________________
૬/૩૭,૩૮
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ માફક મોટા પુત્રને સ્થાપીને પૌષધશાળામાં ચાવતું ધર્મપજ્ઞતિ સ્વીકારીને વિચરે છે. એ રીતે અગિયાર ઉપાસક પ્રતિમા તે પ્રમાણે કરી ચાવતું સૌધર્મકશે અરુણધ્વજ વિમાને યાવત્ અંત કરશે.
• વિવેચન-૩૯,૪o :
fજમાવતા • ગૃહવાસમાં રહેનાર. અર્થે: જીવાદિ વડે, અથવા સૂત્રના અર્થો વડે. દૈતુN: - અન્વય વ્યતિરેક લક્ષણથી, પ્રૌ: - બીજાને પૂછવા યોગ્ય પદાર્થો વડે. વળ: • યુક્તિઓ વડે, ચારVT - બીજાએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવા વડે. નિપટ્ટપાવાનરો - જેમના પ્રશ્નોના ઉત્તરો નિરસ્ત અને સ્પષ્ટ કર્યા છે. - ૪ -
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૬-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
દિશામાં પાછો ગયો.
તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા ત્યારે કુંડકોલિકે આ વૃત્તાંત પ્રાપ્ત થતા, હર્ષિત થઈ, કામદેવ માફક નીકળ્યો ચાવતુ પપાસના કરવા લાગ્યો. [ભગવંતે ધર્મકા કહી.
• વિવેચન-૩૭,૩૮ :
ધે છઠ્ઠા અધ્યયનમાં કંઈક લખીએ છીએ. ધર્મપજ્ઞપ્તિ-શ્રુતધર્મ પ્રરૂપણા, દર્શન-મત, ઉત્થાન-બેઠેલો ઉભો થાય છે. કર્મ-ગમન આદિ, બલ-શરીરનું, વીર્યજીવનું સામર્થ્યપુરકાર-પુરુષવનું અભિમાન, પરાક્રમ-તેનાથી સંપાદિત સ્વપ્રયોજન. • x - જીવોને ઉત્થાનાદિ નથી કેમકે તે પરષાર્થના સાધક નથી. તેનું અસાધકવ પુરૂષકાર હોવા છતાં પણ પુરપાર્થની સિદ્ધિ થતી નથી. નિયત-જયારે જે થવાનું હોય, ત્યારે તે થાય છે, પરકાર બળથી અન્યથા ન થઈ શકે. કહ્યું છે – નિયતિ સામર્થ્યથી, મનુષ્યોને શુભાશુભ જે અર્થ પ્રાપ્ત થવાનો છે, તે અવશ્ય થાય છે, મહા પ્રયત્ન પણ ન થવાનું થતું નથી અને થવાનું છે, તેનો નાશ થતો નથી. થવાનું નથી, તે થતું નથી અને થવાનું છે, તે વિના પ્રયત્ન થાય છે. ભવિતવ્યતા • x • મુખ્ય છે.
મંગુલી-અસુંદર, ધર્મપ્રજ્ઞપ્તિ-મૃતધર્મ પ્રરૂપણા. - x • તે માટેના બે વિકલ્પો સૂત્રમાં મૂક્યા છે સૂપમાં જોવા) શું ઉત્થાન વડે ? અથ િતપ-બ્રાહાચર્યાદિથી કે તે સિવાય પામ્યા ? ઈત્યાદિ - X - X -
ત્યારે તે દેવ શંકિત-શંકાવાળો થયો કે - ગોશાળાનો મત સાચો છે કે મહાવીરનો ? આણે મહાવીરનો મત યતિથી સિદ્ધ કર્યો, તેથી આવા પ્રકારનો વિકલ્પવાળો થયો. કાંક્ષિત-મહાવીરનો મત પણ સારો છે, કારણ કે યુક્તિયુક્ત છે, એવા વિકલાવાળો થયો. ચાવતુ શબ્દથી મતિભેદને પ્રાપ્ત થયો, કેમકે ગોશાલકનો મત જ સારો છે, એ નિશ્ચયથી રહિત થયો. • X - X • પામોવ - કહેવાને.
• સૂત્ર-૨૯,૪o :
[36] ભગવત મહાવીર કુંડકોલિક શ્રાવકને કહ્યું - હે કુંડકોલિકા કાલે મધ્યાહે અશોકવાટિકામાં એક દેવ તારી પાસે આવ્યો ઈત્યાદિ શું આ અર્થ યોગ્ય છે ? :- હા, છે. હે ફુક્કોલિક ! તું ધન્ય છે, આદિ કામદેવ વત્ કહેવું. ભગવતે સાધુ-સાદનીને આમંત્રીને કહ્યું – હે આયા જે ઘરમણે વસતો ગૃહસ્થ અર્થ, હેતુ, પ્રજન, કારણ, ઉત્તર કે અન્યતીર્જિકને નિરતર કરે છે, તો હે આયોં દ્વાદશાંગ ગણિપિટકનું અધ્યયન કરતા એવા શ્રમણ નિન્થિો વડે યાવતુ જ્યdીર્થિકોને નિરતર કરી જ શકે. ત્યારે શ્રમણ નિશ્વિ-નિસ્થિીએ ભગવંતના કથનને વિનયથી “dહતિ” કહી સ્વીકાર્યું. પછી કુંડકોલિકે, ભગવંતને વાંદી-નમીને પ્રશ્નો પૂછા, અર્થ ગ્રહણ કર્યા - x • પાછો ગયો - x - ભગવંતે વિહાર કર્યો.
[૪] પછી કુંડકોલિક શ્રમણોપાસક ઘણાં શીલા દિપાળી યાdd આત્માને ભાવિત કરતા ૧૪-વર્ષો વીત્યા. ૧૫માં વર્ષ મધ્યે વતતા કોઇ દિવસે કામદેવની