________________
૨૨૯
@ સંવ-અધ્યયન-3-“દત્તાનુજ્ઞાત” છે.
- X - X - X —X —X —X - X - ૦ મૃષાવાદ સંવર નામક બીજું સંવર અધ્યયન કહ્યું. હવે સૂકમ સંબંધી અથવા અનંતર અધ્યયનમાં મૃષાવાદ વિરમણ કહ્યું, તે અદત્તાદાન વિરમણવાળાને જ સુનિવહિ થાય છે. તેથી અદત્તાદાન વિરમણ નામક અધ્યયનને પ્રતિપાદિત કરવા • x • કહે છે.
• સૂત્ર-3૮ -
હે જંબૂ! ત્રીજું સંવરદ્વાર “દત્તાનુજ્ઞાત” નામે છે. તે સુવત! આ મહાવત છે તથા અણુવત પણ છે. આ પપ્પીય દ્રવ્યના હરણની નિવૃત્તિરૂપ ક્રિયાથી યુકત છે. (આ વ્રત) અપરિમિત-અનંત તૃણાથી અનુગત મહાઅભિલાષાથી યુકત મન, વચન દ્વારા પાપમય પદ્રવ્ય-હરણનો સમ્યક નિગ્રહ કરે છે. (આ વ્રતના પ્રભાવે મન સુસંયમિત થાય છે. હાથ-પગ પરધનના ગ્રહણણી વિરત થઈ જાય છે. આ વ્રત નિર્મ9, નૈષ્ઠિક, નિકત, નિરાસવ, નિર્ભય અને વિમુકત છે. પ્રધાન નરવૃષભ, પ્રવર બળવાન, સુનિહિતજન સંમત છે. શ્રેષ્ઠ સાધુનું ધમચિરણ છે.
[ વ્રતમાં ગામ, આકર, નગર, નિગમ, ખેટ, કર્બટ, મર્ડબ, દ્રોણમુખ, સંભાવ, ન કે આશ્રમમાં પડેલ ઉત્તમ મણિ, મોતી, શિલા, પ્રવાલ, કાંસુ, વસ્ત્ર, ચાંદી, સોનું, રતન આદિ કોઈ પણ દ્રવ્ય પડેલ-ભૂલાયેલ-ગુમાવાયેલ હોય, તો તે વિષયમાં કોઈને કહેવાનું કે ઉઠાવી લેવાનું કલાતું નથી. કેમકે [સાધુને] હિરણ્ય-સુવણના ત્યાગી બનીને, પાષાણ અને સુવણમાં સમભાવ રાખી, અપરિગ્રહી અને સંવૃત્ત થઈને લોકમાં વિચારવું જોઈએ.
કોઈપણ વા-વસ્તુ ખલિહાન, ખેતર, જંગલમાં પડેલી હોય, કોઈ ફૂલ, ફળ, છાલ, પ્રવાલ, કંદ મૂળ, હૂણ, કાષ્ઠ કે કાંકરા હોય, તે અભ કે ઘણું હોય, સૂમ કે ભૂળ હોય તો પણ સ્વતીના આપ્યા વિના કે આજ્ઞા લીધા વિના ગ્રહણ કરવી ન કહ્યું. ઘર કે અંડિત ભૂમિ પણ આજ્ઞા પ્રાપ્ત કર્યા વિના ગ્રહણ કરવી ઉચિત નથી. નિત્ય અdaહની આજ્ઞા લઈને જ તેને લેવી જોઈએ.
અપીતિકરના ઘરમાં પ્રવેશ, અપીતિકરના ભોજન-પાન, અપીલિકાના પીઠ, ફલક, શ, સંતાક, વરુ, પps, કંબલ, દેડ, શેહરણ, નિષધા, ચોલપક, મુહપત્તિ, પાદપોંકનક, ભજન, ભાંડ, ઉપધિ, ઉપકરણ ગ્રહણ કરવી નહીં. પર પરિવાદ, પર દોષ કથન અને પરવ્યપદેશ ન કરવો. બીજના નામે કંઈ ગ્રહણ કરે સુવનો નાશ કરે, દાનમાં અંતરાય કરે, દાનનો નાશ કરે, પૈસુચ-માત્સર્ય કરે [તો બધાંનો નિષેધ હોવાથી તેમ ન કર્યું
જે કંઈ પીઠ, ફલક, ચા, સંતાક, વસ્ત્ર, પત્ર, કંબલ, મુહપત્તિ,
૨૩૦
પ્રવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ પાદ પ્રોંનાદિ, ભાન, ભાંડ, ઉપકરણ, ઉપધિનો સંવિભાગ ન કરે, અસંગ્રહરસિ હોય, તપોવચનચોપચોમાસો-ભાવચોર હોય. જે શવદ-ઝંઝા-કલહ-સ્વ-વિકથા કે અસમાધિકર હોય, સદા આપમાણભોજી, સતત અનુબદ્ધ વૈરયુકત, નિત્ય રોષયુક્ત તે અસ્તેય વ્રતનો આરાધક ન થાય.
આ અહેવતનો આરાધક કોણ થાય તે ઉપધિ, ભોજન, પાનના સંગ્રહ અને દાનમાં કુશળ હોય. અત્યંત બાલ, દુર્બલ, શ્વાન વૃદ્ધ, રૂપક આદિ તથા પ્રવર્તક, આચાર્ય, ઉપાધ્યાય, રોઝ, આધર્મિક, તપસ્વી, કુલ, ગણ, સંઘ, ચૈત્યને માટે નિર્જરાર્થે જે અનિશ્ચિત હોય, તે જ બહ પ્રકારે સવિધ વૈયાવચ્ચ કરી શકે છે. તે પોતિકારક-ઘરમાં પ્રવેશે નહીં ભોજ+પાન ન લે, કે તેના પીઠ, ફલક, અધ્યા, સંસ્તા, વરુ, પત્ર, કંબલ, દંડ, રજોહરણ, નિષધા, ચોલપટ્ટક, મુહપત્તિ, પાદપોંછનક, ભાજન, ભાંડ, ઉપધિ, ઉપક્રણ સેવતા-વાપરતા નથી. બીજાનો પરિવાદ-નર્મદા ન કરે. બીજાના દોષોને ગ્રહણ ન કરે, બીજના નામે પણ કંઈ ગ્રહણ ન કરે કોઈને વિપરિણામિત ન કરે, બીજાના દર્શનાદિ સુરdનો અપલાપ ન કરે જે દાનાદિ કે વૈયાવરચ કરીને પશatતાપ ન કરે, એવા સંવિભાગશીલ, સંગ્રહઅવગ્રહ કુશલ, આ ઇતના આરાધક થાય છે.
પદ્રવ્યહરણ વિરમણરૂપ આ વ્રતના રક્ષણાર્થે ભગવતે આ પ્રવચના સારી રીતે કહેલ છે, તે આત્મહિતકર આગામી ભવમાં શુભ ફળદાયી અને કલ્યાણકર, શુદ્ધ, ન્યાયિક, અકુટિલ, નુત્તર, સર્વદુ:ખ અને પાપનું ઉપશામક છે..
તે પદ્રવ્યહરણ વિરમણ ઔવા ત્રીજ વ્રતના રક્ષણને માટે આ પાંચ ભાવનાઓ કહેલી છે. તે -
(૧) દેવકુલ, સભા, પપા, આવસથ, વૃક્ષમૂળ, આરામ, કંદર, આકર, ગિણિફા, કર્મ, ઉધાન, યાનશાળા, કુયarળા, મંડપ, શુગૃહ, માન, લયન, આપણ, બીજ પણ આવા પ્રકારના અન્ય સ્થાનોમાં, જે સચિત્ત જળમાટી, બીજ, ફુવર્ણ દિ હરિd, ગસ-urણ જીવથી રહિત હોય, યથાકૃતપ્રાસુક-વિવિ-પ્રશસ્ત હોય, એવા ઉપાશ્રયમાં સાધુએ વિચરવું.
પિરંતુ રાધાકની બહુલતાવાળા, સિકd, સમાર્જિત, ઉસિકત, શોભિત, છાદનમન-લિંપણ-અનલિંપણ-જવલન-ભાંડચાવણ [એવા સ્થાન હોય, જ્યાં અંદમ્બહાર અસંયમ-જીવ વિરાધના થતી હોય, આ બધું જ્યાં સાધુના નિમિત્તે થતું કે થવું હોય તેવા ઉપાશ્રયસ્થાન સાધુ માટે વર્ષ છે. તે સ્થાનો સૂરામાં પ્રતિષેધ કરાયેલા છે. રીતે વિવિકત સ્થાનમાં વસવા રૂપ સમિતિ યોગી ભાવિત અંતરાત્મા મુનિ સદા દુર્ગતિના કારણ પાકને કરવા, કરાવવાથી નિવૃત્ત થાય છે તથા દત્ત-અનુtad અવગ્રહમાં રુચિવાળા થાય છે.