________________
૮//૫૬
- ૧૦૩.
8 વર્ગ-૮, અધ્યયન-“વીકૃષ્ણા” છે
— x x x x - • સૂત્ર-પ૬
એ પ્રમાણે વીરકૃષ્ણા પણ જાણવી. વિશેષ • મહાસર્વતોભદ્રા તપ સ્વીકારી વિચારે છે. તે - (૧) ઉપવાસ કરે છે, કરીને સર્વકામગુણિત પારણું કરે છે, એ રીતે - બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ઉપવાસ કરી, પછી સર્વ કામ () પછી ચાર-પાંચ-છ-સાત એક-બેત્રણ ઉપવાસ, પછી સર્વકામe (3) પછી સાત એક-બે-wણ-ચાર-પાંચ-છ ઉપવાસ, સર્વકામ (૪) પછી ત્રણ-ચાર પાંચછ-સાત-એક-બે ઉપવાસ, સર્વકામ (૫) પછી છ-સાત-એક-બે-ત્રણ-ચાર-પાંચ ઉપવાસ, સર્વકામe (૬) પછી બે-ત્રણ-ચારપાંચ-છ-સાતક ઉપવાસ સકામ () પછી પાંચ-છ-સાત-એક-બે-ત્રણ-ચાર ઉપવા, દરેકને અંતે સર્વકામગુણિત ધારણ કરે છે. એક એક લતામાં આઠ માસ, પાંચ દિવસ થાય છે. ચારે લતામાં બે વર્ષ આઠમાં અને વીણ દિવસ લાગે છે. બાકી પૂર્વવત્ યાવત્ સિદ્ધ થયા.
વિવેચન-પ૬ :
જETYર્વતોભદ્ર એકથી સાત ઉપવાસ આવે. પહેલી પંક્તિમાં એકથી સાત અંક, મધ્યનો અંક બીજી પંક્તિમાં પહેલો લખવો, પછી શેપ સાંકો લખવા, અહીં એક પરિપાટીમાં તપના ૧૯૬ દિન, પારણાના ૪૯ દિન થાય.
8) વર્ગ-૮, અધ્યયન-૮-“રામકૃષ્ણા” છે
— x — x — x x - • સૂત્ર-પ9 -
એ પ્રમાણે રામકૃw w wwવી. વિરોષ આ • મહોત્તર પ્રતિમા સ્વીકારી વિચરે છે. તે આ – (૧) પાંચ ઉપવાસ કરી સર્વકામ ગુણિત પારણું કરે છે, પછી છ-સાત-આઠ-નવ ઉપવાસ, સકામe () પછી સાત-આઠ-નવ-પાંચ-છ ઉપવાસ, સકિમe ) પછી q-wાંચ-છ-સાત-આઠ ઉપવાસ, કામe (1) પછી છસ્સાત-આઠ-નવ-પાંચ ઉપવાસ, સર્વકામe (૫) પછી આઠ-નવ-પાંચ-ચ્છસાત ઉપવાસ પ્રત્યેકમાં સર્વકામગુણિત પારણું કરે. એક પરિપાટી માસ, વીસ દિવસમાં ચારેમાં બે વર્ષ બે માસ, ૨૦-દિન બાકી કાલી મુજબ જાણવું.
• વિવેચન-પ૭ :
જોતા તમારું પહેલી પંકિરતમાં પાંચથી નવ ઉપવાસ, પછી મધ્યનો અંક બીજી પંક્તિમાં આરંભે સ્થાપી. શેષ અંકો કમશઃ નોંધવા. આ રીતે પાંય પંક્તિ કરવી. એક પરિપાટીના તપ દિન-૧૫, પારણાદિન-૫.
બીજી વાંચનામાં આ ત્રણ પ્રતિમાના લક્ષણો આ પ્રમાણે છે - લઘુ અને મહા સર્વતોભદ્રામાં પલ્લા ઉપવાસ, ભદ્રોતસમાં પહેલા પાંચ ઉપવાસ કરવા. પછી ક્રમશ: પાંચ-સાતસ્તવ એ ત્રણે પ્રતિમાના છેલ્લા તપો છે. શેષ તપો અનુકમે સ્થાપવા. હવે બીજી વગેરે પંક્તિ ચતાર્યે કહે છે - પહેલી પંક્તિનો ત્રીજો અંક, બીજી પંક્તિમાં
૧૦૪
અંતકૃદશાંગસૂત્ર-સટીક અનુવાદ પહેલો સ્થાપવો, તે લઘુ સર્વતોભદ્રામાં ત્રણ છે, ભદ્રોવરમાં સાત છે. પછી ક્રમશઃ આગળ-આગળના અંકો મૂકવા, તે એક લઘુ સર્વતો ભદ્રામાં ચાર પછી પાંચનો છે, ભદ્વોતરામાં આઠ પછી તવનો છે, છેલ્લા એક પછી, ખાલી રહેલ ખાના પહેલાના અંકોથી પૂસ્વા. * * * * * ઈત્યાદિ ભાવાર્થ, સૂત્રના અર્થ મુજબ સમજી લેવો.
મહા સર્વતોભદ્રામાં બીજી પંક્તિ કસ્વા માટે, પહેલી પંક્તિનો ચોરો અંક, આદિમાં મૂકવો, પછી અનુકમે બીજા અંકો મૂકવા. * * * * *
વર્ગ-૮, અધ્યયન-“પિતૃસેનકૃણા” છે
- x - = = x - = = = = x - • સૂત્ર-૫૮ -
એ પ્રમાણે પિતૃસેનકૃણા પણ રણવી. વિરોષ આ • મુકતાવલી તપ સ્વીકારીને વિચારે છે. તે આ -(૧) પહેલાં એક ઉપવાસ કરીને સર્વ કામગણિત પારણ કરે છે, પછી બે ઉપવાસ, સર્વકામe () પછી બે-xણ ઉપવાસ, ૩) પછી બે-ચાર ઉપવાસ, (૪) પછી બે-પાંચ ઉપવાસ, (૫) પછી બે-સાત ઉપવાસ, એ રીતે વધતાં-વધતાં છેલ્લે બે ઉપવાસ, સર્વકામ ગુણિત પારણું અને ૧૬-ઉપવાસ પછી સર્વકામ ગુણિત પારણું કરે છે.
આજ ક્રમમાં ઘટતાં ઘટતાં છેલ્લે (યાવ4) એક ઉપવાસ કરે, કરીને સર્વકામગુણિત પાર કરે છે. એક પરિપાટીનો કાળ ૧૧-માસ, ૧૫-દિવસનો થાય, ચારેમાં 3-વર્ષ, ૧૦-માસ, બાકી પૂર્વવત્ યાવત્ સિદ્ધ થઈ.
• વિવેચન-૫૮ :
અવતાવતી - સરળ છે. વિશેષ આ - ઉપવાસ, પછી છથી સોળ ઉપવાસ સુધી. આંતરામાં એક-એક ઉપવાસ. પછી ૧૫ ઉપવાસથી છ સુધી ઘટતા જવું, આંતરામાં એક ઉપવાસ, છેલ્લે એક ઉપવાસ કરે. ઉપવાસના કુલ દિવસો-૨૮૪, પારણા દિન-૫૯, કુલ-૩૪૩ એટલે ૧૧-માસ અને ૧૩-દિન થશે. વૃત્તિકાર લખે છે) સૂત્રમાં ૧૫-દિત કેમ છે, તે ન જણાયું.
છે વર્ગ-૮, અધ્યયન-૧૦-“મહાસેનકૃષ્ણા” છે . - x x
x x x — • સૂરણ-૫૯,૬૦ -
પિ૯) એ પ્રમાણે મહાસેનકૃણા પણ રણવી. વિશેષ આ : વર્ધમાન આયંબિલ તપ કરતા વિચરે છે, તે આ - એક આયંબિલ, પછી ઉપવાસ કરે પછી બે આયંબિલ કરીને ઉપવાસ કરે * * * એ રીતે એક-એક આયંબિલ વધતાં-qધાં છેલ્લે ૧૦૦આયવિ કરીને એક ઉપવાસ કરે ત્યારે આ મહાસેન કૃષ્ણા આ તપને ૧૪-gષ, 3-માસ, ર૦-અહોરx વડે યથાસૂમ ચાવતું સમ્યફ કાયાથી યાવતું આરાધીને આર્ય વંદના પાસે આવ્યા, વંદનનમન કરીને પw ઉપવાય વડે ચાવતુ ભાવિત કરdી વિચરે છે. ત્યારપછી મહાસેનકૃણા અય, તે ઉદાર તપથી યાવતુ અતિ શોભતી રહી. પછી તે