________________ 2/5/45 263 264 પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ ગુણવત-મૂલગુણાદિ સંપન્ન. - x * સર્વ ધાન્યો, મન આદિ ત્રણ ચોગથી, પરિગ્રહીત કરવું ન કશે. શા માટે ? ઔષધ-એકાંગ, ભૈષજ-દ્રવ્ય સંયોગરૂપ, ભોજન. સંયત-સાધુને. શું કારણ ? અપરિમિત જ્ઞાન-દર્શનધર, શીલ-સમાધાન, ગણ-મલગુણાદિ, વિનય-અભ્યથાન આદિ, તેની વૃદ્ધિને પામે છે. તીર્થંકરશાસન પ્રવર્તક વડે, * * * જિન-છા વીતરાગ તેઓમાં ઉત્તમ કેવલી, તેમના ઈન્દ્ર, તીર્થકર નામ કર્મોદયવર્તીત્વથી આ પુપ-ફળ-ધાન્ય રૂપ યોનિ-ઉત્પત્તિ સ્થાન, જગત-જંગમ રસ, દટ-ઉપલબ્ધ કેવળ જ્ઞાનથી. તે યોનિ દેવંસ કરવો ના કલો. ઔષધાદિ ઉપયોગમાં તેનો અવશ્ય સંભવ છે. આ કારણે પુષ્પ, ફળ, ધાન્ય, ભોજનાદિને વર્જવા જોઈએ. કોણે વર્જવા ? શ્રમણસિંહ-મુનિjડવ. ઓદનાદિની પણ સંનિધિ કરવી ન કહ્યું. તેમાં ઓદન-ભાત, કુભાષ - કંઈક બાફેલા મગ આદિ અથવા અડદ. ગંજ-ભોજ્ય વિશેષ, તર્પણ-સાયવો, મંધુ-બોર આદિ ચૂર્ણ, ભુજિય-ધાના, પલલતલનો લોટ, સૂપ-મગ આદિનો વિકાર, શકુલી-તલપાપડી, * પિંડ-ગોળનું ભિલુ, શિખરિણી-ગોળ મિશ્રિત દહીં, મોદક-લાડુ, પમ્ - ઘી, નવનીત-માખણ, મછંડિકા, ખાંડ વિશેષ, ખાધ-ખાજા, વ્યંજન-તક કે શાલનક, વિધિ-પ્રકાર. * * * પ્રણિત-પ્રાપ્ત, ઉપાશ્રય-વસતિ કે પરિગ્રહ, અરણ્ય-ચાટવીમાં કાતું નથી. શું ? તેની સંનિધિ-સંચય કQો. સુવિહિત - પરિગ્રહ વર્જિત, શોભનાનુષ્ઠાન-સાધુઓને. ઉદ્દિષ્ટ-પાખંડી આદિ ભિક્ષાર્થીને માટે, શ્રમણ-સાધુને ઉદ્દેશીને - x * તે ઓદ્દેશિક, કહ્યું છે - સાધુને ઉદ્દેશીને જે ભિક્ષા વિતરણ. સ્થાપિત-પ્રયોજન હોય ત્યારે ગૃહસ્થ પાસેથી યાયી શકાય, તે માટે રાખેલ. દુધ આદિની યાચના કરતા સાધુને માટે સ્થાપના. રચિતક-સાધુ આદિ અર્થે મોદક ચૂણદિને ફરી મોદક રૂપે બનાવવા. આ ઔશિકનો ભેદ છે. પર્યવ-અવસ્થાંતર જાd, કૂર આદિને દધિ આદિમાં મિશ્રિત કરી કરંબો આદિ બીજા પયયિને પામેલ. આ પણ શિકનો ભેદ છે. પ્રકીર્ણ-વિક્ષિપ્ત, વિચ્છર્દિત-પરિશાસિત. આ છર્દિત વડે રોષણા દોષ કહ્યો. પાઉકરણ-અંધકાર દૂર કરવા સાધુ માટે દીપ, મણી આદિ ઘારણ કરાય છે કે પ્રકાશ કરાય છે. - 4 - પામિસ્ય-ઉધાર લાવેલ - x - મીસક-મિશ્રજાd, સાધુ અને ગૃહસ્થ અર્થે સંસ્કારેલ, - X - કીયગડ-સાધુને દાન કરવા માટે ખરીદી કરેલ. * X - પ્રાકૃતપ્રાભૃતિક, સાધુ નિમિતે અગ્નિમાં ઇંધણ નાંખીને પ્રજવલિત કરીને અથવા ઇંધણ કાઢી અગ્નિ મંદ કરી અપાયેલ આહાર. - x * 'વા' શબ્દ પૂર્વ વાક્યની અપેક્ષાએ વિકલાર્થે છે. દાનાથ-દાનને માટે, પુણ્યાર્થ પ્રકૃત-સાધિત, તે પુન્ય પ્રકૃત. શ્રમણો પાંચ ભેદે છે - નિર્ગુન્ય, શક, તાપસ, ગેસ્ય અને આજીવક. વનીપક-તકુક, ભિખારી. કૃત-નિપાદિત - X - X * પચ્છાકમ-એશનાદિ દાન દીધા પછી ભાજન આદિને ધોવા તે પશાત્ કર્મ. પુકમ્મ-દાન આપતા પહેલાં હાથ આદિ ધોવા તે. નૈત્યિક-સદાવ્રત માફક જ્યાં સદૈવ સાધુને આહાર અપાતો હોય છે. મક્ષિત-પાણી આદિ વડે લિપ્ત * x * આ એપણા દોષ કહ્યો. અતિકિત-પેટ ભરવા માટે બગીશ કોળીયા આહાર કહ્યો છે, આ પ્રમાણથી વધારે તે અતિરિક્ત. આ માંડલી દોષ કહ્યો. મોહ-મૌખર્ય, પૂર્વસંસ્તવ કે પશ્ચાતુ સંતવાદિની સાથે ઘણી વાતો કરવાથી જે પ્રાપ્ત થાય છે. આ ઉત્પાદન દોષ કહ્યો. સયગ્રહ-પોતાના હાથે લેવાયેલ, આ પરિણત નામનો એષણા દોષ કહ્યો. દાયકની દાનમાં અપરિણતિ છે. આહડ-સ્વગામ આદિથી સાધુ માટે લાવેલ, * x * મષ્ટિઓવલિd-માટીના ગ્રહણના ઉપલક્ષણથી માટી, લાખ, છાણ આદિ વડે ઉપલિપ્ત હોય તેને ખોલીને આપવું - X - આડેધ-નોકર આદિ પાસેથી છીનવીને તેના સ્વામી આપે છે. * * * * * અનિકૃષ્ટ-ઘણાં લોકોની સાધારણ વસ્તુ હોય તેમાંનો કોઈ એક જ આપી દે - X - X -. આ દોષ પ્રાયઃ ઉદ્ગમ દોષ કહેવો. જે તિથિમાં - મદન તેરસ આદિમાં, યજ્ઞ-નાગ આદિ પૂજા, ઉત્સવશકોત્સવાદિ, ઉપાશ્રયની અંદર કે બહાર હોય, શ્રમણને માટે દાન દેવાને સ્થાપિત હોય, તે હિંસાલક્ષણ-સાવધ હોવાથી તેને પરિગૃહિત કરવું ન કો. તો કેવા પ્રકારનું કહે ? - X - X * જે અગિયાર પિંડપાત શુદ્ધ - આચારાંગના બીજા શ્રુતસ્કંધના પહેલા અધ્યયનમાં અગિયાર “પિંડપાત' નામક ઉદ્દેશ વડે વિશુદ્ધ-ઉક્ત દોષ વિમુક્ત છે તે. હનન-વિનાશ કરવો, પવન-૫કાવવું. આમાંથી કંઈ પણ જાતે કરે, બીજા પાસે કરાવે કે તેને અનુમોદે. - x * સુપરિશુદ્ધ-નિર્દોષ, દશ દોષથી મુક્ત, તે શંકિતાદિ એષણા દોષ. ઉદ્ગમઆધાકમદિ ૧૬-પ્રકારે. ઉત્પાદન-ધાની આદિ ૧૬-પ્રકારે. આ બંને એષણાગવેષણા નામે ઉદ્ગમોત્પાદઔષણા. તેના વડે શુદ્ધ. બપગત-ઓઘણી ચેતના પર્યાયિચી અચેતનવ પ્રાપ્ત યુત-જીવનાદિ ક્રિયાથી ભ્રષટ, થ્યાવિત-આયુક્ષયથી નષ્ટ થયેલ, ત્યક્ત દેહ-પરિત્યક્ત જીવસંસર્ગ સમુત્ય શક્તિ જનિત આહારદિ પરિણામ પ્રભવ ઉપચય, પ્રાસુક-નિર્જીવ. * * * * * * * ભિક્ષા પ્રવર્તન માટેના છ નિમિતો આ પ્રમાણે છે - વેદના, વૈયાવચ્ચ, ઇસમિતિ અર્થે, સંયમાર્ચે, પ્રાણ નિમિતે, ધર્મ-ચિંતાર્થે. છ કાય પરિરક્ષણાર્થે તે સ્પષ્ટ છે. હણિહાણ-પ્રતિદિન સૈદ્ય-ભિક્ષાદિ સમૂહથી. વર્તિતવ્ય-વૃત્તિ કરવી. ઔષધાદિની પણ સંનિધિ કરવી ન કલ્પે. કોને ન કશે ? તે કહે છે - સુવિહિત-અપાશ્વશ્ર્વદિ સાધુને. શું હોય ત્યારે ? તે કહે છે :- રોગ-જ્વરાદિ, આતંકકૃચ્છજીવિતકારી, તે રોગાતંક. તેમાં વિવિધ રીતે ઉત્પન્ન વાતની અધિકતાથી, વાયુ-લેમનો અતિરેક કોપ તથા પ્રકારે ઔષધાદિ વિષયક જે સંનિપાત-વાત આદિ કણનો સંયોગ. - x - આના વડે રોગાતંક નિદાન કર્યું. તથા ઉદય પ્રાપ્ત થાય ત્યારે : ઉજ્જવલ - થોડા પણ સુખ સહિત, બલ-મ્બળવાન, કટ ઉપક્રમણીય, વિપુલ-દીર્ધકાળ વેધ કે ત્રિતુલ. મન વગેરેને તુલામાં આરોપે છે, કષ્ટ અવસ્થાવાળા કરે છે તે મિતુલ. કર્કશ-કર્કશ દ્રવ્યની જેમ અનિષ્ટ, પ્રગાઢ-પ્રકા[વાળી, જે