________________ ર/૪૩૯ થી 43 ર૬ લાયક-રાસ ગાનાસ, અથવા ભાંડ, આગાયક-શુભાશુભ કહેનારા, લંખ-વાંસડાના ખેલ કનાર, મંખ-શિખકલક હાથમાં લઈ ભિક્ષા માંગનાર. Hઈલ-લૂણ નામક વાધ વિશેષવાળા, તુંબવીણિકા-વીણાવાદક, તાલાચર-પેક્ષાકારી વિશેષ, આ બધાંની જે પ્રક્રિયા તથા અનેકવિધ મધુર સ્વરોનો વિનિ, ગીત ગાન, પન્ન આદિ શોભન સ્વર આદિ. આ સિવાયના આવા પ્રકાના તપ-સંયમાદિ ઘાકને હાચર્યને પાળનારે તેવા જે કામોત્પાદકને સંયત-બ્રાહ્મચારીએ જોવા-કહેવાસ્મરણ કરવા કલ્પતા નથી. હવે નિકઈ કહે છે - આ રીતે પૂર્વરત-પૂર્વકીડિત-વિરત સમિતિ યોગથી અંતરાત્મા ભાવિત થાય છે, ઈત્યાદિ. પાંચમી ભાવના-પ્રણિત ભોજન વર્જન. આહાશિનાદિ. તે પ્રણિત-ટપકતાં પ્તિબ્ધ બિંદુ યુક્ત હોય, તેને વર્ષે. સંયમી, તિવણ સાઘકયોગને સાધવામાં તત્પર, દૂધ-દહીં-ઘી-માખણતેલ-ગોળ-ખાંડ-મિસરીનો ત્યાગ કરનાર, એ પ્રમાણે કરીને આહાર વાપરનાર, શા માટે ? દર્પકાક આહાર ન વાપરે. દિવસમાં ઘણીવાર આહાર ન કરે, પ્રતિદિન શાક-દાળની પ્રયુરતાવાળું ભોજન ન કરે, વધારે પડતું ન ખાય. કહ્યું છે કે - જેમ વનમાં પ્રચુર ઇંધણવાળો અને પવન સહિતનો દવાનિ શાંત થતો નથી, તેમ ઈન્દ્રિયરૂપી અગ્નિ પ્રકામ ભોજી બ્રહ્મચારીને લેશમાત્ર હિતકર થતો નથી. તે પ્રકારે હિત-મિત આહારત્વાદિથી ખાવો જોઈએ. તે બ્રહ્મચારીની સંયમયાત્રા, તે જ યાત્રા માત્ર થાય છે. કહ્યું છે - જેમ ગાડાંના અક્ષમાં અગ્રંજન કરે કે ઘા ઉપર લેપ કરે, તેમ સંયમભારના વહન અર્થે સાધુઓએ આહાર કરવો જોઈએ. એ રીતે વિભ્રમ-ધાતુ ઉપચયથી મોહોદય મનથી ધર્મ પ્રત્યે અસ્થિરત્વ કે ચલિતતા થાય છે, હવે નિગમન કહે છે - આ રીતે પ્રણિતાહાર વિરતિ સમિતિયોગથી અંતરાત્મા ભાવિત થાય છે. આતમન, વિરતગ્રામધમાં, જિતેન્દ્રિય, બ્રહ્મચર્ય ગુપ્ત થાય છે. શેષ પૂર્વવત્. પ્રવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ @ સંવર-અધ્યયન-૫-“પરિગ્રહવિરતિ” છે - X - X - X - X x x x 0 ચોથા સંવર અધ્યયનની વ્યાખ્યા કરી. હવે સૂx નિર્દેશ કમ સંબંઘણી અથવા અનંતર “મૈયુનવિરમણ” કહ્યું, તે સર્વયા પરિગ્રહ વિરમણથી જ થાય છે. - x - તે સંબંધે પાંચમું અધ્યયન કહે છે. * સૂત્ર-૪૪ : હે જંબૂ જે ટાપસ્પ્રિહ સંવૃત્ત છે, આરંભ અને પરિગ્રહ થકી વિરત છે, કોમામાયા-લોભથી વિરત છે, તે જ શ્રમણ છે. એક-અસંયમ, બે-ત્રણ અને દ્વેષ, ત્રણ દંડ, કણ ગાd, vણ ગુક્તિ, ત્રણ વિરાધના, ચાર કષાય, ચાર ધ્યાન, ચાર સંજ્ઞા, ચાર વિકથા, પાંચ કિયા, પાંચ સમિતિ, પાંચ ઈન્દ્રિય, પાંચ મહbad, છ અવનિકાય, છ વેશ્યા, સાત ભય, આઠ મદ, નવ બહયગુતિ, દશ પ્રકારે શ્રમણધર્મ, અગિયાર ઉપાસક પ્રતિમા, બાર બિપતિમા, તેર કિયાનો, ચૌદ ભૂતગ્રામ, પંદર ધમધમી, સોળગાણા બોડક, સત્તર અસંયમ, અare અધ્યક્ષ, ઓગણીસ જ્ઞાત દયયન, વીશ અસમાધિ સ્થાન, એકવીશ શશભલ, ભાવીશ પરીષહ, તેવીશ સૂયગડ-અધ્યયન, ચોવીશ દેવ, પચીશ ભાવના, ઇવીશ ઉશનકાળ, સત્તાવીશ સાધુ ગુણ, કવીસ પ્રકલ્પ, ઓગollણ પાપકૃત, ગીશ મોહનીય, એકઝીશ સિદ્ધોના ગુણ, બગીશ યોગસંગ્રહ, ખીણ - સુરેન્દ્ર આદિ ઓગણત્રીશ, એક ઉત્તેરિકાની વૃદ્ધિની ડીશ ચાવ4 તેશ થાય, વિરતિ પ્રક્રિદિમાં અને અવિરતિમાં તથા આવા બીજા પણ ઘણાં સ્થાનોમાં જિન-પ્રશસ્ત, અવિતથ, શાશ્વત ભાવોમાં અવસ્થિત, શંકાકાંti ૬ર કરીને, નિદાન-ગારવ-લોભ રહિત થઈને, મૂઢતા રહિત થઈને, મન-વચન-કાયાથી ગુપ્ત થઈને [શ્રમણ ભગવંતના શાસનની હવા કરે. * વિવેચન-૪૪ - જંબૂ આમંત્રણ અર્થમાં છે. અપરિગ્રહ-ધમોંપકરણ સિવાયની પરિયાણ વસ્તુ-ધમપકરણ મૂછવર્જિત, સંવૃત ઈન્દ્રિય-કષાયના સંવર વડે, તે શ્રમણ થાય છે. 'ઘ' કારથી બ્રહારયદિ ગુણ યુક્ત. આ જ વાતને વિસ્તારથી કહે છે :આરંભ-પૃથ્વી આદિનું ઉપમર્દન, પરિગ્રહ બે પ્રકારે - બાહ્ય અને અત્યંતર, તેમાં બાહા ધર્મ-સાધનનું વર્જન અને ધર્મોપકરણ મૂછ વર્જન. આંતર પરિગ્રહ-મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ, દુષ્ટ યોગ રૂપ. કહ્યું છે - પરિગ્રહ, ધર્મસાધનને છોડીને, તેમાં મૂછ તે બાહ્ય અને મિથ્યાત્વાદિ તે અત્યંતર છે. તેથી તેનાથી વિરત-નિવૃત જે છે, તે શ્રમણ છે. વિરત-નિવૃત, ક્રોધ-માન-માયા-લોભથી નિવૃત્ત. મિથ્યાત્વ લક્ષણ પછી પરિગ્રહ વિરતત્વને વિસ્તારતા કહે છે. (તે આ રીતે # - અવિવક્ષિત ભેદવથી અવિરત લક્ષણ એક સ્વભાવવી અસંયમઅસંયતત્વ. બે જ : સગ દ્વેષ બંધન છે. આત્માને દંડરૂપ દંડ ત્રણ છે - મુનિ દીપરત્નસાગરે કરેલા સંવર-અધ્યયન-૪-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ