નથી તે અપંડિત છે કેમકે ધર્મ-અહિંસા જ છે. ધૃતિ-ચિત્તની
દઢતા - X -
સાદિ-અનંત મુક્તિની સ્થિતિનો હેતુ હોવાથી સ્થિત. પુન્ય ઉપચયના કારણત્વી પુષ્ટિ. સમૃદ્ધિ લાવે છે માટે નંદા. શરીરીનું કલ્યાણ કરે છે માટે ભદ્રા. પાપ ક્ષયનો ઉપાય અને જીવનિર્મળતા સ્વરૂપત્વથી વિશુદ્ધિ. કેવળજ્ઞાનાદિ લબ્ધિ નિમિતત્વથી લબ્ધિ. વિશિષ્ટદૃષ્ટિ-પ્રધાનદર્શન, તેનાથી બીજા દર્શનની અપ્રાધાન્યતાથી કહ્યું. કહ્યું છે – ઘાસના પૂળા જેવા કરોડ પદ ભણવાથી શું? જેણે બીજાને પીડા ન કરવી જોઈએ તેમ જાણ્યું નથી ? કલ્યાણ પ્રાપ્ત કરાવનાર હોવાથી કલ્યાણ. દુરિત ઉપશાંતિ હેતુથી મંગલ. - ૪ - ૪ - રક્ષા-જીવરક્ષણના સ્વભાવત્વથી, મોક્ષવાસને આપનાર હોવાથી સિદ્ધિ આવાસ. કર્મબંધના નિરોધનો ઉપાય હોવાથી અનાશ્રવ. - X - X - સમિતિ-સમ્યક્ પ્રવૃત્તિ રૂપત્વથી અહિંસા.
શીલ-સમાધાન, સંયમ-હિંસાથી વિરમેલ. - x - શીલપરિગૃહ-ચાસ્ત્રિ સ્થાન. ગુપ્તિ-અશુભ મન વગેરેનો નિરોધ. વ્યવસાય-વિશિષ્ટ નિશ્ચયરૂપ. ઉચ્છ્વય-ભાવનું ઉન્નતત્વ, યજ્ઞ-ભાવથી દેવપૂજા. આયતન-ગુણોનો આશ્રય. યજન-અભયનું દાન અથવા યતન-પ્રાણિ રક્ષણ માટે પ્રયત્ન. અપ્રમાદ-પ્રમાદવન. આશ્વાસન-પ્રાણી માટે આશ્વાસન. - ૪ - અભય-સર્વ પ્રાણિગણને નિર્ભય પ્રદાતા. અમાઘાત-અમારિ. ચોક્ષા
અને પવિત્રા બંને એકાર્થક શબ્દોના ઉપાદાનથી અતિશય પવિત્ર. શુચિ-ભાવશૌચરૂપ. - x - તા-પવિત્રા કે પૂજા, ભાવથી દેવપૂજા. - ૪ - નિમ્મલા-જીવને નિર્મળ કરે
Page #114
--------------------------------------------------------------------------
________________
૨/૫૩૨ થી ૩૫
૨૧૪
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
છે તે અથવા અતિશય નિર્મળ.
આવા પ્રકારે સ્વગુણ નિર્મિત યથાર્ય નામવાળા છે.] તેથી જ કહે છે – પર્યાય નામો, તે તે ધર્મ આશ્રિત નામની અહિંસા હોય છે. ભગવતી એ પૂજા વચન છે. આ ભગવતી અહિંસા, ભયભીતોને શરણરૂપ છે. પક્ષીના આકાશગમન માફક શરીરીને હિતકારી છે. એ રીતે બીજા છ પદો પણ કહેવા. * * આ અહિંસા ઉક્ત વિશેષણથી પણ પ્રધાનતર હિતકારી છે. શરણાદિ અર્નકાંતિક, પાનાચંતિક હોય પણ અહિંસા મોક્ષ પ્રાપ્ત કરાવે છે.
જે આ પૃપી આદિ પાંચ છે, બીજહરિત-વનસ્પતિ વિશેષ. આહારર્થવથી પ્રધાનતાથી શેષ વનસ્પતિના ભેદથી કહ્યા. -x- ત્રસ, સ્થાવર આદિ જીવોને ક્ષેમકરી. આ જ ભગવતી અહિંસા છે, બીજી નહીં. જેમકે-લૌકિકો કહે છે - જે ગાયની તૃષા છીપાવે છે, તેના સાત કુળ તરી જાય છે. - x - તેમના મતે ગાય વિષય દયા, તે અહિંસા છે. તેમાં પૃથ્વી-અ-પોરા આદિની હિંસા થાય છે, તેથી તે સમ્યક્ અહિંસા નથી. • x • હવે જેના વડે આ અહિંસા સેવાઈ-આચરાઈ તે કહે છે. અપરિમિત જ્ઞાનદર્શનધર વડે. - તથા -
• શીલ-સમાધાન, તે જ ગુણ, તે શીલગુણ. તે વિનય, તપ અને સંયમના પ્રકનેિ પામે છે. તીર્થંકર-દ્વાદશાંગણનાયક, સર્વજગત્ વત્સલ, ત્રિલોકપૂજ્ય વડે. • * * જિનચંદ્ર-કારુણિકનિશાકર, કેવળજ્ઞાન વડે કારણથી, સ્વરૂપથી અને કાર્યથી સમ્યક્ વિનિશ્ચિત. તેમાં ગુરુ ઉપદેશ એ બાહ્ય અને કમાયોપશમાદિ અહિંસાનું અત્યંતર કારણ છે. પ્રમાદ યોગથી પ્રાણનો નાશ તે હિંસા, પ્રતિપક્ષે સ્વર્ગ-અyવર્ગ પ્રાપ્તિ તે કાર્ય છે.
અવધિ જિન-વિશિષ્ટ અવધિજ્ઞાની વડે વિજ્ઞાત-જ્ઞ પરિજ્ઞા વડે જાણેલ અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે આચરેલ. હજુવી-મનો માત્રની ગ્રાહક • x • તે જુમતિ મનોજ્ઞાન. - X - મતિ-મન:પર્યાય જ્ઞાન વિશેષ, જેમાં છે તે ઋજુમતિ વડે અવલોકિત. વિપલમતિ-મનો વિશેષગ્રાહી મનપયયજ્ઞાની. વિપુલ વસ્તુ વિશેષણને ગ્રહણ કર્નારી તે વિપુલમતિ, તેમના દ્વારા પણ શ્રુત નિબદ્ધ થઈ ભણેલ. વિકુર્વિભિઃ- વૈક્રિયકારી વડે આજન્મ પાલિત. આભિનિબોધિકજ્ઞાની આદિ વડે સમ્યક્ આચરેલ.
આમોસહિ-આમર્શ એટલે સંસ્પર્શ, તે રૂપ જ ઔષધિસર્વ રોગને દૂર કરનાર હોવાથી, તવરણથી ઉત્પન્ન લબ્ધિ વિશેષ. ઘેન - કફ, નરન - શરીરનો મેલ, વિપુપ - મૂત્ર, મળ. મોક્ષદ - અનંતર કહેલ આમશાંદિ, બીજી પણ ઘણી ઔષધિ તે સર્વોપધિ. બીજ રૂપ બુદ્ધિ જેની છે, તે બીજબુદ્ધિ, સામાન્ય અર્થથી બીજા અનેક અર્થને વિશદરૂપે જાણે. કોઠ જેવી બુદ્ધિ જેની છે, તે કોઠબુદ્ધિ, એક વખત જાણ્યા પછી નાશ ન થાય તેવી બુદ્ધિ. એક પદવી સો પદોને અનુસરતી તે પદાનુસારિણી. [અહીં વૃત્તિકારશ્રીએ ઉક્ત અર્થને જ જણાવતી ત્રણ ગાયા પણ નોધી છે.
સંભિન્ન-સર્વથા સર્વ શરીર અવયવ વડે સાંભળે છે, તે સંભિજ્ઞ શ્રોતા અથવા સંભિજ્ઞ-પ્રોકના ગ્રાહકવથી શબ્દાદિ વિષય વડે વ્યાપ્ત શ્રોત-ઈન્દ્રિયોવાળા તે
સંભિજ્ઞ શ્રોતથી સામન્યથી કે પરસ્પર ભેદથી શબ્દોને સાંભળે છે, તે સંભિgશ્રોતા. • x x• મનોબલિક-નિશ્ચલ મન વડે, વાગુબલિક-દૃઢપ્રતિજ્ઞ, નાયબલિક-પરીષહથી અપીડિત શરીર વડે, જ્ઞાનાદિબલિક-દંઢ જ્ઞાનાદિ વડે. ક્ષીરની જેમ મધુર વચનો ક્ષરે છે તે ક્ષીરાશ્રવા લબ્ધિવિશેષવાળા. આ રીતે બીજા પણ જાણવા. * * *
મહાનસ-રસોઈ સ્થાન, ઉપચારથી સોઈ પણ અક્ષીણ મહાનસ જેનાં છે તે અક્ષીણમહાસનિક, પોતાના માટે લાવેલ ભોજન વડે લાખોને પણ જમાડતાં પોતાની જેમ તે બધાં વૃદ્ધિ પામે છે. પોતે ન જમે ત્યાં સુધી તે ક્ષય પામતી નથી. તથા અતિશયચરણથી ચારણ-વિશિષ્ટ આકાશગમન લબ્ધિયુક્ત. તે જંઘાચારણ અને વિધાયારણ છે ચારણ મુનિઓ જંઘા અને વિધા વડે અતિશય ચરણ સમર્થ છે. જંઘાચારણ સર્યના કિરણોની નિશ્રા કરીને એક પાત વડે પહેલા ચકવરે જાય છે. ત્યાંથી બીજા ઉત્પાતળી પાછો ફરે, બીજા ઉત્પાતે નંદીઘરે પહોચે. પહેલા ઉપાd પાંડક વનમાં, બીજા ઉત્પાતથી નંદનવને, ત્રીજા ઉત્પાતથી પાછો ફરે છે. આ જંઘાચારણની લબ્ધિ છે. જ્યારે વિધાચારણ પહેલાં ઉત્પાત માનુષોત્તર પd, બીજા ઉત્પાતે નંદીશ્વર પછી ચૈત્યવંદના કરી ત્રીજા ઉત્પાતે અહીં પાછા આવે છે. પહેલાં ઉત્પાતે નંદનવને, બીજા ઉત્પાતે પાંડુકવને, ત્રીજા ઉત્પાતે અહીં પાછો આવે છે.
ચતુર્થભક્તિક અહીં યાવત્ શબ્દથી છભક્તિક, અટ્ટમભક્તિક, એ પ્રમાણે ચાર-પાંચ-છ-સાત ઉપવાસ, અર્ધમાસ ક્ષમણ, માસક્ષમણ, બે માસી, ત્રિમાસી, ચતુમસી, પંચમાસી તપ જાણવું.
ઉક્ષિપ્ત-પકાવવાના પાત્રમાંથી બહાર કાઢેલ ભોજનને જ ચરંતિ-ગવેષણા કરે છે. નિતિ -પકાવવાની થાળીમાં રહેલ. અંત-વાલ ચણા આદિ. પ્રાંત-જ, ખાતાં વધેલ કે પષિત. રક્ષ-સ્નેહ હિત. સમુદાન-ઐક્ય. અન્નગ્લાયક-દોષભોજી. મૌનચરક - મૌન રહી ભિક્ષા લેનાર. સંસૃષ્ટ-લિપ્ત હાથ કે પાત્ર વડે અપાતા અદિ લેનાર એવો જે કા-સમાચારી જેવી છે તે સંસપ્ટકલિકા. જે પદાર્થ લેવાનો છે, તેના વડે ભરેલ હાથ કે પાનાદિથી ભિક્ષા લેવાના કાવાળા.
ઔપનિધિક-નજીકમાં જનાર કે નજીક રહેલ પદાર્થને જ ગ્રહણ કરનાર, શુદ્વૈષણિક-શંકિતાદિ દોષ પરિહારચારી. સંવાદતિક-દતિની સંખ્યા નક્કી કરી આહાર લેનાર, દરિ-એક વખત પાત્રમાં ભોજનાદિનો ક્ષેપ તે એક દત્તિ, પાંચ-છ આદિ પરિમાણ તે સંખ્યા. - X - X - દૈટિલાભિક-દૈશ્યમાન સ્થાનથી લાવીને આપેલને ગ્રહણ કરે. અદટલાભિક-પહેલા ન જોયેલ દાતા વડે દેવાતી ભિક્ષા લેનાર. પૃષ્ણલાભિક - હે સાધુ તમને આ લો, એમ પ્રશ્નપૂર્વક પ્રાપ્ત ભિક્ષા લેનાર. ભિન્નપિંડાતિકફોડેલ એવા જ ઓદનાદિ પિંડનો પાત-પાત્રમાં ક્ષેપને ગ્રહણ કરે. પરિમિત પિંડપાતિકપરિમિત ઘરોમાં પ્રવેશ કે વૃતિસંક્ષેપ વડે ગ્રહણ કરે.
અંતાહાર-અંત આદિ પદો પૂર્વવતુ. પૂર્વે માત્ર ગવેષણા જ કહેલી. અહીં આહાર-ભોજન જાણવું. અસ્સ-હિંગ આદિ વડે સંસ્કારિત. વિરસ-જૂનો હોવાથી રસહીન. તુચ્છ-અલા. અંતવૃત્તિ અપેક્ષાએ ઉપશાંત-જીવી, બહિવૃત્તિ અપેક્ષાએ
Page #115
--------------------------------------------------------------------------
________________
૧//૩૨ થી
૫
૨૧૫
૨૧૬
પ્રશ્નવ્યાકરણાંગસત્ર-સટીક અનુવાદ
પ્રશાંતજીવી. વિવિકત-દોષવિકલ ભોજનાદિ વડે જીવે છે, તે વિવિક્તજીવી. દુધ-મધુઘી વર્જક, મધ-માંસ રહિત - ૪ -
સ્થાન-ઉદd, બેસવાનું, પડખું બદલવું, તે અભિગ્રહ વિશેષ વડે આપે છે. આ જ વાતને કહે છે - પ્રતિમાસ્થાયી એટલે કાયોત્સર્ગ કે માસિકી આદિ ભિક્ષુ પ્રતિમા વડે રહે છે. સ્થાનો કટક-ઉકટક આસને બેસનાર. વીરાસન-જમીન ઉપર પણ રાખી, સિંહાસને બેઠેલની જેમ બેસે તે વીરાસનિક. વૈષધિક-કુલા સમાન રાખીને બેસે. દંડાયતિક-દંડની જેમ લાંબુ સંસ્થાન જેમાં છે તે. લગંડશાયિક-દુ:સ્થિત કાઠની જેમ મસ્તક અને પગને જમીને ટેકવીને સુવે. - x - એકપાકિ -એક જ પડખે સુનાર, બીજા પડખે નહીં. આતાપન-આતાપના લેનાર. આતાપના ત્રણ ભેદે છે - ઉકાય, મધ્યમાં, જઘન્યા. સુતેલાની ઉત્કૃષ્ટા, બેઠેલાની મધ્યમાં અને ઉભેલની જઘન્યા. અપાવત-વા રહિત. અનિષ્ઠીવક-ન થુંકનાર, અકંડૂયક-ન ખંજવાળનાર, ધૂત-સંસ્કારની અપેક્ષાથી વ્યક્ત કેશ-માથાના વાળ, શ્મશ્ન-દાઢી મૂછના વાળ, રોમકાંખાદિના વાળ. તેના વડે સર્વગામ પ્રતિકર્મ રહિત. - x - -
શ્રતધ-સત્રધારક, વિદિત અર્થકાય-અર્થસશિ - x • તે વિદિતાર્થકાય, બુદ્ધિમતિ જેની તે. - X - તેમના વડે સારી રીતે અનુપાલિત. ધી-સ્થિર કે અક્ષોભિત, મતિ-અવગ્રહાદિ, બુદ્ધિ-ત્પાતિકી આદિ. આશીવિંધ-નાગ, ઉગ્રતેજસ-તીવ વિષવાળા. તકલા-તોના સમાન. શાપ વડે ઉપઘાતકારી. નિશ્ચય-વસ્તુ નિર્ણય. વ્યવસાય-પુરુષાર્થ. તેના વડે પતિ-પરિપૂર્ણ કરાયેલ. મતિ-બુદ્ધિ જેની. • x • વિનીત-પોતાનામાં પ્રાપિત, જેના વડે પર્યાપ્ત કરાયેલ મતિ જેના વડે તે.
નિત્ય-સદા, સ્વાધ્યાય-વાયનાદિ, ધ્યાન-ચિતનિરોધ રૂપ, ધ્યાન વિશેષને જણાવવા કહે છે, અનુબદ્ધ-સતત, ધર્મધ્યાન-આજ્ઞા વિચયાદિ રૂપ. - x - પાંચ મહાવતરૂપ સાત્રિથી યુક્ત. સમિતા-સમ્યક્ પ્રવૃત. સમિતિ-ઈય આદિ. શમિતપાપક્ષપિત કિબિષ. પવિધ જગત્ વત્સલ-છ જીવનિકાયને હિતકારી. • x - આ પૂર્વોકત ગુણો. આ અને બીજા અનુકૂળ લક્ષણોથી ગુણવાન વડે જે આ ભગવતી અહિંસાને પાલન કરે તે પ્રથમ સંવરદ્વાર જાણવું.
- હવે અહિંસાપાલનમાં ઉધત જે કરે તે કહે છે – હવે કહેવાનાર વિશેષણથી ઉછ-ભિક્ષાની ગવેષણા કરવી, તેમ સંબંધ જોડવો. અર્થથી કહે છે – પૃથ્વી આદિ પાંચ, બસ-સ્થાવર સર્વે જીવોના વિષયમાં જે સંયમદયા-સંયમ રૂપા ધૃણા, પણ મિથ્યાદેષ્ટિની જેમ બંઘનરૂપ નહીં. તે હેતુથી નિસ્વધ ભિક્ષાની ગવેષણા કરવી. • x • ભિક્ષાને જ વિશેષથી કહેવા જણાવે છે –
- અમૃત-સાધુને માટે દાતાઓ સંધીને તૈયાર કરેલ ન હોય. અકારિય-કરાવેલ ન હોય, આણાહૂય-ગૃહસ્થ નિમંત્રણપૂર્વક આપેલ ન હોય. અનુદ્દિઢ-ઉદ્દેશપૂર્વક તૈયાર ન કરેલ. અકીયકડ-સાધ માટે ખરીદીને બનાવેલ ન હોય. આ જ વાતનો વિસ્તાર કરે છે - નવ કોટિણી પરિશુદ્ધ. તે આ રીતે - હણે નહીં, હણાવે નહીં, હણતાંને અનુમોદે નહીં. પકાવે નહીં, પકાવડાવે નહીં, પકાવનારને અનુમોદે નહીં. ખરીદે નહીં,
ખરીદાવે નહીં, ખરીદનારને અનુમોદે નહીં. તથા દશ દોષરહિત, તે આ - શંકિત, મક્ષિત, વિક્ષિપ્ત, પિહિત, સંહત, દાયક, ઉત્મિશ્ર, અપરિણત, લિપ્ત, છર્દિત દશ એષણાદોષ.
ઉદ્ગમ-ઉત્પાદના શુદ્ધ-ઉદ્ગમરૂપ જે એષણા તે ગવેષણા, તેના વડે શુદ્ધ ઉદ્ગમ ૧૬-ભેદે-આધાકર્મ, ઔદ્દેશિક, પૂતિકર્મ, મીશ્રજાત, સ્થાપના, પ્રાભૃતિકા, પ્રાદુકરણ, જીત, પ્રામિત્ય, પરિવર્તિત, અભિહત, ઉદ્ભિજ્ઞ, માલોપd, સાજીંધ, અનિકૃષ્ટ અને અથવપૂરક. -- ઉત્પાદના દોષ પણ ૧૬-ભેદે - ધાણી, દૂતી, નિમિત્ત, આજીવ, વનીપક, ચિકિત્સા, ક્રોધ, માન, માયા, લોભ, પૂર્વસંસ્તવ, પશ્ચાત્ સંસ્તવ, વિધા, મંત્ર, ચૂર્ણયોગ અને મૂળ કર્મ એ ઉત્પાદનનો ૧૬મો દોષ જાણવો.
વવષયયુગઈયચતદેહ - કૃમિ આદિથી દેય વસ્તુ સ્વયં પૃથક્ થયેલ હોય કે કરેલ હોય. તપૃથ્વીકાયિકાદિ સ્વયં કે બીજા દ્વારા મૃત થયા હોય. ચાંચત્યજેલ, દેનારે દેવદ્રવ્યથી પૃથક્ કરેલ. ચત - દેનારે જાતે જ દેય દ્રવ્યથી છુટું પાડીને આપેલ. દેહ-અભેદ વિવક્ષાથી દેહીને જેમાંથી કાઢી લીધેલ હોય. શું કહેવાય છે ? પ્રાશક-અચિત. વૃદ્ધ વ્યાખ્યા આ પ્રમાણે છે - વિગત : ઓઘણી ચેતના પર્યાયથી અચેતનવ પ્રાપ્ત, ચુત-જીવન આદિ ક્રિયાયી ભ્રષ્ટ, થ્યાવિત-આયુ ક્ષયથી ભંશિત. વ્યક્ત દેહ-જીવ સંસર્ગથી ઉત્પન્ન શક્તિજન્ય આહારદિ પરિણામ પ્રભવ ઉપચયનો ત્યાગ કરેલ. ઉત્પાદના દોષના વર્જનનો વિસ્તાર કરતા કહે છે -
નિપUT - ગૌચરી જાય ત્યાં આસને બેસીને ધર્મકથા કરે છે, તે આખ્યાનક પ્રતિબદ્ધ શ્રત વડે દેનાને નટની જેમ આવજીને યદુપનીત-દાયકે દાનાર્ચે તૈયાર કરેલ, ભિક્ષાની ગવેષણા ન કરે –
-- તથા - ચિકિત્સા-રોગ પ્રતિકાર, મંત્ર-દેવાધિષ્ઠિત અક્ષરાનુપૂર્વી, મૂલઔષધિનું મૂળ, ભૈષજ-દ્રવ્ય સંયોગરૂપ, હેતુ-લાભાલાભ અપેક્ષાએ કારણ. આદિ ન કરવા તથા લક્ષણ-શબ્દ પ્રમાણ સ્ત્રી-પુરુષ-વાસ્તુ આદિ લક્ષણ. ઉત્પાત-પ્રકૃતિવિકાર લોહી-વૃષ્ટિ આદિ. સ્વાન-નિદ્રાવિકાર, જ્યોતિષ-નખ, ચંદ્ર, યોગ આદિ જ્ઞાનોપાય શાસ્ત્ર, નિમિત્ત-ચૂડામણી આદિ ઉપદેશથી અતીતાદિ ભાવને કહેવા કથા-અર્થકથાદિ, કુલ્ક-બીજાને વિસ્મય પમાડવાનો પ્રયોગ. આ બધી યુક્તિ વડે દાન માટે દાતાને ભિક્ષા દેવા પ્રેસ્વો નહીં દંભ-માયા પ્રયોગ વડે પણ નહીં, દાયકના પુત્રાદિના રક્ષણ વડે પણ નહીં. શાસન-શિક્ષણ વડે પણ ભિક્ષા ગવેષણા ન કરવી.
વંદન-સ્તવના વડે પણ નહીં. જેમકે આ તમારા પ્રત્યક્ષ ગુણો દશે દિશામાં પ્રસરે છે, બીજાની વાતો સાંભળી છે, પણ તમારા પ્રત્યક્ષ દેખાય છે. એ રીતે માનના વડે - આસનાદિ આપીને કે પૂજના વડે - તીર્થ નિમલ્ચિદાન, મસ્તકે ગંધક્ષેપ, નવકાની માળા આપીને અથવા ઉક્ત ત્રણે યોગથી આહારની ગવેષણા ન કરવી.
હીલના-જાત્યાદિ પ્રગટ કરી, નિંદના-દેય અને દાયકના દોષો જણાવીને કે ગહેણા-લોક સમક્ષ દાયકાદિની નિંદા વડે ન ગવેપે. મેષણા-ન આપનાને ભય
Page #116
--------------------------------------------------------------------------
________________
૨૧૮
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
૨/૧/૩૨ થી ૩૫
૨૧૩ પમાડીને, તર્જના-આંગળી વડે ચીંધીને કે “હે દુષ્ટ !” આદિ, તાડના-થપ્પડ આદિ મારીને ગવેષણા ન કરે.
ગૌરવ-ગર્વથી, હું રાજ વડે પૂજિત છું આદિ, કુધનતા-દરિદ્રતા ભાવથી કે ક્રોધ ભાવથી, વનીપકતા-ગરીબડો થઈને ન માંગે. મિત્રતા-મિત્રભાવથી, પ્રાર્થનાચાયના, સાધુરૂપ સંદર્શન વડે, સેવના-નોકર સ્વામીને સેવે, તે રીતે કે આ ત્રણે રીતે ભિક્ષા ગવેષણા ન કરે.
જો ઉક્ત રીતે ભિક્ષા ગવેષણા કરે તો - તે કેવો થાય ? અજ્ઞાત-રવય સ્વજનાદિ સંબંધ કથનથી સ્વજનાદિ ભાવયુક્ત તથા અગ્રથિત-જાણવા છતાં તે સંબંધી વડે આસક્ત અથવા આહારગૃદ્ધ. આહાર કે દાયકમાં અદ્વિષ્ટ કે દુષ્ટ, અદીણ-અભિત, અવિમના-અસામાદિ દોષથી શુન્ય ચિત, કિરણ-દયાહીન, અવિષાદી - દીન. અપરિતાંત-અઢાંત, યોગ-મન વગેરે સદ્ અનુષ્ઠાનમાં તે અપરિતાં યોગી. તેથી જ વતન-પ્રાપ્ત સંયમયોગમાં ઉધમ, ઘટન-અપાત સંયમ યોગમાં પ્રાપ્તિ માટે યન, કરવો તે યતનઘટનકરણ. ચરિત-સેવિત, ગુણ-ક્ષમા આદિ, યોગ-સંબંધથી યુક્ત. ભિક્ષ-
ભિષણામાં રત બને. પૂર્વોક્ત ગુણભિક્ષાદિ પ્રતિપાદનપર પ્રવચન, સર્વ જગતના જીવના રક્ષણરૂપ જે દયા, તેને માટે પાવચન-પ્રવચન, શાસન ભગવંત મહાવીરે ન્યાય અબાધિતપણાથી સારી રીતે કહેલ છે, જીવોને હિતકર છે. પ્રત્ય-જન્માંતરમાં શુભ ફળપણે થાય છે. આગમી કાળે પણ ભદ્ર-કલ્યાણકારી થાય. શુદ્ધ-નિર્દોષ, નેઆઉય-નૈયાયિક, અકુટિલમોક્ષ પ્રતિ ઋજુ, સર્વે દુ:ખ અને પાપના કારણોનું ઉપશામક. * *
હવે ભાવનાઓ કઈ ? તે કહે છે - - x • ભાવના પાંચ છે. ભાવિત-વાસિત થાય વ્રત વડે આત્મા જેનાથી તે ભાવના-ઈય સમિતિ આદિ. - X - તે પ્રાણાતિપાત વિરમણ રૂ૫ પહેલા વ્રતના રક્ષણને માટે થાય છે. પહેલી ભાવના-સ્થાન અને ગમનમાં ગુણયોગ-સ્વપર પ્રવચન ઉપઘાત લક્ષણ ગુણસંબંધ કરે છે તે. યુગાંતર-યુગ પ્રમાણ ભૂમિભાગમાં પડતી દૃષ્ટિથી જવું જોઈએ. કીડા આદિ ત્રસ અને સ્થાવર પ્રત્યે દયા વડે, પુષ્પષ્ફળ-છાલ આદિને વર્જીને ચાલવું. તેમાં પ્રવાલ-પાલવ અંકુર, દક-પાણી, ઈસમિતિ પ્રવૃતને શું ફળ ?
ઈયસિમિતિ પ્રવૃત્ત સર્વે પ્રાણો અને જીવોની અવજ્ઞા કરતો નથી, તેમના સંરક્ષણના પ્રયત્ન વડે અવજ્ઞાવિષયી ન કરે. તેની નિંદા, ગહ ન કરે. કેમકે સર્વથા પીડા વર્જન માટે ઉઘત રહે છે. * * * * * પગના આઘાતથી મારવા વડે હિંસા ના કરે. બે ભાગ કરી છેદે નહીં, સ્ફોટન વડે ભેદે નહીં, પરિતાપનથી વ્યથા ન પમાડે. ભય, દુ:ખ ન પમાડે. • x • એ રીતે આ ન્યાયથી ઈયસિમિતિ વ્યાપાર વડે જીવ વાસિત થાય છે. કેવો થાય ? સંવત - માલિન્યમાહિત, મવિનg - વિશુદ્ધયમાન પરિણામવાળો, નિર્વાણ-અક્ષત, અખંડ ચાસ્ત્રિ-સામાયિકાદિ વડે વાસના-ભાવનાયુક્ત અથવા અશબલ-અસંક્ષિપ્ત-નિવણ ચામ્રિ ભાવનાના હેતુરૂપ અહિંસક-અવધક, સંયત-મૃષાવાદાદિથી વિરમેલ સુસાધુ-મોક્ષસાધક થાય છે.
બીજી ભાવના-મનઃસમિતિ. તેમાં મન વડે પાપને ચિંતવે નહીં. આ જ કહે છે. પાપ • દુષ્ટ થયેલા મન વડે જે પાપ-અશુભ છે. કદી મન વડે પાપી પાપને કંઈ પણ ન ચિંતવે. વળી કેવું પાપ-તે કહે છે –
અઘાર્મિકોમાં અધાર્મિક અને દારુણ, નૃશંસ-નિર્દયતાપૂર્ણ વધ-હણવું, બંધસંયમન, પરિફ્લેશ-પરિતાપના, પ્રચુર હિંસા વડે જે, જરા-મરણ-પરિફ્લેશ ફળરૂપ વાયનાંતરથી ભય-મરણ-પરિફ્લેશથી અશુભ. કદી કોઈ કાળે પાપક વડે આ મનથી પણ પ્રાણાતિપાતાદિ પાપ અલા પણ અને એકાગ્રતાથી ન ચિંતવે. આ રીતે મન:સમિત યોગથી-યિતના સત્ પ્રવૃત્તિ લક્ષણ વ્યાપારથી જીવ વાસિત થાય છે. કઈ રીતે ? તે કહે છે - અશબલ-અસંક્ષિપ્ત-નિર્વણ ચાઅિભાવના વડે અહિંસક સાધુ થાય.
- ત્રીજી ભાવના-વચન સમિતિ. જેમાં પાપ વચનથી પણ ન કહે. તે જ કહે છે. વધુ પાવયા - આનું વ્યાખ્યાન પૂર્વવત્ છે.
ચોથી ભાવના-આહાર સમિતિ. તે કહે છે – આહાર આપણા વડે શુદ્ધ ભિક્ષાની ગવેષણા કરવી. આને જ ચિંતવતા કહે છે. અજ્ઞાત-શ્રીમતુ પ્રવજિતાદિવથી દાયકજન વડે ન જાણેલ. ન કહેલ. -x- અશિષ્ટ-અપ્રતિપાદિત. ‘અજ્ઞાત-અાગ્રચિતઅદુષ્ટ’ એમ વાચનાંતમાં દેખાય છે. તે પૂર્વવતું. ભિક્ષ-ભિષણા વડે યુક્ત. સમુદાણેઊણ-ભ્રમણ કરતાં ભિક્ષાચ-ગૌચરી ઉંછ-થોડું-થોડું લેતા ભીક્ષા ગ્રહણ કરીને ગુરુજન પાસે આવી ઈયપથિક દંડક વડે ગમનાગમન અતિચારને પ્રતિકમે. યથાગૃહીત ભોજન-પાનના નિવેદનથી આલોચના કરે. તેને દેખાડે. ગુરુ કે વડીલે કહ્યા મુજબ • ઉપદેશને ઉલ્લંધ્યા વિના દોષવજીને, અપમત ભાવે ફરી અપરિજ્ઞાત અનાલોચિત દોષરૂપને પ્રત્યનપૂર્વક કાયોત્સર્ગ કરીને પ્રતિક્રમે –
પછી ઉત્સુકતા રહિત, શાંત થઈને બેસે. અનાબાધવૃત્તિથી સુખે બેસે છે. મુહૂર્ત માત્ર કાળ ધર્માદિ સંયમ વ્યાપાર વડે, ગુરુના વિનયકરણ આદિ વડે. ગ્રંથાનુપ્રેક્ષણ રૂપ સ્વાધ્યાય વડે ભણેલ, ગોપિત-વિષયાંતરગમનમાં જેનું મન વિરુદ્ધ છે તે. તેથી જ શ્રુત-વ્યાત્રિરૂપ ધર્મમાં જેનું મન છે તે, તેથી શૂન્યચિત્તરહિત, અસંક્ષિપ્ત ચિતવાળા, અલહ ચિતવાળા, અસત્ અભિનિવેશ અવિધમાન છે તેવો, સમાધિત મનવાલા - રાગદ્વેષરહિત ઉપનીત આત્મામાં મનવાળો. સમ-અધિક ઉપશમ વડે યુક્ત મન તે સમાધિક મન, સ્વસ્થ મનવાળા, તવશ્રદ્ધા કે સંયમ યોગ વિષયમાં અભિલાષવાળા. સંવેગ-મોક્ષમાર્ગ અભિલાષ કે સંસારનો ભય. નિર્જરા-કર્મના ટ્રાય કરવાના મનવાળો. પ્રવચન વાત્સલ્ય ભાવિત મનવાળો -
• અતિશય પ્રમુદિત થઈ, વડીલોના ક્રમ મુજબ નિમંત્રીને સાધર્મિક સાધુને ભકિતથી “તમે આ અશનાદિ વાપરો” એવી અનુજ્ઞા આપે - x • ઉચિત આસને મુખત્રિકા, જોહરણ વડે સમસ્ત શરીરને પ્રમાર્જે, હથેળી પ્રમાર્શે. આહાર વિષયમાં મૂછ રાખ્યા વિના, અપ્રાપ્ત સોની આકાંક્ષા ન રાખીને, સાનુરાગમાં ગૃદ્ધ ન થઈ, આહારવિષયમાં ગહન કરતા, રસોમાં એકાગ્ર મન થયા વિના. અકલુષ, લોભરહિત, આત્માર્થ નહીં પણ પરમાર્યકારી થઈ, સુ-સુર કે ચબ-જબ શબ્દ કર્યા વિના,
Page #117
--------------------------------------------------------------------------
________________
૧//૩૨ થી
૫
૨૨૦
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
પૂર્વકાળના સાધુ વડે પાલિત છે, વિવક્ષિત કાળના સાધુ પણ પાળે છે. આ સંવરની પ્રરૂપણા કોણે કરી ? ક્ષત્રિય વિશેષરૂપ યતિ શ્રીમન મહાવીરે, જે
શયદિ યુક્ત છે, તેમણે સામાન્યથી શિષ્યોને કહી, ભેદાનભેદ કથનથી પ્રરૂપી છે. તે પ્રસિદ્ધ, પ્રમાણ પ્રતિષ્ઠિત, નિષ્ક્રિતાર્થોને પ્રધાન આજ્ઞા-સિદ્ધ વરશાસન છે. સમ્યક પ્રકારે ઉપદિષ્ટ છે, દેવ-મનુષ્ય-અસુરની પર્ષદામાં વિવિધ નય-પ્રમાણથી કહેલ છે. માંગલારૂપ છે. પ્રવીfમ - સર્વજ્ઞના ઉપદેશ વડે હું આ બધું પૂર્વોક્ત પ્રતિપાદિત કરું છું, પણ પોતાની બુદ્ધિથી કહેતો નથી.
મુનિ દીપરત્નસાગરે કરેલ સંવર-અધ્યયન-૧-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
- X
- X
- X
- X
- X
- X
- X
–
ઉત્સુકતા કે મંદતા રહિત, પરિશાટિ વર્જિતપણે વાપરે. • x -
મનોવUT - પ્રકાશમુખવાળા ભાજનમાં અથવા પ્રકાશમાં અંધકારમાં નહીં. * * ભાજન-પાત્ર, પાક વિના જલાદિ સવ જોઈ શકાતા નથી. વૈત - મન, વચન, કાયાના સંયતપણાથી, પ્રયત્ન-આદર વડે, સંયોજનાદોષરહિત, રાગ અને દ્વેષના પરિહારપૂર્વક. • x • ધુરીમાં તેલ પૂરવું તે અક્ષોપાંજન, ઘામાં લેપ કરવાની માફક - x - સંયમ પ્રવૃતિના જ નિમિત્ત માત્રથી વાપરે. જેથી સંયમભારનું વહન કરી શકે. પણ પ્રયોજન સિવાય કે સંયમભારવહનને બદલે વર્ણ-બલ-રૂપ નિમિતે કે વિષય લોલુપતાથી ન વાપરે. ભોજનરહિત, સંયમને સાધનાર શરીર ધારણ કરવા સમર્થ થતો નથી, માટે ભોજન કરે. જીવિતવ્યના સંરક્ષણને માટે ભોજન કરે તે સંયત-સાધુ. સમય-સમ્યક. નિકષર્થે કહે છે -
આ પ્રમાણે આહાર સમિતિયોગથી વાસિત થઈ અંતરાત્મા શબલઅસંક્ષિપ્ત-નિર્વણચાત્રિ ભાવનાથી અહિંસક, સંયત સાધુ થાય.
પાંચમી ભાવના - આદાનનિક્ષેપસમિતિરૂપ. તે જ કહે છે – પીઠ આદિ બાર પ્રકારના ઉપકરણ પ્રસિદ્ધ છે. ઉક્ત ઉપકરણ તથા બીજા પણ સંયમના પોષણને માટેના ઉપકરણ - વાયુ, આતપ, દંશ, મશક, શીતથી રક્ષાને માટેની ઉપકારક ઉપધિને રાગ-દ્વેષરહિત થઈને ભોગવે. પણ વિભૂષાદિ નિમિતે ન ભોગવે. સાધુ વડે સદા પ્રત્યુપેક્ષણા-પફોટન વડે જે પ્રમાર્જના કરવી. પ્રભુપેક્ષણા-ચક્ષુ વડે, પ્રસ્ફોટન-આસ્ફોટન વડે, પ્રમાર્જન-જોહરણાદિ વ્યાપારરૂપ. દિવસ અને સમિમાં અપ્રમત્ત થઈ કરે. લતા-મૂકતા [પ્રમાજો] શું ? તે કહે છે – પાત્ર અને માટીના વાસણ, વસ્ત્રાદિ ઉપધિ. આ ત્રણે ઉપકારી હોવાથી ઉપકરણ છે.
હવે નિકર્ષ માટે કહે છે - વનારાને આદિ પૂર્વવત્ છે. ઉપકરણને આદાન-લેતા, નિક્ષેપણા-મૂકતા, તેમાં સમિતિ પાળે, તે આદાન માંડ નિપણા સમિતિ કહેવાય છે.
ધે અધ્યયનનો નિકઈ કહે છે - ઉક્ત ક્રમથી અહિંસા-લક્ષણ સંવરનો ઉપાય સમ્યક્ આસેવિત થાય છે. કયા પ્રકારે ? સુપ્રણિધાન સમાન થતુ સુરક્ષિત. કોના વડે - આ પાંચ કારણ-ભાવના વિશેષથી, અહિંસા પાલનાર્થે મનવચન-કાયાની રક્ષા કરવા પડે. તથા નિત્ય અને આમરણાંત સુધી. તથા આ યોગ-પૂર્વોક્ત ભાવનાપંચકરૂપ વ્યાપાર કરવો. કોના વડે ? સ્વસ્થગિત વડે, બુદ્ધિમાન પુરષ વડે. આ યોગ કેવો છે ? નવા કર્મના અનુપાદાનરૂપ. જેથી અપાયસ્વરૂપ, કમળના પ્રવેશના નિષેધથી છિદ્રરહિત. અછિદ્ર હોવાથી જ કર્મજળ ન પ્રવેશે. ચિતસંક્લેશ સહિત, નિર્દોષ, સર્વે અરિહંતો દ્વારા અનુમત. ઇસમિતિ આદિ ભાવના પંચક યોગથી અહિંસારૂપ દ્વાને ઉચિતકાળે વિધિપૂર્વક સ્વીકારે, સતત સમ્યક ઉપયોગથી આચરે, બીજાને તેના ઉચિત દાનથી શોભાવે, અથવા અતિચાર વજીને શોધિત કરે, પારને પામે, બીજાને ઉપદેશે. એ રીતે તેને આરાધે. તે સર્વજ્ઞના વચન વડે અનુપાલિત થાય છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
૨/૨/૩૬
છે
સંવ-અધ્યયન-૨-“સત્ય” Ð
— x — * - * — * — * — * -
૨૨૧
૦ પહેલા સંવર અધ્યયનની વ્યાખ્યા કરી. હવે સૂત્રક્રમ સંબદ્ધ અથવા અનંતર અધ્યયનમાં પ્રાણાતિપાત વિરમણ કહ્યું, તે સામાન્યથી અસત્યથી વિરમણતાથી જ થાય છે. તેથી હવે અલીક વિરતિના પ્રીપાદન માટે સંબદ્ધ બીજું અધ્યયન આરંભે છે
-
• સૂત્ર-૩૬ :
હે જંબુ ! બીજું સંવર-સત્ય વચન છે. તે શુદ્ધ, શુચિ, શિવ, સુજાત, સુ-ભાષિત, સુવ્રત, સુકથિત, સુદૃષ્ટ, સુપ્રતિષ્ઠિત, સુપ્રતિષ્ઠિતયશ, સુસંયમિતતાનથી કહેવાયેલ છે. તે સુરવર, નર વૃષભ, પ્રવર બલધારી અને સુવિહિત લોકોને બહુમત છે. પરમ સાધુજનનું ધર્મ અનુષ્ઠાન, તપ-નિયમથી પિિહત, સુગતિના પથનું પ્રદર્શક અને લોકમાં ઉત્તમ આ વ્રત છે. વિધાધરની ગગનગમન વિધાનું સાધક છે, સ્વર્ગ અને મુક્તિમાર્ગનું પ્રદર્શક છે, અવિત છે. તે સત્ય ઋજુ, અકુટિલ, યથાર્થ પદાર્થ પ્રતિપાદક, વિશુદ્ધ, ઉધોતકર, પ્રભાસક છે. જીવલોકમાં અવિસંવાદી, યથાર્થ હોવાથી મધુર, પ્રત્યક્ષ દેવના સામાન, વિવિધ અવસ્થામાં ઘણાં મનુષ્યોને આશ્ચર્યકારી છે. મહાસમુદ્ર મધ્યે પણ મૂઢધી થઈ ગયેલ, દિશાભ્રમથી ગ્રસ્ત થયેલના વહાણ પણ સત્યના પ્રભાવથી રોકાઈ જાય છે, અથાહ જળમાં પણ ડૂબતા કે મરતા નથી, પણ સત્યથી ચાહ પામે છે. અગ્નિના સંભ્રમમાં પણ બળતા નથી, ઋજુ મનુો સત્ય પ્રભાવે ઉકળતા તેલ-રાંગા-લોઢા-શીશાને સ્પર્શે, પકડે તો પણ બળતા નથી. પર્વતની ટોચેથી ફેંકવા છતાં મરતાં નથી, સત્ય વડે પરિંગૃહિત તલવારના પિંજરામાં ઘેરાય તો પણ સંગ્રામમાંથી અક્ષત શરીરે નીકળી જાય છે. સત્યવાદી વધ, બંધન, અભિયોગ, ઘોર બૈરી મધ્યેથી બચી નીકળે છે. શત્રુઓના મધ્યેથી પણ અક્ષત શરીરે સત્યવાદી નીકળી જાય છે, સત્યવચનમાં અનુરાગીનું દેવતા પણ સાન્નિધ્ય કરે છે, સહાય કરે છે.
તે સત્ય તીર્થંકર ભગવંતે દશ પ્રકારે કહેલ છે. ચૌદપૂર્વીએ તે પ્રાભૂતોથી જાણેલ છે, મહર્ષિઓને સિદ્ધાંતરૂપે દેવાયેલ છે, દેવેન્દ્ર-નરેન્દ્રોને અર્થરૂપે કહેલ છે. વૈમાનિકો દ્વારા સમર્થિત છે, મહા છે. મંત્ર-ઔષધિવિધાની સિદ્ધિનું કારણ છે, ચારણગણ આદિ શ્રમણોને વિધા સિદ્ધ કરાવનાર છે, મનુષ્યગણ દ્વારા વંદનીય છે. સત્યવાદીઓ દેવગણોને અર્જનિય, અસુરગણોને પૂજનીય, અનેક પાખંડી દ્વારા સ્વીકૃત્ છે. આ પ્રકારના મહિમાથી મંડિત આ સત્ય લોકમાં સારભૂત છે, મહાસાગરથી પણ ગંભીર છે, મેરુ પર્વતથી પણ અધિક સ્થિર છે, ચંદ્રમંડળથી અધિક સૌમ્ય છે, સૂર્યમંડળથી અધિક દીપ્ત છે. શરત્કાલીન આકાશ-તલથી પણ અધિક વિમલ, ગંધમાદનથી પણ અધિક સુરભિસંપન્ન છે. લોકમાં જે પણ સમસ્ત મંત્ર, યોગ, જપ, વિધા
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ છે, ભક દેવ છે, અસ્ત્ર, શસ્ત્ર, શિક્ષા અને આગમ છે, તે બધાં સત્યમાં પ્રતિષ્ઠિત છે.
જે સત્ય સંયમમાં બાધક થાય, તેવું સત્ય જરા પણ ન બોલવું જોઈએ. હિંસા સાવધયુક્ત, ભેદ વિકથાકારક, અનર્થવાદ કલહકાક, અનાર્ય, અપવાદ વિવાદયુક્ત, વિડંબના કરનાર, જોશ અને ધૃષ્ટતાથી પરિપૂર્ણ, નિર્લજ, લોકગહણીય, દુર્દિષ્ટ, દુઃશ્રુત, ન જાણેલ, તેવું સત્ય બોલવું ન જોઈએ. [એ જ પ્રમાણે –]
૨૨૨
પોતાની સ્તવના, બીજાની નિંદા-જેમકે તું મેધાવી નથી, તું ધન્ય નથી કે દરિદ્ર છે, તું ધર્મપ્રિય નથી, કુલિત નથી, દાનપતિ નથી, શૂરવીર નથી, સુંદર નથી, ભાગ્યવાન્ નથી, પંડિત નથી, બહુશ્રુત નથી, તપવી નથી, પરલોકસંબંધી નિશ્ચયકારી બુદ્ધિ નથી. જે વાન સર્વકાળ જાતિ, કુળ, રૂપ, વ્યાધિ, રોગથી સંબંધિત હોય. જે પીડાકારી અને નીંદનીય હોવાથી વનીય હોય, ઉપચારથી રહિત હોય. આવા પ્રકારનું સત્ય ન બોલવું જોઈએ.
તો કેવા પ્રકારનું સત્ય બોલવું જોઈએ ? જે વચન દ્રવ્ય-પર્યાયગુણોથી, ક્રિયાથી, બહુવિધ શિલ્પોથી, આગમથી યુક્ત હોય, સંજ્ઞા-આખ્યાતનિપાત-ઉપરા-તદ્ધિત-સમાસ-સંધિપદ, હેતુ, યૌગિક, ઉણાદિ, ક્રિયાવિધાન, ધાતુ, સ્વર, વિભક્તિ, વર્ણયુક્ત હોય [એવું સત્ય બોલવું જોઈએ ત્રિકાળ વિષયક સત્ય દશ પ્રકારે છે. તે જ કર્મથી છે. ભાષા બાર પ્રકારે થાય છે, વચન અને સોળ ભેદે થાય છે.
આ પ્રમાણે રહંત દ્વારા અનુજ્ઞાત અને સમિક્ષિત છે. આ સત્ય વચન યોગ્ય કાળે જ બોલવું જોઈએ.
• વિવેચન-૩૬ :
-
જંબૂ ! આ શિષ્ય આમંત્રણ વચન છે. બીજું સંવરદ્વાર - “સત્યવચન”. સત્-મુનિ, ગુણ કે પદાર્થને માટે હિતકર તે સત્ય. - ૪ - સત્યની સ્તવના કરતા કહે છે શુદ્ધ અર્થાત્ નિર્દોષ, તેથી જ શુચિ-પવિત્ર, શિવ-શિવનો હેતુ, સુજાતશુભવિવક્ષા ઉત્પન્ન. તેથી જ સુભાષિત-શોભન વ્યક્ત વારૂપ શુભાશ્રિત-સુખાશ્રિત કે સુધાસિત. સુવ્રત-શોભનનિયમરૂપ. - ૪ - સુકથિત, સુદૃષ્ટ-અતીન્દ્રિય અદર્શી વડે દૃઢ અણ્વર્ગાદિ હેતુપણે ઉપલબ્ધ, સુપ્રતિષ્ઠિત - સર્વ પ્રમાણ વડે ઉપપાદિત. - ૪ - સુનિયંત્રિત વચનો વડે કહેવાયેલ, સુરવર આદિને બહુમત-સંમત. પરમ સાધુ-નૈષ્ઠિક. મુનિને ધર્માનુષ્ઠાનરૂપ, તપ-નિયમ વડે અંગીકૃત. સુગતિ પથદેશક અને આ લોકોત્તમ વ્રત છે. અસત્યવાદીને આકાશગામીની વિધા સિદ્ધ થતી નથી. સ્વર્ગમાર્ગ અને સિદ્ધિપથનું પ્રવર્તક છે.
આ સત્ય નામક બીજું સંવર ઋજુભાવ પ્રવર્તક છે, - x - સદ્ભુત અર્થ, પ્રયોજનથી વિશુદ્ધ, પ્રકાશકારી છે. કઈ રીતે? પ્રભાષક છે. શેનું? જીવલોકમાં સર્વભાવોને. અવિસંવાદી-યથાર્થ, મધુર-કોમળ, પ્રત્યક્ષ દેવતા જેવું તે ચિત્તને
Page #119
--------------------------------------------------------------------------
________________
૨૨/૩૬
૨૨૩
૨૨૪
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
વિસ્મયકારી છે. કોને ? ઘણાં મનુષ્યોને અવસ્થાવિશેષમાં. કહ્યું છે - સત્ય વડે
અગ્નિ શીત થાય છે, ઈત્યાદિ. સત્ય હેતુથી મહાસમુદ્ર મથે રહે છે, પણ ડૂબતા નથી. મુઢાણિયાવિ-મુઢ-નિયત દિશાગમનને ન જાણતાં, અણિય-અગ્રતુંડ કે અનીક, તેને પ્રવતવનાર જન સૈન્ય જેને છે તે. પોત-મ્બોધિસ્થ, સત્યથી ઉદક સંભ્રમમાં પણ વચન પરિણામથી ભીંજાતા નથી, - x - અગ્નિસંભ્રમમાં બળતા નથી. આર્જવયુક્ત મનુષ્યો સત્યથી બળતા તેલાદિને હાથમાં લે તો પણ બળતા નથી. પર્વતના એક દેશથી ફેંકવા છતાં મરતા નથી ઈત્યાદિ - X - X -
કહ્યું છે - પ્રિય, સત્ય, વાક્ય કયાં મનુષ્યનું હૃદય હરતું નથી, લોકમાં પ્રતિતિપદ સત્યવાણી અર્થને આપે છે, દેવો કામિક ફળ આપે છે ઈત્યાદિ. * * • તેથી બીજું સત્યમહાવત ભગવત્ જિને સારી રીતે કહ્યું છે તે દશ ભેદે છે. - જનપદ, સંમત આદિ દશવૈકાલિકાદિમાં પ્રસિદ્ધ છે. ચૌદપૂર્વીએ પણ પૂર્વગત શ્રત વિશેષથી જાણેલ છે. મહર્ષિને સિદ્ધાંત વડે આપેલ છે કે સમાચારથી જાણેલ છે. લોકોને અર્થ વડે કહેલ છે. • x • x • અથવા દેવેન્દ્ર દિને જિનવચનરૂપ જીવાદિ અર્શી કહેવાયા છે. વૈમાનિકોને જિન આદિ વડે ઉપાદેયપણે પ્રતિપાદિત કરેલ છે. અથવા વૈમાનિકોએ તે સેવેલ છે અથવા સમર્થન કરેલ છે. તે મહાપ્રયોજનવાળું છે - તે જ કહે છે -
મંત્ર, ઔષધિ, વિધાને સાધવાનું પ્રયોજન છે, તેનો સત્ય વિના અભાવ છે. વિદ્યાચારણ આદિ વંદોને અને શ્રમણોને આકાશગમન પૈક્રિય કરણાદિ પ્રયોજન વિધા સિદ્ધ છે. મનુષ્યગણોને સ્તુત્ય, દેવગણોને પૂજ્ય, અસુરગણોને પૂજનીય છે. અનેક પાખંડી દ્વાસ-વિવિધ વ્રતી વડે તે સ્વીકૃત છે, જે લોકમાં સારભૂત, મહાસમુદ્રથી અતિશય વડે ક્ષોભ્યત્વથી ગંભીરતર છે - સ્થિરતર છે. મેરુ પર્વતથી અચલિત છે, ઈત્યાદિ - X - X - તેમાં મંગ-હણેિગમેપીમમાદિ. થી . વશીકરણાદિ પ્રયોજન દ્રવ્યસંયોગ, જપા-મંત્ર વિધાનો જ૫, વિધા-પ્રજ્ઞપ્તિ આદિ. ભક-તિછલોકવાસી દેવો. અા-નારાય આદિ શ્રેય આયુધ કે સામાન્ય શ. શાસ્ત્ર-અર્ય શાસ્ત્રાદિ. શસ્ત્ર-ખડ્યાદિ, શિક્ષા-ક્લાગ્રહણ, આગમ-સિદ્ધાંત, તે બધું સત્યમાં પ્રતિષ્ઠિત છે. અસત્યવાદીને કોઈપણ મંગાદિ પ્રાયઃ સાધ્ય થતાં નથી.
વળી સત્ય પણ સદ્ભત અર્થ માનતાથી સંયમને બાધક હોય તેવું થોડું પણ બોલવું ન જોઈએ. તે કેવું છે ? જીવવધથી હિંસક, સાવધ-પાપ વડે યુક્ત. તેથી જ કાણાને કાણો, લંગડાને લંગડો, વ્યાધિવાળાને રોગી, ચોરને ચોર ન કહેવો.. ભેદ-વ્યાધિ ભેદકારી, વિકથા-સ્ત્રી આદિની કથા, તેને કરનાર, અનર્થવાદ-નિપ્રયોજન બોલવું, કલહ-ઝઘડો કરવો. અનાર્ય-અનાર્ય દ્વારા પ્રયુક્ત, અન્યાચ્ય-અન્યાયયુક્ત, અપવાદ-બીજાના દૂષણો કહેવા. વિવાદ-વિપતિપતિથી યુક્ત. વલંબ-બીજાને વીડંબનાકારી, ઓજ-બળ, વૈર્ય-ધૃષ્ટતા, બકુલ-પ્રયુર, નિર્લજલારહિત, ગહણીય-નિંધ, દુર્ઘટ-અસમ્યક્ જોયેલ, દુઃશ્રુત-અસમ્યક સાંભળેલ, દુ—ણિત-સમ્યક જ્ઞાત. પોતાની સ્તુતિ અને બીજાની નિંદા ન કરવી.
નિંદાને કહે છે - તું બુદ્ધિમાન - અપૂર્વ શ્રુત દટગ્રહણ શક્તિ યુત નથી. તું ધન્ય-ધન પ્રાપ્તિ નથી, પ્રિયધમ-ધર્મપ્રિય નથી. તું કુલીન-કુલ-જાત નથી. દાનપતિ-દાનદાતા નથી. સૂર-ચારભટ, સુભટ નથી. તું પ્રતિરૂપ-રૂપવાનું નથી, લટ-સૌભાગ્યવાન નથી, પંડિત-બુદ્ધિમાન નથી. બહુશ્રુત-સાંભળીને શીખેલા ઘણાં શાસ્ત્ર, અથવા બહસત એટલે ઘણાં પુછો કે ઘણાં શિયો નથી. તપસ્વીક્ષપક નથી. પરલોકના વિષયમાં નિશ્રિત-નિઃસંશય મતિ નથી. સર્વકાળ-આજમાં. ઈત્યાદિ - x • તેવી જાત્યાદિની નિંદા વડે પરચિત પીડાકારીત્વ ચાય છે, માટે તે વર્જવું. આવું સત્ય હોય તો પણ ન કહેવું. તેમાં જાતિ-માતૃપા, કુલ-પિતૃપક્ષ, રૂપ-આકૃતિ, વ્યાધિ-ચિર સ્થાયી કુષ્ઠાદિ, રોગ-શીઘતર ઘાતિ જ્વરાદિ.
દુહિલ-ન્દ્રોહવાળા, પાઠાંતચી દુહઓન્દ્રવ્યથી અને ભાવથી ઉપચાર-પૂજા કે ઉપકારને ઉલ્લંઘવો. આવું સત્ય સદ્ભુત હોવા છતાં અસત્ય છે, તે ન બોલવું. તો કેવું. પુજા - અહીં ‘પુનઃ પૂર્વ વાક્યર્થ અપેક્ષાએ ઉત્તર વાક્યર્થને વિશેષ જણાવવા માટે છે. સત્ય બોલવું ?
દ્રવ્ય-ત્રિકાળ અનુગતિ લક્ષણ પુદ્ગલાદિ વસ્તુ. પર્યાય-જૂના-નવા આદિ ક્રમવર્તીધર્મ. ગુણ-વણદિ, સહભાવિ ધર્મ, કર્મ-કૃષ્ણાદિ વ્યાપાર, શિલા-આચાર્યએ શીખવેલ ચિત્રકમદિ ક્રિયા વિશેષ. આગમ-સિદ્ધાંત-અર્થથી યુક્ત. * * * દ્રવ્યાદિયુક્તવ વચનના અભિધાયકવરી અથવા દ્રવ્યાદિ વિષયમાં. નામખ્યાતનિપાતાદિ પદ હેતુયોગિકાદિ તેમાં પદ શબ્દ બધાં સાથે જોડાતાં નામપદ, આખ્યાતપદ આદિ સમજવું.
તેમાં નામ પદ બે ભેદે - વ્યુત્પન્નમાં દેવદત્તાદિ, વ્યુત્પમાં ડિથ આદિ. આખ્યાત-ક્રિયા સાધ્યપદ, કર્ય-કરે છે - કરશે. તે - તે અર્થ જણાવવા તે-તે
સ્થાનોમાં પડે તે નિપાતપદ - ‘ખલુ' આદિ. ધાતુ સમીપે યોજાય, એ ઉપસર્ગથી તપ પદ તે ઉપસપદ, પ્ર-પરા આદિ. તદ્ધિત-અર્થ અભિધાયક જે પ્રત્યય, તદત્ત પદ તે તદ્ધિત પદ, નાભિના અપત્ય-નાભેય. સમાસ-પદોના એકીકરણરૂપ પદ, તપુરપાદિ, જેમકે રાજપુરુષ. સંધિ-સબ્રિક પદ, ‘દધીદ' આદિ. હેતુ-સાધ્યા વિનાભૂતવલક્ષણ, - x - યૌગિક-હત્યાદિ સંયોગવતુ, • x • ઉણાદિ-ઉણુ વગેરે પ્રત્યયાત પદ, જેમકે સ્વાદુ. ક્રિયાવિધાન-સિદ્ધ ક્રિયાવિધિ, પદવિધિ જેમકે - પાચક આદિ. ધાતુ-“ભૂ આદિ, સ્વર-અકારાદિ કે પજ આદિ, રસ-શૃંગારાદિ નવ. નવ રસ - શૃંગાર, હાસ્ય, કરુણા, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત આ નવ રસો નાટ્યમાં જણાવેલા છે.
વિભક્તિ-પ્રથમા આદિ સાત, વર્ણ - 8 કારાદિ વ્યંજનો વડે યુક્ત. સત્યને ભેદથી કહે છે - ત્રિકાળ વિષય દશ ભેદે સત્ય છે. તે આ પ્રમાણે - જનપદ, સંમત, સ્થાપના, નામ, રૂપ, પ્રતીત, વ્યવહાર, ભાવ, યોગ અને ઉપમા સત્ય. તેમાં (૧) જનપદ સત્ય - જેમકે કોંકણાદિ દેશમાં પાણીને પયસ કહે છે. (૨) સંમત સત્ય - અરવિંદને પંકજ કહેવાય કુવલયાદિને નહીં. (૩) સ્થાપનાસત્ય
Page #120
--------------------------------------------------------------------------
________________
૨/૨/૩૬
૨૨૫
૨૬
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
જિનપ્રતિમાદિમાં ‘જિન' આદિનો વ્યપદેશ.
(૪) નામસત્ય-કુળની વૃદ્ધિ ન કરવા છતાં કુલવર્ધન કહે છે. (૫) રૂપસત્ય - ભાવથી અશ્રમણ છતાં તે રૂપધારીને શ્રમણ કહે છે. (૬) પ્રતીત સત્ય - જેમકે અનામિકાને કનિષ્ઠિકાને આશ્રીને લાંબી કહે છે. (૩) વ્યવહાર સત્ય - પર્વતમાં રહેલ ઘાસ બળતા, વ્યવહારમાં પર્વત બળે છે, તેમ કહે છે. (૮) ભાવસત્ય-પાંચે વર્ણ હોવા છતાં શુકુલવ લક્ષણ-ભાવના ઉકપણાથી બગલા સફેદ કહેવાય છે. (૯) યોગ સત્ય - જેમકે - દંડના યોગથી દંડી કહેવાય. (૧૦) ઉપમા સત્ય - સમુદ્રવત્ તળાગ આદિ.
જે પ્રકારે ભણનક્રિયા દશવિધ સત્ય સભૃતાર્થતાથી થાય છે, તે પ્રકારે કે કર્મથી - અક્ષર લેખનાદિ ક્રિયા વડે સભૂતાર્થ જ્ઞાપન વડે સત્ય દશ પ્રકારે જ થાય છે. આના દ્વારા એમ કહે છે - માત્ર સત્યાર્થ વચન જ કહેવું એમ નહીં, હસ્તાદિ કર્મ પણ અવ્યભિચારી અર્ચના સૂચક જ કરવા જોઈએ. • x - X • ભાષા બાર પ્રકારે હોય છે. તે આ - પ્રાકૃત, સંસ્કૃત, માગધી, પૈશાચી, શૌસેની, અપભ્રંશ. આ છ ગધ અને પધથી.
વચન ૧૬ પ્રકારે હોય છે - ત્રણ વચન, ત્રણ લિંગ, ત્રણ કાળ, પરોક્ષ, પ્રત્યક્ષ, ઉપનીતાદિ ચાર, અધ્યાત્મ વયન. તેમાં ત્રણ વચન છે - એક-દ્વિબહુવચન.. ત્રણ લિંગ-સ્ત્રી, પુરષ, નપુંસકરૂપ...ત્રણ કાળ - અતીત-અનાગતવર્તમાન.. પ્રત્યક્ષ-જેમકે - આ.. પરોક્ષ-જેમકે - .. ઉપનીત વચન-ગુણ ઉપનય રૂ૫, જેમકે આ રૂપવાનું છે.. અપની વયન-ગુણ અપનયનરૂપ - જેમકે આ દુ:શીલ છે.. ઉપનીતાપની વચન-જેમાં એક ગુણ ઉપનીત અને બીજો ગુણ અપનીત કરાય, જેમકે - આ રૂપવાનું છે પણ દુ:શીલ છે.. વિપર્યયથી અપની તોપનીતવયન - જેમકે - આ દુ:શીલ છે પણ રૂપવાનું છે.. અધ્યાત્મવચનઅભિપ્રેત અર્થને ગોપવવાને સહસા તે જ બોલવું.
ઉક્ત સત્યાદિ સ્વરૂપ ધારણ પ્રકારથી અરિહંત વડે અનુજ્ઞાત, સમીક્ષિતબુદ્ધિ વડે પર્યાલોચિત, સંયત-સંયમવાનું, કાળ-અવસરે બોલવું જોઈએ. પણ જિનેશ્વર વડે યાનનુજ્ઞાત અપર્યાલોચિત અસંયત વડે અકાળે નહીં. • x • આ અર્થે જ જિનશાસન છે, તે કહે છે -
• સૂત્ર-૩૩ :
આ લિંક, પિજીન, કઠોર, કર્ક, ચપળ વચનોwlી રક્ષણ કરવા માટે ભગવંતે આ પ્રવચન સારી રીતે કહેલ છે, જે આત્મહિતકર, જન્માંતરમાં શુભ ભાવના યુકત, ભાવિમાં કલ્યાણકર, શુદ્ધ, નૈયાયિક, અકુટિલ, અનુત્તર, સર્વદુ:ખ અને પાપનું ઉપશામક છે. તેની આ પાંચ ભાવના છે, જે અસત્યવચન વિરમણ-બીજ વ્રતના રક્ષણાર્થે છે –
(૧) અનુવીચિભાષણ - સંવરનો અર્થ સાંભળીને, પરમાર્થ સારી રીતે જાણીને વેગથી, વરિd, ચપળ, રુક, કઠોર, સહસા, બીજને પીડક્ટ એવું 1િ5/15].
સાવધ વચન બોલવું ન જોઈએ. પણ સત્ય, હિતકારી, મિત, ગ્રાહક, શુદ્ધ, સંગત, પૂર્વાપર વિરોધી, સમિક્ષિત-સમ્યક પ્રકારે વિચારેલ વચન સાધુએ અવસરે યતનાપૂર્વક બોલતુંઆ રીતે અનુવીચિસમિતિ યોગથી ભાવિત અંતરાત્મા હાથ-પગ-નયન-વંદન ઉપર સંયમ રાખનાર, શૂર સત્ય, આર્જવ સંપૂર્ણ થાય.
() ક્રોધનિગ્રહ : ક્રોધનું સેવન ન કરવું, ક્રોધી-ચંડ-રૌદ્ર મનુષ્ય અસત્ય બોલે છે, ચુગલી કરે છે, કઠોર ભાષણ કરે છે, અસત્ય-શુન્યકઠોર બોલે છે. કલહ-વૈરવિકથા કે આ ત્રણે સાથે કરે છે. સત્ય-શીલવિનયને હણે છે અથવા આ ત્રણેને હણે છે. હેવ-દોષ-અનાદરનું પાત્ર થાય છે અથવા આ ત્રણેનું પાત્ર થાય છે. ક્રોધાગ્નિથી પ્રજવલિત હૃદય મનુષ્ય આવા અને આ પ્રકારના અન્ય સાવધ વચન બોલે છે. તેથી ક્રોધનું સેવન ન કરવું. આ રીતે ક્ષમાથી ભાવિત અંતરાત્માવાળા હાથ, પગ, નેત્ર અને મુખના સંયમથી યુકત સાધુ, સત્ય અને આજીવથી સંપન્ન થાય છે.
3) લોભનિગ્રહ-લોભને ન સેવવો. લુબ્ધ મનુષ્ય લોલુપ થઈને :, વાસ્તુને માટે અસત્ય બોલે છે. કીર્તિ અને લોભને માટે અસત્ય બોલે છે. વૈભવ અને સુખને માટે અસત્ય બોલે છે. પીઠ અને ફલક માટે અસત્ય બોલે છે. શા અને સંથારા માટે અસત્ય બોલે છે. વરુ અને પબ માટે અસત્ય બોલે છે. કંબલ અને પાદપોંછન માટે અસત્ય બોલે છે. શિષ્ય અને શિષ્યા માટે અસત્ય બોલે છે. ભોજન અને પાન માટે અસત્ય બોલે છે. આ નવ કારણ તથા આવા અન્ય કારણોથી લોભ-લાલચી મનુષ્ય અસત્ય ભાષણ કરે છે. તેથી લોભનું સેવન ન કરવું.
આ પ્રકારે મુક્તિ-નિલભતાથી ભાવિત અંત:કરણવાળા સાધુ હાથપગ-ને-મુખથી સંયત, શૂર, સત્ય, આર્જવ સંપન્ન થાય છે.
(૪) નિર્ભયતા-ભયભીત ન થવું જોઈએ. ભયભીતને અનેક ભય શીઘ જકડી લે છે. ભયભીત મનુષ્ય * અસહાય રહે છે, ભૂત-પ્રેત દ્વારા કાંત
રાય છે. બીજાને પણ ડરાવી દે છે. તપન્નયમ પણ છોડી દે છે. ભારનો નિવહિ કરી શકતો નથી. સFરો સેવિત માર્ગનું અનુસરણ કરવા સમર્થ થતો નથી. તેથી ભય, વ્યાધિ, રોગ, જરા મૃત્યુ વડે અથવા આવા પ્રકારના અન્ય ભયથી રવું જોઈએ નહીં. આ રીતે તૈયથી ભાવિત અંતરાત્માવાળા સાધુ હાથ-પગ-ને-મુખથી સંયત શૂર તથા આજીવધર્મથી સંપન્ન થાય છે.
() પરિહાસવર્જન - હાસ્યને સેવવું ન જોઈએ. (તે સેવનાર) અસત્ય અને અસતુ વચન બોલે છે. પરિહાસ, પરપરિભવ-પર-પરિવાદ-પરપીડાકારક તથા ભેદ અને વિમુક્તિનું કારક બને છે. હાસ્ય અન્યોન્ય જનિત હોય છે, અન્યોન્ય ગમનનનું કારણ બને છે, અન્યોન્ય અને પ્રકાશિત કરનાર બને છે, હાસ્ય કર્મ-કુંદ-અભિયોગગમનનું કારણ બને છે. અસુરતા અને કિબિષિકત્વનું જનક છે. તેથી હાસ્ય ન સેવવું. આ રીતે મૌનથી ભાવિત
Page #121
--------------------------------------------------------------------------
________________
૨/૨/૩૭
અંતરાત્માવાળા સાધુ હાથ-પગ-નેત્ર-મુખથી સંયત થઈને શૂર, સત્ય, આર્જવથી સંપન્ન હોય છે.
૨૨૩
આ રીતે આ સંવરદ્વાર સમ્યક્ સંવતિ અને સુપ્રણિહિત થાય છે. આ પાંચ કારણોથી-ભાવનાથી, મન-વચન-કાયથી પૂર્ણરૂપે સુરક્ષિત થાય છે. તેથી ધૈર્યવાન્ અને મતિમાત્ સાધકે અનાશ્રવ, અકલુપ, નિછિદ્ર, અપરિસાવી, અસંક્લિષ્ટ તથા સજિનેશ્વરો વડે અનુજ્ઞાત આ યોગને આમરણાંત જીવનમાં ઉતારવો જોઈએ.
આ પ્રમાણે બીજું સંવરદ્વાર પાર્શિત, પાલિત, શોધિત, તીતિ, કિત, અનુપાલિત અને આજ્ઞા વડે આરાધિત થાય છે. એવું જ્ઞાતમુનિ, ભગવંતે પ્રજ્ઞાપિત, પ્રરૂપિત કરેલ છે. સિદ્ધવરશાસન, પ્રસિદ્ધ છે, આઘવિત-સુદેશિતપ્રશસ્ત છે - તેમ હું કહું છું.
• વિવેચન-૩૭ :
આ પ્રત્યક્ષ, અલી-અસદ્ભૂતાર્થ, પિશુન-બીજાને પરોક્ષ દોષારોપણ રૂપ, પરુષ-કઠોર ભાષણ, ટુક-અનિષ્ટાર્થ, ચપળ-ઉત્સુકતાથી વિચાર્યા વિનાનું જે વયન
વાક્ય, તેનાથી રક્ષણ કરવા માટેનો જે અર્થ તેનો ભાવ. તે માટે અર્થાત્ અલીકાદિથી રક્ષણ કરવા માટેનું પ્રવચન અર્થાત્ શાસન. ભગવંત મહાવીરે સારી રીતે કહેલ છે. બીજા અલીકવચન વ્રત વિશેષની પહેલી ભાવના તે અનુવિચિન્ય સમિતિરૂપ છે. તે આ રીતે - સદ્ગુરુ સમીપે સાંભળીને સંવરના પ્રસ્તાવથી મૃષાવાદ વિરતિ લક્ષણનું પ્રયોજન તે મોક્ષલક્ષણ - X - તેમાં સાંભળીને, પરમાર્થ-હેયોપાદેય વચનને સમ્યક્ રીતે જાણીને, વિકલ્પથી વ્યાકુળ થઈ વેગથી ન બોલવું જોઈએ. વચનની ચપળતાથી, કટુક અર્થથી, કઠોર શબ્દોથી, સાહસ પ્રધાન કે અતર્પિત, પ્રાણીને પીડાકર, સપાપ [વચન ન બોલવું
વચનવિધિને નિષેધ વડે જમાવી હવે વિધિથી કહે છે – સત્ય-સદ્ભુત
અર્થ, હિતકારી, પથ્ય, મિત-પરિમિત અક્ષર અને પ્રતિપાધ-વિવક્ષિત અર્થની પ્રતીતિજનક શુદ્ધ-પૂર્વોક્ત વચન દોષ રહિત, સંગત, ઉપપત્તિ વડે અબાધિત, અકાહલ-મુનમુન અક્ષરહિત, સમિક્ષિત-બુદ્ધિપૂર્વક પર્યાલોચિત, વચન સંયમવાને, કાલ-અવસરે બોલવું જોઈએ, અન્યથા ન બોલવું. આ રીતે ઉક્ત ભાષણ પ્રકારથી અનુવિચિન્ત્ય-પર્યાલોચ્ય ભાષણરૂપ જે સમિતિ-સમ્યક્ પ્રવૃત્તિ તે અનુવિચિ યોગ, તરૂપ જે વ્યાપાર, તેના વડે જીવ ભાવિત થાય છે. કયા પ્રકારે ? હાથપગ-ચરણ-નયન-વદન સંયત, શૂર ઈત્યાદિ.
બીજી ભાવના-ક્રોધ નિગ્રહ. ક્રોધ ન સેવવો. શા માટે? કુદ્ધકુપિત, ચાંડિક્સરૌદ્રરૂપત્વ સંજાત, તે મનુષ્ય અસત્ય બોલે છે. તેમાં - ૪ - વિકથા-પરિવાદરૂપ છે. શીલ-સમાધિ. વેસ-દ્વેષ્ય, અપ્રિય. વસ્તુ-દોષનો આવાસ. ગમ્ય-પભિવસ્થાન. નિષ્કર્ષ માટે કહે છે – ä - ‘અલિકાદિ’ ગ્રહણ કરવું, કેમકે તેનાથી બીજી ભણનક્રિયાનો અવિષય છે. અળ ઉક્તથી વ્યતિરિક્ત કેહવું. - X - X -
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
ત્રીજી ભાવના-લોભ ન સેવવો. શા માટે? લુબ્ધ-લોભી, લોલ-વ્રતમાં ચંચળ, અસત્ય બોલે છે. આ વાત વિષય ભેદથી કહે છે ગ્રામાદિ ક્ષેત્ર, કૃષિ ભૂમિ, ગૃહનું વાસ્તુ, તે હેતુથી લોભી અસત્ય બોલે. આ પ્રમાણે બીજા આઠે સૂત્રો જાણવા. તેમાં કીર્તિ-ખ્યાતિ, ઔષધાદિની પ્રાપ્તિના હેતુથી. ઋદ્ધિ-પરિવારાદિ, સૌખ્ય-શીતળ છાયાદિ સુખ હેતુ શય્યા-વસતિ અથવા જેમ પગ ફેલાવી સુવાય તે શય્યા. અઢી હાય લાંબો તે સંચારો-કંબલખંડાદિ. પાદપોંછન-જોહરણના હેતુથી. - x -
ચોથી ભાવના-ભય ન રાખવો. ડરેલ, ભયાઈ પ્રાણી. ભયાનિ-વિવિધ ભયો. અતિંતિ-આવે છે. કેવા ભય ? સવ્વસાર વર્જિતતાથી તુચ્છ, લઘુક-શીઘ્ર, અદ્વિતીયઅસહાય. ભૂત-પ્રેતો વડે ભયભીત અધિષ્ઠીત થાય છે. બીજાને પણ ડરાવે છે ઈત્યાદિ - ૪ - અહિંસાદિ રૂપ સંયમ ભારને ડરેલો વહન કરી શકતો નથી. સત્પુરુષો વડે સેવિત માર્ગ-ધર્માદિ પુરુષાર્થ ઉપાયને સેવવા-આચરવા ભયભીત સમર્થ ન થાય. તેથી મનુષ્યે ડરવું ન જોઈએ.
વસ્ત્ર • ભય હેતુથી બાહ્ય દુષ્ટતિર્યંચ મનુષ્યદેવાદિ તથા આત્મોદ્ભાવથી નહીં તે કહે છે – વ્યાધિ, ક્રમથી પ્રાણને હરણ કરનાર કુષ્ઠાદિ, રોગ-શીધ્રતર પ્રાણહરણકારી જ્વરાદિ, જરા કે મૃત્યુથી અથવા તેવા પ્રકારના ભયોત્પાદકત્વથી વ્યાધ્યાદિ સર્દેશ ઈષ્ટવિયોગાદિ. - ૪ - હવે તેનો નિષ્કર્ષ કરતા કહે છે – ધૈર્ય એટલે સત્વથી ભાવિત જીવ થાય છે. કેવો ? સંયત ઈત્યાદિ પૂર્વવત્.
પાંચમી ભાવના-પરિહાસ ન કરવો. તે અલીક-સદ્ભૂત અર્થને છુપાવવા રૂપ છે. અસંતગાઈ-અસદ્ભૂતાર્થ વચનો, અશોભન કે અશાંત-અનુપશમપ્રધાન, બોલે છે. [કોણ?] હાસ્યવંત-પરિહાસ કરનાર. પરિભવકારણ-અપમાનના હેતુ. પરપરિવાદબીજાના દૂષણો કહેવા. પ્રિય-ઈષ્ટ. - ૪ - ભેદ-ચાસ્ત્રિનો ભેદ, વિમૂર્તિ-વિકૃત નયન વદન આદિથી વિકૃત શરીરાકૃતિનું કાસ્ક. અથવા તે હાસ્ય મોક્ષમાર્ગનું ભેદકાસ્ક થાય છે. પરસ્પર કરાયેલ હાસ્ય, પરસ્પર અભિગમનકારી બને છે, પરદારા આદિ પ્રચ્છન્ન મર્મને ઉઘાડે છે. લોકનિંધજીવનવૃત્તિ રૂપ થાય છે. હાસ્યકારી કાંદર્ષિક-ભાંડ વિશેષ દેવરૂપ કે અભિયોગને યોગ્ય આદેશકારી દેવમાં ગતિ કરનાર થાય છે. -
x - x - મહદ્ધિક દેવોમાં ઉત્પન્ન થતો નથી. તેથી હાસ્ય અનર્થન માટે થાય છે. કહ્યું છે જે સંયત આવી અપ્રશસ્ત હાસ્યાદિ પ્રવૃત્તિમાં વર્તે છે, તે તેવા પ્રકારની ગતિમાં જાય છે. - ૪ - આસુરિય-અસુરભાવ, કિબ્બિસત-ચાંડાલ પ્રાયઃદેવમાં જન્મે - X - તેથી હાસ્ય ન સેવવું. પણ મૌન-વચન સંયમથી ભાવિત જીવ સંચતાદિ થાય.
૨૨૮
-
મુનિ દીપરત્નસાગરે કરેલ
સંવ-અધ્યયન-૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #122
--------------------------------------------------------------------------
________________
૨૨૯
@ સંવ-અધ્યયન-3-“દત્તાનુજ્ઞાત” છે.
- X - X - X —X —X —X - X - ૦ મૃષાવાદ સંવર નામક બીજું સંવર અધ્યયન કહ્યું. હવે સૂકમ સંબંધી અથવા અનંતર અધ્યયનમાં મૃષાવાદ વિરમણ કહ્યું, તે અદત્તાદાન વિરમણવાળાને જ સુનિવહિ થાય છે. તેથી અદત્તાદાન વિરમણ નામક અધ્યયનને પ્રતિપાદિત કરવા • x • કહે છે.
• સૂત્ર-3૮ -
હે જંબૂ! ત્રીજું સંવરદ્વાર “દત્તાનુજ્ઞાત” નામે છે. તે સુવત! આ મહાવત છે તથા અણુવત પણ છે. આ પપ્પીય દ્રવ્યના હરણની નિવૃત્તિરૂપ ક્રિયાથી યુકત છે. (આ વ્રત) અપરિમિત-અનંત તૃણાથી અનુગત મહાઅભિલાષાથી યુકત મન, વચન દ્વારા પાપમય પદ્રવ્ય-હરણનો સમ્યક નિગ્રહ કરે છે. (આ વ્રતના પ્રભાવે મન સુસંયમિત થાય છે. હાથ-પગ પરધનના ગ્રહણણી વિરત થઈ જાય છે. આ વ્રત નિર્મ9, નૈષ્ઠિક, નિકત, નિરાસવ, નિર્ભય અને વિમુકત છે. પ્રધાન નરવૃષભ, પ્રવર બળવાન, સુનિહિતજન સંમત છે. શ્રેષ્ઠ સાધુનું ધમચિરણ છે.
[ વ્રતમાં ગામ, આકર, નગર, નિગમ, ખેટ, કર્બટ, મર્ડબ, દ્રોણમુખ, સંભાવ, ન કે આશ્રમમાં પડેલ ઉત્તમ મણિ, મોતી, શિલા, પ્રવાલ, કાંસુ, વસ્ત્ર, ચાંદી, સોનું, રતન આદિ કોઈ પણ દ્રવ્ય પડેલ-ભૂલાયેલ-ગુમાવાયેલ હોય, તો તે વિષયમાં કોઈને કહેવાનું કે ઉઠાવી લેવાનું કલાતું નથી. કેમકે [સાધુને] હિરણ્ય-સુવણના ત્યાગી બનીને, પાષાણ અને સુવણમાં સમભાવ રાખી, અપરિગ્રહી અને સંવૃત્ત થઈને લોકમાં વિચારવું જોઈએ.
કોઈપણ વા-વસ્તુ ખલિહાન, ખેતર, જંગલમાં પડેલી હોય, કોઈ ફૂલ, ફળ, છાલ, પ્રવાલ, કંદ મૂળ, હૂણ, કાષ્ઠ કે કાંકરા હોય, તે અભ કે ઘણું હોય, સૂમ કે ભૂળ હોય તો પણ સ્વતીના આપ્યા વિના કે આજ્ઞા લીધા વિના ગ્રહણ કરવી ન કહ્યું. ઘર કે અંડિત ભૂમિ પણ આજ્ઞા પ્રાપ્ત કર્યા વિના ગ્રહણ કરવી ઉચિત નથી. નિત્ય અdaહની આજ્ઞા લઈને જ તેને લેવી જોઈએ.
અપીતિકરના ઘરમાં પ્રવેશ, અપીતિકરના ભોજન-પાન, અપીલિકાના પીઠ, ફલક, શ, સંતાક, વરુ, પps, કંબલ, દેડ, શેહરણ, નિષધા, ચોલપક, મુહપત્તિ, પાદપોંકનક, ભજન, ભાંડ, ઉપધિ, ઉપકરણ ગ્રહણ કરવી નહીં. પર પરિવાદ, પર દોષ કથન અને પરવ્યપદેશ ન કરવો. બીજના નામે કંઈ ગ્રહણ કરે સુવનો નાશ કરે, દાનમાં અંતરાય કરે, દાનનો નાશ કરે, પૈસુચ-માત્સર્ય કરે [તો બધાંનો નિષેધ હોવાથી તેમ ન કર્યું
જે કંઈ પીઠ, ફલક, ચા, સંતાક, વસ્ત્ર, પત્ર, કંબલ, મુહપત્તિ,
૨૩૦
પ્રવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ પાદ પ્રોંનાદિ, ભાન, ભાંડ, ઉપકરણ, ઉપધિનો સંવિભાગ ન કરે, અસંગ્રહરસિ હોય, તપોવચનચોપચોમાસો-ભાવચોર હોય. જે શવદ-ઝંઝા-કલહ-સ્વ-વિકથા કે અસમાધિકર હોય, સદા આપમાણભોજી, સતત અનુબદ્ધ વૈરયુકત, નિત્ય રોષયુક્ત તે અસ્તેય વ્રતનો આરાધક ન થાય.
આ અહેવતનો આરાધક કોણ થાય તે ઉપધિ, ભોજન, પાનના સંગ્રહ અને દાનમાં કુશળ હોય. અત્યંત બાલ, દુર્બલ, શ્વાન વૃદ્ધ, રૂપક આદિ તથા પ્રવર્તક, આચાર્ય, ઉપાધ્યાય, રોઝ, આધર્મિક, તપસ્વી, કુલ, ગણ, સંઘ, ચૈત્યને માટે નિર્જરાર્થે જે અનિશ્ચિત હોય, તે જ બહ પ્રકારે સવિધ વૈયાવચ્ચ કરી શકે છે. તે પોતિકારક-ઘરમાં પ્રવેશે નહીં ભોજ+પાન ન લે, કે તેના પીઠ, ફલક, અધ્યા, સંસ્તા, વરુ, પત્ર, કંબલ, દંડ, રજોહરણ, નિષધા, ચોલપટ્ટક, મુહપત્તિ, પાદપોંછનક, ભાજન, ભાંડ, ઉપધિ, ઉપક્રણ સેવતા-વાપરતા નથી. બીજાનો પરિવાદ-નર્મદા ન કરે. બીજાના દોષોને ગ્રહણ ન કરે, બીજના નામે પણ કંઈ ગ્રહણ ન કરે કોઈને વિપરિણામિત ન કરે, બીજાના દર્શનાદિ સુરdનો અપલાપ ન કરે જે દાનાદિ કે વૈયાવરચ કરીને પશatતાપ ન કરે, એવા સંવિભાગશીલ, સંગ્રહઅવગ્રહ કુશલ, આ ઇતના આરાધક થાય છે.
પદ્રવ્યહરણ વિરમણરૂપ આ વ્રતના રક્ષણાર્થે ભગવતે આ પ્રવચના સારી રીતે કહેલ છે, તે આત્મહિતકર આગામી ભવમાં શુભ ફળદાયી અને કલ્યાણકર, શુદ્ધ, ન્યાયિક, અકુટિલ, નુત્તર, સર્વદુ:ખ અને પાપનું ઉપશામક છે..
તે પદ્રવ્યહરણ વિરમણ ઔવા ત્રીજ વ્રતના રક્ષણને માટે આ પાંચ ભાવનાઓ કહેલી છે. તે -
(૧) દેવકુલ, સભા, પપા, આવસથ, વૃક્ષમૂળ, આરામ, કંદર, આકર, ગિણિફા, કર્મ, ઉધાન, યાનશાળા, કુયarળા, મંડપ, શુગૃહ, માન, લયન, આપણ, બીજ પણ આવા પ્રકારના અન્ય સ્થાનોમાં, જે સચિત્ત જળમાટી, બીજ, ફુવર્ણ દિ હરિd, ગસ-urણ જીવથી રહિત હોય, યથાકૃતપ્રાસુક-વિવિ-પ્રશસ્ત હોય, એવા ઉપાશ્રયમાં સાધુએ વિચરવું.
પિરંતુ રાધાકની બહુલતાવાળા, સિકd, સમાર્જિત, ઉસિકત, શોભિત, છાદનમન-લિંપણ-અનલિંપણ-જવલન-ભાંડચાવણ [એવા સ્થાન હોય, જ્યાં અંદમ્બહાર અસંયમ-જીવ વિરાધના થતી હોય, આ બધું જ્યાં સાધુના નિમિત્તે થતું કે થવું હોય તેવા ઉપાશ્રયસ્થાન સાધુ માટે વર્ષ છે. તે સ્થાનો સૂરામાં પ્રતિષેધ કરાયેલા છે. રીતે વિવિકત સ્થાનમાં વસવા રૂપ સમિતિ યોગી ભાવિત અંતરાત્મા મુનિ સદા દુર્ગતિના કારણ પાકને કરવા, કરાવવાથી નિવૃત્ત થાય છે તથા દત્ત-અનુtad અવગ્રહમાં રુચિવાળા થાય છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
૨૩૧
બીજી ભાવના-આરામ, ઉધાન, કાનન, વન આદિ સ્થાનોમાં જ કંઈ પણ ઈક્કડ, કઠિનગ, જંતુગ, પરા-મેર-કુચ-કુશ-દર્ભ-પલાલ-સૂચક-વલ્વજપુષ્પ-ફળ-વા-પવાલ-કદ-મૂલ-તૃણ-કાષ્ઠકકર આદિ દ્રવ્ય શય્યા ઉપધિને માટે ગ્રહણ કરે છે. તો આ ઉપાશ્રયની અંદરની ગ્રાહ્ય વસ્તુને દાતા દ્વારા આપ્યા વિના ગ્રહણ કરવાનું ન કર્યો, પણ પ્રતિદિન અવગ્રહ અનુજ્ઞા લઈને ગ્રહણ કરવું જોઈએ. આ પ્રમાણે અવગ્રહ સમિતિ યોગથી ભાવિત અંતરાત્મા નિત્ય અધિકરણ કરણ-કારાવણ, પાપકર્મથી વિરત દત્ત-અનુજ્ઞાત અવગ્રહની રુચિવાળો થાય છે.
૨/૩/૩૮
ત્રીજી ભાવના-પીઠ, ફલક, શય્યા, સંસ્તારકને માટે વૃક્ષો છેદવા નહીં. છેદન-ભેદન વડે શય્યા તૈયાર ન કરાવવી. જેના ઉપાશ્રયમાં નિવાસ કરે, ત્યાં જ શયાની ગવેષણા કરવી જોઈએ, તે વિશ્વમભૂમિને સમ ન કરે, પવન વિનાના સ્થાનને પવનવાળુ ન કરે, તે માટે ઉત્સુક ન થાય. ડાંસ-મચ્છરને ક્ષોભિત કરવા અગ્નીનો ધૂમાડો ન કરે. એ પ્રમાણે સંયમ-સંવર-સંવૃત્તસમાધિ બહુલ, ધીર મુનિ, કાયાથી વ્રતને પાતળા, સતત અધ્યાત્મ-ધ્યાન યુક્ત, સમિત થઈને એકાકી ધર્મ આચરણ કરે. આ પ્રમાણે શય્યા સમિતિયોગથી ભાવિત અંતરાત્મા-મુનિ સદા દુર્ગતિના કારણભૂત પાપકર્મથી વિરત અને દત્ત અનુજ્ઞાત અવગ્રહ રુચિ થાય છે.
ચોથી ભાવના-બધાં સાધુ માટે સાધારણ, સંમિલિત ભોજન-પાણી આદિ મળે ત્યારે સાધુએ સમ્યક્ રીતે, યહનાપૂર્વક વાપરવા જોઈએ. શાક અને સૂપ [દાળ]ની અધિકતાવાળું ભોજન ન ખાવું. વેગથી-ત્વરાથી-ચપળતાથીવિચાર્યા વિના-બીજાને પીડાકર અને સાવધ હોય તેવું ભોજન ન કરવું જેથી ત્રીજા વ્રતમાં બાધા ન થાય. આ સાધારણ ભોજન-પાનના લાભમાં સૂક્ષ્મ અદત્તાદાન વ્રત-નિયમ વિરમણ છે. આ પ્રમાણે સાધારણ ભોજન-પાન લાભમાં સમિતિયોગથી ભાવિત અંતરાત્મા સદા દુર્ગતિહેતુ પાપકર્મ કરણ કરાવણથી વિત થાય છે અને દત્ત અનુજ્ઞાત અવગ્રહની રુચિવાળો થાય છે.
પાંચમી ભાવના-સાધર્મિક પ્રતિ વિનય પ્રયોગ કરવો. ઉપકરણ અને પારણામાં, વાયના અને પરિવર્તનામાં, દાન-ગ્રહણ અને પૃચ્છનામાં, નિષ્ક્રમણ અને પ્રવેશમાં વિનયને પ્રયોજવો જોઈએ. આ સિવાય, આવા પ્રકારના સેંકડો કારણોમાં વિનય પ્રયોજવો જોઈએ. કેમકે વિનય એ જ તપ છે, તપ એ જ ધર્મ છે. તેથી વિનય આચરણ કરવું જોઈએ. [આ વિનય] ગુરુ, સાધુ, તપસ્વીનો કરવો. આ પ્રમાણે વિનયથી ભાવિત અંતરાત્મા નિત્ય દુર્ગતિના હેતુરૂપ પાપકર્મ કરવા-કરાવવાના કર્મથી વિરત તથા દત્ત અનુજ્ઞાત અવગ્રહ રુચિ થાય છે. - - - આ પ્રમાણે આ સંવરદ્વારે સમ્યક્ સંવરિત થાય, સુપ્રણિહિત થાય યાવત્ ભગવંત દ્વારા આઘવિત, સુદેશિત, પ્રશસ્ત છે.
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
• વિવેચન-૩૮ :
હે જંબૂ ! આમંત્રણ વચન છે. દત્ત-અપાયેલ અન્નાદિ. અનુજ્ઞાત-પાછા દેવા યોગ્ય પીઠ, ફલકાદિ, લેવા. આ રૂપ જે સંવર તે “દત્તાનુજ્ઞાત સંવર” નામ થાય છે, આ ત્રીજું સંવરદ્વાર છે.
૨૩૨
હે જંબૂનામક સુવતી ! આ મહાવ્રત છે. ગુણ-આલોક, પરલોકમાં ઉપકારના કારણભૂત વ્રત હોવાથી ગુણવ્રત છે. તેનું સ્વરૂપ-પરદ્રવ્ય હરણ પ્રતિ વિરતિકરણયુક્ત છે. અપરિમિત-અપરિમાણ દ્રવ્ય વિષયક કે અનંત, અક્ષય જે તૃષ્ણા-વિધમાન દ્રવ્યના અવ્યયની ઈચ્છા, મહેચ્છા-અવિધમાનદ્રવ્ય વિષયમાં મહાભિલાષ, જે મનમાનસ, વચન-વાણી, તે બંનેથી જે કલુષ-પરધનવિષયત્વથી પાપરૂપ આદાનગ્રહણ, તેને સારી રીતે નિગૃહીત કરેલ. સુસંયમિત મન વડે-સંવૃત્તચિત્તથી, હાથપગને પરધન લેવાની પ્રવૃત્તિથી વિરમેલ. આ બે વિશેષણથી મન-વચન-કાયાનો નિરોધ કહ્યો.
તથા નિર્ણય-બાહ્ય અત્યંતર ગ્રન્થિરહિત, નૈષ્ઠિક-સર્વધર્મના પ્રકર્ષના છેડા સુધી રહેલ, સર્વજ્ઞોએ ઉપાદેયપણે સદા કહેલ અથવા અવ્યભિચરિત, નિરાશ્રવકર્મના આદાનથી રહિત, નિર્ભય-રાજાદિભય રહિત, વિમુક્ત-લોભદોષ તજેલ, પવર બલવક-પ્રધાન બળવાળા, સુવિહિતજન-સુસાધુ લોકને સંમત છે. પરમ સાધુને ધર્માચરણ-ધર્માનુષ્ઠાન છે. ગામ, નગરાદિ વ્યાખ્યા પૂર્વવત્.
નિશ્ર્ચિત્ - અનિર્દિષ્ટ સ્વરૂપ દ્રવ્ય, તે કહે છે 8- મણિ, મોતી, શિલા આદિ. કેવા ? પતિત-પડેલા, પમ્બુક-વિસ્મૃત, વિપણષ્ટ-સ્વામીએ શોધવા છતાં ન મળેલ. તે કોઈ અસંયત કે સંયતને કહેવાનું ન કલ્પે. અદત્ત ગ્રહણ કે પ્રવર્તન ન થાય તે માટે લેવું ન કલ્પે. કેમકે તેનાથી સાધુ નિવૃત્ત હોય છે. તેથી સાધુએ આ પ્રમાણે વિચવું, તેથી કહે છે ચાંદી, સોનું જેને હોય તે હિરણ્ય સુવર્ણિક, તેનો નિષેધ. સમ-ઉપેક્ષણીયતાથી તુલ્ય પત્થર અને સુવર્ણ. અપરિગ્રહ-ધનાદિરહિત, ઈન્દ્રિય સંવથી સંવૃત્ત. લોકે-મૃત્યુલોકમાં. X - જે કોઈ દ્રવ્ય પ્રકાર હોય, (ક્યાં ?) ખલગત-ધાન્ય મસળવાના સ્થાનને આશ્રિત, ક્ષેત્ર-ખેડાણ ભૂમિ સંશ્રિત, રન્નમાગત-અરણ્યમધ્યમગત. - x - x - પુષ્પ, ફળ, ત્વચા આદિ પ્રસિદ્ધ છે.
-
તે મૂલ્યથી અલ્પ હોય કે વધુ. પ્રમાણથી થોડું હોય કે ઝાઝુ, તો પણ કલ્પતું નથી. અવગ્રહ-ઘર કે સ્થંડિલાદિ રૂપ, અદત્ત-સ્વામી વડે અનુજ્ઞાત નહીં તેવું. ગ્રહીતું-લેવાનું. ગ્રહણમાં નિષેધ કહ્યો, હવે તેની વિધિ કહે છે
હણિ
=
હણિ અર્થાત્ રોજેરોજ. અવગ્રહ અનુજ્ઞાપ્ય-જેમકે આપના અવગ્રહમાં આ-આ સાધુ યોગ્ય દ્રવ્ય અમે ગ્રહણ કરીએ ? એમ પૂછી તેના સ્વામી અનુમતિ આપે તો ગ્રહણ કરવું. [અન્યથા સર્વકાળે વર્જવું જોઈએ.
અત્તિવત્ત - પ્રીતિકારક, તેમના સંબંધી જે ભોજન-પાન, પીઠ, ફલક, શય્યા આદિને વર્લ્ડવા જોઈએ. આ ભેદને કહે છે :- ભાનન - પાત્ર, ભાંડમાટીના પાત્ર, ઉપધિ-વસ્ત્રાદિ, ઉપકરણ તેને વર્જવા જોઈએ. અદત્ત-સ્વામી વડે
Page #124
--------------------------------------------------------------------------
________________
૨૩/૮
3
૨૩૪
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
અનનુજ્ઞાત. પપસ્વિાદ-વિકત્વન વર્જવા. બીજાના દોષ-દૂષણ કે દ્વેષ વર્જવો. • x • અદત્તનું લક્ષણ આ છે - સ્વામી, જીવ, તીર્થકર અને ગુરુ અદd તીર્થકર અને ગુરુએ પરિવાદ કે દૂષણની આજ્ઞા નથી આપી.
T૪ : આચાર્ય, ગ્લાનાદિ નિમિત્ત જે વૈયાવચ્ચાદિ માટે લે છે, તે બીજા માટે વર્જવું જોઈએ, કેમકે દાયકે તે આચાર્યાદિ માટે જ આપેલ છે. બીજાના જે સુકૃત-સચરિત કે ઉપકાર હોય, તેને ઈષ્યથી ગોપવે નહીં. • x • દાનના અંતરાય-વિષ્ણ, દાનવિપનાશ-દીધાનો અપલાપ કરે. પૈશૂન્ય-ચુગલી, મત્સરિdબીજાના ગુણોને ન સહેવા. તીર્થકરાદિએ તેની અનુજ્ઞા આપી ન હોવાથી, તેને વર્જવું. જે પીઠ, ફલક આદિ પ્રસિદ્ધ છે. અવિસંવિભાગી-આયાયદિને એષણા ગણ વિશદ્ધિથી પ્રાપ્ત થવા છતાં વિભાગ કરતા નથી, તે આ વ્રતને આરાઘતા નથી. કમર્સનાજિ - ગચ્છને ઉપકાર કરનાર-પીઠાદિના ઉપકરણ જે એષણા દોષ વિમુક્ત પ્રાપ્ત થવા છતાં માત્ર આત્મભરિત્વથી તેને સંગ્રહ રુચિ નથી, તે
અસંગ્રહ રચિ.
તપ અને વાચા, તેનો ચોર, તે તપવાયોર. જેમકે કોઈ દુર્બળ શરીરવાળા સાધુને જોઈને કોઈ બીજાને કહે - ઓ સાધુ ! શું તે માસક્ષપક તપસ્વી સાધુ આ છે ? ત્યારે તે સાઘ માસક્ષપક ન હોવા છતાં બીજો કહે કે હા, આ તે જ છે. • x x • બીજાના તપને, પોતે કરેલ તપરૂપે જણાવે છે તપસોર કહેવાય. એ રીતે બીજા સંબંધી જે વાણી, તેને પોતાની વાણીરૂપે ઓળખાવે તે વાણીયોર છે. • x - એ રીતે રૂપનો ચોર, રૂપ-ભેદે છે. શારીરિક સંદરતા અને સુવિહિત સાધુ નેપચ્ય. - x - x - તેમાં જે સુવિહિત આકારવાળો લોકોને રંજન કરવા દ્વારા આજીવિકાની કામના કરે તે અસુવિહિત, સુવિહિત આકારધારી
ભોજન, પાનના દાન અને સંગ્રહ, તે બંનેમાં કુશળ-વિધિજ્ઞ છે તે. બાલ, દુર્બલ, ગ્લાનાદિ વિષયમાં વૈયાવચ્ચ કરે છે. • x • તેમાં પ્રવૃત્તિ એટલે - તપ, સંયમ યોગમાં, જે જેમાં યોગ્ય છે, તેને તેમાં પ્રવતવિ છે અને જે અસમર્થ હોય તેને નિવૃત કરાવે છે એ ગણચિંતકની પ્રવૃત્તિ છે. શૈક્ષ-નવદીક્ષિત, સાધર્મિક-લિંગ, પ્રવચન વડે સમાનધર્મી. તપસ્વી-ઉપવાસાદિ કરનાર. કુળ-ગચ્છ સમુદાય રૂપ ચાંદ્ર આદિ, ગણ-કુળનો સમુદાય, કોટિકાદિ, સંઘ-ગણના સમુદાયરૂપ, ચૈત્ય-જિનપતિમા. આ બધાનો જે અર્થ - પ્રયોજન, નિર્જરાર્થી-કર્મક્ષયની ઈચ્છાવાળા. વૈયાવૃત્યવાવત કર્મરૂપ ઉપžભન. અનિશ્રિત-કીર્તિ આદિ થકી નિરપેક્ષ. દશવિધ-દશ પ્રકાર, • - કહ્યું છે • •
વૈયાવચ્ચ-સેવાનો ભાવ, ધર્મસાધન નિમિતે અાદિનું વિધિપૂર્વક સંપાદન. (કોનું ] આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, પ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુલ, ગણ, સંઘ - - તે કરવું જોઈએ. કેિવી રીતે ] ઘણાં ભોજન, પાન આદિ દાનભેદે અનેક પ્રકારે. અવિવર - અપીતિકારક ઘરોમાં પ્રવેશવું નહીં, તેના પીઠ, ફલક ઈત્યાદિ સેવવા નહીં. * * * * * ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. પરથપોન - ગ્લાનાદિ નિમિતે કંઈપણ ગ્રહણ ન કરે. દાનાદિ ધર્મથી વિમુખ કોઈ જનને ન કરે. નાશયતિ - છુપાવવા દ્વારા. દત્તસુકૃત - વિતરણરૂપ બીજાના સંબંધી સુચરિત. દઈને, વૈયાવૃત્યાદિ કાર્ય કરીને પછી પશ્ચાતાપવાળો ન થાય. સંવિભાગશીલ-પ્રાપ્ત ભોજનાદિના સંવિભાગકારી, સંગ્રહ-
શિયાદિનો સંગ્રહ, ઉપગ્રહ-તેમને જ ભોજન, શ્રતાદિ દાન વડે ઉપકાર કરવામાં જે કુશલ છે તે. તેવો આ અદત્તાદાન વિરમણ વ્રત આરાધે છે. • x - પરદ્રવ્યહરણ વિરમણના પાલન માટેનો જે ભાવ. તે જ પ્રવચન-શાસન ઈત્યાદિ વક્તવ્ય, તેના પરિરક્ષણ માટેની પાંચ ભાવના
(૧) વિવિક્ત વસતિવાસ - તેમાં સભા-મહાજન સ્થાન, પપા-જલદાન સ્થાન, આવસથ-પરિવ્રાજક સ્થાન, આરામ-માધવીલતાદિ યુક્ત દંપતિરમણ આશ્રય વનવિશેષ. કંદરા-દરી, આક-લોઢા આદિની ખાણ, • x • ઉધાન-પુષ્પાદિવાળા વૃક્ષ સંકલ, ઉસવાદિમાં બહુજનભોગ્ય. યાનશાળા-સ્થાદિ ગૃહ. કુપિતશાળાતૂલી-આદિ ગૃહોપકર શાળા, મંડપ-યજ્ઞાદિ મંડ૫. લયન-પર્વતીયગૃહ. આપણદુકાન, હાટ, આ અને આવા પ્રકારના બીજા પણ ઉપાશ્રયોમાં વિચરવાનું થાય છે.
કેવા પ્રકારના ? દક-ઉદક, મૃતિકા-માટી, બીજ-શાલિ આદિ. હરિત-દુવ આદિ વનસ્પતિ, પ્રસધાણા-બેઈન્દ્રિયાદિ, તેનાથી અસંયુક્ત એવા. ચચાકૃત-ગૃહસ્થ પોતાના માટે બનાવેલ. કાસુક-પૂર્વોક્ત ગુણના યોગથી નિર્જીવ, વિવિક્ત-સ્ત્રી આદિ દોષ રહિત. તેથી જ પ્રશસ્ત ઉપાશ્રયમાં નિવાસ કરતો વિચરે-રહે. હવે કેવામાં ન રહેવું, તે જણાવે છે - આહાકમ બહુલ-સાધુને આશ્રીને. યકર્મપૃથ્વી આદિ આરંભક્રિયા. કહ્યું છે - હૃદયમાં એક કે અનેક ગ્રાહકને ધારીને જે દાતા કાયોનો વધ કરે, તે આધાકર્મ. તેના વડે પ્રચુર છે. આવો ઉપાશ્રય
“રૂપયોર” છે.
આચાર-સાધુ સામાચારી વિષયમાં જે ચોર. શેષ પૂર્વવતુ. ભાવોનશ્રુતજ્ઞાનાદિ વિશેષનો ચોર. જેમકે કોઈ કૃતવિશેષના વ્યાખ્યાન વિશેષને બીજા કોઈ બહુશ્રુતથી સાંભળીને કહે કે મેં જ આ પૂર્વે પ્રતિપાદિત કરેલ છે. તથા શદકર-રાત્રિમાં મોટા શબ્દોથી બોલતો સ્વાધ્યાયાદિ કરનાર અથવા ગૃહસ્થ ભાષા બોલનાર, ઝંઝાકર-જેના જેનાથી ગણનો ભેદ થાય, તે-તે કરનાર અને જેનાથી ગણને મનોદુ:ખ ઉત્પન્ન થાય તેવું બોલનાર. કલહકરકલહના હેતુભૂત કતલ કરનાર. વિકથાકારી-સ્ત્રી આદિ કથા કરનાર, અસમાધિકારક-પોતાના અને બીજાના ચિતને અસ્વાથ્યકર્તા. પ્રમાણમોજી-અધિકાહાર ભોકતી.
અનુબદ્ધવૈર-જેના વડે વૈરિ કર્મ સતત આરંભેલ છે તે. નિત્યરોષી - સદા કોપયુક્ત. ૪ તાળ • પૂવોંકત રૂપ, આરાધતો નથી અર્થાત્ નિરતિચાર કરતો નથી. શું ? - આ અદત્તાદાન વિરતિરૂપ વ્રત-મહાવત. કેમકે સ્વામી આદિ વડે અનુજ્ઞા અપાયેલ નથી.
અથ વેરિસ - આ વ્રતની આરાધના કોણ કરે છે ? જે આ ઉપધિ,
Page #125
--------------------------------------------------------------------------
________________
૨|૩|૩૮
૨૫
વર્જવો જોઈએ. આના દ્વારા મૂળગુણ અશુદ્ધનો પરિહાર કહેલ છે. તથા આસિતથોડું પાણી છાંટવું, સંમસ્જિય-સાવરણી આદિ વડે કચરો કાઢવો, ઉસિક્ત-અતિ જળનું અભિસિંચન. સોહિય-ચંદન, માળા, ચતુક, પૂરણાદિ વડે શોભા કરવી. છાયણ-ઘાસ આદિનું છાપરું કરવું, મણ-ચૂનાથી ધોળવો. લિંપણ-છાણ આદિથી ભૂમિને પહેલાથી લીંપવી. અનલિંપન-એક વખત લિપેલ ભૂમિને ફરી લિંપવી. જલણ-અગ્નિ સળગાવી ગરમ કરવું કે પ્રકાશિત કરવા દીપ પ્રગટાવવો. ભંડવાલણપેટી વગેરે અથવા વેચાણ વસ્તુ ગૃહસ્થ રાખી હોય તે સાધુ માટે બીજા સ્થાને રાખવી.
- આ આસિંચન આદિ રૂપ ઉપાશ્રયની અંદર કે બહાર અસંયમ-જીવ વિરાધના જે ઉપાશ્રયમાં થાય છે. સંયત-સાધુઓના માટે, તેવા ઉપાશ્રય-વસતિને વર્જવી જોઈએ. સૂપતિકુષ્ટ-આગમમાં નિષિદ્ધ છે પહેલી ભાવનાનો નિક-એ રીતે ઉકત અનુષ્ઠાન પ્રકારે વિવિક્ત-બંને લોક આશ્રિત દોષ વર્જતો કે નિર્દોષ વાસ-નિવાસ જ્યાં છે તે વિવિક્તવાસ આવી વસતિ વિષયક જે સમિતિ-સમ્યક પ્રવૃત્તિ, તેનાથી જીવ ભાવિત થાય. કેવા પ્રકારે ? સદા અધિકિયd-દુર્ગતિમાં આત્મા જેના વડે તે દુરનુષ્ઠાન તેને કરવું - કરાવવું, તે જ પાપઉપાદાનક્રિયા, તેનાથી વિસ્ત જે છે તે તથા દત્તાનુજ્ઞાત જે અવગ્રહણીય વસ્તુ, તેમાં રુચિ જેની છે તે.
બીજી ભાવના-અનુજ્ઞાત સંસ્કારક ગ્રહણ. તે આ રીતે • આરામ-દંપતીને રમણ સ્થાનરૂપ માધવીલતાદિ યુક્ત. ઉધાન-પુષ્પાદિ યુક્ત વૃક્ષ સંકુલાદિ ઉત્સવાદિમાં ઘણાં લોકો દ્વારા ભોગ્ય. કાનન-સામાન્ય વૃક્ષયુક્ત નગરની નજીકનું વનનગરથી અલગ પ્રદેશરૂ૫. - તેમાં સામાન્યથી અવગ્રહણીય વસ્તુ, તેને વિશેષથી કહે છે – ઈક્કડઢંઢણ સમાન વૃણ વિશેષ. કઠિનક અને જંતુક-જળાશયજ તૃણ વિશેષ, પરા-એક તૃણ, મેરા-મુંજસસ્કિા, કૂર્ય-કુવિંદના કુચા કરે, કુશદર્ભનો આકાર કરાયેલ. પલાલ-કંગુ આદિનું ભુંસુ. મૂયક-મેદપાટ પ્રસિદ્ધ ઘાસ વિશેષ. વલ્વજ-એક તૃણ. ફળ, ત્વચાદિ પ્રસિદ્ધ છે. - x - તે બધાને ગ્રહણ કરે. શા માટે ? શય્યાસંતાક ૫ ઉપધિને માટે. તે સાધને કાતું નથી. કેમકે ઉપાશ્રયમાં રહેલ અવગ્રાહ્ય વસ્તુની અનુજ્ઞા લીધી નથી - x - એવું કહેવા માંગે છે કે – ઉપાશ્રયની અનુજ્ઞા સાથે તેમાં રહેલ ડ્રણાદિની પણ આજ્ઞા લેવી જોઈએ, અન્યથા તે અગ્રાહ્ય છે. તે જ કહે છે – હણિહાણ-અહનિઅહનિ, રોજેરોજ. - x - નિર્ધ-પહેલી ભાવના મુજબ જાણવો. - ૪ -
ત્રીજી ભાવના-શાપરિકર્મવર્જન. તે આ - પીઠ, ફલક, શય્યા, સંતાક આદિ માટે વૃક્ષો ન દવા, તે ભૂમિ આશ્રિત વૃક્ષાદિનું છેદન-ભેદન કરીને શયનીય ન કરાવવું. જે ગૃહસ્પતિની વસતિમાં નિવાસ કરે ત્યાંજ શય્યા અને શયનીયની ગવેષણા કરવી. વિષમ શયાને સમ ન કરવી. નિર્વાતને પ્રવાત ન
૨૩૬
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ કરવી. દંશ-મસકને ક્ષોભ ન કરવો કે તેને દૂર કરવાને અગ્નિને ધુમાડો ન કરવો. આ રીતે સંયમબહુલ - પૃથ્વી આદિ સંરક્ષણ પ્રસુર, સંવરબહુલપ્રાણાતિપાતાદિ આશ્રવ દ્વારા વિરોધ પ્રચુર, સંવૃત બહુલ - કષાયેન્દ્રિય સંવૃતવા પ્રયુર, સમાધિ-ચિતસ્વાચ્ય, ધીર-બુદ્ધિમાન, પરીષહોમાં અક્ષોભ્ય, કાયા વડે સ્પર્શીને, માત્ર મનોરોગી નહીં.
સતત-આત્માને આશ્રીને આત્માલંબન ધ્યાન-ચિતનિરોધ, તેના વડે યુક્ત, આત્મધ્યાન : હું અમુક છું, અમુક કુળનો છું, અમુકનો શિષ્ય છું અમુક ધર્મસ્થાન સ્થિત છું, તેની વિરાધના ન કરું ઈત્યાદિ. સમિતિ વડે અમિત, એક • રાગાદિ અભાવે અસહાય ચારિ ધર્મમાં સ્થિત થઈશ. હવે બીજી ભાવનાનો નિક-અનંતરોક્ત શય્યા સમિતિ યોગથી પૂર્વવતુ.
ચોથી ભાવના-અનુજ્ઞાત ભક્તાદિ ભોજન લક્ષણ-સાધારણ-સંઘાટકાદિ સાધર્મિકના જે સામાન્ય ભોજનાદિ, પાત્ર, ઉપધિ આદિ દેનાર પાસેથી જે પ્રાપ્ત થાય તે સાધારણપિંડપણ લાભ તે ભોગવે કઈ રીતે ? સાધુ વડે અદત્તાદાન ન થાય તેમ. તેનું સભ્યપણું કહે છે – સાધારણ ભોજનના શાક-દાળના અધિક ભોગથી સંઘાટક સાધુને અપ્રીતિ થાય છે, તેથી તે અદત છે. પ્રયુર ભોજનથી પણ અપીતિ થાય. વળી તે પ્રયુર ભોજનતા સાધરણ પિંડમાં પણ ભોજક અંતરની અપેક્ષાએ વેગથી ખાતા થાય છે, તેથી તેના વિષેધને માટે કહે છે - જલ્દી જલ્દી કોળીયા ગળવા નહીં, જલ્દીથી કોળીયા મોઢામાં ન મૂકવા. હાથીની ડોકની જેમ કાયાના ચલન માફક ચપળ ન થવું સાહસ-વિચાર્યા વિના ન (વર્તવું). તેથી જ બીજાને પીડાકર તે સાવધ, કેટલું વિશેષ કહેવું ? યતનાપૂર્વક ખાવું જોઈએ. જેથી તે સંયતનું ત્રીજું વ્રત ન સીદાય-ભેંશ ન પામે. આ સૂક્ષ્મત્વથી દૂરક્ષ છે માટે કહે છે -
સાધારણ પિંડ પાત્ર લાભ વિષયભૂત સૂક્ષ્મ-સુનિપુણમતિ રાણીયપણાથી અણુ. તે શું? અદત્તાદાન વિરમણ લક્ષણ વ્રતથી જે નિયમ-આત્માનું નિયંત્રણ છે. પાઠાંતરથી અદત્તાદાન વ્રત એ બુદ્ધિથી નિયમન-અવશ્યતયા જે વિરમણનિવૃત્તિ. તેના નિાકર્ષ માટે કહે છે - ઉક્ત ન્યાયથી સાધારણ પિંડ પાત્ર લાભમાં વિષયભૂત સમ્યક્ પ્રવૃત્તિ સંબંધથી જીવ ભાવિત થાય છે. કેવો ? નિત્ય આદિ.
પાંચમી ભાવના-સાધર્મિકોમાં વિનયને પ્રયોજવો. આ જ વિષયભેદથી કહે છે – ‘ઉવકરણપારણાસુ” - પોતાના કે બીજાના ઉપકરણ-પ્લાનાદિ અવસ્થામાં બીજા વડે ઉપકાર કરવો અને પારણા-તપસ્વીના કે શ્રુતસ્કંધાદિ શ્રતના પાર ગમન તે ઉપકારપારણ, તે બંનેમાં વિનય પ્રયોજવો. વિનય અને ઈચ્છાકાસદિ દાનથી એક્સ અને અન્યત્ર ગર અનુજ્ઞાથી ભોજનાદિ કૃત્ય-કરણ લક્ષણ. વાચનાસૂત્રગ્રહણ, પરિવર્તના - તેનું જ ગુણન. તેમાં વંદનાદિ રૂપ વિનય કરવો.
દાન-પ્રાપ્ત અન્નાદિનો ગ્લાનાદિને વિતરણ. ગ્રહણને જ બીજા વડે દેવાતા આદાન. પૃચ્છના-વિમૃત સૂત્રાર્થ પ્રશ્ન. * * * નિષ્ક્રમણ અને પ્રવેશમાં -
Page #126
--------------------------------------------------------------------------
________________
૨/૩/૧૮
૨૩૩
આવશ્યકી તૈBધિક્યાદિકરણ અથવા હાથ પસારવાપૂર્વક જમીન પ્રમાર્જના પછી પગ મૂકવારૂપ. આ અને આવા સેંકડો કારણોમાં વિનય પ્રયોજવો જોઈએ. • x • વિનય પણ તપ જ છે. તે અત્યંતર તપના ભેદમાં આવે છે. • x • તપ પણ ધર્મ છે. માત્ર સંયમ જ ધર્મ નથી, તપ પણ ચારિત્રના અંશ સ્વરૂપ હોવાથી ધર્મ છે. તેથી વિનય કરવો જોઈએ. કોનો ? ગુરુ-સાધુ-અટ્ટમાદિ તપસ્વીનો. વિનયકરણથી જ તીર્થકરાદિ અનુજ્ઞા સ્વરૂપ અદત્તાદાન વિરમણ પરિપાલિત થાય છે. - x - x • બાકી બધું પૂર્વવતુ. - - હવે ઉપસંહારાર્થે કહે છે -
એ પ્રમાણે આ સંવર દ્વાર સમ્યક રીતે સંવરિત થાય છે. સુપ્રણિતિ થાય છે. આ પાંચ ભાવના વડે મન-વચન-કાયાનું રક્ષણ કરતો, નિત્ય-આમરણાંત આ યોગ જાણવો. ધૃતિમાન, મતિમાન, અનાશ્રવ, અકલુપ, નિછિદ્ર, અપરિસાવી,
સંક્ષિપ્ત, શુદ્ધ, સર્વેજિન વડે અનુજ્ઞાત. આ ત્રીજું સંવર દ્વાર પશિત, પાલિત, શોધિત, તીરિત, કિર્તિત, સમ્યક આરાધિત અને આજ્ઞા વડે અનુપાલિત થાય છે. એમ ભગવંતે - X - X • કહ્યું છે. નિગમનની વ્યાખ્યા પહેલાં સંવર અધ્યયન મુજબ જાણવું.
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ છે સંવર-અધ્યયન-૪-“બ્રહ્મચર્ય” છે.
- X - X - X - X - X - X – o ત્રીજા સંવર અધ્યયનની વ્યાખ્યા કરી. હવે ચોથું બ્રહ્મચર્ય સંવરને આરંભે છે. સૂત્રકમથી તેનો પૂર્વ સાથે આ સંબંધ છે અથવા અનંતર અધ્યયનમાં અદત્તાદાન વિરમણ કહ્યું, તે પ્રાયઃ મૈથુન વિરમણ યુક્તને સહેલાઈથી થાય છે. તેથી “બ્રાહ્મચર્ય''ને કહે છે. તેનું પહેલું સૂત્ર
• સૂત્ર-૩૯ થી ૪૩ :
[36] હે જંબૂ! હવે બ્રહ્મચર્ય - ઉત્તમ તપ, નિયમ, જ્ઞાન, દર્શન ચાઝિ, સમ્યકત્વ, વિનયનું મૂળ છે. યમ, નિયમ, ગુણ પ્રધાન સુકત છે. હિમવંત પર્વતથી મહાન, તેજોમય, પ્રશરસ્ત-ગંભીર-સિમિત - મધ્ય છે. સરળત્મા સાધુજન દ્વારા આચરિત, મોક્ષનો માર્ગ છે. વિશુદ્ધ સિદ્ધિ ગતિના આવાસરૂપ છે. શાશ્વત-અવ્યાબાધા-પુનર્ભવ રહિતકત છે. પ્રશસ્ત-સૌમ્ય-શુભ છે. શિવ-અચલ અને અક્ષયકર છે. ઉત્તમ મુનિ દ્વારા રક્ષિત, સુચરિત, સુભાષિત છે. શ્રેષ્ઠ મુનીઓ દ્વારા જે ધીર, શૂરવીર, શર્મિક અને ધૃતિમંતોને સદા વિશુદ્ધ, ભવ્ય, ભવ્યજનોથી આરાધિત છે. વ્રત નિઃશાંકિત, નિર્ભય, નિસ્મારતા રહિત, નિરાયાસ, નિરુપલોપ, નિવૃત્તિગૃહ અને નિયમથી નિષ્કપ છે. તપ અને સંયમનો મૂલાધાર છે. પાંચ મહાવ્રતોમાં સુરક્ષિત, સમિતિગુપ્તિ-ગુપ્ત છે. ઉત્તમ ધ્યાનરૂપ સુનિર્મિત કબાટવાળું છે અને અધ્યાત્મ ચિત્ત જ તેની અલા છે. દુર્ગતિના માનિ શુદ્ધ અને આચ્છાદિત કરનાર છે, સુગતિપથદર્શક છે. આ વ્રત લોકમાં ઉત્તમ છે.
આ વ્રત કમળોથી સુશોભિત સરોવર અને તળાવ સમાન પાળી , મહાશકટના પૈડાના આરાની નાભિ સમાન, વિશાળ વૃક્ષના સ્કંધ સમાન, મહાનગરના હાર-પાકા-આગલા સમાન, દોરીથી બાંધેલ ઈન્દ્રવજ સદંશ, અનેક નિર્મળ ગુણોથી વ્યાપ્ત છે. જેના ભગ્ન થવાથી સહસા, સર્વે વિનયશીલ-તપ-નિયમ અને ગુણોનો સમૂહ ફૂટેલા ઘડાની સમાન સંભ થઈ જાય છે. મણિત-ભૂમિ-કુશલ્યયુક્ત-પર્વતથી લુઢકેલ Pિlલાની જેમ પડેલપરિસડિત-વિનાશિત થઈ જાય છે. બ્રહ્મચર્યવ્રત વિનય-શીલ-તપ-નિયમ ગુણ
મુનિ દીપરત્નસાગરે કરેલા સંવર-અધ્યયન-3-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
સમૂહ રૂપ છે.
તે ભગવંત જહાચર્ય ની ત્રીશ ઉપમા આ પ્રમાણે-).
(૧) ગ્રહ ગણ નમ તારામાં ચંદ્ર સમાન, () મણિ મોતી શિલા પવાલ લાલરના આકરક્ષ સમુદ્ર સમાન, (૩) મણિમાં વૈડૂર્ય સમાન, (૪) આભુષણમાં મુગટ, (૫) વસ્ત્રોમાં ક્ષૌમ યુગલ, (૬) પુણોમાં શ્રેષ્ઠ અરવિંદ, (૭) ચંદનોમાં ગોશીષચંદન, (૮) ઔષધિના ઉત્પત્તિ સ્થાન હિમવંત પર્વત (૯) નદીમાં સીતોu (૧) સમદ્રમાં સ્વયંભૂરમણ, (૧૧) માંડલિક પર્વતોમાં ચકવર, (૧) ગજરાજમાં ઐરાવણ, (૧૩) મૃગોમાં સીંહ સમાન,
Page #127
--------------------------------------------------------------------------
________________
૨/૪/૩૯ થી ૪૩
૨૩૯ (૧૪) સુપર્ણકુમામાં વેણુદેવ, (૧૫) નાગકુમારોમાં ધરણેન્દ્ર, (૧૬) કલ્પોમાં બહાલોક, (૧૭) સભામાં સુધમસભા, (૧૮) સ્થિતિમાં લવસપ્તમ, (૧૯) શ્રેષ્ઠ દાનોમાં અભયદાન, (૨૦) કંબલોમાં કૃમિરાગ કંબલ, (૨૧) સંઘયણોમાં વજઋષભ, (૨૨) સંસ્થાનોમાં સમચતુરય, (૨૩) ધ્યાનોમાં પરમ શલાન, (૨૪) જ્ઞાનોમાં પરમ કેવળજ્ઞાન, (૫) લેયામાં રમશુકલ લેરા, (૨૬) મુનિઓમાં તીર્થકર, (૭) વર્ષમાં મહાવિદેહ, (૧૮) ગિરિરાજમાં મેરુ પર્વત, (૨૯) વનોમાં નંદનવન, (30) પ્રવર વૃક્ષોમાં જંબુ અને સુદર્શન, (૩૧) તુરગપતિ-ગજપતિથપતિ-નરપતિ સમાન વિખ્યાત યશવાળા જીત નામે અને દીપ સમાન અને (3) રથિક રાજાની જેમ મહારથી સમાન [આ બ્રહ્મચર્યવ્રત જાણવું
આ પ્રમાણે [બહાચર્ય આરાધનાથી અનેક ગુણો આધીન થાય છે. એક જ બ્રહ્મચર્યન આરાધિત કરતા બધાં વ્રતો આરાધિત થાય છે. જેમ શીલ, તપ, વિનય, સંયમ, ક્ષાંતિ, ગુપ્તિ, મુક્તિ બહાચર્ય વડે ઈહલૌકિક અને પારલૌકિક યશ અને કિર્તા પ્રાપ્ત થાય છે. વિશ્વાસનું કારણ છે. તેથી સ્થિર શિd, સર્વથા વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાવજીવ યાવતુ મૃત્યુના આગમન સુધી હલન કરવું જોઈએ. એ પ્રમાણે ભગવત કહેલ છે. તે આ પ્રમાણેTr [ro] પાંચ મહાવતોરૂપ શોભનuતનું મૂળ, શુદ્ધાચારી મુનિ દ્વારા સમ્યફ સેવિત વૈરનો વિરામ અને અંત કરનાર સર્વે સમુદ્રોમાં મહોદધિમાં [તરવાના ઉપાયથી તીર્થ સ્વરૂપ છે.
[૪૧] તીકરો વડે સારી રીતે કહેલ માગરૂપ, નરક અને તિર્યંચગતિને રોકનાર મરૂપ, સર્વે પવિત્ર અનુષ્ઠાનોને સારયુક્ત બનાવનાર સિદ્ધિ અને વૈમાનિક ગતિના દ્વાર ખોલનાર છે.
[] દેવેન્દ્ર, નરેન્દ્ર દ્વારા નમસ્કૃત, પૂજિત, સર્વ જગમાં ઉત્તમ અને મંગલ માર્ગ દુર્ણ ગુણોમાં અદ્વિતિય નાયક, મોક્ષ પથના અવતંસક રૂપ છે.
[3] બ્રહ્મચર્ય વ્રતના શુદ્ધ આચરણથી સુબ્રાહ્મણ, સુબ્રમણ, સુસાધુ થાય છે. જે શુદ્ધ બ્રહમચર્ય પાળે છે, તે જ ઋષિ છે, તે જ મુનિ છે, તે જ સંયત છે, તે જ ભિક્ષુ છે. ઉaહ્મચર્યનું અનુપાલન કરનારાએ સર્વ કાળને માટે અહીં કહેવાનારી બાબતોનો ત્યાગ કરવો જોઈએ. - - રતિ-રાગ-દ્વેષ-મોહની વૃદ્ધિ કરનારા નિસ્સાર પ્રમાદ દોષ, પાર્થિ જેવું આચરણ, અત્યંગન, તેલ વડે સ્નાન, વારંવાર બગલ-મસ્તક-હાથ-પગવદનને ધોવા, સંભાધન, ગભ કર્મ, પરિમર્દન, અનુલેખન, ચૂર્ણ, વાસ, ધૂપન, શરીર પરિમંડન, બાકુશિક કર્મ, સંવારણ, ભણિત, નૃત્ય-ગીત-વાnિનટ-નાટક-જલ્લ મલ્લ પ્રેક્ષણ વેલંબક, આ અને આવા બીજા પણ જે શૃંગારના સ્થાનો છે, જેનાથી તપ-સંયમ-બ્રહ્મચર્યના ઘાતોપઘાત થાય, તે બધાંને બહાચારી તજે
૨૪૦
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ આ તપ-નિયમ-શીલ-mોગથી નિત્યકાળ અંતરાત્મા ભાવિત થાય છે. તે કયા છે? નાન ન કરે, દંતધાવન ન કરે, સ્વેદ-મલ-જલ ધારણ કરે મૌનવ્રત અને કેશલોચ કરે ક્ષમા-દમન અચેલકત્ત, સુધા-પિપાસા સહેલી, લાઘાવતા, શીતોષ્ણ પરીષહ સહેવા, કાષ્ઠાપ્યા, ભૂમિ નિષધા, પગૃહ પ્રવેણામાં પ્રાપ્ત-અપાત, માન-અપમાન, નિંઘ, દંશ-મશક સ્પર્શ, નિયમ-તપ-ગુણ-વિનય આદિ. જેનાથી વાયર્ય વ્રત અતિ સ્થિર થાય છે.
આ અaહ્મચર્ય વિરમણના પરિરક્ષણાર્થે ભગવંતે આ પ્રવચન સારી રીતે કહેલ છે. તે પરલોકમાં ફળદાયી, ભાવિમાં કલ્યાણકર, શુદ્ધ, નૈયાયિક, અકુટિલ, અનુત્તર, સર્વ દુઃખ અને પાપનું ઉપશામક છે. ચોથા અબ્રહાચર્ય વિરમણના રક્ષણા આ પાંચ ભાવનાઓ છે –
પહેલી ભાવના - શય્યા, આસન, ગૃહદ્વાર, આંગણ, આકાશ, ગવાહ', શાલ, અભિલોચન, પાછળનું ઘર, પસાધક, સ્નાન અને શૃંગાર સ્થાન ઈત્યાદિ બધાં સ્થાનો, તે સિવાય વૈયાના સ્થાનો, જ્યાં સ્ત્રીઓ બેસfી હોય તેવા સ્થાન, વારંવાર મોહ-દ્વેષરતિ-રાગ વાદ્ધક એવી ઘણી કથાઓ કહેવાતી હોય, તે બધાંનું બહાચારીએ વર્જન કરવું જોઈએ. સંસકત સંક્ષિપ્ટ એવા બીજા પણ જે સ્થાન હોય તેને પણ વર્જવા જોઈએ. જેમકે - જ્યાં મનોવિભ્રમ, (બ્રહાચર્ય ભંગ કે ખંડિત થાય, આનં-રીંદ્ર ધ્યાન થાય, તે-તે અનાયતન સ્થાનોનો પાપભીરુઓ ત્યાગ કરે. સાધુ સંતપ્રાંતવાસી રહે. આ પ્રમાણે અસંસક્ત વાસ વસતિ સમિતિ યોગથી ભાવિત અંતરાત્માવાળો બહાચર્ય-મર્યાદામાં મનવાળો અને ઈન્દ્રિયધર્મથી વિરત, જિતેન્દ્રિય અને બ્રહ્મચર્ય ગુપ્ત થાય છે..
() બીજી ભાવના-નારીજનો મધ્યે વિવિધ પ્રકારની કથા ન કહેવી જોઈએ. જે બિબોક-વિલાસયુક્ત, હાસ્ય-શૃંગાર-લોલિત કથા જેવી હોય, મોહજનની હોય. એ રીતે આવાહ-વિવાહ સંબંધી કથા, રીના સૌભાગ્યદુભગિની કથા, મહિલાના ૬૪-ગુણો, સ્ત્રીઓના વર્ણ-દેશ-જાતિ-કુળ-રૂનામ-નેપથ્ય તથા પરિજન સંબંધી કથા તથા આવા જ પ્રકારની અન્ય કથાઓ શૃંગા કે કરણ હોય, તપ-સંયમ-બ્રહ્મચર્યનો ઘાત-ઉપઘાત કરનારી હોય એવી કથાઓ બ્રહ્મચર્યના પાલન કરનાર સાધુ લોકોએ ન કહેવી જોઈએ. ન સાંભળવી જોઈએ, ન ચિંતવવી જોઈએ. આ પ્રમાણે કથા વિરતિ યોગથી ભાવિત અંતરાત્મા બ્રહ્મચર્યમાં કd ચિત્તવાળો, ઈન્દ્રિય ધર્મથી વિરત, જિતેન્દ્રિય, બ્રહ્મચર્યગુપ્ત થાય છે.
(૩) ત્રીજી ભાવના - મીના હાસ્ય, ભાષણ, ચેષ્ટિત, વિપેક્ષિત, ગતિ, વિલાસ, કીડિત તથા બિબ્બોકિત, નૃત્ય, ગીત, વાદિત, શરીર, સંસ્થાન, વર્ણ, હાથ, પગ, નયન, લાવણ્ય, રૂપ, યૌવન, પયોધર, હોઠ, વસ્ત્ર, અલંકાર, ભુષણ તથા તેના ગોપનીય આંગો, તેમજ બીજી પણ આવા
Page #128
--------------------------------------------------------------------------
________________ /39 થી 43 41 242 પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ પ્રકારની તપ-સંયમ-બ્રહ્મચર્યના ઘાત-ઉપઘાત કરનાર ચેિષ્ટાદિને બહાચર્યનું આચરણ કરનાર મુનિ આંખથી, મન વડે અને વચન વડે પાપમય કાર્યોની અભિલાષા ન કરે. આ પ્રમાણે રૂપ વિરતિ સમિતિ યોગથી ભાવિત અંતરાત્મા બહાચર્યમાં ક્ત ચિત્તવાળો, ઈન્દ્રિય-વિકારથી વિરત, જિતેન્દ્રિય અને બ્રહ્મચર્યગુપ્ત થાય છે. (4) ચોથી ભાવના-પૂર્વ રમણ, પૂર્વે ક્રીડિત પૂર્વ સાંથ-ગ્રંથશ્રુત વુિં અરણ ન કરવું]. આવાહ-વિવાહ-ન્યૂડા કર્મ પર્વ તિથિઓમાં યજ્ઞમાં-ઉત્સવમાં શૃંગારના ગૃહ જેવી સુંદર વેશવાળી, હાવ-ભાવ-લલિત-વિક્ષેપ-વિલાસ આદિથી સુશોભિત અનુકૂળપેમિકા સાથે અનુભૂત શયન સુપયોગ, sqના ઉત્તમ સુખદ પુગંધ-ચંદનસુગંધી, ઉત્તમ વાસધૂપ, સુખદ સ્પર્શ, વસ્ત્ર, આભુષણ ગુણોથી યુક્ત તથા મણીય આતોધ, ગેય, પયુર નટ, નર્તક, જલ-મલ્લ-મૌષ્ટિકવિડંબક-કથક-પ્લવક-લાશક : આખ્યાયક-લંખ-પંખ-તુણઈલ્પ-તુંબ-વીણિયતાલાચાર આ બધીની ક્રિડાઓ તથા ઘણાં મધુર સ્વર-ગીત-મનોહર સ્વર, બીજ પણ આવા પ્રકારના સંયમ-બ્રહ્મચર્યના વાતોપઘાત કરનારાને બહાનું પાલન કરનાર શ્રમણે તેને જોવા-કહેતા કે મરવા જોઈએ નહીં. આ પ્રમાણે પુરત-પુર્વ ક્રીડિત વિરતિ સમિતિ યોગથી ભાવિત અંતરાત્મા આરામન, વિરત ગ્રામધર્મ, જિતેન્દ્રિય, બહાચર્ય ગુપ્ત થાય છે. (5) પાંચમી ભાવના - આહાર-પણિત-નિચ્છ-ભોજન ત્યાગી, સંયd, સુસાધુ, દૂધ-દહીં-થી-માખણ-તેલ-ગોળ-ખાંડ-મિસરી-મધુ-મધ-માંસ-ખજકવિગઈ રહિત આહાર કરે. પણ દકિારક આહાર ન કરે. ઘણીવાર કે લગાતાર આહાર ન કરે, શાક-દાળની અધિકતાવાળ કે પ્રચુર ભોજન ન કરે. સંયમ યાત્રા થાય તેટલો જ અlહાર કરે, જેનાથી મનોવિભમ કે ધર્મથી ચુત ન થાય. આ રીતે પ્રણિત આહાર વિરતિ સમિતિ યોગથી ભાવિત અંતરાત્મા આરત મન, વિરત ગ્રામધર્મ, જિતેન્દ્રિય, બહાચર્ય ગુપ્ત થાય. આ પ્રમાણે આ સંવરદ્વાર સમ્યફ સંવરિત અને સુપક્ષિહિત થાય છે. આ પાંચ ભાવનાથી મન-વચન-કાયાથી પરિક્ષિત નિત્ય આમરણાંત આ યોગનું શૂતિમાન, મતિમાન, મુનિ પાલન કરે. આ સંવર દ્વાર અનાવ, અકલુજ, નિછિદ્ધ, પરિસાની, અસંક્લિષ્ટ, શુદ્ધ, સર્વે જિન દ્વારા અનુજ્ઞાત છે. આ રીતે ચોથું સંવરદ્વાર સ્પર્શિત, પાલિત, શોધિત, તીરd, કિર્તિત, આજ્ઞા વડે અનુપાવિત થાય છે. આ પ્રમાણે જ્ઞાત મુનિ ભગવત મહાવીર પ્રજ્ઞાપિત અને પ્રરૂપિત કરેલ છે. તે પ્રસિદ્ધ, સિદ્ધવર શાસન છે. ઘવિતસુદેશિત-પ્રશસ્ત છે. - તેમ હું કહું છું. * વિવેચન-૩૯ થી 43 : બંદૂક આમંત્રણ વચન છે. અદત્તાદન વિરમણ નામક સંવર કહ્યા પછી બ્રહ્મચર્ય નામક ચોથું સંવર દ્વાર કહે છે. તેનું સ્વરૂપ કહે છે - ઉત્તમ જે તપ 15/16] વગેરે. તેમાં તપ-અનશનાદિ, નિયમ-પિંડ વિશુદ્ધિ આદિ-ઉત્તર ગુણો, જ્ઞાન-વિશેષ બોધ, દર્શન-સામાન્ય બોધ, ચાસ્ત્રિ-સાવધ યોગ નિવૃત્તિ, સમ્યકત્વ-મિથ્યાત્વ મોહનીયના ક્ષયોપશમાદિથી ઉત્પન્ન જીવ પરિણામ. વિનય-અગ્રુત્થાનાદિ ઉપચાર, તેનું મૂળ-કારણ છે તે. બ્રહ્મચર્યવાન જ ઉત્તમ તપ વગેરેને પામે છે. કહ્યું છે - કોઈ કાયોત્સર્ગ સ્થિત રહે, મૌન રહે, ધ્યાની હોય, વલી કે તપસ્વી હોય, તે જો અબ્રહ્મચર્યની ઈચ્છા કરે તો તે મને રુચતું નથી, પછી તે સાક્ષાત્ બ્રહ્મા જ કેમ ન હોય ? શાસ્ત્રોનું પઠન, ગણન, જ્ઞાન, આત્મ બોધ ત્યારે જ સાર્થક છે, જયારે વિપત્તિ આવે અને આમંત્રણ મળે તો પણ જે કાર્ય અતુિ અબ્રહ્મ સેવન ને કરે. - - યમ-અહિંસાદિ, નિયમ-દ્રવ્યાદિ અભિગ્રહ કે પિંડવિશુદ્ધિ આદિ, તે ગુણો મધ્ય પ્રધાન x * હિમવ-પર્વત વિશેષથી પણ મહત-ગુટક, તેજસ્વીપ્રભાવતુ. જેમ પર્વતોમાં હિમવતું મોટો અને પ્રભાવાળો છે, તેમ વ્રતોમાં બ્રાહ્મચર્ય જાણવું. કહ્યું છે - બ્રહ્મચર્ય જ મોટું વ્રત છે, તર્જન્ય પુન્ય સમૂહના સંયોગથી ગુરુ કહેવાય છે. * X - X - પ્રશસ્ત-પ્રશસ્ય, ગંભીર-અતુચ્છ, તિમિત-સ્થિર, મધ્ય-શરીરીનું અંતઃકરણ.. આર્જવ-ઋજુતા યુક્ત સાધુજન વડે આસેવિત, મોક્ષના માર્ગ જેવો માર્ગ. ગંભીર અલક્ષ્ય ન્યાદિ વિકાર, તિમિલ-કાયાની ચપળતાદિ હિત, મધ્યસ્થ-રાગદ્વેષમાં સમ. * * વિશુદ્ધ-રાગાદિદોષ રહિતત્વથી અથવા નિર્મળ, સિદ્ધિ-કૃતકૃત્યતા * * * સિદ્ધિ ગતિ - જીવનું સ્વરૂપ તે જ નિલય - x - શાશ્વત- સાદિ અનંતપણાથી, અપનર્ભવ-પુનર્ભવના સંભવના અભાવથી અક્ષય * તેના પર્યાયો પણ અક્ષયવ હોવાથી, અક્ષત-પૂનમના ચંદ્રવ પાઠાંતરથી - સિદ્ધિગતિ નિલય શાશ્વત હેતુત્વથી, શાશ્વત છે, અવ્યાબાધ હેતુત્વથી અવ્યાબાધ છે, અપુનર્ભવના હેતુથી અપુનર્ભવ છે. તેથી જ પ્રશસ્ત, સૌમ્ય, સુખ-શિવ-અગલ-અક્ષય બ્રહ્મચર્ય છે. સતિવર-પ્રધાન મુનિઓ વડે, સંરક્ષિત-પાલિત છે, સુચરિત છે. * X - X * સુસાધિત-સારી રીતે પ્રતિપાદિત છે. નવર - કેવળ મુનિવર વડે - મહાપુરુષો, જે જાત્યાદિથી ઉત્તમ, ધીરો મણે શૂર-અત્યંત સાહસધન, ધાર્મિક અને ધૃતિમાનું છે. તેથી તેમને - x * સદા વિરુદ્ધ-નિર્દોષ અથવા સર્વદા જ કુમારાદિ અવસ્થામાં શુદ્ધ-નિર્દોષ છે. * * * * * * * * * ભવ્ય-કલ્યાણને યોગ્ય, ભવ્યજન અનુચરિત, નિ:શંકિત-શંકા ન કરવા યોગ્ય, બ્રહ્મચારી વિષય નિઃસ્પૃહ હોવાથી જગતમાં અશકનીય થાય છે. અર્શકનીય હોવાથી નિર્ભય થાય છે. નિતુપ - વિશુદ્ધ તંદુલ સમાન, નિરાયાસ-ખેદનું કારણ નહીં, નિરુપલેપ-સ્નેહ વર્જિત, નિવૃત્તિચિત સ્વાથ્યના ગૃહ સમાન. કહ્યું છે - ક્યાં જવું, ક્યાં રહેવું, શું કરવું, શું ન કરવું ? એ પ્રમાણે સગી જ ચિંતવે છે, નીરાગી સુખે જ રહે છે. નીરાણા, બ્રહ્મચારી જ છે. નિયમઅવશ્ય થનાર, નિપકંપ-અવિચલ, નિરતિયાર, બીજા વ્રતો અપવાદ સહિત છે,
Page #129
--------------------------------------------------------------------------
________________ 2/39 થી 44 243 244 પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ આ બ્રહમચર્ય વ્રત નિરપદવાદ જ છે. કહ્યું છે - જિનવરેન્દ્રોએ મૈથુન સિવાય કોઈ વાતને એકાંતે અનુમત કરી નથી કે એકાંતે કોઈ વસ્તુનો નિષેધ કર્યો નથી. કેમકે મૈથુન રાગ-દ્વેષ વિના થતું નથી. આ રીતે “નિવૃતિગૃહ નિયમ તિપર્ક” થાય છે તેમ કહ્યું. તપ અને સંયમનું મૂળદલિક-આદિભૂત દ્રવ્ય છે. તેના નિખ - સદંશ, પાંચ મહાવત મણે સુષુ-અત્યંત રક્ષણ-પાલન યોગ્ય. ઈયસિમિતિ આદિ અને મનોગુપ્તિ આદિ અથવા વસતિ આદિ વડે નવ બ્રહ્મચર્યગુપ્તિ વડે યુક્ત કે ગુપ્ત, પ્રધાન દયાનરૂપ દ્વાર, જેના રક્ષણાર્થે સુવિરચિત છે. અધ્યાત્મ-સભાવનારૂઢ યિત, ધ્યાન દ્વારને દૃઢ કરવા પરિઘ-અર્ગલા છે. સદ્ધ-બદ્ધ, આચ્છાદિત-નિરુદ્ધ છે. જેના વડે દુર્ગતિનો માર્ગ. તથા સુગતિપથનું દર્શક છે. આ વ્રત દુકર હોવાથી લોકમાં ઉત્તમ છે. કહ્યું છે કે - દુકકારી બ્રહ્મચારીને દેવ-દાનવ-ગંધર્વવ્યારાક્ષસ-કિનારો પણ નમસ્કાર કરે છે. સર-સ્વતઃ થયેલ જળાશય વિશેષ, તડાગ-પુરુષાર્થથી કરાયેલ, તળાવ. કમળ પ્રધાન સરતળાવ, મનોહ૫ણાથી ઉપાદેય છે - ધર્મની પાળીરૂપરક્ષકત્વથી પાળી સમાન. મહાશકટ આરા - ક્ષાંત્યાદિ ગુણ. તેના તુંબરૂપ-આધાર સામર્થ્યથી નાભિ સમાન. મહાવિટપવૃક્ષ-અતિ વિસ્તાર જમીનમાંથી ઉગેલ વૃક્ષ સમાન-આશ્રિતોને પરમ ઉપકારવ સાધમ્મચી ધર્મના અંધભૂત, બધા ધર્મશાખાના ઉપપધમાનત્વથી નાલ સમાન જે છે તે. મહાનગર-વિવિધ સુખહેતુત્વના સાધચ્ચેથી ધર્મના પ્રકાર સમાન દ્વાર - અર્ગલા સમાન, રપિનદ્ધ - દોરડા વડે નિયંત્રિત ઈન્દ્ર યષ્ટિ, નિર્મળ બહુગુણથી પરિવૃત્ત જેમાં બ્રહ્મચર્ય ભગ્ન વિરાધિત થાય છે - સહસા-અકસ્માત, સર્વ-સર્વથા ભાંગેલ ઘડાની જેમ, મથિત-દહીં જેમ વલોવેલ, ચૂર્ણિત-ચણાની જેમ પીસેલ, કુશરિયત-શરીરમાં પ્રવેશેલ તોમરાદિ શરાની જેમ, પલ્લટ્ટ-પર્વતના શિખરી ગંડૌલની જેમ સ્વ આશ્રયથી ચલિત. પતિત-પ્રાસાદના શિખરાદિથી કળશની જેમ નીચે પડેલ. ખંડિત-દંડની જેમ વિભાગ વડે છિન્ન, પરિશટિત-કુષ્ઠ આદિથી સળેલ અંગની જેમ વિદuસ્ત, વિનાશિત-પવનથી કુંકાયેલ દાવની જેમ ભસ્મીભૂત. - X - X * આવા પ્રકારનું બ્રહ્મચર્ય ભગવંત-ભટ્ટાક છે. ઉપમાઓ - - - ગ્રહગણ નક્ષત્ર તાકોમાં ઉડુપતિ - ચંદ્ર, ‘પ્રવર' એ સંબંધ છે, ‘વા', શબ્દ પૂર્વ વિશેષણ અપેક્ષાથી સમુચ્ચય છે. તથા મણિ-ચંદ્રકાંત આદિ, મુકતામાલ, શિલા પ્રવાલ-વિમ, તરત્ન-પદારાગાદિ, તેની ખાણ-ઉત્પત્તિ ભૂમિ. જેમ સમુદ્ર પ્રવર છે, તેમ આ વ્રત પણ પ્રવર છે. વૈડૂર્ય-રનવિશેષ. * x - ૌમયુગલ કપાસના વરાની જેમ પ્રધાન. - x - અરવિંદ-પા, જેમ પુપયેઠની જેમ આ વ્રત છે. ગોસીસ-ગોશી" નામક ચંદન, તે ચંદન જેવું. * x * હિમવાનુપર્વત વિશેષ, ઔષધિ-અદ્ભુત કાર્યકારી વનસ્પતિ વિશેષના ઉત્પત્તિ સ્થાન જેવું. બ્રહ્મચર્ય રૂપ ઔષધિ-આમોંષધિ આદિ આગમ પ્રસિદ્ધ ઋદ્ધિનું ઉત્પત્તિ સ્થાન. .. સીતોદા-જેમ નદીમાં શીતોદા શ્રેષ્ઠ છે, તેમ વ્રતોમાં બ્રહ્મચર્યવ્રત શ્રેષ્ઠ છે. સમુદ્રોમાં જેમ અંતિમ એવો સ્વયંભૂરમણ સમુદ્ર મોટો હોવાથી શ્રેષ્ઠ છે, તેમ આ વ્રતોમાં શ્રેષ્ઠ છે. માંડલિક પર્વત-માનુષોત્તર, કુંડલવર, રુચકવર મળે તેમાં દ્વીપમાં રહેલ સુચકવર શ્રેષ્ઠ છે, તેમ આ વ્રત શ્રેષ્ઠ છે. ઐરાવણ-શકનો હાથી જેમ હાથીમાં શ્રેષ્ઠ છે તેમ આ વ્રતોમાં શ્રેષ્ઠ છે. મૃગો-જંગલી પશુમાં જેમ સિંહ શ્રેષ્ઠ છે, તેમ આ વ્રતોમાં શ્રેષ્ઠ છે. સુપર્ણકુમારોમાં વેણુદેવની જેમ બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે. આ પ્રમાણે પગેન્દ્ર-નાગકુમાર સજામાં ધરણ, કલા-દેવલોકોમાં જેમ બ્રાહ્મલોક-પાંચમો દેવલોક, તેના ક્ષેત્રના મહતુપણાથી અને તેના ઈન્દ્રના અતિ શુભ પરિણામવથી શ્રેષ્ઠ છે. સભા-પ્રત્યેક ભવન-વિમાનમાં રહેલ સુધમ-ઉત્પાદઅભિષેક-અલંકાર-વ્યવસાય સભાઓ મધ્ય સુધમસભા શ્રેષ્ઠ હોય છે. સ્થિતિઆયુષ્ય, તેની મધ્યે લવસપ્તમ-અનુત્તરદેવોની ભવસ્થિતિ. 'વા' શબ્દ 'યથા" શબ્દના અર્થમાં છે, પ્રવર-પ્રધાન. 49 ઉચ્છવાસનો લવ થાય છે. કાલ પણ લવ છે. સાત લવથી-સપ્ત પ્રમાણથી, સાત સંખ્યા વડે વિવક્ષિત અધ્યવસાય વિશેપના મુક્તિ સંપાદક અપૂર્ણ રહેવાથી જે સ્થિતિ બંધાય છે લવસપ્તમ સ્થિતિ કહેવાય છે, દાન ત્રણ ભેદે છે - જ્ઞાન, ધોંપગ્રહ અને અભયદાન, તેમાં અભયદાન શ્રેષ્ઠ છે. [આ બધી ઉપમાઓની જેમ વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત શ્રેષ્ઠ છે.] કંબલ-વર વિશેષ, તેમાં કૃમિરાગની જેમ કૃમિરાણ કત કંબલવતું શ્રેષ્ઠ, છ સંઘયણોમાં વજઋષભનારાય સંઘયણ શ્રેષ્ઠ છે, બાકીના સંસ્થાનો મધ્ય ચતુસ્ત્ર સંસ્થાન શ્રેષ્ઠ છે, ધ્યાનોમાં પરમ શુકલધ્યાન - શુક્લધ્યાનના ચોથા ભેદ રૂ૫, તે શ્રેષ્ઠ છે. આભિનિબોધિકાદિ જ્ઞાનોમાં પરમ એવું તે કેવળપરિપૂર્ણ કે વિશુદ્ધ-મતિ, શ્રુત, અવધિ, મન:પયચિ અપેક્ષાએ પરમડેવલ-ક્ષાયિક જ્ઞાન શ્રેષ્ઠ હોવાથી પ્રસિદ્ધ છે. કૃષ્ણાદિ લેગ્યામાં પરમ શુકલ લેશ્યા - શુક્લધ્યાનના ત્રીજા ભેદવર્તી, ધ્યાન શ્રેષ્ઠ છે. મુનિઓમાં તીર્થકર શ્રેષ્ઠ છે, ક્ષેત્રોમાં મહાવિદેહ, પર્વતોમાં મેરુ - જંબૂદ્વીપવર્તી મેરુ ગિરિરાજ, ભદ્રાશાલાદિ મેરુ. સંબંધી ચારે વનોમાં નંદનવન, વૃક્ષોમાં જંબૂ અને સુદર્શન વિખ્યાત છે - 4 - x - ઈત્યાદિ - X - X * માફક વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત શ્રેષ્ઠ છે. હવે તેનો નિકઈ કહે છે. આ પ્રમાણે ઉકત ક્રમથી અનેક ગણું પ્રવરત્વ, વિશ્રુતત્વ આદિ અનેક નિદર્શન રૂપ, મન - પ્રકૃષ્ટ કે અધીન થાય છે. ક્યાં ? એક બ્રહ્મચર્ય-ચતુર્થવ્રતમાં. જેમાં બ્રહ્મચર્ય આરાધિત-પાલિત કરતા આ નિ[mudયા રૂપ વ્રત પાળતા, સર્વ-અખંડ, શીલ-સમાધાન, તપ-વિનય-ક્ષાંતિગુપ્તિ-મુકિત અર્થાત્ નિર્લોભતા કે સિદ્ધિ આરાધિત થાય છે. આલોક અને પરલોકના યશ અને કીર્તિ આરાધિત થાય છે. યશ-પરાક્રમ કૃત, કીર્તિ-દાન પુન્યફળ રૂપ અથવા સર્વ દિગામી પ્રસિદ્ધિ તે યશ અને એકદિગામી તે
Page #130
--------------------------------------------------------------------------
________________ 2/4/39 થી 43 245 46 પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ કીર્તિ પ્રત્યય-“આ સાધુ છે” ઈત્યાદિ રૂપ લોકપ્રતીતિ. આ પ્રમાણે છે તેથી નિભૂત-સ્થિર ચિત્તે બ્રહ્મચર્યને સેવવું જોઈએ. કેવું? વંતો મન વગેરે ત્રણ કરણ, યોગ ત્રણથી વિશુદ્ધ-નિરૂધ, પ્રતિજ્ઞાપૂર્વક આજન્મ પાળવું. - X - X - X - બીજા ભંગ વડે બ્રહ્મચર્ય વ્રતને સ્તવવાને માટે કહે છે - વ્રત-બ્રહ્મ લક્ષણ. ભગવંત મહાવીરે, તે આ વયન ત્રણ પધ વડે કહેલ છે– પંચમહાવત નામક જે સુવત, તેના મૂળ સમાન અથવા સાધુના પાંચ મહાવત, તેમના સંબંધી શોભન નિયમોનું મૂળ અથવા પાંચ મહાવ્રતો અને સુવત-અણુવતોનું મૂળ અથવા હૈ પંચમહાવત મુવતી આ બહાચર્ય-મૂળ છે. સમણ-સભાવ, અનાવિલ-અકલુષ શુદ્ધ સ્વભાવથી, સાધુ-ચતિ વડે સારી રીતે આસેવિત છે. પરસ્પર વૈરના વિરમણ-વિરામકરણ, ઉપશમનયન, નિવર્તન, પર્યવસાન-નિષ્ઠાફળ જેવું છે, તે તથા સર્વ સમુદ્રોમાં મહાન ઉદધિ-સ્વયંભૂરમણ, તેની જેમ જે દુ:ખે કરીને પાર પમાય તેવું - તથા તીર્થ-પવિત્રતા હેતુથી તીર્થ અથવા સર્વ સમુદ્ર મહોદધિ-સંસાર, અતિ દુસ્તરવથી વિસ્તારનાર તીર્થ-તરણ ઉપાય હોવાથી તીર્થ છે. | તીર્થંકર-જિનવરે સારી રીતે ગુપ્તિ આદિથી તેના પાલનનો ઉપાય કહ્યો છે. નક-તિર્યંચ સંબંધી માર્ગ-ગતિ, જેના વડે નિષિદ્ધ છે. સમસ્ત પવિત્ર, સારી રીતે વિહિત સાર-પ્રધાન છે, તથા સિદ્ધિ અને વૈમાનિકોના દ્વાર ઉઘાડેલા છે. દ્વાર એટલે પ્રવેશ મુખ. દેવ અને મનુષ્યોના ઈન્દ્રો વડે નમસ્કૃત, તેઓને પૂજ્ય-અર્ચનીય, સર્વ જગતમાં ઉત્તમો અને મંગલનો માર્ગ-ઉપાય કે અપ્ર-પ્રધાન. દુદ્ધર્ષ-અનભિભવનીય ગુણોને નયતિ-પામે છે. ગુણનાયક એક-અદ્વિતીય, અસદૈશ. મોક્ષપથ-સમ્યગૃદર્શનાદિના શિખર સમાન. જેના વડે શુદ્ધ ચરિતેન-સમ્યક્ આસેવિત થાય છે. યથાર્થ નામવથી સુબ્રાહ્મણ, સુશ્રમણ-સારો તપસ્વી, સુસાધુ-નિવણને સાધનારા યોગસાધક. મfષ - તે ચોક્ત ઋષિ, યથાવત વસ્તુના દ્રષ્ટા, જે શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે. - x - સંયત-સંયમવાનું, ભિક્ષ-ભિક્ષણ શીલ, જે શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે. અબ્રાહ્મચારી બ્રાહ્મણાદિ હોતા નથી. કહ્યું છે - સકલકલાકલાપયુક્ત હોય, કવિ કે પંડિત હોય, સર્વશાસ્ત્ર તવ જેને પ્રગટ હોય કે વેદ વિશારદ હોય * x * તે જો ઈન્દ્રિયોનું રક્ષણ કરતો નથી, તો તે કંઈ પણ નથી. * * * * * તિ-વિષયરોગ, રણ-પિત્રાદિમાં નેહરાગ, દ્વેષ-પ્રસિદ્ધ છે, મોહ-અજ્ઞાન તેનું પ્રવર્તન જે કરે છે. લિ શબ્દના ક્ષેપાર્થવથી ‘અસાર' અર્થ લેવો. પ્રમાદ જ દોષ જેથી છે, તે પ્રમાદ દોષ, પાર્શ્વસ્થ-જ્ઞાનાચારાદિથી બહિર્વર્તિ, સાધુના આભાસ રૂ૫, તેનું શીલ અનુષ્ઠાન, નિકારણ-શય્યાતરના પિંડાદિનો ભોગ કરનાર, પાર્શ્વનાશીલનું સેવન કરનાર, આ જ વાતનો વિસ્તાર કરે છે - ઘી, માખણ આદિથી અચંગન કરે, તેલ વડે સ્નાન કરે, વારંવાર કક્ષા, મસ્તક આદિને પ્રક્ષાલે, હાથ-શરીર આદિને દબાવવા રૂપ અંગ પરિકર્મ કરે, સર્વ રીતે શરીરનું મદન કરે, વિલેપન કરે, ગંધદ્રવ્યથી શરીરદિને વાસિત કરે અગરુ ધૂમ આદિથી ધૂપ કરે, શરીરને આભૂષિત કરે, બકુશ-નખ, કેશ વાને સંવારે. * * * હાસ્ય, શબ્દવિકાર, નૃત્ય, ગાન, ઢોલ આદિનું વાદન, નટ અને નર્તકના નૃત્ય, - X * આ બધાંનું પ્રેક્ષણ અને વિવિધ વાંસ-ખેલ આદિ, વેલંબક-વિદૂષક એ બઘાંનું વર્જન કરવું. કેટલુંક કહીએ ? જે વસ્તુ શૃંગારરસના ગૃહ સમાન, અન્ય પણ ઉક્ત વ્યતિક્તિ આવા પ્રકારના તપ-સંયમ-બ્રહ્મચર્યનો દેશી કે સર્વથી ઘાત જેમાં વિધમાન છે, તે તપ-સંયમાદિ ઘાતોપઘાત, બ્રહ્મચર્યનું સેવન કરનારે ઉક્ત બધું સર્વકાલ વર્જવું જોઈએ. અન્યથા તે બ્રહ્મચર્યનો વ્યાઘાત થાય છે. તથા અંતરાત્મા ભાવિત થાય છે. કેવી રીતે ? તપ-નિયમ-શીલ યોગ વડે. નિત્યકાળ-સર્વદા. તે આ રીતે - સ્નાન કે દંતધાવન ન કરે. સ્વેદ-પરસેવો, મળ-મેલ, જલ-મલ વિશેષ, - x * ક્ષમા-ક્રોધ નિગ્રહ, દમ-ઈન્દ્રિયનિગ્રહ, અચેલક-વસ્ત્રનો અભાવ, લાઘવઅલાઉપધિપણું, કાઠશય્યા-પાટીયા ઉપર સુવું, ભૂમિ નિષધા-ભૂમિ આસન. શય્યા અને ભિક્ષાદિ માટે બીજાના ઘેર પ્રવેશે ત્યારે પ્રાપ્ત અશનાદિમાં અને અન્ય પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં જે માન-અભિમાન અને અપમાન-દિનતા, નિંદન-કૂસા અને દંશ-મશક સ્પર્શ, નિયમ-દ્રભાદિ અભિગ્રહ, તપ-અશનશનાદિ, ગુણમૂળગુણાદિ, વિનય-અગ્રુત્થાનાદિ તે બધાં વડે અંતરાત્માને ભાવિત કરે. ભાવના-નાનાદિને સેવવા. માન-અપમાનાદિમાં ઉપેક્ષા કરવી. - X - X - ચોથા વ્રતની આ પાંચ ભાવના છે, તે અબ્રહ્મચર્ય-વિરમણની પરિરક્ષાર્થે છે. તે પાંચમાંની પ્રથમ ભાવના-સ્ત્રી સંસક્ત આશ્રયનું વર્ણન છે. તે આ રીતે - શય્યા, આસન, ગૃહદ્વાર, અંગત-અજિર, આકાશ-અનાવૃત્ત સ્થાન, ગવાક્ષગોખ, શાલા-માંડશાળાદિ, અભિલોકન - ઉન્નત્તસ્થાન, પશ્ચાગૃહ તથા મંડન, સ્નાન કિયાનો જે આશ્રય, આ બધું સ્ત્રી સંસાથી સંક્ષિપ્ત હોવાથી વર્જનીય છે. તથા આશ્રય, જે વેશ્યાના સ્થાન, જ્યાં સ્ત્રીઓ રહે છે. તે સ્થાન કેવા છે ? વારંવાર મોહદોષ-અજ્ઞાન, રતિ-કામરાગ, રાગ-નેહરાણ, વદ્ધના-વૃદ્ધિકાસ્કિા (કથા) તેને કહે છે. તથા ઘણાં પ્રકારે જાતિ, કુળ આદિ વિષયક સ્ત્રી સંબંધી કે સ્ત્રી-પુરુષની જેમાં છે. આવી કથાને વર્જવી જોઈએ. આ સંબંધથી સંક્ષિપ્ત જે તે તથા બીજા પણ આવા પ્રકારના આશ્રયો વર્જવા જોઈએ. બીજું કેટલું કહીએ ? - x - જ્યાં જ્યાં ચિતની ભ્રાંતિ થાય, હું બ્રહ્મચર્ય પાળું કે નહીં એવી શૃંગાર રસથી મનો અસ્થિરતા જન્મ - x - બ્રહ્મવતનો ભંગ કે સર્વભંગ થાય. આd-ઈષ્ટ વિષય સંયોગના અભિલાષરૂપ અથવા રૌદ્ર ધ્યાન થાય - તેના ઉપાયરૂપ હિંસા-અસત્ય-અદd ગ્રહણ અનુબંધરૂપ, તેવા તેવા આયતનને વર્જવા જોઈએ.
Page #131
--------------------------------------------------------------------------
________________ 248 પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ 2/4/39 થી 43 24 આવો કોણ છે ? તે કહે છે - અવધાભી-પાપભીરુ, વર્ષ-પાપ અથવા વજવતું ભારે હોવાથી પાપ જ છે. અનાયતન-સાધનો અનાશ્રય. અવધભીર કેવો હોય છે ? સંત - ઈન્દ્રિયોને પ્રતિકૂળ, પ્રાંત-પ્રકૃષ્ટતયા પ્રતિકૂળ આશ્રયમાં વસવાનો સ્વભાવ જેનો છે તે તપ્રાંતવાસી. હવે નિાકર્ષ કહે છે - અનંતરોક્ત ન્યાયથી સ્ત્રીથી અસંબદ્ધ નિવાસ જેમાં છે, તેવી વસતિ-આશ્રય, તદ્વિષયક જે સમિતિ યોગ - સત્પવૃત્તિ સંબંધ, તેનાથી જીવ ભાવિત થાય છે. કેવા પ્રકારે ? આરત - બ્રહ્મચર્યમાં જેનું મન આસક્ત છે તે, વિરત-નિવૃત, ગ્રામ-ઈન્દ્રિયવર્ગ, ધર્મ-લોલુપતાથી, તદ્ વિષય ગ્રહણ કરવાના સ્વભાવવાળો. તેથી જ જિતેન્દ્રિયાદિ છે. બીજી ભાવના - સ્ત્રી પર્ષદામાં કહેવી નહીં. શું ? કથા-વચન પ્રબંધરૂપ. વિચિત્ર-વિવિધ કે વિવિક્ત-જ્ઞાનને ઉપકારક કારણ વર્જિતા. કેવી ? બિબ્લોક વિલાસ યુક્ત. તેમાં બિબ્લોકનું લક્ષણ-ઈષ્ટ અને પામીને અભિમાન-ગર્વથી ભરેલ, સ્ત્રીનો અનાદર કરવો તે. વિલાસ લક્ષણ - સ્થાને કે આસને હાથભ્રમર-નેત્રના કર્મચી જે મોહ આદિ ઉત્પન્ન કરે તે વિલાસ. બીજા કહે છે વિલાસ-નેગથી ઉત્પન્ન છે. હાસ-હાસ્યરસ વિશેષ, વૃંગા-રસ વિશેષ. તેનું સ્વરૂપ હાસ્ય-હાસ્યપ્રવૃતિશી, વિકૃત અંગ-વેપ-ચેષ્ટાથી થાય છે. ઈત્યાદિ - x - વ્યવહાર-સ્ત્રી, પુરુષની અન્યોન્ય ક્ત રતિપકૃતિ. શૃંગાર બે ભેદે - સંભોગ અને વિપ્રલંભ. આના વડે પ્રધાન જે અસંવિપ્ન લોકસંબંધી કથા-વચન ચના. મોહજનની-મોહ ઉદીપિકા તે ન કરવી. આવાહ-નવ પરિણીત વર-વધુને લાવવા, વિવાહ-પાણિગ્રહણ, તપ્રધાન જે વરકથા-પરણનારની કથા, તે ન કહેવી જોઈએ. સ્ત્રીઓમાં આવી સુભગા કહેવાય, આવી દુર્ભગા કહેવાય, એવા પ્રકારની કથા ન કહેવી. મહિલાના ૬૪-ગુણો - આલિંગન આદિ આઠ કામકને પ્રત્યેકના આઠ ભેદપણાથી 64 ગુણો થાય. આ કથા ને કહેવી. આ પ્રમાણે દેશ, જાતિ, કુલ આદિ સ્ત્રી સંબંધી ન કહેવા. તેમાં લાટાદિ દેશ સંબંધથી સ્ત્રીનું વર્ણન તે દેશકથા. જેમકે લાટની સ્ત્રી કોમળ વયના કે રતિનિપુણા હોય છે. જાતિકથા : પતિના અભાવવાળી બ્રાહ્મણીને ધિક્કાર છે ઈત્યાદિ * x . કુળકથા - અહો ચૌલુક્ય પુત્રીનું સાહસ જગતમાં અધિક છે ઈત્યાદિ - 4 - રૂપકથા - ચંદ્ર જેવા હોડ, કમળ જેવી આંખ ઈત્યાદિ - 4 - નામકથા - તે સુંદરી છે તે સત્ય છે, કેમકે અતિ સૌંદર્યવતી છે. નેપથ્ય કથા - ઉત્તરની સ્ત્રીને ધિક્કાર છે જે ઘણાં વસ્ત્રોથી શરીરને ઢાંકે છે ઈત્યાદિ - x - પરિજન કયા-તેણી દાસીના પરિવારયુક્ત છે ઈત્યાદિ. * x - બીજું કેટલું કહીએ ? બીજી પણ આવા પ્રકારની સ્ત્રી સંબંધી કથા, શૃંગાર રસ વડે કરણાને કહેતી કયા. તપ-સંયમ-બ્રહ્મચર્ય ઘાતોપઘાતિના કયા બ્રહ્મચર્ય પાળનારે કહેવીસાંભળવી-વિચારવી નહીં. બીજી ભાવનાનો નિષ્કર્ષ-આ રીતે સ્ત્રી કથા વિરતિ, સમિતિ યોગથી અંતરાત્મા ભાવિત થાય છે ઈત્યાદિ પૂર્વવતું. બીજી ભાવના-રી રૂપ નિરીક્ષણ વર્જન. તે આ રીતે - સ્ત્રીના હાય, સવિકાર વચનો, હસ્ત આદિની ચેષ્ટા, નિરીક્ષિત, ગમન, વિલાસ, ધુતાદિ ક્રીડા, બિબ્લોક, નૃત્ય, ગાન, વીણાવાદન, હ્રસ્વ-દીર્ધ આદિ શરીર સંસ્થાન, ગૌર આદિ લક્ષાણ વર્ણ, હાથ-પગ-નયનનું લાવણ્ય, રૂપ-આકૃતિ, વૈવન-તારણ્ય, પયોધરસ્તન, ઘર-નીચેનો હોઠ, વસ્ત્રો, હાર આદિ અલંકાર, મંડનાદિ આભૂષણબધાંની પ્રાર્થના કરવી જોઈએ નહીં. તથા ગુહ્યભૂત-લજનીયવથી ઢાંકેલા અવયવો, બીજા પણ હાસ્યાદિ સિવાયના આવા પ્રકારના તપ-સંયમ-બ્રહ્મચર્ય ઘાતોપઘાતિકને બ્રહ્મચર્યનું પાલન કર્તારે આંખ-મન-વચન વડે પ્રાણવા ન જોઈએ. કેમકે તે પાપના હેતુત્વથી પાપક છે. આ પ્રમાણે સ્ત્રીરૂપ વિરતિ સમિતિ યોગથી અંતરાત્મા ભાવિત થાય છે. નિગમત વાક્ય પૂર્વવતું. ચોથી ભાવના-કામોદયકારી વસ્તુ દર્શન-ભણત-સ્મરણ વર્જન. તે આ રીતે * પૂર્વરત ગૃહસ્થાવસ્થા ભાવિની કામ તિ, પૂર્વ દીડિત-ગૃહસ્થાવસ્થા આશ્રય ધૂતાદિ કીડન તથા પૂર્વે-પૂર્વકાળ ભાવી સગ્રન્થ-શૂર કુલ સંબંધ સંબંધિત, શાળા-જ્ઞાળી આદિ. ગ્રન્થ-શાળા આદિ સંબદ્ધ તેની પત્ની અને પુત્રાદિ. સંશ્રુતાદર્શન, ભાષણ આદિથી પરિચિત. - x - આ બધું પ્રાપ્ત થાય તો પણ શ્રમણે તેને ન જોવું, ન કહેવું કે ન યાદ કરવું. તથા હવે કહેવાનાર - શેમાં ? - માવાઇ વરવધૂને ઘેર લાવવા, વિવાહ-પાણિગ્રહણ, સોલક-વિધિપૂર્વક ચૂડાકર્મ-બાળકનું મુંડન કે ચોટલી ધારણ કરવી. આ પ્રસંગોમાં, તિથિ-મદનવેમ્સ આદિમાં, યજ્ઞ-નાગ આદિ પૂજામાં, ઉત્સવ-ઈન્દોસવાદિમાં. આ ત્રણે અવસરોમાં * x * જોવું ન કો. શું ? શૃંગારરસના આગાર રૂપ શોભન નેપચ્યવાળી સ્ત્રી. કેવી ? હાવ-ભાવ-પ્રલલિત-વિક્ષોપ-વિલાસ શાલિની. તેમાં હાવ-મુખવિકાર, ભાવચિતનો અભિપ્રાય, વિલાસ-નેત્ર કટાક્ષ, વિભ્રમ-ભ્રમર ચેટા. - x - પ્રલલિતલલિત, હાથ-પગ આદિ અંગવિન્યાસ, ભૂ-નેગ-હોઠ પ્રયોજિત, સુકુમાર વિઘાનને લલિત કહે છે. વિક્ષેપ-પ્રયન વિના રચિત ધર્મિલ શિથિલ બંધન, એકાંશ દેશ ધરણ વડે તાંબુલના ચિહરૂ૫, લલાટમાં કાંત વડે લિખિત વિષમ પત્ર લેખ, આંખમાં આંજેલ કાજળ, અધોવસ્ત્રને અનાદરથી બાંધેલ ઢીલી ગ્રંથિ, જમીન સુધી લંબાતુ અને સ્કંધે રાખેલ વસ્ત્ર, જઘને હારનો વિન્યાસ તથા હૃદયે હાર ધારણ કરવો - x - પરમ શોભાનો વિસ્તાર તે વિક્ષેપ કહેવાય. આ બધાં વડે શોભતી સ્ત્રી વડે અનુકૂળ પ્રીતિવાળી, તેની સાથે અનુભવેલ શયનનો સંપર્ક. તે પણ કેવો ? | ગડતુમુખ-કાલોચિત. જે ઉત્તમ પુષ્પો, સુગંધીચંદન, ઉત્તમ ચૂર્ણરૂપ વાસ અને ધૂપ, શુભ કે સુખ સ્પર્શ, વસ્ત્ર અને આભુષણ, તેના ગુણથી યુક્ત, રમણીય વાજિંગ-ગાયન આદિને જોવા ન લે. તેમાં નટ-નાટક કરનાર, નવકનૃત્ય કરનાર, મૌષ્ટિક-મુદ્ધિ વડે પ્રહાર કરનારા, વિડંબક-વિદૂષક, લવક-તરનાર,
Page #132
--------------------------------------------------------------------------
________________ ર/૪૩૯ થી 43 ર૬ લાયક-રાસ ગાનાસ, અથવા ભાંડ, આગાયક-શુભાશુભ કહેનારા, લંખ-વાંસડાના ખેલ કનાર, મંખ-શિખકલક હાથમાં લઈ ભિક્ષા માંગનાર. Hઈલ-લૂણ નામક વાધ વિશેષવાળા, તુંબવીણિકા-વીણાવાદક, તાલાચર-પેક્ષાકારી વિશેષ, આ બધાંની જે પ્રક્રિયા તથા અનેકવિધ મધુર સ્વરોનો વિનિ, ગીત ગાન, પન્ન આદિ શોભન સ્વર આદિ. આ સિવાયના આવા પ્રકાના તપ-સંયમાદિ ઘાકને હાચર્યને પાળનારે તેવા જે કામોત્પાદકને સંયત-બ્રાહ્મચારીએ જોવા-કહેવાસ્મરણ કરવા કલ્પતા નથી. હવે નિકઈ કહે છે - આ રીતે પૂર્વરત-પૂર્વકીડિત-વિરત સમિતિ યોગથી અંતરાત્મા ભાવિત થાય છે, ઈત્યાદિ. પાંચમી ભાવના-પ્રણિત ભોજન વર્જન. આહાશિનાદિ. તે પ્રણિત-ટપકતાં પ્તિબ્ધ બિંદુ યુક્ત હોય, તેને વર્ષે. સંયમી, તિવણ સાઘકયોગને સાધવામાં તત્પર, દૂધ-દહીં-ઘી-માખણતેલ-ગોળ-ખાંડ-મિસરીનો ત્યાગ કરનાર, એ પ્રમાણે કરીને આહાર વાપરનાર, શા માટે ? દર્પકાક આહાર ન વાપરે. દિવસમાં ઘણીવાર આહાર ન કરે, પ્રતિદિન શાક-દાળની પ્રયુરતાવાળું ભોજન ન કરે, વધારે પડતું ન ખાય. કહ્યું છે કે - જેમ વનમાં પ્રચુર ઇંધણવાળો અને પવન સહિતનો દવાનિ શાંત થતો નથી, તેમ ઈન્દ્રિયરૂપી અગ્નિ પ્રકામ ભોજી બ્રહ્મચારીને લેશમાત્ર હિતકર થતો નથી. તે પ્રકારે હિત-મિત આહારત્વાદિથી ખાવો જોઈએ. તે બ્રહ્મચારીની સંયમયાત્રા, તે જ યાત્રા માત્ર થાય છે. કહ્યું છે - જેમ ગાડાંના અક્ષમાં અગ્રંજન કરે કે ઘા ઉપર લેપ કરે, તેમ સંયમભારના વહન અર્થે સાધુઓએ આહાર કરવો જોઈએ. એ રીતે વિભ્રમ-ધાતુ ઉપચયથી મોહોદય મનથી ધર્મ પ્રત્યે અસ્થિરત્વ કે ચલિતતા થાય છે, હવે નિગમન કહે છે - આ રીતે પ્રણિતાહાર વિરતિ સમિતિયોગથી અંતરાત્મા ભાવિત થાય છે. આતમન, વિરતગ્રામધમાં, જિતેન્દ્રિય, બ્રહ્મચર્ય ગુપ્ત થાય છે. શેષ પૂર્વવત્. પ્રવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ @ સંવર-અધ્યયન-૫-“પરિગ્રહવિરતિ” છે - X - X - X - X x x x 0 ચોથા સંવર અધ્યયનની વ્યાખ્યા કરી. હવે સૂx નિર્દેશ કમ સંબંઘણી અથવા અનંતર “મૈયુનવિરમણ” કહ્યું, તે સર્વયા પરિગ્રહ વિરમણથી જ થાય છે. - x - તે સંબંધે પાંચમું અધ્યયન કહે છે. * સૂત્ર-૪૪ : હે જંબૂ જે ટાપસ્પ્રિહ સંવૃત્ત છે, આરંભ અને પરિગ્રહ થકી વિરત છે, કોમામાયા-લોભથી વિરત છે, તે જ શ્રમણ છે. એક-અસંયમ, બે-ત્રણ અને દ્વેષ, ત્રણ દંડ, કણ ગાd, vણ ગુક્તિ, ત્રણ વિરાધના, ચાર કષાય, ચાર ધ્યાન, ચાર સંજ્ઞા, ચાર વિકથા, પાંચ કિયા, પાંચ સમિતિ, પાંચ ઈન્દ્રિય, પાંચ મહbad, છ અવનિકાય, છ વેશ્યા, સાત ભય, આઠ મદ, નવ બહયગુતિ, દશ પ્રકારે શ્રમણધર્મ, અગિયાર ઉપાસક પ્રતિમા, બાર બિપતિમા, તેર કિયાનો, ચૌદ ભૂતગ્રામ, પંદર ધમધમી, સોળગાણા બોડક, સત્તર અસંયમ, અare અધ્યક્ષ, ઓગણીસ જ્ઞાત દયયન, વીશ અસમાધિ સ્થાન, એકવીશ શશભલ, ભાવીશ પરીષહ, તેવીશ સૂયગડ-અધ્યયન, ચોવીશ દેવ, પચીશ ભાવના, ઇવીશ ઉશનકાળ, સત્તાવીશ સાધુ ગુણ, કવીસ પ્રકલ્પ, ઓગollણ પાપકૃત, ગીશ મોહનીય, એકઝીશ સિદ્ધોના ગુણ, બગીશ યોગસંગ્રહ, ખીણ - સુરેન્દ્ર આદિ ઓગણત્રીશ, એક ઉત્તેરિકાની વૃદ્ધિની ડીશ ચાવ4 તેશ થાય, વિરતિ પ્રક્રિદિમાં અને અવિરતિમાં તથા આવા બીજા પણ ઘણાં સ્થાનોમાં જિન-પ્રશસ્ત, અવિતથ, શાશ્વત ભાવોમાં અવસ્થિત, શંકાકાંti ૬ર કરીને, નિદાન-ગારવ-લોભ રહિત થઈને, મૂઢતા રહિત થઈને, મન-વચન-કાયાથી ગુપ્ત થઈને [શ્રમણ ભગવંતના શાસનની હવા કરે. * વિવેચન-૪૪ - જંબૂ આમંત્રણ અર્થમાં છે. અપરિગ્રહ-ધમોંપકરણ સિવાયની પરિયાણ વસ્તુ-ધમપકરણ મૂછવર્જિત, સંવૃત ઈન્દ્રિય-કષાયના સંવર વડે, તે શ્રમણ થાય છે. 'ઘ' કારથી બ્રહારયદિ ગુણ યુક્ત. આ જ વાતને વિસ્તારથી કહે છે :આરંભ-પૃથ્વી આદિનું ઉપમર્દન, પરિગ્રહ બે પ્રકારે - બાહ્ય અને અત્યંતર, તેમાં બાહા ધર્મ-સાધનનું વર્જન અને ધર્મોપકરણ મૂછ વર્જન. આંતર પરિગ્રહ-મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ, દુષ્ટ યોગ રૂપ. કહ્યું છે - પરિગ્રહ, ધર્મસાધનને છોડીને, તેમાં મૂછ તે બાહ્ય અને મિથ્યાત્વાદિ તે અત્યંતર છે. તેથી તેનાથી વિરત-નિવૃત જે છે, તે શ્રમણ છે. વિરત-નિવૃત, ક્રોધ-માન-માયા-લોભથી નિવૃત્ત. મિથ્યાત્વ લક્ષણ પછી પરિગ્રહ વિરતત્વને વિસ્તારતા કહે છે. (તે આ રીતે # - અવિવક્ષિત ભેદવથી અવિરત લક્ષણ એક સ્વભાવવી અસંયમઅસંયતત્વ. બે જ : સગ દ્વેષ બંધન છે. આત્માને દંડરૂપ દંડ ત્રણ છે - મુનિ દીપરત્નસાગરે કરેલા સંવર-અધ્યયન-૪-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
Page #133
--------------------------------------------------------------------------
________________ 2/5/44 ર૫૧ દુપ્રણિહિત મન-વચન-કાયરૂપ. ગૌરવ-ગૃદ્ધિ, અભિમાનથી આત્માને કર્મના ભારેપણાના હેતુથી ઋદ્ધિ-રસ-સાતા વિષયક પરિણામ. ત્રણ ગુતિ-મન, વચન, કાયાના નવધ પ્રવીચાર-અપવીચાર રૂપ છે. ત્રણ વિરાધના-જ્ઞાનાદિની સમ્યક અનનુપાલન. ચાર કષાયો-ક્રોધાદિ. ધ્યાન-એકાગ્રતા લક્ષણ, આd, રૌદ્ર, ધર્મ, શુક્લ નામે. સંજ્ઞા - આહાર, ભય, મૈથુન, પરિગ્રહ. વિકથા - સ્ત્રી, ભોજન, દેશ, રાજકથા. - - પાંચ ક્રિયા-જીવ વ્યાપારરૂપ, કાયિકી, અધિકરણિકી, પ્રાપ્લેષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાત ક્રિયા. તથા પાંચ સમિતિ-ઈયસિમિતિ આદિ નિરવધ પ્રવૃત્તિ રૂપ, પાંચ ઈન્દ્રિયો-સ્પર્શન આદિ. પાંચ મહાવ્રત-પ્રસિદ્ધ છે. - - છ જીવનિકાય-પૃથ્વી આદિ, છ લેયા - કૃષ્ણ, નીલ, કાપત, તેઉં, પા, શુક્લ. સાત ભય-ઈહલોકમય અર્થાત્ સ્વજાતીય મનુષ્ય આદિનો ભય, પરલોક ભય વિજાતીય તિર્યંચાદિથી મનુષ્યાદિને ભય. આદાનભય-દ્રવ્યને આશ્રીને, અકસ્માભય-બાહ્ય નિમિત્ત અપેક્ષા, આજીવિકા ભય - વૃત્તિનો ભય, મરણ ભય, અશ્લોક ભય. આઠ મદ-મદ સ્થાનો. જાતિ, કુળ, બળ, રૂપ, તપ, શર્ય, શ્રુત અને લાભનો મદ. - - નવ બ્રહ્મચર્ય ગુપ્તિ-વસતિ, કથા, નિષધા, ઈન્દ્રિય, કુડયંતર, પૂર્વકીડિત, પ્રણીત, અતિ માત્રામાં આહાર અને વિભૂષણા. * - દશ પ્રકારનો શ્રમણધર્મ - ક્ષાંતિ, માદેવ, આર્જવ, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચજ, બ્રહ્મ. ૧૧-ઉપાસક પ્રતિમા - દર્શન, વ્રત, સામાયિક, પૌપદ, કાયોત્સર્ગ, બ્રિા , સચિત, આરંભ, પ્રેય, ઉદ્દિષ્ટ વર્જન, શ્રમણભૂત. અહીં અબ્રહ્મ આદિ પદોમાં વર્જન શબ્દ જોડવો. - - બાર ભિક્ષુ પ્રતિમા-સાધુનો અભિગ્રહ વિશેષ, તે આ રીતે - એકથી સાત માસ સુધીની સાત, સાત અહોરાત્રિની ત્રણ, અહોરાત્ર અને એકરગિકી એ બારમી. તેર ક્રિયા સ્થાન-વ્યાપાર ભેદ. તે આ રીતે - (1) શરીર આદિ અર્થે દંડ તે અર્થદંડ, (2) તેનાથી જુદો તે અનર્થદંડ, (3) હિંસાને આશ્રીને હિંસાદંડ, (4) અનભિસંધિ વડે દંડ તે અકસ્માત દડ, (5) મિત્રાદિને અમિષાદિ બુદ્ધિથી વિનાશ કરવો તે દૃષ્ટિ વિષયસ દંડ. (6) મૃષાવાદ દંડ. (3) અદત્તાદાન દંડ, (8) અધ્યાત્મ દંડ - શોકાદિથી પરાભવ, (9) માનદંડ-જાત્યાદિનો મદ, (10) ઐયપિથિક-કેવળ યોગનિમિતે કર્મબંધ, (11) મિહેષ દંડ-અલ અપરાધમાં મહાદંડ આપવા રૂપ, (12) માયા દંડ, (13) લોભદંડ. ચૌદ ભૂતપ્રામ-જીવ સમૂહ. તેમાં એકેન્દ્રિયો સૂક્ષ્મ અને બાદર, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય સંજ્ઞા અને અસંજ્ઞી. આ સાતે પર્યાપ્તા-અપર્યાપ્તા બે ભેદથી ચૌદ પ્રકારે છે. - પંદર પરમાધામી-નાકોને દુ:ખોત્પાદક અસુરકુમારો. તે આ છે - અંબ, બર્ષિ, શ્યામ, શબલ, %, ઉપદ્ધ, કાલ, મહાકાલ, અસિપત્ર, ધન, કુંભ, પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ વાલુક, વૈતરણી, ખરસ્વર, મહાઘોષ. સોળ ગાથાષોડશક-ગાગા નામે સોળમું અધ્યયન જેમાં છે તે, સૂયગડાંગના પહેલાં શ્રુતસ્કંધના અધ્યયનો-સમય, વૈતાલિક, ઉપસર્ગ પરિજ્ઞા, સ્ત્રી પરિજ્ઞા, નકવિભક્તિ, વીરસ્તવ, કુશીલ પરિભાષા, વીર્ય, કર્મ, સમાધિ, માર્ગ, સમોસરણ, ચાવાતચ્ચ, ગ્રંથ, ચમકીય, ગાથા. ૧૩અસંયમ-પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ, બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિય, અજીવ, પ્રેક્ષા, ઉપેક્ષા, અપમાર્જન, પરિઠાપન, મન, વચન, કાયાનો અસંયમ. ૧૮-અબ્રા-દારિક અને દિવ્ય, મન-વચન-કાયાથી કરણ-કરાવણઅનુમોદન વડે. - - ૧૯-જ્ઞાત અધ્યયન-ઉક્ષિપ્ત, સંઘાટ, અંડ, કુર્મ, શૈલક, તુંબ, રોહિણી, મલ્લી, માકંદી, ચંદ્રમા, દાવદ્રવ, ઉદકજ્ઞાત, મંડુક્ક, તેતલી, નંદીફળ, અપઢંકા, આકીર્ણ, સુસુમા, પુંડરીક. ૨૦-અસમાધિસ્થાન * ચિત્તના અસ્વાચ્ય આશ્રિત. દ્રુતચારિત્વ, અપ્રમાજિત ચારિત્વ દુપ્રમાર્જિત ચારિત્વ, અતિરિક્ત શય્યાસનિકd, આચાર્ય પરિભાષિd, સ્થવિરોપઘાતિવ, ભૂતોપઘાતિત્વ, સંજવલનવ-પ્રતિક્ષણ શેષણવ, ક્રોધનવઅતિકોધત્વ. પૃષ્ઠ માંસકવ-પરોક્ષ અવર્ણવાદિવ, અભીણમjધારકd-શંકિત એવા પણ અને અવધારવો, નવા અધિકરણોનું ઉત્પાદન, તેવા જુનાનું ઉદીરકત્વ, સરજક હાથ-પગપણું, અકાળે સ્વાધ્યાયકરણ, કલહ કરવ-કલહના હેતુભૂત કર્તવ્ય કરવાપણું, શબ્દ કરવ-રાત્રિના મોટા શબ્દોથી બોલવું, ઝંઝાકારિત્વગણના ચિત્તનો ભેદ કરવો અથવા મનોદુ:ખકારી વચનો બોલવા, સૂપ્રમાણ ભોજીત્વ-ઉદયથી અસ્ત સમય સુધી ખાવું, એષણામાં અસમિતપણું. ૨૧-શબલ દોષ - ચારિત્રની મલિનતાના હેતુ. તે આ - હરતકર્મ, મૈથુનનો અતિકમ, સત્રિભોજન, આધાકર્મણ, શય્યાતરપિંડ, ઓશિક-કીત-પ્રામીત્ય-આચB0નિસૃષ્ટાદિ ભોજન, પ્રત્યાખ્યાત અશનાદિ ભોજન, છ માસમાં એક ગણથી બીજા ગણમાં સંક્રમણ, એક માસમાં ત્રણ વખત નાભિ પ્રમાણ જળમાં અવગાહન કરવું, માંસમાં ત્રણ વખત માયા કરવી, રાજપિંડ ભોજન, ઈરાદાપૂર્વક-પ્રાણાતિપાતકરણ, મૃષાવાદ, અદdગ્રહણ, ઈરાદાપૂર્વક સચિત પૃથ્વી પર કાયોત્સગદિ કરવા, ભીનીસરજક કાયિક, બીજે પણ પ્રાણી બીજાદિ ચૂક્તમાં, ઈરાદાપૂર્વક મૂલકંદાદિ ભોજન, વર્ષમાં દશ વખત નાભિપ્રમાણ જળમાં અવગાહન, વર્ષમાં દશ વખત માયાસ્થાન સેવવા, વારંવાર સયિત જળમાં લિપ્ત હાથે આદિથી આહાર ગ્રહણ કરવો. ૨-પરીપહો-ક્ષધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશ, ચેલ, અરતિ, સ્ત્રી, ચય, નિષધા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સકાર, પ્રજ્ઞા, અજ્ઞાન, સમકd. ૨૩-સૂત્રકૃતાંગ અધ્યયન-પહેલા શ્રુતસ્કંધના પૂર્વોક્ત ૧૬-અધ્યયન, બીજા શ્રુતસ્કંધના સાત - પુંડરિક, ક્રિયાસ્થાન, આહાર પરિજ્ઞા, પ્રત્યાખ્યાનક્રિયા, અનગારશ્રુત, આદ્રક, નાલંદા.
Page #134
--------------------------------------------------------------------------
________________ 2/5/4 253 254 પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ ૨૪-દેવો. 10 ભવનપતિ, ૮-વ્યંતર, ૫-જયોતિક, ૧-વૈમાનિક. કોઈ કહે છે - 24 તીર્થકરો સમજવા. - - ૨૫-ભાવના, દરેક મહાવ્રતની પાંચ-પાંચ, એ રીતે પચ્ચીશ. . . ૨૬-ઉદ્દેશનકાળ - દશા શ્રુતસ્કંધના-૧૦, બૃહત્કથના-૬, વ્યવહાર સૂઝના-૧૦ મળીને 26. ૨૭-અણગારગુણ - તેમાં પ-મહાવત, પ-ઈન્દ્રિય નિગ્રહ, ક્રોધાદિવિવેક-૪, ભાવના સત્ય-કરણ સત્ય - યોગ સત્ય એ ત્રણ, ક્ષમા, વિરગતા, મન-વચનકાય નિરોધ, જ્ઞાન-દર્શન-ચા»િ સંપન્નતા, વેદનાદિ સહેવી, મારણાંતિક ઉપસર્ગ સહેવા. અથવા વ્રતષક, પાંચ ઈન્દ્રિયનિગ્રહ, ભાવ અને કરણ સત્ય, ક્ષમા, વિરાગતા, મન આદિ નિરોધ, છ કાય રક્ષા, કણ યોગ યુક્તતા, વેદનાધ્યાસ, મરણાંત સંલેખના. ૨૮-આચાર પ્રકા-નિશીથના અંત પર્યન્તનું આચારાંગ. તે આ - શઅપરિજ્ઞા, લોકવિજય, શીતોષ્ણીય, સમ્યકત્વ, આનંતિ, ધ્રુવ, વિમોક્ષ, ઉપધાનશ્રત, મહાપરિજ્ઞા, પિડેષણા, શય્યા, ઈય, ભાષાજાત, વસા, પગ, અવગ્રહ, સત સતૈક, ભાવના, વિમુક્તિ. એ પચ્ચીશ અને ઉદ્ઘાતિક, અનુદ્ધાતિક, આરોપણા એ ત્રણ નિશીથના. આ અઠ્ઠાવીસ આચાર પ્રકલાના નામો છે. * ઉદ્ઘાતિક . જેમાં લઘુમાસ આદિ પ્રાયશ્ચિત્ત વર્ણવે છે, અનુદ્ધાતિક - જેમાં ગુરુમા આદિ પ્રાયશ્ચિત છે. આરોપણા-જેમાં એક પ્રાયશ્ચિત્તમાં બીજું આરોપાય છે. ૨૯-પાપકૃત પ્રસંગો - આઠ નિમિત્તાંગો છે - દિવ્ય, ઉત્પાત, અંતરિક્ષ, ભૌમ, અંગ, સ્વર, લક્ષણ, વ્યંજન આ એકૈકના ત્રણ-ત્રણ ભેદ છે - સૂઝ, વૃત્તિ અને વાર્તિક એ રીતે ૨૪-ભેદ થયા. પાપગ્રુતમતિ, ગંધર્વ, નૃત્ય, વાતુ, આયુ, ધનુર્વેદ એ પાંચ સહિત 29 ભેદ. 30-મોહનીય સ્થાનો - મહામોહના બંધહેતુઓ. તે આ પ્રમાણે છે - (1) પાણીમાં ડૂબાડી બસોની હિંસા કરસ્વી, (2) હાથ આદિથી મુખાદિના છિદ્ર બંધ કરવા, (3) વાઘરી વડે મસ્તક બાંધવું. (4) મધ્યસદિથી મસ્તકે ઘાત કરવો, (5) ભવ ઉદધિમાં પડેલા પ્રાણીના દ્વીપ સમાન દેહને હણવો, (6) સામર્થ્ય છતાં ઘોર પરિમાણથી ગ્લાનની ઔષધાદિ વડે સેવા ન કરવી. () સમ્યગદર્શનાદિ મોક્ષમાર્ગના બીજાના (પરિણામને) વિપરિણામિત કરીને અપકાર કરવો, (8) જિનેન્દ્રોની નિંદા કરવી. (10) આચાર્ય આદિની નિંદા કરવી, (11) આચાયદિના જ્ઞાનાદિ ઉપકારનું સન્માન ન કરવું. (12) પુનઃ પુનઃ સજાના પ્રયાણ આદિનું કથન કર્યું. (13) વશીકરણાદિ કરણ, (14) પ્રત્યાખ્યાત ભોગને પ્રાર્થવા, (15) તપસ્વી છતાં પોતાને તપસ્વી બતાવવો, (16) અબહુશ્રુત છતાં વારંવાર પોતાને બહુશ્રત રૂપે બતાવવો, (13) ઘણાં લોકોને અંતધૂમ અગ્નિ વડે મારવા. (18) પોતે કરેલ કૃત્યને બીજાના અકૃત્ય રૂપે ઓળખાવવા. (19) વિચિત્ર માયા પ્રકારથી બીજાને છેતરવા. (20) શુભ પરિણામથી સત્યને પણ સભા સમક્ષ અસત્ય કહેવું. (1) અક્ષીણ લહd, (22) વિશ્વાસ ઉત્પન્ન કરાવીને પરદ્રવ્યનું અપહરણ, (23) એ રીતે પરસ્ત્રીને લોભાવવી, (24) અકુમાર હોવા છતાં પોતાને કુમાર કહેવો. (25) અબ્રહ્મચારી છતાં પોતાને બ્રહ્મચારીરૂપે બતાવવો, (26) જેના થકી ઐશ્વર્ય પામ્યો હોય તેના દ્રવ્યમાં જ લોલુપતા કરવી, (27) જેના પ્રભાવે ખ્યાતિ થઈ હોય, તેના જ કામમાં અંતરાય કરવો, (28) રાજસેનાધિપતિરાષ્ટ્રચિંતકાદિ બહુજન નાયકને હણવા. (29) ન જોતો હોવા છતાં જુએ છે એમ માયા વડે કહેવું. (30) દેવોની અવજ્ઞા કરી હું જ દેવ છું તેમ કહેવું. સિદ્ધોના એકઝીશ ગુણો - સિદ્ધોના આત્યંતિક ગુણો તે સિદ્ધાતિગુણ. તે આ પ્રમાણે - પાંચ સંસ્થાન, પાંચ વર્ણ, બં ગંધ, પાંચ સ, આઠ સ્પર્શ, ત્રણ વેદ એ ૨૮-નો નિષેધ તથા અકાયતા, અસંગતા, અરૂપcવ મળીને એકબીશ ગણો થાય છે. અથવા કર્મભેદને આશ્રીને ૩૧-ગુણ છે તે આ રીતે - દર્શનાવરણીયના નવ, આયુના ચાર, જ્ઞાનાવરણીયના પાંચ, અંતરાયના પાંચ અને બીકાનાના બળે એ ૩૧-કર્મ ક્ષીણ થવા. બનીશ યોગ સંગ્રહ :- યોગ-પ્રશસ્ત વ્યાપારોનો સંગ્રહ. તે આ પ્રમાણે - આલોચના, નિર૫લાપ, આપતિમાં ધર્મ દેઢતા, અનિશ્રિત તપ, સૂસાર્થ ગ્રહણ, નિપ્રતિકમતા, તપનું પ્રકાશન, અલોભ, પરીષહ-જય, આર્જવ, સત્યસંયમ, સમ્યકત્વશુદ્ધિ, સમાધિ, આચાર ઉપગત, વિનય ઉપગત, દૈન્ય, સંવેગ, પ્રસિધિમાયા ન કરવી, સુવિધિ-સદનુષ્ઠાન, સંવર, આમદોષોપસંહાર, સર્વકામ વિકતતા, મૂલગુણ પચ્ચખાણ, ઉdણુણ પચ્ચખાણ, , શાપમાદ, લવાલવક્ષણે - સામચારી અનુષ્ઠાન, યાન સંવર યોગ, મારણાંતિક ઉદયમાં, સંગની પરિજ્ઞા, પ્રાયશ્ચિતકરણ, મરણાંતે આરાધના. તેનીશ આશાતના - (1) શૈક્ષ સનિકની આગળ ચાલે, (2) સ્થાનઆસન, (3) નિષદને-આગળ બેસવું, (4) પડખે ચાલવું, (5) પડખે ઉભવું, (6) પડખે બેસવું, (3) અતિ નીકટ ચાલવું, (8) નિકટ બેસવું, (9) નિકટ ઉભવું, (10) સ્પંડિત ભૂમિમાં તેમની પહેલા શુદ્ધિ કરવી, (11) તેઓ નિવૃત થાય તે પહેલા ગમનાગમન આલોચવા. (12) સગિના “કોણ જાગે છે" એમ પૂછે ત્યારે તેનું વચન ન સાંભળ્યું કરવું. (13) તેઓ વાત કરે તે પહેલાં જ બીજા સાથે વાત કરવી. (14) બીજા પાસેથી પ્રાપ્ત અશનાદિને તેમની પહેલાં જ આલોચી લેવા. (15) એ પ્રમાણે બીજાને દેખાડવા, (16) એ રીતે નિમંત્રણા કરવી. (13) રત્નાધિકને પૂછયા વિના બીજાને ભોજનાદિ આપવા. (18) સ્વયં પ્રધાનતર ભોજન લઈ લેવું. (19) રતાધિક બોલાવે ત્યારે તેનું વચન ન સાંભળવું, (20) રત્નાધિક સમક્ષ મોટા શબ્દથી ઘણું બોલવું, (21) કંઈક કહે ત્યારે “શું કહ્યું?” એવું પૂછવું. (22) પ્રેરણા કરે ત્યારે “તું કોણ છો ?" એવા ઉલ્લઢ વયન બોલવા, (23) “ગ્લાનની સેવા કરો” એવી આજ્ઞા કરે
Page #135
--------------------------------------------------------------------------
________________ 2/5/44 ર૫૫ 256 પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ ત્યારે “તમે કેમ સેવા નથી કરતા ?" એમ બોલવું, (24) ગુરુ ધર્મ કહેતા હોય ત્યારે અન્યમનસ્ક રહે, (25) ગુરુ કહે ત્યારે “તમને યાદ નથી' તેમ બોલે. (26) ધર્મકથાનો છેદ કરે, (27) “હવે ભિક્ષાવેળા થઈ'' એમ કહીને પદાનો ભંગ કરે, (28) પર્ષદા તે રીતે રહેલી હોય ત્યારે પોતે ધર્મકથન કરવા લાગે, (29) ગુરુના સંથારાને પગ લગાડે, (30) ગુરુના સંથારે બેસે. (31) એ રીતે ઉચ્ચાસને બેસે, (32) એ રીતે સમાસને બેસે, (33) ગુરુ કંઈ પૂછે ત્યારે પોતાના આસને બેઠા-બેઠા જ ઉત્તર આપે. સુરિદ-બબીશ સુરેન્દ્રો તેમાં 20 ભવનપતિના, દશ વૈમાનિકના અને બે જ્યોતિકના ચંદ્ર-સૂર્ય અસંખ્યાત હોવા છતાં જાતિગ્રહણથી બે લીધા. આ ઈન્દ્ર સંખ્યા કહેવાતા સૂત્રમાં દેખાતી નથી, તે ગ્રંથાંતરથી જાણવી. - - આ સ્થાને ખનું એ વાક્ય શેષ જાણવું. તેના દ્વારા જે આ એકવ આદિ સંખ્યા યુકત અસંયમાદિ ભાવો થાય છે. પહેલા એક, બે, ત્રણ આદિ સંખ્યા વિશેષ કરીને એક-એક ઉત્તર-ઉત્તર વૃદ્ધિ જાણવી. સંખ્યાધિકય પ્રાપ્તિમાં કેટલી સંખ્યા ચાવત વૃદ્ધિ કરવી. બીશથી યાવત્ તેત્રીશ સુધી. આના દ્વારા ક્રિયા સ્થાનાદિ પદોના સંક્ષેપ માટે સૂકમાં ન કહેવાઈ હોય તો પણ સંખ્યા યથોક્ત દર્શાવી છે. વિરતિ-પ્રાણાતિપાતાદિ વિરમણ, પ્રસિધિ-પ્રણિધાન, વિશિષ્ટ એકાગ્રત્વ, તેમાં અવિરમણ, આ સિવાય આવા પ્રકારના ઘણાં સ્થાનોમાં સંખ્યા સ્થાનોમાં ૩૪જિનપ્રશાસિત પવિતથ-સત્યોમાં, શાશ્વત ભાવોમાં, તેથી સર્વદા ભાવિમાં શંકા, કાંક્ષાદિથી નિરાકૃત થઈ, સદ્ગ ઉપાસનાદિ વડે શ્રદ્ધા કરે, શાસન-પ્રવચન, કેવો થઈને ? નિયાણું કર્યા વિના, દ્ધયાદિ ગૌરવ વર્જિત, લંપટ ન થઈને, અમૂઢપણે. o અપરિગ્રહ સંવૃત શ્રમણ કહ્યા, હવે અપરિગ્રહત્વનું વર્ણન * સૂગ-૪૫ : જે તે વીવરના વચનથી પરિગ્રહ વિરતિના વિસ્તાર વડે આ સંવર વૃક્ષ ઘણાં પ્રકારનું છે, સમ્યમ્ દર્શન તેનું વિશુદ્ધ મૂળ છે. ધૃતિ કંદ છે, વિનય વેદિકા છે, ત્રણ લોકમાં ફેલાયેલ વિપુલ યશ સદાન, મહાન, સુનિર્મિત કંધ છે. પાંચ મહાવત વિશાળ શાખા છે. ભાવના વચા છે. ધ્યાન-શુભ યોગ-જ્ઞાન તે ઉત્તમ પલ્લવ અંકુરને ધારણ કરનાર છે. બહુ ગુણ પુણોથી સમૃદ્ધ છે. ભીલ સુગંધ, અનાવફળ, મોક્ષ ઉત્તમ બીજ સાર છે. મેર ગિરિના શિખરની ચૂલિકાની જેમ મોક્ષના ઉત્તમ મુક્તિ માર્ગના શિખરભૂત છે. એવું છેલ્લું સંવરદ્વાર છે. ગામ, આકર, નગર, ખેડ, કર્બટ, મડંબ, દ્રોણ મુખ, પત્તન, આશ્રમમાં રહેલ કોઈપણ પદાર્થ, તે અલ-ક્લહુ કે નાનો-મોટો હોય, ત્રસ કે સ્થાવરકાય દ્રભાત હોય, મનથી પણ ગ્રહણ કરવો ન લો. ચાંદી, સોનું, ફોત્ર, વાસ્તુ, દાસી, દાસ, ભૂતક, પ્રેષક, હાથી, ઘોડા, બળદ યાન, યુગ, શયન, છમ, કુંડિકા, ઉપનિહ, મોરપીંછી, નbsણો, તાલવૃત, લોઢું, રાંગ, સીસુ, કાંસ, ચાંદી, સોનુ, મણી-મોતીનો આધાર સીપ સંપુટ, ઉત્તમ દાંત, શીંગડા, શૈલ, કાચ, ઉત્તમ વસ્ત્ર, ચર્મપત્ર આમાંનું કંઈપણ લેવું ન કહ્યું. આ બધાં મૂલ્યવાન પદાર્થ બીજાના મનમાં ગ્રહણ કરવાની તીવ્ર આકાંક્ષા ઉત્પન્ન કરે છે, તેને સંભાળવા અને વધારવીની ઈચ્છા ઉત્પH છે. આ રીતે પુષ્પ, ફળ, કંદ, મૂળ આદિ તથા સન જેમાં સત્તરમું છે, એવા સમસ્ત ધાન્યોને પણ પરિગ્રહ ત્યાગી સાધુ ઔષધ ભેષજ કે ભોજનને માટે ગિવિધ યોગથી ગ્રહણ ન કરે. શા માટે ? અનંત જ્ઞાન-દર્શનના ધારક, શીલ-ગુણ-વિનય-તપ-સંયમના નાયક, સર્વ જગત જીવ વત્સલ, મિલોકપ્પા, તીર્થકર જિનવરેન્દ્રએ પોતાના કેવળજ્ઞાનથી જોયેલ છે કે આ ત્રસ જીવોની યોનિ છે, તેનો વિચ્છેદ કરવો યોગ્ય નથી. તેથી ઉત્તમ શ્રમણ તેનું વર્જન કરે. જે પણ ઓદન, કુભાષ, ગંજ, તર્પણ, મંથ, ચૂર્ણ, ભુંજેલી ધાણી, પલલ, દાળ, તિલપાપડી, વેષ્ટિમ, વસ્રરક, ચૂકિોશ, ગોળ, શિખરિણી, વડા, લાડુ, દૂધ, દહીં, માખણ, તેલ, ખાજ, ખાંડ, મિશ્રી, મધુ, મધ, માંસ, અનેક પ્રકારના શાક, છાસ આદિ વસ્તુઓનો ઉપાશ્રયમાં, કોઈના ઘરમાં કે અટવીમાં સુવિહિત, શોભન આચારવાળા, સાધુને સંચય કરવો ન કો. જે આહાર ઓશિક, સ્થાપિત, રચિત, પર્યાવાત, પ્રકીર્ણ, પાદુક્કરણ, પ્રામિત્ય, મિશ્રપાત, કીતકૃત, પ્રાભૃત દોષવાળો હોય, જે દાન કે પુચ માટે બનાવેલ હોય, શ્રમણ કે ભિક્ષુક માટે તૈયાર કરાયો હોય, પશ્ચાત્ કર્મ, પુરઃકર્મ, નિત્યકર્મ, મૃક્ષિત, અતિરિક્ત મૌખર, સ્વયંગ્રાહ, આહત, મૃતિકાઉપલિપ્ત, આચ્છધ, અનિસૃષ્ટ હોય અથવા તિથિ-વા-ઉત્સવમાં ઉપાશયની અંદર કે બહાર રાખેલ હોય, હિંસા-સાવધ દોષ યુક્ત ન હોય, એવો આહાર સાધુને લેવો ન કો. તો પછી કેવો આહાર સાધુને તેવો કહ્યું? જે આહાર અગિયાર પિંડપાતથી શુદ્ધ હોય, જે ખરીદેલ, હનન, પચન વડે કૃત-કારિત-અનુમોદિત ન હોય, નવ કોટિણી પરિશુદ્ધ હોય, દશ દોષથી મુકત, ઉગમ-ઉત્પાદનાએષણાથી શુદ્ધ, સુત-વ્યાવિતત્વો દેહ હોય, તેથી પ્રાસુક હોય, સંયોજનાહંગાધૂમ દોષ રહિત હોય, છ કાયની રક્ષા માટે સ્વીકૃત હોય, એવા પાસુક આહારથી પ્રતિદિન નિર્વાહ કરવો જોઈએ. સુવિહિત શ્રમણને જે અનેક પ્રકારે રોગ-આતંક ઉત્પન્ન થયા હોય, વાત-પિત્ત-કફનો અતિશય પ્રકોપ થાય કે સંક્ષિપાત થાય, તે કારણે ઉજ્જવળ, પ્રભળ, વિપુલ, કર્કશ, પ્રગાઢ દુઃખ ઉત્પન્ન થાય, અશુભ-કટક-કઠોર હોય, દારણ ફળ વિપાકી હોય, મહાભકારી હોય, જીવનનો અંત કરનાર અને સમગ્ર શરીરમાં પરિતાપ ઉત્પાદક હોય, તો એવી દુઃખોત્પાદક સ્થિતિમાં પોતા માટે કે બીજા સાધુ માટે ઔષધ, ભૈષજ, આહાર-પાણીનો સંચય કરીને રાખતો ન કહ્યું..
Page #136
--------------------------------------------------------------------------
________________ 2/5/45 53 પાત્રધારી સુવિહિત સાધુની પાસે જે પણ, ભાંડ, ઉપધિ, ઉપકરણ હોય છે, જેવા કે - પps, પત્ર બંધન, પગ કેસરિકા, પત્ર સ્થાપનિકા, પટલ, આણ, ગુચ્છા, ત્રણ પ્રછાદ, રજોહરણ, ચોલપટ્ટક, મુખાનંતક, w બધાં સંયમની વૃદ્ધિને માટે હોય છે. તથા વાત, તપ, ધૂપ, ડાંસ, મચ્છર, શીતથી રક્ષણ માટે છે. આ બધાં ઉપકરણો રાગ-દ્વેષ રહિત થઈ સાધુએ ધારણ કરવા જોઈએ. રોજ તેનું પડિલેહણપફોટન, પ્રમાર્જન કરવું જોઈએ. દિવસ અને રાત્રિના સતત અપમત રહી ભાજન, ભાંડ, ઉપાધિ અને ઉપકરણને લેવા અને મૂકવા જોઈએ. આવા ચાર પાલનથી તે સાધુ સંયત, વિમુક્ત, નિસ્ટંગ, નિપરિગ્રહરુચી, નિમમત્વ, નિનેહ બંધન, સર્વે પાપથી વિરd, વાસી-ચંદન સમાન ક૨વાળો, વ્રણ-મણિ-મોતી-માટીના ઢેફામાં સમાન દષ્ટિવાળો, માનઅપમાનમાં સમ, શમિત રજ, સમિત રાગદ્વેષ, સમિતિમાં સમિત, સમ્યફષ્ટિ, સર્વે પ્રાણ અને ભૂતોમાં સમાન છે તે જ સાધુ છે. તે સાધુ કૃતધાક, ઉધુકત, સંયત, સર્વે પાણી માટે શરણભૂત, સર્વ જગત્ વત્સલ, સત્યભાષક, સંસારાંત સ્થિત, સંસાર સમુચ્છેદક, સતત મરણાદિનો પારગામી, સર્વે સંશયોનો પારગામી, આઠ પ્રવચન માતા દ્વારા આઠ કર્મ ગ્રંથિનો વિમોચક, આઠ મદનું મથન કરનાર, સ્વસિદ્ધાંત કુશળ, સુખ-૬:ખમાં નિર્વિશેષ, અભ્યતા અને બાહ્ય તા-ઉપધાનમાં સદા સુચ્છ ઉધત ક્ષાંત, પંત, હિતમાં નિરત, ઈમ-ભાષા-એષણા-આદાન ભાંડ મામ નિક્ષેપણા - ઉચ્ચાર પ્રસવણા ખેલ સિંધાણ જલ્લ પારિષ્ઠાપનિકા એ પાંચમાં સમિત, મન-વચન-કાયગુપ્ત, ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બહાચારી, ત્યાગી, જુ, ધન્ય, તપસ્વી, ક્ષાંતિક્ષમ, જિતેન્દ્રિય, શોધિત, અનિદાન, અણહિલેંગ્ય, આમમત્વ, અકિંચન, છિwગ્રંથ, નિરુપલેમ હોય છે. [તથા] - - * * સુવિમલવર કાંસ્ય ભાજન, મુક્તતોય, શંખની જેમ નિરંજન, વિગત રાગદ્વેષમોહ, કાચબાવત ઈન્દ્રિયોમાં ગુપ્ત, ત્ય કંચન વ4 tતરૂપ, કમળ પણ વત નિરૂપલેપ, ચંદ્રવત સૌમ્ય, સૂર્યવત દિત તેજ, મેરુ ગિરિવતું અચલ, સાગરની જેમ અક્ષોભ અને સ્થિર, પ્રણવીવતુ સર્વે પણ સહન કરનાર, તપ તેજથી ભમરાશિ છાદિત અગ્નિ જેવા, પ્રજવલિ અગ્નિ જેવા દીત ગોશીષ ચંદન સમાન શીતળ અને સુગંધી, દ્રહ સમાન શમિત ભાવ વાળા, સારી રીતે ઘસીને ચમકાવેલ નિર્મળ દર્પણતળ સમાન રવજી, પ્રગટ અને શુદ્ધ ભાવવાળા, હાથીની જેમ શૂરવીર, વૃષભ વતુ ભારવાહક, સીંહ સમાન પરિષહાદિથી અજેય, શરતું કાલીન જળ સમાન સ્વછ હદયવાળો, ભારંડપક્ષી સમાન અપમત્ત, ગેંડાના શીંગડા સમાન એકલો, થાણુની જેમ ઉtfકાય, શુન્યગૃહની જેમ આપતિકર્મ, વાયુરહિત ઘરમાં સ્થિત પ્રદીપ સમાન, છરાની જેમ એક ધારવાળો, સપની જેમ એક દષ્ટિવાળા, આકાશવ4 1i5/17] 25 પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ નિરાલંબન, પક્ષીની જેમ સર્વથા નિપમુક્ત, સપની જેમ બીજા દ્વારા નિર્મિત સ્થાનમાં રહેનારા, વાયુ સમાન આપતિબદ્ધ, જીવની માફક આપતિeતગતિવાળો હોય છે. | મુનિ ગામે ગામે એક રાત્રિ, નગરે-નગરે પાંચ રાશિ વિચરતા, તે જિતેન્દ્રિય, જિનપરિષહ, નિર્ભય, વિદ્વાન, સચિત્ત-અચિત-મિશ્ર દ્રવ્યોમાં વિરાગી, વસ્તુ સંચયથી વિરત, મુક્ત લધુક, નિરવકાંક્ષ, જીવિત-મરણાશાથી મુકત, નિસંધિ, નિર્વાસ્ત્રિ, ધીર, કાયાથી સ્પર્શતો, સતત આધ્યાત્મ-ધ્યાનયુકત, નિહુત, એકાકી થઈ ધર્મ આચરે. આ પરિગ્રહ વિરમણના પરિરક્ષણાર્થે ભગવંતે આ પ્રવચન સારી રીતે કહેલ છે, આત્મ હિતકર છે, આગામી ભવોમાં શુભ ફળદાયી, ભાવિમાં કલ્યાણકર છે. તે શુદ્ધ ન્યાય યુક્ત, અકુટિલ, સર્વોત્કૃષ્ટ, સમસ્ત દુ:ખો તથા પાપોને સવા શાંત કરનાર છે. * * તે છેલ્લા વ્રત પરિગ્રહ વિરમણના પરિરક્ષણાર્થે આ પાંચ ભાવનાઓ કહી છે. પહેલી ભાવના - શ્રોસેન્દ્રિયથી મનોજ્ઞ હોવાથી ભદ્ર શબ્દોને સાંભળીને [સાધુ રામ ન કરે તે શબ્દ કયા છે ? ઉત્તમ મુરજ, મૃદંગ, પ્રણવ, દુર, કચ્છભી, વીણા, વિપંચી, વલ્લકી, વદ્દીસક, સુઘોષા ઘંટા, નંદી, સૂસર પરિવાદિની, વંશ, હૂણક, પવક, તંત્રી, તલ, તાલ આ બધાં વાધોનો નાદ, નટ, નક, જ, મલ્લ, મૌષ્ટિક, વિદૂષક, કથક, પ્લવક, રાસક આદિ દ્વારા કરાતા વિવિધ qનીથી યુક્ત સુરવર ગીતો સાંભળી, તથા કંદોરા, મેખલા, કલાપક, પતરક, પહેક, પEાલક, ઘટિકા, બિંખિણી, રજોરજાલક, શુદ્રિકા, નપુર, ચરણમાલિકા, કનક નિગડ, લક આ બધાંનો ઈવનિ સાંભળીને તથા લીલાપૂર્વક ચાલતી સ્ત્રીની ચાલથી ઉત્પન્ન અને તરુણી રમણીના હાસ્ય-બોલ-ધોલનાયુક્ત મધુર સ્વરને સાંભળીને તથા સ્નેહીજન ભાષિત પ્રશંસા વચનને, તેમજ આવા પ્રકારના મનોજ્ઞ, શોભન વચનો સાંભળીને સાધુ તેમાં આસક્ત ન થાય - સાજિત, રજિd, ગૃધિત, મુકિત ન થાય. વિનિપાત ન કરે, આવર્જિત ન થાય, લોભાય નહીં, તુષ્ટ ન થાય, હાસ્ય ન કરે, એવા શબ્દોનું સ્મરણ કે ચિંતા ન કરે. આ સિવાયના શ્રોઝોન્દ્રિયને અમનોજ્ઞ અને પાપક વચન સાંભળી તેષ ન કરે. તે શબ્દો કયા છે? આક્રોશ, કઠોર, નિંદા, અપમાન, તર્જના, નિર્ભર્સના, દીપ્ત, ત્રાસજનક, અસ્પષ્ટ, ઉચ્ચ, રુદન, રટિત, કંદન, નિવૃષ્ટિ, રસિત, વિલાપના શબદો, આ બધાં શબ્દોમાં તથા આવા પ્રકારના અન્ય અમનોજ્ઞ અને પાપક શબ્દોમાં સાધુએ રોષ ન કરવો જોઈએ. તેની હીલનાનિંદા-હિંસા-છેદન-ભેદન-વધ કરવો ન જોઈએ. પોતાના કે બીજાના હૃદયમાં ગુસા ઉત્પન્ન ન કરવી. આવા પ્રકારની શ્રોસેન્દ્રિયની ભાવનાથી ભાવિત અંત:કરણવાળા સાધુ
Page #137
--------------------------------------------------------------------------
________________ 2/5/45 259 મનોજ્ઞ-અમનોજ્ઞરૂપ શુભાશુભ શબ્દોમાં રાગ-દ્વેષના સંવરવાળા, મન-વચનકાયાથી ગુપ્ત, સંવરયુકત અને ગુપ્તન્દ્રિય થઈને ધર્મનું આચરણ કરે. બીજી ભાવના-ચક્ષુરિન્દ્રિયથી મનોજ્ઞ અને ભદ્ર, સચિત-અચિત્ત-મિશ્ર દ્રવ્યના રૂપોને જોઈને શિણ ન કરે રૂપ-કાઠ, વા, ચિત્રકર્મ, લેયકર્મ, પાષાય, દંતકર્મ હોય પંચવણ અને વિવિધ આકારવાળા હોય, ગ્રથિમવેષ્ટિમ-પુરિમ-સંઘાતિમ માલા આદિની જેમ બનાવેલ હોય તે નયન અને મનને આનંદ પ્રદાયક હોય તો પણ તેમાં રાગ ન કરે.] એ રીતે વનખંડ, પર્વત, ગામ, આકર નગર, વિકસિત નીલકમલ અને કમલોથી સુશોભિત અને મનોહર, જેમાં અનેક હંસ, સારસ આદિ પક્ષીઓના યુગલ વિચરતા હોય તેવા સરોવર, ગોળ વાવ, ચોરસ વાવ, દીપિકા, નહેર, સરોવર શ્રેણિ, સાગર, બિલપતિ, લોઢા આદિની ખાણોમાં ખોદેલ ખાડાની પંક્તિ, ખાઈ, નદી, સર, તળાવ, પાણીની ક્યારી, ઉત્તમ મંડપ, વિવિધ પ્રકારના ભવન, તોરણ, ચૈત્ય, દેવકુલ, સભા, પાણીની પરબ, આશ્રમ, સુનિર્મિત શયન, આસન, શિબિકા, રથ, ગાડી, વાનયુગ્ય, ચંદન, નર-નારીઓનો સમૂહ બધી વસ્તુ સૌમ્ય, પ્રાસાદીય, દર્શનીય હોય, આભુષણોથી અલંકૃત અને સુંદર વસ્ત્રોથી વિભૂષિત હોય પૂવકૃત્વ તપના પ્રભાવથી સૌભાગ્ય પ્રતિ હોય તેને જોઈને તા નટ, નર્તક, જલ્લ, મલ્લ, મૌષ્ટિક, વિદૂષક, કથક, લવક, રાસક, ચિત્રપટ લઈને ભિક્ષા માંગનાર, વાંસ ઉપર ખેલ કરનાર, ઈત્યાદિ જોઈને કે આવા પ્રકારના અન્ય મનોજ્ઞ અને શોભન રૂપોમાં સાધુ આસન ન થાય, અનુક્ત ન થાય યાવતું તેનું મરણ કે ચિંતા ન કરે, - આ સિવાય ચામુરિન્દ્રિયના અમનોજ્ઞ અને પાપક રૂપોને જોઈને દ્વેષ ન કરે તે અમનોજ્ઞ રૂપ ક્યા છે ? વાત, પિત્ત, ફ, સક્રિપાતથી થનાર ગંડરોગી, કુછી, કુણી, જલોદરી, ખુજલીવાળા, શ્લીપદ રોગી, લંગડા, વામન, જન્માંધ, કાઇ, વિનિહલચક્ષુ, પિશાચગ્રસ્ત, વિશિષ્ટ ચિત્ત પીડારૂપ વ્યાધિ કે રોગથી પીડિત તથા વિકૃત મૃતક કલેવરો, ખદબદતા કીડાથી યુક્ત સડેલગળેલ દ્રવ્યરાશિને જોઈને અથવા આ સિવાયના બીજા પ્રકારના અમનોજ્ઞ અને પાપક રૂપોને જોઈને શ્રમણે તે રૂપો પ્રત્યે દુષ્ટ ન થવું જોઈએ યાવત હીલનાદિ ન કરવા, મનમાં જુણા ન કરવી. આ પ્રમાણે ચક્ષુરિન્દ્રિય સંવર ભાવનાથી ભાવિત અંત:કરણવાળા થઈને મુનિ યાવ4 ધમચિરણ રે. ગીજી ભાવના-ધ્રાણેન્દ્રિયથી મનોજ્ઞ અને શોભન ગંધ સુધીને [પાદિ ન કરાવે તે સુગંધ કેવી છે ? જલજલજ સરસ પુષ્પ, ફળ, પાન, ભોજન, ઉત્પલકુષ્ઠ, તગર, તમાલપત્ર, ચોય, દમનક, મુરુઓ, એલારસ, જટામાંસી, સસ ગૌellષ ચંદન, 260 પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ કપૂર, લવીંગ, અગર, કંકુ, કક્કોલ, ઉશીર, ચંદન, શ્રીખંડ આદિ દ્રવ્યોના સંયોગથી બનેલ શ્રેષ્ઠ ધૂપની સુગંધ સુંધીને, તથા ભિન્ન-ભિન્ન ઋતુક કાલોચિત સુગંધી, દૂહૂર ફેલનારી સુગંધયુક્ત દ્રવ્યોમાં અને આવી મનોહર, નાસિકાને પિય સુગંધાના વિષયમાં મુનિ આસક્ત ન થાય ચાવતુ અનુરાગાદિ ન કરે, તેનું સ્મરણ કે ચિંતન ન કરે. ઘાણેન્દ્રિયને અમનોજ્ઞ અને અશોભન ગંધોને સંધીને હેપ ન કરે, તે દુર્ગધ કેવી છે ? મરેલા, સર્પ, ઘોડા, હાથી, ગાય, રીંછ, કુતરા, મનુષ્ય, બિલાડી, ગૃગાલ, સીંહ, ચિત્તા આદિના મૃતક, સડેલ-ગણેલ કલેવરો, જેમાં કીડા ખદબદતા હોય, દુર સુધી દુધ ફેલાવતી ગંધમાં તથા આવા પ્રકારની બીજી પણ અમનોજ્ઞ અને અશોભન દુર્ગન્ધોના વિષયમાં સાધુ શ્વેષ ન કરે ચાવત્ ઈન્દ્રિયોને વશ કરીને ધમચિરણ કરે ચોથી ભાવના-રસનેન્દ્રિય વડે મનોજ્ઞ, શોભન સોનું આસ્વાદન કરીને [તેમાં રાગ ન કરે તે સ્ત્ર ક્યા છે? - ઘી, તેલમાં ડૂબાવી પકાવેલ ખાજ, વિવિધ પ્રકારના પાનક, તેલ કે ઘીથી બનેલ માલપૂવા આદિ વસ્તુઓમાં જે અનેક પ્રકારના નમકીન આદિ રસોથી યુકત હોય, મધુ-માંસ, ઘણાં પ્રકારની મજિકા, ઘણો વ્યય કરીને બનાવેલ ખાટી દાળ, liાપ્ત, દૂધ, દહીં સરક, મધ, ઉત્તમ વરણી, સી, પિશાયન, અઢાર પ્રકારના શાકવાળા એવા અનેક પ્રકારના મનોજ્ઞ વણગંધ-રસ-પરથિી યુકત અનેક દ્રવ્યોથી નિર્મિત ભોજનમાં તથા આવા પ્રકારના અન્ય મનોજ્ઞ અને શોભન રસોમાં સાધુએ આસક્ત ન થવું જોઈએ યાવતુ તેનું સ્મરણ કે ચિંતન ન કરવું જોઈએ. આ સિવાય જિલ્લા-ઈન્દ્રિયથી અમનોજ્ઞ, અશોભન રસોનો આસ્વાદ કરીને દ્વેિષ ન કરો] તે અમનોજ્ઞ સ કયા છે? અરસ, વિરસ, ઇંડા, રૂક્ષ, નિર્વાહને અયોગ્ય ભોજન-પાનીને તથા પષિત, વ્યાપw, સડેલ, અમનોજ્ઞ, અથવા અત્યંત વિકૃત હોવાથી જેમાંથી દુર્ગધ નીકળી રહી છે એવા તિકd, રુ, કસાયી, ખાટા, શેવાળ રહિત જુના પાણી સમાન અને નીરસ પદાર્થોમાં તથા આવા પ્રકારના અન્ય મનોજ્ઞ, અશુભ રસોમાં સાધુએ હેય ન કરવો જોઈએ ચાવતુ સંત-ઈન્દ્રિય થઈને ધમચિરણ કરવું જોઈએ.. પાંચમી ભાવનાનેન્દ્રિયથી મનોજ્ઞ અને શોભન સ્પર્શ કરીને રાગ ન કરવો તે મનોજ્ઞ સ્પર્શ કયા છે? જલમંડપ, હાર, શ્વેત ચંદન, શીતળ નિર્મળ જળ, વિવિધ પુષ્પોની શા, ખસખસ, મોતી, નાલ, ચંદ્રની ચાંદની, મોરપીંછ, તાલવૃંત, વીઝણાથી કરાયેલ સુખદ શીતળ પવનમાં, ગ્રીષ્મ કાળમાં સુખદ સ્પર્શવાળી અનેક
Page #138
--------------------------------------------------------------------------
________________ 2/5/45 261 પ્રકારની શયા અને આસનોમાં, શીતકાળમાં આવરણગુણવાળા, આંગારાથી શરીરને તપાવવું, ધૂપ, સ્નિગ્ધ પદાર્થ, કોમળ અને શીતળ, ગરમ અને હલ્કા, ઋતુ અનુરૂષ સુખદ સ્પર્શવાળા હોય, શરીરને સુખ અને મનને આનંદદાયી હોય એવા બધાં અશમાં તો આવા પ્રકારના અન્ય મનોજ્ઞ અને શોભન સ્પોમાં શ્રમણે આસક્ત ન થવું, અનુકd-મૃદ્ધ-સુ-વપરહિત વિઘાતક-qa-dલીન ચિત્ત ન થવું જોઈએ, તેમાં સંતુષ્ટ ન થવું, હર્ષિત ન થવું તેનું સ્મરણ કે ચિંતન કરવું ન જોઈએ. સિવાય સાનેન્દ્રિયથી અમનોજ્ઞ, પાપક સ્પર્શીને અને હેષ ન કરવો. તે સ્પર્શ કયા છે? વધ, બંધન, તાડન, અંકન, અધિક ભાર, અંગભંગ થાય કે કરાય, શરીરમાં સોય ઘુસાડાય, અંગની હીનતા થાય, લાબનો રસ, લવણ, તેલ, ઉકળતુ શીશ કે કુણવણ લોઢાથી શરીરને સીંચાય, કાષ્ઠના ખોળમાં નાંખે, દોરડાનું નીગડ બંધન બાંધે, હથકડી પહેરાવે, કુંભીમાં પકાવે, અનિથી બાળ, શેફ કોટન, લિંગછેદ, બાંધીને લટકાવવા, શૂળીએ ચડાવવા, હાથીના મે ક્યડાવા, હાથ-પગ-કાન-નાક-હોઠ-મસ્તકમાં છેદ કરવો, જીભ બહાર ખેંચી લેવી, અંડકોશ-ચા-હદય-દાંત-આંતને ખેંચી કાઢવા, ગાડામાં 3, લતા કે ચાબુકનો પ્રહાર કરવો, એડી, ઘૂંટણ કે પાષાણનો અંગ પર આઘાત થવો, યંત્રમાં પીલવા, અત્યંત ખુજલી થાળ, કરેંચ સ્પર્શ, અનિ સાઈ, વીંછીનો ડંખ, વાયુ-ધૂપ-ડાંસ-મચ્છરનો સાર થવો, કષ્ટજનક આસન, સ્વાધ્યાય ભૂમિમાં કર્કશ-ભારે-શી-ઉણ-સૂક્ષ આદિ અનેક પ્રકારના પાશમાં અને આવા બીજ અમનોજ્ઞ અર્થોમાં સાધુ રષ્ટ ન થાય, તેની હીલનાનિંદા-ગ્રહ-ખ્રિસના ન કરે. શુભ સ્પર્શવાળા દ્રવ્યોનું છેદન-ભેદન ન કરે, સ્વ-પરનું હનન ન કરે, સ્વ-પરમાં વૃક્ષ વૃત્તિ ઉત્પન્ન ન કરે આ રીતે સાનિન્દ્રિય સંવરની ભાવનાથી ભાવિત અંતરાત્મા, મનોજ્ઞઅમનોજ્ઞ, અનુકૂળ-પ્રતિકૂળ સ્પશની પ્રાપ્તિ થતાં રાગ-દ્વેષ વૃત્તિનું સંવરણ કરનાર સાધુ મન-વચન-કાયાથી ગુપ્ત થઈ, સંવૃદ્રિય થઈ ધમચિરણ કરે. આ રીતે આ પાંચમું સંવર દ્વાર-સમ્યફ પ્રકારે મન, વચન, કાયાથી પરિરક્ષિત પાંચ ભાવનાથી સંવૃત્ત કરાય તો સુરક્ષિત થાય છે. વૈયવિાનું અને વિવેકી સાધુ આ યોગ જીવન પર્યન્ત નિરંતર પાળે. આ અનાયવ, નિર્મળ, નિછિદ્ર, તેથી અપરિસાની, અસંકિલષ્ટ, શુદ્ધ અને સમસ્ત તીર્થરો વડે અનુજ્ઞlત છે. આ પ્રમાણે આ પાંચમું સંવર દ્વારા કાયા વડે સૃષ્ટ, પાલિત, નિરતિચાર, શુદ્ધ કરાયેલ, પાર પહોંચાડેલ, વચન દ્વારા કીર્તિત, અનુપાલિત, જ્ઞા વડે આરાધિત થાય છે. જ્ઞાત મુનિ ભગવતે આવું પ્રતિપાદિત કરેલ છે, યુક્તિ વડે સમાવેલ છે. આ પ્રસિદ્ધ, સિદ્ધ અને ભવથ સિદ્ધોનું ઉત્તમ શાસન-પ્રવચન કર્યું છે, 262 પ્રવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ સમ્યક્ પ્રકારે ઉપદિષ્ટ છે તેમ હું કહું છું. * વિવેચન-૪૫ - જે આ કહેવાનાર વિશેષણ ઉત્તમ સંવરવૃક્ષ - x - કેવું છે ? ભગવંત મહાવીરનું જે વચન-આજ્ઞા, તેનાથી જે વિરતિ-પરિગ્રહ નિવૃત્તિ, તે જ આ વૃક્ષનો વિસ્તાર છે. તેનું અનેક પ્રકારે સ્વરૂપ વિશેષ છે. તેમાં સંવપક્ષે બહુવિધ પ્રકારત્વ વિચિત્ર વિષય અપેક્ષાએ કે ક્ષયોપશમાદિ અપેક્ષાએ અને વૃક્ષ પહો મૂળ-કંદાદિ વિશેષ અપેક્ષાએ છે. સમ્યકત્વ, નિર્દોષ, મૂલ-કંદની નીચેનો ભાગ, ધૃતિ-ચિત સ્વાચ્ય રૂપ કંદછંદના અધોભાગ રૂપ, વિનય રૂ૫ વેદિકા-પડખાના પરિકરરૂ૫, લોક્ય ગત ત્રણ ભુવન વ્યાપક, તેથી જ વિસ્તીર્ણ જેની ખ્યાતિ છે, તે જ નિબિડ, સ્થળ, મહાન. સનિપજ્ઞ જેનો સ્કંધ છે, પાંચ મહાવ્રતો જ તેની વિસ્તૃત શાખા છે. ભાવનાઅનિત્યવાદિ વિચારણા, તેના વકલ છે. - x * ધર્મધ્યાનાદિ, શુભ યોગો, બોધ વિશેષ તે રૂપ અંકુરને ધારણ કરે છે. ઘણાં જે ઉતગુણો શુભફળ રૂપ તેના પુષ્પો છે, તેના વડે સમૃદ્ધિ પામેલ, શીલ-આલોના ફળની અપેક્ષ પ્રવૃત્તિ કે સમાધાન રૂપ સુગંધ જેમાં છે, અનાથવ-નવા કર્મનું ઉપાદાન ન કરવા રૂપ તેના ફળ છે, મોક્ષ એ જ તેનું બીજ , મેરુના શિખરે જે ચૂલિકા છે, તેની જેમ વરમોક્ષ-સર્વ કર્મક્ષય લક્ષણ જાણવા. મુક્તિ-નિલભતા, માર્ગ-પંથ, તેના શિખરરૂપ છે. તે કોણ છે ? સંવ-આશ્રવ નિરોધ રૂપ પ્રધાન વૃક્ષ તે સંવર પાદપ. પાંચ પ્રકારના સંવરના ઉક્ત સ્વરૂપવ હોવા છતાં આ અધ્યયનને અનુસરીને કહે છે - પાંચમું સંવર દ્વાર છે. તેને વિશેષથી કહે છે - ચરમ સંવર દ્વાર - પરિગ્રહ વિરમણમાં પરિગ્રહિત કરવું કલાતું નથી. શું ? તે કહે છે - ગામ, આકર, નગર ઈત્યાદિ, તેની વ્યાખ્યા પૂર્વવતું. કિંચિત-અનિર્દિષ્ટસ્વરૂપ. - X - અલપ-મૂલ્યથી અ૫ કે બહુ પ્રમાણથી સ્ટોક કે મહતું.ત્રસકાયરૂપ-શંખાદિ સચેતન કે અચેતન, એ રીતે સ્થાવરકાયરત્નાદિ, દ્રવ્યજાત-વસ્તુ સામાન્ય, મનથી તો ઠીક કાયાથી પણ સ્વીકારવું ન કહો. આ જ વાતને વિશેષથી કહે છે - હિરણ, સુવર્ણાદિ, દાસી-દાસાદિ, યાન-યુગ્યાદિ સ્વીકારવા ન કો. તેમાં યાનરથાદિ, યુગ્ય-વાહન મગ, ગોલક દેશ પ્રસિદ્ધ જંપાન વિશેષ, છક-તાપ નિવારવા, કંડિકા-કમંડલ, ઉપામહ, પેહુણ-મોરપીછી, વ્યંજન-વંશાદિમય, તાલવૃતક-વીંઝણો વિશેષ સ્વીકારવા ન કયે. તથા અયો-લોઢ, ગપુક-રાંગ, તામ-તાંબુ, સીસક-સીસુ, કાંસ્ય-ગપુકતામસંયોગ જ, રજત-રૂપું, જાતરૂપ-સુવર્ણ, મણી-ચંદ્ર કાંતાદિ, મુતાધારપુટશક્તિસંપુટ, શંખ-કંબુ, દંતમણિ-હાથી વગેરેના પ્રધાન દાંત, શૃંગ-વિષાણ, શૈલપાષાણ, શ્લેષ-શ્લેષ દ્રવ્ય, કાયવર-પ્રધાન કાય, ચેલ-વસ્ત્ર, ચર્મ-અજિન, પાનભાજન, મહાઈ-બહુમૂલ્ય, અધ્યાપાત-એકાગ્ર ચિતથી ગ્રહણ, લોભ-મૂછ, પરિયદ્દિઉંપરિવર્ધિત કે પરિપાલિત કરવું. કથતું નથી.
Page #139
--------------------------------------------------------------------------
________________ 2/5/45 263 264 પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ ગુણવત-મૂલગુણાદિ સંપન્ન. - x * સર્વ ધાન્યો, મન આદિ ત્રણ ચોગથી, પરિગ્રહીત કરવું ન કશે. શા માટે ? ઔષધ-એકાંગ, ભૈષજ-દ્રવ્ય સંયોગરૂપ, ભોજન. સંયત-સાધુને. શું કારણ ? અપરિમિત જ્ઞાન-દર્શનધર, શીલ-સમાધાન, ગણ-મલગુણાદિ, વિનય-અભ્યથાન આદિ, તેની વૃદ્ધિને પામે છે. તીર્થંકરશાસન પ્રવર્તક વડે, * * * જિન-છા વીતરાગ તેઓમાં ઉત્તમ કેવલી, તેમના ઈન્દ્ર, તીર્થકર નામ કર્મોદયવર્તીત્વથી આ પુપ-ફળ-ધાન્ય રૂપ યોનિ-ઉત્પત્તિ સ્થાન, જગત-જંગમ રસ, દટ-ઉપલબ્ધ કેવળ જ્ઞાનથી. તે યોનિ દેવંસ કરવો ના કલો. ઔષધાદિ ઉપયોગમાં તેનો અવશ્ય સંભવ છે. આ કારણે પુષ્પ, ફળ, ધાન્ય, ભોજનાદિને વર્જવા જોઈએ. કોણે વર્જવા ? શ્રમણસિંહ-મુનિjડવ. ઓદનાદિની પણ સંનિધિ કરવી ન કહ્યું. તેમાં ઓદન-ભાત, કુભાષ - કંઈક બાફેલા મગ આદિ અથવા અડદ. ગંજ-ભોજ્ય વિશેષ, તર્પણ-સાયવો, મંધુ-બોર આદિ ચૂર્ણ, ભુજિય-ધાના, પલલતલનો લોટ, સૂપ-મગ આદિનો વિકાર, શકુલી-તલપાપડી, * પિંડ-ગોળનું ભિલુ, શિખરિણી-ગોળ મિશ્રિત દહીં, મોદક-લાડુ, પમ્ - ઘી, નવનીત-માખણ, મછંડિકા, ખાંડ વિશેષ, ખાધ-ખાજા, વ્યંજન-તક કે શાલનક, વિધિ-પ્રકાર. * * * પ્રણિત-પ્રાપ્ત, ઉપાશ્રય-વસતિ કે પરિગ્રહ, અરણ્ય-ચાટવીમાં કાતું નથી. શું ? તેની સંનિધિ-સંચય કQો. સુવિહિત - પરિગ્રહ વર્જિત, શોભનાનુષ્ઠાન-સાધુઓને. ઉદ્દિષ્ટ-પાખંડી આદિ ભિક્ષાર્થીને માટે, શ્રમણ-સાધુને ઉદ્દેશીને - x * તે ઓદ્દેશિક, કહ્યું છે - સાધુને ઉદ્દેશીને જે ભિક્ષા વિતરણ. સ્થાપિત-પ્રયોજન હોય ત્યારે ગૃહસ્થ પાસેથી યાયી શકાય, તે માટે રાખેલ. દુધ આદિની યાચના કરતા સાધુને માટે સ્થાપના. રચિતક-સાધુ આદિ અર્થે મોદક ચૂણદિને ફરી મોદક રૂપે બનાવવા. આ ઔશિકનો ભેદ છે. પર્યવ-અવસ્થાંતર જાd, કૂર આદિને દધિ આદિમાં મિશ્રિત કરી કરંબો આદિ બીજા પયયિને પામેલ. આ પણ શિકનો ભેદ છે. પ્રકીર્ણ-વિક્ષિપ્ત, વિચ્છર્દિત-પરિશાસિત. આ છર્દિત વડે રોષણા દોષ કહ્યો. પાઉકરણ-અંધકાર દૂર કરવા સાધુ માટે દીપ, મણી આદિ ઘારણ કરાય છે કે પ્રકાશ કરાય છે. - 4 - પામિસ્ય-ઉધાર લાવેલ - x - મીસક-મિશ્રજાd, સાધુ અને ગૃહસ્થ અર્થે સંસ્કારેલ, - X - કીયગડ-સાધુને દાન કરવા માટે ખરીદી કરેલ. * X - પ્રાકૃતપ્રાભૃતિક, સાધુ નિમિતે અગ્નિમાં ઇંધણ નાંખીને પ્રજવલિત કરીને અથવા ઇંધણ કાઢી અગ્નિ મંદ કરી અપાયેલ આહાર. - x * 'વા' શબ્દ પૂર્વ વાક્યની અપેક્ષાએ વિકલાર્થે છે. દાનાથ-દાનને માટે, પુણ્યાર્થ પ્રકૃત-સાધિત, તે પુન્ય પ્રકૃત. શ્રમણો પાંચ ભેદે છે - નિર્ગુન્ય, શક, તાપસ, ગેસ્ય અને આજીવક. વનીપક-તકુક, ભિખારી. કૃત-નિપાદિત - X - X * પચ્છાકમ-એશનાદિ દાન દીધા પછી ભાજન આદિને ધોવા તે પશાત્ કર્મ. પુકમ્મ-દાન આપતા પહેલાં હાથ આદિ ધોવા તે. નૈત્યિક-સદાવ્રત માફક જ્યાં સદૈવ સાધુને આહાર અપાતો હોય છે. મક્ષિત-પાણી આદિ વડે લિપ્ત * x * આ એપણા દોષ કહ્યો. અતિકિત-પેટ ભરવા માટે બગીશ કોળીયા આહાર કહ્યો છે, આ પ્રમાણથી વધારે તે અતિરિક્ત. આ માંડલી દોષ કહ્યો. મોહ-મૌખર્ય, પૂર્વસંસ્તવ કે પશ્ચાતુ સંતવાદિની સાથે ઘણી વાતો કરવાથી જે પ્રાપ્ત થાય છે. આ ઉત્પાદન દોષ કહ્યો. સયગ્રહ-પોતાના હાથે લેવાયેલ, આ પરિણત નામનો એષણા દોષ કહ્યો. દાયકની દાનમાં અપરિણતિ છે. આહડ-સ્વગામ આદિથી સાધુ માટે લાવેલ, * x * મષ્ટિઓવલિd-માટીના ગ્રહણના ઉપલક્ષણથી માટી, લાખ, છાણ આદિ વડે ઉપલિપ્ત હોય તેને ખોલીને આપવું - X - આડેધ-નોકર આદિ પાસેથી છીનવીને તેના સ્વામી આપે છે. * * * * * અનિકૃષ્ટ-ઘણાં લોકોની સાધારણ વસ્તુ હોય તેમાંનો કોઈ એક જ આપી દે - X - X -. આ દોષ પ્રાયઃ ઉદ્ગમ દોષ કહેવો. જે તિથિમાં - મદન તેરસ આદિમાં, યજ્ઞ-નાગ આદિ પૂજા, ઉત્સવશકોત્સવાદિ, ઉપાશ્રયની અંદર કે બહાર હોય, શ્રમણને માટે દાન દેવાને સ્થાપિત હોય, તે હિંસાલક્ષણ-સાવધ હોવાથી તેને પરિગૃહિત કરવું ન કો. તો કેવા પ્રકારનું કહે ? - X - X * જે અગિયાર પિંડપાત શુદ્ધ - આચારાંગના બીજા શ્રુતસ્કંધના પહેલા અધ્યયનમાં અગિયાર “પિંડપાત' નામક ઉદ્દેશ વડે વિશુદ્ધ-ઉક્ત દોષ વિમુક્ત છે તે. હનન-વિનાશ કરવો, પવન-૫કાવવું. આમાંથી કંઈ પણ જાતે કરે, બીજા પાસે કરાવે કે તેને અનુમોદે. - x * સુપરિશુદ્ધ-નિર્દોષ, દશ દોષથી મુક્ત, તે શંકિતાદિ એષણા દોષ. ઉદ્ગમઆધાકમદિ ૧૬-પ્રકારે. ઉત્પાદન-ધાની આદિ ૧૬-પ્રકારે. આ બંને એષણાગવેષણા નામે ઉદ્ગમોત્પાદઔષણા. તેના વડે શુદ્ધ. બપગત-ઓઘણી ચેતના પર્યાયિચી અચેતનવ પ્રાપ્ત યુત-જીવનાદિ ક્રિયાથી ભ્રષટ, થ્યાવિત-આયુક્ષયથી નષ્ટ થયેલ, ત્યક્ત દેહ-પરિત્યક્ત જીવસંસર્ગ સમુત્ય શક્તિ જનિત આહારદિ પરિણામ પ્રભવ ઉપચય, પ્રાસુક-નિર્જીવ. * * * * * * * ભિક્ષા પ્રવર્તન માટેના છ નિમિતો આ પ્રમાણે છે - વેદના, વૈયાવચ્ચ, ઇસમિતિ અર્થે, સંયમાર્ચે, પ્રાણ નિમિતે, ધર્મ-ચિંતાર્થે. છ કાય પરિરક્ષણાર્થે તે સ્પષ્ટ છે. હણિહાણ-પ્રતિદિન સૈદ્ય-ભિક્ષાદિ સમૂહથી. વર્તિતવ્ય-વૃત્તિ કરવી. ઔષધાદિની પણ સંનિધિ કરવી ન કલ્પે. કોને ન કશે ? તે કહે છે - સુવિહિત-અપાશ્વશ્ર્વદિ સાધુને. શું હોય ત્યારે ? તે કહે છે :- રોગ-જ્વરાદિ, આતંકકૃચ્છજીવિતકારી, તે રોગાતંક. તેમાં વિવિધ રીતે ઉત્પન્ન વાતની અધિકતાથી, વાયુ-લેમનો અતિરેક કોપ તથા પ્રકારે ઔષધાદિ વિષયક જે સંનિપાત-વાત આદિ કણનો સંયોગ. - x - આના વડે રોગાતંક નિદાન કર્યું. તથા ઉદય પ્રાપ્ત થાય ત્યારે : ઉજ્જવલ - થોડા પણ સુખ સહિત, બલ-મ્બળવાન, કટ ઉપક્રમણીય, વિપુલ-દીર્ધકાળ વેધ કે ત્રિતુલ. મન વગેરેને તુલામાં આરોપે છે, કષ્ટ અવસ્થાવાળા કરે છે તે મિતુલ. કર્કશ-કર્કશ દ્રવ્યની જેમ અનિષ્ટ, પ્રગાઢ-પ્રકા[વાળી, જે
Page #140
--------------------------------------------------------------------------
________________ 2/5/45 265 266 પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ દુ:ખ-અસુખ, કેવા પ્રકારે ? અશુભ કે અસુખ-કટક દ્રવ્યની જેમ અનિષ્ટ, પરષકઠોર સ્પર્શ દ્રવ્ય સમાન અનિષ્ટ. ચંડ-દારુણ, ફળવિપાક-દુ:ખાનુબંધ સ્વરૂપ. જેનાથી મહાભય છે, તે મહાભય. તેમાં જીવિતાંતકરણ-સર્વ શરીરમાં પરિતાપના કર, તે ન લો. તેવા પ્રકારના રોગાતંક જે સહેવા શક્ય ન હોય, તેવા પ્રકારના પુષ્ટાલંબન વિના. સાલંબન હોય તો કહો છે. - X - X * પોતાના કે બીજાના નિમિતે ઔષધ, ભૈષજ, ભોજન, પાન, તેનો પણ સંચય પરિગ્રહ વિરતિ હોવાથી ન કરવો. * x - પતáહધારિણ - પાન સહિત હોય છે. ભાજન-પાન, ભાંડ-માટીનું પાત્ર, ઉપધિ-ૌધિક, ઉપકરણ પણહિક અથવા ભાજન અને ભાંડ અને ઉપધિ. એવા પ્રકારના ઉપકરણ. તેને જ હવે કહે છે - પતદગ્રહ-પાત્ર, પાગબંધન-પાન બંધ, પાત્ર કે સરિકાપાત્ર પ્રમાર્જના વસ્ત્ર, પાત્ર સ્થાપન-જે કંબલ ખંડમાં પગ મૂકાય છે. પટલ-ભિક્ષા અવસરે પગને પ્રચ્છાદન કરવાના વસ્ત્ર ખંડ. તે સૌથી થોડા હોય તો ત્રણ હોય છે, અન્યથા પાંચ કે સાત હોય. જમ્રાણ-પાત્રાને વીંટવાનું વસા, ગોજીક-પત્ર વસ્ત્ર પ્રમાર્જના હેતુ કંબલ ખંડ રૂ૫. પ્રચ્છાદા ત્રણ હોય, બે સુતરાઉ અને એક ઉનનું. સોલપક-પરિધાન વા. મુખાનંતક મુખ વઢિાકા, આ સંયમ રક્ષાર્થે હોવાથી પરિગ્રહ નથી. કહ્યું છે - જે પણ વા, પાત્ર, કંબલ, પાદપીંછનક, સંયમ અને લજ્જા અર્થે ધારણ કરે કે પહેરે, તેને જ્ઞાતપુત્ર મુનિએ પરિગ્રહ કહેલ નથી. મહર્ષિઓ કહે છે - “મૂછ એ પરિગ્રહ” છે. તથા વાત, આતપ, દંશ, મશક આદિથી પરિરક્ષણાર્થતાથી ઉપકરણ-રજોહરણ આદિ રાગ-દ્વેષ રહિત જે રીતે થાય, તે રીતે સંયતે નિત્ય ભોગવવા. એ પ્રમાણે તેની અપરિગ્રહતા થાય છે. કહ્યું છે - આત્મ વિશદ્ધિ માટે બાહ્ય ઉપકરણને ભોગવે તે અપરિગ્રહ છે, તેમ કૈલોક્યદર્શી જિનેશ્વરે કહેલ છે પ્રત્યુપેક્ષણ-આંખ વડે નિરીક્ષણ, પ્રસ્ફોટન-આસ્ફોટન, આ બંને સહિત જે પ્રમાર્જના-રજોહરણાદિ ક્રિયા. રામે-દિવસે અપમાદી થઈને સતત લેવું-મૂકવું જોઈએ. શું ? ભાજન, ઉપધિ, ઉપકરણ. આ ન્યાયે સંયત-સંયમી, વિમુક્ત-પનાદિને તજેલ, નિઃસંગ-રાગ હિત, જેની રુચિ પરિગ્રહમાંથી ચાલી ગઈ છે તે. નિર્મમ-મમત્વ રહિત, નિસ્નેહ-બંધન રહિત. સર્વ પાપ વિરd. વાસ્યાં-અપકારી અને ચંદન-ઉપકારીમાં સમાન-તુલ્ય, કલા-સમાચારી કે વિકલ્પ અર્થાત સંગ-દ્વેષ રહિત. સમ-ઉપેક્ષણીયવથી તુચ તૃણ-મણિમાં, ઢેફા અને સોનામાં. સમ-હર્ષ અને દૈન્ય અભાવથી, માન અને અપમાનમાં. શમિતઉપરાંત, રજ-પાપ કે રત-રતિ વિષયમાં અથવા ઉત્સુકતા હિત, તે શમિતરજ કે શમિતરત. પાંચ સમિતિમાં સમિત. સર્વે પ્રાણ અને ભુતોમાં સમ. પ્રાણબેઈન્દ્રિયાદિ વસ, ભૂત-સ્થાવર - - તે જ શ્રમણ છે. કેવો ? ધૃતધારક, ઋજુ, આળસરહિત, સંયમી, નિવર્ણિસાધનપર, શરણ-ત્રાણ સર્વે પૃથ્વી આદિને. સર્વ જગતના વસલકd. સત્યભાષક. સંસારનો છેદ કરેલ, સદા મરણનો પાર પામનાર તેને બાલાદિ મરણ થતાં નથી. પારગ-બધાં સંશયોનો છેદક. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ રૂપ ચાટ પ્રવચન માતાના કરણ દ્વારા કર્મગ્રંથિ છેદક. આઠ મદસ્થાન નાશક. સ્વસિદ્ધાંત નિપુણ. હાદિહિત. શરીરના કર્મલક્ષણને તાપકવથી અવ્યંતર-પ્રાયશ્ચિત્તાદિ અને બાહ્ય દારિક લક્ષણ શરીરના તાપકત્વથી બાહ્ય-અનશનાદિ, નિત્ય તપ અને ઉપધાન-ગુણને ઉપકારી. તપોપધાનમાં અતિશય ઉધત. ક્ષાંત-ક્ષમાવાનું, દાંતઈન્દ્રિય દમન, પોતાને-બીજાને હિતકારી તથા - 4 - સર્વ સંગના ત્યાગથી અથવા સંવિપ્ન-મનોજ્ઞ સાધુદાનથી. જુવતુ સરળ, ધનલાભ યોગ યોગ્યત્વથી ધન્ય, પ્રશસ્ત તપોયુક્ત, * * * * * ગુણયોગથી શોભિત કે શુદ્ધિકારી. સર્વે પ્રાણીના મિત્ર, નિદાન ત્યાગી, અંત:કરણવૃત્તિ હોવાથી બહિર્તેશ્ય નહીં, મમત્વવર્જિત, દ્રવ્યરહિત, ત્રુટિત સ્નેહ અથવા શોક હિત અથવા છિન્ન શ્રોત, તેમાં શ્રોત-દ્રવ્યયી અને ભાવથી. દ્રવ્યશ્રોત-નધાદિ પ્રવાહ, ભાવશ્રોત-સંસારસમુદ્રમાં પાડનાર અશુભ લોકવ્યવહાર, તે જેણે છેદેલ છે તે. કમનિલેપ રહિત. સુવિમલવર કાંસાના ભાજનની જેમ વિમુક્ત, શ્રમણ પહો તોયસંબંધ હેતુથી વિમુક્ત. શંખની જેમ નિરંજન, સાધુ પક્ષે જન-જીવ સ્વરૂપને રંજનકારી. રાગાદિ વસ્તુ તેથી જ કહે છે - રાગ દ્વેષ મોહ રહિત. - કાચબાની જેમ ઈન્દ્રિયોમાં ગુપ્ત. જેમ કાચબો ચાર પગ અને ડોકથી ગુપ્ત થાય, તેમ સાધુ ઈન્દ્રિયથી ગુપ્ત છે. જાત્યાદિ સુવર્ણવત્ - રાગાદિ કુદ્રવ્યના જવાથી પ્રાપ્ત સ્વરૂપ, કમળદલવત્ નિરૂપલેપ, ભોગ વૃદ્ધિ લેપની અપેક્ષાઓ. ચંદ્રવત્ સૌમ્ય-સૌમ્ય પરિણામથી. સૂર્યની જેમ દીપ્તતેજ-તપરૂપ તેજ, ચલનિશ્ચલ પરિષહાદિથી. * x * સાગરની જેમ સ્વિમિત-ભાવ કલોલરહિત. પૃથ્વીની જેમ સર્વ સ્પર્શ સહા-શુભાશુભ સ્પર્શમાં સમયિત. તપ વડે - X - જાત તેજવહિન. - શ્રમણના શરીરને આશ્રીને તપચી જ્ઞાન થાય છે. અંદર શુભલેશ્યા વડે દીપે છે. * x : તેજથી જ્વલિત, સાધુપો તેજ-જ્ઞાન, ભાવરૂપી તેમના વિનાશકવણી. ચંદનવત્ શીતલ-મનઃસંતાપના ઉપશમથી તથા સુગંધી-શીલરૂપી સુગંધથી યુક્ત. નદી જેમ સમની જેમ સમિક. જેમ વાયુના અભાવે દ્રહ સમ હોય, તેમ સાધુ સકારાદિ ભાવમાં સમ છે. * * x * માયા હિતતાથી અતિગૃહિત ભાવથી સુખભાવ-શોભન સ્વરૂપ કે શુદ્ધભાવવાળા. - x - હાથી, પરીષહસૈન્ય અપેક્ષાએ. વૃષભ-અંગીકૃત મહાવંતભારને વહેવામાં સમર્થ. જેમ સહ અપરિભવનીય છે તેમ સાધુ પરીષહોથી છે. શારદ સલિલવતુ શુદ્ધહદયી - x - ભાખંડ નામક પક્ષીની જેમ પમg. ગેંડાને એક શીંગડુ હોય તેમ શ્રમણ રાગાદિની સહાય વિના એકલા હોય. હંઠાની જેમ કાયોત્સર્ગમાં ઉર્તકાય હોય. * * * * * વાયુ વર્જિત ગૃહદીપકના બળવાની જેમ દિવ્યાદિ ઉપસર્ગ સંસર્ગમાં પણ શુભધ્યાન નિશ્ચલ. છરોને એકઘાર હોય તેમ સાધુ ઉત્સર્ગ લક્ષણથી એકધાર છે. સાપ એકદૈષ્ટિ છે તેમ સાધુ મોક્ષ
Page #141
--------------------------------------------------------------------------
________________ 2/5/45 263 સાધવામાં એક દષ્ટિ હોય. * x - જેમ આકાશ નિરાલંબન હોય તેમ સાધુ ગામ-દેશ આદિના આલંબન સહિત છે. પક્ષીની જેમ સાધુ નિષ્પરિગ્રહી છે. બીજા માટે કરાયેલ વસતિમાં સર્ષની જેમ રહે. પ્રતિબંધ હિત, વાયુની જેમ સાધુ અપ્રતિકતવિહારી હોય - x - x - આ મ ભિક્ષપ્રતિમા પ્રતિપન્ન સાધુ અપેક્ષાએ જાણવું. આ સાધુ કેવા હોય? જિતેન્દ્રિય-જિતપરીષહ. વિઉ-વિદ્વાનું, ગીતાર્થ. વિશુદ્ધ-નિરતિચાર. - x - સંચયથી વિરત કેમકે દ્રવ્યોમાં વિરાગતા પામેલ છે. મુક્ત-ત્રણ ગૌરવના અભાવે લઘુ, જીવિત-મરણની વાંછારહિત. રાત્રિ પરિણામ વ્યવદ અભાવથી નિઃસંધાન, નિર્વાણ-નિરતિચાર, ધીર-બુદ્ધિમાનું. કાયાથી અક્ષોભિત, મનોરથ માગવી નહીં. અધ્યાત્મ-શુભ મન વડે ધ્યાનમાં પ્રયત્નશી યુક્ત. તિભ્રત-ઉપશાંત - X - ચાસ્ત્રિ ધર્મ પાળે. આ વ્રતના રક્ષણ માટે ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ કે - અપરિગ્રહ રૂપ વિરમણ. પાંચમાંની પહેલી ભાવના-શબ્દનિઃસ્પૃહત્વ. કાન વડે મનોજ્ઞ શબ્દોને સાંભળે છે. વરમુજ-મહામૃદંગ, પણવ-નાનો ઢોલ. દક્રટચામડા વડે ઢાંકેલ મુખ. વીણા વિપંથી આદિ વીણા વિશેષ. સુઘોષા-ઘંટા વિશેષ. નંદી-બાર વાધોનો નિર્દોષ. * x * સૂસર પરિવાદિની-વીણાવિશેષ, વંશ-વેણુ, તુણક-વાધવિશેષ, dબી-વીણા, તલહસ્તતાલ, તાલ-કંસિકા, તૂર્ય-વાધ, નિર્બોપન્નાદ ઈત્યાદિ તે સાંભળીને તથા જલ, મલ, મૌષ્ટિક * * * * * ઈત્યાદિનો કલકલ ધ્વની, ગાયકોના ગીતોનો સુવર તેને સાંભળીને શ્રમણોએ તે બધું સાંભળીને તેમાં આસકત થવું નહીં. કાંચી-કેડનું આભરણ, કલાપક-ડોકનું આભરણ, પાદજાલક-પગનું આભરણ, કિંકિણી-ક્ષદ્ર ઘંટિકા, રત્નસંબંધી બૃહદ્ જંઘાની જાળ, ક્ષદ્રિકા-આભરણ વિશેષ, નૂપુર-પગનું આભરણ - 4 - કનક નિગડના જાલક-આભરણ વિશેષ, આ આભુષણોના જે શબ્દો. તે કેવા છે? લીલા કરતા કુટિલ ગમન - x " તથા તરણીજનનું હાસ્ય, વાણી, માધુર્ય વિશિષ્ટ ધ્વનિ, સ્વરધોલના, મધુર સ્વર, સ્તુતિવચન, મધુરજન ભાષિત, એ બધું સાંભળીને, તેમાં તથા બીજા આવા પ્રકારના મનોજ્ઞ ભદ્રક શબ્દોમાં શ્રમણોએ આસક્ત થવું ન જોઈએ. - રક્તવ્ય-રાગકાર્ય, બદ્ધિતવ્ય-પપ્તની આકાંક્ષા, ન કરવી. મોહિતવ્યતેના વિપાકની વિચારણામાં મૂઢપણે ભાવિત ન થવું - તેને માટે પોતાનો કે પરનો વિનાશ ન કરવો. આપત્તિમાં લોભ ન કરવો, પ્રાપ્તિમાં સંતોષ ધારણ ન કરવો, પ્રાપ્તિમાં વિમયથી હાસ્ય ન ધરવું, મૃત-સ્મરણ ન કરવું, મતિ-તવિષયક જ્ઞાન. તેમાં શબ્દો ન કરવા. - x - કાન વડે અમનોજ્ઞ-પાપક શબ્દો સાંભળીને શું ન કર્યું તે કહે છે :- આકોશ-તું મરીશ, કઠોર વચન - હે મુંડ ! ઈત્યાદિ. ખ્રિસન-નિંદા વચન, આ શીલરહિત છે ઈત્યાદિ. અપમાન-પૂજા વચન, તું-તું કર્યું. તર્જન-ભયજનક વચન, તિભર્સન-મારી સામેથી જતો રહે આદિ. દીપ્તવયનકોપયુકત વયન, ગાસન-ફિટકારાદિ વચન. ઉકૂજિત-અવ્યક્ત મહાધ્વનિ, રદિતઆંસુ પાડતા બોલે, રટિત-રાડો પાડવી, કંદિત-આકંદ, નિધૃષ્ટ-નિર્દોષ રૂ૫, સિત 268 પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ શ્કરાદિના શદિતવત્ કરણતાવાળા. વિલપિત-આd સ્વર રૂ૫. તે સાંભળીને. આક્રોશ આદિ જેવા બીજ આવા અમનોજ્ઞ-પાપક શબ્દો સાંભળીને સાધુ રોષ, અવજ્ઞા, નિંદાદિ ન કરે. તેમાં હીલિત-અવજ્ઞા, ખ્રિસિત-લોકસમક્ષ નિંદા, છેતવ્યઅમનોજ્ઞ હેતુ દ્રવ્યનો છેદ, ભૂતવ્ય-ભેદ કરવો, વહ-વધ. પલા ભાવનાનો નિકર્ષ-ઉક્ત નીતિથી શ્રોમેન્દ્રિયનો વિરોધ કરવો અન્યથા અનર્થ થાય એવી ભાવના-પયલિોચનાથી અંતરાત્મા વાસિત થાય છે. મનોજ્ઞઅમનોજ્ઞત્વથી જે શુભાશુભ શબ્દો તેમાં ક્રમશઃ રાગ-દ્વેષ વિષયમાં સંવૃત આત્મા જેનો છે તે. નિર્વાણ સાધન પર, મન વચન કાય ગુપ્ત, સંવરવાળો, નિરુદ્ધ ઈન્દ્રિય થઈને ચાઅિધર્મનું પાલન કરે. બીજી ભાવના - ચક્ષુરિન્દ્રિય સંવર:- ચક્ષુ ઈન્દ્રિય વડે નયુગ્મ આદિ મનોજ્ઞભદ્રક - x - રૂપો જોઈને કેવા ? કાઠ-ક્લકાદિ, પુસ્ત-વસ્ત્ર, લેયકૃતિકાવિશેષ કર્મ, શૈલ-પાષાણ, હાથી આદિના દંતનું કર્મ, પંચવર્ણયુક્ત રૂપનિર્માણ ક્રિયા, અનેક સંસ્થાત સંસ્થિત ગ્રંથિમ-પ્રયતથી નિષ્પન્ન માળાવત, વેષ્ટિમ-વેસ્ટનથી નિવૃત્ત-કૂલના દડા માફક, પૂરિમ-પૂરણ વડે નિવૃત, ફૂલ વડે પૂરિત પિંજરવતું. સંઘાતિમ-સંઘાત વડે નિષ્પક્ષ માળા-સારા પુષ્પોથી બનાવેલ. નયન અને મનને સુખકારી તથા વનખંડ, પર્વત ઈત્યાદિ તેમાં શુદ્ધિકા-જળાશય, પુકરણી-વર્તુળ વાવ, વાપી-ચતુકોણ વાવ, દીધિંકા-ઋજુસારણી, ગુંજાલિકા-વકસારણી * x * x * બિલપંક્તિ-ધાતુની ખાણમાં થયેલ, ખાઈય-ખાત વલય, સર-સ્વાભાવિક જળાશય, વપિણ-શ્કેદાર; તેને જોઈને. તે કેવા છે ? કુલ-વિકસિત નીલોત્પલાદિ, પા-સામાન્ય કમળ તેનાથી મંડિત, અભિરામ, અનેક પક્ષી સમૂહના સંચારયુકત, વિવિધ ભવન-ગૃહ, ચૈત્ય-પ્રતિમા, સભાબહુજનોને બેસવાનું સ્થાન પ્રાપા-જલદાન સ્થાન, વસવ-પરિવ્રાજક વસતિ, શયનશય્યા, આસન-સિંહાસનાદિ, શિબિકા-જંપાન વિશેષ, પડખે વેદિકા અને ઉપર કૂટ આકૃતિ, શકટ-ગાડી, ચાન-ગંત્રી વિશેષ, યુગ્ય-વાહન, સ્પંદન-સ્થ, નરનારીગણ, તે કેવો છે ? - સૌમ્ય-રૌદ્ર, પ્રતિરૂપ-જોતા જોતા પ્રતિબિંબ પાડતો, દર્શનીય-મનોજ્ઞ, અલંકાર વડે વિભૂષિત, પૂર્વકૃત તપના પ્રભાવથી લોક દ્વારા આદેયવ યુક્ત, નટ-નર્તક-જલ * x - ઈત્યાદિ. જ્યાં ક્રિયા કરે છે તેવા, ઘણાં શોભન કર્મ, તેને જોઈને. આવા અન્ય પણ મનોજ્ઞ ભદ્રક રૂપ જોઈને શ્રમણ તેમાં આસક્તિ ન કરે ઈત્યાદિ છ પદો પૂર્વવત. તે - તે રૂપોનું સ્મરણ અને ચિંતન ન કરે. વળી ચક્ષુરિન્દ્રિય વડે અમનોજ્ઞ પાપક રૂપ જોઈને, તે કયા ? ગંડી - વાત આદિ જન્ય ચાર પ્રકારના ગંડ જેને છે તે ગંડમાલાવાળા, કુષ્ઠ-૧૮ ભેદે છે. તેમાં સાત મહાકુષ્ઠાની છે, તે આ - અરણ, ઉદુંબર, રિફ્યુજિહ, કરકપાલ, કાકી, પોંડરીક, દ, કુહ. સર્વે ધાતુમાં પ્રવેશેલ હોવાથી તે અસાધ્ય છે માટે મહાકુષ્ઠ કહ્યા અને ૧૧-ક્ષુદ્ર કુષ્ઠ છે. તે આ - ચૂળમારુક્ક, મહાકુષ્ઠ, કકુષ્ઠ,
Page #142
--------------------------------------------------------------------------
________________ 2/5/45 269 o પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ અમદલ, વિસર્ષ, પરિસર્પ, વિચર્ચિકા, સિખ, કિટિભ, પાખા અને શતારૂકા. સામાન્યથી કુષ્ઠ સર્વ સંનિપાત જ - x * હોય છે. કુણિગભધાન દોષથી એકાદ પગ ટૂંકો હોય ઈત્યાદિ અર્થાત કુંટ. ઉદરજલોદરી, આઠ ઉદાણીમાં જલોદર અસાધ્ય છે. બાકીના જલ્દી સાધ્ય છે. તે આઠ આ પ્રમાણે - પૃથ, સમસ્ત અનિલાદિ, પ્લીહોદર, બદ્ધગુદ, આગંતુક, જલોદર, * * - કચડ્યુલ-ખંજવાળ, પઈલ-ગ્લીપદ, હાથી પગો, * * * * * * * પગ અને હાથમાં પણ આવા સોજા આવે છે. ક્વચિત્ કાન અને નાકમાં પણ સોજા આવે છે. કુન્જ-પીઠ આદિમાં કુમ્ભા યોગથી પંગુ. વામન-ખર્વ શરીર. માતા-પિતાના લોહી અને શુક દોષથી ગર્ભના દોષ ઉદ્ભવે છે. કહ્યું છે કે - ગર્ભમાં વાત પ્રકોપથી, દોહદ અપમાનિત થવાથી કુલજ, કુણિ, પંગુ, મૂક કે મમન ગર્ભ જન્મે છે, * * ધિલ્લગ-જાત્યંધ, એકસા-કાણો, આ બંને દોષ ગર્ભમાં થાય છે. * * * * * ઋતાનુગત ક્તાક્ષ, પિતાનુગત પિંગાક્ષ, ગ્લેખાનુગતા શુક્લાક્ષ, વિવિહત ચક્ષુ - 4 - - સપિસલ્લમ-પિશાચ સહ વર્તે છે તે. અર્થાત્ ગ્રહ ગૃહિત. સર્ષી-પીઠ વડે સરકનાર, તે ગર્ભ કે કર્મદોષથી થાય છે. શચક-શૂળ આદિ શલ્યથી ભેદાયેલ. વ્યાધિ-વિશિષ્ટ સિત પીડાથી, ચિરસ્થાયી રોગથી કે સધધાતિંગદ વડે પીડિત. * * વિકૃત મૃત ફ્લેવર, કીડા વડે કુથિત થયેલ. દ્રવ્યશશિ-પુરુષાદિ દ્રવ્ય સમહ જોઈને તે ગંડી આદિ રૂપોમાં તથા આવા અમનોજ્ઞ પાપક રૂપોમાં શ્રમણોએ રોષ ન કરવો ઈત્યાદિ છ પદો પૂર્વવતુ. જુગુપ્સાવૃતિ ન કરવી. નિષ્કર્ષ કહે છે - ચક્ષુરિન્દ્રિય ભાવના ભાવિત જીવ થાય છે. ત્રીજી ભાવના-ગંધ સંવૃતવ. તે આ રીતે - ધ્રાણેન્દ્રિયથી મનોજ્ઞ ભદ્રક ગંધોને તે આ રીતે . જળજ સ્થળજ સરસ પુખ આદિ પ્રસિદ્ધ છે. કુષ્ઠઉત્પલકુષ્ઠ, ગ-ગંધ દ્રવ્ય વિશેષ, સ્ત્ર-તમાલપત્ર, ચોય-ત્વચા, દમનક-પુષ્યજાતિ વિશેષ, એલારસ-સુગંધી ફળ વિશેપનો રસ, પિક્કમંસિ-પકવ સંસ્કૃત માંસી-ગંધ દ્રવ્ય વિશેષ, ગોશીષ સસ ચંદન, કપૂઘનસાર, લવંગ-સ્કૂળ વિશેષ, ઓશીરવીરણીમૂલ, શતચંદન-શ્રીખંડ, મલયજ સુગંધ. - x * જેના ઉત્તમ ધૂપવાસમાં, તેને સુંઘીને. - x - ઋતુજ-કાલોચિત, પિડિમ-બહલ, નિહરિમ-દૂર સુધી જતી ગંધ જેમાં વિધમાન છે, તે તથા બીજી આવા પ્રકારની મનોજ્ઞભદ્રક ગંધોમાં શ્રમણ આસક્ત ન થાય ઈત્યાદિ પૂર્વવતુ. સર્પમૃતકાદિ અગિયાર. તેમાં વૃક-ઈહામૃગ, હીપી-નિક તેની ગંધ લે. આ ગંધ કેવી છે? મૃત-જીવહિત, કુચિત-કોવાઈ ગયેલ, વિનષ્ટપૂવકાર વિનાશથી, કીડા યુક્ત, અતિ અમનોજ્ઞ ગંધવાળા, તેને તથા બીજી આવા પ્રકારની અમનોજ્ઞ પાપક ગંધોમાં શ્રમણોએ રોષ ન કરવો ઈત્યાદિ પૂર્વવતું. ચોથી ભાવના-જિન્દ્રિય સંવર. તે આ પ્રમાણે - જિલૅન્દ્રિય વડે મનોજ્ઞભદ્રક રસો, તે કેવા? સ્નેહ બોલન, તેના પાકથી નિવૃત પકવાન્ન ખંડખાધાદિ, દ્રાક્ષાપાનાદિ ભોજન-ઓદનાદિ, ગોળ વડે સંસ્કૃત, ખાંડથી સંસ્કૃત, લક્કાદિ શૈલ-પીકૃત પુડલાદિનો આસ્વાદ કરે, તે ભક્ષ્યમાં તલપાપડી આદિ બહુવિધ-લવણાદિ સ સંયુક્ત, તથા મધુ માંસ, ઘણાં પ્રકારે મંજિકા નિષ્ઠાનક-પ્રકૃષ્ટ મૂલ્યથી બનાવેલ હોય તે કહે છે - નિષ્ઠાન કથા જે લાખોના ભયથી ઇકક આદિ, સંધાનથી અશ્લીકૃત આંબલી આદિ, દુધ-દહીં, સ-ગોળ ધાતકી સિદ્ધ મધ, વરવારુણી-મદિરા, સીધુકા-પિશાયનમધવિશેષ તથા શાક-અઢાર પ્રકારે જે આહારમાં છે તે. તે આ પ્રમાણે - સૂપોદન, સવજ્ઞ, ત્રણ-મંસાદિ, ગોસ, ચૂપ, ભક્ષ્ય, ગોળલા-વણિક, મૂળમ્ફળ, હરિતક, ડાંગ, સાલ, પાન, પાનીય, પાનક, નિરવ. - અહીં ત્રણ મંસાદિનો અર્થ જયરાદિ કહેલ છે. જપ-મગ, ચોખા, જીર, કડુ, ભાંડાદિનો રસ, ભક્ષ્ય-મંડખાજ, ગુલલાવણીગોળ પાપડી કે ગોળ-ધાણા. મૂળ-ફળ એક જ પદ . હરિતક-જીક આદિ હરિત, ડાગ-વસ્તુલાદિ ભાજી, સાલુ-મજિકા, પાન-મધ, પાનીય-જળ, પાનબાપાનાદિ. સાગ-cક વડે સિદ્ધ શાક તથા ભોજનમાં વિવિધશાલનકના મનોજ્ઞ વર્ણ-ગંધરસ-પ્રશ, તે ઘણાં દ્રવ્યોની સંભૂત-સંસ્કારિત છે, તે તથા તેવા બીજા આવા મનોજ્ઞ-ભદ્રકમાં સાધુએ આસક્ત થવું નહીં, ઈત્યાદિ પૂર્વવત્. વળી જિલૅન્દ્રિય વડે આસ્વાધ અમનોજ્ઞ-પાપક સોને જેવા કે અરસઆહાર્ય રસોમાં હિંગ આદિ વડે અસંસ્કૃત હોય. વિસ-જૂના થવાથી રસ ચાલ્યો ગયો હોય તેવા. શીત-અનૌચિત્યથી શીતલ, સૂક્ષ-સ્નિગ્ધતાથી રહિત, નિક્સપિચાપન અકરાક અર્થાત્ નિર્બળ, જે પાન-ભોજન છે, તથા દોષા-રાત્રિના પર્યાષિતવાસી, વ્યાપન્ન-જેનો વર્ણ નાશ પામેલ છે તે, કુચિત-કોહવાયેલ, પૂતિક-અપવિત્ર, અથવા કુથિતપૂતિક-અતિ કોહવાયેલ, તેથી જ અમનોજ્ઞ-અસુંદર, વિનટ-અત્યંત વિકૃત અવસ્થા પ્રાપ્ત, તેનાથી જન્મેલ, ઘણી દૂરભિગંધવાળા તથા તિત-લીમડા જેવા, કટક-સુંઠ આદિ વતુ, કષાય-બિભીતકવત, આસ્વસ-તકવત, લિંદ્ર-સેવાળ વગરના જૂના પાણીવતુ, નીરસ-રસ સહિત, તેને આસ્વાધ, તે તથા આવા અમનોજ્ઞપાપક સોમાં શ્રમણોએ રોષ ન કરવો ઈત્યાદિ પૂર્વવતું. પાંચમી ભાવના-સ્પર્શનેન્દ્રિય સંવર, તે જ સ્પન ઈન્દ્રિય વડે સ્પર્શીને મનોજ્ઞ-ભદ્રક સ્પર્શીને, જેવા કે - ઉદકમંડપ, પાણી ઝરણયુક્ત હાર, શતચંદનશ્રીખંડ, શીતલ અને વિમલ પાણી, વિવિધ ફૂલોની શય્યા, ઓશીર-વીરણીમૂલ, મૌક્તિક-મુક્તાફળ, મૃણાલ-પહાનાલ, દોસિણ-ચંદ્રિકા, પેહુણ-મયૂર અંગોનો જે ઉલ્લોપક - મોરપીંછી, તાલવૃત-સ્વીંઝણો આ બધી વાયુની ઉદીરણા કરનાર વસ્તુ વડે જનિત સુખ-સુખના હેતુ, તેનો શીત પવન, તે વાયુ. કયો ? ગ્રીમકાળ-ઉણકાળ તતા સુખસ્પર્શ, ઘણી શય્યા અને આસન, પ્રાવરણગુણા-શીતને હરણ કરનાર. શિશિર કાળ-શીતકાળમાં અંગારામાં તાપવું. આતપ-સૂર્યનો તાપ, જે ઋતસુખ-હેમંતાદિ કાળ વિશેષમાં સુખકર સ્પર્શ અને અંગસુખ, નિવૃત્તિ-મન સ્વાચ્ય કરે છે તે. તેને સ્પર્સને. તેમાં તથા બીજા પણ આવા મનોજ્ઞ-મક સ્પસમાં સાધુ આસક્ત ન થાય ઈત્યાદિ પૂર્વવતું. તથા ફરી સ્પર્શનેન્દ્રિય વડે અમનોજ્ઞ-પાપક સ્પર્શોને સ્પર્શીને. તે આ
Page #143
--------------------------------------------------------------------------
________________ 2/5/45 21 232 પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ પ્રમાણે - અનેક બંધ - જૂ આદિ વડે સંયમન, વધ-વિનાશ, તાડન-ચપ્પડ આદિ, અંકન-તત લોહ શલાકા વડે અંક કરણ, અતિભાર આરોપણ, ચાંગભંજનશરીરના અવયવો ભાંગવા, સોય-નખોમાં પ્રવેશ કરાવવો, શરીરના જીર્ણ ગામનું પ્રક્ષણન, લાક્ષારસ અને ક્ષારતેલ વડે કર્યું. કલકલ કરતા અતિ તત ત્રપુ, કાળુ લોઢ, તેના વડે સીંચવા, હડીબંધન-હેડમાં નાંખવા, દોરડાના નિગડ વડે બાંધવા, હતાંડુક વડે બાંઘવા, કુંભી-ભાજન વિશેષ, પાક-અગ્નિ વડે પકાવવું, સિંહપુચ્છનશેગોટન, ઉબંધન-ઉલંબન, શૂલભેદ-શૂળીએ ચડાવે, હાથીના પગે કચડાવે, હાથ-પગ-કાન-નાક-હોઠ-મસ્તકનું છેદન, જીભને ખેંચી કાઢવી, અંડકોશ-નયનહદય-આંગ-દાંતને જે ભાંગવા, યોત્ર-ચૂપમાં બળદને જોડવા. લતા અને કાનો જે પ્રહાર * * * * * પીડન-ચંગ વડે પીડન, કપિકછૂ-તીવ્ર ખજવાળને કરનાર ફળ વિશેષ, અગ્નિ, વીંછીના ડંખo આદિ તેને સ્પર્શીન, દુષ્ટનિષધક-ખરાબ આસન, દુર્તિષીધિકા-કષ્ટવાળી સ્વાધ્યાય ભૂમિ, તેને સ્પર્શીને, તેમાં કર્કશ-ભારેશીત-ઉષ્ણ-રૂક્ષ એવા ઘણાં પ્રકારના બીજા આવા અમનોજ્ઞ-પાપક સ્પર્શોને સ્પર્શીને શ્રમણે તેમાં શેષિત ન થાય ઈત્યાદિ પૂર્વવત. આ પાંચમાં સંવર શબ્દાદિમાં રાગ-દ્વેષનો નિરોધ, જે ભાવનાવથી કહ્યું, તેમાં તેનો વિરોધ ન કરવાથી પરિગ્રહ થાય છે. તેનેથી વિરમે તેને જ અપરિગ્રહ થાય. કહ્યું છે - જે આવતા શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શમાં મનોજ્ઞને પામીને આસક્તિ ન કરે અને પાપકને પામીને દ્વેષ ન કરે તે પંડિત, દાંત, વિરત, અકિંચન થાય છે પfમા - હેપ ન કરે તે પંડિત, દાંત, વિરત, અકિંચન થાય છે. પ્રથfષT - ઈત્યાદિ પાંચમાં સંવર અધ્યયનનો નિગમન પૂર્વવતું. | મુનિ દીપરત્નસાગરે કરેલ સંવર-અધ્યયન-૫-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ * સૂત્ર-૪૬ - આ પાંચ સુવત-મહાવતો સેંકડો હેતુઓથી વિસ્તીણ છે. અરિહંતશાસનમાં આ સંવર દ્વાર સંક્ષેપમાં પાંચ કહેવાયા છે. વિસ્તારથી તેના પચ્ચીશ પ્રકાર થાય છે. જે સાધુ ઈસમિતિ આદિ સહિત હોય છે. અથવા જ્ઞાનદર્શનથી સહિત હોય છે. તથા કષાયસંવર અને ઈન્દ્રિયસંવરથી સંવૃત્ત હોય છે. જે પ્રાપ્ત સંયમયોગનું પ્રયન વડે પાલન કરે છે અને પ્રાપ્ત સંયમ યોગની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહે છે. સર્વથા વિશુદ્ધ શ્રદ્ધાવાનું હોય છે. તેઓ આ સાંવરોની આરાધના કરીને અશરીર-મુકત થશે. * વિવેચન-૪૬ - હવે સંવર પંચકના નિગમન અર્થે કહે છે - હે સુવત, શોભન નિયમ ! સંવરરૂપ મહાવ્રતો સેંકડો હેતુથી - સેંકડો ઉપપતિ વડે, વિવિા -નિર્દોષ, પુકલવિસ્તીર્ણ જે છે તે. તે કોણે કહ્યા તે જણાવે છે. કથિત-પ્રતિપાદિત, અહંશાસન જિન આગમમાં, પાંચ સમાસ-સંક્ષેપથી, સંવર-સંવરદ્વાર, વિસ્તારથી તે પચ્ચીસપ્રત્યેક વ્રતની પાંચ-પાંચ ભાવના સંવરતાથી પ્રતિપાદિત કરેલ છે. હવે સંવર સેવનારને ભાવિ ફળરૂપ અવસ્થાને દશવિ છે - ઈર્ષા સમિતિ આદિ વડે સમિત, પરચીશ સંખ્યા વડે, અનંતર કહેવાયેલ ભાવનાઓ વડે જ્ઞાનદર્શન સહિત કે સુવિહિત, કષાય ઈન્દ્રિય સંવરથી સંવૃત જે છે તે તથા સદા સર્વદા યત્ન વડે - પ્રાપ્ત સંયમ યોગોમાં પ્રયત્ન વડે, ઘટનેન-ચાપાપ્ત સંયમ યોગની પ્રાપ્તિ અર્થ ઘટના વડે સુવિશુદ્ધ દર્શન-શ્રદ્ધાનું રૂપ જેના છે તે તથા આ ઉક્ત પ્રકારના સંવરોને અનુસર્ય-સેવીને સંયત-સાધુ, ચરમ શરીરધારી થશે. અર્થાત્ ફરી શરીરના ગ્રહણ ન કરનારા થશે. બીજી વાસનામાં વળી બીજી રીતે નિગમત કહેલ છે. હે સુવતી! જે આ પાંચ મહાવ્રત લોકમાં ધૃતિ દેનાર વ્રતો છે, મૃત સાગરે દશર્વિલ, તપ-સંયમ-વ્રતો, શીલ-ગુણ-પuતો. સત્ય-આર્જવ-વ્રતો, નસ્ક-તિર્યચ-મનુષ્ય-દેવગતિને વર્જનાર, સર્વે જિનશાસક, કર્મરજને વિદારનાર, સેંકડો ભવોના વિમોચક, સેંકડો દુ:ખોના વિનાશક, સેંકડો સુખોના પ્રવર્તક, કાયર પુરુષોને માટે દુરુતર, સપુરુષો દ્વારા તીરિત-પાર પમાડેલ, નિવણિગમન કે સ્વર્ગમાં લઈ જનાર પાંચે પણ સંવરદ્વાર સમાપ્ત થયા - તેમ હું કહું છું. દીપરત્નસાગરે કરેલ સંવરદ્વારનો ટીકા સહિત અનુવાદ પૂર્ણ - x - x - x - x - x - x - 4 - * સૂત્ર-૪૭ : પ્રથમ વ્યાકરણમાં એક શ્રુતસ્કંધ છે. એક સંદેશ દશ અધ્યયન છે. દશ દિવસોમાં તેનો ઉદ્દેશો કરાય છે. ઉપયોગપૂર્વક આહાર-પાણી વડે એકાંતર આયંબિલ કરવા વડે થાય છે. જે રીતે આચારગ સૂત્રમાં કરાય છે તેમ જાણવું. " પ્રશ્નવ્યાકરણ સટીક અનુવાદ પૂર્ણ , (ભાગ-૧૫-મો પૂર્ણ)
Page #144
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.