Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય: ૫ સૂત્ર ૩૮
૧૫૭ –લોકાકાશના અવગાહમાં પણ ધર્માદિ ચાર દ્રવ્યોને જ જણાવેલ છે. –વળી નીવ રૂપે પણ કાળનો અલગ ઉલ્લેખ કયાંય કર્યો નથી.
–આગમમાં જોખ્યમંતે ! ગતિ તુવૃંડુ ? મમ વીવા વેવ નીવા વેવ જીવ અને અજીવ એજ કાળ છે. એમ કહીને કાળની સ્વતંત્ર ગણના છોડી દીધાનો પાઠ પણ છે.
-બીજી તરફ કાળને દ્રવ્ય ગણતા આચાર્યો પરત્વે તેઓએ કોઈ વિરોધી મત પણ પ્રગટ કર્યો નથી.
- કેટલાંક આમ માને છે એમ કહીને તેઓના મત રજૂ કરેલ છે
-આ રીતે બીજાનો મત ટાંકવાનું કાર્યસમગ્ર તત્વાર્થસૂત્રમાં સૂત્ર રૂપે આ એકજ સ્થાને જોવામાં આવેલ છે. કેમકે ગામ સૂત્રો માં કાળનોદ્રવ્ય રૂપે ઉલ્લેખ કરતો પાઠ પણ છે. ઋતિ णं भंते दव्वा पण्णत्ता ? गोयमा छ दव्वा पण्णत्ता, तं जहा-धम्मस्थिकाए, अधम्मत्थिकाए, आगसत्थिकाए, जीवत्थिकाए, अद्धासमए
–નવતત્વ પ્રકરણોમાં પણ અજીવ ના ભેદ દર્શાવતા ગાથા ૮ ધમાધમ્મા I..
વફા માં કાળનો અજીવ રૂપે ઉલ્લેખ થયો છે. તેઓના પોતાના રચેલા નવતત્વ પ્રકરણ ગાથા ૨૨માં પણ ગોવાનીવા દ્રવ્યમતિ પવિયંમત એવો ઉલ્લેખ છે.
અર્થાત્ તત્વાર્થ સૂત્રમાં સૂત્રકારને “કાળ” દ્રવ્ય રૂપે ઈષ્ટ નથી અને છતાં કેટલાંક આચાર્યોને ઈષ્ટ છે તે પરત્વે વિરોધ પણ નથી.
જ વિશેષઃ- કોઈક આચાર્ય કાળને દ્રવ્ય રૂપે માને છે એવા કથન થી સૂત્રકાર મહર્ષિ આપણને જણાવે છે કે કાળ એ સર્વસંમત સ્વતંત્ર દ્રવ્ય રૂપે અસ્તિત્વ ધરાવતું દ્રવ્ય નથી.
–રરૂત્ય શબ્દ થી કાળનું અનિયમિત પણ સ્પષ્ટ કર્યું છે. અર્થાત્ ધર્માદિપાંચદ્રવ્યોની માફક તે નિયમિત નથી. આ વાતની પુષ્ટિ કાળના ક્ષેત્ર પ્રમાણથી પણ પ્રાપ્ત થાય છે. કેમકે ક્ષેત્ર થી વ્યવહાર કાળને અઢી દ્વીપ પ્રમાણ અર્થાત મનુષ્ય લોકવર્તી રૂપે પણ જણાવાયો છે. જયારે ધર્માદિ પાંચે દ્રવ્યો ક્ષેત્રથી સમગ્રલોક પ્રમાણ કહેવાયા છે.
-૩ કાળ જેવી કોઈક વસ્તુ છે તેનો તો અસ્વીકાર થઈ જ ન શકે કેમ કે જગતની સત્તા, જગતમાં થતા ફેરફાર, ક્રમથી કાર્યની પૂર્ણતાનાના મોટાનો વ્યવહાર વગેરે કાળ વિના ઘટીન શકે.
– વળી શાસ્ત્રોમાં અનાદ્રિ અનંત, સદ્ધિ સાંત, અનાદ્રિ સાંત, સાદ્રિ અનંત એ રીતે જે કથનો છે તે પણ કાળને આશ્રીને છે
-કાળ લોકપ્રકાશમાં પણ કાળના દ્રવ્યપણા વિશે બંને પ્રકારની વિસ્તૃત દલીલો છે માટે - કાળ જેવું કોઈક તત્વ છે તે વાત સુનિશ્ચિત છે માત્ર તે દ્રવ્યરૂપ છે કે ગુણ પર્યાય રૂપ? એ વિશે જ મતભેદ છે.
[જો કેતત્વાર્થસૂત્રમાં તો કાળને સ્વતંત્રદ્રવ્ય નથી જગમ્યુ તે વાત સુનિશ્ચિત છે] બાકી કાળના વર્તનાદિ ઉપકાર તો સૂત્રકારે પણ કહ્યા જ છે.
0 [B]સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ- છવિદે ત્રે પણ તે નહીં ધમ્મથિઅધMથિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org