________________
૨/૧/૩૨ થી ૩૫
૨૦૯ ખરીદેલ હોય, નવકોટિણી વિશુદ્ધ, દશ શેષોથી રહિત ઉગમ-ઉત્પાદન-એષણા શુદ્ધ, દેવાની વસ્તુમાં આગંતુક જીવ સ્વયં પૃથક થઈ ગયા હોય, સચિત્ત જીવો ચુત થયા હોય, અચિત્ત અને પ્રાસુક હોય [એવી ભિક્ષાની સાધુ ગવેષણા કરે.] - આસને બેસી કથા - ધર્મોપદેશ કરી આહાર ગ્રહણ ન કરે. ચિકિત્સા, મંત્ર, મૂલ, ભૈષજ્ય હેતુ ન હોય, લક્ષણ-ઉપાય-રવન જ્યોતિ નિમિત્ત, ચમત્કારને કારણે મળેલ ન હોય, દંભથી-રક્ષણથી-શિક્ષણ આપીને મેળવેલ ભિl ન . વંદન-સ્સન્માનપૂજન કે આ ત્રણે કરવા દ્વારા ભિાની ગવેષણા ન કરે. હીલનાનિંદા-ગઈ કે આ ત્રણે કરીને ભિક્ષાની ગવેષણા ન કરે ભયદેખાડી-તનાતાડના કરી કે આ ત્રણે પ્રકારે ભિક્ષાની ગવેષણા ન કરે. ગારવ-કુહણતાદરિદ્રતા કે આ ત્રણે દેડી ભિક્ષાની ગવેષણા ન કરે. મિત્રતા-પ્રાર્થના-રોવના કે આ ત્રણે દેખાડી ભિક્ષાની ગોષણા ન કરે.
પરંતુ તે સાધુ) અજ્ઞાત રૂપે, અગણિત-આદુષ્ટ-આદીન-વિમન-કરણઅવિષાદપણે, અપસ્મિતયોગી થઈ, “ચંતન-ઘડણ-કરણ-ચરિત-વિનયગુણ યોગ સંપયુકત થઈ સાધુ ભિષણામાં રત રહે.
આ પ્રવચન સર્વ જીવોની રક્ષા અને દયાને માટે ભગવતે સમ્યફ રીતે કહેલ છે, જે આત્માને હિતકર, પરલોકભાવિક, ભાવિમાં કલ્યાણ કરનારું, શુદ્ધ ન્યાયપૂર્ણ, કુટિલ, અનુત્તર, સર્વ દુઃખ-પાપનું ઉપશામક છે.
તેમાં પહેલાં વ્રતની આ પાંચ ભાવનાઓ પ્રાણાતિપાત વિરમણ વ્રતના રક્ષણાર્થે છે –
(૧) ઉમવા અને ચાલવામાં ગુણ યોગને જોડનારી, યુગપ્રમાણ ભૂમિ ઉપર પડતી દષ્ટિ વડે, નિરંતર કીટ-પતંગ-~સ-સ્થાવર જીવોની દયામાં તત્પર થઈ ફુલ-ફળ-છાલ-પ્રવાલ-કંદ-મૂળ-પાણી-માટી-બીજ-હરિતાદિને લઇને સમ્યક પ્રકારે ચાલવું જોઈએ. એ રીતે સર્વે પ્રાણીની હીલના, નિંદા, દહીં, હિંસા, છેદન, ભેદન વધ ન કરવો જોઈએ. જેથી તે જીવો કંઈપણ ભય કે દુ:ખ ન પામે. આ રીતે ઈયસિમિતિ યોગ વડે અંતરાત્મા ભાવિત થાય, શબલd-સંક્લેશથી રહિત, અld ચાસ્ત્રિ ભાવનાથી યુકત, સંયમશીલ અને અહિંસક સુસાધુ કહેવાય.
() બીજી-મન:સમિત. પાપમય, ધાર્મિક, દારુણ, નૃશંસ, વધ-બંધલેરાની બહુલતાયુક્ત, ભય-મરણ-ક્લેશથી સંક્ષિપ્ત, આવા પાપયુક્ત મન વડે કંઈપણ વિચારવું નહીં. આ રીતે મનસમિતિ યોગ વડે અંતરાત્મા ભાવિત થાય છે. તથા અશભલ, અસંકિલષ્ટ અાત ચાસ્ટિાભાવનાથી યુકત સંયમશીલ અને અહિંસક સુસાધુ કહેવાય.
(૩) ત્રીજી-વચનસમિતિ. પાપમય વાણીથી કંઈજ ન બોલવું. એ રીતે વનસમિતિ યોગથી ભાવિત અંતરાત્મા થાય છે. અશભલ, અસંકિલષ્ટ, અખંડ ચારિત્ર ભાવનાથી અહિંસક, સંયત સાધુ થાય છે.
(૪) ચોથી-આહાર એષણામાં શુદ્ધ, ઉંછ ગવેષણા કરવી. અજ્ઞાત, [15/14.
૨૧૦
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ અગ્રથિત, આદુષ્ટ, અદીન, અકરણ, વિષાદી, અપતિંતયોગી, યતન-ઘડણકરણ-ચરિત-વિનયગુણ યોગ સંપ્રયોગયુકત થઈને સાધુ ભિષણાયુક્ત સામુદાનિકપણે ઉછ ભિક્ષાયથિી ગ્રહણ કરી ગુરુજન પાસે આવી. ગમનાગમના અતિયા-પ્રતિક્રમણ પ્રતિક્રમીને, ગુરને આલોચના આપીને ગુરને ગૌચરી બતાવી, પછી ગુરુ દ્વારા કરાયેલ નિર્દેશ મુજબ નિરતિચાર અને અપમત્ત થઈ, ફરી પણ અનેષણાજનિત દોષની પુનઃ પ્રતિક્રમણા કરી, શાંત ભાવે, સુખપર્ક બેસીને મુહૂd માત્ર ધ્યાન-શુભયોગ-જ્ઞાન-સ્વાધ્યાયમાં મનને ગોપનીને, ધર્મયુક્ત મન કરી, ચિત્તશુન્યતા રહિત થઈ, સુખ-અવિગ્રહન્સમાધિત-શ્રદ્ધા સંવેગ નિર્જરાયુdપ્રવચન વત્સલભાવિત મનવાળો થઈને આસનેથી ઉઠી, હષ્ટ-તુષ્ટ થઈને યથારાનિક સાધુને આહારાર્થે નિમંત્રણ કરે, ગુરુજન વડે લાવેલ આહાર સાધુઓને ભાવથી વિતરીત કરીને આસને બેસે. પછી મસ્તક સહિત શરીરને તથા હથેળીને સારી રીતે પ્રમાર્જે પછી મૂછ-ગૃદ્ધિ-ગથિતત-ગહ-લોલુપતા આસકિતન્કલુપતા આદિથી રહિત થઈ, પરમાર્થ બુદ્ધિ ધાક સાધુ સુર-સુર કે ચબરાબ અવાજ કર્યા વિના, બહુ જલ્દી કે બહુ ધીમે નહીં તે રીતે, આહાર ભૂમિ પર ન પડે તે રીતે, મોટા અને પ્રકાશયુકત પત્રમાં, વતની અને આદર સહ સંયોજના-અંગાર-ધુમ દોષથી રહિત થઈ, ધુરીમાં તેલ દેવા કે શા ઉપર મલમ લગાડવાની જેમ કેવલ સંયમયાત્રા નિવહિ માટે અને સંયમભારને વહન કરવાને માટે, પ્રાણ ધારણ કરવા માટે સંયમથી સમિત થઈને સાથ આહાર કરે. આ પ્રમાણે આહાર સમિતિ યોગથી અંતરાત્મા ભાવિત થાય છે. અશિબલ-અસંક્લિષ્ટ-ld ચા»િ ભાવનાથી સાથે અહિંસક અને સંગત થાય.
પાંચમી-આદાન ભાંડ નિપસમિતિ. પીઠ, ફલક, શય્યા, સંથારો, વસ્ત્ર, પાત્ર, કંબલ, દંડ, રજોહરણ, ચોલપટ્ટો, મુહાની, પાદપીંછનકાદિ આવા સંયમને ઉપકાક ઉપકરણ સંયમની રક્ષા માટે તથા પવન, ધૂપ, ડાંસ, મચ્છર, શીત આદિથી શરીરની રક્ષાને માટે રાગદ્વેષ રહિત થઈ ધારણ-ગ્રહણ કરે સાધુઓ રોજ તેનું પડિલેહણ, પ્રસ્ફોટન, પ્રમાર્જના કરવામાં રાત-દિવસ સતત અપમત રહેવું તથા ભાજન, ભાંs, ઉપધિ અને અન્ય ઉપકરણો યતનાપૂર્વક લેવા કે મુકવા જોઈએ. આ પ્રમાણે આદાન-ભાંડ-નિક્ષેપણા-સમિતિ યોગથી અંતરાત્મા ભાવિત થાય છે તથા અણબલ-અસંકિલષ્ટ-અક્ષત ચાસ્ત્રિ ભાવનાથી સાધુ અહિંસક અને સંયત બને છે.
આ પ્રમાણે મન-વચન-કાયાથી સુરક્ષિત આ પાંચ ભાવના રૂપ ઉપાયો વડે આ અહિંસા સંવર દ્વારા મલિત થાય છે તેથી વૈર્યવાન અને પ્રતિમાનું પુણે સદા સમ્યફ પ્રકારે તેનું પાલન કરવું જોઈએ. આ અનાયવ છે, અકલુષ-અછિદ્રઅસંકિલષ્ટ છે, શુદ્ધ છે, સર્વ જિનેશ્વર વડે અનુજ્ઞાત છે. • • • આ પ્રમાણે પહેલું સંવર દ્વાર પતિ, પાલિત, શોધિત, તિરિત, કીર્તિત, આરાધિત, આજ્ઞા વડે અનુપાવિત થાય છે. એમ જ્ઞાનમુનિ ભગવંતે પ્રજ્ઞાપિત, પ્રરૂપિત કરેલ છે. આ