________________
12
તેમણે આ શ્ર'ને સુશેભિત કરવામાં તથા જલદી બહાર પાડવામાં ખૂબ જહેમત લીધી છે.
યાદ રહે કે આ પુસ્તકના બીજો ભાગ પણ તરતમાં જ પ્રગટ થવાના છે. તેમાં આ ગ્રંથમાં ન સમાઈ શકેલી ઘણીય મહત્ત્વની બાબતેા આવશે. તેઓશ્રીના જીવનના સસ્મરણીય પ્રસંગો, અદ્વિતીય પત્રધારા, પ્રેરક વ્યાખ્યાના, અભિનંદન પત્રા, શિષ્યવગ તે સુપરિચિત રાજામહારાજાએને પરિચય અપાશે.
આશા છે કે યથામતિ રચાયેલું આ ચરિત્ર યુગવીરના જીવનના આદર્શોને મૂર્તિમંત કરશે, અને તેઓશ્રીને વિશાળ ભક્તસમુદાય સવિશેષ સમાજસેવા સાધવા કટિબદ્ધ બનશે.
કારતકી પૂર્ણિમા પાલીતાણા
ફુલચંદ હિરચંદ દોશી
મહુવાકર
~~