________________ 2/5/45 263 સાધવામાં એક દષ્ટિ હોય. * x - જેમ આકાશ નિરાલંબન હોય તેમ સાધુ ગામ-દેશ આદિના આલંબન સહિત છે. પક્ષીની જેમ સાધુ નિષ્પરિગ્રહી છે. બીજા માટે કરાયેલ વસતિમાં સર્ષની જેમ રહે. પ્રતિબંધ હિત, વાયુની જેમ સાધુ અપ્રતિકતવિહારી હોય - x - x - આ મ ભિક્ષપ્રતિમા પ્રતિપન્ન સાધુ અપેક્ષાએ જાણવું. આ સાધુ કેવા હોય? જિતેન્દ્રિય-જિતપરીષહ. વિઉ-વિદ્વાનું, ગીતાર્થ. વિશુદ્ધ-નિરતિચાર. - x - સંચયથી વિરત કેમકે દ્રવ્યોમાં વિરાગતા પામેલ છે. મુક્ત-ત્રણ ગૌરવના અભાવે લઘુ, જીવિત-મરણની વાંછારહિત. રાત્રિ પરિણામ વ્યવદ અભાવથી નિઃસંધાન, નિર્વાણ-નિરતિચાર, ધીર-બુદ્ધિમાનું. કાયાથી અક્ષોભિત, મનોરથ માગવી નહીં. અધ્યાત્મ-શુભ મન વડે ધ્યાનમાં પ્રયત્નશી યુક્ત. તિભ્રત-ઉપશાંત - X - ચાસ્ત્રિ ધર્મ પાળે. આ વ્રતના રક્ષણ માટે ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ કે - અપરિગ્રહ રૂપ વિરમણ. પાંચમાંની પહેલી ભાવના-શબ્દનિઃસ્પૃહત્વ. કાન વડે મનોજ્ઞ શબ્દોને સાંભળે છે. વરમુજ-મહામૃદંગ, પણવ-નાનો ઢોલ. દક્રટચામડા વડે ઢાંકેલ મુખ. વીણા વિપંથી આદિ વીણા વિશેષ. સુઘોષા-ઘંટા વિશેષ. નંદી-બાર વાધોનો નિર્દોષ. * x * સૂસર પરિવાદિની-વીણાવિશેષ, વંશ-વેણુ, તુણક-વાધવિશેષ, dબી-વીણા, તલહસ્તતાલ, તાલ-કંસિકા, તૂર્ય-વાધ, નિર્બોપન્નાદ ઈત્યાદિ તે સાંભળીને તથા જલ, મલ, મૌષ્ટિક * * * * * ઈત્યાદિનો કલકલ ધ્વની, ગાયકોના ગીતોનો સુવર તેને સાંભળીને શ્રમણોએ તે બધું સાંભળીને તેમાં આસકત થવું નહીં. કાંચી-કેડનું આભરણ, કલાપક-ડોકનું આભરણ, પાદજાલક-પગનું આભરણ, કિંકિણી-ક્ષદ્ર ઘંટિકા, રત્નસંબંધી બૃહદ્ જંઘાની જાળ, ક્ષદ્રિકા-આભરણ વિશેષ, નૂપુર-પગનું આભરણ - 4 - કનક નિગડના જાલક-આભરણ વિશેષ, આ આભુષણોના જે શબ્દો. તે કેવા છે? લીલા કરતા કુટિલ ગમન - x " તથા તરણીજનનું હાસ્ય, વાણી, માધુર્ય વિશિષ્ટ ધ્વનિ, સ્વરધોલના, મધુર સ્વર, સ્તુતિવચન, મધુરજન ભાષિત, એ બધું સાંભળીને, તેમાં તથા બીજા આવા પ્રકારના મનોજ્ઞ ભદ્રક શબ્દોમાં શ્રમણોએ આસક્ત થવું ન જોઈએ. - રક્તવ્ય-રાગકાર્ય, બદ્ધિતવ્ય-પપ્તની આકાંક્ષા, ન કરવી. મોહિતવ્યતેના વિપાકની વિચારણામાં મૂઢપણે ભાવિત ન થવું - તેને માટે પોતાનો કે પરનો વિનાશ ન કરવો. આપત્તિમાં લોભ ન કરવો, પ્રાપ્તિમાં સંતોષ ધારણ ન કરવો, પ્રાપ્તિમાં વિમયથી હાસ્ય ન ધરવું, મૃત-સ્મરણ ન કરવું, મતિ-તવિષયક જ્ઞાન. તેમાં શબ્દો ન કરવા. - x - કાન વડે અમનોજ્ઞ-પાપક શબ્દો સાંભળીને શું ન કર્યું તે કહે છે :- આકોશ-તું મરીશ, કઠોર વચન - હે મુંડ ! ઈત્યાદિ. ખ્રિસન-નિંદા વચન, આ શીલરહિત છે ઈત્યાદિ. અપમાન-પૂજા વચન, તું-તું કર્યું. તર્જન-ભયજનક વચન, તિભર્સન-મારી સામેથી જતો રહે આદિ. દીપ્તવયનકોપયુકત વયન, ગાસન-ફિટકારાદિ વચન. ઉકૂજિત-અવ્યક્ત મહાધ્વનિ, રદિતઆંસુ પાડતા બોલે, રટિત-રાડો પાડવી, કંદિત-આકંદ, નિધૃષ્ટ-નિર્દોષ રૂ૫, સિત 268 પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ શ્કરાદિના શદિતવત્ કરણતાવાળા. વિલપિત-આd સ્વર રૂ૫. તે સાંભળીને. આક્રોશ આદિ જેવા બીજ આવા અમનોજ્ઞ-પાપક શબ્દો સાંભળીને સાધુ રોષ, અવજ્ઞા, નિંદાદિ ન કરે. તેમાં હીલિત-અવજ્ઞા, ખ્રિસિત-લોકસમક્ષ નિંદા, છેતવ્યઅમનોજ્ઞ હેતુ દ્રવ્યનો છેદ, ભૂતવ્ય-ભેદ કરવો, વહ-વધ. પલા ભાવનાનો નિકર્ષ-ઉક્ત નીતિથી શ્રોમેન્દ્રિયનો વિરોધ કરવો અન્યથા અનર્થ થાય એવી ભાવના-પયલિોચનાથી અંતરાત્મા વાસિત થાય છે. મનોજ્ઞઅમનોજ્ઞત્વથી જે શુભાશુભ શબ્દો તેમાં ક્રમશઃ રાગ-દ્વેષ વિષયમાં સંવૃત આત્મા જેનો છે તે. નિર્વાણ સાધન પર, મન વચન કાય ગુપ્ત, સંવરવાળો, નિરુદ્ધ ઈન્દ્રિય થઈને ચાઅિધર્મનું પાલન કરે. બીજી ભાવના - ચક્ષુરિન્દ્રિય સંવર:- ચક્ષુ ઈન્દ્રિય વડે નયુગ્મ આદિ મનોજ્ઞભદ્રક - x - રૂપો જોઈને કેવા ? કાઠ-ક્લકાદિ, પુસ્ત-વસ્ત્ર, લેયકૃતિકાવિશેષ કર્મ, શૈલ-પાષાણ, હાથી આદિના દંતનું કર્મ, પંચવર્ણયુક્ત રૂપનિર્માણ ક્રિયા, અનેક સંસ્થાત સંસ્થિત ગ્રંથિમ-પ્રયતથી નિષ્પન્ન માળાવત, વેષ્ટિમ-વેસ્ટનથી નિવૃત્ત-કૂલના દડા માફક, પૂરિમ-પૂરણ વડે નિવૃત, ફૂલ વડે પૂરિત પિંજરવતું. સંઘાતિમ-સંઘાત વડે નિષ્પક્ષ માળા-સારા પુષ્પોથી બનાવેલ. નયન અને મનને સુખકારી તથા વનખંડ, પર્વત ઈત્યાદિ તેમાં શુદ્ધિકા-જળાશય, પુકરણી-વર્તુળ વાવ, વાપી-ચતુકોણ વાવ, દીધિંકા-ઋજુસારણી, ગુંજાલિકા-વકસારણી * x * x * બિલપંક્તિ-ધાતુની ખાણમાં થયેલ, ખાઈય-ખાત વલય, સર-સ્વાભાવિક જળાશય, વપિણ-શ્કેદાર; તેને જોઈને. તે કેવા છે ? કુલ-વિકસિત નીલોત્પલાદિ, પા-સામાન્ય કમળ તેનાથી મંડિત, અભિરામ, અનેક પક્ષી સમૂહના સંચારયુકત, વિવિધ ભવન-ગૃહ, ચૈત્ય-પ્રતિમા, સભાબહુજનોને બેસવાનું સ્થાન પ્રાપા-જલદાન સ્થાન, વસવ-પરિવ્રાજક વસતિ, શયનશય્યા, આસન-સિંહાસનાદિ, શિબિકા-જંપાન વિશેષ, પડખે વેદિકા અને ઉપર કૂટ આકૃતિ, શકટ-ગાડી, ચાન-ગંત્રી વિશેષ, યુગ્ય-વાહન, સ્પંદન-સ્થ, નરનારીગણ, તે કેવો છે ? - સૌમ્ય-રૌદ્ર, પ્રતિરૂપ-જોતા જોતા પ્રતિબિંબ પાડતો, દર્શનીય-મનોજ્ઞ, અલંકાર વડે વિભૂષિત, પૂર્વકૃત તપના પ્રભાવથી લોક દ્વારા આદેયવ યુક્ત, નટ-નર્તક-જલ * x - ઈત્યાદિ. જ્યાં ક્રિયા કરે છે તેવા, ઘણાં શોભન કર્મ, તેને જોઈને. આવા અન્ય પણ મનોજ્ઞ ભદ્રક રૂપ જોઈને શ્રમણ તેમાં આસક્તિ ન કરે ઈત્યાદિ છ પદો પૂર્વવત. તે - તે રૂપોનું સ્મરણ અને ચિંતન ન કરે. વળી ચક્ષુરિન્દ્રિય વડે અમનોજ્ઞ પાપક રૂપ જોઈને, તે કયા ? ગંડી - વાત આદિ જન્ય ચાર પ્રકારના ગંડ જેને છે તે ગંડમાલાવાળા, કુષ્ઠ-૧૮ ભેદે છે. તેમાં સાત મહાકુષ્ઠાની છે, તે આ - અરણ, ઉદુંબર, રિફ્યુજિહ, કરકપાલ, કાકી, પોંડરીક, દ, કુહ. સર્વે ધાતુમાં પ્રવેશેલ હોવાથી તે અસાધ્ય છે માટે મહાકુષ્ઠ કહ્યા અને ૧૧-ક્ષુદ્ર કુષ્ઠ છે. તે આ - ચૂળમારુક્ક, મહાકુષ્ઠ, કકુષ્ઠ,