SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ 2/5/45 261 પ્રકારની શયા અને આસનોમાં, શીતકાળમાં આવરણગુણવાળા, આંગારાથી શરીરને તપાવવું, ધૂપ, સ્નિગ્ધ પદાર્થ, કોમળ અને શીતળ, ગરમ અને હલ્કા, ઋતુ અનુરૂષ સુખદ સ્પર્શવાળા હોય, શરીરને સુખ અને મનને આનંદદાયી હોય એવા બધાં અશમાં તો આવા પ્રકારના અન્ય મનોજ્ઞ અને શોભન સ્પોમાં શ્રમણે આસક્ત ન થવું, અનુકd-મૃદ્ધ-સુ-વપરહિત વિઘાતક-qa-dલીન ચિત્ત ન થવું જોઈએ, તેમાં સંતુષ્ટ ન થવું, હર્ષિત ન થવું તેનું સ્મરણ કે ચિંતન કરવું ન જોઈએ. સિવાય સાનેન્દ્રિયથી અમનોજ્ઞ, પાપક સ્પર્શીને અને હેષ ન કરવો. તે સ્પર્શ કયા છે? વધ, બંધન, તાડન, અંકન, અધિક ભાર, અંગભંગ થાય કે કરાય, શરીરમાં સોય ઘુસાડાય, અંગની હીનતા થાય, લાબનો રસ, લવણ, તેલ, ઉકળતુ શીશ કે કુણવણ લોઢાથી શરીરને સીંચાય, કાષ્ઠના ખોળમાં નાંખે, દોરડાનું નીગડ બંધન બાંધે, હથકડી પહેરાવે, કુંભીમાં પકાવે, અનિથી બાળ, શેફ કોટન, લિંગછેદ, બાંધીને લટકાવવા, શૂળીએ ચડાવવા, હાથીના મે ક્યડાવા, હાથ-પગ-કાન-નાક-હોઠ-મસ્તકમાં છેદ કરવો, જીભ બહાર ખેંચી લેવી, અંડકોશ-ચા-હદય-દાંત-આંતને ખેંચી કાઢવા, ગાડામાં 3, લતા કે ચાબુકનો પ્રહાર કરવો, એડી, ઘૂંટણ કે પાષાણનો અંગ પર આઘાત થવો, યંત્રમાં પીલવા, અત્યંત ખુજલી થાળ, કરેંચ સ્પર્શ, અનિ સાઈ, વીંછીનો ડંખ, વાયુ-ધૂપ-ડાંસ-મચ્છરનો સાર થવો, કષ્ટજનક આસન, સ્વાધ્યાય ભૂમિમાં કર્કશ-ભારે-શી-ઉણ-સૂક્ષ આદિ અનેક પ્રકારના પાશમાં અને આવા બીજ અમનોજ્ઞ અર્થોમાં સાધુ રષ્ટ ન થાય, તેની હીલનાનિંદા-ગ્રહ-ખ્રિસના ન કરે. શુભ સ્પર્શવાળા દ્રવ્યોનું છેદન-ભેદન ન કરે, સ્વ-પરનું હનન ન કરે, સ્વ-પરમાં વૃક્ષ વૃત્તિ ઉત્પન્ન ન કરે આ રીતે સાનિન્દ્રિય સંવરની ભાવનાથી ભાવિત અંતરાત્મા, મનોજ્ઞઅમનોજ્ઞ, અનુકૂળ-પ્રતિકૂળ સ્પશની પ્રાપ્તિ થતાં રાગ-દ્વેષ વૃત્તિનું સંવરણ કરનાર સાધુ મન-વચન-કાયાથી ગુપ્ત થઈ, સંવૃદ્રિય થઈ ધમચિરણ કરે. આ રીતે આ પાંચમું સંવર દ્વાર-સમ્યફ પ્રકારે મન, વચન, કાયાથી પરિરક્ષિત પાંચ ભાવનાથી સંવૃત્ત કરાય તો સુરક્ષિત થાય છે. વૈયવિાનું અને વિવેકી સાધુ આ યોગ જીવન પર્યન્ત નિરંતર પાળે. આ અનાયવ, નિર્મળ, નિછિદ્ર, તેથી અપરિસાની, અસંકિલષ્ટ, શુદ્ધ અને સમસ્ત તીર્થરો વડે અનુજ્ઞlત છે. આ પ્રમાણે આ પાંચમું સંવર દ્વારા કાયા વડે સૃષ્ટ, પાલિત, નિરતિચાર, શુદ્ધ કરાયેલ, પાર પહોંચાડેલ, વચન દ્વારા કીર્તિત, અનુપાલિત, જ્ઞા વડે આરાધિત થાય છે. જ્ઞાત મુનિ ભગવતે આવું પ્રતિપાદિત કરેલ છે, યુક્તિ વડે સમાવેલ છે. આ પ્રસિદ્ધ, સિદ્ધ અને ભવથ સિદ્ધોનું ઉત્તમ શાસન-પ્રવચન કર્યું છે, 262 પ્રવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ સમ્યક્ પ્રકારે ઉપદિષ્ટ છે તેમ હું કહું છું. * વિવેચન-૪૫ - જે આ કહેવાનાર વિશેષણ ઉત્તમ સંવરવૃક્ષ - x - કેવું છે ? ભગવંત મહાવીરનું જે વચન-આજ્ઞા, તેનાથી જે વિરતિ-પરિગ્રહ નિવૃત્તિ, તે જ આ વૃક્ષનો વિસ્તાર છે. તેનું અનેક પ્રકારે સ્વરૂપ વિશેષ છે. તેમાં સંવપક્ષે બહુવિધ પ્રકારત્વ વિચિત્ર વિષય અપેક્ષાએ કે ક્ષયોપશમાદિ અપેક્ષાએ અને વૃક્ષ પહો મૂળ-કંદાદિ વિશેષ અપેક્ષાએ છે. સમ્યકત્વ, નિર્દોષ, મૂલ-કંદની નીચેનો ભાગ, ધૃતિ-ચિત સ્વાચ્ય રૂપ કંદછંદના અધોભાગ રૂપ, વિનય રૂ૫ વેદિકા-પડખાના પરિકરરૂ૫, લોક્ય ગત ત્રણ ભુવન વ્યાપક, તેથી જ વિસ્તીર્ણ જેની ખ્યાતિ છે, તે જ નિબિડ, સ્થળ, મહાન. સનિપજ્ઞ જેનો સ્કંધ છે, પાંચ મહાવ્રતો જ તેની વિસ્તૃત શાખા છે. ભાવનાઅનિત્યવાદિ વિચારણા, તેના વકલ છે. - x * ધર્મધ્યાનાદિ, શુભ યોગો, બોધ વિશેષ તે રૂપ અંકુરને ધારણ કરે છે. ઘણાં જે ઉતગુણો શુભફળ રૂપ તેના પુષ્પો છે, તેના વડે સમૃદ્ધિ પામેલ, શીલ-આલોના ફળની અપેક્ષ પ્રવૃત્તિ કે સમાધાન રૂપ સુગંધ જેમાં છે, અનાથવ-નવા કર્મનું ઉપાદાન ન કરવા રૂપ તેના ફળ છે, મોક્ષ એ જ તેનું બીજ , મેરુના શિખરે જે ચૂલિકા છે, તેની જેમ વરમોક્ષ-સર્વ કર્મક્ષય લક્ષણ જાણવા. મુક્તિ-નિલભતા, માર્ગ-પંથ, તેના શિખરરૂપ છે. તે કોણ છે ? સંવ-આશ્રવ નિરોધ રૂપ પ્રધાન વૃક્ષ તે સંવર પાદપ. પાંચ પ્રકારના સંવરના ઉક્ત સ્વરૂપવ હોવા છતાં આ અધ્યયનને અનુસરીને કહે છે - પાંચમું સંવર દ્વાર છે. તેને વિશેષથી કહે છે - ચરમ સંવર દ્વાર - પરિગ્રહ વિરમણમાં પરિગ્રહિત કરવું કલાતું નથી. શું ? તે કહે છે - ગામ, આકર, નગર ઈત્યાદિ, તેની વ્યાખ્યા પૂર્વવતું. કિંચિત-અનિર્દિષ્ટસ્વરૂપ. - X - અલપ-મૂલ્યથી અ૫ કે બહુ પ્રમાણથી સ્ટોક કે મહતું.ત્રસકાયરૂપ-શંખાદિ સચેતન કે અચેતન, એ રીતે સ્થાવરકાયરત્નાદિ, દ્રવ્યજાત-વસ્તુ સામાન્ય, મનથી તો ઠીક કાયાથી પણ સ્વીકારવું ન કહો. આ જ વાતને વિશેષથી કહે છે - હિરણ, સુવર્ણાદિ, દાસી-દાસાદિ, યાન-યુગ્યાદિ સ્વીકારવા ન કો. તેમાં યાનરથાદિ, યુગ્ય-વાહન મગ, ગોલક દેશ પ્રસિદ્ધ જંપાન વિશેષ, છક-તાપ નિવારવા, કંડિકા-કમંડલ, ઉપામહ, પેહુણ-મોરપીછી, વ્યંજન-વંશાદિમય, તાલવૃતક-વીંઝણો વિશેષ સ્વીકારવા ન કયે. તથા અયો-લોઢ, ગપુક-રાંગ, તામ-તાંબુ, સીસક-સીસુ, કાંસ્ય-ગપુકતામસંયોગ જ, રજત-રૂપું, જાતરૂપ-સુવર્ણ, મણી-ચંદ્ર કાંતાદિ, મુતાધારપુટશક્તિસંપુટ, શંખ-કંબુ, દંતમણિ-હાથી વગેરેના પ્રધાન દાંત, શૃંગ-વિષાણ, શૈલપાષાણ, શ્લેષ-શ્લેષ દ્રવ્ય, કાયવર-પ્રધાન કાય, ચેલ-વસ્ત્ર, ચર્મ-અજિન, પાનભાજન, મહાઈ-બહુમૂલ્ય, અધ્યાપાત-એકાગ્ર ચિતથી ગ્રહણ, લોભ-મૂછ, પરિયદ્દિઉંપરિવર્ધિત કે પરિપાલિત કરવું. કથતું નથી.
SR No.009006
Book TitleAgam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy