Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
[3]સૂત્રઃપૃથ- સૂત્ર સ્પષ્ટ છે.
[] [4]સૂત્રસારઃ-પુદ્ગલ રૂપી [અર્થાત્ મૂર્ત ] છે. ] [5]શબ્દશાનઃરૂપિળ: રૂપી, મૂર્ત
પુવાન:-પુદ્ગલો
[] [6]અનુવૃત્તિઃ- સૂત્રમાં સ્પષ્ટ અનુવૃત્તિ કોઇ નથી પણ સૂત્રઃ૩નો અપવાદ હોઇ પરોક્ષ રીતે સૂત્રઃ૩ જોડાયેલ છે.
[7]અભિનવટીકાઃ- પૂર્વ સૂત્રમાં સામાન્યથી પાંચે દ્રવ્યો ના અરૂપી પણાને જણાવ્યું પરંતુ એપાંચ દ્રવ્યોમાં પુદ્ગલ દ્રવ્યનો અપવાદ જણાવવાને માટે આ સૂત્રની રચના કરવામાં આવી છે, કેમ કે પુદ્ગલ એ રૂપી [અમૂર્ત દ્રવ્ય છે.
જૈ પુદ્માઃ- પુદ્ગલો પૂર્ણાત્ શરુનાવ્યું પુત્બા:
– પ્રતિ સમય પૂરણ [એટલે મળવું-એકઠા થવું] અને ગલન [વિખરાવું-છૂટા પડવું] સ્વભાવ વાળો પદાર્થ તે પુદ્ગલ
જે સ્કંધ છે તેમાં પ્રતિ સમય નવા પરમાણુઓ આવવાથી પૂરણ ધર્મવાળો,અને પ્રતિ સમય પૂર્વબદ્ધ પરમાણુ ઓના વિખરાવાથી ાન ધર્મવાળો છે.કદાચ કોઇ સ્કંધમાં અમુક કાળ સુધી તેમ નથાય તોપણ પ્રતિસમય વિવક્ષિતવર્ણ-ગંધ-રસ-સ્પર્શમાંના કોઇભેદમાંથી એક ભેદે નવા પુદ્ગલનું પુરાવું અને પૂર્વ ભેદનું વિખરાવું તો અવશ્ય હોય જ છે માટે તે પુદ્ગલ કહેવાય છે. — પુર્વીજી શબ્દમાં પુર્ અને "રુ બે શબ્દો જોડાયેલા છે
– પુર્ એટલે ભેગાથવું-મળી જવું
— હ્ર એટલે છૂટાપડી જવું-વિખરાવું
રૂપિળ: :- રૂપી - રૂપ એટલે મૂર્તિ -પૂર્વસૂત્રઃ૩ માં કહ્યું છે છતાં આ શબ્દને સમજવા માટે
અહીં વ્યવસ્થિત અર્થ જણાવેલ છે.
—પી એટલે સ્પર્શ,રસ,ગંધ,વર્ણ યુકત તત્વ. એ રીતે અગ્રિમ સૂત્ર :૨૩ સ્પર્શસાન્ધવર્ણવન્ત: પુારા: માં પુદ્ગલ શબ્દની વ્યાખ્યા કરી છે. તેનું કારણ એ છે કે અહીં રૂપિળ: શબ્દ થી ફકત રૂપવાળા એટલે કે માત્ર વર્ણનું કથન નથી પણ તેના સહવર્તી એવા રસ, [ન્ય અને સ્પર્શ નો પણ તેમાં સમાવેશ થઇ જ જાય છે.
– ભાષ્યાધારે જો અર્થ કરીએ તો ઃ- રુપમ્ પામ્ અસ્તિ છુ વા બસ્તી રૂતિ રૂપિળ: આ રીતે અહીં બે વ્યાખ્યાઓ રૂપી શબ્દની કરી છે.
(૧) રુપમ્ પ્લાન્ અસ્તિ તિ રૂપિળ: (ષષ્ઠી બહુવચન) —હારિભદ્રીય ટીકામાં શબ્દાર્થ આ રીતે આપેલ છેઃરૂપમ્-એટલે મૂર્તિ:
एषाम् खेटले पुद्गलानां परमाणु-आदिनाम् अस्ति भेटले. विद्यते
પુદ્ગલ પરમાણું ઓનો જે આકાર છે. તેને રૂપી કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org