________________ /39 થી 43 41 242 પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ પ્રકારની તપ-સંયમ-બ્રહ્મચર્યના ઘાત-ઉપઘાત કરનાર ચેિષ્ટાદિને બહાચર્યનું આચરણ કરનાર મુનિ આંખથી, મન વડે અને વચન વડે પાપમય કાર્યોની અભિલાષા ન કરે. આ પ્રમાણે રૂપ વિરતિ સમિતિ યોગથી ભાવિત અંતરાત્મા બહાચર્યમાં ક્ત ચિત્તવાળો, ઈન્દ્રિય-વિકારથી વિરત, જિતેન્દ્રિય અને બ્રહ્મચર્યગુપ્ત થાય છે. (4) ચોથી ભાવના-પૂર્વ રમણ, પૂર્વે ક્રીડિત પૂર્વ સાંથ-ગ્રંથશ્રુત વુિં અરણ ન કરવું]. આવાહ-વિવાહ-ન્યૂડા કર્મ પર્વ તિથિઓમાં યજ્ઞમાં-ઉત્સવમાં શૃંગારના ગૃહ જેવી સુંદર વેશવાળી, હાવ-ભાવ-લલિત-વિક્ષેપ-વિલાસ આદિથી સુશોભિત અનુકૂળપેમિકા સાથે અનુભૂત શયન સુપયોગ, sqના ઉત્તમ સુખદ પુગંધ-ચંદનસુગંધી, ઉત્તમ વાસધૂપ, સુખદ સ્પર્શ, વસ્ત્ર, આભુષણ ગુણોથી યુક્ત તથા મણીય આતોધ, ગેય, પયુર નટ, નર્તક, જલ-મલ્લ-મૌષ્ટિકવિડંબક-કથક-પ્લવક-લાશક : આખ્યાયક-લંખ-પંખ-તુણઈલ્પ-તુંબ-વીણિયતાલાચાર આ બધીની ક્રિડાઓ તથા ઘણાં મધુર સ્વર-ગીત-મનોહર સ્વર, બીજ પણ આવા પ્રકારના સંયમ-બ્રહ્મચર્યના વાતોપઘાત કરનારાને બહાનું પાલન કરનાર શ્રમણે તેને જોવા-કહેતા કે મરવા જોઈએ નહીં. આ પ્રમાણે પુરત-પુર્વ ક્રીડિત વિરતિ સમિતિ યોગથી ભાવિત અંતરાત્મા આરામન, વિરત ગ્રામધર્મ, જિતેન્દ્રિય, બહાચર્ય ગુપ્ત થાય છે. (5) પાંચમી ભાવના - આહાર-પણિત-નિચ્છ-ભોજન ત્યાગી, સંયd, સુસાધુ, દૂધ-દહીં-થી-માખણ-તેલ-ગોળ-ખાંડ-મિસરી-મધુ-મધ-માંસ-ખજકવિગઈ રહિત આહાર કરે. પણ દકિારક આહાર ન કરે. ઘણીવાર કે લગાતાર આહાર ન કરે, શાક-દાળની અધિકતાવાળ કે પ્રચુર ભોજન ન કરે. સંયમ યાત્રા થાય તેટલો જ અlહાર કરે, જેનાથી મનોવિભમ કે ધર્મથી ચુત ન થાય. આ રીતે પ્રણિત આહાર વિરતિ સમિતિ યોગથી ભાવિત અંતરાત્મા આરત મન, વિરત ગ્રામધર્મ, જિતેન્દ્રિય, બહાચર્ય ગુપ્ત થાય. આ પ્રમાણે આ સંવરદ્વાર સમ્યફ સંવરિત અને સુપક્ષિહિત થાય છે. આ પાંચ ભાવનાથી મન-વચન-કાયાથી પરિક્ષિત નિત્ય આમરણાંત આ યોગનું શૂતિમાન, મતિમાન, મુનિ પાલન કરે. આ સંવર દ્વાર અનાવ, અકલુજ, નિછિદ્ધ, પરિસાની, અસંક્લિષ્ટ, શુદ્ધ, સર્વે જિન દ્વારા અનુજ્ઞાત છે. આ રીતે ચોથું સંવરદ્વાર સ્પર્શિત, પાલિત, શોધિત, તીરd, કિર્તિત, આજ્ઞા વડે અનુપાવિત થાય છે. આ પ્રમાણે જ્ઞાત મુનિ ભગવત મહાવીર પ્રજ્ઞાપિત અને પ્રરૂપિત કરેલ છે. તે પ્રસિદ્ધ, સિદ્ધવર શાસન છે. ઘવિતસુદેશિત-પ્રશસ્ત છે. - તેમ હું કહું છું. * વિવેચન-૩૯ થી 43 : બંદૂક આમંત્રણ વચન છે. અદત્તાદન વિરમણ નામક સંવર કહ્યા પછી બ્રહ્મચર્ય નામક ચોથું સંવર દ્વાર કહે છે. તેનું સ્વરૂપ કહે છે - ઉત્તમ જે તપ 15/16] વગેરે. તેમાં તપ-અનશનાદિ, નિયમ-પિંડ વિશુદ્ધિ આદિ-ઉત્તર ગુણો, જ્ઞાન-વિશેષ બોધ, દર્શન-સામાન્ય બોધ, ચાસ્ત્રિ-સાવધ યોગ નિવૃત્તિ, સમ્યકત્વ-મિથ્યાત્વ મોહનીયના ક્ષયોપશમાદિથી ઉત્પન્ન જીવ પરિણામ. વિનય-અગ્રુત્થાનાદિ ઉપચાર, તેનું મૂળ-કારણ છે તે. બ્રહ્મચર્યવાન જ ઉત્તમ તપ વગેરેને પામે છે. કહ્યું છે - કોઈ કાયોત્સર્ગ સ્થિત રહે, મૌન રહે, ધ્યાની હોય, વલી કે તપસ્વી હોય, તે જો અબ્રહ્મચર્યની ઈચ્છા કરે તો તે મને રુચતું નથી, પછી તે સાક્ષાત્ બ્રહ્મા જ કેમ ન હોય ? શાસ્ત્રોનું પઠન, ગણન, જ્ઞાન, આત્મ બોધ ત્યારે જ સાર્થક છે, જયારે વિપત્તિ આવે અને આમંત્રણ મળે તો પણ જે કાર્ય અતુિ અબ્રહ્મ સેવન ને કરે. - - યમ-અહિંસાદિ, નિયમ-દ્રવ્યાદિ અભિગ્રહ કે પિંડવિશુદ્ધિ આદિ, તે ગુણો મધ્ય પ્રધાન x * હિમવ-પર્વત વિશેષથી પણ મહત-ગુટક, તેજસ્વીપ્રભાવતુ. જેમ પર્વતોમાં હિમવતું મોટો અને પ્રભાવાળો છે, તેમ વ્રતોમાં બ્રાહ્મચર્ય જાણવું. કહ્યું છે - બ્રહ્મચર્ય જ મોટું વ્રત છે, તર્જન્ય પુન્ય સમૂહના સંયોગથી ગુરુ કહેવાય છે. * X - X - પ્રશસ્ત-પ્રશસ્ય, ગંભીર-અતુચ્છ, તિમિત-સ્થિર, મધ્ય-શરીરીનું અંતઃકરણ.. આર્જવ-ઋજુતા યુક્ત સાધુજન વડે આસેવિત, મોક્ષના માર્ગ જેવો માર્ગ. ગંભીર અલક્ષ્ય ન્યાદિ વિકાર, તિમિલ-કાયાની ચપળતાદિ હિત, મધ્યસ્થ-રાગદ્વેષમાં સમ. * * વિશુદ્ધ-રાગાદિદોષ રહિતત્વથી અથવા નિર્મળ, સિદ્ધિ-કૃતકૃત્યતા * * * સિદ્ધિ ગતિ - જીવનું સ્વરૂપ તે જ નિલય - x - શાશ્વત- સાદિ અનંતપણાથી, અપનર્ભવ-પુનર્ભવના સંભવના અભાવથી અક્ષય * તેના પર્યાયો પણ અક્ષયવ હોવાથી, અક્ષત-પૂનમના ચંદ્રવ પાઠાંતરથી - સિદ્ધિગતિ નિલય શાશ્વત હેતુત્વથી, શાશ્વત છે, અવ્યાબાધ હેતુત્વથી અવ્યાબાધ છે, અપુનર્ભવના હેતુથી અપુનર્ભવ છે. તેથી જ પ્રશસ્ત, સૌમ્ય, સુખ-શિવ-અગલ-અક્ષય બ્રહ્મચર્ય છે. સતિવર-પ્રધાન મુનિઓ વડે, સંરક્ષિત-પાલિત છે, સુચરિત છે. * X - X * સુસાધિત-સારી રીતે પ્રતિપાદિત છે. નવર - કેવળ મુનિવર વડે - મહાપુરુષો, જે જાત્યાદિથી ઉત્તમ, ધીરો મણે શૂર-અત્યંત સાહસધન, ધાર્મિક અને ધૃતિમાનું છે. તેથી તેમને - x * સદા વિરુદ્ધ-નિર્દોષ અથવા સર્વદા જ કુમારાદિ અવસ્થામાં શુદ્ધ-નિર્દોષ છે. * * * * * * * * * ભવ્ય-કલ્યાણને યોગ્ય, ભવ્યજન અનુચરિત, નિ:શંકિત-શંકા ન કરવા યોગ્ય, બ્રહ્મચારી વિષય નિઃસ્પૃહ હોવાથી જગતમાં અશકનીય થાય છે. અર્શકનીય હોવાથી નિર્ભય થાય છે. નિતુપ - વિશુદ્ધ તંદુલ સમાન, નિરાયાસ-ખેદનું કારણ નહીં, નિરુપલેપ-સ્નેહ વર્જિત, નિવૃત્તિચિત સ્વાથ્યના ગૃહ સમાન. કહ્યું છે - ક્યાં જવું, ક્યાં રહેવું, શું કરવું, શું ન કરવું ? એ પ્રમાણે સગી જ ચિંતવે છે, નીરાગી સુખે જ રહે છે. નીરાણા, બ્રહ્મચારી જ છે. નિયમઅવશ્ય થનાર, નિપકંપ-અવિચલ, નિરતિયાર, બીજા વ્રતો અપવાદ સહિત છે,