Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૫૫
અધ્યાય: ૫ સૂત્રઃ ૩૮
लक्खणं पज्जवाणं तु उभओअस्सिया भवे * उत. अ.२८-गा. ६ # તત્વાર્થ સંદર્ભઃ(૧) દ્રવ્યના : ૫:૪૦ (૨)તાવ: પરિણામ: ૫:૪૨ (૩) વ્યિયૌવ્ય યુક્ત સત્ :૨૬ # અન્ય ગ્રન્થ સંદર્ભ- દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ U [9]પદ્ય
પદ્ય-સૂત્ર ૩૭-૩૮-૩૯નું સંયુકત (૧) ગુણ અને પર્યાય વાળું દ્રવ્ય જિનવર કહે સદા
કાળને કોઈ દ્રવ્ય કહે છે અનંત સમયી સર્વદા (૨) સુત્ર ૩૭ થી ૪૦નું સંયુકત પદ્યઃ
પર્યાયો ગુણથી જ દ્રવ્ય બનતું, દ્રવ્યશ્રયી છે ગુણો પોતે નિર્ગુણ તોય દ્રવ્ય મહીં તે નિત્યે વસેલા ગુણો કો આચાર્ય કહે અનંત સમયો પર્યાય છે કાળના
તેથી દ્રવ્ય ગણાયકાળ પણ એ ભાવિ ભૂતે ચાલુઆ U [10]નિષ્કર્ષ-દવ્યગુણ અને પર્યાયત્રણ શબ્દોથી જણાતુંઆનાનકસૂત્રસમગવિશ્વ વ્યવસ્થા અને જીવના વિકાસક્રમને આવરી લે છે. આવડા નાના સૂત્ર ઉપર પૂ.યશોવિજયજી મહારાજાએ આખોરાસ બનાવેલો છે. જૈનદર્શનનું જબરદસ્ત તત્વજ્ઞાન આ સૂત્રમાં ગુંથાયેલું છે અને પરમાત્મા પણ છબસ્થ કાળમાં દ્રવ્ય-ગુણ-પર્યાયની જ ચિંતવના કરે છે.
નિષ્કર્ષ જન્ય વાત એ જ છે કે પ્રત્યેક જીવ પુદ્ગલને જો દ્રવ્ય સ્વરૂપે જ જોવામાં આવશે તેની પ્રત્યેક અવસ્થાને પર્યાય સ્વરૂપે જ સ્વીકારવામાં આવશે, તો જીવનમાં કયાંય રાગ-દ્વેષ કરવાપણું કે રતિ અરતિ મોહનીય સ્થાનકનું સેવન રહેશે જ નહીં જીવ કે પુદ્ગલ પ્રત્યે કોઈ મોહજન્ય પરિણામો નું ઉદ્દભવવા પણું નહીં રહે.
આત્મા કેવળ સ્વ જીવદૂત્રની વિચારણામાં સ્થિર બની તેના સહભાવી એવા અનન્ય ગુણોને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરી શકશે તો મનુષ્યત્વ આદિ સર્વે પર્યાય-અવસ્થાને પાર કરીને અંતિમ પર્યાય એવી સિધ્ધ અવસ્થાને પામી શકશે.
S S S US
(અધ્યાયઃ૫-સૂત્ર:૩૮) U [1]સૂત્રહેતુ કાળને વિશે સૂત્રકાર મહર્ષિ નિરૂપણ કરે છે
[2] સૂત્રમૂળ-“ શ્વેત્યે [3] સૂત્ર પૃથક-~: - વ ત ા
*દિગમ્બર આમ્નાયમાં મગ્ન એ મુજબનો જ પાઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org