________________
૧/૧/૧
૧09
પાળીને કાળમાસે કાળ કરી ઉપર, ચંદ્રાદિ વિમાન, સૌધર્મ-ઈશાન, યાવત્ રણઅચુત કહ્યું, નવ વેયક વિમાન પરતટથી પણ ઉપર દૂર જઈને વિજય નામક અનુત્તર વિમાને દેવપણે ઉત્પન્ન થયો.
ત્યારે તે સ્થવિરોએ જાતિ અણગારને કાલગત જાણી પરિનિવણિ નિમિત્તે કાયોત્સર્ગ કરીને, પત્ર-વઅ ગ્રહણ કર્યા, તે જ પ્રમાણે નીચે ઉતર્યા યાવતુ આ તેમના ઉપકરણો.
ગૌતમસ્વામીએ પૂછ્યું - ભગવદ્ ! આપના શિષ્ય જાતિ અણગાર, પ્રકૃતિ ભદ્રક હતા તે કાળ કરીને કયા ગયા? કયા ઉપજ્યા ? હે ગૌતમ ! મારા શિષ્ય, સ્કંદમુનિની માફક કાળ કરીને ચંદ્રાદિ વિમાનોથી ઉંચે ચાવતું વિજયવિમાને દેવપણે ઉપજ્યા.
ભગવન! જાતિ દેવની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! ૩ર-સાગરોપમ. અંતે તે દેવલોકથી આયુ આદિ ક્ષયથી ક્યાં જશે ? ગૌતમ મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધિ પામશે. ••• હે જંબૂ! શ્રમણ ભગવંતે અનુત્તરો. પહેલા વર્ગના પહેલા અધ્યયનનો આ અર્થ કહ્યો.
8 વર્ગ-૧-અધ્યયન-૨ થી ૮ છે
૧૦૮
અનુત્તરોપપાતિકદશાંગસૂત્ર-સટીક અનુવાદ અર્થ કહ્યો છે, તો અનુત્તરોપાતિક દશાના બીજા વર્ગનો ભગવતે શો અર્થ કહ્યો છે? હૈ જંબુ - ૪ - બીજા વર્ગના ૧૩-અધ્યયનો ભગવતે કહ્યા છે.
તે આ - ]િ દીસિન, મહાસેન, લષ્ટદંત, ગૂઢાંત, શુદ્ધદંત, હલ્લ, ક્રમ, હમસેન, મહાતુમસેન, • : [૫] સીહ, સીહોન, મહાસીહસેન, પુણગ્રસેન. આ તેર અધ્યયનો કા છે.
• સૂત્ર-૬ :
“તે શ્રમણ ચાવવા સિદ્ધિ પ્રાપ્ત ભમહાવીરે અનુત્તરો બીજ વનિા ૧૩-આદધ્યયનો કહ્યા છે, તો બીજા વર્ગના પહેલા અધ્યયનનો ચાવત શો અર્થ કહ્યો છે ? હે જંબૂ તે કાળે, તે સમયે રાજગૃહનગર, ગુણllલચૈત્ય, શ્રેણિક રાજ, ધારિણીદેવી, સીંહનું સ્વપ્ન, જાલિકુમારની માફક જન્મ, બાલ્યાવસ્થામાં કળા શીખી. વિશેષ એ કે - તેનું નામ દીધસિનકુમાર રાખ્યું બાકી બધી વકતવતા કાલિકુમાર કહેવી યાવ4 અંત કરશે.
આ જ પ્રમાણે તેને કુમારોના અધ્યયનો કહેવા. બધાંમાં શ્રેણિક પિતા, ધારિણીમાતા અને તેરેનો ૧૬-વર્ષનો પયય કહેવો. અનુક્રમે બે વિજય વિમાને, બે વૈજયંત વિમાને, બે જયંત વિમાને, બે અપરાજિતું અને બાકીના મહામસેન આદિ પાંચ સવર્થિસિદ્ધ ઉત્પન્ન થયા.
હે જંબુ નિચે શ્રમણ ભમહાવીરે અનુત્તરોપપાતિકદશાના બીજા વર્ગનો આ અર્થ કહ્યો છે. બંને વર્ગમાં માસિકી સંખના જાણવી.
- વિવેચન-3 થી ૬ :વૃત્તિકાર મહર્ષિએ કોઈ વૃત્તિ રચેલ નથી.
-
X
-
X
-
X
-
X
-
• સૂત્ર-૨ :
એ જ પ્રમાણે બાકીના આઠે નિવે ?] અધ્યયનો કહેવા. વિશેષ આ - [દશ કુમારોમાં] સાત ધારિણીના પુત્રો હતા, વેહલ્લ-વેરાસ, ચલ્લણાના પુત્રો હતા, પહેલાં પાંચનો પર્યાય-૧૬ વર્ષ, પછીના ત્રણનો બાર વર્ષનો, છેલ્લા બેનો પાંચ વર્ષ છે. પહેલા પાંચની ઉત્પત્તિ અનુક્રમે વિજય, વૈજયંત, જયંત, અપરાજિત, સવથિસિદ્ધમાં, દીતિની સવર્થિ સિદ્ધમાં બાકીના ચારની ઉલટાકમથી જાણવી. બાકી બધું પહેલા અધ્યયન માફક કહેવું, રાજગૃહે શ્રેણિક રાજા અને નંદરાણીનો પુત્ર અભયકુમાર હતો, તેટલું વિશેષ. બાકી પૂર્વવત છે જેભૂ! ભગવતે પહેલા વગનો અર્થ આ પ્રમાણે કહેલો છે.
• વિવેચન-૧,૨ :બંને સુખમાં વૃત્તિકારે કોઈ વૃત્તિ રચી નથી.
મુનિ દીપરત્નસાગરે કરેલ વર્ગ-ર-નો અનુવાદ પૂર્ણ વૃત્તિ છે જ નહીં]
-x-x-x- -
વર્ગ-૩ ક
-
a
–
o
-
મુનિ દીપરત્નસાગરે કરેલા વર્ગ-૧-નો અનુવાદ પૂર્ણ વૃિત્તિ છે જ નહીં] છે વર્ગ-૨, અધ્યયન-૧ થી ૧૩ &
– X - X - X - X – • સૂત્ર-૩ થી ૫ :]િ ભંતે જે શ્રમણ ચાવત સિદ્ધિ પ્રાપ્ત ભ, મહાવીરે પહેલા વર્ગનો આ
• સૂત્ર-૭ થીe :
[l અંતે . જે શ્રમણ ભગવંત મહાવીરે અનુત્તરોપપાતિક દશાના બીજ વનો આ અર્થ કહ્યો, તો ત્રીજા વર્ગનો - x - શો અર્થ કહ્યો છે ? હે ભૂ! ભગવતે • x - ત્રીજા વર્ગના દશ અદયયનો કહ્યા છે - ૮િ) ધન્ય, સુનક્ષત્ર, ઋષિદાસ, પેલ્લક, રામપુત્ર, ચંદ્ર, પૃષ્ઠo - - [6] પેઢાલપુol-આણગાર, પોલિ, વેસલ્લ. આ દશ અધ્યયનો કા છે.